________________
૯૪
પૂજાસ'ગ્રડ સાય
ગંગાનીરથી ભરિયે જો ખાઇ, બહુકાળ રહે થિર હાઈ; ક્રમ ચિંતીને ક્રૂ'ડતનથી, ગગા ખાદીને લાવ્યા જતનથી. ૭ ગંગાજળથી ખાઇ ભરાય, નીર પહેાંતા નાગ નિકાય; ધમધમતા સુરૈ સમકાળે, આવી સાઠ હજાર પ્રજાળે, ૮ તીર્થ બહુભાવ સમ હેાતા, સહુ ખારમે સ્વર્ગ પહેાતા; કહે દીવિષય કવિરાજ, જીએ તીર્થંતણા સામ્રાજ્ય. ૯
કાવ્ય
કટુકકમ વિપાકવિનાશન', સસપલ તઢૌકનમ ; વિહિત‰ક્ષલસ્ય વિભા પુર:, કુરુત સિદ્ધિલાય મહાજના ૧
જો આ ખાઈને ગંગાનદીના પાણીથી ભરવામાં આવે તે ઘણા કાળ સુધી તીની રક્ષા થાય. આ પ્રમાણે વિચારી યત્નપૂર્વક દડરત્નથી ખેાદાણ કરીને ગગાનદીને લાવ્યા. છ
ગંગાનદીના પાણીથી ખાઈ ભરી, અનુક્રમે તે પાણી નાગનિકાય સુધી પહોંચ્યુ'. તેથી કાધવડે ધમધમતા નાગકુમાર દેવા એકીસાથે આવી સગચક્રવર્તિના ૬૦ હજાર હજાર પુત્રોને ખાળી
નાખે છે. .
તે સગરપુત્રોના મનમાં તી રક્ષાના ભાવ હાવાથી મરણુ પામી બધા મારમા દેવલેાકમાં ગયા. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- અષ્ટાપદતીનું સામ્રાજ્ય જુએ. હું
વ્યના અથ—હૈ મહાજન! કટુક ક્રમના વિપાકને નાશ કરનાર, વિહિત કરાયેલા એવા વૃક્ષના સરસ પત્ર ફૂલનું’ ભેંટણ પ્રભુની આગળ માક્ષરૂપ ફળ માટે કરી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org