________________
૩% હું અ” શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પૂજાસંગ્રહ સાથે
પ્રસ્તાવના પરમામભક્તિ એ માનવજીવનમાં એક ઉત્તમત્તમ ધર્મ કાય છે. વળી બીજા તમામ ઉત્તમ ધર્મકાર્યોની ઉત્પત્તિ માટે પણ તે એક અજોડ ઉપાય છે. પરમાત્માની ભક્તિ આપણું હૃદયમાં પ્રગટયા પછી જ ધર્મની સાચી દિશા ખ્યાલમાં આવી શકે છે. આ પરમાત્મપતિ પ્રગટાવવા માટે સદભાગ્યે આજે પણ અનેક આલ અને શ્રી જૈન સંઘમાં ઠેર ઠેર જોવા મળે છે. તેમાં વિવિધ પ્રજાઓને ફાળ પણ મટે છે. દેશપરદેશમાં વસતા જૈન સંઘમાં અનેક પ્રસંગમાં આ પૂજાએ ભણાવવાની પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે. | ગુજરાતી ભાષામાં આ પૂજાઓની હાળો રચીને પરમ કૃપાળુ ઉપકારી મહાપુરુષોએ ભવ્ય જીતું મહાન કલ્યાણ કર્યું છે. સામાન્ય બાધવાળા જી પણ આ આલંબન દ્વારા પિતાને આત્મવિકાસ સરળતાથી કરી શકે તેવી ઘણી સામગ્રી આ પૂજાએમાં દષ્ટિગોચર થાય છે.
પ્રભુભક્તિરસિક ભાવિક જીવે સાજ-સામગ્રી પૂર્વક મધુર રાગરાગિણીથી જ્યારે પૂજા એને ભણાવે છે, ત્યારે તે દશ્ય કે અલૌકિક બની જાય છે. તે વખતે વાતાવરણમાં જાણે સાધિરાજ શા મારા તરHબાણ હેક એમ અનુભવાય છે. તમામ ક્ષારસથાતર બના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org