________________
૫૪૯
ચોસઠપ્રકારી પૂજા પાંચ દિવસ તિહાં પહેલી ભવનનિકાય, જs
એક સાગર અધિક આયજી, જિ ઉત્તરથી દક્ષિણ હીણુજી, જિ
નવમાં દય પાલય તે ઊણાજી. જિ૦ ૨ વ્યંતર એક પલિયનું આયજી, જિ
સુખ સાહિબ ત્રીજી નિકાય, જિ. સહસ લક્ષ વરસ અધિકેરે, જો
રવિ ચંદ્ર પોપમ પૂરેજી, જિ૩ પ્રહરખ તારક જોડાયજી, જિ
પલ્ય અર્ધ ને ચોથે પાય છે; જિ. હવે દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે તેમાં પ્રથમ ભવનપતિ નિકાય–અસુરકુમાર નિકાયના ઉત્તર બાજુના દેવેનું આયુષ્ય એક સાગરોપમ ઝાઝેરું છે, અને દક્ષિણ બાજુના દેવેનું આયુષ્ય તેઓથી હીન અર્થાત્ એક સાગરોપમ છે. અને બાકીની નાગકુમાર વગેરે નવ વિકાયના ઉત્તર બાજુના દેવેનું આયુષ્ય બે પલ્યોપમનું છે અને દક્ષિણ બાજુના દેવેનું આયુષ્ય બે પલ્યોપમમાં કાંઈક ઓછું છે. ૨
વ્યંતરનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પક્ષમ છે. હવે ત્રીજી તિષ નિકાયનું આયુષ્ય કહે છે. તેમાં સૂર્યનું આયુષ્ય એક પોપમ અને એક હજાર વર્ષ છે, ચંદ્રનું આયુષ્ય એક પ પમ ને એક લાખ વર્ષ છે. ૩
ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું અર્ધ પામ, તારાનું ૦ (૩) પપમ છે. સૌધર્મ દેવકના દેવેનું બે સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org