SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ઢાળ ( અને હાંરે વ્હાલાજી વાય છે વાંસળી રે—એ દેશી. ) અનેહાં રે વ્હાલા વસે વિમળાચળે રે, જિહાં હુઆ ઉદ્વાર અનત; અનેહાં રે વ્હાલાથી નહી વેગળા રે, મુને વ્હાલા સુનંદાના કત. અનેહાં રે આ અવસર્પિણી કાળમાં રે, કરે ભત પ્રથમ ઉદ્ગાર; અનેહાં રે બીજો ઉદ્ધાર પાટ આઠમે રે, કરે દંડવીરજ ભૂપાળ, અનેહાં રે સીમધર વયણાં સુણી રે, પૂજાસ ગ્રહ સાય અનેહાં રે સાગર એક કોડી અંતરે રે, વ્હાલા વ્હાલા ૧ ત્રીજો કરે ઇશાને દ્ર, વ્હાલા Jain Education International વ્હાલા વ્હાલેા ૨ ચેાથેા ઉદ્ધાર માહે વ્હાલા ૩ ઢાળના અ—વ્હાલા પ્રભુજી વિમળાચળ તીથ પર વસે છે, જ્યાં અનંતા ઉદ્ધાર થયેલા છે. અમે વ્હાલાથી વેગળા નથી, સુનદાના કત--ઋષભદેવ પ્રભુ મને વ્હાલા છે. ૧ આ અવસર્પિણીકાળમાં ( ત્રીજા આરાને છેડે) ભરત ચક્રવર્તીએ પ્રથમ ઉદ્ઘાર કર્યાં. બીજો ઉદ્ધાર ભરત રાજાની આઠમી પાટે થયેલ દઉંડવીય રાજાએ કર્યાં. ૨ For Private & Personal Use Only શ્રી સીમંધરસ્વામીના વચન (ઉપદેશ) સાંભળી ઇશાને દ્ર ત્રીજો ઉદ્ધાર કર્યાં. ત્યારપછી એક કાડ સાગરોપમે ચાથા દેવલાકના ઇંદ્ર માટેકે ચેાથે ઉદ્ધાર કર્યાં. ૩ www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy