SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસ ગ્રહ સા પ્રકારે ચાર કહ્યો છે, તૃણ તુષમાત્ર ન કર ધરીએ રે, ચિત્ત રાજદંડ ઉપજે તે ચારી, નાડું પડયું વળી વિસરીએ રે. ચિત્ત૦ ૨ કૂંડ તાલે કુંડે માપે, અતિચારે નવિ અતિચરીએ રે, ચિત્ત આ ભવ પરભવ ચારી કરતાં, વધ અધન વિત હરીએ રે. ચિત્ત૦ ૩ ચારીનું ધન ન રે ઘમાં; ચાર સદા ભૂખે મરીએ રે; ચિત્તo ૧૬૪ ચાર સાત પ્રકારે કહ્યો છે. ખરી રીતે તે ફાતરા જેવી પણ પારકી વસ્તુ હાથમાં ન લઇએ. ટૂંકી વ્યાખ્યા કહે છે-જે ચારી કરવાથી રાજ્ય ક્રૂડ ચારી કહેવી. કોઈનુ' નષ્ટ થયેલુ', પડી ગયેલુ' અને ભૂલી ગયેલુ લેવુ તે પણ ચારી કહેવાય. ૨ ખાટા તાલથી અને ખાટા માપથી વસ્તુ લેવાદેવાથી અતિચાર લાગે છે, તેવા અતિચાર લગાડવા નહીં. ચારી કરવાથી આ ભવ અને પરભવમાં વધ, બંધન પામે અને વિતને પણ નાશ થાય. ૩ ચારીનું ધન ઘરમાં ટકે નહીં, ચાર કાયમ ભૂખે જ મરે, ઘાસ કે ચારીની કરે તે * ૧ ચાર, ૨ ચારી કરનાર, ૩ ચેારીની વસ્તુ વેચી આપનાર, ૪ ચારને અન્ન આપનાર, ૫ ચેારને મદદ કરનાર, ૬ ચેારને ગાઢવણુ કરી આપનાર અને છ ચારને સ્થાન આપનાર. આ સાતને ચાર કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy