________________
વીશસ્થાનકપદની પૂજા-સાથે
૨૨૫
જિનવંદન પૂજન નમનાદિક, ધમ બીજ નિરધાર રે; ગદષ્ટિસમુચય માંહે, એહ કો અધિકાર રે,
પ્રભુ ! ૪ યદ્યપિ અબલ અછે તેહી પણ, આયતિ હિતકર સેય રે; સિઝંભવ પરે એહથી પામે, ભાવદર્શન પણ કેય રે.
પ્રભુજી ! " સમકિત સકળ ધર્મને આશ્રય, એહના જ ઉપમાન રે; ચરિત્ર નાણ નહિ વિષ્ણુ સમકિત, ઉત્તરાધ્યયન વખાણ રે.
પ્રભુજી! દર્શન વિણ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિષ્ણુ અંક રે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુસંગે નિ:કલંક રે.
પ્રભુ ! ૭
જિનચંદન, પૂજન, નમન વગેરે ધર્મના બીજ છે એમ નિર્ધારવું-જાણવું. ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં તેને અધિકાર કહ્યો છે. ૪
જો કે આ દ્રવ્યદર્શન નિર્બળ ગણાય છે, તે પણ તે આગામી કાળે અવશ્ય હિતકારક છે. શય્યશવભટ્ટની જેમ એવા દ્રવ્યદર્શનથી પણ કઈ પ્રાણી ભાવદર્શન પામી શકે છે. પ
સમકિત એ સર્વધર્મના આશ્રયસ્થાન તુલ્ય છે. તેને છે ઉપમા આપી છે. સમકિત વિના વાસ્તવિક ચારિત્ર અને જ્ઞાન હોતાં નથી એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે. ૬
અંક વિના જેમ બિંદુ એટલે મીંડા લેખે નથી અર્થાત્ કિંમત વિનાના છે, તેમ સમકિત વિનાની ક્રિયા લે જાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org