________________
ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૮૧ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિથિવિધાયિના, સુમનસા નિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમને ગુણસંગિના,
જન વિધેહિ નિધેહિ માર્ચ, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજમ કરેણું વિશાધયા; પરમગબેલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨
હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવા૨ણાય શ્રીમતે વીરજિસેંકાય ત્રસદશનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
ચેથી પપૂજ
--
-
-
-
--
---
-
-
-
દુહો ધૂપે જિનવર પૂજીએ, પ્રત્યેક દાહનહાર;
પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર૧ તેને પ્રભાવ છે. દશમા યશ નામકર્મના ઉદયથી લેકે યશ ગાય છે લેકમાં અગ્રેસર બનાવે છે. તે યશઃનામકર્મ પણ તમારા પ્રતાપથી પ્રાપ્ત થયેલ છે. ૬
કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની પુપપૂજાને અંતે પૃ. ૪૪૬ માં આપેલ છે, તે મુજબ જાણો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે- ત્રસદશકના નિવારણ માટે પ્રભુની પુષ્પ પૂજા કરીએ છીએ. હાળીને અથ –
નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ છે, તેને બાળવા માટે શ્રી જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ, જ્યાં સુધી આ સંસાર નાશ ન પામે ત્યાં સુધી આ પ્રકૃતિએ મૂળમાથી–સત્તામાંથી જતી નથી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org