SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૩ તાપ કરે વિબિંબ જે જીવા, આતપનામ કહાયજી; અંગ ઉપાંગ સુતાર પુતળિયા–નિર્માણ ઘાટ ઘડાયજી. આજ૦ ૪ વૈક્રિય સુર ખજુઓ શશિઅિંબે, તાપ વિના પરકાશજી; ઉદ્યોત નામકમ મેં જાણ્યું, આગમ નયન ઉજાસજી, આજ૦ ૫ કેવળ ઉપજે ત્રિભુવન પૂજે, વર અતિશય ગંભીરજી; જિનના ઉદયે સમવસરણમાં, બેઠા શ્રી શુભવીરજી. આજ૦ ૬ ૫ સૂર્યના બિબમાં–વિમાનમાં રહેલા જે એકેદ્રિય જીવે જે તાપ કરે છે તે આતપનામકર્મને ઉદય જાણ. ૬ સુતાર જેમ પુતળીના અંગયાંગ યથાસ્થાને જોડે છે. તેમ શરીરમાં યથાસ્થાને અંગ-ઉપાંગનું નિયમન કરનાર નિમણુનામકર્મ છે. ૪ ૭ ઉત્તરકિય કરનાર દેવતાઓ, ખજુઓ અને ચંદ્રના બિંબ જોતિષીના વિમાનમાં રહેલા એકે દ્રિય જીવે (૨) તાપ વિના જે પ્રકાશ કરે છે, તે ઉદ્યોતનામકર્મના ઉદયથી છે. એમ મેં આગમરૂપ નેત્રના પ્રકાશથી જાણયું. ૫ ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જે ત્રણ ભુવનને પૂજ્ય થાય, ગંભીર એવા શ્રેષ્ઠ અતિશયે પ્રાપ્ત થાય તે જિનનામકમને ઉદય જાણ. તેના ઉદયથી શ્રી શુભવીર પરમાત્મા સમવસરણમાં બેઠા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy