________________
પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્યો
७६७
[ ૧૫ ] મહાવીર દશન કેરા લાભ, લેજે હરખ હરખીને, પ્રભુને અંતરમાં બહુ ભાવ, ભરજે હરખી હરખીને. ૧ પ્રભુના મધુર મધુરા ગાન, પ્રીતે સુણી સુણીને, સુણતાં ભવનાં દુઃખડાં જાય, પ્રીતે નમી નમીને.
મહાવીર દર્શન કેરા લાભ૦ ૨
[ ૧૬ ] અવસર આવા નહીં મળે (૨) તમે લાભ સવાયા લેજે. ઘડી ઘડી અવસર નહીં મળે (૨) મનની મનમાં રહી જશે (૨)
તમે લાભ સવાયા લેજે. ફરીથી મળશે નાણું, પણ નહીં મળે આ ટાણું
અવસર આવા નહીં મળે. પાલીતાણા નગરે શ્રી આદિનાથ બિરાજે, અવસર આવા ફરીથી મળશે માયા, પણ નહિ મળે આ કાયા;
અવસર આવા નહિ મળે. જૈન ભાઈઓ આજે, સહ ભવજલ તરવા કાજે;
અવસર આવા નહીં મળે.
[ ૧૭ ] વાજાં વાગી રે વાજાં વાગી . વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મેહન વાજા વાગી. ૧ સૌ સંઘને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૨ મારે હર્ષ ને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org