SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્યાણુક મૂળ સાથે ચારાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેાથ વિશાખા, અક્રમ ત ્ ધાતકી વાસી, થયા લેાકાલેાક પ્રકાશી રે. મનમાહન ૯ મળે ચેાસહ ઇંદ્ર તે વાર, ચે સમવસરણુ મનેાહાર; સિંહાસન સ્વામી સેાહાવે, શિર ચામર છત્ર ધરાવે રે. મનમાહન૦ ૧૦ } ચેાત્રીશ અતિશય થાવે, વનષાળ વધામણી લાવે; અર્ધસેન તે વામારાણી, પ્રભાવતી હુ ભરાણી રે. મનમાહન૦ ૧૧ ૧૦૧ ગધ્યાને રહ્યા તે અપૂર્વ નીચે†લ્લાસ થવાથી ક્ષપકશ્રેણીએ ચઢી ચાર ઘનધાતી (જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય ) કર્મના નાશ કર્યાં. ૮ ચારિત્ર લીધા પછી પૂરા ચારાશી દિવસ વ્યતીત થયા ત્યારે ચૈત્ર વદ ૪ ( ગુજરાતી ફાગણુ વદિ ૪) ના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકીવૃક્ષની નીચે પ્રભુ લેાકાલેક પ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯ તે વખતે ૬૪ ઈંદ્રો એકઠા થયા, અને મનેાહર સમવસરણની રચના કરી તેના મધ્યભાગમાં સિંહાસન પર સ્વામી બેઠા અને દેવા મસ્તક પર છત્ર અને એ માજી ચામર ધારણ કરતા હતા. ૧૦ પ્રભુને ચાત્રીશ અતિશય સપૂર્ણ પ્રગટ થયા. વનપાળે અશ્વસેન રાજાને પ્રભુને કેવળજ્ઞાન થયાની વધામણી આપી, આથી વસેનરાજા, વામારાણી અને પ્રભાવતી હ`થી ભરપૂર થયા. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy