________________
ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
પંચમ પગઈ ટાળવા, સુણા૦ વરવા પંચમ જ્ઞાન; ગુણ ત્રિશલાનંઃ નિહાળીએ, સુર્ણા બાર વરસ એક યાન ગુણ૦ ૨ નિં≠ સ્વપ્ન જાગર દશા, સુણે તે સવિ રે હાય; ગુણવ દેખે ઉજાગર દશા, સુણા ઉજ્વળ પાયા રાય, ગુણ૦ ૩ લહી ગુઠાણું તેરમું, સુણા ર્ સમયે સાકાર; ગુણ૦ ભાવ જિનેન્થર વંદીએ, સુા નાઠા દ્વાષ અઢાર, ગુણ૦ ૪ છતી પર્યાચે જ્ઞાનથી, સુણા જાણે જ્ઞેય અનંત; ગુણ૦ શ્રી શુભવીરની સેવના, સુણા આપે ૫૬ અરિહંત. ગુણ૦ ૫
જ્ઞાનાવરણ ક્રમની પાંચમી પ્રકૃતિ ટાળવા અને પાંચમુ જ્ઞાન-કેવળજ્ઞાન મેળવવા માટે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુએ માર વર્ષ સુધી એક ધ્યાને કેવુ. ઉત્કૃષ્ટ તપ કર્યું" તે વિચારવુ.... ૨
૪૫૫
જ્યારે નિદ્રા, સ્વપ્ત અને જાગૃત એ ત્રણ દશા સવથા દૂર થાય અને ચેાથી ઉજાગર દશા પ્રાપ્ત થાય ત્યારે શુકલધ્યાનના એ પાયા યાવે. ૩
તે યાવાથી જીવ તેમ્· ગુણસ્થાનક ૫, તેને પ્રથમ સમયે સાકાર ઉપયાગ (જ્ઞાનાપયેાગવાળા ) હાય. એવા ભાવ જિનેશ્વરને વીએ કે જેમના અઢાર દ્વેષ નાશ પામ્યા છે.
આ જ્ઞાનની છતી પર્યાયે અનંતી છે, આ જ્ઞાનથી અનંત જ્ઞેયને જાણે છે. શ્રી શુભવીરની- વીર પરમાત્માની સેવા અહિંતપદને આપે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org