________________
બારવ્રતની પૂજા સાથે વિષ શજ વેપાર દાંત લાખનો રે લોલ,
રસ કેશ નિલંછન કર્મ જે; શુક મેના વ પાળીયે પાંજરે રે લોલ,
વનરાહે હે શિવશમ જે. મુને ૭ યંત્ર પીલણ સર નવિ શેષીએ રે લોલ, -
તેણે કર મયા મહારાજ જે; નહીં બાટ ખજાને દીજીએ રે લોલ,
શિવરાજ ધારી લાજ જે, મુનેo જુ રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ,
' વત સાધક બાધક ટાળ જે; શુભવીર પ્રભુના નામથી રે લોલ,
નિત્ય પામીએ મંગળમાળ જે મુનેo ૯
વિષ, શસ્ત્ર, દાંત, (પશુઓમાં અપાંગ) લાખ, રસ તેમજ કેશ (વાળ)ને વ્યાપાર ત કરે, નિલ છન કર્મ ન કરવા. શેખની ખાતર પોપટ, મેના વગેરેને પાંજરાનાં બંધ નમાં રાખીને ન પાળવ, વનમાં દાવાનળ મૂકાવવાથી આ જીવ મોક્ષસુખને બાળી નાંખે છે. ૭
વળી યંત્રપાલનકર્મ અને સવરને શોષાવવાનું કામ ન કરવું. આ પ્રમાણે હું પંદર કર્માદાનને ત્યાગ કરું છું. તેથી હે મહારાજા ! મારા ઉપર કૃપા કરજે. આપના ખજાનામાં ખોટ થી. અને મેક્ષનું રાજ આપે અને અમારી આબરૂ વધારો. ૮
આ વ્રતના આરાધનથી રાજાના મંત્રીની પુત્રી ઉત્તમ ફળને પાગી છે. તેથી ત્રત પાળવામાં બાધક કાસ્ટે તજવા, અથવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org