________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ કીરયુગલશું દુતા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે. પ્ર. ૬ સાચી ભકતે રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે; ઉત્સવ રંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. પ્ર૦ ૭ કમસૂદન તપ તરુ ફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. .૮
કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપપૈવ રફલૈ: કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમોહમહીધરમંડલમ૧ શમરસૈકસુધારસમાધુરે–રનુભવાખ્યફલૈરભયપ્રદે: અહિતદુઃખહર વિભવપ્રદં, સકલસિદ્ધ મહું પરિપૂજયે, ૨
કિયુગલ-પોપટનું બેડલું અને દુર્ગા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખશું નહિ. ૬
સાચી ભક્તિથી સાહેબ એવા આપને રીઝવીને આપને હૃદયમાં ધારણ કરશું. ઉત્સવરંગ વધામણા કરી અમે અમારા મનવાંછિત પૂર્ણ કરશું. ૭ .
આ કર્મસૂદનતપરૂપ વૃક્ષ ફળે અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતરસની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ! તમારા આશ્રયથી અમારે પણ જગતમાં જય જયકાર થાય. ૮
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે ૫ ૪૬૨ માં આપેલ છે, તે મુજબ જણ મંત્રના અર્થમાં એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org