________________
૧૨૨
ઢાળ
( અને હાંરે વ્હાલાજી વાય છે વાંસળી રે—એ દેશી. )
અનેહાં રે વ્હાલા વસે વિમળાચળે રે, જિહાં હુઆ ઉદ્વાર અનત; અનેહાં રે વ્હાલાથી નહી વેગળા રે, મુને વ્હાલા સુનંદાના કત. અનેહાં રે આ અવસર્પિણી કાળમાં રે, કરે ભત પ્રથમ ઉદ્ગાર; અનેહાં રે બીજો ઉદ્ધાર પાટ આઠમે રે, કરે દંડવીરજ ભૂપાળ,
અનેહાં રે સીમધર વયણાં સુણી રે,
પૂજાસ ગ્રહ સાય
અનેહાં રે સાગર એક કોડી અંતરે રે,
વ્હાલા
વ્હાલા ૧
ત્રીજો કરે ઇશાને દ્ર, વ્હાલા
Jain Education International
વ્હાલા
વ્હાલેા ૨
ચેાથેા ઉદ્ધાર માહે વ્હાલા ૩
ઢાળના અ—વ્હાલા પ્રભુજી વિમળાચળ તીથ પર વસે છે, જ્યાં અનંતા ઉદ્ધાર થયેલા છે. અમે વ્હાલાથી વેગળા નથી, સુનદાના કત--ઋષભદેવ પ્રભુ મને વ્હાલા છે. ૧
આ અવસર્પિણીકાળમાં ( ત્રીજા આરાને છેડે) ભરત ચક્રવર્તીએ પ્રથમ ઉદ્ઘાર કર્યાં. બીજો ઉદ્ધાર ભરત રાજાની આઠમી પાટે થયેલ દઉંડવીય રાજાએ કર્યાં. ૨
For Private & Personal Use Only
શ્રી સીમંધરસ્વામીના વચન (ઉપદેશ) સાંભળી ઇશાને દ્ર ત્રીજો ઉદ્ધાર કર્યાં. ત્યારપછી એક કાડ સાગરોપમે ચાથા દેવલાકના ઇંદ્ર માટેકે ચેાથે ઉદ્ધાર કર્યાં. ૩
www.jainelibrary.org