________________
ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૪૩ સહજકર્મકલંકવિનાશન-રમલભાવસુવાસનચંદનૈ; અનુપમાનગુણાવલીદાયકં સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨
હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃયુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય મતિજ્ઞાનાવરણ-નિવારણાય ચંદનં યજામહે સ્વાહા,
ત્રીજી પુષ્પપૂજા
દુહા શ્રુતજ્ઞાનાવરણીય તણે, તું પ્રભુ ટાળણહાર; ખિણમેં શ્રુતકેવળી કર્યા, ‘ઇ ત્રિપદી ગણધાર. ૧ સુમનસવૃષ્ટિ તિણે સમે, સમવસરણ મોઝાર; કરતા સુનમસ સુમનસા, પ્રભુપૂજા દિલધાર, ૨
સઘળા કમંરૂપ કલંકને નાશ કરનાર નિર્મળભાવ અને સુવાસના રૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રની મતિજ્ઞાનાવાણુના નિવારણ માટે હું ચંદનથી પૂજા કરું છું. ૩ દુહાને અર્થ
હે પ્રભુ! તું શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ટાળનાર છે. તમે ગણધરને ત્રિપદી (ઉપને વા, વિગમેઈ વા, ધુવેઈ વા) આપીને ક્ષણમાત્રમાં શ્રત કેવળી બનાવ્યા છે. ૧
તે વખતે સુમનસ-સારા મનવાળા દેવતાઓએ સમવસરણમાં પુની વૃષ્ટિ કરી અને પ્રભુની પૂજા હૃદયમાં ધારણ કરી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org