________________
પૂજાસંગ્રહ સાથે
વંદીને આનંદ, નાવે ભવભયદો, ટાળે દુરિત દંદા, સેવે ચોસઠ ઇદો, ઉપશમરસને કંદો, જિમ ચિરકાલે નંદો રે,
ભ૦ સિ. ૧ જેહને હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે,
ભo સિ૦ ૨ જે તિહું નાણું સમગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણું રે.
ભ૦ સિ૩ મહાપ મહામાહણ કહીએ, નિર્ધામક સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે.
ભo સિo ૪
વીશ સ્થાનકને તપ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, જે જિન
સઠ ઈંદ્રોથી પૂજિત છે તેમને હે ભવ્ય જીવે તમે પ્રણામ કરે. સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરે, જેથી દીર્ઘકાળ પર્યત આનંદ પામે. ૧
જેમના કલ્યાણકના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરે. ૨
જેઓ ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે અને ભેગાવલી કર્મને ક્ષીણ થયેલાં જાણે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીએને ઉપદેશ આપે છે તે જિનેને નમસ્કાર કરે. ૩
“મહાગોપ” અને “મહામાહણ” જેઓ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org