________________
૫૩૨
પૂજાસંગ્રહ સાથે
(રાગ-મારુ પરજીયાની ચાલ, અમે જાણી તમારી વાત રે–એ દેશી) મળીને વિછડશે નહીં કેય રે,
મનમાન્યા મેહનને મળીનેo વિરે વાહ્યો છવ, વિષયી થયો રે,
ભવમાંહી ઘણું ભટકાય રે, મ0 મેહની ઘર વસ્ય, મોહની બાળ,
મયે મેહન ન ઓળખાય રે. મ. ૧ જે ગુણશ્રેણે ચડ્યા, વેદ ઉદયે પડયા,
અષાઢાભૂતિ મુનિરાય રે; ભo એમ અનેક તે ચૂકથા, તપ બળ વને મૂક્યા;
શકયા નહીં વેદ છુપાય રે, મો ૨ ઢાળને અથ–
મનમાન્યા-મનગમતા મોહનને–પરમાત્માને મળી કોઈ જુદા પડશે નહિ- હૃદયમાંથી પરમાત્માને દૂર ન કરશે. વેદમેહનીયકર્મના ઉદયથી છવ વિથી થાય છે, અને તેથી સંસા૨માં ઘણું ભટકે છે. આ આત્મા મેહનીય કર્મના ઘરમાં વચ્ચે ત્યાં મેહનીયને ખેાળી, તેમાં કદાચ મેહન–પરમાત્મા મળ્યા પણ તેને ઓળખી ન શકયે. ૧
ગુણશ્રેણીએ ચઢેલા મુનિઓ પણ વેરમેહનીયકર્મને ઉદય થવાથી આષાઢાભૂતિ મુનિરાજની જેમ પડે છે, એમ અનેક મુનિ ચૂકયા, તપનું બળ વનમાં મૂકી આવ્યા, વેદને છુપાવી શક્યા નહિ-રેકી શક્યા નહિ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org