________________
૭૪૨
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિન,
ચિરાજનસંચિતાજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિર,
શુભમતે બત ઢૌકય ચેતસા. ૨ કુમતબાધવિધનિકે–
વિહિત જાતિજરામરણાંતકે; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય,
સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ ૩ હાં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિસેંઢાય નેવેદ્ય યજામહે. વાહ,
કાવ્યને અથ–મને અણહારી પદ થ આ એ પ્રમાણે બુદ્ધિવડે ન્યાયદ્રવ્ય વડે બનાવેલ ભેજનને હંમે . વિધિપૂર્વક જિનમંદિરને વિષે હે શુભમતિ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧
કુમતના અને વિરોધ જણાવનાર, જન્મ-જરા-મરણને નાશ કરનાર એવા સમન અશાવર્ડનૈવેદ્યોવડે ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિહના રવાભાવિક તેજને-ઝનમય સિદ્ધ ભગવ તેને હું પૂછું છું. ૨ ,
' મંત્રને અથ–પ્રથમ પૂજા પ્રમાણે જાણવે તેમાં એટલું ફેરવવું કે-અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org