SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ગષભમુખ્ય જિનાધિપવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ. ૧ % હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુનું નિવારણુંય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે વાહા, સાતમી પૂજા નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિરાય, સાથે સિદ્ધિવધૂ વર્યા, શત્રુંજય સુપસાય. ૧ નમૂળ, પ૧ વિભાસ, પર વિશાળ, પ૩ જગતારણ અને ૫૪ અકલંક. આ નામે અર્થ નિષ્પન્ન છે. શ્રી શુભવિયજીના શિષ્ય વીરવિજયજી મહારાજ કહે છે કે-વિવેકપૂર્વક પ્રભુને ઓળખીએ. ૫ કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પ્રજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દહાને અથ–નમિ અને વિનમિ વિદ્યારે બે કોડ મુનિરાજની સાથે શત્રુંજયતીર્થના ઉત્તમ પ્રભાવથી સિદ્ધિવધૂ વર્યા–એક્ષપદ પામ્યા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy