SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે સગાંવહ શુદ્ધિ સાતમી પૂજ, સગ ગઈસણ ભય હારા, જિ શ્રી શુભવીરવિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા, જિ૮ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિના, - સચિરાજનસંચિતજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત હોય ચેતસા. ૧ કમત વિધનિવેદકે વિહિતજાતિજરામરણાંત; નિરશ: પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધ મહું પરિપૂજયે, ૨ ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃયુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ગાત્રાતીતાય ફલાનિ યજામહે સ્વાહા. સાત પ્રકારની શુદ્ધિ સહિત કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરણ કરનારી છે. વ્યારા એવા શ્રી શુભ વીર પરમાત્મા અને જિન આગમ જયવંત વ છે. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની વેવપૂજાને અંતે પૃ. ૪૫૯માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે.સિદ્ધપદની પ્રાપ્તિ માટે અમે નૈવેદ્ય-પૂજા કરીએ છીએ. - - - - - - - - - - - - અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ન્યાપદ્રવ્ય વિધિથદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy