________________
મંત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા અક્ષતના ત્રણ જ (ઢગલા) કરે.
૪ ચોથી પૂજામાં નિર્મળ જળ ભરેલા કળશ કેબીમાં રાખી, કેબી હાથમાં લેઈ પ્રભુ આગળ ઉભા રહેવું. પછી પૂજને પાઠ ભણને છેલે મંત્ર કહી જળપૂજા કરે.
૫ જળપૂજા દ્વારા પ્રક્ષાલ કર્યા પછી અંગલુછણુથી લૂડીને કેસન્ની કળી (વાટકી) કેબીમાં રાખી હાથમાં લઈ પાંચમી પૂજાને પાઠ ભણી એહલે મંત્ર કહી ચંદનપૂજા કરે.
૨ છઠ્ઠી પૂજામાં ધૂપધાણું રેકેબીમાં રાખી હાથમાં લઈ પૂજાને પાક કહી છેલે મંત્ર ભણું પ્રભુજીની ડાબી બાજુ ધૂપ ઉખે. - ૭ સાતમી પૂજામાં મૌલીસૂત્ર પ્રમુખની વાટ (દીવેટ) કરી, નિર્મળ સુગંધી ઘીથી કેડિયાં ભરી દીપક કરી કેબીમાં રાખી કેબી હાથમાં લઈ પૂજા પાઠ કહી, જે મંત્ર ભણી પ્રભુ છની જમણી બાજુએ દીપક રાખીએ.
૮ આઠમી પૂજામાં મદક, સાકર, ખાજાં, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન્ન રેકેબીમાં ભરી, હાથમાં ધરી, પૂજાને પાઠ કહી, છેલ્લે મંત્ર ભણે પ્રભુ આગળ નૈવેદ્ય ધર.
છેવટે પૂજાને કળશ કહી, નાત્રિયાઓ આરતી ઉતારી પ્રભુજથી અંતરપટ કરી, પિતાના નવ અંગે ચાંલા કરી મંગળદી ઉતારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org