________________
પ૯૦
પૂજા સંગ્રહ સાથે
સમચરિંસ પણિદી જાતિ, બાંધે અડ ગુણઠાણે, બંધહેતુ શુભવીર ખપાવે, ઉજજવળ થાનને ટાણે રે.
પ્રાણી! અરૂપી. ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન,ગણિવરસ્ય પુરક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ • ૧ સહજભાવસુનિમલતડલૈ-દ્વિપુલદોષવિશેાધકમંગલ અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨
છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મબંધનિવારણ અક્ષત યજામહે સ્વાહા.
સાતમી નૈવેદ્ય પૂજા
ચકવન્ન તેઅ કમ્પણ, નિમિણ અથિર થિર દેય;
અગુરુલધુ ધ્રુવ ઉઠયિની, શેષ અધુવ તે જોય. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા આ બધી પ્રવૃતિઓના બંધના હેતુઓને ઉજજવળ ધ્યાનના વખતે ખપાવે છે. પ-૬
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ. ૪૫૬ માં આપેલ છે, તે મુજબ જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નામકર્મના બંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. દુહાનો અર્થ
વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, નિમણ, અસ્થિરદ્ધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org