Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
Catalog link: https://jainqq.org/explore/023320/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિ-અમૃત-ખાતિ નિર્જન ગ્રંથમાળા ગ્રંથાંક-૧૦૯
સંવત પ્રવર્તક
મહારાજા
વિક્રમ
સયેાજક : પ્રવર્તક મુનિરાજ શ્રી નિર ંજનવિજયજી મ. સાહેખ
સુધારેલી ક
શ્રી તેને અમૃત ખાન્ત નિર્જન ગ્રંથમાળા,
Page #2
--------------------------------------------------------------------------
________________
થાભા
તમને જન્મમરણના ફેરામાંથી ખચવું છે? સૌંસાર સમુદ્રમાંથી સુખરૂપે તરવું છે?
તા
તમારે સદ્ગુરુને સપર્ક સાધવા રહ્યો, વાચન કરવું
રહ્યું.
સદ્ધ થાનુ હૃદયમાં ધર્મભાવના ઉદ્દભવે ઘરમાં વસાવવાં
તેવાં
પુસ્તક રહ્યાં. તમારા બાળકમાં સંસ્કારનું ઘડતર કરવા ધાર્મિક પુસ્તકાનું વાચન કરવું રહ્યું-કરાવવું રહ્યું.
આજે જ તેવાં પુસ્તકો વસાવવા નિશ્ચય કરો. દરેક જૈન બુકસેલરોને ત્યાંથી મળરો,
';
અગાઉથી ગુજરાતી વિક્રમચરિત્રના થયેલા ગ્રહકોની નોંધ— સ્નાત્ર મડળ વતી હા. શા. હ`દકુમાર બાબુલાલ શ્રી ચંદ્રકાન્તભાઈ એમ. શેઠ
પુ. સા, શ્રી. સુખાધશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી. ધર્માંન શ્રીજી મ. સા. પૂ. સા. શ્રી. નિત્યાન શ્રીજી મ. સા.
બારડેલી
જામનગર
પાલીતાણા
""
""
Page #3
--------------------------------------------------------------------------
________________
પ. પુ. પ્રવર્તક મુનિ શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રી તથા પૂ. મુનિ શ્રી ઉત્તમવિજ્યજી મહારાજશ્રીની પ્રેરણાથી જે જે સંસ્થાઓએ તથા જે જે સદગૃહસ્થાએ અમારી ગ્રંથમાળાને સચિત્ર પ્રકાશને માટે નાની મોટી જે રકમ ભેટ આપી અગર પુસ્તક ખરીદી અમારી સંસ્થાને સહકાર આપે છે. તેઓનાં નામે આ જ પુસ્તકમાં જુદા પેજ ઉપર છપાયેલાં છે. તેઓના સહકાર માટે અમે સૌના આભારી છીએ. - જે જે મહાનુભાવોએ આ “સંવત પ્રવર્તક મહારાજ વિકમ પુસ્તકના અગાઉ અહક થઈને રકમ એકલી અમોને આકાર આપે છે, તેઓના અમે આભારી છીએ. અને તેઓશ્રીના નામો નીચે પ્રગટ કરીએ છીએ.
-પ્રકાશક. શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયની આરાધક બહેને તરફથી ૨.૧૧ ભેટ. ભીંડી બજાર મું. નં ૩ હસ્તે શ્રી યાકે એન. રક સહસ્થ ભાઈ તરફથી રૂ. ૫] ભેટ, સાયન.મુ. ૨૨
એક સદ્દગૃહસ્થ ભાઈ તરફથી રૂ. ૨૫ જેટ. દોલતનગર મું. ૬૬ નકલના ગ્રાહકોની નામાવલી–
એ બુદિ-અજિત સાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર ૧૦. . પૂ. મુનિ શ્રી કરસાગરજી મ. ના શિષ્ય મુનિ
પ્રી સ્મૃતિસાગરજી મહારાજની ૨ાભ પ્રેરણાથી૧. શ્રી રતિલાલ લક્ષ્મીચંદ ભણસાલી સાયન મું. ૨૨ ૧. શ્રી ધનજીકુંવરજી ' મુંબઈ-૯ ૧. શ્રી ઉત્તમચંદ ઠાકરશી
હૈદ્રાબાદ ૧. શ્રી હંસરાજભાઈ
ઔરંગાબાદ - ૧, શ્રી રતિલાલ ઉત્તમચંદ મહેતા મુંબઈ– ૫૭
૧. શ્રી ચંચળબેન ગણપત મહેતા કચ્છ નાના આસંબીયા. ૧. શ્રી કલ્યાણુજી ગણપત
મુંબઈ-અ૭૭ ૧. શ્રી મગનલાલ જગજીવન દેશી મુંબઈ-૨ ૧. શ્રી રમેશભાઈ મેઘરાજ જૈન મુંબઈ-૨
Page #4
--------------------------------------------------------------------------
________________
શિધ્ર મંગવાઈએ!
બહુત વષેસે જિસકી માંગ થી
વહ ઈસી સાલમેં પ્રગટ હો ગયા હૈ ૪ આ મેળો-શાકૃત નત્તિ-વિરાર-શાયાના રાજા
-
गौतम पच्चा
विश्ववंद्य प्रभु श्री महावीर और श्रुत केवली श्री गौतम स्वामी के प्रानोसर के रूप में यह ग्रंथ मानव जीवन की समस्या सुलझाता है।
प्रवर्तक मुनि श्रीनिरंजनविनयमीमा साहित्यप्रेमी" |
-
પેજ ૪૦૦, ચિત્ર ૨, કિંમત દશ રૂપિયા. પિસ્ટેજ અલગ.
ઈસ પુસ્તકમેં ૩પ મનહર અદ્દભુત કથાકા સંગ્રહ હૈ. હિન્દી બડે ટાઇપમેં માટે સબ પઢે શકે ઐસી સરળ શૈલીમે કિતાબ લિંખી ગઈ હોય . ખતમ હે જાય ઉસકે પહલે મંગવા લિજે.
પ્રાતિસ્થાન શ્રી રસિકલાલ અ. શાહ | શ્રી મુળચંદભાઈ છે . નગરશેઠન વડે
૧૬૦, નારાયણ ધુ
૪થે માળે, રૂમ નં. ઘીકરા રેડ,
મુંબઈ-૪૦૦૩ અમદાવાદ-૧
કે ન–૩૨૫૩૯
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિ-અમૃત-ખાતિ-નિરંજન-ગ્રંથમાલા ગ્રંથાંક-૧૦૯
સંવત પ્રવર્તક મહારાજા વિકમ
( મનહર ૧૩૯ ચિ સહિત)
સ યોજક સચિત્ર અને ગ્રંથ ને તૈયાર કરનાર
& 888SPBREAK UDBDBDBDBDBD0232RE
પ. પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજ સાહેબ
( સાહિત્યપ્રેમી )
અનુવાદક : શ્રી કુષ્ણુપ્રસાદ ભટ્ટ (સાહિત્યાચાર્ય)
પ્રાપ્તિ સ્થાન શ્રી ખાતિ–નિરજન—ઉત્તમ
જૈન જ્ઞાન મંદિર ઠે. શેખન પડે, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
શ્રી નેમિ-અમૃત-ખાન્તિ-નિરંજન-અથમાળા વી, (૧) શાહ જસુભાઈ પટલાલ ‘માતૃછાયા ! જૂના મહાજનવાડો, કાળુપુર, અમદાવાદ.-૧.
ક
(૨) મુલચંદ જી. મહેતા
૧૬૦, નારાય સ્ટ્રીટ, ૪થે માળે રૂમ નં. ૧૮, મુંબઇ૩
ટેલિફોન ન. ૩૨૦૫૩૯
આવૃતિ પહેલી
૧૯૭૦
કિંમત પંદર રૂપિયા – O
સુધારેલી કિ. રૂા.૨૦
શ્રી નેમિ અમૃત ખત્તિ નિર્જન ગ્રંથમાળ
હરિવલ્લભદાસ ભોગીલાલ શાહ ન્યુ માહન પ્રિન્ટરી રીલિક સિનેમા પાસે, અમદાવાદ,
પ્રસિદ્ધ બુકસેલાને ત્યાંથી અમારા પ્રકાશને મળશે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સાજનું નિવેદન મારે જે કાંઈ કહેવું હતું, તે અત્યારે પૂર્વે સંવત પ્રવર્તક મહારાજા વિક્રમ ભાગ ૧-ર-ના હિંદી પુસ્તકમાં કહી ચૂક્યો છું. તેને ગુજરાતી અનુવાદ આ પુસ્તકનાં આપવામાં આવેલ છે, તે જિજ્ઞાસુ ભાઈઓ જોઈ શકશે.
જ્યારે દસ-બાર વર્ષનો હતો ત્યારથી મને સાહિત્યવાચનની રુચિ હતી. તે રુચિને સંતોષવા મેં પહેલું પુસ્તક રાજા વનરાજ અને આચાર્ય શીલગુણસરિજીનું વાચેલું. એ વાંચતા મારા મનમાં કેટલાયે વિચાર આવેલા. આજ મારું વય સાઠ વર્ષનું છે, છતાં તે વિચારે મારા મનમાં ઘડાયેલા છે. આજે હું અવસરે અવસરે તે વિચારોને સાકાર-મૂર્ત કરું છું.
એ વિચારોને મૂર્ત કરતાં આજ લગભગ ૧૨૫ જેટલાં નાનાંમોટાં લોકોપયોગી પુસ્તકનું સર્જસંપાદન થયું. જેની મને કયારે પણ કલ્પના ન હતી.
આ સર્જન સંપાદનમાં પરમ પૂજ્ય ગુરુદેવ પોપકારી, દિવ્ય તેજ-પ્રતાપધારી શાસનસમ્રા આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમપૂજ્ય પરમ કૃપાળુ શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ, મારા વિદ્યાગુરુ, શાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ સાહેબ, મારા વડીલબંધુ અને ગુરુમહારાજ, મારા પ્રેરણાદાતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી ખાતિવિજ્યજી મહારાજના આશીર્વાદ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આ ચાર પૂજ્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
પુરુષો સ્વર્ગસ્થ છે છતાં તેઓશ્રીઓ મારા પર આશીર્વાદની વર્ષા વરસાવતા હોય એમ લાગે છે અને તેથી હું સાહિત્યસેવા માટે આગળ ડગલાં ભરું છું. આ સર્વેમાં મારા શિષ્ય સ્વાધ્યાયપ્રેમી મુનિ ઉત્તમવિજયજની અનેક પ્રકારે સહાય મળતી રહે છે. વળી સદાય આત્મીયભાવે પ્રેસ, કાગળ, વિગેરે સંબંધી, તેમજ સંપાદન, પ્રફવાચન વિગેરે સર્વ વ્યવસ્થા સંભાળી સાક્ષરવર્ય શ્રી કૃષ્ણપ્રસાદ ભટજી, બી. એ., સાહિત્યાચાર્ય અને સંપૂર્ણ સહાય આપે છે તેમજ પ્રકાશન સંબંધી ઘણી જવાબદારીઓ અને વ્યવસ્થાઓ તેર વર્ષની નાની વયથી તે આજ સુધી એકધારી સંભાળી રહેલ શ્રી રસિકભાઈ અમૃતલાલ શાહની સહાય મળી રહેલ છે તે કયા શબ્દોમાં વર્ણવું એ જ સમજાતું નથી.
જીવન અબજી જ્ઞાનમંદિર, | કિંગસર્કલ, માટુંગા મુંબઈ–૧૯.
| | પ્રવર્તક મુનિ નિરંજનવિજ્ય વિ. સં. ૨૦૩૩ વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા)
Page #9
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટ રિચક ચક્રવતિ
પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.
શાસવિશારદ શાસન પ્રભાવક
દ્રવ્યાનુયોગના પરમજ્ઞાતા
પૂ. આચાર્ય શ્રી વિજય
- પૂ. આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સા.
| રામસૂરીશ્વરજી મ. સા.
Page #10
--------------------------------------------------------------------------
________________
સેવાભાવી પૂજ્ય મુનિરાજ
એ શ્રીનાં
| શ્રી ખાન્તિવિજયજી મ. સા.
ગુરૂ મહારાજ શ્રી સાહિત્યપ્રેમી
સ્વાધ્યાય નિડર વકતા મરૂધર રત્ન
પ્રવર્તક પ. પૂ. મુનિ શ્રી નિરંજનવિજયજી મ.
પૂ. મુનિ શ્રી ઉત્તમવિજયજી મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુવાદક એ બેલ
'
i પૂજ્ય પ્રવર્તક સાપ્રેમી મુનિરાજશ્રી નિર ંજનરજ ) બહારાજ સાથેના સપતાં હું જ્યારથી આવ્યો ત્યારથી કેબીની સરકારી પુસ્તકે સર્જન કરવાની ધગશને જોતા (વ્યો છું. તેઓશ્રીએ દતકવિચાર માનવહૃદયમાં દૃઢ થાય તેવાં ઋનેક પુસ્તકે “ સર કર્યું છે. તેમની કૃતિ એટલી તા રળ અને ૐ જેથી આબાલવૃદ્ધો હાંશે હોંશે વાંચી સફળતાને વરે છે.
વાચકોના કરડે
છીએ.
પ્રગટ થતું લેંડ -
પીરસવામાં
..ten
ه في
`,
ના માર્ગદર્શન હેઠળ · કથા ભારતી' માસિક જેમાં ધર્માભિમુખ થાય તેવુ સાહિત્ય આવતું હતું. ત્યારે મહારાજશ્રીએ સંસ્કૃતહારાજોવિક્રમ'નુ' પુસ્તક મતે આપ્યું. મતે વાંચતાં મારે। આનંદ સંતાપ વ્યક્ત કર્યાં તે પછી રણ કરવા વિચાર્યું. મેં એ હિંદી અનુવાદનુ કરવા માંડ્યું જે, · કયા ભારતી' માસિકમાં ટુકડે તુ' હતું. તેવામાં મહારાજશ્રીએ વિહાર કર્યાં.
હાર કરતા મહારાજશ્રી ફરીથી અમદાવાદ પધાર્યાં, ત્યારે ુજરાતીકરણ કરેલા ઃ મહારાજા વિક્રમ ’તે છપાવવા વિચાયુ
· કથા ભારતી 'માં છપાયેલા ગુજરાતી અનુવાદ સંક્ષિપ્તમાં વાથી તેને અનુવાદ ફરીથી કરયામાં આવ્યા. અને તે આજ વાચકો સમક્ષ મૂકવામાં આવે છે,
Page #12
--------------------------------------------------------------------------
________________
આ મહારાજા વિક્રમ' પુસ્તકમાં સાચે જ દન, ધર્મ, નીતિના મહત્તા પ્રત્યેક પાને જોવા મળે છે.
આ પુસ્તક સરળ વાર્તારૂપે હાવાથી વાંચતા સાચી શાંતિશ્માનંદ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. આ પુસ્તક સચિત્ર છે. તે તેની વિશિષ્ટતા છે,
પૂ. શ્રી શુભશીલગણિવયે સંસ્કૃતમાં ‘મહારાજા વિક્રમ”નું સન કરતાં જેટલા શ્રમ ઊઠાવ્યા હશે, તેટલેા જ શ્રમ પૂ, મહારાજશ્રી નિરંજનવિજયજીએ તેને હિંદી અનુવાદ કરતાં ઊઠાવ્યો છે તે નિર્વિવાદ છે.
ધર્માંન્નતિ થાય તેવાં સર્જતા કરતાં પૂ. મહારાજશ્રીએ તેઓશ્રીનાં વાંચક્રોને આલાકમાં જીવન સફળ કરવાને માં દર્શાવતાં પરલાકનુ પણ ભાથુ બંધાવ્યું છે.
તેઓશ્રીનાં માદન નીચે મને જે જૈન સાહિત્યની સેવા કરવાની તક સાંપડી છે, તે બદલ તેઓશ્રીનેા હું ઋણી છું.
આ અનુવાદમાં કયાંય ત્રટી જણાય તે તે મારી જ હશે, નહિ કે પૂજય મુનિવરેાની.
આ પુસ્તક વાચા અપનાવશે તે આશા સાથે
કૃષ્ણપ્રસાદ ભટ્ટ
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન [ શ્રી નેમિ-અમૃત-ખાન્તિ–નિરંજન-ગ્રંથમાલા તરફથી હિં માં સં. ૨૦૦૮માં પ્રથમ ભાગ અને બીજો ભાગ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ, તેમાં તે વખતે હિન્દીમાં
પ્રકાશકનું નિવેદન, સંજકનું પ્રાક્કથન' અહીં ગુજર માં પ્રગટ કરાય છે.]
વાચકોના કરકમળમાં આ પુસ્તક મૂકતાં અને આનંદ અનુભવીએ છીએ. લેકબદ્ધ વિક્રમ ચરિત્રના મૂળ કર્તા શ્રી અધ્યાત્મ કે મ અને શ્રી સંતિક સ્તોત્ર' આદિ અનેક ગ્રંથના પ્રણેતા “કૃષ્ણ સરસ્વતી' બિરુદ ધારક પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી શ્રી શુભશીલગણિવર્ય મહારાજ છે. તેઓશ્રીએ વિક્રમ સંવત ૧૪૯૦ (વીર સં. ૧૯૬૦) માં સ્તંભનતીર્થ–ખંભાતમાં સંસ્કૃત કાવ્યરૂપમાં સર્જન કર્યું, તેમાં રોમાંચક કેટલીયે કથાઓ, નીતિ અને ઉપદેશના અનેકાનેક કે સારી રીતે ભર્યા છે. તે જિજ્ઞાસુ સજજનેને ઘણા ઉપકારક થશે તે દૃષ્ટિએ નીતિ અને ઉપદેશના ઘણું શ્લોકે આ અનુવાદમાં ઉધૃત કર્યા છે.
હિંદી ભાષામાંથી શાસનસમ્રાટ તપગચ્છાધિપતિ, પ્રાચીન અનેકાનેક તીર્થોદ્ધારક, ન્યાય, વ્યાકરણાદિ અનેક ગ્રંથોના સર્જક પૂ. ભટ્ટારક, આચાર્ય શ્રીમદવિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂ. આચાર્ય શ્રી વિજયામૃતસૂરી છે મ.સા.ના શિષ્ય પૂ. મુનિવર્ય શ્રીખાનવિજ્યજી મ.ના શિષ્ય સાહિત્ય પ્રેમી પૂ. મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ અત્યંત
Page #14
--------------------------------------------------------------------------
________________
પરિશ્રમ લઈ આ અનુવાદ તૈયાર કર્યો છે, અને તેથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ અનુવાદ સર્વત્ર ઉપયોગી જણાશે, કેમકે એક તે આ અનુવાદની ભાષા હિંદી છે. અને બીજું આ અનુવાદને વિષય સર્વગ્રાહી રસભર્યો છે. તે ઉપરાંત આજ સુધી આ વિક્રમ ચરિત્રનો સંપૂર્ણ અનુવાદ કોઈ પણ ભાષામાં પ્રગટ થયું નથી. પહેલા ભાગમાં પહેલા સર્ગથી સાતમા સર્ગ સુધી સમાવેશ થાય છે. બીજા ભાગમાં આઠમા સર્ગથી બારમા સર્ગ સુધીમાં કથા પૂર્ણ થાય છે.
મહારાજા વિક્રમાદિત્યના જીવન સાથે સંબંધ ધરાવતી સિંહાસન બત્રીસી અને વૈતાલ પચ્ચીસી પણ તૈયાર કરવામાં આવે એવી ઈચ્છા ગ્રંથમાળાની છે.
ભવિષ્યની ઇચ્છાઓ ભવિતવ્યતતા પર રાખી. કથન પૂરું કરીએ
છીએ.
ધન્યવાદ
સાહિત્યપ્રેમી પ. પૂ. મુનિવર્ય શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી મુંબાઈ નિવાસી શેઠ શ્રી ખેતાજી ધનાજીની પેઢીવાળા શેઠશ્રી ચુનીલાલ ભીમાજી દાદઈવાળાએ વિ. સં. ૨૦૦૫ માં રૂ. ૨૦૦ પહેલા આપી વિક્રમ ચરિત્રને છપાવવાની શરૂઆત કરાવી. તેથી તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે શેઠ શ્રી સમરથમલજી કેસરીમલજીને પણ ધન્યવાદ આપવામાં આવે છે. જેમણે અગાઉથી રૂ. ૧૨૫ આયા તેમજ જાબાલનિવાસી શ્રી તારાચંદ મોતીજી, શ્રી શીખવદાસ ખીમાજી અને શ્રી મગનલાલ કપૂરાજી આદિ ધર્મપ્રેમી શ્રાવોએ પણ આ કાર્યમાં સહાયતા આપવાની ઈચ્છા પ્રગટ કરી છે.
અમદાવાદ મસ્કતી મારકીટની જૈન મારવાડી કમિટીની અતિ આગ્રહભરી વિનંતીથી પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં શ્રી સંઘને પર્વ
Page #15
--------------------------------------------------------------------------
________________
૯
પ્રભા
આરાધના કરવા માટે વિ.સં. ૨૦૦૭–૨૦૦૮ માં પૂજ્ય ગુરુમહારાજશ્રીની આજ્ઞાનુસાર પૂજ્ય મુનિવર્ય શ્રી નિરજનવિજ્યજી મ. પધાર્યાં હતા. આ વર્ષામાં શ્રી સંધે ઘણા જ ઉલ્લાસભાવથી પુ. મહારાજશ્રીની નિશ્રામાં પ` આરાધના તેમજ સમયાનુસાર શાસન વનાનાં અનેક શુભ કાર્યો કાર્યાં. વિસ. ૨૦૦૮ માં આ હિંદી વિક્રમ ચરિત્ર છપાવવા માટે અમારી ગ્રંથમાળાને સહાય કરવા પૂજ્ય મહારાજશ્રીએ ઉપદેશ આપ્યા. શેઠ છગનલાલ પુનમચ જી, માલુભાઈ મગનલાલ ત્ય. સમથમલ હેમાજી વગેરેની પ્રેરણાથી જે જે મહાનુભાવાએ આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઇ ગ્રંથમાળાને જે પ્રાત્સાહન આપ્યું છે, તે તે મહાશયાનેા આભાર માનીએ છીએ. અને આ જ પ્રમાણે અમારી શુભ પ્રવૃત્તિમાં ફરીને ફ્રરી સહાયક થાય તેવી શુભેચ્છા રાખીએ છીએ.
પ્રકાશક
Page #16
--------------------------------------------------------------------------
________________
સયાજકનું પ્રાકથન
અનુવાદ કરવાની ઇચ્છા કયારે થઈ? - વિક્રમ સંવત ૧૯૯૦માં અખિલ ભારતવષય થી જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક મુનિ સંમેલન રાજનગર અમદાવાદમાં દબદબાપૂર્વક સારી રીતે પૂર્ણ થયું તેમાં જૈન સમાજ માટે લાભપ્રદ કેટલાય શુભ પ્રસ્તાવ મુકવામાં આવ્યા. એ પ્રસ્તાવોમાંથી એક પ્રસ્તાવના ફળસ્વરૂપ શ્રી જૈનધર્મ સત્ય પ્રકોશન સમિતિ' અસ્તિત્વમાં આવી. અને તે પછી તે સમિતિ દ્વારા શ્રી જન સત્ય પ્રકાશ' નામનું માસિક પ્રગટ થવા લાગ્યું. તે માસિકનો ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકના રૂપમાં પ્રગટ કરવાને સમિતિએ નિર્ણય કર્યો. એ નિર્ણયાનુસાર સમ્રાટ વિક્રમાદિત્ય ચલાવેલા વિક્રમ સંવતના ૨૦૦૦ વર્ષ પૂરા થતાં તે સમયે સંવતની બીજી શતાબ્દીની પૂર્ણાહુતિ અને ત્રીજી શતાબ્દીના આરંભ કાળમાં વિક્રમ વિશેષાંક પ્રગટ કરવાની જાહેરાત કરવામાં આવી. અને સં. ૧૯૯૯ના ચાતુર્માસ દરમિયાન શ્રીપર્યુષણ–પવાધિરાજની આસપાસના કાળમાં “શ્રી જનધર્મ સત્ય પ્રકાશન સમિતિએ વિક્રમ વિશેષાંક માટે વિદ્વાન પૂજ્ય મુનિવરાદિ તથા અન્ય લેખકોને મહારાજ વિક્રમ સંબંધી લેખ લખી મોકલવા માટે માસિક અને પત્રિકા દ્વારા વિનંતી કરવામાં આવી. મને પણ લેખ લખી મોકલવા આમંત્રણ આવ્યું.
આ સમયે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ શ્રી મહુવા બંદરમાં શાસનસમ્રાટ, પરમોપકારી, પરમ કૃપાળુ, પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિક્રમ વિષે ઐતિહાસિક સાહિત્યનું સંશોધન કરી પૂજ્ય ગુરુદેવની કૃપાથી ફૂસકેપ કાગળના પર પાનનો
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુજરાતીમાં લેખ લખી સમિતિને મોકલાવી આપે. તે લેખ માલવપતિ વિક્રમાદિત્યનાં શિર્ષકથી તે અંકમાં છપાયે.
તે લેખ લખતી વેળા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી શુભશીલગણિ મહારાજ રચિત કબદ્ધ શ્રી વિક્રમ ચરિત્ર વાંચતા તેને અનુવાદ કરવાની ઈચ્છા મારા મનમાં જન્મી. જેમ જેમ હું વિક્રમ ચરિત્ર આગળ ને આગળ વાંચતો ગયો તેમ તેમ તેમાં ઉપદેશક શ્લોકે સારી રીતે રહેલા જણાયા. એ કે જનતાને ઉપયોગી થશે એમ માની આ અનુવાદની ઈચ્છા પરાકાષ્ટાએ પહોંચી. પણ અનેક પ્રકારની અનેક પ્રવૃત્તિઓને લીધે મનની ઈચ્છા મનમાં રહી. - ચાતુર્માસ પૂર્ણ થયા પછી ગુરુદેવની સાથે મહુવાથી શ્રી કદંબગિરિજી તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચતાં જ પરમ પાવનકારી શ્રી તીર્થ: યાગાદિની પ્રવૃત્તિમાં પડયા. ત્યાંથી ગિરિરાજ શ્રી શત્રુ જય મહાતીર્થની યાત્રા કરીને શ્રીવલ્લભીપુર તરફ પૂજ્યપાદ ગુરુદેવે વિશાળ પરિવાર સાથે વિહાર કર્યો.
વિ. સં. ૨૦૦૦નો ચાતુર્માસ સ્તંભનતીર્થ–ખંભાતમાં અને સં. ૨૦૦૧ અને ૨૦૦૨ના આ બે ચાતુર્માસ અમદાવાદમાં થયા. આ ચારે ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવની શુભ નિશ્રામાં જિનમંદિર પ્રતિષ્ઠાદિ શાસનભાવનાના અનેકાનેક ચિરસ્મરણીય કાર્યો થયાં જેની જુદી જ નોંધ જરૂરી છે.
વિ. સં. ૨૦૦૨ની સાલમાં અતિ પ્રાચીન મહા પ્રભાવક શ્રી શેરીસા તીર્થની પ્રતિષ્ઠા શ્રા શાસનસમ્રાટ ગુરુદેવના પવિત્ર કરકમળોથી ધામધૂમથી મઈ.
મેં મહુવા, ખંભાત અને અમદાવાદના બે મળી ચાર ચાતુઆંસ શાસનસમ્રાટ પર પકારી, પરમ પૂજ્ય ગુરુદેવની પવિત્ર નિશ્રામાં કર્યા. તેમજ મહુવામાં પાંચ ઉપવાસની અને ખંભાતમાં
Page #18
--------------------------------------------------------------------------
________________
છ ઉપવાસની તપસ્યા ગુરુકૃપાથી પૂર્ણ આનંદથી થઈ. અને આ ચારે ચાતુમાસમાં અનેક ગ્રંથનું વાચન તેમજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની યોગદહન તેમજ ભક્તિ-મૈયાવચ્ચ આદિ સ્વઆત્માના હિતકારી અનેક પ્રવૃત્તિઓ થઈ. તે માટે હું પરમ પૂજ્ય ગુરુદેવને અત્યંત કરું છું. જેથી આ અનુવાદનું કામ મનમાં રહ્યા કર્યું.
વિ. સં. ર૦૦૧માં પૂ. આ. શ્રીવિજયસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે શ્રીકેશરીયાજી મહાતીર્થ અને શ્રી રાણપુરજી મહાતીર્થની જલદીથી યાત્રા થાય તે ઈચ્છાથી અમુક મર્યાદા રાખી અભિગ્રહ કર્યો હતે. તે મર્યાદા પૂર્ણ થવા આવી. યાત્રા માટે વિહાર કરવાને હું વિચાર કરી રહ્યો હતો. પૂજ્ય મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજને પણ રાણકપુરજીની યાત્રા માટે કેટલાય વખતથી વિચાર ચાલતો હતો. મેં તેમની સમક્ષ મારી યાત્રા માટે વિહાર કરવાની ઇચ્છા જણાવી. તેમણે પણ તેમની મનેચ્છા જણાવી. અમે બંને જણાએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ યાત્રા કરવાની અભિલાષા જણાવી. પરમોપકારી, શાસનસમ્રાટ ગુરુદેવશ્રીએ ઘણા આનંદપૂર્વક શુભ આશીર્વાદપૂર્વક વિહાર કરવાની અમને બે જણને આજ્ઞા આપી. વિ. સં ૨૦૦૧નાં મહા માસમાં જૈન સોસાયટીથી વિહાર કરી શેરીસા, પાનસર, શંખેશ્વરજી, કંઈ, ચાણસ્માદિ તીર્થોની યાત્રા કરતા કરતા તારંગાજી, કુમ્ભારીયાજી થઈ રૌત્ર સુદ પાંચમને દિવસે આબુજી પહોંચ્યા. ત્યાં શ્રી સિદ્ધચક્રની આયંબિલની ઓળી કરી. અચલગઢની યાગ કરી આબુ દેલવાડાથી અનાદરાના રસ્તે નીચે ઉતરી ક્રમશઃ મીરપુરકી યાત્રા કરીને પાડીવ થઈ વૈશાખ સુદ બીજના દિવસે જાવાલ આવ્યા. '
જાવાલ આવ્યા પછી મંગલાચરણ–પહેલા વ્યાખ્યાનમાં જ શ્રીસંઘે ચાતુર્માસના માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. પરંતુ પૂજ્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
મુનિવર્ય શ્રી શિવાનંદજીની તેમજ મારી ચાતુર્માસ પહેલાં ગોડવાડ પ્રાતીય મોટા પંચ તીર્થોની– શ્રીવરકાણુજી, શ્રી રાણકપુરજી, આદિની યાત્રા કરવાની ઈચ્છા હતી. અને ચાતુર્માસ પછી તરત જ શ્રીકેશરીયાજી મહાતીર્થની યાત્રા કરી પૂજ્યપાદ ગુરુમહારાજની નિશ્રામાં પહોંચી જવું હતું.
જાવાલને શ્રીસંઘ દેવ, ગુરુ, ધર્મપ્રેમી તેમજ શાસનસમ્રાટ ગુરુદેવશ્રી પ્રતિ અતિશ્રદ્ધાળુ હોવાથી તાર અને પત્ર દ્વારા અમદાવાદ રહેલા પૂ. ગુરુદેવને અમારા બંનેનાં ચાતુર્માસ માટે વિનંતી કરી આજ્ઞા માગી.
જાવાલ સંઘનો ઘણે આગ્રહ હોવાથી ગુરુ આજ્ઞાનુસાર અમારા બંનેને ચાતુર્માસ ત્યાં જ થયો. આ ચાતુર્માસમાં શ્રીસંધના આગેવાનોએ શાસન પ્રભાવનાનાં અનેક શુભ કાર્ય ઉત્સાહપૂર્વક કર્યા.
વિ, સં. ૨૦૦૩ના આ ચાતુર્માસમાં ઘણું સમયથી મનમાં રમતી જે ઇચછા હતી. તેને શાસ્ત્રાધ્યયનમાં સદા પ્રવૃત્ત રહેતા શ્રીમાન તારાચંદજી મોતીજીની પ્રેરણાથી પ્રોત્સાહન મળ્યું. અને હિંદી વિક્રમ ચરિત્ર લખવાની શરૂઆત કરી. અહીંના નિવાસ દરમ્યાન લગભગ ત્રણ સર્ગને અનુવાદ કર્યો. ચાતુર્માસ પૂર્ણ થવાથી દીયાણા, લેટાના, નાદીઆ, બામણવાડાદિ મારવાડનાં લઘુ પંચતીર્થોની યાત્રા માટે શ્રીસંધના અગ્રણે વ્યક્તિઓ સાથે નાના સંધમાં પ્રયાણ કર્યું. તેમાં તારાચંદ મોતીજી, ભભૂતમલ ભગવાનજી, પુનમચ દ મતીજી વગેરે સપરિવાર હતા. બધાએ બધા તીર્થોમાં આનંદથી સમયાનુસાર દ્રવ્યવ્યય સારી રીતે કર્યો.
આ સંઘ નિર્વિદને બામણવાડા પહોંચ્યા. જાવાલને શ્રીસંધ જાવાલ પાછો ગયો. અને અમે બે મુનિએ પિંડવાડા તરફ વિહાર કર્યો. પિંડવાડાથી અજારી, નાણા, બેડા, શ્રીરાતા મહાવીરજી,
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
વીજાપુર થઇ શિવગંજ આવ્યા. અને મૌન એકાદશી કરી ત્યાંથી શ્રી ક્રટરાજી તીર્થની યાત્રા કરી. જાકેારાજી તીર્થની યાત્રા કરી ખીમેલ થઇ રાણીગાંવ આવ્યા. અહીયા ખીજોવા શ્રીસ ંધના આગેવાન બીજોવા પધારવા વિનંતી કરવા આવ્યા. અમે ત્યાંથી ખીજોવા ગયા. પૂજ્ય મુનિત્રમ્ શ્રી શિવાન ંદવિજયજીની આ જન્મભૂમિ હતી અને દીક્ષા પછી પહેલીજવાર વીસ વર્ષ પછી આવ્યા હતા, તેથી તેમનાં કુટુંબીજનામાં અને બધા શ્રીસંધમાં ધણું જ ઉત્સાહનુ વાતાવરણ જણાતું હતુ. સ્વજન અને શ્રીસ ંઘે અડ્ડાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવના, વ્યાખ્યાન શ્રવણ વગેરે શાસન પ્રભાવનાનાં શુભ કાર્યોં સારી રીતે કર્યા. ૧૫-૨૦ દિવસના અમારા અલ્પ સ્થિરતા દરમ્યાન શ્રીસંઘે શાસન પ્રભાવનાને સારા લાભ લીધેા. અને ચાતુર્માસ માટે ઘણા આગ્રહ સાથે વિનંતી કરી.
પોષ વદ ૧૦ને દિવસે શ્રીવરકાણાજીમાં શ્રી પાર્શ્વનાથજીના જન્મકલ્યાણકના મેળા હતા તે પ્રસંગપર ખિજોવાથી વિહાર કરી શ્રીસંધ સાથે શ્રીવરકાણાજી આવ્યા ને શ્રીવરકાણાજીના તી પતિ શ્રીપા નાથનાં દર્શન કરી જન્મ સફળ કર્યાં. અહીં મારા સંસારી પક્ષના મેોટાભાઈ શ્રી મુળચંદુજી હુજારીમલજી વગેરેએ ખાલી પધારવા આગ્રહપૂર્વક વિન ંતી કરી. પરંતુ અમારે અહીંથી ફરી બોવા જવાનુ હોવાથી અમે બાલી જવાના નિણૂય ન કર્યાં.
K
વરકાણાજીથી અમે બિજોવા આવ્યા પછી મૂળચછ બાલીના શ્રીસંધના અગ્રણી વ્યક્તિને લઇ ફરીથી વિનતી કરવા આવ્યા. મૂળચંદજીએ બિન્નેવામાં ઘર દીઠ શ્રીફળની પ્રભાવના કરી. આગ્રહપૂણ વિનંતીથી બિજોવાથી ધણી થઈ ખાલી પહેાંચ્યા. મારી દીક્ષાના પંદર વર્ષ પછી પહેલી જ વાર અહીં આવવાનું થવાથી સ્વનાદિ તેમજ શ્રીસ ંધમાં ધણું ઉત્સાહનું વાતાવરણ ફેલાયું. શ્રી. મૂળચંદ હુજારીમલજી, ઉમેદમલ હજારીમલજી તથા કપૂરચંદ સાગરમલજી તેમજ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રીસંઘે ૧૫-૨૦ દિવસના અમારા સ્થિરતા દરમ્યાન પ્રશંસનીય લાભ લીધા. ચાતુર્માસ માટે વિન ંતી કરી. પરંતુ અમારે પચતીથી ની યાત્રા કરી તાત્કાલિક શ્રી કેશરીયાજી તીની યાત્રા કરી પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં પહોંચવા વિચાર હતા તેથી ખિજોવા, ખાલી, સાદડી, વગેરે ગામાને આવતા ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ હોવા છતાં વિનંતીને અસ્વીકાર કરવા પડયા. અને મુડારા, સાડી, નાડોલ, નાડતાઇ. ધાનેરાવ, રાણકપુરજી થઇ મેવાડના પાટનગર ઉદેપુરથી શ્રી લેવામંડળુ, શ્રી કેસરીયાજીની યાત્રા કરી, ફાગણના મેળેા ત્યાં કરી ઇડરના રસ્તે પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસૂરીશ્વરજીની નિશ્રામાં ચૈત્ર સુદમાં અમદાવાદ પહોંચી ગયા. સંવત ૨૦૦૪ના વૈશાખ માસમાં વઢવાણ શહેરમાં પુ. શ્રી. શાસનસમ્રાટ ગુરુદેવની નિશ્રામાં શ્રી અંજન શલાકા અને પ્રતિષ્ઠા થવાની હતી. તે પ્રસંગ પર ત્યાં જવાની મારા મનમાં તીવ્ર ઈચ્છા હતી. પરંતુ ગરમીના કારણે અમદાવાદમાં રહેવુ પડયું.
ખંભાતના ઓસવાલ શ્રીસધને આવતા પાતુર્માસ માટે ઘણા આગ્રહ હાવાથી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયામૃતસરીશ્વરજી મ. સા.ની આજ્ઞાનુસાર સ. ૨૦૦૪માં ચાતુર્માસ ખંભાતમાં થયો. શ્રીગૌતમપૃચ્છા અને ધન્યરિત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું. આ ચાતુ ર્માસમાં શ્રીસ ંધના આગેવાનાએ ઉત્સાહપૂર્વક સમયાનુસાર શાસન પ્રભાવના સારી રીતે કરી. વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિને લીધે તેમ જ ચાતુ ર્માસમાં પણ કેટલીય અન્ય પ્રવૃત્તિઓ હાવાથી વિક્રમ ચરિત્રનું હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય આગળ ન વધ્યું ને ખંભાતથી ફરી
અમદાવાદ આવ્યા.
પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસુંરીજી મ. સા.ની નિશ્રામાં મારા વિદ્યાગુરુ પૂ. મુનિવર્ય શ્રૌરામવિજયજી મહારાજની એક આંખમાં
Page #22
--------------------------------------------------------------------------
________________
મોતીઓનું ઓપરેશન કરાવ્યું. કાંઈક શક્તિ આવ્યા પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસરીશ્વરજી મ. સા. બોટાદના ગામ બહાર પાનાં મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ પર પધારવાના હતા. ત્યારે મેં પણ બોટાદ તરફ વિહાર કરવા તૈયારી કરી. પણ એકાએક મારુ શરીર રોગગ્રસ્ત થયું તેથી મારે અમદાવાદ રેકાઈ જવું. પડયું: વિહાર બંધ રહ્યો.
શરીર સારું થતાં વિક્રમ ચરિત્રને હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય શરૂ કર્યું. અનુવાદનું કાર્ય આગળ વધવા લાગ્યું. ગ્રંથમાળાએ ચિત્ર, બ્લેક વગેરે કરાવવા માંડયા. છપાવવાનો વિચાર ચાલી રહ્યો હતો. પરંતુ જોઈતી અનુકૂળતા ન હોવાને કારણે મુદ્રણ કાર્ય ન થઈ શક્યું. ને સમય આગળ વધવા લાગ્યો. સંવત ૨૦૦૫ને ચાતુ. ર્માસ મુનિવર્યશ્રી રામવિજ્યજી મ. સા ની નિશ્રામાં અમદાવાદમાં થયે.
સંવત ૨૦૦૫ના આસો માસની અમાવસ્યાને દિવસે મહુવામાં શાસનસમ્રાટ, પરોપકારી. પૂજ્યપાદ ગુરુદેવનું સ્વર્ગગમન થવાથી બધે આખાય જૈન સમાજમાં શોકનું વાદળ પ્રસરી ગયું. પ્રભાવશાળી મહાપુરુષના સ્વર્ગવાસથી આખાય જન સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી. પણ થાય શું ? “તૂટી તેની બુટ્ટી નથી.” એ લેકેતિ અનુભવસિદ્ધ છે.
મહુવામાં શાસનસમ્રાટના જન્મસ્થાનમાં જ ચાર માળનું ઊંચું આકાશ સાથે વાત કરતું શ્રીનેમિવિહાર દેવગુરુ મંદિર
જે લગભગ ૨૦ વર્ષથી બંધાઈ રહ્યું હતું તેની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૬ના ફાગણ મહિનામાં કરવાનો નિર્ણય થશે. આ ઉત્સવમાં જવા માટે મેં વિહારની તૈયારી કરવા માંડી. પરંતુ એકાએક મારા વિદ્યાગુરુ પૂ, મુનિવર્યશ્રી રામવિજયજી મ. સા. ની બીજી આંખના
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૭
માતીયાનુ એપરેશન કરાવી ઉતારવાનુ નક્કી થયું. તેથી મહુવા તરફ વિહાર કરવાનું બંધ રહ્યું.
વિક્રમ સંવત ૨૦૦૬ના ફાગણ મહિનાની વદ આઠમથી શ્રી આદિનાથ પ્રભુના દીક્ષાકલ્યાણના દિવસથી મેં પૂજય મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજની શુભ નિશ્રામાં વર્ષીતપ કરવાના આરંભ કર્યાં. પૂજ્યશ્રીના શુભ આશીર્વાદથી જ્ઞાન ધ્યાનપૂર્વક વર્ષીતપ ચાલી રહ્યું હતું.
વિ. સં. ૨૦૦૬ના ચાતુર્માસ માટે શ્રીસંધના આગેવાનેાની વિનંતીથી પૂ. ગુરુદેવ શ્રી. આચાર્ય શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ પધાર્યાં. આ ચાતુર્માસમાં પૂ. આચાય દેવની શુભ નિશ્રામાં શ્રી અનુયોગદ્દાર સૂત્રની તેમજ શ્રી આચારાંગ સૂત્રનું યોગા ્હન થયું. અને આયાય મહારાજની શુભ નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક શુભ કા પૂર્ણ ઉત્સાહથી શ્રીસ ંઘે કર્યાં. તે ઉપરાંત પૂ. મુનિવય રામવિજયજી મહારાજ આદિત્રણ પૂ. મુનિવરોને ગણિ પદાપણું નિમિત્તે શ્રીસ થે મહોત્સવ કર્યાં.
S
કર
કારતક વદ છઠને દિવસે પૂ. ગુરુદેવના પવિત્ર કરકમળાથી પાંજરાપેાળ ઉપાશ્રયમાં ત્રણ પૂજ્ય મુનિવરેને ગણિપદ પ્રદાન વામાં આવ્યું. સંવત ૨૦૦૬ના ચાતુર્માસ પુરા થતાં મારા વર્ષીતપના પારણાં કરવા શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થાધિરાજ શ્રીશત્રુ ંજય ગિરિંરાજની છાયામાં જવાની ઈચ્છા હતી. પરંતુ અમારા સમુદાયના ૧૬ પૂજ્ય મુનિવરેશને વૈશાખ સુદ-૩— અક્ષય તૃતીયાને દિવસે અમદાવાદમાં પન્યાસપદ અપણુ કરવાના નિણૅય થયા. આ પ્રસંગ પર અમારા પૂજ્ય પરમ ગુરુદેવ શાસનસમ્રાટના બધા જ શિષ્યસમુદાય અમદાવાદમાં એકત્ર થવાના હોવાથી પારણાં માટે શ્રી શત્રુ ંજય તરફ વિહાર કરવાના વિચાર મુલતવી રાખવા પડયા.
Page #24
--------------------------------------------------------------------------
________________
પંન્યાસપદ પ્રદાન કરવા અંગેનું મહત્સવ અને શાસન પ્રભાવના શ્રી જૈન તત્વ વિવેચક સભા તરફથી સારી રીતે કરવામાં આવેલ. મારા વષતપનાં પારણાં માટે મુંબઈથી બાલી નિવાસી શાહ મૂળચંદજી હજારીમલજી આવ્યા હતા. તેથી અમદાવાદમાં ઘણું ઉત્સાહ પૂર્વક વર્ષીતપનાં પારણાં કરવામાં આવ્યાં.
આ પુસ્તકને છપાવવાનો વિચાર ચાલી રહ્યો હતો. તે કાર્ય કરવા પ્રેસ અંગેનું કાર્ય સંભાળવાનું પંડિંત અમૃતલાલજીએ સ્વીકાર્યું. એટલે શ્રાવણ માસમાં પુસ્તકનું મુદ્રણ શરૂ થયું. પાંચ માસ જેટલા સમયમાં છપાઈ ચૂક. ઉતાવળ થયેલી હોવાથી કયાંક કયાંક દૃષ્ટિદષથી અને યંગ–પ્રેદેષથી ક્ષતિઓ રહી ગઈ હોય તે સુધારી વાંચવું. કેમકે સજજન હંમેશા હંસની જેમ સારગ્રાહી હોય છે. કોઈ વિશિષ્ટ ક્ષતિ જણાય તે અમને જણાવવામાં આવશે તો પુનર્મુદ્રણ વખતે સુધારી શકાય.
આ પુસ્તકનું સંજન કરવામાં અનેક હાથ મારા સહાયક થયા છે. વળી જે જે મહાનુભાવોએ અમને અલ્પ અથવા વધુ કોઈ પણ પ્રકારની મદદ-સહાય આપી છે તેમના અમે ઋણી છીએ.
આ પુસ્તકની પ્રેસકેપીને સર્ગ ૧ થી ૬ને શિરેહી નિવાસી અમૃતલાલ મોદી ભાષાદષ્ટિએ જોઈ ગયા છે. તેમજ મુદ્રણ કાર્યમાં, મુફ રીડિગના કાર્યમાં વ્યાકરણતીર્થ-વૈયાકરણભૂષણ પંડિત અમૃતલાલ મોહનલાલ સંઘવીએ પૂર્ણ સહકાર આપ્યો છે તે સદાય યાદ રહેશે.
આગ્રંથની હિંદી ભાષામાં અનુવાદ કરવાની આવશ્યકતા
હિંદી ભાષા હિન્દુસ્તાનના બધા જ પ્રાન્ત જેવા કે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, બંગાલ, કચ્છ, ગુજરાત, બિહાર, મધ્યપ્રાંત સંયુક્ત પ્રાંતમાં પ્રચલિત છે. ત્યાંની જનતા હિંદી ભાષાને બેલી અથવા
Page #25
--------------------------------------------------------------------------
________________
સમજી શકે છે. તેથી આ ગ્રંથને હિંદી અનુવાદ કરવાની આવશ્યકતા અમને જણાઈ. આ અનુવાદ બધાને ઉપયેગી થાય તેથી જ્યાં સુધી બન્યું ત્યાં સુધી સંક્ષિપ્ત, ચરળ અને બોધક બનાવવાની સામગ્રી, સમય અને સાધન પ્રમાણે એકત્ર કરવાનો અમે પ્રયત્ન કર્યો. આ ગ્રંથ પ્રત્યેકને ઉપયોગી થશે એમ અમારું માનવું છે.
અન્ય વિદ્વાનોની સરખામણમાં મારે હિંદી ભાષાનો અભ્યાસ અને અનુભવ ઘણો જ ઓછો છે, છતાં. યથાશક્તિ યતનીયમું આ પ્રાચીન ઉક્તિ અનુસાર મારી અલ્પ મતિ અનુસાર કરેલે પ્રયત્ન બાળક માટે ખચીત બોધપ્રદ નીવડશે તે નિશ્ચિત છે.
અંતિમ અભિલાષા
આ પુસ્તકને જિજ્ઞાસુ વાચક સમક્ષ મૂકતા હું અંતમાં નેહભાવથી સૂચન મૂકવાનું આવશ્યક સમજુ છું કે આ ગ્રંથમાં ભાષા આદિની રહી ગયેલી ક્ષતિઓ સુહૃદભાવથી મને જણાવે.
પિતાને ઉત્કર્ષ ઈચછના વ્યક્તિ પોતાના સર્જનને કયારે પણ પૂર્ણ માનતો નથી. કારણકે કાલનો અનુભવ આજની દષ્ટિએ અધૂરા લાગે છે. લોકકિત અનુસાર અમને પણ આ અનુભવ છે.
પહેલે ભાગ છપાતાં ઘણો સમય વ્યતિત થયો. આ પુસ્તક ઉતાવળે છપાય તે માટે ઘણા સજજનોએ સૂચન કર્યું હતું, એ સૂચનના ફળસ્વરૂપ અત્યારે આ પુસ્તક વાચકેના કરકમળમાં મૂકવાની તક મળી છે.
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરવરજી જન જ્ઞાનશાળા. પાંજરાપોળ, અમદાવાદ | મનિ નિરંજનવિજય વિક્રમ સંવત ૨૦ ૦૮ ચૈત્ર શુકલ પંચમી, રવિવાર
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
જેન બંધુઓના કરકમળમાં આ મહારાજા વિક્રમાદિત્યનું ગુર્જર ભાષામાં પુસ્તક મુક્તાં અમે આનંદ અનુભવીએ છીએ.
- “કૃષ્ણ સરસ્વતી’ બિરુદ ધારક પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી શ્રી શુભશીલગણિવર્યો વિક્રમ સંવત ૧૪૯માં ખંભાતમાં સંસ્કૃતમાં વિક્રમ ચરિત્રનું સર્જન કર્યું. તેનું હિંદીકરણ બાળપયોગી અનેક પુસ્તકોના રચયિતા પ. પૂજ્ય પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ સારા જેવો શ્રમ લઈ કર્યું છે. એ હિંદી અનુવાદનું કાર્ય ખૂબ પરિશ્રમે, પ્રમભાવે સ્રાક્ષરવર્ય શ્રી કૃષ્ણ પ્રસાદજી ભટ ટૂંક સમયમાં કરી આપ્યું છે. તે ગુજરાતીભાષી ભાઈઓને ઘણું ઉપયોગી થઈ પડશે.
આ પુસ્તકમાં જીવનમાં ઉપયોગી થાય તેવા વિચારો હેવા ઉપરાંત દાન-ધર્મની મહત્તા ગાઈ હોવાથી માનવજીવન ઘડતરમાં આ પુસ્તક મહત્ત્વનું થઈ પડશે, એમ કહેવું જરાય વધારે પડતું ? નથી.
અત્યારે પ્રગટ થતાં પુસ્તકો બાળકે અને તેનાં વાંચનારાઓના માનસને વિકૃત કરતા હોય છે, તેથી ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરનાર પુસ્તકોની આવશ્યકતા જણાય છે. અને તેથી જ આ સંસ્થાએ આવી મોંઘવારીમાં આ સચિત્ર પુસ્તક પ્રગટ કરવાનું સાહસ ખેડયું છે.
એક વાત જણાવતાં ખૂબ જ આનંદ થાય છે, પરમ પૂજ્ય પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીનાં
Page #27
--------------------------------------------------------------------------
________________
જે જે પુસ્તકે બહાર પડે છે, તે આબાલવૃદ્ધ સૌને આનંદ સાથે ધર્મભાવના પ્રેરક હોય છે. અને એકે ખરીદી વચેલ પુસ્તક બીજાને (તે પુસ્તક વાંચવા-ખરીદવા પ્રેરણું કરે છે. જેને પરિણામે તે પુસ્તકે તાત્કાલિક વેચાઈ જાય છે. છેલ્લા ર૦-ર૧ વર્ષથી પૂજ્ય મહારાજશ્રીનાં પુસ્તકની ખૂબ માંગ રહે છે, તે અમે જોતા આવ્યા છીએ.
મહારાજશ્રીનાં પુસ્તકોની નવી આવૃત્તિઓ સગોની પ્રતિકૂળતાને કારણે કરી શકતા નથી તેથી ઘણા વાચકો અમારા ઉપર નારાજ થાય છે તેનું અમને દુઃખ થાય છે. પણ અમારે વાચકોને સંતોષવા પ્રયત્ન ચાલુ હોય છે. અને તે પ્રયત્ન સફળ કરવા શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. અને વળી અમને બળપ્રદાન કરવા વિનવીએ છીએ.
અંતમાં પૂજ્ય ગુરુદેવની સબ્રેરણાથી જે જે સંસ્થાઓ, તથા જે જે ધર્મપ્રેમી મહાનુભાવોએ આર્થિક સહાય આપી, પુસ્તક ખરીદીને અમને જે પ્રોત્સાહન આપ્યું છે. તેમને આભાર માનીએ છીએ.
સાહિત્યપ્રેમી ભાઈઓ આ પુસ્તકનું વાચન કરતા સુસંસ્કારોના અમૃતને હદયે ધારશે તે મૂળ સર્જક, સંસ્કૃતમાંથી સરળતાથી હિંદીમાં ઉતારનાર અને ગુજરાતીમાં અનુવાદ કરનારને શ્રમ સફળ થયે મનાશે.
આ પ્રકાશનમાં કેઈપણ ક્ષતિ રહી હેય–દેખાય તે અમને જણાવવા કૃપા કરશે.
પ્રકાશક
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના (હિંદી વિક્રમાદિત્ય ભાગ-૨-૩ની) આ પુસ્તક માટે લખું તે શું લખું? આ પુસ્તકમાં પ્રાતઃસ્મરણીય, પરદુઃખભંજન મહારાજા વિક્રમના જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિરંજનવિજ્યજી સાહિત્યપ્રેમી મહારાજ સાહેબે સંસ્કૃતમાંથી હિન્દી અનુવાદ કરી સાહિત્યરસિક જનતાને ભેટ આપ્યું છે. એટલે મારે માટે લેવાનું રહ્યું જ શું? તેમ છતાં મારી અલ્પ બુદ્ધિની મર્યાદામાં રહીને બે ચાર શબ્દો લખી રહ્યો છું. - આ પુસ્તકમાં જેમનાં જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે મહાન વિભૂતિ માટે સાક્ષરોએ વિવિધ માં પ્રદર્શિત કર્યા છે. કેઈએ મહારાજા વિક્રમને પાર્થિવ રાજા અઝીઝ કહ્યા છે. તે કેઈએ વર્શિષ્ટ પુત્ર શાતકણ કહ્યા છે. કેઈએ અગ્નિમિત્ર, વસુમિત્ર કે કનિષ્ઠ કહ્યા છે. કેઈએ વળી ગભિલ્લના રાજકુમાર હતા એમ પણ કહ્યું છે. કોઈએ ભડી-ભરુચના રાજ બલમિત્ર કહ્યા છે.
વિદ્વાનો એ સંવત પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય માટે જે કહેવું હોય તે કહે, પરંતુ હું તો પરદુઃખભંજન અવંતીપતિ મહારાજા વિક્રમાદિત્યે માનવશક્તિની મર્યાદા ઓળંગી દુઃખાઓ–અના માટે એવાં કાર્યો કર્યા છે, તેથી તેમની યાવદ્રચંદ્રદિવાકરી યશસુવાસ પ્રસરી રહેશે. એ જ કહેવા ઈચ્છું છું.
મહારાજા વિક્રમાદિત્યનાં કાર્યોનું નિરૂપણ કરતાં માનવજીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. વ્યવહારકુશળ કોને કહેવાય, નીતિ કોને કહેવાય, બુદ્ધિને સપયોગ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૩
કેવી રીતે કરી શકાય, દુઃખના સમયમાં માનવે શું કરવું જોઈએ, તે પણ આ પુસ્તકમાં આલેખાયું છે.
મહારાજા વિક્રમ જન સેવા છતાં દરેક ધર્મ માટે સમભાવ રાખતા હતા, સન્માન કરતા હતા. કઈ પણ ધર્માનુલંબી માટે સહેજ પણ અચકાયા સિવાય તેમનાં કાર્યો કરવા તત્પર રહેતા.
જીવદયા અને સમાનતાનું મહાન સૂત્ર આ પુસ્તકમાંથી વાચકને મળી આવશે તે તેની વિશિષ્ટતા છે.
આ પુસ્તક એક અમૂલ્ય રત્ન છે. પરંતુ તે જાણકાર માટે. અજ્ઞાનીના હાથમાં રત્ન હેય પણ તે તે તેને કાચ જ સમજવાને, પણ જાણકાર રત્ન જ જાણવાને. તે જ પ્રમાણે આ પુસ્તકનું મૂલ્યાંકન સુજ્ઞ વાચક જ કરી શકવાને.
પરમ પૂજ્ય પ્રવર્તક મહારાજશ્રીએ આ પુસ્તકને સરળ અને સુવાચ્ય બનાવવા જે પરિશ્રમ લીધે છે, તે પુસ્તક વાંચતા સહેજે સમજી શકાય છે. આ પુસ્તક આબાલવૃદ્ધ પ્રત્યેકને આનંદ-જ્ઞાન આપશે તેમ હું માનું છું.'
પ્રસંગોને અનુરૂપ ચિત્રો હેવાથી પુસ્તક વાચનારને આકર્ષા વિના રહેશે નહિ. સાથે સાથે વાંચવાની જિજ્ઞાસા પણ ઉત્પન કરશે.
દૂધ અને પાણીમાંથી જેમ હંસ માત્ર દૂધ જ ગ્રહણ કરે છે તેમ વાચક પણ આ પુસ્તકમાંથી ગુણ ગ્રહણ કરશે એમ હું માનું છું.
આ પુસ્તક વાચતા ગુર્જર લોકકવિ શામળ ભટે “બત્રીસ પુતળી' માં આપ્યું છે તેનાથી અધિક આ પુસ્તકમાંથી ઉપલબ્ધ થશે. સાથે સાથે જનાચાર્યોની બુદ્ધિને પણ પરિચય થશે.
વાચક આ પુસ્તક વાંચી સંસ્કૃતમાંથી હિંદીકરણ કરનાર મહારાજશ્રીને શ્રમ સફળ કરશે તે સાથે ઈતિ.
-કૃષ્ણપ્રસાદ ભટ
Page #30
--------------------------------------------------------------------------
________________
&
સહાયક યાદી
પરમ પૂજ્ય પ્રવત કે મુનિવય નિર્જન વિજયજી મહાસજ સાહેબ તથા પરમ પૂજ્ય સ્વાધ્યાયપ્રેમી મુનિવર શ્રી ઉત્તમવિજયજી મહારાજશ્રીની સત્પ્રેરણાથી નીચે લખેલ જે જે સધાએ તથા જે જે સસ્થા અને જે જે સગૃહસ્થાએ · સહાયરૂપ થઈને મારા સાહિત્યપ્રકાશનમાં સહયોગ આપ્યા છે તેને અમે આભાર માનીએ છીએ.
પ્રકાશક
(૧) શ્રી ગારંગામ જવાહરનગર મૂર્તિપૂજક જૈન સંઘ.
(ર) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રીગાવાલિયા.ટેન્ક જૈન સંધ
(૩) શ્રી આદિશ્વર જૈન દેરાસર શ્રી વિશા પોરવાડ જૈન સંધ. મુંબઇ
(૪) શ્રી દિપચંદભાઇ એસ. ગાડી મુબઈ.
(૫) શ્રી શાંતિલાલ ખેતશી જૈન ચેરીટી ટ્રસ્ટ મુંબષ્ટ
(૬) શ્રી માહિમ જૈન સંઘના આરાધકો તરફથી હ. મણિલાલભાઈ (૭) શ્રી મઝગાવ જૈન સંઘના આરાધકો તરફથી. મુંબઇ
(૮) શ્રી મુલુંડ જૈન સંધના આરાધકો તરફથી. મુંબઇ (૯) શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયના આરાધકો તરફથી. મુંબઇ (૧૦) શ્રી આદિશ્વર જૈન ચેરીટેvલ ટ્રસ્ટ ચેમ્બુર–મુખ. (૧૧) શ્રી ગાડીજી જૈન દેરાસર પાયધુની મુંબઈ.
Page #31
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ખાંતિવિજયજી મહારાજનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર
શ્રી જિનભક્તિની સૌરભથી મહેંકતા અનેક ગામ–નગર રાજસ્થાનમાં છે. તેમાં ફાલનાથી શ્રીરાણકપુર તીર્થે જવાના માર્ગ પર આવેલા વાલી નામના ગામનો સમાવેશ થાય છે.
ધર્મશ્રદ્ધાળુ અનેક જૈનકુટુંબે આ વાલી ગામમાં રહે છે. ' આ જ ગામમાં શાયરીબાઈની રત્નકુખે, વિ. સં. ૧૯૫૮માં શ્રી ખીમરાજજીને જન્મ થયે. તેમના પિતાનું નામ શ્રી હજારી. મલજી અમીચંદજી, ગાત્ર હઠું કિયા રાઠોડ (લલુરીયા) વંશ.
શ્રી ખીમરાજજીને બીજા ત્રણ ભાઈ હતા શ્રી મૂલચંદજી, શ્રી ઉમેદમલજી અને શ્રી નવલમલજી.
આ ચારેયમાં શ્રી ખીમરાજજીનું વ્યક્તિત્વ નિરાળું હતું. ઓછું બેલવું, ગાંભીર્ય સાચવવું, માતાપિતાની સેવા કરવી, નિયમિત દહેરાસર જવું, એ તેમના સ્વભાવભૂત હતું.
પ્રાથમિક શિક્ષણ વાલીમાં લઈને તેઓ મુંબઈ ગયા, અને તેમના પિતાની પેઢીને વહીવટમાં જોડાયા.
અજબગજબની મુંબઇ નગરીની મોહિનીથી શ્રી ખીમરાજજી પર રહ્યા. પોતે દુકાને રહેતા ખરા, પણ દિલ તેમનું દેવાધિદેવની ભક્તિમાં રહેતું. દેવદર્શન, પૂજા, વ્યાખ્યાન-શ્રવણ પહેલાં, દુકાન પછી. સંસાર તેમને ગૂમડાંની જેમ પજવતો. સાચું સુખ ત્યાગમાં જણાતું, એટલે તેમને પણ ત્યાગમય સાધુજીવનની રઢ લાગી.
Page #32
--------------------------------------------------------------------------
________________
તેમણે પોતાના માતાપિતાને વિનંતી કરી કે, “મને ભાગવતી દીક્ષા લેવાની રજા આપે, સંસારમાં મારો જીવ મુંઝાય છે.” પણ માતાપિતાએ થાય છે, શી ઉતાવળ છે” કહીને વાત ટાળી.
સંસારીઓના સ્નેહ અનાદિકાળથી આવા જ રહ્યા છે. એવી યથાર્થ સમજ સાથે શ્રી ખીમરાજજી અધિક ચઢતા પરિણામે ધર્મની આરાધનામાં ઓતપ્રત થયા. તેમના જીવનમાં આ ધર્મ જાગૃતિ ખીલવવાને યશ, મરુધર કેસરી પૂ મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજી મહારાજ તથા પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર (સમીવાળા)ને ફાળે જાય છે. તેઓશ્રી, એ ઉપકારીઓને સદા યાદ કરતા.
યુવાન ખીમરાજ દુકાને જતા, બેસતા, વેપાર કરતા પણ મન વગર. તેમને ઉપાશ્રય ગમતે, સાધુભક્તિ ગમતી, સ્વાધ્યાય ગમત, એટલે સમય કાઢીને પણ ભાયખલાના ઉપાશ્રયે પહોંચી જતા. ત્યાં જઈને સાધુ મહાત્માઓની ભક્તિ કરતા,ને ઉપદેશ સાંભળતા સાંભળતા વૈરાગ્ય દઢ કરતા.
ચોમેર પથરાએલા સંસારના કીચડથી બચવા, તેમણે ઘર છોડી દીધું અને મુંબઈમાં જ ગુપ્તવાસ સ્વીકાર્યો. પણ મુંબઈમાં તેમનું મન ન કર્યું એટલે પંજાબની વાટ પકડી. પ્રતિકૂળતાઓને પ્રેમથી આવકારી, આત્માને ઉજળા કરવાની તેમની ભાવના દિનપ્રતિદિન વધવા માંડી, એટલે તેઓ પંજાબથી શ્રી સિદ્ધાચલ મહાતીર્થે ગયા. દાદાને ભાવથી ભેટયા, પેટ ભરીને ભક્તિ કરી, ખૂબ-ખૂબ ભાવના ભાવી.
તેમના પિતા અને ભાઈએ તેમની શોધમાં છે, પણ પત્તો નથી લાગતે. એવામાં ત્રણ વર્ષના ગાળા બાદ શ્રીહજારીગલના એક સંબંધીએ મુમુક્ષુ ખીમરાજજીને શદાની પૂજા કરતા જોયા. તેમણે આ સમાચાર મુંબઈ પહોંચાડયા. શી હજારીમલજી મુંબઈથી પાલી
Page #33
--------------------------------------------------------------------------
________________
તાણા.બે ચાર સંબંધીઓને સાથે લઈને આવ્યા અને ખીમરાજજીને બળજબરીથી મુંબઈ લઈ ગયા.
સિંહ પાછો પિંજરામાં પૂરાય. એટલે તેની પ્રતિકારક્ત વધી. મોહ મમતાની રેશમી જાળ તેડીને પણું મુક્ત થવાની તાલાવેલી વધી ગઈ અને તક સાધીને તેમણે પુનઃ ઘર છોડી દીધું.
ખંભાત, પાલીતાણું અને અમદાવાદના જિનચૈત્યને ભાવપૂર્વક જુહારતા મુમુક્ષુ ખીમરાજજી પિતાના ઉપકારી ગુરૂની શોધ કરવા લાગ્યા. છેવટે ગુજરાતના એક ગામમાં તેઓશ્રીને ભેટ ખીમરાજજીને થઇ ગયા. તેમનું નામ પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર (સમીવાળા). ઝરણું સરિતામાં સમાય તેમ ખીમરાજ પૂજ્યશ્રીના ચરણોમાં સમપિત થઈ ગયા અને ભક્તિ સાથે વિધિપૂર્વક અભ્યાસ શરૂ કર્યો.
બે વર્ષમાં ખીમરાજજીએ એક દીક્ષાર્થી તરીકેની પિતાની ગ્યતાને તપ-જપ, શાસ્ત્રાભ્યાસ–સ્વાધ્યાય, ગુરુભક્તિ આદિ દ્વારા ખૂબ ઝળકાવી, આ અરસામાં તેમણે શ્રી વર્ધમાન આયંબીલ તપને પાયો પણ નાખ્યો.
દીક્ષા માટેની યોગ્યતા અને તમન્ના બરાબર ઝળકતાં ખીમરાજજીને દીક્ષા આપવાનો નિર્ણય લેવાયો. અને વિ. સં. ૧૯૮૬માં પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, સુરિસમ્રાટ, શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાનાં શાસ્ત્રમર્મજ્ઞ શિષ્યરત્ન પૂ. ૫. શ્રી અમૃતવિજયજી ગણિવરના વરદ હસ્તે તેમની દીક્ષા થઈ તેમજ તેમનું નામ પૂ. મુ. શ્રી ખાંતિવિજયજી આપવામાં આવ્યું.
પૂ. શ્રી ખાંતિવિજયજી મહારાજ પિતાને બધો સમય ગુરૂભક્તિ અને જ્ઞાનધ્યાન પાછળ સાર્થક કરવા લાગ્યા.
દીક્ષા પછીનું પહેલું માસું પૂજયશ્રીએ. પિતાના ગુરુદેવની
Page #34
--------------------------------------------------------------------------
________________
સાથે ઉદેપુરમાં કર્યું. આ અરસામાં તેમના સંસારીપણાના કુટુંબીજનોને તેમની દીક્ષાના સમાચાર મળી જતાં, તેમણે ઉહાપોહ કરવાને બદલે દીક્ષાની અનુમોદના કરી.
પૂજ્યશ્રીનું બીજુ, માસુ જાલોરમાં થયું, ત્રીજુ જાવાલમાં
થયું.
ઝળહળતે વૈરાગ્ય, સાચી જાગૃતિ, ઉત્કટ એકાગ્રતા, સો ટચની ગુરુભક્તિ; આ બધા ગુણોને લીધે, ત્રણ વર્ષના જ દીક્ષા પર્યાયમાં પૂ. શ્રી ખાંતિવિજ્યજી અનેક આત્માઓને આકર્ષવા લાગ્યા.
પૂજ્યશ્રીએ ૧૯૯૦નું માસુ પાંજરાપોળ જૈન ઉપાશ્રય-અમદાવાદ ખાતે કર્યું. આ જ સાલમાં અમદાવાદ ખાતે “અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલન'ભરવાને નિર્ણય લેવાયે અને તેની મોટી આમંત્રણ પત્રિકાઓ તૈયાર થઈ. આ પત્રિકાની નકલ પૂજ્યશ્રીએ સંસારીપણાના પિતાના પિતા બંધુઓ આદિને મોકલી.
પત્રિકા વાંચીને ધર્મની ધગશવાળા, સંસારીપણાના તેમના નાનાભાઈ શ્રી નવલમલજી અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદનું આગમન તેમના જીવન માટે શુભ શુકનવંતુ નીવડયું. ' સરિસમ્રાટના ચારિત્ર પ્રભાવપૂર્ણ મુખારવિંદના પ્રથમ દર્શને જ શ્રી નવલમલજીના હૈયામાં વૈરાગ્યને ધેધ છૂટો અને જરૂરી ત્યાગની ઉષ્મા વ્યાખ્યાનશ્રવણે પેદા કરી દીધી. તેમના અંતરના તાર–તાર, ત્યાગ-વૈરાગ્યના ઝંકાર કરવા લાગ્યા.
એટલે શ્રી નવલમલજીએ મુંબઈ જવાનું માંડી વાળ્યું અને પૂ. મુનિ શ્રી ખાંતિવિજયજી આદિ ગુરુભગવંતની નિશ્રામાં તપ, જપ, આદિ વેગ વધાર્યો. દીક્ષા માટેની તેમની પાત્રતા અને તાલાવેલી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૯
જોઈ તેમને દોક્ષા આપવાનો નિર્ણય, તેમના પિતા શ્રી હજારમલજી તથા મોટાભાઈ ઉમેદમલજીની સંમતિથી તેમની હાજરીમાં જ લેવાયે.
વિ. સં. ૧૯૯૧માં મૈત્ર વદ બીજને શનિવારના દિવસે શ્રી કદમ્બગિરિમાં સત્તર વર્ષની વયવાળા શ્રી નવલમલજીને, શાસનસમાટે ભાગવતી દીક્ષા અઠ્ઠાઇ મહત્સવપૂર્વક આપી અને તેમને મુનિ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય જાહેર કર્યા. તેમનું નામ મુનિશ્રી. નિરંજનવિજયજી રાખવામાં આવ્યું.
પૂ. મુનિ શ્રી ખોતિવિજયજી સ્વચ્છ અને પરગચ્છના ભેદ સિવાય વૃદ્ધ ગ્લાન તારવી મહાત્માઓની સેવામાં સદા અગ્રેસર રહેતા.
તેમની જ પુનિત પ્રેરણાથી મુનિ શ્રી નિરંજનવિજયજીમાં બાલપયોગી કથા-સાહિત્યના સર્જનની વૃત્તિ સાકાર બની.
પ્રવતક પદે બિરાજતા અને સાહિત્યપ્રેમી' નામે જન સમાજમાં સુવિખ્યાત આ પૂ. મુનિ ભગવતે આજ સુધીમાં અનેક ગ્રંથ. રત્નોનું સંયોજન કર્યું છે અને આજેય શાસન અને સંસ્કૃતિ માટે ઉપકારી સાહિત્યના પ્રકાશનની જનાઓ વિચારી રહ્યા છે જે પૈકી શ્રી જિનામૃત ગ્રંથમાળાનું કામ શરૂ પણ થઈ ગયું છે. આ ગ્રંથ. માળાનું પહેલું સચિત્ર પુસ્તક “મારે જવું પેલે પાર યાને ચરમ કેવળી શ્રી જંબૂસ્વામી” તે ચાલુ સાલે વિ સં. ૨૦૩રના વૈ. સુ. ૧૦ના રોજ મુંબઈ–ણાટકોપર મુકામે “તપગચ્છ જૈન સંઘ'ના સહકારથી ઉદ્ઘાટન થયું.
અમદાવાદમાં આરોગ્ય બગડતા પૂ. શ્રી. ખાંતિવિર્યજીએ ૨૦૨૮ ની સાલમાં વાલી તરફ વિહાર કર્યો. ત્યાંની સૂકી અને શુદ્ધ હવા તેમને માફક આવી પણ ખરી, પણ ત્રણ વર્ષ પછી એકાએક ડાબા અંગે લકવાને હુમલે થયે
Page #36
--------------------------------------------------------------------------
________________
આ સમાચાર મળતાં જ પૂ. શ્રી નિરંજનવિજયજી મુ, ઉત્તમ વિજયજી વગેરે ૧૦ દિવસમાં જ અમદાવાદથી મુંડારે પહેચી ગયા.
પૂજ્યશ્રીના આરોગ્યમાં ચઢ-ઉતર થયા કરે છે. નોંધપાત્ર સુધારે જણાતું નથી. પછી તે દેશી ઉપચારે પણ ઝાઝા અસરકારક ન રહ્યા. પૂજ્યશ્રી તે જવાના સ્વભાવવાળા શરીરને ઘસાતું જુએ છે, જ્યારે ધ્યાન બધું આત્મા રાખે છે.
એકાએક તેમણે શ્રી નવકારને પ્રગટ જાપ શરૂ કર્યો. બધાને ભાવી વંચાવા લાગ્યું. પૂ. શ્રી નિરંજનવિજયજીએ પૂછ્યું: “આપને કેમ છે?” જવાબમાં તેમણે કહ્યું, “મને ઠીક છે, મારે શ્રી સિદ્ધાચળ મહાતીર્થની યાત્રાએ જવું છે.'
શ્રી સિદ્ધાચળ તીર્થને ભેટવાની ભાવના સાથે પ. પૂ. શ્રી ખાંતિવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૧ના ફાગણ સુદ તેરશે વાલી મુકામે કાળધર્મ પામ્યા.
૬૨ વર્ષના આયુષ્યમાં, ૩૫ વર્ષનું નિર્મળ ચારિત્ર પાળી, બે વખત શ્રી નવકાર મંત્રના નવલાખ જાપની વિધિપૂર્વક આરાધના કરી, સ્વ–પર ઉપકારક જીવનને સાર્થક કરી, શરીર છોડીને સદ્દગતિના ભાગી બનેલા પ. પૂ. શ્રી ખાતિવિજવજી મહારાજ સાહેબને કેટિ– કેટિ વંદના.
Page #37
--------------------------------------------------------------------------
________________
વાંચવા ચગ્ય પુસ્તકે - રસમય તેમજ બેધક કથાઓને સંગ્રહ
ઉત્તમ દષ્ટાંત સંગ્રહ ભાગ-૧ ૨૧, સુંદર વાર્તા અને ૫૧ ચિત્ર સાથે. આ પુસ્તકની
કિંમત-રૂા. ૫, પિસ્ટ ખર્ચ અલગ.
મનહર ભકિતપ્રેરક સચિત્ર પુસ્તક મહારાજા શુકરાજ આ પુસ્તકમાં શાશ્વત ગિરિરાજનું શત્રુંજય” નામ કેમ પડયું તેને મહિમા જણાવતી રેમાંચક કથા. ૩૫ ચિત્રો સાથે પેજ ૧૩૬ માં આલેખાયેલ છે. કિંમત ૩-૫૦ પિસ્ટ અલગ.
પિષદશમીને મહિમા (સચિત્ર) પેજ ૬૪ મેટા ટાઈપમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સાથે કિંમત.૧] પિસ્ટેજ અલગ.
પાંચ અદભુત દશ્ય સાથે પાંડવ પ્રતિબંધ મેટા ટાઈપમાં પિજ ૬૩ કિંમત ૭૫ પૈસા. પિસ્ટેજ અલગ.
મંગાવવા માટે સરનામા શ્રી કમલેશ મહેતા
- ટે. નં. ૩૨૦૫૩૯ ૧૬૦, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ, ચોથા માળે રૂમ નં. ૧૮ મુંબઈ-૩
શ્રી રસિકલાલ અમૃતલાલ શાહ ઘીકાંટા રેડ, નગરશેઠને વડે, તિ હાઈસ્કૂલ સામે,
અમદાવાદ–૧
Page #38
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક નવલકથાઓનાં આકર્ષક નૂતન પ્રકાશન
(જીજ નકલો છે)
૧. મારે જવું પેલે પાર ભાગ-૧ કિં. રૂ. ૫ | (ચરમ કેવલી શ્રી અંબૂસ્વામીજીની સચિત્ર જીવન કથા.)
૨, મારે જવું પેલે પાર ભાગ-૨ કિ રૂ. ૫)
ચરમ કેવલી શ્રી જબૂસ્વામીજીની સચિત્ર જીવનકથા)
૩. ધન્ય જીવન ભાગ-૧ કિં. રૂા.
(ધન્યકુમારની સચિત્ર રોમાંચક જીવન કથા)
૪. ધન્ય જીવન ભાગ–૨ કિ. રૂા.
(ધન્યકુમાર અને શાલિભદ્ર સચિત્ર જીવનકથા)
સવમૂતિ શ્રીપાળ ભાગ ૧-૨ કિં. રૂા. ૧૦ (મનહર ચિત્રો સાથે નવપદ મહિમાદર્શક શ્રીપાળની સળંગ જીવનકથા)
પ્રાપ્તિસ્થાન
મુલચંદજી મહેતા , રસિકૂલાલ એ. શાહ ૧૬૦, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ જયોતિ હાઈસ્કૂલ સામે
થે માળે રૂમ ન. ૧૪ નગરશેઠને વંડ-ઘીકાંટા રેડ મુંબઈ-૩ ટે.ન. રર૦૫૩૯ ૧ અમદાવાદ-૧
Page #39
--------------------------------------------------------------------------
________________
મહારાજા વિક્રમ
સયેાજક પ્રવક સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી નિરંજનવિજયજી મ. સા.
Page #40
--------------------------------------------------------------------------
Page #41
--------------------------------------------------------------------------
________________
મહારાજા વિક્રમનો પ્રકરણવાર ટૂંક્યાર સર્ગ પહેલો પૃષ્ઠ ૧ થી ૩૪ પ્રકરણ ૧ થી ૮ પ્રકરણ પહેલું....અવંતીને પરિચય પૃષ્ઠ ૧ થી ૪
આ પ્રકરણમાં અવન્તી નગરીને તેમજ ગર્ધવસેનને પરિચય, મહારાજાને સ્વર્ગવાસ. ભર્તુહરિને રાજ્યાભિષેક. ભર્તુહરિની રાણી અનંગસેના (પીંગળા)થી યુવરાજ-નાનાભાઈ વિક્રમનું અપમાન થવાથી અવંતીને ત્યાગ, અવધૂત વેશમાં ભ્રમણ કરવાની ઇચ્છાથી ભટ્ટમાત્ર સાથે મૈત્રી સંબંધ. રોહણગિરિથી રત્ન મેળવવું. પુરુષાથી યાચના દ્વારા વસ્તુ મેળવવા કરતાં મૃત્યુ ઉત્તમ ગણે છે, તેથી રત્નને ત્યાં ફેંકી દેવું. પ્રકરણ બીજુ તાપીના કિનારે પૃષ્ઠ ૫ થી ૭
રને ફેંકી રહણગિરિને તિરસ્કાર કરી ભદમાત્ર સાથે પ્રયાણ ક્ય તાપીને કિનારે આવ્યા ને ઝાડ નીચે બેઠા. તેમના કાને શિયાળના શબ્દો પડયા તેમાં આભૂષણવાળું મડદું અને એક માસમાં રાજ્યપ્રાપ્તિને સંકેત થવો.
ભર્તુહરિને રાજ્યત્યાગ અને ભાગ્ય પરીક્ષા માટે વિક્રમનું અવની તરફ જવું. પ્રકરણ ત્રીજું ભર્તુહરિની સભા પૃષ્ઠ ૮ થી ૧૨
મહારાજા ભર્તુહરિ સભામાં બેઠા છે. ત્યાં બ્રાહ્મણનું આવવું ને દિવ્ય ફળ ભેટ આપવું. પ્રકરણ ચોથું
પૃષ્ઠ ૧૩ થી ૧૬ ભર્તુહરિ તે ફળ પિતાની પત્ની અનંગસેનાને આપે છે. રાણી પિતાના યાર માવતને તે ફળ આપે છે. માવત વેશ્યાને ફળ
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૪
આપે છે કે તે ફળ કિયા મહારાજને આપે છે. તેથી મહારાજાને ૌરાગ્ય થાય છે. મંત્રીવર્ગ અને પ્રજાજનો મહારાજાને વિનવે છે. પણ પરિણામ શૂન્યમાં આવે છે. પ્રકરણ પાંચમું વિક્રમને રાજ્ય સેપેવા કરેલે નિર્ણય
પૃષ્ઠ ૧૭ થી ૨૦ રાજસિંહાસન સનું જોઇ સરદાર-સામતે “શ્રીપતિ’ નામના કુલિન ક્ષત્રીને ગાદી પર બેસાડે છે. રાતના અગ્નિશૈતાલ તેને નાશ કરે છે. તે વખતે ક્ષિપ્રા નદીના દિનારે વિક્રમ અવધૂત વેશમાં આવી મુકામ કરે છે. પ્રજાજને તેનાં દર્શને આવે છે. ત્યાં એ સમાચાર જાણે છે, જે પિતાને રાજગાદી પર બેસાડવામાં આવે તે પોતે પ્રજાનું રક્ષણ કરશે તેમ જણાવે છે. પ્રકરણ છઠ્ઠ રાજતિલક પૃષ્ઠ ૨૧ થી ૨૩
અવધૂત વેશધારી વિક્રમને ગાદી પર બેસાડવા સામંતાદિ આવે છે. ને દબાદબાપૂર્વક નગરીમાં લઈ જાય છે. તેને ગાદી પર બેસાડવામાં આવે છે. સભાજનો વિક્રમને રાજતિલક કરે છે.
ઉપદ્રવ કરનાર અધમે અસુરને અવધૂત મારશે એવું માનતા બધા વિખરાય છે. અવધૂત મેવા મિઠાઈ વગેરે પકવાન અસુર માટે તૈયાર કરાવે છે તેમજ સુવાસિત પુષ્પ, દીપક વગેરેથી રાજમહેલ શોભાવે છે. રાજાને તેના ભાગ્ય પર છેડી અવંતીની પ્રજા નિંદ્રાધીન થઈ. રક્ષકને સાવધાન રહેવાનું કહી અવધૂત જાગતે પલંગમાં ખડગ સાથે સુએ છે.
અડધી રાત થઇ. અગ્નિશૈતાલ ત્યાં આવ્યો. રાજાએ તેને પકવાન ખાવા નમ્રતાપૂર્વક જણાવ્યું. રાજાની નમ્રતા જઈ અસુરે–અગ્નિ વૈતાલે “હવે તે ઉપદ્રવ નહિ કરે” તેવો આશીર્વાદ આપે જેથી • અવંતીનગરીમાં શાંતિ સ્થપાઈ.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રકરણ સાતમુ
વિક્રમનું પરાક્રમ
પૃષ્ઠ ૨૪ થી ૨૭ સવાર થતાં પ્રજાજને રાજાની શું સ્થિતિ થઈ તે જાણવા જ્યાં ત્યાં ભેગા થવા લાગ્યા. તેમને અવધૂતને જીવતા દેખી આનંદ થયા. તે નગરીમાં આનંદ ઉત્સવ ઉજવાયો, ત્યારે અસુર અને રાજા વચ્ચે મિત્રતાની ગાંઠ બધાઇ. રાજાએ અસુરમાં કઇ કઇ શક્તિ છે તે યુક્તિથી જાણી લીધું પછી અસુરને પોતાના આયુષ્ય માટે પૂછ્યું. અસુરે આયુષ્ય કહ્યું. ત્યારે પોતાનાં આયુષ્યમાં એક વ એન્ડ્રુ કરવા કહ્યું એ ઓછું થઈ શકે નહિ તેમ અસુરે જણાવ્યું. બીજે દિવસ રાજાએ અસુર માટે બલિની વસ્તુ તૈયાર ન કરાવી. સમય થતાં અસુર આવ્યો. અલિ ન જોતાં રાજાને મારવાની ધમકી આપી અવધૂતને પોતાનું આયુષ્ય સે વતુ છે તેની ખબર હાવાથી અસુર સાથે લડવા તૈયાર થયા. રાજાનુ પરાક્રમ જોઇ અસુર પ્રસન્ન થયા તે જ્યારે જરૂર હોય ત્યારે યાદ કરતાં પોતે આવશે તેવું કહી પોતાને સ્થાને ગયેા.
પ્રકરણ આઠમુ અવધૂત કણુ ? પૃષ્ટ ૨૮ થી ૩૦ પરાક્રમી અવધૂત ાણુ છે તે જાણવા બધાને જિજ્ઞાસા થઇ ત્યારે ભટ્ટમાત્રે ત્યાં આવી અવધૂત કાણુ છે તે જણાવ્યું. આ જાણતાં રાજમાતા પ્રસન્ન થયાં. વિક્રમાદિત્ય જ્યાં તેમની માતા હતી ત્યાં ગયાં તે ચરણુસ્પર્શ કર્યાં. રાજમાતાએ આશીર્વાદ આપ્યા, તે પછી રાજ વિક્રમ રાજમાતાને નમસ્કાર કરી રાજસિંહાસન પર બેસ. ફરીથી અવન્તીની પ્રજાએ ઉત્સવ ઉજજ્ગ્યા. વિક્રમને રાજયાભિષેક કર્યા. રાળને રાગ્ય અને યાગ્યને યોગ્ય ભેટ આપી. ભટ્ટમાત્રને મહામાત્ય બનાવ્યા.
વિક્રમે પોતાના બાહુબળથી આજુબાજુના રાજેન શ કર્યા. તેવામાં તેમની માતાના સ્વર્ગવાસ થયો. માતાના સ્વર્ગવાસો રાજાપ્રજા દુ:ખી થઇ. મહામાત્ય વગેરેએ શાક કરવે વ્યા છે કહેતાં કેટલાય ઉપદેશ આપ્યા.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું લગ્ન અને ભર્તુહરિને મેળાપ-પૃષ્ઠ ૩૧ થી ૩૪
રાજા વિક્રમાદિત્યનું બૈરીસિંહ રાજાની રાણી પવાથી જન્મેલી પુત્રી કમલાવતી સાથે લગ્ન થયું. રાત દિવસ આનંદમાં વિતાવતા વિક્રમને ભાઈ ભર્તુહરિ યાદ આવ્યા. તે દુઃખી થવા લાગ્યા. ને સામે તોને ભર્તુહરિને અવંતીમાં પધારવા વિનંતી કરવા મોકલ્યા. એ વિનંતી માન્ય કરી મહર્ષિ ભર્તુહરિ અવંતી આવ્યા. એટલે વિક્રમાદિયે રાજ્ય સ્વીકારવા આજીજી કરી પણ ત્યાગી ભર્તુહરિએ તેને અમાન્ય કરી ત્યારે શહેર ન છોડવા વિનંતી કરી. પછી ભdહરિ આહારાદિ માટે રાજમહેલમાં જતા ને મહારાણીને વૈરાગ્યપૂર્ણ વાત કરી જંગલમાં ચાલ્યા ગયા.
પ્રથમ સ્વર્ગ સમાપ્ત સગે બીજે પૂર્ણ ૩૫ થી ૬૪ પ્રકરણ ૧૦ થી ૧૨ પ્રકરણ દસમું નરક્રેષિનું પૃષ્ઠ ૩પ થી ૪૦
| વિક્રમાદિત્ય રાજસભામાં બેઠા છે. ત્યાં એક નાવી શરીરના માપન અરીસે લઈ આવ્યો. જેમાં મહારાજાએ પિતાનું પ્રતિબિંબ જોઇ આશ્ચર્ય પામ્યા ને નાવીએ એક પ્રશ્ન પૂછી અમાત્યોને જવાબ આપવા કહ્યું. મહારાજાએ અમાત્યને કહ્યું. ત્યારે નવી જ આ પ્રશ્નને જવાબ આપે તેમ અમાત્યોએ કહ્યું. નવી જવાબ આપે એવી બધાની ઈચ્છા હોવાથી મહારાજાએ તેને જવાબ આપવા કહ્યું, ત્યારે તેણે મહારાજાને રૂપને ઘમંડ ખોટો છે. બધાને કર્માનુસાર છું. વનું રૂપ મળે છે કહ્યું. ત્યારે મહારાજાએ જગતમાં બીજા કયાં આશ્ચર્ય છે તે માટે પૂછયું. નાવીએ પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની પુત્રી સુકમલાનું આકર્ષક વર્ણન કર્યું. તે રાજકુમારી પિતાના સાત ભવ જાણે છે. અને તેથી તે કોઈ પુરુષને જુએ છે એટલે તેને દ્વેષ કરે છે. મારી નાખે છે. પુરુષ નામ સાંભળતા તે સ્નાન કરે છે
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૭
ત
તે નરદ્રેષિણી છે. આ બધું સાંભળી મહારાજાએ નાવીને એક લાખ મહેરા આપવા કહ્યું, તે મહારા આપવામાં આવે ત્યાં તે તેણે સાત કરાડ સુવણ મહારા રાજા આગળ મૂકી અને દેવ સ્વરૂપમાં તે પ્રગટ થયો. તે વિક્રમાદિત્ય પર પ્રસન્ન થઈ રૂપ પરિવન થઈ શકે તેવી ગોળી આપી અદશ્ય થઈ ગયા. દેવના માટે સુકોમલાનું વર્ણન સાંભળી મહારાજા તેના તરફ આકર્ષાયા ને તેને મેળવવા વિચારે કરવા લાગ્યા. આ ભટ્ટમાત્રથી અાનુ ન રહ્યું. તેણે રાજાને પૂછ્યું, મહારાજાએ પોતાના હૃદયની વાત તેને કહી. ભટ્ટમાત્રે વિરોધ કર્યો પણ મહારાજાએ તે વિરાધ અમાન્ય કર્યાં. રાજાજીનુ` મન સુકેામલામાં જડાઈ ગયુ છે તે ભટ્ટમાત્રે જોયુ તે શું કરવું તે વિચારવા લાગ્યા. વિચારને અંતે પહેલાં પ્રતિષ્ઠાનપુરમાં રહી આવેલી મદના અને કામકેલીને મેલાવી કા સિધ્ધ કરવાના નિય પર આવ્યો. આ સમયે તે વેશ્યાની બહેન ત્યાં રહેતી હતી. તેથી કાર્ય સરળ રીતે પૂર્ણ થશે તેમ માની તેમને મેલાવી. ખ'ને આવતાં ભટ્ટમાત્રે વાત કહી અને મહારાજા સાથે જવા નકકી કર્યું. પ્રતિષ્ઠાનપુર તરફ જવા તૈયારી કરતાં અગ્નિવંતાલને યાદ કર્યાં. તે આવ્યા. રાજ્યકારભાર બુધ્ધિસાગર મંત્રીને સાંપી ભટ્ટ માત્ર અને વેશ્યાઓને સાથે લઈ વિક્રમે પ્રયાણ કર્યું. પ્રતિષ્ઠાનપુર આવ્યાં. બગીચામાં મુકામ કર્યાં, ઉદ્યાનરક્ષક માજા રીએ રાજકુમારી નરદૂષિણી છે, પુરુષને દેખતાં મારી નાંખે છે, તે કહ્યું. એ સાંભળી વિક્રમ, ભટ્ટમાત્ર અને અગ્નિવેતાલે રૂપ પરિવર્તન કરી રૂપશ્રીને ત્યાં ગયાં. પ્રકરણ અગિયારમું સુકામલાના પૂર્વ ભવ. પૃષ્ઠ ૪૧ થી ૫૫
રાજકુમારી સુકામલા રૂપશ્રીની રાહ જોઇ રહી હતી. ત્યાં રૂપશ્રી આવી. રાજકુમારીએ માડુ થવાનુ કારણ પૂછ્યું. રૂપશ્રીએ પેાતાને ત્યાં અવંતીના મહારાજાતી નર્તકી આવી છે તે કહ્યું, રૂપશ્રીના શબ્દો સાંભળતાં રાજકુમારીને તેમનું સ્વાગત કરવા વિચાર આવ્યો. તે તેણે તે પાંચે નકીઓને મેલાવી. મહારાજાને તે
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૮
આ જોઈતું હતું તેથી પાંચે જવા તૈયાર થઈ. મહારાજાએ પિતાનું નામ વિક્રમ રાખ્યું. ને મદના અને કામકેલી નૃત્ય કરે ત્યારે પિતે ગાશે તેમ નકકી કર્યું. ભદમા ભદયાત્રા નામ રાખ્યું ને વસન્તાદિ રાગ ગાવાને સ્વીકાર કર્યો. અગ્નિતાલિકા-અગ્નિતાલ)એ વીણા વગાડવાનું માથે લીધું.ને વસ્ત્રાભૂષણ ધારણ કરી પાંચે રાજકુમારી પાસે આવ્યાં. નક્કી કર્યા પ્રમાણે ગાવા બજાવવાનું શરૂ કર્યું. રાજકુમારી આથી પ્રસન્ન થઈ અને રાતના વિક્રમને ગાવા બજાવવા બોલાવી. વિક્રમાને લાખ મહેરે આપવાનું નક્કી કર્યું. - રાતના વિક્રમા આવી. તેને સ્નાન કરી પોતાની પાસે આવવા દાસી સાથે રાજકુમારીએ કહેવડાવ્યું. પણ વિક્રમાએ તે ન માન્યું. પછી રાજકુમારીએ પોતાની સાથે જમવા આગ્રહ કર્યો. તે પણ તેણે અમાન્ય કર્યો. પછી રાજકુમારી ગાન સાંભળવા બેઠી. ગાનામાં પૂરુષના સહકારને ઉલ્લેખ કરવામાં આવ્યું. એટલે બંને વચ્ચે ચર્ચા થઈ. તેમાં રાજકુમારી પુરુષ પ્રત્યેના ષની વાત કહેતાં પિતાના સાત ભવ કહેતાં કહ્યું, મારે પહેલે ભવ ધન અને શ્રીમતીને, બીજે જિતશત્રુ અને પદ્માવતીને, ત્રીજો મૃગલીને, એથે દેવીને, પાંચમે બ્રાહ્મણપુત્રી મનરમાને, છઠ્ઠો શુક-શુકીને એને સાતમે અત્યાર સુમલાને થયા. વિક્રમાએ પુરુષ પ્રત્યેને દ્વેષ દૂર કરવા શિખામણ આપી પછી સુકોમલાએ આપેલ ઈનામ લઈ પિતાને ત્યાં ગઈ પ્રકરણ બારમું લગ્ન પૃષ્ટ પ૬ થી ૬૪
પિતાને મુકામે આવી મહારાજવિક્રમાએ બધી વાત કહી ... ભોજન કર્યા પછી ત્રણે જણ બહાર ગયા ને ત્યાં પાંચે ઘોડા અને બે નર્તકીઓને અવંતી પહેચાડવા અને કમલાવતી પટરાણું પાસેથી ત્રણ દિવ્ય શૃંગાર લાવવા અગ્નિવૈતાલને જણાવ્યું. અગ્નિશૈતાલે તેમ કર્યું.
Page #47
--------------------------------------------------------------------------
________________
માયા જ કાર્યસાધિકા છે તેમ માની મહારાજ જિનમંદિરમાં અગ્નિશૈતાલ અને ભદમાત્ર સાથે ગયા પછી તેઓએ સંકેત થતાં બે જણે આકાશ તરફ ઊડે તેમ નક્કી કર્યું ને નૃત્ય કરવા માંડયું.
પૂજારીએ આ વાત મહારાજા શાલિવાહનને કરી. ને રાજા નૃત્ય જેવા મંદિરે આવ્યો. નૃત્ય જોઈ ખુશ થય ને ત્રણે જણાને રાજસભામાં નૃત્ય કરવા આગ્રહ કર્યો. એટલે નારીજી વિદ્યાધરે-વિક્રમાદિત્યે સભામાં સ્ત્રીની હાજરી ન હોવી જોઈએ તેમ જણાવ્યું રાજાએ તે કબૂલ કર્યું.
રાજકુમારીને સખીઓએ આ સમાચાર આપ્યા. તે જાણી પિતે પુરુષ વેશ લઈ સભામાં નૃત્ય જેવા ગઈ. નૃત્ય જોતાં લે ભાન ભૂલ્યા. પછી સ્ત્રીષનું કારણ વિક્રમને રાજાએ પૂછ્યું. એટલે વિક્રમે સુકોમલાને પિતાના છ ભવમાં પુરુષવિરુધ્ધ જે કહ્યું હતું તેનાથી ઉલટું સ્ત્રીવિરુધ કહ્યું. ત્યારે સુકોમલા આ વાતને વિરોધ કરવા લાગી. પણ સુકમલાને હારવું પડ્યું. ને ત્રણે દેવે આકાશ તરફ જવા લાગ્યા. આ જોઈ આશ્ચર્ય પામતી સુકોમલાએ વિદ્યાધર સાથે લગ્ન કરવા મનથી નક્કી કરી પિતાના બાપને મનની વાત કહેતાં કહ્યું, જે વિદ્યાધર સાથે પિતાનાં લગ્ન નહિ કરવામાં આવે તે પોતે આ મહત્યા કરશે.”
મહારાજાએ વિદ્યાધરને બોલાવ્યા–રાજકુમારી સાથે લગ્ન કરવા કહ્યું. તે કહેતાં દેવથી વિપરિત લક્ષણ જોઈ રાજા દ્વિધામાં પડયો. પણ તે વિદ્યાધર-સજ્જન પુરુષ છે માની પિતાની પુત્રી પરણાવવા તૈયાર થયે- આગ્રહ કર્યો ને વિક્રમ-સુકમલા પરણ્યાં.
બીજે સર્ગ સમાપ્ત
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦
સર્ગ ત્રીજો પૃષ્ઠ ૬૫ થી ૯૦ પ્રકરણ ૧૩ થી ૧૫ પ્રકરણ તેરમું. અવંતીમાં વિક્રમનું આવવું કલાવતી સાથે લગ્ન
| પૃષ્ટ, ૬પ થી ૭૧ પોતાના મનનું ધાર્યું થવાથી પિતાના સહાયક ભદમાત્ર અને અમિતાલને ધન્યવાદ આપ્યા. પછી ગુપ્ત રૂપથી ભદમાત્રને અવંતીની રક્ષા માટે મોકલી દીધો. અગ્નિવૈતાલને પિતાની સાથે રાખ્યો જેથી પિોતે બધાને વિસ્મયમાં નાખી શકે. સાસરીઆં તે માનવ નથી પણ દેવ છે તેમ માને..
ભટ્ટમાત્ર અને અગ્નિવૈતાલને ન જોતાં શાલિવાહને તેઓ માટે પૂછયું. વિક્રમે તે ક્રીડા કરવા કયાંક ગયા હશે તેમ કહ્યું. પછી ભોજન સંબંધમાં કહેતાં વિક્રમે પોતે ફળ-ફૂલ ખાય છે તેમ કહ્યું. રાજાએ તેમને ફળ-ફૂલ આપ્યાં. રાજા પોતાનો જમાઈ કુલીન છે તેમ માનવા લાગ્યો. રાણું પણ જમાઈનું વર્તન જોઈ મનથી પ્રસન્ન રહેવા લાગી.
છ માસ જેટલો સમય પસાર થશે. સુકમલા ગર્ભવતી થઈ. તેને ત્યાં જ રહેવા દઈ અગ્નિતાલ સાથે પોતે અવંતી જવા નિર્ણય કર્યો. જતાં પહેલા મહેલના દરવાજા પર એક શ્લેક લખી ત્યાંથી અવંતી ગયા. ' મહારાજા વિક્રમ અવંતીમાં આવતાં ભદમાવે રાજ્યની સ્થિતિ કહેતાં એક ચેર સબંધમાં કહ્યું. તે ચરે ચાર કન્યાઓનું અપહરણ કર્યું છે, તે કહેતાં તેને પકડવા કાગડીએ સુવર્ણહારથી સાપને નાશ કરાવી પિતાનાં બચ્ચાને બચાવ કર્યો તે કહ્યું.
તે રાતના રાજાને સ્વપ્ન આવ્યું. સાંપના મેઢામાંથી કન્યાને છોડાવી. સાપ સાપનું રૂપ છેડી વિલાધરરૂપે પ્રગટ થયે ને કલાવતીનું વર્ણન કર્યું. ને તેની સાથે લગ્ન થવાં.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૧
પ્રકરણ ચૌદમુ
ખપર ચાર
પૃષ્ઠ ૭૬ થી ૮૧ રાજમહેલમાંથી ચાર કલાવતીની ચોરી કરે છે. રાજા તેને શોધતા મદિરે જઇ ચક્રેશ્વરી દેવીની પ્રાર્થના કરે છે. દેવી પ્રગટ થાય છે. વાન માગવા કહે છે. રાજાએ ચાર સંબંધમાં પૂછ્યું, દેવીએ ચાર સંબંધમાં કહ્યું.
પ્રકરણ પંદરમું વિક્રમનું નગરમાં ભ્રમણ
અને ખપ્પરની મુલાકાત ધૃષ્ટ ૮૨ થી ૯૦
રાજા ચારને પકડવા નગરમાં ભ્રમણ કરતાં દેવીનાં મદિરમાં ભિખારીનું રૂપ ધારણ કરી બેઠા. ખપ્પર ચાર પણ શહેરમાં ચારી કરવા નીકળે છે. તેને સાધુ મળે છે. વિક્રમ સબંધમાં પૂછે છે. જવાબમાં તે આજ વિક્રમ મળશે એવું કહે છે. ખપ્પર મંદિરે જઇ ચઢે છે. વિક્રમ મળે છે. વિક્રમ તેને ઓળખે છે. તેની આગળ બનાવીને વાત કહે છે. ખ ંતે વચ્ચે ધણું થાય છે. તે લઢાઈ થાય છે. ખપ્પર તેની ગુફામાં માર્યાં જાય છે. વિજયી રાજા ચારે પ્રજાની ચારેલી વસ્તુ અને છેકરીએ તેના માલિકને સોંપે છે. કલાવતીને પણ પત્તો મળે છે.
ત્રીજો સ સમાપ્ત
સ ાથા, પૃષ્ટ ૯૧ થી ૧૪૯ પ્રકરણ ૧૬મુ
દેવકુમાર
પ્રકરણ ૧૬ થી ૨૦ પૃષ્ટ ૯૧ થી ૯૬
રાજા વિક્રમના ચાલ્યા જવાથી સુકામલા વિલાપ કરે છે. તેને રાજારાણી આશ્વાસન આપે છે. દિવસેા જતાં સુકાભલા પુત્રને જન્મ આપે છે. તેનું નામ દેવકુમાર રાખવામાં આવે છે. વયે વધતાં ભણવા જાય છે. ત્યાં છેાકરાએ મેણુ' મારે છે. દેવકુમાર પોતાના આપ વિષે પોતાની માતાને પૂછે છે. ત્યાં તે તેની દૃષ્ટિએ દરવાજા પર લખાયેલા શ્લોક પડે છે. જેથી તે પોતાના બાપને મળવા માની રજા લઈ જાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તરમું–દેવકુમાર અવ'તીમાં
પૃષ્ટ ૯૭ થી ૧૦૬
દેવકુમાર અવંતી આવે છે. છેવટે કાલી વેશ્યાને ત્યાં જાય છે. દૈવીવિદ્યા પ્રાપ્ત કરે છે, રાજાને ત્યાં ચારી કરે છે. મહારાજા સવારે ચાર પકડવા વિચારણા કરે છે. સિહ કોટવાલ ચારને પકડવા તૈયાર થાય છે.
પ્રકરણ અઢારસુ
કાટવાળ અને મંત્રીને મનાવ્યા પૃષ્ઠ ૧૦૭ થી ૧૨૦
દેવકુમાર કોટવાળને બનાવે છે. એટલુ જ નહિ પણ તેના પરિવારની દુર્દશા કરે છે. પછી ભટ્ટમાત્ર ચારને પકડવા નીકળે છે. દેવકુમાર ભટ્ટમાત્રને હે–એડીમાં નાંખે છે. રાજા એ જાણે છે ને ભટ્ટ માત્રને આશ્વાસન આપે છે.
પ્રકરણ એગણીસમું બુદ્ધિને પરિચય પૃષ્ઠ ૧૨૧ થી ૧૩૧
દેવકુમાર દિનપ્રતિદિન પેાતાનાં વિસ્મય પમાડતાં પરાક્રમ કરે છે. વેશ્યાઓને મુર્ત્તિબળથી ફસાવે છે. એક દ્યુતકાર દેવકુમારને પકડવા નીકળે છે, તેની પણ તે દુર્દશા કરે છે.
પ્રકરણ વીસમું પિતાપુત્રનુ મિલન પૃષ્ઠ
૧૩૨ થી ૧૪૯
છેવટે રાજા ચારને પકડવા નીકળે છે. ચાર પણ બનાવે છે. અગ્નિ બૈતાલ પકડવા જાય છે, છે. એટલે મહારાજા વિક્રમ ચારને પકડનારને અધુ રાજ આપવા જાહેર કરે છે. કાલી વેસ્યા બીડુ ઝડપે છે. તે દેવકુમારને રાજસભામાં લને આવે છે. ત્યાં પિતા-પુત્ર મળે છે.
સ ચેાથા સમાપ્ત
દેવકુમાર મહારાજાને તેનુ ખડગ પડાવી લે
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૩
સર્ગ પાંચમ પૃષ્ઠ ૧૫૦ થી ર૦૮ પ્રકરણ ૨૧ થી ૨૬ પ્રકરણ એકવીસમું સુવર્ણ પુરુષની પ્રાપ્તિ પૃષ્ઠ ૧૫૦ થી ૧૬૦
દેવકુમાર-વિક્રમચરિત્ર મહારાજાની રજા લઈ પોતાની માતાને લેવા જાય છે પ્રતિષ્ઠાનપુર જઈ પોતાની માતાને મળે છે. પોતાના બાપ સંબંધમાં કહે છે. ને તે માતા સાથે અવંતી આવે છે.
રાજા વિક્રમે દિવ્ય સિંહાસન તૈયાર કરાવડાવ્યું, જેની પ્રશંસા આજ સુધી થાય છે. એક દિવસ એક યોગીએ એક અદ્ભુત ફળ ભેટ કર્યું અને તેનું ફળ બતાવ્યું. રાજા તે યોગીના ઉત્તરમાધક થયા.યોગી ઝાડની ડાળ સાથે બંધાયેલા શબને લાવવા કહે છે. યેગી રાજાને અગ્નિકુંડમાં નાખવા ઇચ્છે છે. તે વાત રાજાના મનમાં આવતાં તે યોગીથી દૂર રહે છે અને યુક્તિથી ગીને અગ્નિકુંડમાં ફેંકી દે છે. ને ભેગી સુવર્ણ પુરુષ બની જાય છે. અગ્નિને અધિષ્ઠાયક દેવ પ્રગટ થાય છે. ને તેનું ફળ બતાવે છે. - સવારમાં બધાં રાજાને મહેલમાં શોધે છે. ત્યાં ન દેખાતાં રાજાને શધવા નીકળે છે. રાજાને પત્તો મળે છે. રાજા સુવર્ણ પુરુષનું વૃત્તાંત કહે છે. દુષ્ટબુદ્ધિનું વર્ણન કરતાં વીરમતીની કથા કહે છે. પ્રકરણ બાવીસમું સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી પૃષ્ઠ ૧૬૧થી ૧૬૮
પૂ. શ્રી બ્રહવાદિસૂરીશ્વરજીના શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વર સાથે વિક્રમનો મેળાપ. ધર્મદેશના સાંભળી ઉદારતાથી દાન કરવા માંડવું. મંદિરોને જિર્ણોદ્ધાર કરાવવો.
સૂરિજી ત્યાંથી વિહાર કરી કાર નગરમાં આવ્યા, ત્યાંથી અવંતી પધાર્યા ને દ્વારપાળ સાથે રાજાને શ્લેક મેકલાવ્યો. રાજસભામાં જઈ પાંચ બ્લેક સંભળાવ્યા. રાજા પ્રસન્ન થઈ રાજ આપવા તૈયાર થયા. પરંતુ નિર્લોભી સૂરિજીએ તેનો અસ્વીકાર કર્યો ને કાર
Page #52
--------------------------------------------------------------------------
________________
નગરમાં જિનમંદિર રાજા દ્વારા બનાવડાવ્યું પછી સૂરિજીએ સૂત્રોની ભાષા બદલવા વિચાર્યું. પિતાને વિચાર તેમણે ગુરુદેવને કહ્યો. ગુરુએ ઠપકો આપ્યો ને પ્રાયશ્ચિત્ત લેવા કહ્યું. પ્રાયશ્ચિત્ત લઈ સૂરિજી ત્યાંથી નીકળ્યા ને અવધૂત વેશ ધારણ કરી ભ્રમણ કરવા લાગ્યા પ્રકરણ તેવીસમું કન્યાની શોધ પૃષ્ઠ ૧૬૯ થી ૧૮૪
રાજા વિક્રમાદિત્ય રાજકુમાર માટે મનપસંદ કન્યા શોધી -રહ્યા હતા. પણ કન્યા મળતી ન હતી. તેથી ભદમાત્રને સૈન્ય સાથે કન્યા શોધવા મોકલ્યો. રસ્તે જતાં ભટ્ટમાગે વલ્લભીપુરની રાજકન્યા શુભમતી વિષે સાંભળ્યું. તેથી તે વલભીપુર ગયો. ત્યાંથી પાછા આવી મહારાજાને શુભમતીની વાત કહી. વિક્રમચરિત્રે આ વાત જાણી. તેના હૃદયમાં તેને માટે પ્રેમ ઉત્પન્ન થયા. મને વેગે ઘોડા પર બેસી તે વલ્લભીપુર ગયો. વલ્લભીપુરમાં રાજમાર્ગ પર ફરી રહ્યો હતો ત્યાં શ્રેષ્ઠી કન્યાએ તેનું રૂપ જોઈ સખી સાથે તેને બોલાવ્યા. મકાનમાં આવતાં વિક્રમચરિંગે શ્રેષ્ઠી કન્યાને બહેન કહી બેલાવી તેથી તે કન્યા બેશુદ્ધ થઈ ગઈ. સારવારના અંતે તે સાવધ થઈ. તે શ્રેષ્ઠી કન્યા લક્ષ્મીના સહકારથી રાજકન્યાને મળવા નકકી કર્યું ને તે રાજકુમારીને મળ્યો ફરીથી મળવા નિર્ણય કર્યો. પ્રકરણ વીસમું શુભમતી પૃષ્ઠ ૧૮૫ થી ૧૯૬
રાજકુમારી શુભમતીને પરણવા રાજકુમાર ધર્મદેવજ દબદબાપૂર્વક આવે. વિક્રમચરિત્ર પણ નક્કી કરેલા સ્થાને આવ્યો. - શૌચ માટેનું બહાનું કાઢી રાજકુમારી રાજમહેલમાંથી બહાર નીકળી. વિધિની વિચિત્રતાથી વિક્રમચરિત્ર અને રાજકુમારી ભેગાં ન થયાં પણ વિક્રમચરિત્ર ને બદલે ત્યાં રહેલ સિંહ નામના ખેડૂત સાથે તે ચાલી નીકળી. રાજકુમારીએ જ્યારે આ જાણ્યું ત્યારે ચાલાકીથી પિતાને બચાવ કરી ગિરનાર તરફ જવા લાગી. રસ્તામાં એક ઝાડ
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૫
પર ભારડ પક્ષી પોતાના બચ્ચાં સાથે રહેતા હતા. એ બચ્ચાં સવારે ખાવાની વસ્તુઓ શેાધવા જતાં હતાં તે સાંજે આવી જે કાંઈ તેમણે જોયુ હાય તે ક્રેહેતાં.
એક બચ્ચાએ વલ્લભીપુરમાં બનેલી વાત કહી. ખીજાએ વામનસ્થલીની વાત કહેતાં રાજકન્યા આત્મહત્યા કરવાની છે તે કર્યું. તે સાંભળી વૃદ્ધ ભારડે તેની દવા બતાવી. ત્રીજાએ વિદ્યાપુરની વાત કહી. ચેાથાએ પોતે જે જોયું હતું તે કહ્યું. આ બધું ઝાડ નીચે બેઠેલી રાજકુમારીએ સાંભળ્યું. શુભમતી રૂપ પરિવર્તન કરી ભારડ પક્ષીને લઈ વામનસ્થળી તરફ ચાલી.
પ્રકરણ પચીસમુ શુભ મિલન
પૃષ્ઠ ૧૯૭ થી ૨૦૮
પુરુષવેશધારી રાજકુમારીએ આનદકુમાર નામ ધારણ કરી માળણને ત્યાં મુકામ કર્યાં. વૈદ્ય રૂપે ફરવા માંડયું. ભાળ પાસે ઢોલના સ્પર્શ કરાવ્યેા. રાજપુત્રીની ધ્વા કરી તેને આત્મહત્યા કરતી રોકી. વલ્લભોપુરમાં શુભમતી ન મળી તેથી ધર્મધ્વજ પોતાના દેહને ત્યાગવા રૈવતાચલ-ગિરનાર તરફ ચાલ્યેા. પણ આનંદકુમાર કોઇને માત્મહત્યા કરવા દેતેા નહાતા. આનંદકુમારે તેને સુંદર કન્યા પરણાવવા વચન આપ્યું, સિંહ ખેડૂત પ્રાપ્ત્યાગ કરવા ચાલ્યા, તેને પણ રાજસેવકાએ અટકાવ્યા.
ધર્મધ્વજ અને સિંહને આનદકુમાર સુંદર કન્યા પરણાવે છે. વલ્લભીપુર નરેશને પોતાની કન્યા મળે છે. શુભમતી અને વિક્રમચરિત્રનાં લગ્ન થાય છે. ત્યારે અવંતીમાં રૂપમતી આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ત્યાં વિક્રમચરિત્ર આવે છે. માતા-પિતાને મળી રૂપમતી સાથે લગ્ન કરે છે.
સગ પાંચમા સામાત
Page #54
--------------------------------------------------------------------------
________________
- છઠ્ઠો પૃષ્ઠ ૨૦૯ થી ૨૬૦ પ્રકરણ છવ્વીસમું વિક્રમાદ્વિત્યને ગ
પ્રકરણ ૨૬ થી ૨૯
પૃષ્ઠ ૨૦૯ થી ૨૧૮
મહારાજા વિક્રમાદિત્યને પોતાના રાજવૈભવ અતે બળને ઘણા ગવ થયા હતા; ત્યારે તેમની માતાએ શિખામણ આપી. પણ તે ન માનતા શહેર છેાડી પરીક્ષા કરવા ખીજે જતાં તેમને ખેડૂત મળી ગયા. તેનુ, તેના મિત્રનું અને સ્ત્રીનુ ઘણું ખળ જોઇ પોતાના ગનુ ખંડન થયું. વળી દેવ દ્વારા પોતાના ગ` માટેના શબ્દો સાંભળી પોતાની માતા પાસે આવી બધુ કહ્યું. પછી કોઈએ ભેટમાં આપેલ ઘેાડા પર બેસી દૂર જંગલમાં પહોંચી ગયા. જંગલમાં થોડુ જતાં ઘેાડો મરણ પામ્યો. રાજા બેભાન થયા. તેમની એક ભીલે સારવાર કરી પોતાને ત્યાં લઈ જઈ ખાવાપીવાની વ્યવસ્થા કરી. રાત્રે ભીલ રક્ષણ કરવા બહાર સૂતા. વાધે તેને મારી નાંખ્યા ભીલની સ્ત્રીને આઘાત થતાં તે પણ મરણ પામી. પરાપકાર કરનારની આ દશા જોઇ રાજાએ અવતી આવી દાન દેવાનું બંધ કર્યું".
S
અવ ંતીમાં શ્રીપત્તિ અને દાંતાક શેઠને ત્યાં ભીલ તેમજ ભીલડીને જન્મ થયો. જ્ન્મ થતાં જ બાળકે શ્રીપતિને રાજા વિક્રમને ખેલાવવા કહ્યું, રાજા વિક્રમને તરતના જન્મેલા બાળકને ખેલતા જોઈ આશ્ચય થયું. તે બાળકના કહેવાથી રાજાએ દાન આપવા માંડયું. એ બાળકે ભીલડીનેા જન્મ ક્યાં થયા છે તે વિક્રમને કહ્યુ, તે સાંભળી રાજાએ બાળકને પાંચસેા ગામ ભેટ આપ્યાં.
પ્રકરણ સત્તાવીસમુ... જંગલમાં એકલા પૃષ્ટ ૨૧૯ થી ૨૨૯
એક દિવસે વિક્રમચરિત્ર પોતાના મિત્ર સોમદત્ત સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પૂ. શ્રી ધર્મ ધાષસૂરીજીના ઉપદેશ સંભળી ચાર પ્રકારના ધમતુ પાલન કરતાં દાનમાં ઘણું દ્રવ્ય ખર્ચવા માંડયું. તેથી રાજાએ શિખામણ
Page #55
--------------------------------------------------------------------------
________________
૭
રૂપે કાંઈક કહ્યું. તેથી વિક્રમચરિત્રને દુઃખ થયું. ને સોમદત્ત સાથે અવંતી છડી નીકળ્યો. સોમદત્ત પ્રપંચથી વિક્રમચરિત્રને જુગાર રમાડી તેની બે આંખો જીતી લીધી. રાજકુમાર આંધળે થયે. ને સેમદત્ત અવંતી ચાલે ગયે. વિક્રમચરિત્ર એકલે જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. ત્યાં વૃધ્ધ ભાખંડ પક્ષી મળી જતાં આરામથી રહેવા લાગ્યો. પ્રકરણ અઠ્ઠાવીસમું ભારંડ પક્ષી અને ગુટિકા પ્રભાવ
પૃષ્ટ ૨૩૦ થી ૨૪૩ અંધાપે દૂર કરવાને ઉપાય, ભારંપુત્રની મદદથી કનકપુર જવું. ત્યાં વૈદરૂપે શ્રેષ્ઠીપુત્રને સાજો કરે અને તે શેઠ દ્વારા રાજપુત્રી જે આંખની પીડાથી ત્રાસી આત્મહત્યા કરવા તૈયાર થઇ હતી, તેને બચાવવી. તેની સાથે લગ્ન કરવાં. વિક્રમચરિત્રને દુશ્મન સામંતોના રાજય રાજા કન્યાદાનમાં આપે છે. તે સામતિને યુકિતથી વશ કરી તેમની પાસે સેવા કરાવે છે. આથી રાજા કનકસેન આશ્ચર્ય પામે છે. પ્રકરણ ઓગણત્રીસમું સમુદ્રમાં પડવું, ઘેર પહોંચવું.
| પૃષ્ઠ ૨૪૪ થી ૨૬૦ ૌઘરૂપમાં રહેલ વિક્રમચરિત્ર સમુદ્રકિનારે ગય હોય છે ત્યાં કોઈને ગભરાતો અને લાકડું પકડી મદ્રકિનારે આવતો જોઈ તેને બચાવે છે. તે અવંતીના સમાચાર આપે છે. અવંતીના સમાચાર સાંભળી વિક્રમચરિત્ર અવંતી જવા વિચારે છે. કનકશ્રી પિતાના પિતા પાસે રજા માંગવા જાય છે. ત્યારે રાજાને વિક્રમચરિત્ર વૈદ્ય નથી પણ અવંતીને રાજકુમાર છે તેની ખબર પડે છે. રાજા પસ્તાવો કરે છે. વિક્રમચરિત્ર પિતાની પત્ની અને જેને સમુદ્રમાંથી બચાવ્યો હતે તે ભીમ સાથે અવંતી તરફ જવા માટે નીકળે છે. ભીમ વિક્રમ ચરિત્રને સમુદ્રમાં નાંખી દે છે. તે જ વખતે મેટી માછલી રાજકુમારને
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૮
ગળી જાય છે, ભીમ કનકશ્રીને પિતાની પત્ની બનાવવા ઇચ્છે છે.. ભીમ કપટથી રુવે છે, ઢોંગ કરે છે. તેના પર બળાત્કાર કરવા તૈયાર થાય છે ત્યારે માછીઓ માછલીનું પેટ ચીરી વિક્રમચરિત્રને બહાર કાઢે છે. ને તે અવંતી જાય છે. માળીને ત્યાં ગુપ્ત રીતે રહેવું. વિક્રમચરિત્ર માટે મહારાજા જોષીને પૂછે છે. જેથી યોગ્ય જવાબ આપે છે. મહારાજા ઢંઢરે પીટાવે છે. માળણુથી સમાચાર જાણુ મહારાજા કનકશ્રીને મળવા જાય છે ને બધું જાણે છે. વિક્રમચરિત્રને માળીને ત્યાંથી. રાજમહેલે લાવે છે. ઉત્સવ કરવામાં આવે છે. ભીમને બાંધી લાવવામાં આવે છે. દયાળુ વિક્રમચરિત્ર પિતાના વહાણ વગેરે લાવવા માટે ઉપકાર માની ભીમને છોડાવે છે. તે ભીમને બોલાવી તેને ધન વગેરે આપી સન્માન કરે છે. ને વિક્રમચરિત્ર ગણે રાણીઓ સાથે આનંદથી રહે છે, અને મહારાજા વિક્રમે ઉત્સાહ, પૂજા, પ્રભાવ પૂર્વક મહોત્સવ. કરાવ્યો.
છઠ્ઠો સર્ગ સમાપ્ત સ” સાતમો પૃષ્ઠ ર૬૧ થી ૩૦૪ પ્રકરણ ૩૦ થી ૩૧ પ્રકરણ ત્રીસમું અવંતી પાર્શ્વનાથ અને સિધ્ધસેન દિવાકર
પૃષ્ઠ ૨૬૧ થી ૨૮૭ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત માટે અવધૂત રૂપમાં નીકળ્યા હતા અને તે મહાકાલના મંદિરમાં શંકરના લિંગ સામે પગ લાંબા કરી સૂતા હતા. રાજાજ્ઞાથી તેમને ચાબુકથી. મારવામાં આવ્યા. તે ચાબુકને પ્રહાર અંતઃપુરમાં રાણીઓને થવા લાગે. તેથી અંતઃપુરમાં કોલાહલ મચી ગયો. આ વાત સાંભળી મહારાજા મંદિરમાં આવ્યા. અને ઇષ્ટદેવની સ્તુતિ કરવા કહેવા લાગ્યા, સ્તુતિ કરતાં જ લિંગ ચીરાયું અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઇ. સુરિજીએ રાજાને ઉપદેશ આપે. પરભવ કહ્યો.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકત્રીસમું જોતિષશાસ્ત્રી પૃષ્ટ ૨૮૮ થી ૩૦૪ - રાજા શિવ કુમાર્ગે ચાલતો હોવાથી તેની રાણી દેવ થઈ મૃત્યુલેકમાં આવી ને ચાંડાલિની સ્વરૂપ ધારણ કરી માર્ગમાં પાણી છાંટતી હતી, તેણે પોતાના પતિને સદમાર્ગે વાળે. સૂરિ મહારાજના સદુપદેશથી વિક્રમાદિત્ય આખાય ભારતવર્ષમાં ન કરી ઋણરહિત કરે છે અને કાર્તિસ્થ ભ માટે મંત્રીઓને કહે છે.
એક રાતના બ્રાહ્મણના ઘર પાસે સાંઢ અને ભેંસની લડાઈ થાય છે, તેમાં રાજ ફસાઈ જાય છે. રાજા આફતમાંથી મુક્ત થાય તે માટે બ્રાહ્મણ ગ્રહોની શાંતિ કરે છે. તે બ્રાહ્મણને દરબારમાં બોલાવી તેનું સન્માન કરવામાં આવે છે. તેનું દારિદ્ર દૂર કરવામાં આવે છે,
સાતમે સંગ સંપૂર્ણ સગ આઠમો પુષ્ઠ ૩૦૫ થી ૩૮૭ પ્રકરણ ૩ર થી ૩૭ પ્રકરણ બત્રીસ મું શ્રી શત્રુંજ્ય પૃષ્ઠ ૩૦૫ થી ૩૧૯
મહારાજા વિક્રમાદિત્યના ગુરુદેવ પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરનું અવંતીમાં પધારવું, ધર્મોપદેશ આપતા મહારાજને શ્રી સિદ્ધાચલનું મહાભ્ય કહેવું. શત્રુંજય વિષે મહારાજના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેતાં કહેવું. મૃગધ્વજનું ઉદ્યાનમાં આવવું, પિપટથી ગખંડન થવું. પછી પિટ પાછળ જવું. કમલમાલા સાથે લગ્ન. વૃક્ષ પરથી વસ્ત્રાભૂષણનું પડવું પાછા ફરવું. ચંદ્રશેખરે રાજને ઘેવું. મહારાજાને પરિતાપ, પોતાના સંબંધીઓનું આવવું. ચંદ્રશેખરનું આવવું. પ્રપંચની કપટબાજી રમવી. મૃગધ્વજન નગરપ્રવેશ. કમલાલાને પટરાણી બનાવવી. કલમાલાને શુભ સ્વપ્ન આવવું. પુત્રજન્મ. તેનું શુકરાજ નામ પાડવું. ઉદ્યાનમાં રાજાનું આવવું. શુકરાજનું મૂર્શિત થવું. શીતોપચારથી શુદ્ધિમાં લાવવા-મૂગે છે. ઉપચાર કરવા.
Page #58
--------------------------------------------------------------------------
________________
૫o
. પ્રજાજનોના આગ્રહથી મહારાજાનું કૌમુદી મહોત્સવમાં આવવું.
જ્યાં શુકરાજ બેશુદ્ધ થયા હતા તે ઝાડથી વેગળા રહેવું. વૃક્ષની નીચે દેવદુંદુભીને નાદ થવે. તપાસ કરવી. શ્રીદત્ત કેવલીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી દેવ કેવલજ્ઞાન મહોત્સવ ઉજવે છે તે જાણવું. કમલમાલાના કહેવાથી કેવલી ભગવત પાસે આવવું. શુકરાજ માટે પૂછવું. રાની મુનિ ભગવંત શુકરાજને પૂર્વભવ કહેતાં કહ્યું, જિતારીનું જીવત, તીર્થ મહિમા, સર્વશ્રેષ્ઠ ધર્મને અંગિકાર, તીર્થયાત્રા માટે પ્રતિજ્ઞા. સ્વપ્નમ ગેમુખ પક્ષનું દેખાવું-કહેવું સિદ્ધાચલજીની સ્થાપના જિતારી રાજાનું અવસાન, હંસી સારસીની દીક્ષા ને સ્વર્ગવાસ. શુક પક્ષીને ઉપદે. અને અનશનથી દેહત્યાગ. પ્રકરણ તેત્રીસમું શ્રીદત્ત કેવલી પૃષ્ઠ ૩ર૦ થી ૩૩૩
શ્રીદત્ત કેવલી ભગવંત. મૃગધ્વજ, શકરાજ વગેરેને કહેવું, મંદિર નામના ગામમાં સોમ શ્રેષ્ટી, તેની પત્ની સમશ્રી, પુત્ર શ્રીદત રહેતાં હતાં. સોમશ્રીનું રાજથી હરણ થવું. પત્નીને છેડાવવા. સોમ શ્રેણીના પ્રયત્ન. તેમાં નિષ્ફળતા, બીજા રાજાની સહાય લેવી. પિતાના ગયા પછી શ્રીદત્તનું પોતાના મિત્ર શંખદત્ત સાથે ધનપાર્જન માટે જવુ. સમુદ્ર માર્ગે જતાં રસ્તામાં એક પેટી મળવી, પેટીમાંથી એક કન્યાને બહાર કાઢવી. એ કન્યા માટે બંને મિત્રો વચ્ચે વિવાદ. શ્રીદો પ્રપંચથી શંખદત્તને સમુદ્રમાં નાંખવો, કન્યાને લઈ સુવર્ણકુલ નગરમાં જવું. રાજાને નજરાણું કરવું. રાજાએ દાણ માફ કરવું. રાજાની સ્વર્ણરેખા ચામરધારિણી અને પેલી કન્યા સાથે વનમાં જવું. ચંપાના ઝાડ નીચે ત્રણેનું બેસવું. આનંદ કરો. વાનરનું આવવું: મનુષ્યની ભાષામાં બોલવું. ને સ્વર્ણરેખાને લઈ ચાલ્યા જવું. વનમાં શ્રીદત્તને મુનિની મુલાકાત, પ્રશ્ન પૂછવે. વાનરે કહેલ શને અર્થ જાણો. માતાનું પૂર્વજીવન. સ્વર્ણરેખા માટે રાજાએ તપાસ કરવી. શ્રીદત્તને પકડ, શળીની શિક્ષા.
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
અનિચંદ્રનું ઉદ્યાનમાં આગમન. રાજાનું ત્યાં જવું. ગુરુદેવે ઉપદેશ આપવો. વાનર-બંતરનું ત્યાં સ્વર્ણરેખા સાથે આવવું. સાની ગુરુએ શ્રીદત્ત અને શંખદત્તનો પૂર્વજન્મ કહે ત્યાં એકાએક શંખદત્તનું આવવું. મિલન થવું. ક્ષમા યાચતા. ગુરુને વંદન કરી મુનિરાજને પૂછવું. જે ગયા ભવમાં મારી પત્ની હતી, તેમને માતાપિતા કઈ રીતે કહું ? ગુરુદેવ સંસારની વિચિત્રતા સમજાવે છે. એ સાંભળી શુકરાજનું બોલવું. મૃગધ્વજ રાજાએ પ્રશંસા કરવી. ને પિતાને વૈરાગ્ય કયારે પ્રાપ્ત થશે. તે માટે પૂછવું. ગુરુદેવે કહેવું ચદ્રાવતીના પુત્રને જોશો ત્યારે. પછી મુનીશ્વર ત્યાંથી વિહાર કરે છે. ત્યાં રહેલા નગરમાં જાય છે. પ્રકરણ ચૈત્રીસમું ચંદ્રશેખર પૃષ્ઠ ૩૩૪ થી ૩૪૭
ગુરુદેવનો ઉપદેશ સાંભળ્યા પછી સાર સંસારમાંથી કયારે છૂટાશે તે માટે રાજા વિચાર કરે છે. ત્યાં તે કમલમાલા બીજા પુત્ર હંસરાજને જન્મ આપે છેતેવામાં ગાંગલી ઋષિનું ત્યાં આવવું. શુકરાજને લઈ આશ્રમ તરફ જવું. ગૌમુખ સાથે ગાંગલી ઋષિનું સિદ્ધાચલની યાત્રાએ જવું. શકરાજ આશ્રમ અને દેવમંદિરની રક્ષા કરે છે. એક રાત્રે શુકરાજે સ્ત્રીને રડવાનો અવાજ સાંભ. રડનારને શધવા નીકળવું, રડવાનું કારણ જાણી રાજકુમારી પદ્માવતીની શોધ કરવી. વાયુવેગની મુલાકાત, તેને લોટ જિનમંદિરે જવું. પદ્માવતી મળવી. બંનેને આશ્રમમાં લાવી સ્વાગત કરવું. વિદ્યાધર વાયુવેગની આકાશગામિની વિદ્યા ભૂલાઈ જવાથી શુકરાજ તે વિદ્યાનું સ્મરણ કરાવે છે. ને શુકરાજ તે વિદ્યા પ્રાપ્ત કરે છે.
ઋષિનું તીર્થયાત્રા કરી પાછું આવવું. શકરાજને વિદ્યા પ્રાપ્ત થઈ છે તે જાણી આશીર્વાદ આપવો. પછી વિમાનમાં બેસી વાયુવેગ અને પદ્માવતી સાથે ચંપાપુર જવું. પદ્માવતી અને શુરાજનું અરિમર્દન રાજા લગ્ન કરાવે છે. ત્યાંથી વિદ્યાધર વાયુવેગને લઈ તીર્થ
Page #60
--------------------------------------------------------------------------
________________
પર
યાત્રા જવું, વાયુવેગ સાથે ગગનવલભ નગર જવું. ત્યાં વાયુવેગા સાથે લગ્ન, પછી ત્યાંથી શ્રી અષ્ટાપદ મહાતીર્થની યાત્રાએ જવું. રસ્તામાં ચકેશ્વરી દેવી તેને બોલાવે છે. ચક્રેશ્વરીને મળવું. દેવી સાથે માતાને સંદેશે કહેવડાવવો. તીર્થયાત્રા કરી પિતાના નગર તરફ જવું. ઉત્સવ સાથે નગરપ્રવેશ. કેટલાક દિવસ પછી સારંગપુરના રાજા વીરાંગદને પુત્ર સુરકુમાર હંસરાજ સાથે યુદ્ધ કરવા આવે છે યુદ્ધમાં સુરકુમારનું બેશુદ્ધ થવું. હંસરાજ દ્વારા સારવાર. યુહતું કારણ જાણવું. ક્ષમાપ્રદાન.
શ્રીદરો કહેલી ગત જન્મની વાત સુકુમાર બધાને કહે છે. હંસકુમાર અને તેની વચ્ચે દ્વેષ થવાનું કારણ કહે છે. ગયા જન્મમાં સિંહમ ગી ચરકને મારે છે. શ્રીજીની પૂજાથી ચરકનું સુરકુમાર થવું, તેવામાં એક બાળકનું આવવું. મૂગધ્વજે તેને પરિચય પૂછ. ત્યાં આકાશ વાણ થવી. બાળક સાથે મૃગ વજ કદલીવનમાં આવે છે. ગિનીની મુલાકાત. બાળકને પરિચય, ચંદ્રશેખરને કામદેવનું વરદાન કેવી રીતે મળ્યું. ચદ્રાવતીનું દુષ્કૃત્ય. યશોમતીને પરિચય. ચંદ્રાંક પાસે યશોમતીએ પ્રેમભિક્ષા માગવી. તેનું ગિની થવું. આ સાંભળી મૃગધ્વજ ઉદાસ થાય છે. દીક્ષાનો વિચાર આવો. મંત્રીઓના આગ્રહથી નગરમાં જવું. શકરાજને રાજ્યાભિષેક. સંસારી હોવા છતા મૃગવજન કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું.” દે કેવલ જ્ઞાનને ઉત્સવ કરે છે. રાણી કમલમાલા, હંસરાજ અને ચઢાકે દીક્ષા લેવી ચંદ્રાવતીએ રાજ્યાધિષ્ટાત્રીને પ્રસન્ન કરવી ચંદ્રશેખર માટે શુકરાજનું રાજ ભાગવું. દેવી રાહ જેવા કહે છે.
મૃગધ્વજ કેવલી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી વિહાર કરી જાય છે. ન્યાયન તિથી શુકરાજનું રાજ કરવું. શુકરાજ પિતાની બે પત્નીઓ સાથે શાશ્વત તીર્થની યાત્રાએ જાય છે. ચંદ્રાવતીના સૂચનાથી ચંદ્રશેખરનું શુકરાજનું રૂપ ધારણ કરી આવવું. પટલીલા આચરવી. શુકરાજના રૂપમાં રાજ કરવું. શકરાજ અષ્ટાપદ પર ધર્મદેશના ચારણુ
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૩
મુનિથી સાંભળી નગર તરફ આવે છે. ઉદ્યાનમાં યુકામ કરે. શકરાજ
પી ચંદ્રશેખર શકરાજને ચાલ્યા જવા મંત્રીઓ સાથે કહેવડાવે છે. શકરાજ અને મંત્રીને વાર્તાલાપ. વિધિની વિચિત્રતા પર વિચાર કરતા શુકરાજ પિતાની પતન ઓ સાથે પાછા જાય છે. તેમનું વિમાન એકાએક રસ્તામાં રોકાય છે. તપાસ કરતાં તેમના પિતા-કેવલી ભગવાન મુનિની સાથે મુલાકાત કેવલી મુનિ ઉપદેશ આપે છે. પછી શ્રી વિમલાચલ મહાતીર્થની ગુફામાં છ માસ માટે નમસ્કાર મહામંત્રનો જપ-સાધના કરવા કહેવું. કેવલી મુન ભગવંતના કહેવાથી શુકરાજ શ્રી વિમલાચલ મહાતીર્થે જાય છે. ત્યાં જાપ કરતા પ્રકાશ જણ.. શકરાજનું પુણ્ય પ્રગટ થવું. ત્યારે ચંદ્રશેખરને દેવી ચાલ્યા જવા કહે છે. આ સાંભળી ચ દ્રશેખર ડરી જાય . ચાલ્યો જાય છે. શુકરાજનું આવવું, મંત્રીઓથી સ્વાગત થવું. શકરાજ રાજ સંભાળે છે. પછી અનેક વિદ્યાધર, વગેરે ચતુર્વિધ સંધ સાથે. ઉત્સવ કરતાં મહાતીર્થ વિમલાચલ જવું. એ મહાતીર્થનું શત્રુ નામ સ્થાપન કરવું.
ચંદ્રશેખર ભટકતો ભટકતે મહાતીર્થે આવે છે. પાપને પશ્ચાત્તાપ. વૈરાગ્યવાન થવું. મહેય મુનિથી દીક્ષા લેવી. કર્મ ક્ષય થતાં ચ દ્રશેખરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું. મહદય મુનિને શુકરાજે પૂછવું. મુનિ સંદેહ નિવારણ કરે છે. અને પૂર્વભવ કહે છે. ચંદ્રશેખર મુનિ અને શુકરાજ એક બીજાને ક્ષમા માટે પ્રાર્થના કરે છે.
શુકરજને ત્યાં પુત્રજન્મ. પુત્રનું નામ ચંદ્ર પાડવું. દિવસે જતાં કમલાચાર્ય નામના ધર્માચાર્ય સાથે મુલાકાત મુનિશ્વર કમ અને ઉદ્યોગની શકિતનું વર્ણન કરે છે. સાથે સાથે ધીર વણિક, ધનગર્વિત ભીમ અને હરિવર્ધનનું વૃતાંત કહે છે. પ્રકરણ પાંત્રીસમું અરિમર્દન પૃષ્ટ ૩૪૪ થી ૩૫૯
અરિમર્દનને મંત્રી સાથે મેહી કોઈપણ રત્નકેતુપુર લઈ જાય છે. વેશ બદલી રાજા રાજકુમારીને મળે છે. પછી રાજા અરિમર્દનતું
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪
સૈન્ય સાથે કંઈયણની સાથે રત્નાપુર આવવું. ત્યાંના રાજાને મળવું. પુરુષષિણી રાજપુત્રી સૌભાગ્યસુ દરીમાં પરિવર્તન લાવવું. લગ્ન કરવાં. એ સૌભાગ્ય સુંદરી પુત્રને જન્મ આવે છે તેનું મેઘકુમાર નામ પાડવામાં આવે છે. વર્ષો જતાં મેઘવતી સાથે મેઘકુમારનાં લગ્ન.
અરિમર્દન રાજા એક વખતે પરિવાર સાથે શ્રી આદિનાથની પૂજા માટે જાય છે. મૂર્તિને જોતાં મેઘવતી અને મેઘનાદ બેશુધ્ધ થાય છે. સારવાર કરવાથી શુધ્ધિમાં આવે છે. પણ બેલતા નથી. બોલાવવા પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળે છે. થાકી ગુરુદેવ શ્રી ગુણયરિજી પાસે જવું. મનીશ્વર મેઘવતી અને મેઘકુમારને પૂર્વજન્મ કહે છે. ગત જન્મ જાણી તે દીક્ષા લે છે, અરિમર્દન પણ સમ્યકત્વ વ્રત ગ્રહણ કરે છે આ સાંભળી શુકરાજને વૈરાગ્ય થાય છે, પુત્રને રાજ સેંપી દીક્ષા લે છે. પ્રકરણ છત્રીસમું વિસે–એ–રા પૃષ્ટ ૩૬૦ થી ૩૭૪
કૃતન રાજકુમાર વિસે–એ– સિવાય બીજું બોલતે ન હતે. તે બેલત થશે. પ્રકરણ સાડત્રીસમું ઉદાર વિક્રમ પૃષ્ઠ ૩૭૫ થી ૩૮૭
મહારાજા વિક્રમાદિત્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર સાથે શત્રુંજયની યાત્રાએ જાય છે. ત્યાં મંદિરના જિર્ણોધ્ધર કરાવે છે. પાછા આવવું. દરબારમાં એક ગરીબ માણસનું આવવું. તેને દ્રવ્ય આપવું એ ગરીબ નંદરાજાની કથા કહે છે. વિક્રમાદિત્ય તેને ઘણું દ્રવ્ય આપે છે.
પ્રજાનું સુખદુઃખ જાણવા વિક્રમાદિત્ય રાત્રીભ્રમણ કરવા નીકળે છે. ત્યાં જેવી દષ્ટિ તેવી સૃટને અનુભવ થાય છે. વ્યસન દૂર કરવા આદેશ. ચોર સાથે જમણ. રાજમહેલમાં ચોરી કરવી. તેમની શકિત જાણવી. તેમને પકડી સમાગે ચડાવવા.
આઠમો સગ સંપૂર્ણ
Page #63
--------------------------------------------------------------------------
________________
સર્ગ નવ પૃષ્ટ ૩૮૮ થી ૪૪ પ્રકરણ ૩૮ થી ૪૦ પ્રકરણ આડત્રીસમું દેવદમની પૃષ્ટ ૩૮૮ થી ૪૦૦
મહારાજા વિક્રમ એક દિવસ આનંદર્વિનોદ કરવા ગયા હતા. પાછળ વળતાં દેવદમનીના શબ્દ વિચારમાં પડ્યા. સભામાં આવી તેને બોલાવવા સૈનિકને મોકલવો. દેવદમનીને બદલે સૈનિક સાથે નાગદમનનું આવવું. મહારાજા બોલાવવાનું કારણ કહે છે. નાગદમની દેવદમની સાથે ચોપાટ રમવા અને તેના ઘર સુધી ગુપ્ત રસ્તો બનાવવા કહે છે. મહારાજાએ રસ્તે બનાવ્યું. પાટ રમવા માંડયો. આ દિવસ મ્યા પછી રા નગરચર્ચા જેવા રાજા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર આવ્યા ત્યાં ક્ષેત્રપાલ સાથે મુલાકાત, દેવદમનીને જીતવાને ઉપાય જાણો, અગ્નિશૈતાલની મદદથી દેવદમનીને હરાવવી. મહારાજા સાથે દેવદમનીનાં લગ્ન.
પ્રકરણ આડત્રીસમું/૧ તામ્રલિપ્તિમાં પૃષ્ટ ૪૦૧ થી ૪૧૨
નાગદમનના કહેવાથી મહારાજા તામ્રલિપ્તિ ગયા. નગરની શોભા જેમાં મહારાજા ચંદ્રની પુત્રી લક્ષ્મીદેવીના મહેલના ગુપ્ત રીતે રહ્યા. પૂર્વ સંકેતાનુકાર ભીમ સાંઢણી લઈ ત્યાં આવ્યો રાજકુમારી રત્નની પેટી આપે છે. મહારાજાએ અગ્નિશૈતાલની સહાયથી રાજકુમારીનું વસ્ત્ર હરણ કર્યું. રાજકુમારી બીજું વસ્ત્ર લેવા ગઈ. ત્યારે અગ્નિશૈતાલ ભીમને દૂર દેશ લઈ ગયો. રાજકુમારી અને મહારાજ સાંઢણ સાર થઈ આગળ વધ્યાં. મહારાજાએ પિતાને જુગારી તરીકે ઓળખાવ્યા. રાજકુમારી પિતાનાં કર્મની નિંદા કરવા લાગી. રસ્તામાં મુકામ કર્યો. રાતમાં સિંહગર્જના સાંભળી રાજકુમારી ગભરાઈ. મહારાજા એ ગર્જના કરનારને તીર મારી સૂઈ ગયા સવાર થતાં તે તીર લાવવા કહેવું. રાજકુમારીનું તીર લઈ આવવું. આગળ પ્રયાણ કરવું તેમનું લક્ષ્મીપુરના
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૬
‘ઉદ્યાનમાં પહોંચવું. મહારાજાનું રાજકુમારી અને રત્નપેટી ત્યાં રહેવા દઈ ભોજનસામગ્રી લેવા નગરમાં જવું. તે વખતે એક વેશ્યાનું આવવું. રત્નપેટી અને રાજકુમારીને લઈ પિતાને ત્યાં જવું. રાજકુમારીને વેશ્યાજીવન જીવવા કહેવું. પછી તેને ઊટવાળના પુત્રને સોંપવી. કોટવાળ પગ ઉંદર લઈ જતી બિલાડીને પથ્થર મારી બહાદુરીનાં ગુણગાન ગાય છે. તે સાંભળી રાજકુમારીને તેના પર તિરસ્કાર આવે છે, અને આત્મહત્યા કરવા વિચારે છે. વેશ્યા રાજા પાસે જાય છે. રાજકુમારી બળી મરવા જતી હોય છે ત્યાં રાજાનું આવવું. રાજકુમારીને સમજાવવી. ત્યાં મહારાજા વિક્રમનું આવવું. રાજકુમારી અને વિક્રમનું મિલન. વિક્રમની ઓળખાણ, રાજકુમારી સાથે લગ્નવેશ્યાને અભયદાન આપી રત્નપેટી લઈ અવંતી તરફ પ્રયાણ, પ્રકરણ ઓગણચાલીસમું ઉમાદેવી પૃષ્ટ ૪૧૩ થી ૪૨૬
નાગદમનના કહેવાથી સોપાકનગરમાં સેમમને ત્યાં વિદ્યાર્થી રૂપે વિક્રમનું રહેવું, સોમશર્માની પત્ની ઉમાદેવીનું ચરિત્ર જેવું. ઉમાદેવી પાસે “સવ સડ' હેવાથી દેવસભામાં જતી હતી.
મહારાજા વિક્રમનું અગ્નિતાલની સહાયથી ઉમાદેવી પાછળ જવું. બીજે દિવસે ગુરુને વૃક્ષના પિલાણમાં બેસાડવા. સમશર્માએ બધું જાણવું. શું કરવું તેનો વિચાર કરવો. વદ ચૌદસને દિવસે ક્ષેત્રપાલના કહેવા પ્રમાણે ઉમાદેવીએ નૈવેદ કરવું, મહારાજા વિક્રમ બધા સાથે સર્વરસદંડ લઇ નાસે છે. ક્ષેત્રપાલ અને ગિનીઓ ઉમાદેવીનું ભક્ષણ કરે છે. નાઠેલા બધા શ્રીપુર આવે છે. રાજકુમારી ચંદ્રાવતી સાથે મુલાકાત, ત્યાં રાક્ષસના જુલમની વાત સાંભળવી, સાથે સાથે રીક્ષસનાં મૃત્યુની વાત પણ જાણવી. રાક્ષસ જ્યારે પૂજામાં બેઠો હતો ત્યારે મહારાજા તેની પાસે વજૂદંડ લઈ તેને મારી નાખે છે. અગ્નિશૈતાલની સહાયથી ચીપુરના રાજા અને પ્રજને પાછી લાવવી. વિક્રમ સાથે શ્રીપુરના રાજા પિતાની પુત્રી પરણાવે છે. પછી ઉમાદેવીના
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૭
સમાચાર લાવવા અગ્નિશૈતાલને કહેવું. અગ્નિશૈતાલ સમાચાર લાવે છે. મહારાજા સેમશર્મા અને વિદ્યાર્થીઓને ઘણું દ્રવ્ય આપી સંતોષે છે. વજૂદંડ, સર્વરચદંડ અને રાજકન્યા સાથે મહારાજા અવંતી આવે છે. પ્રકરણ ચાલીસમું મંત્રી મતિસાર પૃષ્ટ ૪ર૭ થી ૪૪૧
નાગદમનીના કહેવાથી મંત્રી મતિસાગરને કુટુંબ સાથે અવંતી. માંથી જતા રહેવા જણાવે છે. મંત્રીની પુત્રવધૂની હોશિયારીથી દુઃખના સમયમાં પણ આશ્વાસન મળે છે. ભાગ્યની વિચિંગતાને પરિચય થાય છે.
એક દિવસ નાગદનીના કહેવાથી મહારાજા મંત્રી મતિસારને લાવવા જાય છે. ત્યાં હેલનો અવાજ સાંભળી મતિસારને સ્પર્શવા કહેવું. ઈન્દ્રજાલિકે બનાવેલ ઉદાનને ફૂલવાળું કરવું તે જોઈ રાજા પિતાની પુત્રી વિલેચનાનાં લગ્ન મહારાજા સાથે કરે છે. મંત્રી અતિસાર મહારાજને પરિચય આપે છે.
અગ્નિકાલની સહાયથી સદાય ફળદેનાર આંબાનું બી લઈ મહારાજા અવતી આવ્યા. નાગદમનીએ સુપાત્ર દાન દેવા કહ્યું. મહારાજાએ તેમ કર્યું.
એક દહાડે મહારાજા ફરતા ફરતા પુરોહિતના ઘર પાસે આવ્યા ત્યાં હરતાલી અને જતુની વાત સાંભળી. મહારાજાએ તેમનું ચરિત્ર જેવા બટુકનું રૂપ લેવું. હરતાલી અને જઈતુને સામાન પોતે ઉપાડ્યો. તેમની સાથે ચાલવા લાગ્યા. સખીઓ સાથે વસુધા ફટક દંડથી પાતાળમાં ગયા. ત્યાં વિષનાશક દંડથી સાપને દૂર કરતા સરોવરમાં સ્નાન કરવા બધાં ગયાં. વસ્ત્ર, દંડ અને ફૂલછાબ મહારાજાને સપી સ્નાન કરવા ગઈ.
મહારાજા અગ્નિશૈતાલની સહાયથી લગ્ન કરવા તૈયાર થયેલા નાગકુમારને અદશ્ય કરી તેવું જ રૂપ ધારણ કરી શ્રીદની પુત્રી સાથે લગ્ન કરવાં.
Page #66
--------------------------------------------------------------------------
________________
પેલી ત્રણે સખીઓ ત્યાં આવી ત્યારે મહારાજાએ બટુકનું રૂપ ધારણ કર્યું સખીઓએ દંડ માગ્યા ત્યાં તો મહારાજાએ મૂળ સ્વરૂપ ધારણ કર્યું. સખીયો નવાઈ પામીને લગ્ન કરવા તૈયાર થઈ. મહારાજાએ તેમની સાથે લગ્ન કર્યા. પછી નાગકુમારને પ્રગટ કર્યો. તેમણે મહારાજાને સુરસુંદરી નામની કન્યા અને મણિદંડ આપ્યો. ચંદ્રચૂડ નાગકુમારની કન્યા કમળા સાથે નાગકુમારનાં લગ્ન કરી દંડ અને કન્યાઓ સાથે મહારાજા અવંતી આવ્યા.
નવમો સર્ગ સમાપ્ત સગ દશમે પૃષ્ઠ ૪૪૨ થી ૫૪૫ પ્રકરણ ૪૧ થી ૪૯ પ્રકરણ એકતાલીસમું મહાકવિ કાલીદાસ પૃષ્ઠ ૪૪૨ થી ૪૫૪
પરદુઃખભંજન ન્યાયી મહારાજા વિક્રમાદિત્યને પ્રિયંગુમંજરી નામની પુત્રી હતી. તેને વેદગર્ભ નામના વિદ્વાન ભણાવતા હતા. એક દિવસે વેદગર્ભ દૂરથી આવી રહ્યા હતા. તેની રાજકુમારીએ મશ્કરી કરી. વેદગર્ભ તે સહન કરી ન શકયા. શાપ આપ્યો. જે શાપ તેમના હાથે જ પૂર્ણ થયે.
મહારાજા રાજકુમારીના લગ્ન માટે ચિંતા કરતા હતા. તેમણે વેદગર્ભને સુંદર વર શોધી લાવવા જણાવ્યું. વેદગર્ભ મહારાજાની
છા પ્રમાણે વર શોધવા નીકળ્યા. દિવસે જતાં એક ગોવાળના પરિચયમાં આવ્યા તેને લઈ અવંતી આવ્યા તેને રાજસભામાં કેમ બોલવું, ચાલવું, બેસવું વગેરે સમજાવ્યું.
એક દિવસે વેદગર્ભ એ ગવાળને લઈ રાજસભામાં આવ્યા. ત્યાં સ્વસ્તી કહેવાને બદલે ગોવાળે ઉષરટ કહ્યું. વેદગમેં તેને અર્થ કહ્યો. તે સાંભળી મહારાજા ઘણા પ્રસન્ન થયા ને રાજકુમારી સાથે તે ગે વાળનાં લગ્ન કર્યા.
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
રાજકુમારી દિવસો જતાં પિતાને પતિ મૂર્ખ છે તે જાણી ગઈ. ગોવાળને પણ પિતાની મૂર્ખતા માટે દુઃખ થવા લાગ્યું તેથી કાળીમાતાની ઉપાસના કરવા ગયે. પણ દેવી પ્રસન્ન ન થઈ. રાજાએ દેવીને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો. પણ શુભ પરિણામ ન આવ્યું તેથી કાળી નામની દાસીને ત્યાં મેકલી. વરદાનના શબ્દો બોલાવ્યા તે સાંભળી કાળીદાસ પ્રસન્ન થયા. રાજકુમારી ત્યાં આવી. કાળિકા દેવી પ્રત્યક્ષ થયાં. પરિણામે કાળીદાસ મહાન કવિ થયા. પ્રકરણ બેતાલીસમું અવનવા અનુભવ પૃષ્ઠ ૪૫૫ થી ૪૬૫
મહારાજા વિક્રમ પિતાની સાથે પાંચ રત્નો લઈ પદ્મપુરમાં આવ્યા ત્યાં એક નિર્લોભી તાપસ જણાયો. પોતાનાં રત્નો તેને સોંપવા તૈયાર થયા. તાપસ આનાકાની કરવા લાગ્યો. પણ મહારાજા તે તેની પાસે રને મૂકી ગયા.
મહારાજા ભ્રમણ કરી પાછા આવ્યા, તે તેમની નજરે ઝૂલીને બદલે આલિશાન મકાન પડયું. તાપસ પાસે જઈ રનની માંગણી કરી. તાપસ અજાણે થઈ ગયા. મહારાજા તે ગામના મંત્રી અને રાજા પાસે ફરિયાદ કરવા ગયા. પણ તેમનું વર્તન જોઈ નિરાશ થયા, રત્નાની સલામતી જણાઈ નહિ.
મહારાજા કામલતા વેશ્યાને મળ્યા. બંને જણે વિચાર કર્યો. તાસને મળવાનો સમય નક્કી કર્યો
યથા સમયે મહારાજા તાપસ પાસે આવ્યા અને રત્નની માંગણી કરી તે જ વખતે કામલતા વેશ્યા થાળમાં રત્ન લઈ આવી. અને પોતાની ઈચ્છા જણાવી. તાપસ સંપત્તિના લેભમાં પડ્યો. વિક્રમના રત્નો પાછા આવ્યાં મહારાજાએ એક રત્ન તાપસને ભેટ આપ્યું. તે જ વખતે કામલતાની દાસીએ ત્યાં આવી કહ્યું, “તમારી પુત્રએ આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળે છે.” તે સાંભળી રત્નવાળો.
Page #68
--------------------------------------------------------------------------
________________
થાળ દાસી સાથે મોકલી પછી આવીશ કહી તે ચાલી ગઈ. મહારાજાએ કામલતાને એક રત્ન ભેટ આપ્યું. બાકી રહેલાં ત્રણ રસ્તે ગરીબને રસ્તે જતાં આપી દીધાં. પ્રકરણ તેતાલીસમું વિક્રમની મહત્વાકાંક્ષા પૃષ્ઠ ૪૬૬ થી ૪૭૫
મહારાજા વિક્રમ પિતાને રામ કહેવડાવવા ચાહતા હતા. મંત્રીઓએ એ વાત પડતી મૂકવા કહ્યું. પણ મહારાજા ન માન્યા ત્યારે મંત્રીઓએ રાજાને ગર્વ દૂર કરવા અયોધ્યાથી એક વિદ્વાનને બેલા. તે વિદ્વાન મહારાજા ને ચેડા કર્મચારીઓને લઈ અયોધ્યા આવ્યો. ત્યાં તે વિદ્વાન બ્રાહ્મણે રામની પ્રજાવત્સલતા બતાવી મહારાજાનો ગર્વ દૂર કર્યો. પ્રકરણ ચુંમાલીસમું વિધિના લેખ પૃષ્ઠ ૪૭૬ થી ૪૮૭
પૃથ્વી પર્યટન કરતા મહારાજા મૈત્રપુર નગરમાં આવ્યા. તે દિવસે ધન શેઠને ત્યાં ઉત્સવ થઈ રહ્યો હતો. મહારાજાએ ઉત્સવ શાને છે તે જાણુ શેઠને ત્યાં ગયા. રાત્રે વિધાતા સાથે મુલાકાત થઈ વિધિના લેખ જાય ને તે બાળકના લગ્નપ્રસંગે આવવા નિર્ણય કર્યો. શેઠ સાથે લગ્નપ્રસંગે આવવા નક્કી કર્યું. લગ્નપ્રસંગે મહારાજા આવ્યા ઘણી સાવધાની રાખી પણ વિધિના લેખ ફળ્યા. ઢાલમાંથી સિંહ ઉત્પન્ન થયો ને વરરાજાને મારી નાખ્યો. ત્યાં આનંદને બદલે હાહાકાર થઈ રહ્યો. બધાં રડવા લાગ્યાં. મહારાજાએ આશ્વાસન આપ્યું. પિતાનું બલિદાન આપવા તૈયાર થયા. દેવીની પ્રાર્થના કરી. દેવી પ્રગટ થયાં અને બાળકને જીવા, ને મહારાજા અવંતી ગયા. પ્રકરણ પિસ્તાલીસમું રત્નનું મૂલ્ય પૃષ્ઠ ૪૮૮ થી કલ્પ
મહારાજા સામે એક વણિકે અપર્વ રત્ન લાવી મૂક્યું, તેની કિંમત કરવા ઝવેરીઓને બોલાવ્યા પણ તેમનાથી મૂલ્ય ન થવું. -તેમણે બલિરાજાને મળવા કહ્યું. મહારાજા બલિરાજાને મળ્યા, રત્નની
Page #69
--------------------------------------------------------------------------
________________
કિંમત પછી ત્યારે બાળરાજાએ યુધિષ્ઠિરની કથા કહી ને મૂલ્ય કહ્યું. મહારાજાએ અવંતીમાં આવી વણિકને બેલાવી કિંમત આપી. પ્રકરણ બેંતાલીસમું સ્ત્રીચરિત્ર પૃષ્ઠ ૪૬ થી ૫૦૮.
રાત્રિભ્રમણ કરતા સૌભાગ્યસુંદરી નામની કન્યાનાં વચન સાંભળી મહારાજાએ તેની સાથે લગ્ન કર્યા ને સ્ત્રીચરિત્ર બતાવવા કહ્યું ને તેને એકદંડિયા મહેલમાં રાખી સમય જતાં ગગનધૂલીને જોઈ તે આકષઈ. તેને પત્ર લખ્યો. ગગનધૂલીએ પત્ર વાંચે, મળવા આવ્યા. રોજ આવવા લાગ્યા. મહારાજા આ વાત જાણી ગયા. આ વાત પર વિચાર કરતા મહારાજાએ ખંડેરમાં રહેતા યોગીની માયાજાળ દેખો.
મહાજાએ સૌભાગ્યસુંદરીને ભોજન બનાવવા કહ્યું. મેગીને બેલાવ્યા. ભોજન કરવા બેઠા. યોગી પાસે સ્ત્રીને પ્રગટ કરાવી ને સ્ત્રી પાસે પુરુષ પ્રગટ કરાવ્યું અને સૌભાગ્યસુંદરી પાસે ગગનધૂલી.
મહારાજાએ બધાંને અભયદાન આપ્યું. ને ગગનધૂલીને તેને રિચય આપવા કહ્યું. ગગનથૂલીએ પિતાને પરિચય આપતાં ચંદ્ર શેઠની પુત્ર રુકમણી ાિથેનાં લગ્ન. વેશ્યાની મોહજાળમાં ફ વુિં બાપની સંપતિત કેવી ? તે વેડફી. રુકમણી ગરીબીને કારણે એક તાવીજ સાથે પિતા બાપને ઘેર ગઈ, વેશ્યાએ કાઢી મૂકો. પોતાની પત્નીને હાથે ભિક્ષા વી, ને તેનું દુષ્ટકુ જેવું. તેના પ્રેનોને માર. તાવીજ તેના હાથમાં આવવું. તાવીજમાં રહેલું રહસ્ય જાણવું. પ્રકરણ સુડતાલીસમું પરીક્ષા પૃષ્ઠ પ૦૯થી પર
તાવીજમાં રહેલું રહસ્ય જાણી ઘરમાં ખોદાવવું. ધન મળવું. ફરીથી શ્રીમંત થવું. પિતાને સાસરે જવું. રાત્રે પોતાની સ્ત્રીને તેનું ચરિત્ર કહેવું. રુકમણીનો પ્રાણત્યાગ. તેની બહેન સુરૂપા સાથે લગ્ન સુરૂપાએ પિતાની પતિવ્રતની ખાતરી માટે કૂલમાળા આપવી.
Page #70
--------------------------------------------------------------------------
________________
મહારાજાએ આ સાંભળી તેની પત્ની સુરપાના પતિવ્રતની પરીઢો કરવા વિચાર્યું. અને આ વિચાર પિતાના સેવકને કહ્યો. મૂળદેવ પરીક્ષા કરવા તૈયાર થયો ગગનધૂલીના ગામ ગયો, ત્યાં વૃધ્ધા સાથે પરિચય કરી રૂપાને મળવું. ને તેના કેદી બનવું.
થોડા દિવસ પછી શશીભૂત સુરપાની પરીક્ષા કરવા નીકળે છે. તેના પણ તે જ દશા થાય છે. વૃદ્ધા પણ કેદી બને છે. એટલે મહારાજા ગળથૂલી સાથે તેના ગામમાં આવ્યા. સુરૂ પાએ મૂળદેવ-શશીભૂત અને વૃદ્ધાને પેટીમાં બંધ કરી તે પેટી મહારાજાને આપવી, રાતે જતા ઘટ-સફાટ થે. મહારાજા ગગનધૂલીના ગામે પાછા આવ્યા. ને ગગનધૂલી તેમજ સુરૂપાને અભિનંદન આપવાં. પ્રકરણ અડતાલીસમું નસીબનાં નખરાં પૃષ્ઠ પર ૧ થી ૫૩૨
ચંદ્રસેનનું ભવિષ્ય જોષી કહે છે. તે ચંદ્રસેન અને મૃગાવતીની કાલેલુપતા-ચંદ્રસેન જ્યોતિષીને મહારાજા પાસે લઈ જાય છે. જોષીનું પદહસ્તીનું બીજે દિવસે મૃત્યુ થશે તેમ કહેવું. સત્યાસત્યને નિર્ણય કરવા જોષીને રાજા પિતાની પાસે રાખે છે.
બીજે દિવસે હાથી ગાંડા થાય છે. રાજકુમાર તેને મારે છે ; અભિનંદન અપાય છે. અભિનંદન સમારંભમાં મંત્રીની ગેરહાજરી. રાજાન મંત્રી પિતાની ગેરહાજરીનું કારણ કહે છે, તે સાંભળી રાજા રાજકુમાર પર અપ્રસન્ન થાય છે. રાજકુમાર આથી પોતાનું અપમાન થયેલું માને છે. તે રાજ છોડી પિતાને પત્ની સાથે ચાલ્યો જાય છે. રસ્તામાં પુત્રનો જન્મ થાય છે. ત્રણે જણ અવંતીમાં આવે છે. પત્ની અને પુત્રને શ્રીદશેઠની દુકાન આગળ બેસાડી રાજકુમાર ને કરી શોધવા જાય છે. શેઠને વકરો વધારે થવાથી તે બાળક અને તેની માતા પાસે આવે છે, ત્યાં તે રાજકુમાર આવે છે ને અવંતા છોડી જવાની વાત કહે છે. શ્રીદ શેઠ તેમને પિતાને ત્યાં રાખે છે. રાતમાં પરિચય વધે છે. સાડી અને ઘોડીની ભેટ આપે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણપચાસમું શેરને માથે સવાશેર પૃષ્ઠ પ૩૩ થી ૫૪પ
રૂપચંદ્ર શ્રીદ શેઠને મહારાજા વિક્રમને મળવાને ઉપાય પૂછે છે. શ્રીદ શેઠ રતે બતાવે છે. પરંતુ રૂપચંદ્રને તે રીતે બરાબર નહિ લાગવાથી ફળફળાદિ લઈ જાય છે. દ્વારપાળ રોકે છે. રૂપચંદ્ર દ્વારપાળને થપ્પડ મારી અંદર જાય છે. ને મહારાજા સામે ભેટ મૂકે છે. મહારાજા તેના પર પ્રસન્ન થાય છે. તેની સગવડ કરવા જણાવે છે. આજ્ઞાનો અમલ થાય છે મારખાલે દ્વારપાળ અગ્નિવૈતાલના ભયંકર મકાનમાં રહેવા જણાવે છે
રૂપચંક મકાન જોઈ ખુશ થતો તેની પત્ની પાસે આવે છે. શ્રીદ શેઠને બધી વાત કહે છે. પછી ભાગ્યભરોસે પત્ની અને બાળકને લઈ જાય છે. પછી રૂપચંદ્ર બહાર જાય છે. અગ્નિવૈતાલ ભૂતગણ સાથે આવે છે. અગ્નિતાલને વિરાભવ થાય છે. એ અગ્નિશૈતાલ પર બેસી રૂ ચંદ્ર રાજસભામાં જાય છે. મહારાજા તેનું અઘટકુમાર નામ રાખે છે. પિતાને અંગરક્ષક બનાવે છે.
એક રાતના કરુણ રુદનસ્વર સાંભળી મહારાજા અધટકુમારને તપાસ કરવા મોકલે છે. રાજા પણ પાછળ પાછળ જાય છે અઘટકુમાર છે રહેતા હોય ત્યાં આવે છે. મહારાજા સ તાઈ જાય છે. અદ્ય કુમાર દેવીને રડવાનું કારણ પૂછે છે. કાલે રાજા મરી જશે તેવું દેહાં કહુ છે. અઘટકુમાર રાજાના બયાનો રસ્તો પૂછે છે દેવી પુત્રનું બલિદાન આપવા કહે છે; અઘટકુમાર પોતાનાં પુત્રનું બલિદાન આપી ચાલ્યો જાય છે. મહારાજા ત્યાં આવે છે. ને મરવા તૈયાર થાય છે. દેવી પ્રગટ થાય છે. બાળકને જીવાડે છે. બીજે દિવસે રાજા અઘટકુમારને તેના પરિવાર સાથે પિતાને ત્યાં બોલાવે છે. પત્ની સાથે અઘટકુમાર આવે છે. બાળક વિષે મહારાજા પૂછે છે. અઘટકુમાર જેવો તે જવાબ આપે છે. અને મહારાજા બાળક બતાવે છે. ને તેને મહારાજા જાગીર આપે છે. પછી રૂપચંદ્ર-અધટકુમાર પોતાના રાજમાં જાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
બાપને વાટ્સ થઈ ન્યાયથી રાજ ચલાવે છે વિક્રમ અને રૂપચાર વચ્ચે મૈત્રીની ગાંઠ મજબૂત થતી જાય છે.
દસમ સર્ગ સમાપ્ત સર્ગ અગિયારમા પૃષ્ઠ પ૪૬ થી ૬૪૮ પ્રકરણ ૫૦ થી ૨૮ પ્રકરણ પચાસમું પૂર્વભવ પૃષ્ઠ ૫૪૬ થી ૫૫૩
મહારાજાએ આચાર્યશ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરને પિતાને પૂર્વભવ પૂ. આચાર્યશ્રીએ તેમને પૂર્વભવ કહોઃ ભદમાત્ર, અગ્નિશૈતાલ અને ખપર માટે પણ કહ્યું જે પ્રાયશ્ચિત્ત લેવાની આવશ્યકતા જણાવી. મહારાજાએ ગુરુદેવ સમક્ષ સમ્યફ આલોચના લીધી. અને પુણ્ય કર્મ કરવા લાગ્યા. સેજિનાલય ને એક લાખબિંબ ભરાવ્યા. પ્રકરણ એકાવનમું સમશ્યાપતિ પૃષ્ટ પપ૪ થી ૫૬૧
લક્ષ્મીપુરના રાજા અમરસિંહને શ્રીધર નામનો પુત્ર અને પદ્રાવતી નામની પુત્રી હતી. પદ્માવતી વિદ્વાન હતી. તેમને પોપટ પણ વિદ્વાન હતે.
પદ્માવતી યોગ્ય વયની થઈ, ત્યારે પોપટ સાથે ચર્ચા કરી દૂર દૂરના રાજકુમારને નિમંત્રણ આપ્યાં. ચારે દિશાએથી આવેલા રાજકુમારે ચારે દિશામાં બેઠા. તેમને જુદી જુદી સમસ્યાઓ પૂછવામાં આવી. તેને પૂર્ણ કરવા કહેવામાં આવ્યું. પણ બધા રાજકુમાર નિષ્ફળ ગયા.
કેટલાય દિવસો પછી પિોપટ, રાજકુમારી અને મંત્રીઓ વરની શોધમાં નીકળ્યાં, જ્યાં જતા ત્યાં સમશ્યા કહેતા પણ કઈ તેની પૂરી કરી શકતા નહિ, છેવટે તેઓ અવંતીમાં આવ્યા. પિપટે મહારાજાને બધું કહ્યું: વિક્રમાદિત્યે પાદપૂતિ કરી પદ્માવતી સાથે લગ્ન કર્યા.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવનમું ઉદાર વિક્રમ પૃષ્ઠ પર થી પ૭૩
પદ્માવતીના પ્રેમબંધને બંધાયેલા રાજા આગળ બીજી રાણીઓએ ફરિયાદ કરી. સ્ત્રીચરિત્રની કથા કહેતાં મઠક, પડ્યા અને રમાની કથા કહી સત્ય બતાવ્યું, કામલેલુ ધન્ય ખેડૂતની વાત સાંભળી તેને સુખી કર્યો. પ્રકરણ ત્રેપન–ચેપનમું રત્નમંજરી પૃષ્ટ પ૭૪ થી પલ્પ
ધન્ય શેઠની પત્ની તેમની વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામી. તેમની પાડોશમાં રહેતી રત્નમંજરી ધર્મપરાયણ હતી. તેણે ધન્ય શેઠ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રત્નમંજરી શેઠની સારા જેવી શુશ્રષા કરતી. તેની પ્રશંસા ચેતરફ થવા લાગી. તે મહારાજાને કાને આવી. મહારાજાએ પરીક્ષા કરવા વિચાર્યું.
મુસાફરને વેશ લઈ મહારાજા આવ્યા. રત્નમંજરીએ અતિથિસત્કાર કર્યો. અતિથિને રાત રહેવાની વ્યવસ્થા કરી આપી. મહારાજા રનમંજરી પતિની જે રીતે સેવા કરતી હતી તે જોઈ પ્રશંસા કરવા લાગ્યા. ત્યાં તે ચોર ચોરી કરવા આવ્યા. ચેરને જોતાં રત્નમંજરી આકર્ષાઈ ને ચોરને પિતાની ઈચ્છા પૂરી કરવા કહેવા લાગી. ચોરે વિવાહિત સ્ત્રી સાથે પતિ સામે કુકૃત્ય કરવા ના પાડી. એટલે રત્નમંજરીએ પતિને મારી નાખ્યો, પછી ભેગ માટે કહ્યું. ચોરે ને પાડતાં કાલે આવી ઈચ્છા પૂરી કરીશ કહ્યું આ જોઈ મહારાજા કોધે ભરાયા.
ચર જવા લાગ્યો. ત્યાં તે પ્રવેશદ્વાર તૂટી પડયું ને તે મરી ગયે ચેરને મરેલે જોતાં રત્નમંજરી રડવા લાગી. અવાજ સાંભળી બધાં ભેગા થયાં તેણે બધા સામે જૂઠી વાત કહી. ચિતા પર ચડવાની વાત કહી. બધા તેમ નહિ કરવા સમજાવવા લાગ્યા.
Page #74
--------------------------------------------------------------------------
________________
- સવારે મહારાજાને વાત કહી, પ્રશંસા કરી. આ સાંભળી મહારાજાએ હસીને રત્નમંજરીને માનભેર સ્મશાને લઈ જવા કહ્યું. રત્નમંજરીએ ગુરુ સમક્ષ પાપની આલોચના કરી, અંતિમ વિધિ કરી ઘડી પર બેસી જવા લાગી. લેકે દર્શન માટે દોડાદોડ કરવા લાગ્યા. રત્નમંજરી નદી તટે આવેલા મણિભદ્ર યક્ષના મંદિરે ગઈ, ઘડી પરથી ઊતરી લેકને આશીર્વાદ આપવા લાગી, ભિક્ષુકોને ધન દેવા લાગી. ત્યાં મહારાજા અને મહારાણી આવ્યાં, તેમને પણ રત્નમંજરીએ આશીર્વાદ આપ્યા પછી મહારાજાએ રત્નમંજરી આગળ રાતની વાત કહી. તે સાંભળી રતનમંજરી રાજા બધું જાણે છે તે જાણી ગઈ અને કેચી કંદોયણને મળવાનું કહી આશીર્વાદ આપી ચિતામાં પ્રવેશ કર્યો. પ્રકરણ પંચાવનમું કેચી કંદમણ પૃષ્ઠ ૫૪ થી ૬૦૬
કાચી કંદોયણને ત્યાં મહારાજા આવ્યા. કોચી તેમને ઓળખી ગઈ, સ્નાનાદિ કરાવી એક પેટીમાં બેસાડયા. ડીવારમાં બુદ્ધિસાગર મંત્રી ભેટ લઈ આવ્યો. ને હદયની વાત કહી. તેને પેટી પર બેસાડો. પેટી રાણી મદનમંજરીના મહેલે આવી. મંત્રી અને રાણી પ્રેમસરોવરમાં સ્નાન કરવા લાગ્યાં. આ જોઈ મહારાજ ક્રોધે ભરાયા.
પ્રાત:કાળ થતાં બુદ્ધિસાગર મંત્રી પેટી પર બેસી કેચીને ત્યાં આવ્યો. ને આભાર માની ગયે, કેચીએ મહારાજાને બહાર કાઢયા. ક્રોધે થયેલા મહારાજને કેચી સમજાવા લાગી. મહારાજા તેને નમસ્કાર કરી મહેલે આવ્યા, ને બીજે દિવસે બુદ્ધિસાગર અને મદનમંજરીને દેશનિકાલ કર્યો.
પ્રકરણ છપનમું સ્ત્રીચરિત્ર પૃષ્ટ ૬૦૭ થી ૧૮
મહારાજાને પંડિતે સ્ત્રીચરિત્ર કહેતાં કહ્યું. રમાએ પિતાનાં પ્રિયતમને મળવા પિતાના પતિ છાહડને કે બનાવ્યું. છાહડ પત્નીનું
Page #75
--------------------------------------------------------------------------
________________
વર્તન જાણી ગયા. છાહડે એક સિદ્ધ પાસેથી અમૃતકુપિકા મેળવી. તે બહાર જતો ત્યારે રમાની રાખ કરતે, આવતો ત્યારે અમૃત છાંટી સજીવન કરો. તેને યાત્રા કરવાની ઈચ્છા થઈ. તેથી રમાની રાખ કરી ઝાડના પિલાણમાં મૂકી. અમૃતકુપિકા સાથે મૂકી . ત્યાં ગોવાળ આવ્યો. તેણે ગાંસડી જેઇ. બહાર કાઢી. બહાર કાઢતાં અમૃતનાં ટીપાં પડયાં. રમા સજીવ થઈ ગવાળ સાથે ભોગ ભેગવવા લાગી.
છાહડના આવવાને સમય થયું. ગોવાળે રમાના કહેવાથી તેની રાખ કરી, પિલાણમાં મૂકી છાવડ આવ્યો તેને રમાને સજીવ કરી. ત્યારે તેના શરીરમાંથી વાસ આવવા લાગી. શોધ કરતાં ગોવાળ મળ્યો, બધી વાત જણાઈ. તેથી છાહડે દીક્ષા લીધી. ને રમા દુષ્કર્મ કરવાથી નર્કમાં ગઈ. - બીજા પંડિતે લેહપુરમાં રહેનારા ઠગોની વાત કહી, તે સાંભળી તે ગામ જેવા મહારાજાને વિચાર આવ્યો. તેમણે ભકમાત્રને મેકલ્યા પછી તે ગયા. રસ્તામાં :વનમાં ઠંડા અને ગરમ પાણીનાં કુંડ જોયા. વાનરલીલા પણ દેખી. આશ્ચર્ય પામ્યા. પિતે અનુભવ લઈ આગળ ચાલવા માંડયું. રસ્તામાં ચાર મળ્યા. તેમની પાસેથી ઘોડે, ખાટલી, ગોદડી અને થાળી લઈ લેહપુર આવ્યા. ઘેડે વેચી કામલતા વેશ્યાને ત્યાં રહ્યા. વેશ્યાએ પૈસે આપનારી ગોદડી અને બીજી ચીજો પડાવી લીધી ને ઘરની બહાર કાઢયા. રસ્તામાં ભટ્ટમાત્ર મળે. બધી વાત કહી. ને કુંડ હતો ત્યાં ગયા. કુંડમાંથી પાણી લઈ વેશ્યાને ત્યાં આવ્યા, યુક્તિથી કામલતા પર પાણી છાંટયું ને વાંદરી બનાવી.
ભદમા મહારાજાને યોગી વેશ પહેરાવી વનમાં બેસાડ્યા. ભમાત્ર ત્યાં આવ્યું. કામલતાની મા પુત્રી વાંદરી થઈ જવાથી બૂમ બૂમ પાડતી હતી ત્યાં ભદમાવે આવી યોગીની પ્રશંસા કરી, વેશ્યાને મહારાજા પાસે લાવ્યું. ગીરૂપી મહારાજાએ તૂટેલી વસ્તુઓ મંગાવી. હવે
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૮ કોઇને લૂટવા નહિ કહી કામલતાને મૂળ રૂપમૃાં આણી. અવંતી તરફ ચાલ્યા. પ્રકરણ સત્તાવનમું સ્વામીભકત સેવક પૃષ્ટ ૬૧૯ થી ૩૯
મહારાજા એક દિવસે મંદિરપુર ગયા હતા. ત્યાં ભીમ શેઠનો પુત્ર મરી ગયો હતે. તેને ચિતામાં નાખતા પણ તે પાછા પિતાને ત્યાં જ. આ વાત રાજાને જણાવવામાં આવી. રાજાએ તે શબને બાળનારને ઇનામ આપવાનું જાહેર કર્યું. મહારાજા વિક્રમ સ્મશાનમાં આવ્યા, ત્યાં ડાકણથી મુલાકાત થઈ તેનું ચરિત્ર જોઈ મહારાજાએ લલકારી. ડાકણ અદશ્ય થઈ ગઈ. બીજા પ્રહરે શબ સાથે જંગલમાં આવ્યા. ત્યાંથી બીજા જંગલમાં રાક્ષસ લઈ ગયે. ત્યાં સળગતા દેવતા પર કડાઈ મૂકી હતી, તેમાં લોકોને રાક્ષસે નાખતા હતા. રાક્ષસે મહારાજાને નાખવા તૈયાર થયા. મહારાજાએ તેમને સામનો કર્યો, હરાવ્યાં. ને તેમને જીવતદાન આપ્યું. ત્રીજા પ્રહરમાં એક સ્ત્રીનું રુદન સાંભળી રાક્ષસ સાથે યુદ્ધ કર્યું. રાક્ષસને મારી સ્ત્રીને બચાવી. ચોથા પ્રહરમાં શબ સાથે જુગાર રમી તેને હરાવી શબને બાળી મંદિરપુર આવ્યા. બનેલા બનાવ કહ્યા. રાજાએ ઈનામ આપ્યું. તે મહારાજા વિક્રમે ગરીબોને વહેચી આપ્યું. ત્યાંથી મહારાજ ફરતા ફરતા સ્ત્રીઓનાં રાજ્યમાં આવ્યા. સ્ત્રીઓએ તેમનું સદાચારીપણું જોઈ ચૌદ રત્ન આપ્યાં. રસ્તે જતાં મહારાજાએ એ રસ્તે ગરીબોને આપી દીધાં.
એક રાતના મહારાજા સૂતા હતા, ત્યારે કઈ સ્ત્રીને રડવાને અવાજ સાંભળે. કેણ રડે છે તે જાણવા શતમતિને મોકલ્યો. શતમતિ રડતી સ્ત્રી પાસે પહોંચ્યું. ને રડવાનું કારણ પૂછયું. તે સ્ત્રીએ રડવાનું કારણ કર્યું. કારણ જાણી શત પતિ પાછા આવ્યા. શતમતિએ મહારાજાને સૂતેલા જોયા. પેલી રડતી સ્ત્રીના કહેવા પ્રમાણે સાપ આવ્યું. શતમતિએ તેને મારી નાંખે. ને એક વાસણમાં મૂકી તે વાસણ
Page #77
--------------------------------------------------------------------------
________________
દૂર મૂકયું. સાપ આવ્યો ત્યારે ઝેરનાં ટીપાં રાણુની છાતી પર પડયાં હતાં. તેને શામતિ લૂછવા ગયો ત્યારે મહારાજાની આંખ ઉઘડી ગઈ. તેમને શતમતિનું વર્તન જણાયું તેથી તેને મારી નાખવા વિચાર આવ્યો. પણ શાંત રહ્યા. સમય પૂરો થતાં તેને વિદાય કર્યો. ને બીજે રક્ષક સહસ્ત્રમતિ આવ્યો. તેને મહારાજાએ શતમતિને મારી નાખવા આજ્ઞા કરી. સહમતિ શતમતિને ત્યાં ગયે. ત્યારે શતમતિ નાટક કરાવી રહ્યો હત, દાન આપી રહ્યો હતે. તેને પવિત્ર ચહેરે જોઈ શતમતિ નિર્દોષ છે તેમ માની તે પાછો આવ્યો ને મહારાજાને દષ્ટાંત આપી સાહસ ન કરવા કહ્યું. તેનો સમય પર થતાં તેને જવા દીધો. ત્રીજો સંરક્ષક લક્ષમતિ આબે તેને પણ શામતિને મારી નાખવા આજ્ઞા કરી. તેણે પણ દષ્ટાંત આપ્યા. સમય થતાં તેને વિદાય કર્યો. ને ચોથે સંરક્ષક ટીમતિ આવ્યું. તેને પણ શતમતિને મારવા આજ્ઞા આપી. તેણે મહારાજાને શાંત કરવા કથા કહી. ને સમય થતાં તે ગયે.
સવાર થતાં મહારાજાએ કોટવાળને બોલાવ્યો : શતમતિને શૂળીએ ચઢાવવા, સહસ્ત્રમતિ, લક્ષમતિ, કેટીમતિને દેશ-નિકાલ કરવા આજ્ઞા આપી. કેટવાળે આજ્ઞાને અમલ કર્યો.
શતમતિને કોટવાળ શ્રેણી પર ચઢાવવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેણે કોટવાળને મહારાજા પાસે લઈ જવા વિનંતી કરી કેટવાળ તેને મહારાજા પાસે લાવ્ય, શતમતિએ સાપના ટુકડા બતાવતા રાતની વાત કરી. તે સાંભળી મહારાજાએ શતમતિને ઈનામમાં ગામ આપ્યાં અને સહસ્ત્રમતિ, લક્ષમતિ, કેટીમતિને ઈનામ આપ્યું. પ્રકરણ અઠ્ઠાવનમું પંડિત પૃષ્ટ ૬૪૦ થ૬૪૮
એક દિવસે એક બ્રાહ્મણે સ્ત્રીચરિત્ર વિષે કહ્યું. મહારાજાએ તેને કેદ કરી સાક્ષાત્કાર કરવા ચાલ્યા. દૂર દેશ સ્ત્રીચરિત્રને સાક્ષાકાર કરી પાછા આવ્યા. બ્રાહ્મણને છે. દ્રવ્ય પણ આપ્યું.
Page #78
--------------------------------------------------------------------------
________________
સમય જતાં શાલિવાહન સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં મહારાજાનું મૃત્યુ થયું. તેમની અંતિમ ક્રિયા કરી. વિક્રમચરિત્ર શાલિવાહન સાથે યુદ્ધ કરવા આવ્યો. શાલિવાહનને હરાવ્યો ઃ સંધી કરી. ત્યાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી આશ્વાસન આપવા આવ્યા ને શોક દૂર કર્યો.
અગિયારમો સર્ગ સમાપ્ત સર્ગ બારમો પૃષ્ટ ૬૪૯ થી ૬૯૬ પ્રકરણ ૫૯ થી ૬૧ પ્રકરણ ઓગણ સાઠમું સુરસુંદરી પૃષ્ટ ૬૪૯ થી ૬૬૭
રાજકુમાર જ્યાં મહારાજાના સિહાસન પર બેસવા ગયા ત્યાં સિંહાસનની અધિષ્ઠાત્રી દેવીએ અટકાવ્યો. ને મહારાજાની યોગ્યતા કહેતાં સિંહાસનને જમીનમાં દાટી દેવા સૂચન કર્યું, સિંહાસનને જમીનમાં દાટયું, નવું સિંહાસન બનાવ્યું. વિક્રમચરિત્ર ગાદી પર બેઠો. તેની ફઈએ આશીર્વાદ આપ્યા ત્યારે ચામરધારિણી હસી અને તે ચામરધારિણીએ મહારાજાનું જીવનવૃત્તાંત કહેતાં કહ્યું.
મહારાજાએ શુક યુગલના શબ્દોથી ભઠ્ઠમાત્ર અને અગ્નિશૈતાલને શુકે કહેલા નગરની શોધ કરવા મોકલ્યા. નગર શોધી કાઢ્યું મહારાજાએ ત્યાં અબોલા રાજકુમારીને ચાર વખત બેલાવી તેની સાથે લગ્ન કર્યા. પ્રકરણ સાઈઠમું કપટને બદલે પૃષ્ટ ૬૬૮ થી ૬૮૧
બીજી ચામધારિણીએ મહારાજનો બીજો જીવનપ્રસંગ કહો. રુકમણી અને તેનાં કંકણની વાત કહી. પ્રકરણ એકસઠમું અદભુત વાતે પૃષ્ણ ૬૮૨ થી ૬૯૬
ત્રીજી ચામરધારિણુએ જાદુગરની અદ્ભુત વાત કરી. એ
Page #79
--------------------------------------------------------------------------
________________
.૭
"
જાદુગર પર પ્રસન્ન થઈ મહારાજાએ પાંડય દેશથી આવેલ ભેટ' જાદુગરને આપી,
ચોથી ચામરધારિણીએ કૃતન બ્રાહ્મણની વાત કહી. જેમાં પરકાયાપ્રવેશને પ્રસંગ મહારાજાએ અપકાર પર ઉપકાર કર્યો તે કહેવામાં આવ્યું. પછી વિક્રમચરિત્રનું તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા માટે જવું ત્યાં જાવડશએ તીર્થને ઉદ્ધાર કર્યો. વિક્રમચરિત્રે તેમાં સહાય આપવી.
પૃષ્ટ ૬૯૭ થી ૭૦૪ અંતમાં વિક્રમ અને જૈન સાહિત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ગ્રંથકારની પ્રશસ્તિઓ
Page #80
--------------------------------------------------------------------------
________________
સ
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૧
૨૨
२३
૨૪
૨૫
૨૬
ચિત્રાનુ મ
વિષય
ભગવાન પાર્શ્વનાથ
વિક્રમ અને ભમાત્ર ભર્તુહરિની રાજસભા વૈશ્યા સભામાં ફળ આપે છે.
ક્ષિપ્રાતટે વિક્રમ ભવધૂત વેશે વિક્રમના ધામધૂમથી નગરપ્રવેશ વિક્રમ અને અગ્નિૌતાલનુ યુદ્ધ ઔરૂપધારી વિક્રમ વગેરેનું સંગીત રાજસભામાં વિક્રમ, ભટ્ટમાત્ર અને અગ્નિશૈતાલ
દેવના મંદિરે વિક્રમ
ઠગ અને બ્રાહ્મણ
ખપ્પર અને મહારાજા વિક્રમ
મા દીકરા વાત કરે છે. દેવકુમાર પેટી ઊઠાવે છે. કોટવાળનું નગરભ્રમણ દેવકુમાર કાવડ લઈ આવ્યો ભટ્ટમાત્રને હેડએડીમાં નાંખ્યા
વેશ્યાઓનુ ચાર આગળ નૃત્ય રાજા ચારને પકડવા કૂવામાં કૂદ્યા ચારે બારણું ઠોક્યુ
વૈશ્યા અને ચાર રાજસભામાં જાય છે, રાજા ઝાડ પાસે આવ્યા
રાજાને યાગીએ રક્ષા માટે કહ્યું વિક્રમચરિત્રને ખેલાવવા સખી આવી
રાજકુમારી અને વિક્રમચરિત્ર ધર્મધ્વજ પ્રાણ ત્યાગવા આવ્યા
પૃષ્ઠ
૧
૧૪
૧૮
ર
૨૬
૪૩
દુઃ
૭૩
Ge
re
૯૫
૧૦૧
૧૦૫
૧૦૮
૧૧૮
૧૨૫
૧૩૬
૧૪૨
૧૪૬
૧૫૪
૧૫૬
૧૮૦
૧૮૩
૧૯૯
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૩
ક્રમ
પૃષ્ઠ
૨૧૦
૨૧૪
૨૧૭
૨૨૫
૨૪૯
કર
૨૫૫
૩૩
૩૪
૨૭૨
૩૫
૨૭૪
૨૫
ર૭૭
વિષય સિંહ અને ચિત્તાને સાપથી બાંધેલા જોયા ભીલ અને મહારાજા વિક્રમ રાજાને જોતાં જ બાળક બોલ્યો જુગાર રમવા બેઠા વિક્રમચરિત્રને સમુદ્રમાં ફેંક માલણ કનકશ્રીને મળવા ગઈ. રૂપવતીએ ચેરને જોયો ચેરને જમાડો રૂપવતી રાજા પાસે ગઈ. ચાર સ્વર્ગમાંથી રાણીઓ પાસે આવ્યો વિદ્યાધરથી હેમવતીનું હરણ ચકેશ્વરીની સતીને સહાય ધર્મઘોષ ગુરુને ઉપદેશ કમલ વાણીઓ ચિંતામાં તેજપુંજ રાજા મોક્ષ પામ્યા યુદ્ધ કરવા નીકળવું દુરાચારી રાજા શિવ ચાંડાલિણીનું રતે પાણી છાંટવું રાજા શિવે મુક્તિ મેળવી વિક્રમાદિત્ય દાન કરવા લાગ્યા પિપટમાં જીવ પ્રવેશાવ શ્રી દત્તની જન્મ કથા તમારી માતા નીકળી પડી વાનર સેમટીને ઉપાડી ગયે મંત્રીને સાપ કરડયે શુકરાજના વેશમાં ચંદ્રશેખરે બૂમ પાડી
૨૮૧
૨૮૩
૨૮૭
૨૨
૨૯૪
૨૯૮
૩૦૧
૩૧૮
३२४
૩૨૬ ૩૨૭
૩૩૯ ૪૩
Page #82
--------------------------------------------------------------------------
________________
'૩જ
પપ
૩૫૧
૫૬
સર
૩૯૫ ૨૯૮
४०४
૪૦૬
૪૦૭
વિષય શુકરાજ અને મંત્રી રાજા પોપટ પોપટીના શબ્દો સાંભળે છે, રાજા અને મંત્રી શય્યા પર બેઠા રાજકુમારનું ઝાડ પર ચઢવું વાઘ છલંગ મારવા તૈયાર થયો મહારાજાની સવારી જાય છે ક્ષેત્રપાલ અને વિક્રમ જાગ્નિશૈતાલ વિક્રમને સિદ્ધ શિકાતરી તરફ લઈ
જાય છે ઉજૈન જવું બાણ મારવું વેશ્યાનું રાજકુમારી પાસે આવવું રાજા અને રાજકુમારી ઉમાદેવીએ દંડનો પ્રહાર કરવો ઝાડનું ઊડવું ઉમાદેવીએ પાત્ર પીરસ્યાં રાક્ષસ પૂજા કરવા બેઠો છાણ છાપવા : ગુફાને પૂછવું મંત્રીનું કુટુંબ સાથે જવું મહારાજા અને અતિસાર પંચદંડવાળું સિંહાસન રાજકુમારીએ વેદગર્ભને જોયા રાજકુમારી ગ્રંથ લઈ આવી તાપસ અને મહારાજા વિક્રમ રાજાના સાળાને ફાંસી તાપસને રત્ન ભેટ આપ્યું
૪૧૦
૪૧૫
૪૧૬
૬૭
૪૨૦
૪૩
૨૮
૪૨૯
૭૧
૪૩૩
૨
૪૪૧
૧.૧૭૩
૪૩
७४
૪૯ ૪૫૭
૭૫
૭૭.
૪૬૪
Page #83
--------------------------------------------------------------------------
________________
ક્રમ
७८
*&
૮.
૮૧
ર
૮૩
૮૪
૫
e
૭
८८
te
૯.
૯૧
૯૨
૯૩
૯૪
૯૫
૯૬
૭
ટ્ર
૯૯
૧૦૦
૧૦૧
૧૨
૧૦૩
ચમારણના વૃત્તાંત વિધાતા ને વિક્રમ
૭૫
વિષય
વરરાજા મડપમાં પહોંચ્યા અળીરાજા અને વિક્રમ
ચાર આંખા ભેગી થઇ
સૌભાગ્યસુંદરીને ચમત્કાર બતાવવા કહ્યું રુક્રમણી ને તેના પ્રેમિક
ત્રણ જણા માટે ખાવાનુ` લાવી ચંદ્રસેનને જોષીએ હાથ જોયા
ચંદ્રસેન અને હાથી
પદ્મા અને અગ્નિ
અગ્નિક પર એસી રૂપચંદ્રનુ જવુ
દેવી અને વિક્રમ
ચંદ્રે શુદ્ધ ભક્તિથી અન્નદાન કર્યું". દયાભાવથી અકરાને બચાવ્યેા
મહારાજાએ પાપટને પૂછ્યુ
રાજ*ન્યા વરમાળ પહેરાવવા આગળ વધી
ક્રમલ મૂતિ તેડવા તૈયાર થયા
રત્નમ જરીએ વરમાળ પહેરાવી
ચાર અને રત્નમંજરી
રત્નમાંજરી અને મહારાજા વિક્રમ મહારાજાને પેટીમાં પેસવા કહ્યું મંત્રીને પેટી પર બેસવા કહ્યુ રમા તમાં જઇ રહી
ઝાડના પેાલાણમાં પોટલી મૂકવી ગાવાળ ગભરાતા પાસે આવ્યા
પારે
૪૭૦
૪૭૮
૪૮૩.
૪૯૩
૪૯૯ -
૫૩
૧૦૮
૫૧૬
પરર
પરણ
૫૩૭
૫૪૦
૪૩.
૧૫૪૮
૫૫
૫૫૫
૫૬૧
૫૬૫
૫૮.
૫૮૬
૧૯૩
१००
}૧
૬૦૯
૧૧
૬૧૧
Page #84
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૩૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૮
૭૬
વિષય
વાંદરાઓ કુંડમાં પડયાં
ભટ્ટમાત્ર અને વિક્રમ
રાજાએ ડાકણને ખભા પર ચડાવી
મહારાજા રાક્ષસેાને મારવા લાગ્યા
મહારાજો સ્ત્રીને પૂછી રહ્યા
મહારાજાને સાપ કરડવા આવ્યા
સિહે પંડિતાને માર્યાં
દેવ પાસે ધન માગવુ
મણિનું તેજ જોવુ" શતમતિએ અતિ કહ્યું પોપટનું જોડું તારણ પર એઠું" રાજકુમારી સુરસુંદરી અને વિક્રમ
સુથારે પતળી ઘડી વાણીએ કપડાં પહેરાવ્યાં ભીમ માતાને મદિર ગયા.
દેવી પ્રગટ થયાં
વીરનારાયણે રડતી સ્ત્રી જોષ રુકમણી ઝાડ નીચે આરામ કરતી
નારદ મેઘવતીને ત્યાં આવ્યા
રાજા, રાણી અને કોંકણુ
કૂવામાં પડતી રુકમણી રુકમણીને સ્તનપાન કરાવતાં જોવી
ચેાગી મહારાજની ભક્તિથી પ્રસન્ન થયા
મહારાણી પોપટ લઇ રહી છે
મહારાજા પોપટ રૂપી બ્રાહ્મણને કહી રહ્યા
પૃષ્ઠ
૬૧૪
૬૧૭
૨૦
Ki
દરર
૨૫
૬૩૩
૩૬
૬૩૭
}ve
૬૫૦
૬૫૫
૬૫૯
}}
૬૬૧
૬૬૨
}}૪
૧
ર
૬૭૫
}°2
૬૮૦
૬૮૫
}
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૭
ક્ય
૧૨૮
૧૦
૧૩ર
૧૩૩
૧૩૪
ક
રંગીન પ્લેટ વિષય
પાનું અવધૂત વેશમાં શિવલિંગ સામે શ્રી સિદ્ધસેન દિવાકરસરીશ્વરજી પોતાના બે પગલંબાવી સુઈ ગયા. ૨૬૧ લિંગમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિયા પ્રગટ થતી દેખાઈ. સમ્રાટ વિકમાટ્યિ વિગેરે તાગણને આ. શ્રી. સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી ઉપદેશ આપી રહ્યા છે. ૩૦૫
મૃગધ્વજ રાજા વાયુવેગ ઘોડા પર સવાર થઈ પિપટ પાછળ ચાલ્યા. હાથ જોડી રાજાએ શ્રીદત્ત કેવલી ભગવાનને પૂછ્યું.
આ પુત્ર મૂગો કેમ થઈ ગયો છે? વાનર મનુષ્યભાષામાં મારી ટીકા કરનાર પિતાના પગ નીચે બળતું જ નથી. તું જ તારી મા અને દીકરીને બગલમાં લઈ બેઠા છે શંખદો અને શ્રીદો પરસ્પર ક્ષમા માગી. વાનરરૂપે વ્યંતરે ગુરુદેવની વાણીથી સ્ત્રી ઉપર રાગ ત્યાગ કર્યો. રાજા વગેરે પણ બંધ પામ્યા. એકાએક સ્ત્રીના રડવાને અવાજ તેણે સાંભળ્યો. તેની પાસે જઈ રડવાનું કારણ પૂછયું. કપ હું ચક્રેશ્વરી છું. તું મારી માને જલદી મળ. વગેરે વાત કરી.
૩૩૬ વિમાનમાં બેસી જતાં શુકરાજનું વિમાન એકાએક અટક્યું. વિમાનમાંથી ઉતરી ધર્મદેશના સાંભળવા બેઠા. ૩૪૫ શુકરાજની પ્રાર્થનાથી કેવળી ભગવંતે કહ્યું, “મેક્ષ અને સુખ આપનાર વિમલાચલ મહાતીર્થ છેત્યારે શત્રુભય નાશ પામશે.
૩૪૬ સંધપતિ શુકમહારાજે ગિરિરાજતું શ્રી શત્રુંજય નામ સ્થાપન કરી ચતુવિધિ સંઘ સાથે ભાવભકિત પર્વક યાત્રા કરી ખૂબ આનંદ મનાવ્યા. ૩૪૬
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૯
Page #86
--------------------------------------------------------------------------
________________
પાનું
૫
૧૭
૨૧
રy
૨૮
અસુમ ક્રમ
વિષય સર્ગ પહેલે પ્રકરણ પહેલું અવંતીને પરિચય છે બીજુ
તાપીના કિનારે , ત્રીજ
ભર્તુહરિની સભા
રાજત્યાગ , પાંચમું વિક્રમને રાજ્ય સોંપવા કરેલે નિર્ણય
રાજતિલાક સાતમું
વિક્રમનું પરાક્રમ 5 આઠમું અવધૂત કેણ
, નવમું લગ્ન અને ભર્તુહરિને મેળાપ સગે બીજે પ્રકરણ દસમું નરષિણી
અગિયારમું સુકોમલાનો પૂર્વભવ , બારમું લગ્ન સગ ત્રીજે. પ્રકરણ તેરમું અવંતીમાં વિક્રમનું આવવું - ચૌદમું કલાવતી સાથે લગ્ન
, પંદરમું વિક્રમનું નગરમાં ભ્રમણ સગ પ્રકરણ સેળયું દેવકુમાર
, સત્તરમું દેવકુમાર અવંતીમાં , અઢારમું કેટવાળ અને મંત્રીને બનાવ્યા » ઓગણીસમું બુદ્ધિને પરિચય - વીસમું પિતાપુત્રનું મિલન
૩૫
૪૧
૬૫
છે.
૧૦૭
૧૨૧
૧૪૨
Page #87
--------------------------------------------------------------------------
________________
ક્રમ
સગ પાંચમો
પ્રકરણ એકવીસમુ’સુવણ્ પુરુષની પ્રાપ્તિ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
કન્યાની શેાધ
શુભમતી શુભ મિલન
ܝܝ
29
સો પ્રકરણ છવ્વીસમું
,,
સત્તાવીસમું
38
અઠાવીસમુ ઓગસ્ત્રીસમુ સ સાતમો પ્રકરણ ત્રીસમું એકત્રીસમુ સ આઠમો પ્રકરણ બત્રીસમુ
""
તેસ્ત્રીસમું
ચોત્રીસમુ
,,
..
30
,,
બાવીસમુ
તેવીસમુ
ચાવીસમુ`
પચીસમુ
ܕܙ
,,
પાંત્રીસમુ
છત્રીસમુ
સાડત્રીસમુ
,,
સ` નવમો
પ્રકરણ આડત્રીસમું
G
વિષય.
વિક્રમાદિત્યના ગવ જ્...ગલમાં એકલા
ભારડ પક્ષી અને ગુટિકાપ્રભાવ સમુદ્રમાં પઢવું. ઘેર પહોંચવુ
અવંતી પાર્શ્વનાથ જાતિષ શાસ્ત્રી
શ્રી શત્રુ જ્ય
શ્રીદત્ત કેવલી
ચંદ્રશેખર
અરિમ ન
વિ-સે-એ-રા ઉદાર વિક્રમ
દેવદમની ૧ તામ્રલિપ્તિમાં
,,
ઓગણચાલીસમું ઉંમાદેવી
પાનુ
To
૧૬૧
૧૬૯
૧૮૫
૧૯૭
૨૦૯
૨૧૯
૨૩૦
૨૪૪
૨૧
૨૮૮
૩૦૫
૨૦
૩૩૪
૩૪૪
}
૩૦૫
૩૮.
૪૦૧
૪૧૩
Page #88
--------------------------------------------------------------------------
________________
પાનું
મ
વિષય. , ચાલીસમું મંત્રી મતિવાર
૪૨૭
સગ દસમી
જર
૪મુપ ४६६
४७६
૪૮૮
૪૬
૫૦૦ ૫૨૧
૫૩૩
૫૪૬
પ્રકરણ એકતાલીસમું, મહાકવિ કાલીદાસ
, બેતાલીસમું અવનવા અનુભવો , તેંતાલીસમું વિક્રમની મહત્ત્વાકાંક્ષા
ચુમ્માલીસમું વિધિના લેખ પિસ્તાલીસમું રનનું મૂલ્ય છેતાલીસમું સ્ત્રીચરિત્ર
સુડતાલીસમું પરીક્ષા , અડતાલીસમું નસીબનાં નખરાં , ઓગણપચાસમું શેરને માથે સવાશેર સર્ગ અગિયારમો પ્રકરણ પચાસમું પૂર્વભવ
એકાવનમું સમસ્યા પુતિ બાવનમું ઉદાર વિક્રમ ત્રેિપન ચોપન રત્નમંજરી , પંચાવનમું કેચી કંદોયણ , છપમુ સ્ત્રીચરિત્ર , શત્તાવનમું સ્વામીભક્ત સેવક
, અઠ્ઠાવનમું પંડિત સર્ગ બાર પ્રકરણ ઓગણસાઈઠમું સુરસુંદરી
, સાઈઠમું કપટને બદલે , એકસઠમું અદ્દભુત વાતે
વિક્રમ અને જૈન સાહિત્ય ગ્રંથકારની પ્રશસ્તિઓ
પપ૪ ૫૬૨
૫૪
૫૯૬ ૬૦૭
૬૪૦
६४५
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી સંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
*
*
*
પ્રકરણ પહેલું
... ... ... અતીને પૂર્વપરિચય
માલવદેશ ધનધાન્ય, સુવર્ણ અને રત્નાદિથી પરિ. પૂર્ણ છે. ત્યાં પહેલા તીર્થકર શ્રી ઋષભદેવના સુપુત્ર શ્રી અવન્તકુમારના નામથી પ્રસિદ્ધ થયેલી અવન્તીનગરી છે. એ નગરી પ્રત્યેકને પિતાની તરફ આકર્ષી રહી હતી.
એ નગરીમાં ગગનચુમ્બી શિખરવાળા અનેક જૈન મંદિર હતાં, ક્ષિપ્રાનદીને કિનારે શ્રી અવન્તીપાર્શ્વનાથ ભગવાનનું મનહર ભવ્ય મંદિર હતું. ત્યાં જૈન-જૈનધર્મને પાળના દર્શનાર્થે આવતાં હતાં.
તે નગરીની ભવ્યતા જોઈ લેકે આશ્ચર્ય પામતા હતા. ને તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં અવન્તીની અદ્ધિસિદ્ધિની પ્રશંસા કરતા હતા.
Page #90
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના સમયમાં આ અવન્તીનગરીમાં ચંદ્રપ્રદ્યોત રાજા રાજ્ય કરતા હતા. તેમના પછી નવ નંદ, ચંદ્રગુપ્ત, અશક અને તે પછી જેન ધર્માવલંબી જૈન ધર્મના પરમ આરાધક મહારાજા સંપ્રતિ વગેરે રાજાઓએ રાજ્ય ન્યાયનીતિથી કર્યું હતું.
આ રાજાઓ પછી કાળે કરી ગર્ધવસેન (ગદંભિલ્લ) રાજા થયા. તેઓ પણ પૂર્વે થઈ ગયેલા રાજાઓની જેમ ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા હતા. એ રાજાને બે પુત્રો હતા, ભર્તુહરિ અને વિક્રમાદિત્ય. તેમણે દેશવિદેશના રાજાએને જિત્યા હતા. - એ ગર્ધવસેન રાજાએ પોતાના પુત્ર ભર્તુહરિને પરાક્રમી રાજા ભીમની સૌંદર્યસંપન્ન પુત્રી અનંગસેના સાથે પરણાવ્યા
હતે.
તે સમય જતાં ગર્ધવસેનને દેહાંત થયા. પિતાના મૃત્યુથી ભર્તુહરિ અને વિક્રમને ખૂબ જ દુઃખ થયું. પણ મંત્રીવર્ગો આશ્વાસન આપી શેક દૂર કરાવ્યું. ને દબદબાપૂર્વક ધામધૂમથી ભર્તુહરિને રાજ્યાભિષેક કર્યો ને પરાક્રમી વિક્રમાદિત્યને યુવરાજપદે વિભૂષિત કર્યા. બંને ભાઈઓ પ્રજાના સુખ-દુઃખને વિચાર કરતા દિવસ આનંદમાં વિતાવતા હતા.
આ આનંદદાયી દિવસે સદા ટક્યા નહિ. ભર્તૃહરિથી એક દિવસ વિક્રમાદિત્યનું અપમાન થયું, તેથી વિક્રમાદિત્યે
Page #91
--------------------------------------------------------------------------
________________
વિચાર્યું, “હવે આ સ્થાનમાં રહેવું મારે માટે યોગ્ય નથી. સ્વમાની પુરુષ પ્રાણત્યાગ કરી શકે છે પણ અપમાન સહન કરી શકતા નથી. પ્રાણત્યાગનું દુઃખ ક્ષણ માટે થાય છે, પણ અપમાનનું દુઃખ જીવનપર્યત થાય છે. ઉત્તમ પુરુષે માટે માન એ જ શ્રેષ્ઠ ધન છે.” આમ વિચારી અવધૂતને વેશ ધારણ કરી વિક્રમાદિત્ય અવંતી છેડી તલવાર રૂપી મિત્રને સાથે લઈ ભાગ્યની પરીક્ષા કરવા નીકળ્યા.
કેટલેય સ્થળે ભમતા ભમતા એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં તેમની દષ્ટિએ કેટલાય લેકે ટોળે વળી ઊભેલા પડ્યા. ત્યાં તે ગયા. તે તેમણે ટોળા વચ્ચે એક માણસને જે, જે ભેગા થયેલાઓને આનંદ આપી રહ્યો હતો. | વિક્રમાદિત્યે તેને જોતાં વિચાર્યું, “આ માણસ પંડિત અથવા જ્ઞાની હોવો જોઈએ.”
વિક્રમાદિત્ય આમ વિચારે છે ત્યાં તે ભમાત્રની દષ્ટિ વિક્રમાદિત્ય પર પડી. તેને લાગ્યું કે આ અવધૂતના વેશમાં કઈ રાજકુમાર છે તેથી તેને મળવું જોઈએ. આમ મનથી નકકી કરી ભટ્ટમાર્ગે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું. એટલે બધા વિખરાયા. વિક્રમાદિત્ય પણ જવા લાગ્યા. ભટ્ટમાત્ર પણ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. થોડીવારમાં બંને ભેગા થયા. વાત કરતા મિત્ર થઈ ગયા. પછી એ બંને મિત્રો ફરતા ફરતા રેિહણાચલ પર્વત પાસેના ગામમાં ગયા. ભટ્ટમાત્રને ગામના લેકથી જાણવા મળ્યું કે, “પર્વતમાં રત્નની ખાણ છે. પરંતુ જે કઈ માથા પર હાથ મૂકી “હા દેવ, હા દેવ કહે તેને તે પર્વત
Page #92
--------------------------------------------------------------------------
________________
રત્ન આપે છે.” આ સાંભળી વિકમે કહ્યું, “જે કઈ આવાં દીન વચન બેલી રત્ન લે છે તે કાયર છે. પણ જે રોહણાચળ આવાં દીન વચનો કહેવડાવ્યા વિના જ મને રત્ન આપશે તે હું લઈશ. ઉદ્યાગી પુરુષ પાસે લક્ષ્મી પોતે જ જાય છે.” - વિક્રમ અને ભક્માત્ર પછી રેહણાચલ પર્વત પર ગયા. ત્યાં ભઠ્ઠમા વિક્રમને “હા દૈવ, હા દેવ' કહેવા કહ્યું, પણ વિકમે તેવું કહ્યા સિવાય ખોદવા માંડ્યું. પણ રત્ન ન નીકળ્યું તેથી ભમાત્રે એક યુક્તિ વિચારી કહ્યું, “હે વિક્રમ! અવંતીથી આવેલા તે તમારી માતા રાણી શ્રીમતીના અવસાનના સમાચાર આપ્યા છે.” આ સાંભળતાં જ વિક્રમે માથા પર હાથ મૂક્યું ને મોઢામાંથી “હા દૈવ, હા દૈવ” દીન શબ્દ એકાએક નીકળી પડ્યા. તે પછી તેમણે એવું, તે રન નીકળ્યું. એ રત્નનો તરફ પ્રકાશ ફેલાઈ ગયે
એ રત્ન લઈ ભટ્ટમાત્રે વિકમને આપ્યું. ને કહ્યું. “તમારી માતા હયાત છે, કુશળ છે, શેક ન કરે. આ તે મેં રન લેવા યુક્તિ કરી હતી.”
ભક્માત્રના શબ્દો સાંભળી વિકમ આનંદ પામ્યા. આ સંસારમાં માતાનું સ્થાન બધાનાં કરતાં શ્રેષ્ઠ છે. ગંગાસ્નાન, નર્મદાદર્શન અને તાપીનું સ્મરણ કરવાથી જે પુણ્ય થાય છે તેટલું જ પુણ્ય માતાના ચરણની સેવાથી મળે છે. | માતાના હયાત હેવાના સમાચાર સાંભળી હર્ષિત થઈ વિકમે પેલા રત્નને ફેંકી દીધું ને પછી ભઠ્ઠમાત્ર સાથે શવિદેશમાં ભ્રમણ કરવા લાગ્યા.
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
તાપીના કિનારે
વિક્રમ અને ભક્માત્ર ફરતા ફરતા તાપી નદીના કિનારે આવ્યા અને એક ઝાડ નીચે રાત્રી પસાર કરવા વિચાર્યું. તેવામાં શિયાળના શબ્દ સંભળાયા. ભટ્ટમાત્ર શિયાળની બેલી જાણ હતે, તેણે વિક્રમને કહ્યું, “વિકમ ! થોડે દૂર દાગીનાવાળી સ્ત્રી મરેલી પડી છે.”
વિકમ આ અભુત વાત સાંભળીને માત્ર સાથે જોવા ચાલ્યા, તે તેમની દષ્ટિએ દાગીનાથી લદાયેલી–મરેલી સ્ત્રી પડી, એટલે ભટ્ટમાત્રને વિક્રમે કહ્યું “તારું કહેવું સાચું છે. પણ હું આ મરેલી સ્ત્રીના શરીર પરથી દાગીના લઈ શકું તેમ નથી. તારી ઈચ્છા હોય તે તું લઈ લે.”
તમે ન લે તે હું કેમ લઉં? મારાથી તે કાર્ય નહિ જ થાય, ભેસ્ત ! સિંહ ભૂખે રહેશે પણ ઘાસ તે નહિ જ ખાય.” તે ફરી બંને પાછા પૂર્વ સ્થાને આવ્યા, ત્યાં તે ફરી શિયાળના શબ્દો સાંભળાયા, ભક્માત્રે કહ્યું, “દસ્ત! એક મહિનામાં તમને અવંતીનું રાજ મળશે.”
Page #94
--------------------------------------------------------------------------
________________
છે . આ S/
:
::
*
'
'
* *
'
'
13',
-
3
पसरे
વિક્રમ અને ભદમાત્ર આ સાંભળી વિક્રમ નવાઈ પામતા બેલ્યા, મારા મોટાભાઈ ન્યાયનીતિથી રાજ્ય ચલાવે છે, પ્રજાપાલન કરવા માટે સદા તૈયાર છે, તે પછી મને રાજ્ય કેવી રીતે મળે?”
એ વાત જવા દે, ખચીત તમને રાજ મળશે જ.” ભદ્રમાત્રે કહ્યું.
ભટ્ટમાત્રના શબ્દો સાંભળી હર્ષિત થતાં વિકમે કહ્યું, જો એમ બનશે તે હું તમને મુખ્ય મંત્રી બનાવીશ.”
પછી તેઓ ત્યાંથી નીકળ્યા અને કઈ ગામમાં રાત વિતાવવા વિચારતા વિક્રમે કહ્યું, “તારા જે મિત્ર ભાગ્યશાળીને જ મળે છે. તે મને આ ભ્રમણમાં જે સહાય કરી
Page #95
--------------------------------------------------------------------------
________________
છે તે હું કયારે પણ ભૂલી શકતું નથી. તેથી હે મિત્ર! મને ક્યારેક અવંતીનું રાજ્ય મળશે, તે તું ત્યાં જરૂર આવજે.”
આ સાંભળી ભટ્ટમાત્રે કહ્યું, “હે મિત્ર ! માણસને જ્યારે વૈભવ મેળે છે, સુખી થાય છે, ત્યારે પિતાના ગરીબ મિત્રોને-સંબંધીઓને યાદ જ કરતું નથી, તેમ તમે પણ ભૂલી જશે.”
“હે મિત્ર!” વિકેમે કહ્યું, “આ સંબંધમાં વધારે શું કહું? સમય બતાવશે.” કહેતાં બંને મિત્રે આગળ વધ્યા અને એક ધર્મશાળામાં મુકામ કર્યો.
ધર્મશાળામાં અવધૂત-સાધુ આવેલ છે. તેવા સમાચાર મળતાં લેકે દર્શન કરવા ઉમટ્યા. ભીડ ભરાઈ ત્યાં લેકે અંદરોઅંદર વાત કરતા હતા. મહારાજા ભર્તુહરિ રાજ્યને ત્યાગ કરી વનમાં તપ કરવા ગયા છે. રાજ્ય સૂનું પડ્યું છે. તેથી એક અધમ રાક્ષસ અવંતીની પ્રજાને ત્રાસ આપી રહેલ છે.”
નગરલેકેની વાત સાંભળી વિક્રમે વિચારવશ સ્થિતિમાં રાત ગુજારી, વહેલી સવારે ભમાત્રને કહ્યું, “દરત ! મારા ભાગ્યની પરીક્ષા કરવા હું અવંતી તરફ જાઉં છું. તું મને રજા આપ.”
તમારે પ્રવાસ સફળ થાવ, ખુશીથી જાવ.” ભક્માત્રે કહ્યું અને પછી બંને મિત્રે ભેટયા અને છૂટા પડ્યા. | વિક્રમ ભટ્ટમાત્રથી છૂટા પડી તેના ગુણે યાદ કરતા અવંતી તરફ જવા લાગ્યા, ને ભટ્ટમાત્ર પણ વિક્રમના ગુણો યાદ કરતે પિતાના ગામ તરફ જવા લાગ્યા.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજુ ... ... ... ... ... ભર્તુહરિની સભા
' મહારાજા ભર્તુહરિના રાજભવનની, સભાગૃહની શોભા અવર્ણનીય હતી-ડા શબ્દોમાં કહીએ તે એ શેભાને અલકાપુરી સાથે જ સરખાવી શકાય. - અવન્તીની એક બાજુએ ક્ષિપ્રા નદી મંદ મંદ ગતિએ વહે છે. જાણે તે આગંતુકને સત્કાર કરી શ્રમ દૂર કરવા વહેતી હોયબીજી તરફ વિધવિધ પ્રકારનાં ફળ, ફૂલેથી-પક્ષીએના ટહુકારથી–ભ્રમરના ગુંજારવથી આકર્ષતા બગીચા હતા. શત્રુઓ આક્રમણ કરી નગરવેશ ન કરી શકે તે નગરમાં પ્રવેશ કરવાને ગઢ સાથે વિશાળ દરવાજો હતે. • નગરના મનોરમ્ય મહેલની વચમાં પ્રત્યેકને આકર્ષતે સુંદર રાજમહેલ ભી રહ્યો હતે. તેના ઘુમ્મટની ધજા આકાશ સાથે વાત કરતી લહેરાતી હતી.
રાજ્યમહેલ અંદરથી સુરમ્ય છે, વિશાળ સ્તંભેવાળે છે. ત્યાં કલાપૂર્ણ ચિત્રો છે, છત ઉપર પંચરંગી પુછે, વેલબુટ્ટા ચિતરેલા છે. દીવાલ પર પૂર્વે થઈ ગયેલા રાજાઓનાં ચિત્ર ચિતરેલા છે. જે જોતાં તેઓ હમણું જ બોલી ઊઠશે તેમ લાગે.
Page #97
--------------------------------------------------------------------------
________________
સભાગૃહના ઉપરના ભાગમાં આરસ પથ્થરના સુ કર ઝરૂખા હતા અને તેના પર મોટી સુંદર બારીક જાળી બના વવામાં આવેલી હતી. તેમાં રાણા ને દાસી વગેરે ઈ સુંદર સગવડ રાખવામાં આવી હતી, તેની ફળ અનેક ગી પથ્થરોવાળી હતી.
ભુતું ના જો
સભાના મધ્યમાં સુવર્ણ અને રત્નડિત સુરમ્ય સિંહા સન શોભી રહ્યું છે. તેના પર અવંતીતિ ભર્યું ડિરે બિરાજ્યા છે. બંને બાજુએ સુંદર સિંહાસન ગોઠવવામાં આવ્યાં છે. ડાબી બાજુએ યુવરાજ વિક્રમાદિત્યનું સુવ૬
Page #98
--------------------------------------------------------------------------
________________
સિંહાસન ખાલી જણાય છે. જમણી બાજુએ સિંહાસન પર બુદ્ધિસાગર નામના મુખ્ય મંત્રી બેઠા છે, તે સિવાય રાજ્યના મોટા મોટા સામતે બેઠા છે.
સભાના એક ભાગમાં વિદ્વાન પંડિતે બેઠા છે. એ. પંડિતે પિતાનાં મધુર કાવ્યોથી સભાને આનંદ આપી રહ્યા છે. બીજી બાજુ રાજાના પૂર્વજોની ભાટ કીર્તિગાથા ગાઈ રહ્યા છે. રાજાની પાસે અનેક રાજકુમાર, મંત્રીઓ, રાજપુરોહિત, સેનાપતિ, વગેરે બેઠા છે. ત્યાં નગરના સારા સારા શ્રેષ્ટિઓ ધનવાને, માનનીય લેક પણ બેઠા છે.
મહારાજા ભર્તુહરિ નિત્ય પ્રજાના સુખ-દુઃખ સાંભળી તેને માટે એગ્ય કરે છે.
એક દિવસ મહારાજા સભામાં બેઠા હતા. ત્યાં દ્વારપાળ આવ્ય, હાથ જોડી બલ્ય, “પ્રજા પાળ! એક બ્રાહ્મણ બારણે આવ્યું છે ને આપનાં દર્શનને અભિલાષી છે. આપની આજ્ઞા હોય તે પ્રવેશ કરાવું.”
દ્વારપાળના શબ્દો સાંભળી મહારાજા બોલ્યા, “ખુશીથી, પ્રવેશ કરાવે.”
દ્વારપાળ માથું નમાવી ત્યાંથી ગયે ને બ્રાહ્મણ સભામાં આ .
બ્રાહ્મણે સભામાં આવી મહારાજને આશીર્વાદ આપ્યા. અને એક ફળ રાજાને આપ્યું.
ફળ જેઈ મહારાજે પૂછ્યું, “હે બ્રહ્મદેવ ! આ ફળનું
Page #99
--------------------------------------------------------------------------
________________
નામ શું છે? અને તેના ગુણ કેવા છે તે કહો. વળી આ ફળ તમને કયાંથી મળ્યું તે પણ કહે”
મહારાજ ! ” બ્રાહ્મણ બોલે, “ઘણે ગરીબ છું, અન્ન ને દાંતને વહે છે. તેથી મેં ભગવતી ભુવનેશ્વરી દેવાની આરાધના કરી, દેવી મારા પર પ્રસન્ન થયાં, ફળ આપતાં, તેનો પ્રભાવ કહેતાં કહ્યું, “હે બ્રાહ્મણ ! આ ફળ ખાવાથી મનુષ્ય અમર થાય છે.”
દેવીના શબ્દો સાંભળી મેં કહ્યું. “હે અ! મારા જેવા દુર્ભાગીને આ ફળથી શું લાભ? દ્રવ્ય વિના લાબું જીવન જીવવાથી શો લાભ? માતાજી, વનમાં વલ્કલ પહેરી રહેવું સારું પણ નિર્ધન થઈ કુટુંબીઓની વચ્ચે જીવવું જોઈએ નહિ. વળી નિર્ધન, રેગી, મૂર્ખ, હંમેશાં મુસાફરી કરનાર અને નોકરી કરનાર જીવતા મરેલા જેવા છે.”
બ્રાહ્મણના શબ્દો સાંભળી દેવીએ કહ્યું, “તારા નશીબમાં સારે એ દ્રવ્યગ નથી. છતાં થોડું ઘણું દ્રવ્ય આનાથી મળશે.” કહી દેવી અદશ્ય થઈ ગયાં.
હું ઘેર આવી સ્નાન કરી પૂજાપાઠ કરી ફળ ખાવા બેઠે, ત્યારે મારા મનમાં વિચાર આવ્યું, “ફળ ખાઈ લાંબુ શાને જીવવું ? આ ચિરંજીવ બનાવવાવાળું ફળ મહારાજા અવંતીપતિને આપવામાં આવે તે તે ચિરંજીવ થઈ અનેક પ્રાણીઓને સુખી કરે. દુર્બળ, અનાથ, બાળક, વૃદ્ધ, તપસ્વી, ચોરાદિથી પીડાયેલા માનવેને રાજા જ એક રક્ષક છે. આમ
Page #100
--------------------------------------------------------------------------
________________
વિચારી હું આપને એ ફળ અર્પણ કરવા આવ્યો છું. કૃપા કરીને ફળને સ્વીકાર કરી મારા પર અનુગ્રહ કરે.” , બ્રાહ્મણના મેઢાથી દિવ્ય ફળના ગુણ સાંભળી મહાસજાએ પ્રસન્નતાપૂર્વક ફળને સ્વીકાર કર્યો અને બ્રાહ્મણની દરિદ્રતા જાય તેટલું ધન આપ્યું.
ધન લઈ મનથી આનંદ પામતે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. એટલે મહારાજા સભા વિસર્જન કરીને મહેલે ગયા.
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું . . . . . .. રાજત્યાગ
મહારાજા ભર્તુહરિ ફળ ખાવા તૈયાર થયા. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યું, “પ્રેમી પટરાણ વિના લાંબુ જીવન જીવવાથી શું લાભ?” આમ વિચારી તેમણે તે ફળ પટરાણી અનંગસેના (પિંગળા) ને આપ્યું ને ફળના ગુણનું વર્ણન કર્યુ. પટરાણી પણ ફળને ગુણ સાંભળી પ્રસન્ન થઈ અને વિચારવા લાગી. “મારે પ્રેમપાત્ર મહાવત જે મારા પહેલાં મરી જાય તે હંમરેલા જેવી જ છું.” આવું વિચારી પટરાણીએ દીવ્ય ફળ મહાવતને આપ્યું ને તેને ગુણ કહ્યો. એ મહાવત નગરની અગ્રણી વેશ્યાને ચાહત હતે, તેણે એ ફળ વેશ્યાને આપ્યું ને તેનો ગુણ કહ્યો. ફળને જોઈ વેશ્યા વિચારવા લાગી, “આ મારું નીચ નિંદનીય જીવન તેને ચિરંજીવ બનાવવાથી શું લાભ? હું આવું ફળ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાજા ભર્તુહરિને આપીશ, તે ચિરંજીવ થશે તે પ્રજાને ન્યાયથી પાળશે.” આ પ્રમાણે વિચાર કરી વેશ્યા રાજ્યસભામાં આવી ને તે ફળ મહારાજાને આપ્યું.
Page #102
--------------------------------------------------------------------------
________________
/
5
-
-
A
**
કે
જ્ઞાનપજાવITTrini
LIKE છે
વેશ્યા સભામાં આવી મહારાજાને ફળ આપે છે.
મહારાજા તે એ ફળ જોઈ નવાઈ પામ્યા, આ ફળ બ્રાહ્મણે મને આપ્યું હતું. તે મેં પટરાણીને આપ્યું હતું. તે યાદ આવ્યું. તેમણે આ ફળ ફરીથી પાછું પિતાની પાસે કેવી રીતે આવ્યું, તેની શોધ કરવા માંડી. તે પટરાણીનું જ આ કામ છે તે સમજાઈ ગયું, તે બોલ્યા, “સ્ત્રીનું ચરિત્ર. પુરુષનું ભાગ્ય દેવે પણ જાણી શકતા નથી તો માણસ કેણ માત્ર સ્ત્રીઓ પવિત્ર હૃદયમાં પ્રવેશ કરી તેનું ભાન ભુલાવે છે, શબ્દબાણથી ઘાયલ કરે છે, ખરેખર સ્ત્રીઓને વિશ્વાસ કરે એટલે આત્માને ઠગવા જેવું છે. એ પટરાણી મને ચાહે છે, તે દેખાવ કરે છે. તે મને નહિ પણ બીજાને ચાહે છે. તે બીજે પણ બીજીને ચાહે છે, અને તે બીજી વેશ્યા અને પ્રસન્ન કરવા ચાહે છે, તેથી રાણી, મહાવત, કામદેવ, વેશ્યા અને મને ધિક્કાર છે, આ સંસાર પ્રપંચથી
Page #103
--------------------------------------------------------------------------
________________
ભરેલે-અસાર છે.” બેલતા મહારાજાને સંસાર પર તિરસ્કાર આવ્યો ને બોલ્યા, “આ સંસારની પ્રત્યેક વસ્તુઓ ક્ષણિક સુખ આપનાર છે. દુઃખનું મૂળ છે. માત્ર વૈરાગ્ય જ સાચું સુખ આપનાર છે. જે અસાર સંસાર છોડી પિતાના આત્મકલ્યાણ માટે પરમાનંદ પરમાત્માના ધ્યાનમાં રહે છે, આનંદ રસ પીએ છે તેને ધન્ય છે.”
આમ બોલતા મહારાજા ભર્તુહરિ સંસાર-રાજ્યને છોડવા તૈયાર થયા. સાચે જ, જે કર્મમાં શૂરવીર છે, તે ધર્મમાં પણ શૂરવીર જ હોય છે.
રાજ-સંસારત્યાગનો નિર્ણય અધિકારી વર્ગે તેમજ પ્રજાએ જા ત્યારે બધે ઉદાસી છવાઈ ગઈ અને અનેક પ્રકારની વાતો થવા લાગી.
રાજ છોડવા તૈયાર થયેલ ભર્તુહરિ પાસે મંત્રીઓ, પ્રજાજને આવ્યા, ને વિનવવા લાગ્યા, “રાજન ! આ તમે શું કરી રહ્યા છે? જરા તે વિચારો, તમારા જતાં રાજ નાશ પામશે.”
મંત્રીગણના શબ્દો સાંભળી ભર્તુહરિ બોલ્યા, અમાત્યજી! આ રાજ કેનું? સગાં-વહાલાં કેનાં? પક્ષીઓ પિતાના સ્વાર્થ માટે એક ઝાડ પર જઈ બેસે છે. ને સ્વાર્થ પૂર્ણ થતાં ઊડી જાય છે, તેમ આ સંસારમાં બધાં સ્વાર્થ ભેગા થાય છે–પ્રેમ કરે છે. મંત્રીજી ! આ સંસારમાં આપણે કેટલીય વાર જમ્યા હઈશું, ધન-વૈભવ
Page #104
--------------------------------------------------------------------------
________________
અશ્વર્ય પામ્યા હઈશું, પણ મુકિત આપનાર વિરાગ્યલક્ષ્મી કઈ જન્મમાં પાગ્યા નહિ હઈશું, અત્યારે તે લક્ષ્મી મેળવવાની તક મને મળી છે, ત્યારે મને આગ્રહ ન કરશે. વિશુધ્ધ તપસ્વીને પણ માયા પાપમાં ઘસડી જાય છે–તેમની દુર્ગતિ કરે છે.” બોલતા ભર્તુહરિ જંગલની તરફ જવા લાગ્યા. મંત્રીવર્ગ–પ્રોજનોએ નમ્રતાપૂર્વક કરેલી વિનંતી નિષ્ફળ ગઈ.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું વિક્રમને. રાજ્ય આપવી કરેલ નિર્ણય
મહારાજા ભર્તુહરિના જતાં અવન્તી વિધવા થઈ હતી, તે રડી રહી હતી, કાશ્રુ વહાવી રહી હતી, ત્યારે
અગ્નિતાલ” રાજગાદી ખાલી જોઈ પોતે અદશ્યરૂપે ગાદી પર બેસી ગયો.
રાજગાદી ખાલી જોઈ મંત્રીઓ અને પ્રજાએ શ્રીપતિ નામના એક સુપ્રસિદ્ધ ક્ષત્રિયને ગાદી પર ધામધૂમથી બેસાડ.
આ દિવસ આનંદ-ઉત્સવમાં વિતી ગયે. રાત્રી થતાં બધા પિતાપિતાને સ્થાને ગયા. શ્રીપતિ પણ નિશ્ચિત થઈ દાજમહેલમાં શુખશયામાં સૂતે.
મધ્યરાત્રી થઈ ત્યારે અગ્નિવતાલ આવ્યો ને ગાદીએ બેઠેલા શ્રીપતિને મારી નાખે. - સવાર થયું પણ શ્રીપતિ શય્યાખંડમાંથી બહાર ન આવ્યો, ત્યારે રાજ્યકર્મચારીઓ શવ્યાખંડમાં ગયા. જોયું તે શ્રીપતિ મરણ પામેલે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૮
થાડા જ કલાકા પહેલાં નગરમાં જ્યાં આનંદનુ વાતાવરણ પ્રસર્યું હતું, ત્યાં શાક છવાયે.
મંત્રીગણ તેમજ પ્રજાએ કેટલાય ક્ષત્રિયકુમારીને ગાદી પર મેસાડયા. તે બધા જ અગ્નિવૈતાલથી નાશ પામ્યા.
મંત્રીંગણે આ દેવકાપ માની તેની શાંતિ માટે કેટલાંય અલિદાન આપ્યાં પણ એ દુષ્ટ શાંત ન થયા. તે તેા કરતા હતા તે કરે જ ગયા. સાપને ગમે તેટલું દૂધ પાવ, પણ તેનામાં ઝેરની વૃધ્ધિ જ થવાની. દુનનું ગમે તેટલું સન્માન કરે પણ તે સજ્જનને કષ્ટ આપવાના જ. તે દુ નતા છેડવાના નહિં.
ક્ષિપ્રા તટે વિક્રમ અવધૂત વેશે
કરતા
અવ તીમાં અગ્નિબૈતાલ જ્યારે ગાદી પર બેસનારન નાશ કરી રહ્યો હતા ત્યારે વિક્રમ ભ્રમણ કરતા . અવંતીમાં આવ્યા. ક્ષિપ્રા નદીના તટ પર વિશાળ ૧ નીચે આસન જમાવ્યું.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૮
લેકેને અવધૂત અવ્યિાના સમાચાર મળતાં દર્શનાર્થે ત્યાં આવવા લાગ્યા. પ્રભાવશાળી વિકમ અવધૂતને જોઈ મમતા. | વિક્રમના પ્રભાવની વાતે લોક કરતા, તે વાતે મંત્રીગણને કાને પહોંચી, તેથી મુખ્ય મંત્રી દર્શનાર્થે આવ્યા. અને અવંતીમાં બનતા બનાવની વાત કરીને આ ઉપદ્રવની શાંતિ માટે શું કરવું ? તે પૂછયું.
મંત્રીના શબ્દો સાંભળી વિકમને ભક્માત્ર અને શિયાળના શબ્દો યાદ આવ્યા ને પૂછ્યું, “યુવરાજ વિક્રમને કેમ શેધતા નથી? ”
“અમે યુવરાજ વિકમને શેધવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે એ રાક્ષસને શાંત કરવા કેટલાય બલિદાને આપીએ છીએ પણ તે શાંત થતું નથી.”
મંત્રીશ્વર ! જે તમે મને રાજ્ય સેપે તે હું એ દુષ્ટને કઈ પણ પ્રકારે નાશ કરી ન્યાયથી પ્રજાનું પાલન કરીશ.”
| વિક્રમના વચને મંત્રી તેમને જોઈ રહ્યા. વિકેમનું પ્રભાવશાળી સ્વરૂપ, સૌંદર્ય તેમની દૃષ્ટિએ પડ્યું ને તેમણે કહ્યું, “તમારા કહેવા પ્રમાણે કરવા નિર્ણય કરીશ.” કહી મંત્રી નગરમાં આવ્યા. રાજ્યકર્મચારીઓ, અગ્રગણ્ય નાગરિકેને ભેગા કરી અવધૂતવેશમાં રહેલા વિકમે કહેલી વાત કહી. બધાએ વિચારોની આપલે કરી છેવટે વિક્રમને ગાદી આપવાને નિર્ણય કર્યો.
Page #108
--------------------------------------------------------------------------
________________
o
આ પ્રણયનગરમાં જણાવવામાં આવે, એ નિર્ણય કાનાણતાં સ્ત્રીજને, આનંદમાં આવી ગયા નગરને ધજાગ્રતાકાફેલેથી શણગારવા આજ્ઞા કરવામાં આવી. ને તેને અમલ થયે. આ દિવસ નગર, શણગારવા પાછળ ગયે, નગર શણગારવાને પરિશ્રમ કરવા છતાં કઈ શ્રમિત થયું હોય તેમ જણાતું ન હતું. બધાનાં હૃદય ઉત્સાહી હતાં.
સૂર્યદેવ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. રાત્રીને અમલ શરૂ થયેલ હતું. ત્યારે વિક્રમ ક્ષિપ્રા નદીના તટ પર વ્યાઘચર્મ પર હાથ પર માથું રાખી સૂતા હતા.
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
. . . . ... . રાજહિતી
સવાર થતાં અવંતીમાં આનંદની છે ઊડવા લાગી. સર્વ કેઈ પ્રાતઃક્રિયાથી પરવારી ૬ ઉત્સવમાં ભાગ લેવા તૈયાર થયા.
હાથીને શણગારી સુવર્ણની અંબાડી તેના પર મૂકી સૈનિકો સાથે રાજભવન આગળ આવો. મંત્રીએ આજ્ઞા કરી.
હાથી-સૈનિકે-પ્રજાજને આવી જતાં ધામધૂમથી ક્ષિા નદી તરફ જવા માંડયું. રસ્તે જતાં બધાં હર્ષ પ્રદર્શિત કરતાં હતાં, આખરે બધા ક્ષિપ્રાતટે આવ્યાં ને વિક્રમ-અવધૂતને બધાં માથું નમાવવા લાગ્યા પછી વિકેમને હાથી પર બેસવા વિનંતી કરી. | વિક્રમ હાથી પર બેઠા ત્યાં આવેલા બધાએ “જ્ય જ્ય ને નાદ કર્યો. ફૂલેની વૃષ્ટિ કરીને ચાલ્યા નગર તરફ. . .
શુભ મુહૂર્તમાં વિક્રમે નગરમાં પ્રવેશ કર્યો. શણગારેલા રાજમાર્ગોને વટાવતા બધા રાજભવન આગળ આવી પહોંચ્યા. | મંત્રીઓ-રાજ્યકર્મચારીઓ, શ્રેષ્ઠીઓ, નાગરિકે એ
Page #110
--------------------------------------------------------------------------
________________
etv K
૨૨
વિક્રમને ધામધૂમથી નગરપ્રવેશ
સભાની મધ્યમાં પેાતાને ચગ્ય સ્થાન લીધું. રત્નજડિત સિંહાસન પર વિક્રમે સ્થાન લીધું, પછી તેમને વિધિપૂર્વક રાજ્યતિલક કરવામાં આવ્યું.
અવતીની પ્રજાએ વિધાન-પ્રભાવશાળી અવધૂત-વિક્રમને પેાતાના રક્ષક સમજી તેમના માટે હૃદયમાં શ્રદ્ધા ઊપજી અને માન્યું, “ આ અવધૂત ન્યાયનીતિથી રાજ કરશે અને એ દુષ્ટ અસુરના નાશ કરશે.”
પ્રજાએ એ દિવસ નદમાં ગાળ્યું.
રાતના વિક્રમે મહેલમાં જ્યાં ત્યાં મેવા, મીઠાઈ, પક વાનનાં થાળા મૂકાવ્યા. સુગધવાળાં ફૂલો બધે પાથર્યાં. દીપમાળાથી રાજભવનને દીપાવ્યેા. તે પછી રાજકમ ચારીએ, મંત્રીએ એ સાધુ વિક્રમને તેમના ભાગ્ય પર છેડી ત્યાંથી ગયા.
જ
વિક્રમે સૈનિકોને રાજમાર્ગ તેમ જ રાજમહેલની સુરક્ષા કરવા આજ્ઞા આપી, પાતે શયનાગારમાં તલવાર લઇ શય્યામાં
જાગતા પડયા.
Page #111
--------------------------------------------------------------------------
________________
| મધ્યરાત્રી થતાં અગ્નિ વૈતાલ હાથમાં તલવાર લઈ જ્યાં વિક્રમ સૂતા હતા ત્યાં આવે ત્યારે વિકમે નિર્ભયતાથી તેને કહ્યું, “હે અસુર! પહેલા તારા માટે રાખેલા આ બલિનું તું ભક્ષણ કર અને પછી મારી સાથે લડવા તૈયાર થા.”
અગ્નિવૈતાલે વિક્રમ બતાવેલ બલિનું ભક્ષણ કર્યું પછી વિક્રમના બેલાયેલા નિર્ભયતાના શબ્દો પર વિચાર કરી બોલ્યા, “આ માનવ ઘણે નિર્ભય અને પરાક્રમી લાગે છે. પરાક્રમી ઉત્તમ પુરુષ શરૂ કરેલા કાર્યને પૂર્ણ કર્યા વિના રહેતું નથી; આવા પુરુષને જોઈ દેવે પણ વિચાર કરતા,
થાય છે.
આવા ન્યાયનિપૂણ દીર્ધદષ્ટિવાળ માનવ પોતાની પાસે લક્ષ્મી રહે કે જાય તેની પરવા કરતું નથી. આ માણસ ભયંકર સંકટને સામને પિતે એકલે જ કરે છે. તેની પાસે શસ્ત્ર છે કે નહિ તેને પણ વિચાર કરતા નથી.”
આમ વિચારી અગ્નિતાલ બોલ્યો, “હું તારા પર પ્રસન્ન છું તું ન્યાયનીતિથી રાજ્ય કરજે, પ્રજાનું પાલન કરજે અને મારે માટે બલિની સામગ્રી હંમેશાં રાખજે.”
જરૂર” વિક્રમે કહ્યું. ને અગ્નિવૈતાલ અદશ્ય થઈ ચે,
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણાત
. . . ... વિકલું થાક્રમ
સવાર થયું,મીગણ-રહ કર્મચારીઓને પ્રજા અe ધૂત રાજાનું શું થયું તે જાણવા રાજમહેલ તરફ જવા લાગી ત્યાં તેઓ અવધૂત વિકમને જીવિત જોઈ અજાયબી પામ્યા, બધાએ નમન કરી કહ્યું, “હે રાજન! હે ધીર–વીર ! ચિરકાલ તમારો જય ..”
અવધૂત રાજા જીવતા રહેવાથી પ્રજાએ મહત્સવ મના, નગરને શણગાર્યું, બીજે દિવસે પણ બધાએ આનંદમાં વિતાવ્યું. ' " રાત્રે બનેલા બનાવથી મબીગણ અને પ્રજાને એવધૂત વિક્રમની શક્તિમાં શ્રદ્ધા બેડી તેઓ કહૈવા લાગ્યા, “આ રાજા વિદ્વાન, સિદ્ધ' તથા મહાપરાક્રમી છે, તે ખચીત દુષ્ટ અનિતાલને વશ કરશે, અથવા નાશ કરશે અને સારી રીતે રાજ્ય ચલાવશે.
હવે અગ્નિવૈતાલ નિયમિત પિતાના ભક્ષ-અલિ માટે શતના આવતે-બલિભક્ષ કરતે. એક દિવસે વિક્રમે અગ્નિ વૈતાલને પૂછયું, “હે અગ્નિશૈતાલ! તમારામાં કેવા પ્રકારનું
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૫ જ જ્ઞાન છે-ઈ કઈ શક્તિઓનો જવાબમાં અમિલે કહ્યું, હું"મારી મરજીમાં આવે તે કરું છું, જેથી બધું જાણી શકું છું અને બધે જ જઈ શકું છું” *
અગ્નિતિના શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું; હે મિત્રો મારું આયુષ્ય કેટલું છે તે મને કહ? :
“હે રાજન અનિચૈતલે અવધિ શનથી રાજાનું આયુષ્ય જાણી કહ્યું. “તમારું આયુષ્ય સે વર્ષનું છે.”
હે મિત્ર” રાજા બોલ્યા “મારું આયુષ્ય સો વર્ષનું છે. તેમાં એકડા સાથે બે મીડાં રહેલા છે. તેમને ઠીક લાગતા નથી. મનુષ્ય વગરનું ઘર, વૃક્ષ વગરનું જંગલ, મૂર્તિ વિનાનું-મદિર તેમ માજા વિનાનું શજ અને સૈન્ય નથી, એમ એકડા સાથેની એક્શ ભાવ નથી, તેથી છે અનિતાલ : મારામ આયુષ્યમાંથી ઐક વે ઓછું કર અથવા એક વર્ષ વધારતા ,
“રાજન! અનિબેતાલ બે, “તમારા આયુષ્યમાં દેવેન્દ્ર એક વર્ષને વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી તે હું કેણુ?” - “હે અગ્નિશૈતાલ !” રાજાએ કહ્યું, “આપણે બંને સલાહ સંપથી રહીએ તે પ્રજા પણ સુખથી રહી શકે.”
રાજાનું વચન સાંભળી અનિતાલ આનંદ પામે. ને ત્યાંથી ગયે. ને રાજા નિર્ભય થઈ સૂઈ ગયા. બીજે
Page #114
--------------------------------------------------------------------------
________________
દિવસે રાજા સવારે ઊઠી પ્રાતઃક્રિયા કરી. આ દિવસ આનંદમાં વીતાવ્યું. રાતના અગ્નિવૈતાલ માટે બલિ-ભક્ષની વ્યવસ્થા રાખ્યા વિના સાવધ થઈ સૂઈ ગયા. '
રાત્રીને અમલ વિસ્તર્યો હતે. અવંતીનગરી નિદ્રાને બળે પડી હતી. તે વખતે રેજના નિયમ પ્રમાણે અગ્નિૌતાલ ભક્ષ માટે રાજમહેલમાં આવ્યું. પણ તેને બલિની સામગ્રી જોઈ નહિ. તેથી તે ક્રોધે થયે અને શાંતિથી સૂતા રાજાને ઉદેશી બોલ્યા, “અરે દુષ્ટ મહિપાલ! મારા ભક્ષબલિની વ્યવસ્થા કર્યા સિવાય સૂઈ જનાર તાર તલવારથી નાશ કરીશ; ઊડ જાગ.”
,
નક ..'
: : !Br:
29) 3D, IS
- જ
-
--
| વિક્રમ અને અગ્નિતાલ યુદ્ધ કરવા તૈયાર થયા.
અવૈિતાલના શબ્દો સાંભળી ક્રોધથી લાલ-પીળા થતા રાજા શય્યામાંથી બહાર આવી મ્યાનમાંથી તલવાર કાઢી બેલ્યા, “તું મારે નાશ કરી શકે તેમ નથી. મારું
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૭
આયુષ્ય સે વર્ષનું પૂરું છે, તું તેમાં વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી. છતાં તારામાં ઘટાડે–વધારે કરવાની શક્તિ હોય તે આવી જા, આપણે યુદ્ધ કરીએ. મારી આ તલવાર વર્ષોથી તરસી છે. જે તારામાં યુદ્ધ કરવાની શક્તિ ન હોય તે ગર્વ છેડી મારી ચરણસેવા કરવા તૈયાર થા.”
રાજાના વચને અગ્નિવૈતાલ યુધ્ધ કરવા તૈયાર થયો. તલવાર સાથે તલવાર અથડાવા લાગી. અગ્નિશૈતાલ રાજાનું અપૂર્વ સામર્થ્ય જોઈ બે, “હે રાજન ! તારા પર પ્રસન્ન છું જે ઈચ્છામાં આવે તે માગ.”
દિવસે વીજળીનું ચમકવું, રાતના મેઘગર્જના અને સ્ત્રી તથા અબૂધ બાળકનાં આકસ્મિક વચનને દેવતાઓનું દર્શન ક્યારે પણ વૃથા જતું નથી.
“હે દેવ !” રાજા બોલ્યા, “જે તમે મારા પર પ્રસન્ન થયા હો તે હું તમારું જ્યારે સ્મરણ કરું ત્યારે તમારે મારી પાસે અશ્વવું, હું જે કામ બતાવું તે કરવું અને મારા પર પિતા જે પ્રેમ રાખવે.”
“હે રાજન!” પ્રસન્ન થયેલે અગ્નિશૈતાલ બોલે, મારી સહાયથી નિર્ભય રીતે રાજ્ય કરે.”
રાજાએ અગ્નિશૈતાલના શબ્દો સાંભળી ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. અગ્નિશૈતાલ પણ આનંદ પામી પિતાના સ્થાને ગયે. રાજા સૂઈ ગયા. પ્રભાતે મંત્રીવર્ગને રાતે બનેલે બનાવ કો.
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમું -
...
...
... ... અવધૂત કોણ?
એક દિવસે ધમાકુ, પ્રાચીન અને પ્રજાએ અવધૂતરાજાને વિનંતી કરી છે પરાક્રમશિરમણિ! હવે અમારા પર કૃપા કરી તમારે અવધૂતને વેશ ઊતારી અવંતીપતિને સેગ્ય મુકુટ કુંડળ આદિ ધારણ કરી આ રાજ્ય સિંહાસનને શેભાવે.”
બધાની વિનંતી સાંભળી વિક્રમે અવધૂતને વેશ ઊતાર્યો. સુંદર વસ્ત્રાભૂષણે રાજચિહ્નો ધારણ કર્યા. તેવામાં પૂર્ણ પરિચિત ભજ઼માત્ર સભામાં આવ્યું. ને નમન કર્યું. અવંતીપતિએ ભમાત્રને કુશળતા પૂછી... '
“મહાસજ” ભમાત્ર બે, “હું અને મારું કુટુંબ કુશળ છે, તમને અવંતીનું જ મળ્યું, તે સમાચાર ... જાણું આપણે પહેલાં કરેલી વાત પ્રમાણે હું આપને મળવા આવ્યું છું.” કહેતાં ભદ્દમા સભાને ઉદેશી કહ્યું, “હે મંત્રીશ્વર! હે કર્મચારીઓ! હે પ્રજાજને ! આ તમારા ભૂતપૂર્વ મહારાજા અવંતીપતિના નાના ભાઈ વિક્રમાદિત્ય છે.”
ભટ્ટમાત્રને શબ્દો સાંભળી સભામાં હાજર રહેલા
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રજને વિગેરે આનંદ પામ્યા છે. ભમાત્રને કહેવા લાગ્યા, “તમે જે કહે છે તે સાચું જ છે.”
. આનંદવિભોર થયેલ સભાજનેને આનંદ અનુભવ કરતા રહેવા દઈ મહારાજા વિક્રમાદિત્ય અંતઃપુરમાં પિતાની માતા હતી ત્યાં ગયા ને તેમનાં ચરણમાં માથું નમાવ્યું. માતા પણ લાંબા સમયે પુત્રને જે ખૂબ જ આનંદિત થયાં. હર્ષિત હૃદયે માતાએ પુત્રના માથા પર હાથ મૂક્યું ને
ચિરંજીવ થા.” ને આશીર્વાદ આપે. તે દિવસથી વિક્રમાદિત્યે તીર્થરૂપ માતાના ચરણોમાં પ્રભાતે નમન કરી રાજ્યકાર્ય કરવાનો નિયમ લીધો.
આ સમય જતાં અવંતીની પ્રજાએ, મત્રીંગણે વિક્રમાદિત્યને ( પટ્ટાભિષેક કર્યો. બધાએ પિતાની શકિત અનુસાર મહારા જાના ચરણમાં ભેટ મૂકી અને મહારાજાએ પણ બધાને ગ્ય પરિતેષિકે આપી સંતોષ્યા.
પિતાના ભાગ્યથી રાજ મેળવેલા વિક્રમાદિત્ય હમેશાં ગરીબેને ઈચ્છા પ્રમાણે દાન આપતા, અને ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા.
રાજ્ય કરતાં કેટલેય સમય વીયે, તે પછી વિક માયે અંગ, વંગ, તિલંગ, વગેરે દેશો જીત્યા, કેટલાય રાજાઓને પોતાના મિત્ર બનાવ્યા. ને યશ પ્રાપ્ત કર્યો.
આ યશવી મહારાજા વિદ્વાને તેમજ નીતિ સાથે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૦.
કાવ્યવિનોદ કરતા આનંદમાં સમય પસાર કરતા હતા, તેવામાં તેમની માતાનું રેગથી મૃત્યુ થયું.
'માતાના મૃત્યુથી વિક્રમાદિત્ય શેકગ્રસ્ત થયા, ત્યારે મંત્રી વિગેરે મહારાજાને સમજાવતા કહેવા લાગ્યા, “મહા રાજા! મૃત્યુ કેઈને છોડતું નથી. રાજા રાવણ જેવા પણ આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામ્યા આ પરિવર્તન પામતા સંસારમાં માનવ જન્મે છે, મરે છે, જ્યાં સુધી આ માનવની મેક્ષ ગતિ થતી નથી ત્યાં સુધી આ જન્મ-મરણની ઘટમાળ ચાલ્યા જ કરવાની. માટે શોક છોડે. આ ક્ષણિક સંસારમાં તીર્થકર, ગણધર, દેવતાદિ અને ચક્રવર્તિ રાજાએ કાળના મુખમાં જઈ પડયા છે. તે માણસ માટે તે શું કહેવું?”
મંત્રી વગેરેના આ શબ્દોથી મહારાજ વિક્રમાદિત્યે આશ્વાસન લીધું ને શેક છેડી રાજ્યવ્યવહાર ચલાવવા લાગ્યા.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું
... ... લગ્ન અને ભર્તુહરિનો મેળાપ
- ધન, ધાન્યથી પરિપૂર્ણ લક્ષમીપુર નામનું નગર હતું, એ નગરમાં રહેનારા બધા જ સુખી હતા.
એ નગર અને રાજમહેલની શોભા અવર્ણનીય હતી. એ નગરી પર રાજા બૈરીસિંહનું આધિપત્ય હતું, તે પ્રજાનું પિતાના સંતાનની જેમ પાલન કરતા. ન્યાયનીતિથી રાજ ચલાવતા. તેમની રાણું પણ ગુણવાન, સુશીલ, પતિને અનુસરનારી હતી. તેમને ત્યાં કેટલાંય ગુણના ભંડાર પુત્રો પછી એક પુત્રીને જન્મ થયે.
પુત્રીને જન્મ થતાં બૈરીસિંહે જન્મમહોત્સવ ઉજવે ને તેનું નામ કમળા રાખ્યું.
બીજના ચંદ્રની જેમ કમળા દિનપ્રતિદિન વયે વધવા લાગી. વર્ષો જતાં તે યુવાવસ્થામાં આવી, રૂપ, ગુણ અને ૌંદર્યમાં તે લક્ષ્મી જેવી થઈ. - એ કમળાને વૈરીસિંહ વિક્રમાદિત્ય સાથે પરણાવી, મહારાજા વિક્રમાદિત્ય પણ કમળાના રૂપ-ગુણથી સંતુષ્ટ
Page #120
--------------------------------------------------------------------------
________________
૩ર
થયા, તેથી વિષ્ણુને જેમ લક્ષ્મી પ્રિય છે તેમ તે કમળા પ્રિય-પ્રેમપાત્ર થઈ
મહારાજા વિક્રમાદિત્યે બીજી અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા, પણ હૃદયેશ્વરી તે કમળા જ રહી.
આનંદમાં દિવસે પસાર કરતા વિક્રમાદિત્ય એક દિવસ આરામ-ભવનમાં બેઠા હતા. ત્યારે એકાએક પિતાના ભાઈ ભર્તુહરિની યાદ આવી ને દુઃખી થયા. તેમણે મત્રી, રાજકર્મચારીઓને પોતાના ભાઈને અવન્તીમાં લાવવા કહ્યું. ને મંત્રીગણે તે ઈચ્છાને અમલ કર્યો. ભર્તુહરિને અવંતીમાં લાવવામાં આવ્યા.
, ભર્તુહરિને જોતાં વિક્રમાદિત્ય તેમના પગમાં પડ્યા. કે પછી તેમના શરીર પર દષ્ટિ કરતા વિચાર કરવા લાગ્યા,
અરેખર તપ કઠિન છે, ધક્ય છે, જેમણે આત્મકલ્યાણ માટે વનમાં જઈ પરમાત્મામાં મન પરોવ્યું. વિચાર કરતા મહરાજે ભર્તુહરિને કહ્યું, “હે ભગવન્! મારા પર કૃપા કરી આ રાજને સ્વીકાર કરે
રાજન !” ભર્તુહરિ બેલ્યા, “ગન્ધન કુળના સર્ષ જેવા ઉત્તમ પુરુષે રાજ–ભવિગેરેને ત્યાગ કર્યા પછી ફરીથી તેને ગ્રહણ કરતા નથી ?
ઠીક” વિક્રમાદિત્યે કહ્યું, “તમે રાજ ને સ્વીકારે તે ભાઈ, તમે રાજમહેલમાં રહેલા તમારાં દર્શનથી અમે
પવિત્ર. થઈશું”
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૩
આ સાંભળી ભર્તુહરિએ કહ્યું, “સાધુઓ માટે એક સ્થાને રહેવું ઉચિત નથી.”
તે તમે નગર બહાર રહેવા કુપા કરે, અને અહીંથી આહાર લઈ જજે.”
રાજન !” વિક્રમાદિત્યના શબ્દો સાંભળી ભર્તુહરિ બેલ્યા, “સાધુમહાત્માઓ માટે એક સ્થાનેથી આહાર લેવે ઉચિત નથી, એક ઘેરથી આહાર લેવાથી અનેક દોષ લાગે છે.”
ઋષિરાજ !” વિક્રમાદિત્ય વધુ આગ્રહ કરતા કહેવા લાગ્યા, “રોજ એક વખત અહીંથી દેષરહિત આહાર જરૂર લેજો.”
વિક્રમાદિત્યને આગ્રહ ભર્તુહરિએ માન્ય રાખે, પછી વિક્રમાદિત્ય ભર્તુહરિ સાથે મહેલમાં આવ્યા અને રાણી વગેરેને પૂર્વવૃત્તાંત કહેતાં કહ્યું, “આ ઋષિવરને તમારે નિત્ય નિર્દોષ આહાર આપ.”
ને ભર્તુહરિ રાજમહેલમાંથી રજ નિર્દોષ આહાર લઈ જતા.
એક દિવસે ભર્તુહરિ આહાર માટે રાજમહેલમાં આવ્યા ત્યારે મહારાણીને સ્નાન કરવા જવા તૈયાર થયેલી જોઈ તે પાછા ફર્યા, એટલે મહારાણી સ્નાનગૃહથી બહાર આવી કષિ પાછળ જઈ કહેવા લાગી, “હે ભગવન! તમે બાહેન્દ્રિય સમુદાયને જીતેલ છે. પણ અત્યંતર ઈન્દ્રિયોને જીતી શક્યા નથી. તેમ તમારાં આ વર્તનથી જણાય છે.”
મહારાણીના શબ્દો સાંભળી ભર્તુહરિ બેલ્યા, “શત્રુ અથવા મિત્રમાં, તૃણ અથવા સ્ત્રી સમૂહમાં, સુવર્ણ અથવા
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૪
કથાએ
દ્વિવસે તે
પથ્થરમાં, મણિ અથવા માટીમાં, મેક્ષ અથવા સંસારમાં હું સમાન બુદ્ધિવાળે ક્યારે થઇશ, તે હું મારા મનમાં વિચારી રહ્યો છું.” આ પ્રમાણે કહી રાજર્ષિ ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી અવંતી છોડી લેકેને ધર્મોપદેશ આપવા અન્યત્ર ગયા.
ભર્તુહરિ પિતાના ભાઈની સ્ત્રીના શબ્દ વિચારતા અત્યંતરેન્દ્રિયને વશ કરવા જંગલમાં દૂર વસવા લાગ્યા. તેમજ આત્મ-સાધનામાં વધુ તત્પર રહેવા લાગ્યા. - આ રાજર્ષિ ભર્તુહરિ માટે કેટલીય પુરી જુદી દંતકથાઓ પ્રચલિત છે.
એક દિવસે તે કઈ ગામના જળાશય પાસે ઝાડ નીચે પથ્થરનું ઓશીકું કરી સૂતા હતા, ત્યારે નગરની પાણી ભરવા આવેલી ચાર સ્ત્રીઓ અંદરોઅંદર વાત કરતાં કહી રહી હતી કે, “જોયું ને, આમણે અવંતીનું રાજ્ય તૃણ જેવું સમજી છોડ્યું, પણ એશીકાને મેહ જ નથી.”
ભર્તુહરિએ આ સાંભળ્યું ને માથા નીચે રાખેલા પથ્થરને દૂર કર્યો. એ સ્ત્રીઓ જ્યારે પાણી ભરી પાછી જતી હતી, ત્યારે એકે કહ્યું, “જોયું ને, આપણી વાત એગીને ન ગમી. પથ્થરનું ઓશીકું દૂર કરી દીધું. સાધુ થવા છતાં રાગદ્વેષ ન ગયે !”
આ સાંભળી ભર્તુહરિ વિચારવા લાગ્યા અને બોલ્યા, દેરંગી દુનિયાને જીતવી મુશ્કેલ છે.”
પ્રથમ સર્ગ સંપૂર્ણ
સૂતા હતા;
Page #123
--------------------------------------------------------------------------
________________
બોજો સગ . .
પ્રકરણ દશમું .
. નરષિણી
એક દિવસ મહારાજા વિક્રમ દેવ, ગુરુનું સ્મરણ કરી નિત્યકૃત્યથી પરવારી રાજસભામાં આવ્યા, સભાની મધ્યમાં આવેલ સુંદર સિંહાસન પર બિરાજ્યા. રાજ્યસભા રાજકર્મ. ચારીઓ, શ્રેષ્ઠીઓથી શોભી રહી હતી. ન્યાયકાર્ય ચાલી રહ્યું હતું. રાજસંબંધી ચર્ચા થઈ રહી હતી, તેવામાં માણસના કદને તેજસ્વી આયને લઈ એક માણસ આબે અને તે આયને મહારાજના આખા શરીરનું પ્રતિબિંબ તેમાં જણાય તેમ મૂકો. એ આયનામાં મહારાજ પિતાનું સુંદર પ્રતિબિંબ જોઈ આશ્ચર્ય પામ્યા ત્યારે નાવીએ કહ્યું, “મહારાજ! તમે આયનામાં તમારું સુંદર સ્વરૂપ જોઈ મનમાં જે વિચાર કર્યો, તે તમારા બુદ્ધિશાળી મંત્રીઓ કહે, અથવા હું અજ્ઞાની તમારે વિચાર કહું.” | મહારાજાએ મંત્રીઓને કહ્યું, ત્યારે તેમણે વિચાર્યું, “આ નવી બોલવામાં હોશિયાર છે.” આમ મંત્રીઓએ અરસપરસ ચર્ચા કરી વિક્રમાદિત્યને કહ્યું, “મહારાજ !
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૬
આ ઘમંડીને જ પૂછવું સારું છે.” મંત્રીઓના શબ્દ સાંભળી મહારાજે નારી સામે જોયું ત્યારે નાવીએ કહ્યું,
મહારાજ ! મારા જે કઈ સુંદર નથી તેવું તમે મનમાં વિચાર્યું, પરંતુ મહાન પુરુષો આ ગર્વ કરતા નથી. બધા જ જીવે કર્માનુસાર એ છેવત્તે ભાવ પ્રત્યક્ષ જુએ છે.”
અરે નાવી !” મહારાજા બેલ્યા, “તમે આ સંસારમાં અદ્ભુત શું જોયું જે જોયું હોય તે નિર્ભયપણે કહે.”
“મહારાજ !” નાવી બોલ્યા, “પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન નામને રાજા રાજ કરે છે, તેને સુકે મલા નામની એક કન્યા છે, તે અપૂર્વ સૌંદર્યવતી, કલાને જાણનારી છે. તેને જાતિ સ્મરણજ્ઞાનથી પિતાના પૂર્વભવને જોઈ તે નરષિણી થઈ છે. તે પિતાની દષ્ટિએ પડતા પુરુષને નાશ કરે છે. પુરુષ નામ સાંભળી સ્નાન કરે છે. તે સુકમલા ગામ બહાર આવેલા સુંદર બાગમાં પિતાને સમય વિતાવે છે. રાજન! તેની સ્પર્ધા કરી શકે તેવી બીજી કઈ નથી. તે અદ્વિતીય સૌંદર્યવતી અલૌકિક રૂપને નમૂને છે.
એને માટે જે સુંદર નંદનવન જેવો મહેલ ગામ બહાર બનાવ્યું છે, તેમાં એક સરોવર છે, તે દૂધ જેવા પાણીથી ભરપૂર છે. તે સરોવરને ભૂમિભાગ અને તેના ઘાય–તેનાં પગથિયાં સુવર્ણનાં છે, એ બાગની સ્વચ્છતા
Page #125
--------------------------------------------------------------------------
________________
જાળવવા મારી (બિલાડી) નામની દેવી રહે છે.”
નાવીના મઢેથી આ અદ્ભુત વૃત્તાંત સાંભળી વિક્રમાદિત્ય ગંભીરતાથી બોલ્યા, “હે મહાનુભાવ! તમે સાચું જ કહ્યું છે, માનવને તેનાં કર્માનુસાર રૂપને ઓછોવત્તે ભાવ જણાય છે.” કહી મહારાજે રાજભંડારમાંથી એક લક્ષ સેના મહેર મંત્રીને કહી મંગાવીને તે નાવીને આપવા લાગ્યા, ત્યારે તેણે સાત કોડ ના મહેરો પ્રગટ કરી, તે જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “આની આગળ હું શેડા ધનવાળા તથા જ્ઞાનશૂન્ય છું.”
મહારાજા આમ વિચારે છે ત્યાં તે નાવીએ દિવ્યકુંડલાદવાળું પોતાનું દેવસ્વરૂપ ધારણ કર્યું. તે જોઈ રાજા, મંત્રીઓ તથા સભામાં બેઠેલા બધા નવાઈ પામ્યા.
તમે કેણ છે ?” રાજાએ દિવ્ય સ્વરૂપમાં જણાયેલા દેવને પૂછ્યું, “અને તમે અહીં કેમ આવ્યા છો ? ”
હું સુંદર નામને દેવ છું.” દેવે કહ્યું, “હું દેવદર્શન માટે મેરુ પર્વત પર ગયે હતું. ત્યાં ભગવાન જિનેશ્વરનાં દર્શન કરી, અપ્સરાઓનાં નૃત્ય-ગાયનાદિ નારારંભ જોઈ મનુષ્યલક જોવા માટે હું પૃથ્વી પર આવ્યું. ને પ્રતિષ્ઠાનપુરમાં ફરી, મનહર ઉદ્યાનમાં સમય ગાળતી રાજકન્યા સુકેમલાને જોઈ અહીં આવે. તમારા સાહસ અને પરાક્રમથી હું પ્રસન્ન થયે છું. તમે મારી પાસે મનગમતું વરદાન માગે.”
Page #126
--------------------------------------------------------------------------
________________
૩૮
હે દેવ !” મહારાજ બોલ્યા, “મારે કાંઇ જ જોઈતું નથી, વળી મને જે કાંઈ જોઈએ છે, તે મારા રાજમાંથી મને મળી રહે છે.”
રાજાના આવા શબ્દો સાંભળી દેવ પ્રસન્ન થઈ સ્વરૂપ બદલી શકાય તેવી ગોળીઓ આપીને અદશ્ય થઈ ગયે.
દેવમુખે રાજકન્યા સુકેમલાનાં સ્વરૂપનું વર્ણન સાંભળી મહારાજાને તેનું આકર્ષણ થયું. તેને મેળવવા મનમાં વિચાર કરવા લાગ્યા, પણ શરમથી કેઈની આગળ તે વિચાર જણાવી શક્યા નહિ. - જ્યાં સુધી મનમાં ધારેલી વાત પૂરી થતી નથી, ત્યાં સુધી માણસનું મુખ ઉદાસ રહે છે, તે માનવસ્વભાવ છે, તે સ્વભાવ મહારાજામાં પણ હતે. ઉદાસ મુખવાળા મહારાજાને જોઈ ભટ્ટમાત્ર એક દિવસે પૂછયું : “હે રાજન! તમારા મનમાં કઈ ચિંતા પેદા થઈ છે? જેથી તમારું મેટું ઉદાસ દેખાય છે?”
“હે અમાત્ય !” મહારાજા બોલ્યા, “દેવે વર્ણવેલી સુકોમલાને મેળવવા વિચારું છું. તેના વિના હું જીવી શકું તેમ નથી.”
મહારાજાના શબ્દો સાંભળી ભટ્ટમાત્ર બે, “મહારાજ! એ નરષિણી રાજકન્યાને મેળવવા વિચાર કરે એટલે સૂતેલા સાપને જગાડવા જેવું છે. તેથી તેને મેળવવા પ્રયત્ન કરે તે મારી દૃષ્ટિએ ઉચિત નથી.”
Page #127
--------------------------------------------------------------------------
________________
ગમે તે હોય, હું તેના વગર જીવી શકું તેમ નથી. તે તેને મેળવવા તમે ઉચિત કરે ”
મહારાજ !” ભદ્દમાત્રે કહ્યું, “તેને મેળવવા આપણ નગરીમાં રહેતી મદના અને કામકેલી વેશ્યાની સહાય લેવી જોઈશે, તે વેશ્યાઓ ઘણી ચતુર છે. તે પહેલાં પ્રતિષ્ઠાનપુરમાં રહેતી હતી. તેમની બહેન હજી પણ પ્રતિષ્ઠાનપુરમાં રહે છે. આપણે તે વેશ્યાઓની સહાયથી ત્યાં રહેતી તેમની બહેનને મળીએ તે આપણું કામ થાય તેમ હું માનું છું આ સિવાય બીજો કોઈ ઉપાય મને સૂઝતું નથી.”
ભમાત્રના શબ્દથી મહારાજાએ તે બે વેશ્યાઓને બોલાવીને પૂછ્યું, “પ્રતિષ્ઠાનપુરમાં તમારું કેણ સમું છે?
ત્યાં રૂપના ભંડાર જેવી રૂપશ્રી નામની અમારી બહેન રહે છે. તે રોજ રાજકન્યા સુકમલા પાસે નૃત્ય અને ગાયન માટે જાય છે.”
મારો વિચાર ત્યાં જવાનું છે. તમે મારી સાથે આવશે?” મહારાજે પૂછ્યું.
જરૂરી બને વેશ્યાઓએ કહ્યું. તે પછી મહારાજે અગ્નિતાલને યાદ કર્યો એટલે તે આવ્યા. મહારાજાએ પિતાના બુદ્ધિસાગર મંત્રીને રાજ સંપ્યું અને પછી પાંચે જણઃ ભટ્ટમાત્ર, વૈતાલ ને વેશ્યાઓ તેમજ પિતાના માટે પાંચ ઘડા મંગાવ્યા. પાંચે જણ ઘોડેસવાર થઈ પર્વત, જંગલ, નગરો વટાવતાં, વિવિધ દ જતાં, પ્રવાસને અનુભવ કરતાં પ્રતિષ્ઠાનપુરમાં
Page #128
--------------------------------------------------------------------------
________________
૪૦
આવેલ ઉદ્યાન પાસે આવ્યાં, ત્યારે ઉદ્યાનરક્ષિકા–મારી દેવીએ ત્રણવાર મેટેથી બૂમ પાડી.
એ બૂમે સાંભળી મહારાજે ભમાત્રને બૂમ પાડવાનું કારણ પૂછયું, ત્યારે ભમાત્રે કહ્યું, “નરષિણી રાજકન્યા હમણાં આવશે અને મારી નાખશે.” આ સાંભળી વેશ્યાએને મહારાજે પૂછયું, “આપણું રક્ષણ કેવી રીતે કરીશું ?”
સ્ત્રીવેશ ધારણ કરી અમારી બહેનને ત્યાં પહોંચી જઈએ તે આપણું રક્ષણ થઈ શકે.” વેશ્યાઓએ કહ્યું, એટલે દેવે આપેલી ગોળીથી પિતે, ભટ્ટમાત્ર અને અગ્નિતાલે સ્ત્રીરૂપ ધારણ કર્યું. અને પાંચે જણાં રૂપશ્રીને ત્યાં પહોંચી ગયાં.
રૂપશ્રીએ લાંબા સમયે આવેલ બહેનેને જોઈ હર્ષપ્રેમથી તેમનું સ્વાગત કર્યું અને સમાચાર પૂછ્યા.
રૂપશ્રીએ પાંચ જણાની સુશ્રુષા કરવામાં પાછું જોયું નહિ. તે રાજકન્યા સુકમલા પાસે જવાને સમય થઈ ગયે હતે; છતાં તેણે આતિથ્ય સત્કારને મહત્વ આપ્યું, પછી વસ્ત્રાભૂષણ ધારણ કરી રૂપશ્રીએ પાંચ જણની સેવા કરવા દાસીઓને કહ્યું, ત્યારે મહારાજે કહ્યું, “કદાચ રાજકુમારી મિડા થવાનું કારણ પૂછે તે કહેજે, અવંતીથી પાંચ નર્તકીઓ મારે ત્યાં આવી છે. તે ગાવા બજાવામાં નિષ્ણાત છે. તેમને સત્કાર કરતાં મોડું થયું.”
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયારમું .. .. ... સુકોમલાને પૂર્વભવ
રૂપશ્રીની રાહ જોતી રાજકન્યા તે હજી કેમ ન આવી, તેને વિચાર કરતા કેટલાય સંકલ્પવિકલ્પ કરતી આકુળવ્યાકુળ થઈ મહેલમાં આમથી તેમ આંટા મારવા લાગી. તે એકાગ્ર દૃષ્ટિએ રૂપશ્રીના આવવાના રસ્તાને જોઈ રહી. એટ. લામાં રૂપશ્રી ઉતાવળી ઉતાવળી આવી નમન કરી ઊભી રહી. પછી નાચ-ગાન કરવા તૈયાર થઈ, ત્યાં તે રાજકુમારીએ પૂછયું, “આજ આટલું મોડું કેમ થયું ?”
રૂપશ્રી મેડું થવાનું કારણ આપતાં બોલી, “અવંતીપતિ વિક્રમાદિત્યના દરબારમાં નૃત્ય-ગાન કરનારી કુશળ નતિકાએ મારે ત્યાં આવી છે. તેમને સત્કાર કરવામાં મેડું થયું છે, તે તે અપરાધની હું ક્ષમા માગું છું.”
રૂપશ્રીના શબ્દો સાંભળી રાજકુમારીને તે નતિકાએનું નૃત્ય તેમજ સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. તેણે રૂપશ્રીને કહ્યું, “તું એ આવેલી નર્તિકાઓને ઉતાવળે જઈ બેલાવી લાવ.”
જેવી આશા.” કહી રૂપશ્રી પિતાને ત્યાં ગઈ રૂપશ્રીને
Page #130
--------------------------------------------------------------------------
________________
ડી વારમાં પાછી આવેલી જોઈ વિક્રમ-વિક્રમા બોલી, આટલા જલદી પાછા કેમ આવ્યાં ?”
રાજપુત્રી સુકમલા તમે આવ્યા છે તે સાંભળી અતિ આનંદિત થઈ અને તેમને ત્યાં આવવા આમંત્રણ આપવા મને મેલી છે, તમારું નૃત્ય જોવા-સંગીત સાંભળવા તે આતુર થઈ છે.”
અમે બે નૃત્ય કરીશું.” કામકેલી અને મદના બેલી, “પણ ત્યાં સંગીત કેણ ગાશે ?”
હું મધુર સ્વરે ગાઈશ,” વિક્રમ બોલી, “ભટ્ટત્રા વસંતાદિથી રાજકન્યાને ખુશ કરશે. અને અગ્નિવૈતાલા સારી રીતે વીણા વગાડશે.”
આ પ્રમાણે રહી જવાની બધાં તૈયારી કરવા લાગ્યાં. દિવ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી-દેવાંગનાઓ જેવી દેખાતી એ રૂપશ્રી સાથે એ પાંચે રાજમહેલમાં આવી.
પાંચે નર્તકીઓમાં વિક્રમાને જોતાં રાજકન્યાને વિચાર આવ્યું, “આ નર્તકી કઈ પાતાળ-નાગકન્યા કે કિન્નરી જેવી લાગે છે. કેમ જાણે દેવાંગના પૃથ્વી પર ઊતરી આવી ન હોય!” વિચાર કરતાં તેના મનમાં બોલી, “જેની સમક્ષ આ નર્તકીઓ નૃત્ય અને સંગીત રજૂ કરતી હશે તે મહારાજ કેવા અદ્દભુત હશે ? ”
સંગીત નૃત્ય કરવા માંડયું, ત્યારે વિકમાં, ભમાત્રા
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૩
અને અગ્નિવંતાલિકાએ ગીત ગાતાં, વાદ્યો વગાડતાં રસની જમાવટ કરી.
રૂપધારી વક્રમ, ભટમાત્ર અને અગ્નિઐતાલે સંગીત રસ જમાવ્યેા.
नानु सरे
વિકમાએ દિવ્ય નાદ, મધુર ઝ ંકાર અને વિશિષ્ટ સ્વરાલંકાર ઉત્પન્ન કરી સુંદર પ્રભાવ ફેલાવ્યે.
ર
વિકમાનું સુંદર- મનોહર-કર્ણ મધુર ગાયન સાંભળી રાજકન્યા સુંકામલા એલી, “ શું તમારી કુશળો ! ” લી તે વિક્રમ પર દૃષ્ટિ સ્થિર કરી એલી, “શું તમે રાત્રે એકલાં અહી આવી સંગીત સભળાવી શકશો ? ”
''
“ એક લાખ સેાના મહેારા આપે તે ?” વિક્રમાએ કહ્યું,
Page #132
--------------------------------------------------------------------------
________________
“હું તમે માગે તેટલી રકમ આપવા તૈયાર છું.” રાજકન્યાએ કહ્યું, ત્યારે વિક્રમા મનમાં બેલી, “રાજકન્યા પૈય, ઉદારતા, દક્ષતા, અને લજાદિ ગુણોવાળી છે. તેની સાથે યુક્તિથી કામ લેવામાં આવે તે પુરુષજાત પ્રત્યે દ્વેષ દૂર થાય અને સદાચારિણી તેમજ સતી થઈ જાય.”
વિકમ આમ વિચારે છે ત્યાં તે રાજકુમારીએ પાચેને વસ્ત્રાદિથી સત્કાર કર્યો. ને પાંચે રૂપશ્રી સાથે પિતાને સ્થાને ગઈ ભેજનાદિ કરી આરામ કર્યો. પછી વિક્રમાએ પ્રસન્ન વદને ભટ્ટમાત્રા વગેરેને ઉદેશી કહ્યું, “ત્યાં જતા મનમાં ધારેલું કાર્ય પરિપૂર્ણ થશે.”
રાત પડતાં વિકમ દિવ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજકન્યા પાસે આવી. ત્યારે રાજકુમારી નાનાગારમાં નાના કરી રહી હતી. ત્યાં એક દાસીએ આવી સમાચાર આપ્યા, “સ્વામિની ! વિકમા આવેલ છે.”
તે તેને સ્નાન કરવા અહીં બોલાવી લાવો.”
આજ્ઞા.” કહી દાસી જ્યાં વિકમાં હતી ત્યાં આવી રાજકન્યાને સંદેશ આપે. ત્યારે વિકમાએ કહ્યું, “હું મારી સ્વામિનીએ બાંધેલી કંચૂકી હું અહીં ખોલી શકું નહિં. કંચૂકી ખેલું તે, મારી સ્વામીની મને પચાસ ચાબુક મારે માટે હું તેમની સાથે સ્નાન કરી શકું તેમ નથી. તેમ રાજકુમારીને કહો.” ને દાસીએ વિકમાના શબ્દો રાજકુમારીને કહ્યા.
રાજકુમારી સ્નાન કરી વિકમાં હતી ત્યાં આવીને કહ્યું, ચાલે, આપણે સાથે જમીએ.”
Page #133
--------------------------------------------------------------------------
________________
બે સ્ત્રીઓ સાથે જમે તે સારું નહિ” વિકીમાએ કહ્યું. “સ્ત્રી-પુરુષ સાથે જમે તે યોગ્ય ગણાય.”
વિક્રમાના શબ્દ ખિન્ન થતાં રાજકુમારી બોલી, “હે વિક્રમે ! જે તું મારી હિતેષિણી હેય તે મારી સામે પુરુષનું નામ ન લઈશ.” કહી તે ભેજનગૃહમાં ગઈ ને જમી ચિત્રશાળામાં રમાવી સંગીત સાંભળવા ભદ્રાસન પર બેઠી. ત્યાં આજુબાજુ દાસીઓ પણ બેઠી.
| વિક્રમા મનમેહક સ્વરાલાપ કરી અદ્ભુત સંગીત પિરસવા લાગી. આહા .હા શું મધુર સંગીત હતું? જાણે અમૃતનું ઝરણું. દાસીઓ “વાહ વાહ બોલી ઊઠી.
સંગીત સાંભળતાં સાંભળતાં દાસીઓ ચિત્રવત્ બની ગઈ, ઊંઘી ગઈ. માત્ર રાજકુમારી એકલી સંગીત સાંભળતી રહી.
સંગીત પીરસતા પીરસતા વિકમ. પાર્વતી સાથે શંકર, લક્ષ્મી સાથે વિષ્ણુ, ઇન્દ્રાણી સાથે ઈન્દ્ર, શત સાથે કામદેવ, રેહિણી સાથે ચંદ્ર, રન્નાદેવી સાથે સૂર્ય વગેરે સ્ત્રી-પુરુષનું વર્ણન કરવા લાગી.
આમ કરતા રાત ઘણી થતી ગઈ. ત્યારે ઉપસંહાર કરતા વિકમા બોલી, “સમાધિ વખતે ભિન્ન ભિન્ન રસવાળા પાર્વતીપતિ શંકરના ત્રણ નેત્રેઃ જેમાંનું એક ધ્યાનને કારણે પુષ્પકળીની જેમ શાંત રસયુક્ત વિકસિત હોય છે, બીજું પાર્વતીને કટપ્રદેશ દેખતા આનંદથી પ્રફુલ્લિત થાય છે. અને તે શૃંગાર રસથી પરિપૂર્ણ હોય છે, ત્રીજું કામદેવને
Page #134
--------------------------------------------------------------------------
________________
ભસમ કરવા કોરૂપી અગ્નિથી સળગતું હઈ રૌદ્રરસથી યુક્ત છે. આ ત્રણે નેત્રે તમારું રક્ષણ કરે. | મેઘસમાન રૂપવાળા હે નેમિનાથ ! વીજળી જેવા સ્વરૂપવાળી મને છેડીને તમે ગિરનારના શિખર પર જઈ શું શભા પામવાના હતા? આમ ઉગ્રસેન રાજાની પુત્રી રાજમતીથી બોલાયલા હે નેમિનાથ તમે સદાય વિજય પામે.”
રાજપુત્રી સુકમલા વિમાથી સ્ત્રી-પુરુષને સંબોધાતાં અનેક ગીતે સાંભળી શાંત રહી, પળ પછી સુકેલા બોલી, “હે વિક્રમે! મેં પુરુષનું નામ લેવાનું ના પાડ્યું હતું, છતાં દુઃખદાયક પુરુષનું નામ લઈ મને કેમ બાળે છે ?”
હે સુંદરી !” વિકમા હાસ્ય કરતી બોલી, “મેં સંગીતમાં કઈ મનુષ્યનું નામ લીધું નથી. પરંતુ ક્યાંક ક્યાંક દેના નામનો ઉલ્લેખ કર્યો છે. શું તે પણ તમને ઉચિત લાગતું નથી ?”
- “મારા ગત સાત જન્મનું દુઃખ મને યાદ છે.” સુકમલા બોલી, “તેથી પુરુષચિહ્ન ધારણ કરનારા બધા જ જે માટે મને તિરસ્કાર છે. કહેવાય છે, જેમને દેખતાં જ મનમાં સંતેષ અથવા આનંદ થાય, દ્વેષને નાશ થાય તેને પૂર્વજન્મને ભાઈ અથવા સ્વજન જાણવે. જેને જોતાં મનમાં દ્વેષ ઉત્પન્ન થાય, આનંદને નાશ થાય તેને હું મારા ગત જમને શત્રુ માનું.”
Page #135
--------------------------------------------------------------------------
________________
તમે મને તમારા પૂર્વ સાત જન્મને વૃત્તાંત કહો. વિકમાએ કહ્યું, “જેથી મને સમજણ પડે.”
વિક્રમાની મધુર વાણી સાંભળી સુકેમલાએ પિતાના સાત ની વાત કહેતાં કહ્યું, “હે વિકમે! હું મારા સાત ભવની વાત કહું છું, તે તું સાંભળ.
આ ભવથી સાતમા ભવમાં લક્ષ્મીપુર નામના નગરમાં ધન નામના શ્રેષ્ઠીની હું શ્રીમતી નામની પત્ની હતી. તેને સુસવપ્નથી એક પુત્ર થયે, ઉત્સવ કરી તેનું નામ કર્મણ પાડ્યું. એ ધન શ્રેષ્ટીએ વેપારાદિથી સારું એવું ધન ભેગું કર્યું હતું, પણ તે ઘણો કંજૂસ હતો. તે ધર્મ-પુણ્ય અને પિતાને માટે એક પૈસો પણ ખર્ચતું ન હતું. કયારે પણ સારું ખાવું નહિ, સારાં વસ્ત્ર પહેરવાં કે બીજાને પણ પહેરવા દેવાં નહિ.
કૃપણ માટે કહેવાય છે, કૃપણ અને કૃપાણમાં માત્ર એક કાનાને જ ફેર છે. પણ ગુણમાં બંને એક સરખાં છે. જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ કૃપણનું મન પૈસામાં જ ચોંટેલું રહે છે તેનાથી દાન થતું નથી.
એક દવસે મેં શ્રીમતીએ ધનને કહ્યું, “હે સ્વામીન ! તમારે લક્ષ્મીને ધર્મમાં, ગરીબ માટે, અને તીર્થોદ્ધારમાં વાપરવી જોઈએ. આ લક્ષ્મી વાપરવાથી ઘટતી નથી, કૂવા માંથી પાણી કાઢવાથી પાણી ઓછું થતું નથી; ઝાડ-છોડ ઉપરથી ફૂલ ચૂંટવાથી ફરીથી આવે છે. તેમ ધન વાપરવાથી
Page #136
--------------------------------------------------------------------------
________________
૪૮
ધન ઘટતું નથી. સમુદ્ર પાણીથી ભરેલે! હાય પશુ તેનુ પાણી પીવામાં ન આવે તે તે પાણી કામનુ શુ? '
પત્નીનાં વચન સાંભળી ધન ક્રોધિત થઈ ગયે, અને મારવા માટે ઢાડયા. શ્રીમતી આથી ગભરાઈ અને પેાતાના બાપને ત્યાં આવી ગરીમાઈથી રહેવા લાગી.
આ સંસારમાં મૃત્યુ જેવા કોઈ ભય નથી. દારિદ્ર જેવા કેઈ શત્રુ નથી, ભૂખ જેવી કોઈ પીડા નથી અને ઘડપણ જેવુ કાઈ દુઃખ નથી.
શ્રીમતી તેના બાપને ઘેર ગઈ તેર્યાં ધન શ્રેષ્ટિને રસેઇ કરવામાં ત્રાસ પડવા લાગ્યા. તેથી તે પેાતાને સાસરે ગયા. શ્રીમતીને સમજાવી, પ્રેમથી પોતાને ઘેર લાવ્યે.
એક દિવસે શ્રીમતી પેાતાની સખીએ સાથે જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવા મદિરે ગઇ, ત્યાં એક પૈસાનાં ફૂલ લીધાં ને ભગવાનને ચઢાવ્યાં. ધન શ્રેષ્ઠિને આ વાતની ખબર પડતા તે બેભાન થઇ ગયા, તેને શીતે પચારથી સાવધ કરવામાં આવ્યે, જ્યારે તે સાવધ થયા, ત્યારે દાંત પીસતા કઠોર શબ્દો બોલ્યા, ‘એ પાપીણી ! તું મારા પૈસાને
આ રીતે વાપરી મને પાયમાલ કરવા બેઠી છે, મને ભિખારી બનાવવા તૈયાર થઇ છે, આજ તા હું દયા લાવી તને જતી કરું છું. પરંતુ ભવિષ્યમાં આવી રીતે પૈસા વાપરીશ તે મરી ગઈ જ સમજજે.’
એક દિવસે કણે જિનેશ્વર ભગવાનના મંદિરે જઈ
Page #137
--------------------------------------------------------------------------
________________
૪૯
પૂજામાં એક પૈસે વાપર્યો, આ વાત સાંભળતાં જ ધન મૂછિત થે. તેને શીતે પચારથી શુષ્યિમાં લાવવામાં આવ્યું, એટલે તે ક્રોધથી કહેવા લાગે, “અરે કુપુત્ર ! આવી રીતે તું પૈસા વાપરીશ તે ચેડા દિવસમાં સંપત્તિને નાશ થશે.”
કૃપણ પિતાનાં વચને સાંભળ પુત્ર શાંત રહ્યો, પણ તેના પિતાથી ગુમ રીતે ધર્મકાર્યમાં પૈસા વાપરતે રહ્યો.
એક દિવસે એક સંઘ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા માટે જઈ રહ્યો હતે સંધને જાતે જઈ શ્રીમતીને યાત્રા કરવાનું મન થયું, તેણે પિતાના પતિને કહ્યું, “હે સ્વામિન્ ! ઘણા લેકે–સંઘ યાત્રા કરવા શત્રુંજય જાય છે, જે તમે મને રજા આપે તે હું પણ જાઉં.”
પત્નીનાં વચન સાંભળી ધન બે, “તું મને ભૂલાઈ ગયેલી વાત યાદ કરાવી કાંટાની જેમ વીંધી રહી છે.”
પતિના શબ્દ પત્ની સાંભળી રહી, પછી તે કેઈને કહ્યા સિવાય ચાલી ગઈ સંઘ સાથે થઈ ગઈ, તેણે તીર્થધિરાજ શ્રી શત્રુંજય અને ગિરનારજીની સારી રીતે યાત્રા કરી. શ્રી શત્રુંજ્ય પર શ્રીગુરુદેવના મુખથી યાત્રાનું ફળ સાંસારિક પાપ કાર્યોની યાત્રા કરવાથી નિવૃત્તિ થાય છે, દ્રવ્યને સદુપયોગ થાય છે, શ્રી સંઘ અને સાધમિકેની ભક્તિ, સમ્યગ્દર્શનની શુદ્ધિ, સ્નેહીજનું હિત, જિર્ણ મંદિર વગેરેને ઉધ્ધાર અને તીર્થની ઉન્નતિ, આ બધાથી પ્રભાવ વધે છે. જિનેશ્વર ભગવાનનાં વચનેનું પાલન કરનાર
Page #138
--------------------------------------------------------------------------
________________
૫૦ તીર્થકર નામકર્મ બાંધે છે. આથી દેવ જન્મ અને મનુષ્યજન્મ પામે છે, સાંભળ્યું.
શુભ ભાવનાથી તીર્થાધિરાજ શત્રુજ્યને સ્પર્શ, ગિરનારને નમસ્કાર, અને ગજપદ કુંડમાં સ્નાન કરવાથી આ સંસારમાં ફરીથી જન્મ લેવું પડતું નથી.
શુભ ભાવથી શ્રીમતી યાત્રા કરી ઘેર પાછી આવી, ત્યારે કૃપણ અને ક્રોધથી લાલ લાલ આંખ કરી કહ્યું, “ઓ અધમ ! તે ઘણો ખર્ચ કર્યો છે, તેનું ફળ હું તને હમણાં જ ચખાડું છું.” કહી ધન-શ્રીમતીને લાકડીથી ઘણો માર માર્યો, પરિણામે પ્રાણપંખેરુ દેહ છોડી ઊડી ગયું. તીર્થયાત્રાના શુભ દયાનમાં મરવાથી ચંપાપુરીમાં મધુરાજાને ત્યાં પુત્રીરૂપે પદ્માવતી નામથી શ્રીમતી જન્મી.
એ પુત્રી 5 વયની થતાં મધુરાજાએ જિતશત્રુ નામના રાજા સાથે ઘણું ધામધૂમથી તેને પરણાવી. મધુરાજાએ જમાઈને મદેન્મત્ત હાથી, સુંદર ઘોડા, મણિમુક્તા ફળ, વિગેરે આપ્યાં.
જિતશત્રુ પદ્માવતી સાથે પિતાના નગરમાં આવે, ત્યાં તેણે સાત માળને મહેલ તેને રહેવા આવે.
દિવસે જતાં જિતશત્રુ, લક્ષ્મીપુર નગરના ધન નામના રાજાની પુત્રી કલાવતી સાથે પરણ્ય, અને તે તેની પાછળ ભાન ભૂલ્ય.
એક દિવસે લક્ષ્મીપુરના રાજાએ રત્નજડિત સુંદર
Page #139
--------------------------------------------------------------------------
________________
પ૧
સુવર્ણ કુંડળ જિતશત્રુને ભેટ આપ્યાં, ત્યારે મેં નમ્રતાપૂર્વક તે કુંડલેની માગણી કરી, પરંતુ મારા પતિએ એ કુંડલે મને ન આપતાં મારી શકય કલાવતીને આપ્યાં.
એક વખતે મારા પતિ મારી શક્ય સાથે અષ્ટાપદ મહાતીર્થની યાત્રા કરવા જવા તૈયાર થયા ત્યારે મેં તેમને એ યાત્રા કરવાની મારી ઇરછા બતાવી, પરંતુ તેમણે તે મારે તિરસ્કાર કર્યો, ને કલાવતી સાથે યાત્રા કરવા ગયા.
યાત્રા કરીને આવ્યા પછી મારા પતિએ મારી શક્યને સુંદર આભૂષણો બનાવી આપ્યાં, મેં પણ મને નવા દાગીના બનાવી આપવા કહ્યું, ત્યારે તેમણે ગુસ્સે થઈ મને કહ્યું, જે તું તારું હિત ઈચ્છતી હોય તે કયારે પણ આવી વાત કીશ નહિ.”
કલાવતીમાં આસક્ત રાજાએ મારી એક પણ ઇચ્છા તે ભવમાં પૂર્ણ ન કરી.
ખરેખર, વિષયતૃષ્ણ માનવને સ્ત્રીને ગુલામ બનાવે છે. વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, સૂર્ય-ચંદ્ર, કાર્તિકેય આદિ દેવતાઓ પણ સ્ત્રીનું દાસત્વ સ્વીકારી સેવા કરે છે એવી વિષયતૃષ્ણને ધિક્કાર હો.
અપૂર્ણ ઈચ્છાઓના કારણે આર્ત ધયાનમાં મરવાથી બીજા ભવમાં મલયાચલ પર્વત પર હું મૃગલી થઈ તે વખતે એક દુષ્ટબુદ્ધિ મૃગ મારે પતિ થયે. તેને હું કાંઈ પણ કહું તે તે માનતે નહિ.
Page #140
--------------------------------------------------------------------------
________________
પર
સંસારમાં પ્રાણી માત્રને પિતાના ભાગ્યાનુસાર સુખદુઃખ મળે છે. તેમ વિચારી દિવસે વીતાવતી.
એક દિવસ મેં જંગલમાં વિચરતા મહા તપસ્વી મુનિને જોયા. ત્યારે વિચાર કરતાં કરતાં મને પૂર્વભવ યાદ આવ્યું, તેથી હું હંમેશાં તે તપસ્વીનાં દર્શન અને વંદન કરવા જવા લાગી. એક દિવસ મેં મારા પતિને કહ્યું, “આ ઉદ્યાનમાં એક શાંત મુનિ મહાત્મા રહે છે, તેમનાં દર્શન કરવાથી પરભવનાં પાપ નાશ પામે છે, કહેવાય છે, સાધુઓનાં દર્શન ઘણા પુણ્યકારક છે. સાધુ તીર્થ સમાન છે, કેમકે તીર્થયાત્રાનું ફળ વિલંબથી મળે છે. પણ સાધુ મહાત્માનાં દર્શન-સમાગમથી તાત્કાલિક ફળ મળે છે, મારા શબ્દો સાંભળી મારા પતિ બેલ્યા, “હે દુષ્ટા ! તું તારી જાતને હેશિયાર સમજે છે અને મને ઉપદેશ આપે છે. તને શરમ પણ આવતી નથી.” આમ કહી મને બાણ જેવા તીણ શિંગડાથી વીધી નાંખી.
હું તે મુનિરાજનું ધ્યાન ધરતી, શુભ ભાવથી મરણ પામી. ચેથા ભવમાં હું દેવી થઈ. તે ભાવમાં પણ મારા મનને અનુકૂળ પતિ ન મળે.
મને જે પતિ મળ્યું હતું, તે તેની પહેલાંની પત્નીને ચાહતે હતું, તેથી તે ક્યારે પણ મારું કહેવું સાંભળતા નહિ, તેનામાં ઈર્ષા, દ્વેષ, વિવાદ, અભિમાન, ક્રોધ, લેભ . અને મમત્વ પણ હતું.
આ બધું હોય ત્યાં સાચું સુખ કયાંથી મળે? એક દિવસે મેં શાશ્વત જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવાની
Page #141
--------------------------------------------------------------------------
________________
પ૩
વાત કહી, તે સાંભળી તેમણે મને કહ્યું, · મારી આગળ તારે આવી વાત કયારે પણ કરવી નહિ.' મારા પતિના વચનો સાંભળી હું મૌન રહી. ને હુ મારાં કર્મોને દેષ દેતી બધું સહન કરતી, મારા દેવભવનું આયુષ્ય આમ ત્રાસમાં વીતાવવા લાગી, દિવસેા જતાં હું ત્યાંથી મરી પાંચમા ભવમાં મુકુન્દ નામના બ્રાહ્મણને ત્યાં તેની પ્રીતિમતી પત્નીના ગર્ભથી પુત્રી રૂપે જન્મી. મારે। જન્મોત્સવ ઉજવી મારું નામ મનેરમા રાખ્યું. હું દિનપ્રતિદિન ચંદ્રકળાની જેમ વયે વધવા લાગી, સાથે સાથે સર્વ કળા, વિદ્યા, ધર્મ વગેરે શાસ્ત્રોમાં પારગત થઈ.
ચોગ્ય વયમાં આવતાં શેષપુર નિવાસી દેવશર્મા નામના બ્રાહ્મણુ સાથે ધામધૂમથી મારાં લગ્ન કરવામાં આવ્યાં, હું સુખથી તેમની સાથે રહેતી હતી. મારા પતિ રાત્રીભોજન કરતા હતા, પાણીના પણ ખૂબ દુર્વ્યય કરતા હતા, જેનાથી ગંદકી થતી હતી, આથી હું તેમને સમજાવવા લાગી, ‘રાત્રી ભાજનથી, કંદમૂળના ભક્ષણથી, જીવહિંસાથી મનુષ્યની દુર્ગતિ થાય છે. કંદમૂળ અને રાત્રીભોજનનાં દોષ પુરાણાદિ ગ્રંથામાં પણ કહ્યા છે. રાત્રીભોજન, પરસ્ત્રીંગમન, શરાબનુ પાન અને બટાકા વગેરે ક ંદમૂળનું ભક્ષણ કરવું તે નનાં દ્વાર સમાન છે. માર્કડેયમુનિએ કહ્યું છે, ‘સૂર્યાસ્ત પછી જળ લાહી જેવુ અને ભાજન માંસ બરાબર ગણાય છે.'
આ પ્રમાણે કેટલાય દાખલા આપી મેં મારા પતિને
Page #142
--------------------------------------------------------------------------
________________
પક
સમજાવ્યા, પણ તે ન માન્યા. તે તે જે કરતા હતા તે કરે જ ગયા
એક દિવસે ક્યાંકથી તે સુંદર સાડી લાવ્યા, વારંવાર માગવા છતાં તેમણે મને તે ન આપી, એ મારા દુરાત્મા પતિએ મારી એકપણ ઇચ્છા પૂર્ણ ન કરી. હું દુઃખથી દિવસે પસાર કરવા લાગી, હું દુર્યાનમાં મરવાથી છઠ્ઠા ભવમાં મલયાચલ વનમાં પિપટી થઈ. ત્યાં હું મારા પતિ પોપટ સાથે મોટાં, મોટાં જંગલમાં ઊડી સારાં સારાં ફળ ખાતી, સુખપૂર્વક દિવસે વિતાવતી હતી.
સમય જતાં પ્રસવકાળને સમય પાસે આવ્યું, ત્યારે મેં પોપટને કહ્યું, કે ઈ ઝાડ પર માળે બધે જેથી બાળકોનું રક્ષણ થાય” મેં માળો બાંધવા વખતોવખત કહ્યું. પણ તેમણે સાંભળ્યું નહિ, મેં મહામુશીબતે શમીના ઝાડ પર માળે બાંધે, પછી મેં બે બચ્ચાને જન્મ આપે. એ બચ્ચાં માટે ચારે-દાણા મારે જ લાવવા પડતા, પિોપટ મને જરાય મદદ કરતે નહિ. એક વખતે એ જંગલમાં ઝાડોને એકબીજા સાથે ઘસાવાથી આગ લાગી, એ આગ મારા માળા તરફ ધસી રહી હતી. ત્યારે મેં પોપટને કહ્યું, “આપણે એકએક બચ્ચાને લઈ ઊડી જઈએ.” પણ તે દુષ્ટ -આળસુએ મારું કહ્યું સાંભળ્યું નહિ. આગ ઝડપે ત્યાં આવી પહોંચી. તે દુષ્ટ તે ઊડી જતો રહ્યો, બંને બાળકે બળી ગયાં, પછી મારું શુભ ધ્યાનથી મૃત્યુ થતાં હું આ ભવમાં મારા પિતા
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૫
શાલિવાહનને ત્યાં અવતરી, મારું નામ સુકેામલા પાડવામાં
આવ્યું.
એક દિવસે આદિનાથ ભગવાનના મંદિરની દીવાલ પર પાપટનું ચિત્ર જોઈ મને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવા યાદ આવ્યા, તેથી હે વિક્રમે ! મને પુરુષો સાથે બૈર થઇ ગયું છે, મેં મારા એ ભવામાં પુરુષોથી અત્યંત ત્રાસ ભાગન્યા છે.”
“ હું સુદરી !” વિક્રમા, ખેાલી, “તમે જે કહેા છે. તે સાચું છે, જેને માટે જે દ્વેષ કરે છે, તેના તરફ તેને પણ દ્વેષ થાય છે.” કડી વિક્રમાએ રાજકન્યાને સુંદર સંગીત સંભળાવ્યુ. તે સાંભળી રાજકુમારીનું મન પ્રસન્ન થયુ ને એક અમૂલ્ય મણિ આપી સ†દયના સમયે વિદાય કરી.
卐
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મામુ .
લગ્ન
રાજકુમારી સુકામલાએ આપેલુ. રત્ન લઇ વિક્રમ રૂપશ્રીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે મનમાં વિચાર આળ્યે, ૮ આ પણ વિવાહની સાક્ષી છે.” વિચારતા તે રૂપશ્રીને ત્યાં આવ્યા ને આરામ કર્યાં.
આરામ કરી ઊઠયા પછી ભટ્ટમાત્ર, અગ્નિવૈતાલ વગેરેને રાત્રીની વાત કરી અને બધાંને પેાતાની સાથે આવવા કહ્યું.
ત્રણે જણાએ જમી ગામની બહાર આવેલા ઉદ્યાન તરફ ઘેાડા દોડાવ્યા. બાગ પાસે આવતા વિક્રમે અગ્નિવૈતાલને કહ્યું, “ પાંચ ઘેાડા અને બે વેશ્યાઓને અવ તી લઈ જાવ. અને પટરાણી કમળાવતી પાસેથી ત્રણ દિવ્ય ૨.'ગાર લઈ આવા તેથી આપણું કાય સિદ્ધ થશે, કેટલાંક કાર્યો આડંબરથી પૂર્ણ થાય છે. ”
મહારાજા વિક્રમના શબ્દોના અમલ થયા. અગ્નિનૈતાલ પાંચ ઘેડા અને વેશ્યાઓને લઈ અવંતી જઈ રાણી પાસેથી દિવ્ય શૃંગાર લઈ જયાં મહારાજા વિક્રમ હતા ત્યાં આન્યા ને તે વિક્રમને આપ્યાં, ત્યારે મહારાજા બોલ્યા, ચાલાકી
Page #145
--------------------------------------------------------------------------
________________
૫૭
અથવા માયા વગર કેઈ કાર્ય પૂર્ણ થતું નથી. આ નગરને રાજા શાલિવાહન જિનેશ્વરને ભક્ત છે, તેણે જિનેશ્વરનું મંદિર બનાવ્યું છે. આપણે ત્યાં જઈ નૃત્ય કરીએ.” કહી મહારાજા વિકમ, ભમાત્ર અને અગ્નિશૈતાલ સાથે સાંજના મંદિરે ગયા. ત્યાં વિક્રમે કેટલાય ભવેનાં પાપ નાશ કરનાર સ્તુતિ કરી ભક્તિ પ્રગટ કરી
રાતનાં નૃત્ય કરી ત્રણે જણ બાગમાં સૂઈ ગયા. સવાર થતાં વિક્રમે પિતાના સાથીદારને કહ્યું, “ચાલે, આપણે મંદિરમાં જઈ ભગવાન સમક્ષ નૃત્ય કરીએ.” કહેતા વિક્રમે અગ્નિશૈતાલને કહ્યું, “જ્યારે હું મારા હાથને અંગૂઠે હલાવું ત્યારે અમને બે જણને ખભા પર ઉપાડી ઊડી જવું. અને બીજી સંજ્ઞા કરું એટલે પાછા નીચે લાવવા, એટલે અમે નૃત્ય કરીશું.” કહી બંને સાથે વિક્રમ પ્રભુના મંદિરે આવ્યા અને ત્યાં નૃત્ય ગાન કરવા લાગ્યા.
થોડા સમય પછી મંદિરને પૂજારી પૂજા કરવા આવ્યા. તે આ અદ્ભુત નૃત્ય જોઈ નવાઈ પામ્ય અને વિચારવા લાગે, “આ કેણ હશે? દેવ, દાનવ, અથવા કેઈ વિદ્યાધર કે પાતાલકુમાર હશે, જે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવા આવ્યા હશે?”
મહારાજ શાલિવાહનને પણ આ અદ્ભુત નૃત્યની જાણ થઈ. રાજા શાલિવાહન અદ્ભુત નૃત્ય જોવા પરિવાર સાથે યુગાદિદેવ-જિનેશ્વરના મંદિરે આવ્યા, તેને જોતાં જ વિક્રમે અગ્નિવૈતાલને સંજ્ઞા કરી એટલે અગ્નિશૈતાલ બંનેને ખભા
Page #146
--------------------------------------------------------------------------
________________
-
૫૮
પર લઈ ઊડતે જણાયે, ત્યારે શાલિવાહને કહ્યું, “હે દે! તમે મને નૃત્ય અને સંગીત સંભળાવ્યા વિના જતા રહેશે તે હું આત્મહત્યા કરીશ.”
રાજાનાં વચન સાંભળી વિક્રમે અગ્નિવૈતાલને સંજ્ઞા કરી એટલે ત્રણે નીચે આવ્યા અને નૃત્ય ગાનથી બધાંને આકર્ષ્યા.
રાજા તે આ નૃત્ય જોઈ ખૂબ ખુશ થયે ને તે દેવને પ્રાર્થના કરવા લાગ્યું, “તમે મારી સભામાં નૃત્ય કરે જેથી તમારી કીર્તિ બધે ફેલાશે, કહેવાય છે. અધમ ધનને ઈચ્છે છે. મધ્યમ ધન અને માનને ઈચ્છે છે પણ ઉત્તમ મનુષ્ય તે કેવળ માનને જ ઈચ્છે છે. દેવતા, રાક્ષસ, ગંધર્વ, રાજા અને મનુષ્ય ત્રણે જગતમાં ફેલાતી ઉજજવળ કીર્તિની જ ઇચ્છા કરે છે.” કહેતા રાજાએ વિક્રમને પૂછયું, “તમે કેણ છે?”
“અમે આકાશમાં વિચરનારા વિદ્યાધર છીએ.” વિક્રમે કહ્યું, “અમે ફક્ત ભગવાન જિનેશ્વર સમક્ષ ભક્તિભાવપૂર્વક નૃત્ય કરીએ છીએ, કેમ કે જેમણે રાગ, દ્વેષ વગેરે દેને જીત્યા છે, તે સર્વજ્ઞ છે, ટૅલેના પૂજ્ય અને યથાસ્થિત સત્ય વસ્તુને કહેનારા અરિહંત દેવ છે. જે તમને, ચેતના અથવા જ્ઞાન હોય તે તમે પણ આ ભગવાનનું ધ્યાન-ઉપાસના કરી તેમજ તેમના શાસન અને શરણને સ્વીકાર કરો.”
વિદ્યાધરની આ વાત સાંભળી રાજાએ કહ્યું, “મનુષ્ય
Page #147
--------------------------------------------------------------------------
________________
સમક્ષ નૃત્ય કરવાથી તમને સહેજ પણ દેષ લાગવાને નથી, જે દેવ બુદ્ધિથી તમે અમારી સમક્ષ નૃત્ય કરશે તે તમે દેષના ભાગી થશે.”
રાજાના યુક્તિભર્યા વચને સાંભળી વિકેમે કહ્યું, સભામાં સ્ત્રી જાતને જોતાં મારો પ્રાણ-જીવ ચાલ્યા જશે, તેથી મને આગ્રહ ન કરે. જે તમારી ઈચ્છા નૃત્ય જેવાની હોય તે કાલે સવારે અહીં મંદિરે આવજે. અહીં અમે નૃત્ય કરીશું.”
રાજસભામાં તમને કઈ સ્ત્રી જણાય નહિ એવી વ્યવસ્થા કરવામાં આવશે, તે તમે પ્રસન્નતાપૂર્વક મારે આગ્રહ માન્ય કરે, તમને વાંધો નહિ આવે.” | વિક્રમે રાજાને આગ્રહ માન્ય કર્યો એટલે રાજાએ ઢઢેરે પિટા. “આજ રાજસભામાં નૃત્ય થવાનું છે, ત્યાં કે પણ સ્ત્રી આવી શકશે નહિ. સ્ત્રીઓએ પિતાના ઘરમાં જ રહેવું.”
આ સમાચાર રાજકુમારી સુકમલાએ જાણ્યા ત્યારે તેણે પિતાની સખીને પૂછયું, “બાપુજીએ ક્યા કારણે આ ઢંઢરે પિટા હશે ?' જવાબમાં સખીએ કહ્યું: “રાજસભામાં કોઈ દેવ કે વિદ્યાધર મને હર નૃત્ય કરનાર છે. તેઓ કઈ સ્ત્રીને જોવા ઈચ્છતા નથી તેઓ નારદ્વેષી છે, તેથી મહારાજે આ ઢંઢેરે પિટા છે.”
સખી પાસેથી વાત જાણી સુકેલા પુરુષવેશ ધારણ કરી અદ્દભુત નૃત્ય જેવા રાજસભામાં આવીને બેઠી, રાજ
Page #148
--------------------------------------------------------------------------
________________
સભામાં બધા આવી ગયા એટલે મંત્રીએ ત્રણે વિદ્યાધરોને બોલાવ્યા. તે આવ્યા એટલે રાજાએ નૃત્ય કરવા વિનંતી
-
-
*
* *
* . . - - 11:1 નામ
જ
છે
કોમ
E
જો
'ક
GxE
',
કામ થin
નિસરે .
રાજસભામાં વિક્રમ ભમાત્ર અને અશિર્વતાલ કરી. એટલે ત્રણે વિધાધરે એ નૃત્ય કરી સભામાં આવેલાએને મુગ્ધ કરી દીધા. લેકે શુધબુધ ભૂલી ગયા, જ્યારે બધા સ્વસ્થ થયા ત્યારે રાજાએ કહ્યું, “જે તમને દુઃખ ન થાય તે એક વાત પૂછું.”
પૂછે.” વિદ્યાધર-વિકમે કહ્યું. “બધા જ વિદ્યારે સ્ત્રીવાળા હોય છે, તે તમને સ્ત્રી પર દ્વેષ કેમ છે?”
Page #149
--------------------------------------------------------------------------
________________
રાજન !” વિકમ બેલ્યા, “સ્ત્રીએ પુરુષના પવિત્ર હૃદયમાં પ્રવેશ કરી તેનામાં રહેલા મદ, અહંકાર તેમજ કટુ વચનથી પુરુષને ઘાયલ કરે છે. ક્યારેક કયારેક તે મધુર વચનથી આનંદ પણ આપે છે. અર્થાત્ સ્ત્રી જાત પ્રપંચી હોય છે.”
“આ તમે કઈ રીતે કહી શકો છો?” રાજાએ પૂછયું. જવાબમાં વિકેમે સુકમલાએ પુરુષ જાતિમાં જે દેશે કહ્યા હતા, તે દે નારી જાતિમાં રહેલા છે તે કહ્યું, અને સુકમલાએ પિતાના સાત ભવ કહ્યા હતા તેનાથી ઉલટાવિરુદ્ધ પિતાના સાત ભવ કહ્યા, “આ ભવથી સાતમા ભાવમાં હું લક્ષ્મીપુરમાં ધન નામને શ્રેષ્ઠી હતું, ત્યારે શ્રીમતી નામની પત્ની અને કર્મણ નામને પુત્ર હતું, તે ભવમાં ઘણું ધન કમાયે હતું, તે ધન હું દુઃખીઓને સુખી કરવા અને ધર્મકાર્યોમાં વાપરતે હતે. ધર્મષી મારી પત્ની શ્રીમતી મારા ધર્મકાર્યમાં અડચણ કરતી હતી, તે મારા કહ્યા પ્રમાણે પણ ચાલતી ન હતી, તે જ્યારે પણ પુણ્ય કાર્યમાં ધન અને વસ્ત્રને સદુપયોગ કરતી ન હતી.
બીજા ભવમાં હું જિતશત્રુ નામને રાજા થયે. ત્યાં મને મારા આચાર-વિચારથી વિરુદ્ધ ચાલનારી પદ્મા નામની સ્ત્રી મળી, ત્રીજા ભવમાં હું મલયાચલ વનમાં મૃગ થયે ત્યાં પણ મને દુઃખ દેનારી મૃગલી મળી, ચોથા ભાવમાં હું દેવકમાં ઉત્પન્ન થયે, ત્યાં પણ મને જે દેવાંગના મળી તે મને દુઃખ દેનારી મળી, પાંચમા ભાવમાં હું પદ્મપુરમાં
Page #150
--------------------------------------------------------------------------
________________
પી કાચલ પીએની ની
દેવશર્મા નામને બ્રાહ્મણ થયે તે જન્મમાં મને મનેરમા નામની પત્ની મળી. તેણે પણ મારા પૂર્વભવની પત્નીઓની જેમ દુઃખ આપ્યું, છઠ્ઠા ભાવમાં મલયાચલ પર્વત પર હું પોપટ થયે, ત્યાં મને જે પિપટી મળી તે મારાથી ઉલટા વિચારવાળી-આળસુ હતી, તે ગર્ભવતી હતી, પ્રસવકાળ પાસે આવી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું, “આપણે બંને મળી માળે બાંધીએ, પણ તેને મારી વાત સાંભળી નહિ, મેં એકલાએ જેમતેમ કરી એક ઝાડ પર માળો બાંધે. એ માત્રામાં તેણે બે બચ્ચાને જન્મ આપે, હું તેને અને બે બચ્ચાને ખાવાનું લાવી આપતિ, કેટલાક દિવસો પછી મેં તેને તેના માટે તેમજ બાળકો માટે આહારની શોધ કરવા કહ્યું, પણ તે આળસુ પિપટીએ સાંભળ્યું જ નહિ, થોડા દિવસ પછી એ વનમાં આગ લાગી, ઝાડેને બાળતી તે આગ મારા માળા પાસે આવવા લાગી, ત્યારે મેં પોપટીને કહ્યું, “ચાલ, આપણે એકએક બચ્ચે લઈ ઊડી જઈએ.” પણ તે કાંઈ બેલી નહિ, આગ અમારા માળા પાસે આવી ત્યારે તે ઊડી ગઈ. મેં બે બચ્ચાં સાથે ઊડવા પ્રયત્ન કર્યો પણ ઊડી શક્યો નહિ. હું આગમાં બચ્ચાં સાથે બળી મર્યો. હું પિપટના ભાવમાં શુભ ધ્યાનથી મરવાથી અમે ત્રણ જણ હું પિોપટ અને બચ્ચાં નર્તક વિદ્યાધર દેવ થયા, પણ એ દુષ્ટા પિપટીની શી ગતિ થઈ તે હું જાણતું નથી. મારા છએ ભમાં મેં મારી શક્તિ પ્રમાણે મારી સ્ત્રીઓની યાત્રા ભેજનાદિ ઇચ્છાઓ પૂર્ણ કરી પણ તે દુષ્ટાઓએ તેમને સ્વભાવ છોડે નહિ, ક્યારે પણ મારી આજ્ઞા માની મને સંતોષ આપે નહિ.”
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૩
વિક્રમના કહેલા સાત ભવ સાંભળી પુરુષવેશમાં બેઠેલી સુકમલા નવાઈ પામી, અને તે બેલી, “અરે દુષ્ટ ! તું જ આગ લાગતાં મને અને બે બચ્ચાને છેડી નાસી ગયે હતે, હું જ એ દાવાનળમાં બચ્ચાં સાથે બળી મારી હતી, ને અત્યારે હું આ રાજાને ત્યાં જન્મી છું”
રાજકુમારીના શબ્દો સાંભળી વિકમ બેલ્યા, “હવે જૂઠું બોલવું રહેવા દે, જો તમે એ બચ્ચાં સાથે મર્યા છે તે તે બચ્ચાં બતાવે, નહિ તે હું બતાવું”
“મને ખબર નથી, તમે જ બતાવે.” રાજકુમારીએ કહ્યું.
જુઓ તે આ રહ્યા, ગયા ભવમાં તે મારી સાથે હતા. અને આ ભવમાં પણ મારી સાથે છે.કહી ભમાત્ર અને અગ્નિશૈતાલ તરફ આંગળી કરી.
વિકમનાં વચને સાંભળી સુકમલા મનમાં વિચાર કરવા લાગી, “કદાચ, મારા જ્ઞાનમાં ન્યૂનતા હશે, અગર મને ભ્રમ થયો હશે?”
બંનેની યુક્તિભરી વાત સાંભળી રાજા શાલિવાહન અને સભા વિચારમાં પડી, ત્યારે ત્રણે દેવે આકાશમાં ઊડવા લાગ્યા, તેમને ઊડતા જોઈ રાજકુમારી પિતાના પિતાને કહેવા લાગી, “બાપુ ! એ વિદ્યાધર મારી સાથે લગ્ન નહિ કરે તે હું આત્મહત્યા કરીશ.” - પુરુષ પ્રત્યે દ્વેષ પિતાની પુત્રીમાંથી જતે રહેલે જોઈ રાજા પ્રસન્ન થયા ને ઊડતા વિદ્યાધરને કહેવા લાગ્યા,
Page #152
--------------------------------------------------------------------------
________________
હે વિદ્યાધર ! તમે મારી પુત્રી સાથે લગ્ન કરે, નહિ તે હું મારા આખા કુટુંબ સાથે આત્મહત્યા કરીશ. તેનું પાપ તમને લાગશે, માટે હે દેવ! મને અભયદાન દઈ અને મારી પુત્રીને જીવવા દે.”
રાજાના શબ્દોથી પિતાની મનેચ્છા પૂર્ણ થઈ છે તેમ જાણું આનંદને અનુભવ કરતા વિકમ નીચે આવી રાજાને કહેવા લાગ્યા, “હે રાજન ! હું દેવ છું, તમે મનુષ્ય છે, તે પછી આ પેગ કેવી રીતે થઈ શકે ?”
વિકમના આ શબ્દો સાંભળી વિકમ તરફ જોતાશાસ્ત્રવચન યાદ કરતા રાજાએ મનમાં વિચાર્યું, “આમના પગ જમીન પર સ્થિર છે, આખે પણ દેવની જેમ સ્થિર નથી. તેથી આ મનુષ્ય જ છે, મંત્રતંત્ર જાણનાર છે, તે ઉત્તમ પુરુષ હોવાથી મારી પુત્રી માટે એગ્ય પાત્ર છે.” આમ વિચારતા રાજાએ વિદ્યાધરને યુક્તિ-પ્રયુક્તિથી સમજા, ને વિકમ હા-ના કરતાં સમજી ગયા, એટલે રાજાએ ધામધૂમથી વિક્રમ સાથે સુકેમલાનાં લગ્ન કર્યા, નગરજને આ જોડી જોઈ આનંદ પામ્યા. પછી રાજાએ દાસ-દાસી, ધન વગેરે આપી પિતાની પુત્રીની જે ઈચ્છા હતી તે પૂરી કરી.
રાજાએ વિકમ-વિદ્યાધરને માન-પાનથી નવાજી પિતાને ત્યાં રહેવા આગ્રહ કર્યો, અને રહેવા સાત માળને મહેલ આયે, મહારાજા વિક્રમ સુકમલા સાથે આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા.
સર્ગ બીજો સમાપ્ત
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેરમું
અવંતીમાં વિક્રમનું આવવું, કલાવતી સાથે લગ્ન
પિતાનું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી વિક્રમાદિત્યે ભટ્ટમાત્ર અને અગ્નિવંતાલને એકાંતમાં બોલાવી કહ્યું, “જે કામ દેવતાઓથી પણ ન થઈ શકે તે કાર્ય–મારા મનમાં ચિંતવેલું કાર્ય તમારી સહાયથી થયું છે. માનવને જેવી ઈચ્છા થાય તેવી જ મનમાં ભાવના થાય છે, અને સહાયક પણ તેવા જ મળે છે. તમારા જેવા શ્રેષ્ઠ બુદ્ધિવાળાથી મંત્ર, બુદ્ધિ તથા પરાક્રમ બધું જ સાધ્ય થાય છે. જે પૈર્યવાન છે તે જ લક્ષ્મી અને શોભાને મેળવે છે. પરંતુ જે ડરે છે તેને કાંઈ જ મળતું નથી. મેં તમારી મદદથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. પણ ત્યાં અવંતીનગરીનું રક્ષણ કરનાર કેઈ નથી. અત્યારે જે કઈ શત્રુ ત્યાં આવે તે અવંતીને નાશ કરી શકે. તેથી હે ભમાત્ર ! તમે નગરની રક્ષા માટે ઉતાવળે જાવ, અને અગ્નિતાલ, તમે અદશ્ય થઈ અહીં રહે, મારે માટે ભોજનની વ્યવસ્થા કરે. હું તેમનું આપેલું ખાઈશ
Page #154
--------------------------------------------------------------------------
________________
નહિ, તેથી તેઓ હું દેવ અથવા વિદ્યાધર છું. મનુષ્ય નથી, તેમ માનશે. જ્યારે મારી સ્ત્રી ગર્ભવતી થશે ત્યારે આપણે બે જણા અહીંથી ચાલ્યા જઈશું.” - રાજાએ કહ્યું એટલે ભટ્ટમાત્ર ઉતાવળે અવંતીનગરી તરફ જવા લાગ્ય, વિક્રમ અને અગ્નિતાલ ત્યાં જ રહ્યા. અગ્નિવૈતાલ રેજ એકાન્તમાં જમવાનું આપતે ને અદશ્ય થઈ જતે.
એક દિવસે શાલિવાહન રાજાએ વિક્રમને પૂછ્યું, “પેલા બે દેવ ક્યાં ગયા?”
તે બંને કીડા કરવા ક્યાંક ગયા હશે.” વિકમે કહ્યું, પછી શાલિવાહને ભોજન માટે બોલાવ્યા, ત્યારે વિકમે કહ્યું, “હે રાજન ! ક્યારે પણ અન્ન ખાતે નથી. પરંતુ મનુષ્ય સારાં ફળફૂલ જે નૈવેદ્ય ધરાવે છે તે હું ગ્રહણ કરું છું.”
વિક્રમના શબ્દો સાંભળી શાલિવાહન સારાં સારાં ફળ, ફૂલ, વગેરેનું નૈવેદ્ય વિકમને ધરવાલા, અને મનમાં વિચારવા લાગે, “આ મારા જમાઈ પ્રત્યેકને માટે વંદનીય છે. આ વરથી મારી પુત્રી સુખી થશે. વરની યેગ્યતા માટે કુળ, શીલ, લેકેને પ્રેમ, વિદ્યા, ધન, શરીર અને અવસ્થા આ સાત ગુણ જેવા જોઈએ. આ ગુણ જોઈ પુત્રીને પરણાવ્યા પછી તેને ભાગ્યમાં જે હોય તે થાય.
તે કઈ કારણથી પિતાનું કુળ અને નામ જણાવતા નથી. પરંતુ આમનું સ્વરૂપ, વચન અને ગતિથી તે કઈ
Page #155
--------------------------------------------------------------------------
________________
૬૭
કુલીન રાજા અથવા વિદ્યાધર જણાય છે.” સુકામલાએ જ઼યારે વિક્રમને ભોજન માટે પૂછ્યું તે રાજાને જે કહ્યું હતું તે જ તેમણે કહ્યું. શાલિવાહનની રાણીએ જમાઈના ભેજન માટે મુકેામલાને પૂછ્યું, તા તેણીએ કહ્યું, “ તે દેવ છે. તેથી માણસના હાથે બનાવેલુ ખાતા નથી.”
પુત્રીના આ શબ્દો સાંભળી માતા એલી, “ હે પુત્રી ! તુ ધન્ય છે. ધર્મોથી જ તને આવા દિવ્ય સ્વામી મળ્યા છે. ધમ ધન ઇચ્છતા માનવને ધન આપે છે, કામના ઇચ્છુકને કામ અને મેક્ષ પણ ધર્મ જ આપે છે.”
૧.
છ મહિના જેટલે। સમય પસાર થયા. વિક્રમાદિત્યે પોતાની પત્ની ગર્ભવતી થઈ છે તે જાણ્યું, એટલે તેમણે એકાંતમાં અગ્નિવેતાલને કહ્યુ, “પ્રપંચ કરી મે લગ્ન કર્યુ અને અત્યારે તે ગર્ભાવસ્થામાં છે. વળી તે ઘણી અભિમાની છે. તેના અભિમાનને દૂર કરવા હું તેને અહીં જ રાખી જવા માંગુ છું. સંસારમાં જાતિ, કુળ, રૂપ, બળ, વિદ્યા, તપસ્યા, લાભ, ધન વગેરેનું અભિમાન માનવનુ પતન કરે છે.”
,,
“ એમ હા. ” અગ્નિવેતાલે કહ્યું. તે પછી વિક્રમ જે મહેલમાં રહેતા હતા, તેના દ્વાર પર તેમણે લખ્યું, “ કમળસમૂહમાં ક્રીડા કરવાવાળા વીર ધરા૪, પૃથ્વીનું રક્ષણ કરવા દઉંડ ધારણ કરનારા, પુરુષને દ્વેષ કરનારી કાષ્ટ ભક્ષણ કરતી તથા ચિંતામાં મળનારી રાજાન્યા સાથે વિવાહ કરી હું અત્યારે અવંતી જાઉ છું.” આમ લખી ગામ બહાર
Page #156
--------------------------------------------------------------------------
________________
બાગમાં આવેલ શ્રી આદિજિનને નમસ્કાર કરી અનિતાલ સાથે તે ઉજજ્યની તરફ ચાલ્યા.
તે જ્યારે ઉજજ્યનીમાં આવ્યા, ત્યારે ભક્માત્ર તેમને મળી બે હાથ જોડી બોદયે, “હે રાજન ! હું તમારી આજ્ઞા પ્રમાણે અવંતીમાં આવ્યો ને પ્રજાનું ન્યાયનીતિથી પાલન કરવા લાગ્યું. પણ એક ચાર નગરમાં પ્રપંચથી ચેરી કરે છે, તે મેટા શેઠેની ચાર કન્યાઓને લઈ ગયે છે, તેની ઘણીય શેધ કરવા છતાં પત્તો લાગતું નથી. તેથી મને ઘણું દુઃખ થાય છે.”
હે મંત્રી !” ભઢમાત્રના આવા શબ્દ સાંભળી મહારાજા બેલ્યા, “હું તેને યુક્તિથી પકડી તેને નાશ કરીશ, કેટલાંક કામ બળથી નહિ પણ કળથી થાય છે. જેમ કાગડીએ સેનાના હારથી સાપને નાશ કરાવ્યું અને પિતાના બચ્ચાની રક્ષા કરી.”
“તે કેવી રીતે ?” મંત્રીએ પૂછયું.
“હે ભક્માત્ર !” રાજા બોલ્યા, “કઈ એક જંગલમાં એક ઝાડ પર કાગડે અને કાગડી રહેતાં હતાં. તે જે ઇંડા મૂતાં તે ત્યાં રહેતા સાપ ખાઈ જતું. આ દુઃખ કાગડીને અસહ્ય થઈ પડ્યું. તે સાપને નાશ કરવા વિચાર કરવા લાગી. વિચાર કરતાં તેને ઉપાય જડી આવે.
એક દિવસે એક ધનાઢય શેઠની પુત્રી તળાવ પર સ્નાન કરવા સખીઓ અને રક્ષક સાથે આવી. સ્નાન કરવા જતાં
Page #157
--------------------------------------------------------------------------
________________
પહેલાં પિતાને કીમતી હર તળાવ કાંઠે મૂકીને સખીઓ સાથે તળાવમાં નાવા ઊતરી તે વખતે કાગડીએ ત્યાં મૂકેલ હાર ઊઠાવી લઈ ઊડવા માંડયું. એટલે શેઠની પુત્રીએ રક્ષકોને કાગડી પાછળ જઈ હાર લઈ આવવા જણાવ્યું રક્ષક પાછળ દોડયા. એટલે કાગડી ઊડતી ઊડતી તે જે ઝાડ પર રહેતી હતી ત્યાં આવી. ને સાપના દરમાં હાર નાંખી દીધે, રક્ષકએ તે હાર લેવા દર છે. ને હાર લેવા જતાં ત્યાં સાપને મારી નાખ્યું. તે પછી હાર લઈને તેઓ ગયા. કાગડી સુખી થઈ. આવી રીતે ઉપાય કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. તમે ચિંતા ન કરે.” આમ આશ્વાસન આપી રાજા પિતાના મહેલમાં શયન માટે ગયા.
રાજા નિદ્રાનું સુખ લઈ રહ્યા હતા, સવાર થવામાં થોડી વાર હતી તેવામાં કઈ એક માણસે જોરજોરથી બૂમો પાડી તેમની ઊંઘ ઊડાડી દીધી. રાજા જાગ્યા. રાજા ગુસ્સે થઈ બેલ્યા, “અરે દુખ ! હું કેટલું સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હતો, તે વગર વિચારે મને જગાડ, હું તને શિક્ષા કરીશ.”
સવાર થતાં ભટ્ટમાત્ર વગેરે રાજા પાસે આવ્યા ને બનેલે બનાવ જાણી શિક્ષા માફ કરવા રાજાને કહ્યું, ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “હું સુંદર સ્વપ્ન જઈ રહ્યો હતો. પરંતુ આ દુષ્ટ મને જગાડે.”
તમે શું સ્વપ્ન જોઈ રહ્યા હતા?” ભમાત્રે પૂછ્યું.
Page #158
--------------------------------------------------------------------------
________________
ܘܦ
''
'
ભમાત્ર !” રાજા મેલ્યા, “ પૂર્વ દિશામાં જંગલમાં એક પાણીથી ભરેલા કૂવા છે, તેની વચમાં એક સાપ છે તે સાપના મેઢામાં એક સુંદર કન્યા છે, હું ત્યાં ફરતે ફરતા ગયા, ત્યારે સાપે કહ્યું, ‘તમે મારા મેઢામાંથી કન્યા લઈ લ્યા, જો તમે કાયર હા તેા અહીંથી ચાલ્યા જાવ.’હું તેના શબ્દો સાંભળી કન્યા લેવા તૈયાર થયા. તે જ વખતે આ દુષ્ટ મને જગાડયે.”
''
“ હું મહારાજ !” ભઠ્ઠમાત્ર ખેલ્યે, “આ સ્વપ્ન સાચું જ છે. સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે, સ`પૂર્ણ શરીરે શ્વેત ચંદન લગાવેલ, શ્વેત વસ્ત્ર ધારણ કરેલ .સ્ત્રી સ્વપ્નમાં જેને આલિ ંગે તેને દરેક પ્રકારની સ ંપત્તિ મળે છે, તેમજ દેવ, ગુરુ, ગાય, બળદ, વડીલ, સાધુ જન બધા તેને જે કાંઈ કહે તેવુ થાય છે. મહારાજ ! આ સ્વપ્નથી કોઈ વિદ્યાધર, દેવ, કિન્નર, પિશાચ પ્રસન્ન થઈ તમને કન્યા આપશે, તેા અહીથી ત્યાં ઉતાવળે જઈ કન્યા પ્રાપ્ત કરો. કેમ કે માનવીને આવુ' સ્વપ્ન કયારેક જ આવે છે.”
તે
ભટ્ટમાત્રના શદે મહારાજા પેલા જગાડનારને માફ કરી મંત્રીએ સાથે તે સ્થાને પહોંચ્યા, તે તેમણે જે સ્વપ્નમાં જોયું હતું તે પ્રત્યક્ષ જણાયું. આ લેાકેાને જોઇને કૂવામાં રહેલા સાપ ખેલ્યું, “જેનામાં ઘણું સાહસ હાય તે મારા મેઢામાંથી કન્યા લઈ લે. પણ ભય જણાતા હાયતા અહીથી ચાલતા
થાય.”
આ સાંભળી મહારાજા કૂવાના વચમાં જ નભયતાથી
Page #159
--------------------------------------------------------------------------
________________
૭૧
દિવ્ય રૂપવાળી, મનહરણી કન્યાને સાપના મોઢામાંથી છેડાવી એટલે સાપે દિવ્યરૂપ ધારણ કર્યું ને કહેવા લાગે, “વૈતાઢય પર્વતના શિખર પર શ્રીપુર નામનું નગર છે, ત્યાં હું રહું છું. મારું નામ ધીર વિદ્યાધર છે. આ દિવ્ય સ્વરૂપવાળી કલાવતી કન્યા છે, તે સર્વ વિદ્યામાં પારંગત છે, હું તેને લાયક વરને શેલતે હતે પણ મને એગ્ય વર મળે નહિ. હે રાજન ! તમને રૂ૫, વિદ્યા, યશ અને બુદ્ધિથી શ્રેષ્ઠ જાણી આ કન્યા આપવા અહીં આવ્યું. મેં તમારી પરીક્ષા કરી, હવે તમે આ કન્યાને ગ્રહણ કરે.”
વિદ્યાધરના કહેવાથી વિક્રમાદિત્યે તે કન્યા સાથે લગ્ન કર્યું. પછી વિદ્યાધર પિતાને સ્થાને ગયે અને મહારાજા કન્યા તેમ જ મંત્રીગણ સાથે અવંતીમાં આવ્યા.
અવન્તીનગરે ગેપ પરિણીય નૃપાંગજામ ગ પાતું દંડભૂત પદ્મોત્કરકીડાપરેડનઘ દષ્ટ ચ પુરુષે દ્વેષ્ટાં કુર્વતી કાષ્ટભક્ષણમ્ અહમેકેsધુના વીરઃ પરિણીય યાદગામ
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચૌદમું .. ..
. ... ... ...ખપર ચાર
એક દિવસ કલાવતી સાથે રાજા સૂતા હતા, ત્યાં કઈ ચેર આવી કલાવતીને ઊઠાવી ગયે. રાજા જ્યારે જાગ્યા ત્યારે ત્યાં કલાવતી ન હતી. રાજાએ મહેલમાં
તરફ શોધ કરી, પણ મળી નહિ ત્યારે કલાવતીને ચેર લઈ ગયેલ છે તેમ માન્યું ને ઉદાસ થયા.
સવાર થતાં મંત્રીગણ વગેરે આવ્યા ને રાજાને ઉદાસ જોઈ પૂછવા લાગ્યા, “હે રાજન! કયા કારણે તમે ઉદાસ થયા છે?”
મારી પ્રાણપ્રિયાનું કેઈ હરણ કરી ગયું છે.” વિક્રમે કહ્યું, “તેની મેં બધે શોધ કરી પણ તે જડી નહિ, તેથી હું ઉદાસ છું.”
“હે રાજન!” મંત્રીઓએ કહ્યું, “જે ચેર નગરમાં રિજ ચેરી કરે છે, તેણે જ મહારાણીનું હરણ કર્યું છે એમ લાગે છે.”
એમ હશે.” કહી મંત્રીઓ સાથે મંત્રણા કરી
Page #161
--------------------------------------------------------------------------
________________
93
ચેતરફ શોધ માટે માણસા દોડાવ્યા પણ પત્તો ન મળ્યા. રાજા ખૂબ ગુસ્સે થયા, પછી પેાતે જ રાજ રાતના હાથમાં તલવાર લઈ નગર વિગેરે સ્થાનામાં ફરવા લાગ્યા.
દૃષ્ટને દંડ આપવા, સજ્જનનું અને પેાતાનાં કુટુ ીઓનુ સન્માન કરવું, ન્યાયથી રાજ કરતાં ભંડારમાં વૃધ્ધિ કરવી, શ્રીમત તરફ પક્ષપાત ન રાખવા, આ પાંચ કાય રાજા માટે પાંચ મહાયજ્ઞ જેવા છે. તેથી રાજા વિક્રમાદ્વિત્ય ગુપ્ત રૂપથી ફરતા.
मालुसरे.
દેવના મંદિર વિક્રમ
ફત! ફરતા વિક્રમ પેાતાના ઈષ્ટ દેવના મંદિરે ગયા, ત્યાં જઈ દેવીનું ધ્યાન ધરતાં સારાં સારાં સ્તોત્રેથી સ્તુતિ કરવા લાગ્યા. રાજાની સ્તુતિથી શ્રીચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈ પ્રગટ થઈ ખોલી, “હું રાજન્ ! તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ
Page #162
--------------------------------------------------------------------------
________________
૭૪
છું. તમારી ઈચ્છામાં આવે તે માગે જેથી દેવદર્શન સફળ થાય.”
“હે દેવી!” વિકમ બોલ્યા, “જે ચેર મારી સ્ત્રીને હરી ગયે છે તે કેણ છે? ક્યાં રહે છે? તે કહે.”
હે રાજન !” દેવીએ કહ્યું, “હું તે ચોરની ઉત્પત્તિ કહું છું તે સાંભળે, આ નગરમાં પહેલાં ધનેશ્વર નામને શેઠ રહેતું હતું તેને પ્રેમવતી નામની પ્રેમાળ પત્ની હતી. ગુણસાર નામને ગુણને ભંડાર પુત્ર હતે દેવતાઓની સ્ત્રીઓને રૂપમાં હરાવે તેવી રૂપવતી નામની ગુણસારની પત્ની હતી. શેઠ આ રીતે પુણ્ય પ્રભાવે બધી રીતે સુખી હતું. અને સુખમાં પિતાના દિવસે વીતાવતે હતે.
ગુણસારને એક દિવસે વિદેશ જઈ ધને પાર્જન કરવાનો વિચાર આવ્યા. એટલે તે તેના બાપ પાસે જઈ કહેવા લાગ્યું, “પિતાજી ! હું વેપાર કરવાની ઈચ્છાથી કેટલીક વસ્તુઓ લઈ વિદેશ જવા ચાહું છું.”
ગુણસારનું કથન સાંભળી શેઠ બોલ્યા, “હે પુત્ર!” તારે પરદેશ જવાનું નથી. આપણે ત્યાં પુષ્કળ ધન છે. વળી જે મનુષ્યમાં કષ્ટ સહન કરવાની શક્તિ હોય તે જ વિદેશ ખેડી શકે છે. તું સુકમળ છે, તારાથી કષ્ટ સહન થશે નહિ, માટે જવાને વિચાર માંડી વાળ, તું મારી આંખોને આનંદ આપનારે પુત્ર છે. તારા વિયેગથી મને ઘણું દુઃખ થશે.”
શેઠે ગુણસારને આમ સમજાવ્યું. પણ તેણે નિર્ણય
Page #163
--------------------------------------------------------------------------
________________
૭૫
બદલ્યું નહિ. ત્યારે બાપે લાચાર થઈ વિદેશ જવા રજા આપી. એટલે ગુણસાર ઘણું દ્રવ્ય અને કેટલીક વસ્તુઓ લઈ સારે દિવસ જઈ પિતાના બાપને પ્રણામ કરી દેશાવર જવા નીકળે. ગુણસારના ગયા પછી તેના ઘર પાસે એક મોટું ઝાડ હતું તે ઝાડ પર એક પિશાચ રહે હતું. તે ગુણસારની પત્નીને જોઈ મહિત થયે હતે, કેટલાક દિવસો પછી તેણે ગુણસારનું સ્વરૂપ ધારણ કર્યું ને ઘણું ધન લઈ ધનેશ્વર પાસે આવ્યા ને ધનેશ્વરને “બાપુ” કહી પ્રણામ કર્યા. તે પિશાચને ગુણસાર સમજી ધનેશ્વર બે, “તું બધી વસ્તુઓ કેની પાસે મૂકી અહીંયા આવે ?”
બાપુ.” ૫ટી ગુણસાર બે, “માર્ગમાં એક સિધ્ધ જ્ઞાની મળ્યા તેણે કહ્યું, “તું જે બહારગામ જઈશ, તે મરી જઈશ. માટે પાછો ઘેર જા.” આ સાંભળી મારી પાસેની વસ્તુઓ વેચી તેના પૈસા લઈ હું પાછે આવ્યો છું.”
“હે પુત્ર ! ધનેશ્વર બોલ્યો, “તું પાછો આ તે ઘણું સારું કર્યું. મારો વંશવેલે વધારનાર તું એકને એક પુત્ર છે.” - તે કપટી ગુણસારની જેમ જ વર્તતે. ધનેશ્વરને પ્રસન્ન રાખત, રૂપવતી સાથે ભેગવિલાસ કરતે ઘરમાં રહેવા. લાગે. ત્યારે ગુણસાર વિદેશમાં વેપાર કરવા ગયે હતું, તે ઘણું દ્રવ્ય કમાઈ લાંબા ગાળે પાછો પિતાને ત્યાં આવ્યા, ને પિતાના બાપ પાસે જઈ “બાપુ” કહી પ્રણામ કર્યા.
Page #164
--------------------------------------------------------------------------
________________
“બાપુ” શબ્દ સાંભળી ધનેશ્વર વિચારમાં પડી ગયે. “પહેલાં આવે તે મારે પુત્ર કે આ આ તે મારે પુત્ર?” આમ વિચાર કરતાં તેણે ગુણસારને પૂછયું, “તમે કેના મહેમાન છે?”
મહેમાન નથી. હું વિદેશમાં ધન કમાવા ગયેલે તમારે પુત્ર ગુણસાર છું.”
બાપ દીકરે આમ વાત કરે છે ત્યાં તો કપટી ગુણસાર આવી બેભે, “રે પાપિષ્ટ ધૂર્ત ! તું કપટી છે. મારી સાથે કપટ કરી મારું સર્વસ્વ લુંટવા અહીં આવ્યું છે. હવે તું આવું બેલીશ તે યાદ રાખજે, પરિણામ ભયંકર આવશે. તને શું મારી શક્તિની ખબર નથી?”
ગુણસારને કપટી ગુણસાર દબડાવવા લાગે તે વખતે લેકે ત્યાં ભેગા થઈ ગયા. બંનેને એક સરખો જોઈ વિચારમાં પડી ગયા ત્યારે ધનેશ્વરે કહ્યું, “તમારા બેમાં કેણ સાચે ગુણસાર છે તે ઓળખાતું નથી, તે તમે બન્ને રાજદરબારમાં જાવ એટલે નિર્ણય થશે.”
ધનેશ્વરના શબ્દ સાંભળી બંને જણ “ધનેશ્વર મારા બાપ છે, આ ઘર મારું છે. સર્વગુણસંપન્ન રૂપવતી મારી સ્ત્રી છે, તેનું, ચાંદી, વસ્ત્રો, વૈભવ મારાં છે. તું કપટ કરી તે લઈ લેવા માગે છે. આમ બેલતા તેઓ બંને રાજા પાસે આવ્યા ને વાત કહી.
એ બંનેની વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયા.
Page #165
--------------------------------------------------------------------------
________________
وق
પછી મંત્રીઓને પાસે બોલાવી કહ્યું: “તમારી બુદ્ધિને ઉપયોગ કરી અને નિર્ણય કરશે. તમારા જેવા બુદ્ધિશાળી મંત્રીઓ હોવા છતાં મારા રાજ્યમાં અન્યાય થે ન જોઈએ.”
આજ્ઞા.” કહી મંત્રીઓએ તેમની વાત પૂછી અનેક પ્રશ્નો પૂછયા. પ્રશ્નોના જવાબ બંને એકસરખા આપતા. તેથી મંત્રીઓ કોઈ નિર્ણય કરી શક્યા નહિ.
સાચે જ ડગે બહુ ચાલાક હોય છે. તેઓ ભલભલાને પણ ડગે છે. એવા ઠગેએ એક બ્રાહ્મણને ઠગે પણ હતે.
ઠગની કથા
|
એક બ્રાહ્મણ યજમાન પાસેથી યાચના કરી એક બકરે લાવ્યું, તેને પિતાના ખભા પર રાખી જઈ રહ્યો હતો, ત્યારે ત્રણ ઠગેએ તેને જે ને બકરાને પડાવી લેવા વિચાર્યું. અવિનાશ એ જ
આ ઠગે થોડે છેડે કિક અતિરે જુદા જુદા ઊભા રહ્યા. બ્રાહ્મણ એક ઠગ . પાસે આવ્યો ત્યારે ઠગે છે ,) |" કહ્યું: “અરે ! તું કૂતરાને , મેમર ખભે બેસાડી લઈ જાય છે.” ઠગ અને બ્રાહ્મણ
જ કપ
\s
બ્રાહ્મણ આ સાંભળ્યું ન સાંભળ્યું કરી આગળ
Page #166
--------------------------------------------------------------------------
________________
و
ચાલ્યા, ત્યાં તે બીજે ઠગ મળે, તેણે કહ્યું, “અરે બ્રાહ્મણ! તું સસલાને ખાંધે લઈને ક્યાં જાય છે ?
બ્રાહ્મણે તેને જવાબ ન આપે ને આગળ વધે, ત્યારે ત્રીજા ઠગે કહ્યું, “અરે બ્રાહ્મણ ! તું તે રાક્ષસને તારા પર બેસાડી લઈ જાય છે, તેથી તારો નાશ થશે.”
બ્રાહ્મણ આ શબ્દોથી વિચારમાં પડી ગયે. તેને લાગ્યું, “હું જેને લઈ જઉ છું તે બકરશે તે નથી. કેઈએ તેને બકરે કહ્યો નહિ.” આમ વિચારીને તે બકરાને ત્યાં જ છેડી ચાલે ગયે. ને ત્રણે ઠગો ત્યાં આવી તે બકરાને લઈ ગયા.
મંત્રીઓ જ્યારે છેલ્લે નિર્ણય કરવા યત્ન કરતા હતા, પણ નિર્ણય કરી શક્તા ન હતા તે વખતે ત્યાં એક વેશ્યા આવી. વેશ્યાને જોઈ મંત્રીઓ બેલ્યા, “અમાત્ય સિવાય કેઈ સ્ત્રી અથવા પુરુષ આ બંનેમાંથી સારો અને કપટી કોણ છે તે શોધી આપશે તેને રાજા બહુ ધન આપશે, તેને સત્કાર કરશે.”
બરાબર.” રાજાએ કહ્યું, “સંસારમાં બુદ્ધિ કેઈના બાપની નથી. સંસારમાં ઉત્તમ, મધ્યમ અને અધમ આ ત્રણ પ્રકારની માણસની બુદ્ધિ હોય છે તેથી કોઈ સ્ત્રી અથવા પુરુષ આ ઝઘડાને તેડ કાઢે.'
“ તમે બધા જે.” વેશ્યા બેલી, “હમણાં જ આને ફેંસલે કરી આપું છું.' કહી તે વેશ્યા માત્ર એક જ આરણવાળા ઘરમાં બંનેને લઈ જઈ ઘરનું બારણું બંધ
Page #167
--------------------------------------------------------------------------
________________
૭૯
કરી દીધું ને બેલી, “હવે તમારા બંનેમાંથી જે કઈ બહાર નીકળી મારા હાથને અડકશે, તે શેઠના ઘરને માલિક થશે અને જે નહિ નીકળે તે સજાને પાત્ર થશે.”
વેશ્યાનાં આવાં વચને સાંભળી પિશાચ-કપટી ગુણસાર દેવમાયાથી એ ઘરમાંથી નીકળી પ્રસન્ન ચિત્તે તે વેશ્યા પાસે આ ને વેશ્યાના હાથને અડધે, ત્યારે વેશ્યાએ તેને ઓળખવા માટે નિશાન કરી લીધું. સાચે ગુણસાર બંધ ઘરમાંથી બહાર ન આવ્યું, એટલે વેશ્યાએ મનમાં નક્કી કર્યું, “ઘરમાંથી જે બહાર આવ્યું છે તે કપટી છે. મનુષ્ય હોય તે બંધ ઘરમાંથી બહાર આવી શકે નહિ. માટે એ જ કપટી છે.” પછી સાચા ગુણસારને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે આવી, સાચા ગુણસારને ઓળખાવ્યું, રાજાએ સાચા ગુણસારને ઘેર મેકર્યો ને કપટીને કાઢી મૂક્યું.
પિશાચથી રૂપવતીને ગર્ભ રહ્યો હતો, પણ તે ગર્ભ ભયંકર હોવાથી પૃથ્વી ઉપર પડી ગયે. આથી ‘મારી મશ્કરી થશે.” તેવું વિચારી તે પડેલા ગર્ભને રૂપવતીએ ખપ્પરમાં મૂકી, ગુપ્ત રીતે નગર બહાર બાગમાં મૂકી આવી, તે વખતે ચામુંડાદેવી વિમાનમાં બેસી ત્યાંથી જઈ રહી હતી, તેનું વિમાન એકાએક આગળ વધતું અટકી ગયું. દેવી ચામુંડા આથી વિચારમાં પડી ગઈ, ને બોલી, “મારા વિમાનને કણ અટકાવી રહ્યું છે? મારું વિમાન એકાએક કેમ અટકી ગયું ?” બેલતી દેવી ચોતરફ જોવા લાગી, જતાં જતાં તેની દષ્ટિએ ખપ્પરમાં રહેલે ગર્ભ જણાય. એટલે દેવીને લાગ્યું, “આ ગર્ભના પ્રભાવે
Page #168
--------------------------------------------------------------------------
________________
મારું વિમાન આગળ વધતું અટક્યું છે. આ ગર્ભરૂપી બાળક ખચીત બળવાન થશે. બેલતી દેવીએ નીચે આવી, પ્રેમપૂર્વક એ ગર્ભરૂપી બાળકને ઊઠાવી લીધો. ને વિમાનમાં લઈ ગુફામાં અવી, ને તે ખપરમાં રહેલા ગર્ભરૂપી બાળકનું નામ પણ અપૂર રાખ્યું. ને તે બાળકનું પોતાના બાળકની જેમ લાલનપાલન કરવા લાગી.
ખપ્પર જ્યારે આઠ વર્ષને થયે, ત્યારે દેવીએ તેને મહાત્માઓને પણ દુર્લભ એવાં વરદાન આપતાં કહ્યું, “તારું મેત આ ગુફામાં જ થશે. આ ગુફા બહાર કઈ દેવતા પણ તારે નાશ કરી શકશે નહિ, આ તલવારના પ્રભાવે તને કઈ જીતી શકશે પણ નહિ, તું જ્યારે ગુફા બહાર જઈશ ત્યારે અદશ્ય રહી શકીશ, ગુફામાં આવ્યા પછી જ તારું શરીર કેઈને દેખાશે.”
ચામુંડા પાસેથી આ વરદાન તેમજ તલવાર મેળવ્યા પછી તે નિર્ભય રીતે જ્યાંત્યાં ઘૂમવા લાગ્યું, હવે તે દ્રવ્ય અને સ્ત્રીઓનું હરણ કરતાં ડરતે નથી. તારી સ્ત્રી કલાવતીનું તેને જ હરણ કર્યું છે ને તે ગુફામાં છે. તેનું શિયળ હજી સુધી અખંડ છે. એ ચેરે દેવીનાં વરદાને પામ્યા પછી જમીનમાં કેટલીય સુરંગ બનાવી છે. તે જુદાં જુદાં રૂપ ધારણ કરી તારો નેકર થઈને રહે છે ને નગરમાં ચેરી કરે છે. તે ચાર તને ઓળખી જાય તે ઘણું કષ્ટ આપશે. તે દેવ-દાનવથી પણ પકડાય તેમ નથી, જેના હાથમાં ક્ષમા રૂપી તલવાર છે તેનું દુષ્ટ ક્રોધે થાય છતાં કાંઈ જ બગાડી શકતું નથી.”
Page #169
--------------------------------------------------------------------------
________________
વિક્રમે દેવી પાસેથી આ જાણી દેવીના ચરણેમાં પ્રણામ કરી સમુદ્ર જેમ પૂર્ણ ચંદ્રને જોઈ આનંદ પામે તેમ આનંદ પામતા મહેલે આવ્યો.
સવાર થતાં રાજાએ મંત્રીઓને બેલાવી કહ્યું, “મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. હું મારા શત્રુની સ્થિતિ જાણી ગયે છું.”
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદરમું ... ... વિક્રમનું નગરમાં ભ્રમણ
અને ખપરની મુલાકાત
રાજા વિકમ રેજ તલવાર સાથે અવનવાં રૂપ લઈ નગરમાં ભ્રમણ કરતા, એક દિવસ જૂનાં-પુરાણ કપડાં પહેરી નિર્ભયતાથી દેવીના મંદિરે ગયા. ત્યાં ચકેશ્વરી દેવીને પ્રણામ કરી સ્તુતિ કરી. પંચ નમસ્કારને જપ કરતા બેઠા, ત્યારે ખપ્પર ચેર જે કન્યાઓને ઊઠાવી લાવ્યું હતું તેમને તે કહી રહ્યો હતે, “પ્રપંચથી અવંતીના રાજા વિક્રમાદિત્યને નાશ કરી રાજ્ય મેળવીશ, પછી હું ધામધૂમથી તમારી સાથે લગ્ન કરીશ, આ મારી પ્રતિજ્ઞા છે.” કહી ખપ્પર નગરમાં ચેરી કરવા નીકળ્યા. રસ્તામાં તેને એક સાધુ મળે. એટલે તેને પ્રણામ કરી પૂછ્યું, “હે સાધુ! આજ મને વિક્રમ રાજા મળશે કે નહિ?”
“આજ તમને વિક્રમ જરૂર મળશે.” અપૂરના પૂછવાથી સાધુએ કહ્યું, તે સાંભળી ખપ પર આગળ વધે. મંદિરે આવે ત્યાં ફાટેલાં કપડાં પહેરેલા માણસને જોઈ પૂછવા લાગે, “તું કેણ છે? તારું શું નામ છે? અને શા કારણે અહીં આવ્યા છે? એ બધું મને કહે.”
Page #171
--------------------------------------------------------------------------
________________
૮૩
'
વિક્રમ તેના આકાર, ખેલવાની રીત, વિચારી · આ ચાર છે, તે સમજી ગયા.' માણસનુ કુળ જણાઈ આવે છે, બેાલીથી જણાય છે.
સમય વગેરે દેખાવ પરથી કયાંના છે તે
66
હું તૈલંગ છું, ઘણું દુઃખ પડવાથી ભટકતા ભટ કતા અહીં આવ્યા છું. ભૂખનું દુઃખ સતાવી રહ્યું છે, હું વિશ્રામ કરવા અહીં પડયા છુ.” ચારને સારી રીતે ઓળખવા વિક્રમે કહ્યું.
tr
“ આ પરદેશીને મારા મિત્ર બનાવી મારી મહેચ્છા પૂર્ણ કરું.” વિક્રમના શબ્દો સાંભળી ખપ્પરે મનમાં વિચાર્યું અને પછી કહ્યું, “ હે પરદેશી! તું મારી સાથે ચાલ, હુ જ્યારે ગામમાં જઈશ, ત્યારે તારી ખાવાની વ્યવસ્થા થઈ જશે. ગામમાં એક ભાડભુજાની સ્ત્રીને મેં મારી બહેન કહી , ત્યાં આપણુ અનેને ખાવા મળશે.”
“ ચાલે.” વિક્રમે કહ્યું, ને ખને જણા નગરમાં ભાડભુજાને ત્યાં આવ્યા ને પરદેશીને ખવડાવ્યું, પછી કોઈ શેઠને ત્યાં ચારી કરી કલાલને ત્યાં આવ્યા, ત્યાંથી શરાબના ભરેલા એ ઘડા લઇને કાવડમાં બે બાજુ રાખી પરદેશીના ખભે તે કાવડ મૂકીને ત્યાંથી ચાલવા માંડયું. તે વખતે વિક્રમાદિત્યે અગ્નિવેતાલને પેાતાની સાથે રહેવા યાદ કર્યાં, યાદ કરતાં અગ્નિવેતાલ આવ્યે ને રાજાની સાથે ચાલવા લાગ્યા, ચાલતાં ચાંલતાં અગ્નિવૈતાલે કહ્યું, “મને મદ્ય પીવાની ઇચ્છા થઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
છે.” ત્યારે વિકમે કહ્યું, “ડી રાહ જુઓ, તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે.” કહી ડું આગળ વધી વિકેમે ચરને કહ્યું, “મારી ઇચ્છા મદ્યપાન કરવાની થઈ છે.” આ સાંભળી ચેર બે, “અરે ખાઉધરા ! આટલું ખાધું, તેય ધરાયે નહિ? ”
ચોરના આ શબ્દો સાંભળી વિક્રમાદિત્યે એક ઘડે પિતાના હાથમાં લીધે તે સાથે જ બીજે ઘડે જમીન પર પડે. ચોરે આ જોયું એટલે તે મારવા દેડ. વિકમ ચાલાકીથી ત્યાંથી નાઠા, ચાર તેમની પાછળ પડે.
વિક્રમાદિત્યે ચોર પિતાની પાછળ પડે છે તે જોયું. એટલે એક કૃષ્ણ નામના બ્રાહ્મણના ઘરમાં પેઠા, તે જ વખતે ગાયને પ્રસવ થયે ને તે બીમાર થઈ ગઈ. તે કદાચ મરી ન જાય તે ડરથી રાજા પીપળાના ઝાડ પર ચઢી ગયા, ત્યાં તે તેમની તરફ કાળો નાગ આવી રહ્યો હતો. ચોર પરદેશીને મારવા ઘર આગળ ઊભે હતે. તેવામાં બ્રાહ્મણ જા. ઘરની બહાર આવ્યો ત્યારે આકાશમાં મૃગશિર નક્ષત્રથી જમણી બાજુએ મંગળને જોઈ પિતાની પત્નીને કહ્યું, “ઊઠે, ઊઠે, ઉતાવળે દી કરે. રાજા અત્યારે મૃત્યુ જેવા સંકટમાં પડયા છે, તેની શાંતિ માટે હોમ, મંત્રતંત્ર વગેરે કરીશ જેથી રાજાનું કલ્યાણ થશે. કેમ કે પંચતારા ગ્રહની દક્ષિણ બાજુએ ચંદ્રમા હોય તે ઘણે ઉપદ્રવ થાય છે. મંગળ હોય તે મૃત્ય,
Page #173
--------------------------------------------------------------------------
________________
શુકહોય તે લેકેને ક્ષય થાય છે. બુધ હોય તે રસને ક્ષય થાય છે. બૃહસ્પતિ હોય તે જળને ક્ષય થાય છે, શનિ હોય તે તે વર્ષમાં અનેક ઉપદ્રવ થાય છે, હિણીના રથને મધ્યમાંથી ચીરતો ચંદ્રમા જાય તે ઘણે જ કલેશ થાય છે, તેમાંય ચંદ્ર જે ક્રૂર ગ્રહની સાથે હોય તો ઘણે જ અનર્થ થાય છે” આમ બેલતા બ્રાહ્મણે પિતાની જાતે જ દી સળગાવ્યું. હોમાદિ કિયા કરી પછી બ્રાહ્મણે ગાયને બાંધી, તેટલામાં ચાર કયાંક ચાલ્યા ગયે, બ્રાહ્મણ સૂઈ ગયે, નાગ પણ ચાલ્યા ગયે. - વિક્રમાદિત્ય ઝાડ પરથી ઊતરી વિચાર કરતા રાજમાર્ગ પર ચાલવા લાગ્યા, ચાલતાં ચાલતાં તે બોલ્યા, “જ્યાં સુધી હું તેના તરફથી થતું કષ્ટ ચૂપચાપ સહન નહિ કરું ત્યાં સુધી તે ચોરને પકડી શકું તેમ નથી, કાંઈ કરી શકું તેમ નથી. મારે નમ્રતા ધારણ કરવી જોઈશે. જેથી ચોર હાથમાં આવી જાય.”
રાજા આમ વિચારે છે, ત્યારે ચાર વિચારે છે, “શું સાધુ મહારાજ જૂઠું બોલ્યા? મને આજ વિકેમ ન મળ્યા.” તેવામાં વિકમ ત્યાં આવ્યા ને બોલ્યા, “હે મામા! તમારી બહેનને હું દીકરે છું. માએ મારું અપમાન કર્યું, તેથી ગુસ્સે થઈ હું ઘર છોડી આ ગામમાં ભટકું છું, મારું નામ વિકમ છે.”
“હે ભાણેજ ! ” ચોર બોલ્યા, “અત્યારે તું મારી સાથે ચાલ, હું તને ખવડાવી પીવડાવી સુખી કરીશ. માબાપ
Page #174
--------------------------------------------------------------------------
________________
૮૬
બાળકો તેમનું માને ત્યાં સુધી પ્રેમ કરે છે. જો માબાપની ઇચ્છા સતાન પૂરી ના કરે તે તેમને ત્રાસ આપે છે અને દરેકને પેાતાના ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. માટે તુ જરાય ચિંતા ના કરીશ.”
“ઠીક.” કહી રાજા વિચારવા લાગ્યા, “ જ્યાં સુધી તેને માટે પ્રતિકૂળ સમય ન આવે ત્યાં સુધી તેનું અહિત શાય તેમ નથી.” આમ વિચારતા રાજા ચાર સાથે ચાલવા લાગ્યા. રસ્તે જતાં ચારે પેલા સાધુને જોયા એટલે ચારે પૂછ્યું, “ મહાત્માજી ! તમે વિક્રમ મળશે તેમ કહ્યું હતું, પણ તે ન મળ્યા.”
સાધુએ ચાર અને વિક્રમ સામે જોઇ વિચાર કર્યા. - જો સાચું કહીશ તા ઘણું અનિષ્ટ થશે. તેથી સ્પષ્ટ કહેવુ નહિં.” વિચારી કહ્યું, “ મે' વિક્રમ મળશે તેમ કહ્યું હતું, તેથી તે નામની વ્યક્તિ તમને મળી ગઈ.” સાંભળી ચાર પેાતાની ગુફા તરફ ચાલ્યા; ગુફામાં જતાં વિક્રમને ચાર કહ્યું, “ ભેાજન તૈયાર થઇ રહ્યું છે, ત્યાં સુધી તું આ મંડપમાં એસ.” કહી તે અંદર ગયા ને કન્યાઓને કહ્યું, “હું વિક્રમને મારા ભાણેજની સહાયથી મારી તમને પણીશ, મારી પાસે સવા લાખ રૂપિયાનાં રત્ન છે. લાખ્ખા રૂપિયાનાં રેશમી વસ્ત્રો છે. મુક્તાથી ભરેલા બે પટારા છે અને ચૌદ કરોડ નગદ દ્રવ્ય છે. આ સાથે રાજલક્ષ્મી મળવાથી આનંદના પાર રહેશે નહિ.”
66
ચારના શબ્દો સાંભળી ગુફામાં છુપાયેલા વિક્રમે ખુલ્લી
Page #175
--------------------------------------------------------------------------
________________
તલવાર સાથે ખપ્પર પાસે આવી કહ્યું, “ઓ પાપી ! તું જલદીથી તારા હાથમાં તલવાર લે. તે ચેરી, સ્ત્રહરણ વગેરે અધમ કૃત્ય કર્યા છે તેની શિક્ષા ભેગવ, આ તલવારથી તારું માથું કાપવામાં આવશે”
વિક્રમના શબ્દો સાંભળી ચોર દિમૂઢ થઈ ગયે ને મનમાં બે, “હું વગર વિચાર આને લઈ આવ્યું, તે અત્યારે શું કરશે ને શું નહિ કરે? મેં ક્રોધે થયેલા વાઘને પકડે છે, મેં સુખી થવા કૌવચને હાથ લગાડે છે.” ત્યારે રાજા વિચારે છે, “દેવીએ આ બળવાન ચેરનું મૃત્યુ કરવા માટે જે સૂચના કરી હતી તેને અમલ કર રહ્યો, તેને મારવાની આ તક છે. જે તે ગુફા બહાર નીકળી જશે તે તેને કેઈ મારી શકનાર નથી, તેથી અત્યારે જ તેને નાશ કરવો જોઈશે.” | વિક્રમ અને ચોર વિચાર કરી તલવારથી લઢવા તૈયાર થયા. લઢતાં લઢતાં વિકમે ચોરની તલવારના પોતાની તલવારથી ટુકડા કર્યા એટલે દેવીએ આપેલ તલવાર લઈ ચોર આવતે હતું, ત્યારે વિક્રમે અગ્નિશૈતાલને યાદ કર્યો તે સાથે જ અગ્નિશૈતાલ ત્યાં આવ્યો, વિકમને ખપ્પર જ્યારે મારવા આવતું હતું ત્યારે અનિતાલે તેના હાથમાંથી તલવાર પડાવી લઈ રાજાને આપી, એટલે ચોરે વાંકી ભ્રકુટી કરી પગપ્રહારે ધરતી કંપાવી. યમરાજ જેવા ચોરનું વતન જોઈ રાજા બેલ્યા, “રે દુષ્ટ ! તું આ તલવારથી અવંતી લેવાની ઈચ્છા કરતે હો કેમ?”
Page #176
--------------------------------------------------------------------------
________________
'રાજાનાં વચને સાંભળી ચોર ત્યાંથી નાસી ગુફામાં સંતાઈ ગયે ને વિચારવા લાગ્યો,”અરે હાય ! મેં મારી જાતે જ મારા પગ પર કુહાડો માર્યો છે, મારે નાશ કરવા જ હું તેને અહીં લાવ્યો છું. એ દુરાત્માને કેઈ દેવ-દાનવે મારા નાશને ઉપાય બતાવ્યો છે.”
ચોર આમ વિચારી રહ્યો હતો, ત્યારે વિકમે અગ્નિવૈતાલને કહ્યું, “એ ચોરને ગુફામાંથી શોધી મારી આગળ લાવે, જેથી હું આ તલવારથી તેનાં કર્મનાં ફળ ચખાડું.”
રાજાના શબ્દ અગ્નિશૈતાલ ગુફામાં ચોરને શેલતે તે જ્યાં સંતાયે હતું ત્યાં આવ્યું ને તેને પકડી રાજા પાસે લઈ આવ્યું. રાજા તેને જોતાં મનમાં વિચારવા લાગ્યા, “આ ચોરે ઘણું જ નુકશાન કર્યું છે, તેનાથી લૂંટાયેલા દ્રવ્યથી કેટલાય લેકે નવાનવા ધંધા કરી શકતા.” આમ વિચારી ચોરને કહ્યું, “તું લડવા તૈયાર થા.” રાજાના પડકારના શબ્દો સાંભળી ખપ્પર લડવા તૈયાર થઈ ગયે. | વિકમના શબ્દ છે છેડાયેલે ચોર ત્યાં એક પડેલા ઝાડને ઉપાડી વિક્રમને મારવા દે. તે ઝાડને વિકમ પર પ્રહાર કરે તે પહેલાં વિકમે તલવારને ઉપગ , ચોર જમીન પર પડે, તે પિતાને નાશ થતે જોઈ ખિન્ન થયે, ત્યારે વિકેમે કહ્યું, “હું પિતે અવંતીનગરીને રાજા વિક્રમાદિત્ય છું, મારી સાથે યુદ્ધ કરવાથી ખિન થવું ન
Page #177
--------------------------------------------------------------------------
________________
જોઈએ. મારી સાથે યુદ્ધ કરી તું રણમેદાનમાં મરે છે, એથી તારે ખેદ કરે ન જોઈએ.”
IIII
કા
ખપર અને મહારાજા વિક્રમ રાજાનાં આવાં વચને સાંભળતા ખપ્પરે પોતાના દેહને ત્યાગ કર્યો.
માનવનું પૂણ્ય તપે છે ત્યાં સુધી બધુ અનુકૂળ રહે છે પણ જ્યારે પૂણ્ય પરવારી જાય છે. ત્યારે બધું જ પ્રતિકૂળ થાય છે. એક મૃગ એક વખતે શિકારીને સપાટે ચ. શિકારીએ તેને વધ કરવા કપટજાળ બિછાવી. એ જાળમાં તે મૃગ ફસાયે પણ તેનાં પૂણે ત્યાં આગ લાગી, મૃગ બચી ગયે ને નાઠે. શિકારીએ તેની તરફ બાણે ફેંકયા પણ તેને ઈજા ન થઈ તે આગળ જતાં કૂવામાં પડી ગયે, ભાગ્ય અનુકૂળ હોય તે જ બધી અનુકૂળતા મળે છે. એક માછલું માછીમારના હાથે ચડ્યું. તેના હાથમાંથી નીકળી
Page #178
--------------------------------------------------------------------------
________________
ગયું. ને તે જાળમાં સપડાયું. તેમાંથી ગમે તેમ કરી તે નીકળી ગયું. પણ અંતે તે બગલાર્થી ખવાઈ ગયું.
ચોરના મર્યા પછી વિક્રમાદિત્યે જેનું ધન, કન્યાઓ ચોરથી હરણ થઈ હતી તેમને બેલા અને તેમનું ધન તેમને પાછું આપ્યું, જેમની કન્યાઓ હતી તેમને તેમની કન્યાઓ ઑપી.
વિકમે પેલા કૃષ્ણ બ્રાહ્મણને ઘણું સુવર્ણ આપ્યું ને પોતાની રાણી કલાવતીને લઈ મંત્રીઓએ આણેલા હાથી પર બેસી પિતાના મહેલે ગયા ને સુખપૂર્વક રહેવા લાગ્યા.
કહેવાય છે, “યથા રાજા તથા પ્રજા રાજા ધર્મમાં પ્રેમવાળે હોય તે પ્રજા ધર્મપ્રેમી હોય જ. પ્રજા રાજાનું અનુકરણ કરે છે.
ત્રીજો સર્ગ સંપૂર્ણ
છિત્વા પાશમપાસ્ય કૂટરચના, ભકત્પાબલાદૂ વાગુરામ પર્યન્તાગ્નિશિખાકલાપજટિલાદું નિત્ય દૂર વનાદુ વ્યાધાનાં શરગેચરાદતિજનેત્રુત્ય ધાવન મૃગ કૂપાન્તઃ પતિતઃ કરોતિ વિધુરે કિંવાં વિધો પૌરુષમ
| (સ ૩-૨૫૭)
Page #179
--------------------------------------------------------------------------
________________
ચોથો સગે
પ્રકરણ સોળમું .
.
.
.
. . દેવકુમાર
વિક્રમાદિત્ય સુકેમલાને પિતાને ઘેર રાખી ચાલ્યા ગયા ત્યારે સુકેમલા કરુણ અવાજે રડવા લાગી. તેને રડતી જોઈ તેની માતાએ રડવાનું કારણ પૂછયું, તે તે બેલી, “માશ સ્વામી જે દેવ હતા તે મને છોડીને ચાલ્યા ગયા.”
બેટા!” માતા બોલી, “દેવ ક્રીડા કરવા ક્યાંક ગયા હશે, કારણ કે દેવ તે સરોવર, કૂવા, બાગ વગેરે
સ્થાનોમાં કીડા કરતા જ હોય છે.” માતાએ કહ્યું, ત્યારે રાજા શાલિવાહને પિતાની દીકરીને રડવાનું કારણ પૂછયું. સુકમલાએ માતાને જે જવાબ આપ્યું હતું, તે જવાબ પિતાને આપે. એટલે માતા-પિતા બોલ્યાં, “તે દૂર ગયા હશે, તે પણ તે જલદીથી પાછા આવશે. કદાચ, તે ન આવે તે તું અહીં ધર્મ–બાન કરજે, જિનેશ્વરની ભક્તિ તથા પૂજાથી ગમે તેવા ઉપદ્રવ દૂર થાય છે. મનદુઃખ અને વિન નાશ પામે છે. મન પ્રસન્ન રહે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૯૨
જેના પિતા ચેાગાભ્યાસ છે, જેની માતા વિષયવાસનાના ત્યાગ છે, જેના ભાઈ વિવેક છે, જેની બહેન અનિચ્છા છે. જેના પુત્ર વિનય છે, જેના મિત્ર ઉપકાર કરવા તે છે, જેના સહાયક વરાગ્ય છે, ઉપશમ-શાંતિ જેવું ઘર છે તે જ સુખી છે.' તુ એ પ્રમાણે સમજી અહીં રહે, તને ગભરૂપ સહાયક આપી તે ગયા છે. માટે શાક ન કર. પૂણ્યપ્રભાવે પુત્રના જન્મ થશે તે હું સમૃધ્ધ રાજ તેને આપીશ. કદાચ પુત્રીને જન્મ થશે તે કોઈ ચેાગ્ય રાજા સાથે તેનાં લગ્ન કરીશ.”
પોતાના બાપનાં વચન સાંભળી સુકેામલાનું મન શાંત થયું ને તેણે ધમ ધ્યાનમાં મન ચોંટાડયું. તે વિધિપૂર્વ ક ગર્ભનું પાલન કરવા લાગી. તેણે વાયુકારક, પિત્તકારક, વસ્તુઓના ત્યાગ કર્યું, જેથી સંતાન રોગવાળુ ન થાય.
સમય પૂર્ણ થતાં જેમ પૂ દિશા સૂર્યંને જન્મ આપે છે તેમ શુભ દિવસે સુકેામલાએ પુત્રરત્નને જન્મ આપ્યા. દોહિત્રના જન્મની વાત સાંભળી રાજા શાલિવાહને સજ્જનાને અન્નપાન આપી સત્કાર કર્યાં. અને તેનું નામ દેવકુમાર રાખ્યુ.
એ દેવકુમારનુ પાલન પાષણ કરવાનું કાર્ય પાંચ ધાત્રીઓને સોંપ્યું. એ પાંચ ધાત્રીએથી પાલન થતા પોતાના પુત્રને જોઈ સુકામલા આનંદમાં રહેતી.
દેવકુમાર જ્યારે મોટા થયે ત્યારે રાજા શાલિવાહને
Page #181
--------------------------------------------------------------------------
________________
૯૩
વિચાર કર્યાં, “ જે માતાપિતા પુત્રને ભણાવતા નથી, તે પુત્રના શત્રુ છે. જેમ ખગલે 'સની સભામાં શે।ભતા નથી તેમ મૂખ વિદ્વાનોની સભામાં શોભતા નથી.” તેથી રાજાએ ઉત્સવ કરી પડિતને ત્યાં દેવકુમારને મેકા, પંડિત ભણાવતા તે દેવકુમાર શ્રમ કરી ભણતા. પરિણામે સર્વ શાસ્ત્ર, શસ્ત્રવિદ્યા તેમજ રાજ્યની સર્વ કલામાં પારંગત થયા.
એક દિવસ પાડશાળાને કાઈ વિદ્યાર્થી દેવકુમાર સાથે લઢતાં કઠોર શબ્દ ખેલ્યા, “ અરે નખાપા ! મે’ અત્યાર સુધી તને મા કરી, કેમ કે તું રાજા શાલિવાહનના દોહિત્ર છે. પુત્રીનો પુત્ર છે, પણ હવે હુ તારા અપરાધ ક્ષમા કરીશ નહિ.”
6
આ સાભળી દેવકુમાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ સાચું જ કહે છે, હું. જ્યારે સભામાં જાઉં છું ત્યારે બધા હું રાજાના દોહિત્ર, હું મુકામલાના પુત્ર, આવે આવે’ કહે છે પરંતુ કોઇ મારા આપનું નામ લઈ મેલાવતું નથી.” આમ મનમાં વિચાર કરતા દેવકુમાર ઉદાસ મને પોતાની માતા પાસે મળ્યે, બલ્ય, “ હું મા ! તેં મારા પિતા વિના આ ચૂડિયા, સુ દર આભૂષણ કેમ પહેર્યાં છે? જેના પતિ નથી હાતે તે સ્ત્રી આવાં વસ્ત્રાભૂષણ પહેરતી નથી. તે તું આનુ કારણ મને કહે."
*
46
તારા પિતા દેવ હતા.” સુકેાના પુત્રને કહેવા લાગી. “તે અહીંથી આકાશમાં ક્રીડા કરવા કયાંક ચાલ્યા ગયા છે, તેથી
Page #182
--------------------------------------------------------------------------
________________
તારા બાપુ જીન્નતા છે તેમ માનુ છું અને તેથી જ ચૂડિયા તથા સુદર વાભૂષણો ધારણ કરુ છુ”
માતાએ આમ કહ્યું. પણ દેવકુમારના મનની ઉદાસીનતા ન ગઈ, તેમજ તેના મનને શાંતિ પણ ન મળી.
પુત્રને ઉદાસ જોઇ માતાએ કહ્યું, “ બેટા, ચિન્તા છેડ, ને ખાવા એસ. ’
મા જ્યારે આમ કહી રહી હતી ત્યારે દેવકુમાર પોતાની નજર ચાતરફ ફેરવી રહ્યો હતા. નજર ફેરવતાં તેની દ્રષ્ટિ બારણાના પાટડા પર લખેલુ તેની દૃષ્ટિએ પડયું. તે ત્યાં જઈ વાંચવા લાગ્યા, “ કમળ સમૂહમાં ક્રીડા કરનાર રાજા પુરુષને જોઇ દ્વેષ કરનારી અને દ્વેષથી કાષ્ટ ભક્ષણ કરવાની ઇચ્છા કરનારી રાજકુમારી સાથે લગ્ન કરી એક વીર આ સમયે પૃથ્વીની રક્ષા કરવા માટે દંડ ધારણ કરવાવાળા હું અવંતી તરફ ઉતાવળા જઈ રહ્યો છું.”
આ વાંચી દેવકુમાર ઘણા રાજી થયા, પુત્રને રાજી થયેલે જોઇ સુકેામલા પૂછવા લાગી, “હું પુત્ર ! શું તને તારા ખાપ કયાં છે તે જાણવામાં આવી ગયું ? શું તારા બાપુ આવી ગયા ?”
“ આ.” દેવકુમાર ઓલ્યા, “ તારા આશીર્વાદથી મને મારા બાપુના પત્તો મળી ગયા.”
તારા બાપુ કયાં છે ?”
સુકેામલાએ પૂછ્યું, “ મને
બતાવ.”
“ ખા, ” દેવકુમાર એક્ષ્ચા, હું જ્યાં મારા આપુ છે ત્યાં પહેલાં હું જઈશ. ત્યાં ગયા પછી તરત જ તને તે
સ્થાન બતાવીશ.”
ܕܕ
Page #183
--------------------------------------------------------------------------
________________
પણ બેટા !” સુકમલા બોલી, “જ્યાં દેવલેકે રહે છે, ત્યાં તું કેવી રીતે જઈશ?”
“મા” દેવકુમાર માને પ્રશ્ન સાંભળી બોલ્યા, “હું દેવનો પુત્ર છું તેથી તેમના જે જ હું પણ પરાક્રમી છું, તેથી મને ત્યાં જવામાં કોઈ મુશ્કેલી પડવાની નથી.”
આ સાંભળી સુકમલા નવાઈ પામતી બેલી. “તે દેવ ત્યાં જઈ દેવી, તળાવ, વન વગેરેથી મેહિત થઈ ત્યાં
રાજ
,
મ
ક
રે
,
'-- *
છે
- કાશી
જ
તે
-
હજી
iી.
મા દીકરે વાત કરી રહ્યા છે. રહી ગયા હશે, તે કયારે પણ અહીં આવશે નહિ, કેમ કે દેવલેકના જેવા અહીં દિવ્ય અલંકાર, ઉત્તમ વસ્ત્ર, મણિરત્ન વગેરેથી પ્રકાશિત ભવન, સૌંદર્ય, ભોગવિલાસ વગેરે સાહિત્ય નથી, વળી દેવને દેવલેકમાં જે સુખ મળે છે, તેનું વર્ણન જીભથી થઈ શકે તેમ નથી, તેથી બેટા!
Page #184
--------------------------------------------------------------------------
________________
તું પણ ત્યાં જઈ તારા બાપુની જેમ ત્યાં રહી જઈશ. પછી મારી શું દશા થશે? સિંહણ એક જ સુપુત્રથી નિર્ભયતાથી ઊંઘે છે, પરંતુ ગધેડી દસ દસ પુત્ર હોવા છતાં તે પુત્ર સાથે તે ભાર ઉચકે છે, તેથી તારા જે સુપુત્ર મારી પાસે નહિ હેવાથી મારી દશા કરુણાજનક થશે.”
પિતાની માની વાત સાંભળ-પ્રણામ કરી દેવકુમાર બે, “જે હું જીવતે રહીશ, તે અહીં આવી તને તરત જ મારા બાપુ પાસે લઈ જઈશ.”
“બેટા” સુકમલા બોલી, “તું જે કહે છે તે સાચું છે. સુપુત્ર તે માતાપિતાનું હિત કરનારને જ કહેવાય, બેટા ! પશુઓ પણ પિતાનાં સંતાનને ઘણો પ્રેમ કરે છે, તે માન કેટલે પ્રેમ કરે? હું તને વધારે શું કહું ?” કહેતી સુકમલા આગળ કહેવા લાગી, “હે નિર્મળ હૃદયવાળા સુપુત્ર ! ખુશીથી તું જા, ને જ્યાં જાય ત્યાં મને યાદ કરજે, પુત્ર માટે માતાપિતા જેવું કોઈ તીર્થ નથી.”
બાપિતાની માતાથી કહેવાયેલા શબ્દો સાંભળી દેવકુમાર છે. “તું જરાય દુઃખી ન થઈશ. હું તને યાદ કરતે મારું કાર્ય પૂરું કરી અહીં આવીશ.”
આ પ્રમાણે માતાને કહી તેની આજ્ઞા લઈ પ્રણામ કરી દેવકુમાર પિતાના પિતાને મળવા રવાના થયે. માતાના વિયેગનું અસહ્ય દુઃખ તેનાથી સહન ન થયું. આંખમાં આંસુ આવી ગયા. પણ મન કઠણ કરી તે અવંતી તરફ ચાલ્ય.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તરમું
. . . .દેવકુમાર અવંતીમાં
દેવકુમાર પ્રતિષ્ઠાનપુરથી નીકળી નગર, ગામ, નદી, પર્વત વગેરેને જોત જોતો અવંતી લગભગ પહોંચતાં તે મનમાં વિચાર કરવા લાગે, “જેમણે મારી નિરપરાધ માતાને ત્યાગ કરી અહીં આવી રાજ કરવા માંડ્યું છે, તેમને મારું પરાક્રમ બતાવ્યા વિના કઈ રીતે મળું ? જે પુત્ર પોતાના ઉચ્ચ ચરિત્રથી પિતાને પ્રસન્ન કરતું નથી, તેને જન્મ વૃઘા છે, માટે મારે મારો પ્રભાવ મારા બાપુને બતાવી રહ્યો. અને તે માટે મારે કઈ એક વેશ્યાને ત્યાં આશ્રય લે રહ્યા. વેશ્યાને ત્યાં આશ્રય લીધા સિવાય આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી. જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય.”
આમ વિચારતે દેવકુમાર અવંતીમાં આવી મુખ્ય વેશ્યાને ત્યાં ગયે. દેવકુમારને જોતાં વેશ્યાએ પૂછ્યું. “તમે કેણ છે? ક્યાંથી આવે છે? શું કામ છે ?”
મારું નામ સર્વહર છે.” દેવકુમારે કહ્યું, “હું ચેર છું, રાજાઓ અને ધનવાના ધનનું હરણ કરું છું, હું તમારે ત્યાં રહેવા ચાહું છું.”
Page #186
--------------------------------------------------------------------------
________________
“હું તમને મારા ઘરમાં આશ્રય આપી શકતી નથી.” વેશ્યાએ કહ્યું, “તમે તેમનું ધન હરણ કરશે તે વાત રાજા જાણે તે મને બરબાદ કરે, કેમ કે ચોરી કરનાર, કરાવનાર, સલાહ આપનાર, ભેદ બતાવનાર, ચોરેલા ધનને લેનારવેચનાર, આશ્રય આપનાર આ સાતે જણે ચેર કહેવાય છે. વણિક, વેશ્યા, ચેર, મરેલી વ્યક્તિનું ધન લેવું, પરસ્ત્રીનું સેવન કરવું, જુગાર રમે એ બધા દુષ્કર્મનાં
સ્થાન છે. ચેરી કરનાર પિતાને સંબંધી હોય તે પણ રાજાઓ તેને શિક્ષા કરે છે. ચેર જે ચોરીને ધંધે છોડી દે તે રોહિણેય ચેરની જેમ સ્વર્ગ મેળવી શકે છે, તેથી હું તમને મારે ત્યાં રાખી શકતી નથી.”
વેશ્યાના શબ્દો સાંભળી દેવકુમાર બીજી વેશ્યાને ત્યાં ગયે, ને આશ્રય માટે કહ્યું. ત્યારે વેશ્યાએ કહ્યું, “સી અને પુરુષની વિષમ વાતે ભાસ્પદ હોતી નથી, કેમ કે અવસર વગરનાં કામ, વિષમ વાત, કુમિત્રની સેવા આ ક્યારે પણ કરવા જોઈએ નહિ.”
આ શબ્દો સાંભળી દેવકુમાર ત્યાંથી આગળ વધે. કેટલીય વેશ્યાઓને ત્યાં ગયે, પરંતુ કોઈએ આશ્રય આપે નહિ.
દેવકુમાર આશ્રય શેતે કાલી નામની વેશ્યાને ત્યાં ગયે. તેના પૂછવાથી દેવકુમારે બીજી વેશ્યાઓને કહ્યું હતું, તે કહ્યું. સાંભળી વેશ્યા વિચારવા લાગી. “મારે ત્યાં કઈ શ્રીમંત '
Page #187
--------------------------------------------------------------------------
________________
આવતું નથી, તેથી આને ઘરમાં રાખવાથી કેઈ મુશ્કેલી ઊભી થવાની નથી.” આમ વિચારી કાલી વેશ્યાએ દેવકુમારને પિતાને ત્યાં રાખે, ત્યાં રહે બે દિવસ થયા, પણ દેવકુમાર કઈ ધન લાવ્યા નહિ, ત્યારે તેણે કહ્યું, “દ્રવ્ય નહિ લાવનાર અહીં રહી શકતે નથી, તે ક્યાંકથી ધન લાવે, નહિ તે રસ્તો પકડો. જેમ મોક્ષની ઈચછા કરનાર મુનિ અહિંસા, સત્ય, વગેરેને સંગ્રહ કરતાં પરલેક-મોક્ષ માટે દષ્ટિ રાખે છે તેમ ધનિકને જ વેશ્યા સંગ્રહે છે, સુખ આપે છે”
ઠીક, એમ કરીશું.” કહેતા દેવકુમારે પૂછ્યું. “આ સુંદર મહેલ દેખાય છે, તે કેને છે ?”
આ ગગનચુંબી મહેલ રાજા વિક્રમાદિત્યને છે.” વેચાએ કહ્યું, “એના સાતમા માળે મહારાજા સૂએ છે. તે રાજાને ભદ્રુમાત્ર જે મંત્રી છે, તેને મહેલ તેમની જમણી બાજુએ છે.”
ઠીક” દેવકુમારે છે. આજ રાતના નગર જેવા હું જઈશ. પાછા આવી હું બારણું ખખડાવું એટલે તમે પરથી ઊઘાડજે.” - “સારું.” વેશ્યાએ કહ્યું, ને રાતના દેવકુમાર વેશ્યાને માંથી નીકળે. સિંહ શિકાર કરવા જતાં ક્યારે શુકન જુએ છે જેન ચંદ્રબલ કે ધનસંપત્તિ જુએ છે. તે એકલે જ શિકારને જોઈ સામને કરે છે. સાહસમાં જ સિદ્ધિ રહેલી છે.
દેવકુમાર વેશ્યાને ત્યાંથી નીકળે. તે વખતે અગ્નિ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧oo
વૈતાલ વિકમને કહી રહ્યો હતો, “હે રાજન ! દેવદ્વીપમાં દેવતાઓ સુંદર નૃત્ય કરવાના છે, તેથી હું ત્યાં જવાનું છું તે મને રજા આપે. નૃત્ય જેવા હું ત્યાં બે મહિના રહીશ તેટલા સમયમાં તમારે કઈ પણ કામ હોય તે પણ મને યાદ કરે નહિ.”
સારું જાવ.” રાજા વિકમે કહ્યું, “તમારી ઈચ્છા પ્રમાણે કરો.”
રજા મળતાં જ અગ્નિવૈતાલ દેવદ્વીપમાં અદ્ભુત નૃત્ય જેવા ત્યાંથી દશ્ય થ.
દેવકુમાર વેશ્યાને ત્યાંથી નીકળી ચંડિકા દેવીના મંદિરે પહોંચે ને ચંડિકા દેવીને પ્રણામ કરી બે, “હે દેવી! તું બધાંના મરથ પૂરા કરે છે, તે મારા પર પ્રસન્ન થઈ વિજ્ય અને દશ્વકરણના વિદ્યા મને આપ. જો તું મારું માગ્યું નહિ આપે તે મારું માથું કાપી તને અર્પણ કરીશ.”
આ કમાણે પ્રાર્થના કરવા છતાં દેવી કાંઈ બોલી નહિ ત્યારે દેવકુમાર તલવારથી માથું કાપવા તૈયાર થયે.
દેવકુમારનું સાહસ જોઈ ચંડિકા દેવીએ પ્રસન્ન થઈ પ્રગટ થઈને તલવાવાળો હાથ પકડયે, બોલી, “હે. સાહસિક વીર! હું તારું માગેલું આપવા તૈયાર છું, તને વિદ્યાઓ આપીશ, માથું કાપવાની વાત જવા દે, ને તારા સ્થાને જા.”
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૧
દેવી પાસેથી વરદાન મેળવી દેવકુમાર વેશ્યાને ત્યાં આવ્યો. તે દિવસથી તે પરભવના પૂણ્ય ઉદયથી જે કાર્ય કરવાની ઈચ્છા કરતે તે થઈને રહેતું.
એક દિવસ દેવીથી વરદાન પામેલે દેવકુમાર અશ્ય વિદ્યાના પ્રતાપે મહેલનું રક્ષણ કરતા સૈનિકોની વચ્ચે થઈ મહેલમાં ગયે ને વિચારવા લાગ્યું, “કઈ પણ ચમત્કાર બતાવ્યા વિના હું મારા બાપુને મળીશ નહિ. પ્રભાવ વિના માનવ પૂજાતે નથી માટે ચમત્કાર તે બતાવ જોઈએ જ. એવું વિચારતો તે મહારાજા સૂતા હતા ત્યાં આબે, પિતાના પિતાનું મોટું જોઈ તે પ્રસન્ન થયે ને પ્રણામ કર્યા પછી શમ્યા નીચે રહેલાં અઠાવીશ કરોડ
*
-
- -
:
-
અપમાન જામનગર
દેવકુમાર પેટી ઉઠાવે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
- ૧૦૨
સુવર્ણના મૂલ્યનાં વસ્ત્રાભૂષણની ભરેલી પેટા ચૂપચાપ ઉઠાવી ત્યાંથી અદૃશ્ય થઈ ગયે ને વેશ્યાને ત્યાં પહોંચે ત્યાં જઈ તેણે બારણું ખખડાવ્યું. વેશ્યાએ તેને આવેલ જાણી બારણાં ઉઘાડયાં. ઘરમાં જઈ દેવકુમારે વેશ્યાને વસાભૂષણ બતાવ્યાં, વેશ્યા તે આ જોઈ આશ્ચર્ય પામીને પૂછવા લાગી, “આ કેનાં વસ્ત્રાભૂષણે છે?” જવાબમાં ચેરે-દેવકુમારે કહ્યું, “આ વસ્ત્રાભૂષણ હું રાજમહેલમાંથી લાવ્યો છું.”
આ સાંભળી વેશ્યા વિચારવા લાગી, “આ નજર સામેની વસ્તુ ચરનાર ચાલાક-સાહસિક ચાર છે. તેણે રાજા અને રાણીનાં વસ્ત્રાભૂષણે ચર્યા, તેને બીજાની વસ્તુ ચોરવામાં શું મુશ્કેલી નડવાની હતી ?” વેશ્યા આમ વિચાર કરતી હતી ત્યારે ચારે કહ્યું, “વસ્ત્રાભૂષણથી ભરેલી આ પેટી અત્યારે તમે પ્રાણની જેમ યત્નપૂર્વક સંભાળજે. ફરીથી બીજીવાર આ નગરમાંથી જે ચોરી કરી લાવીશ તે તમને આપી દઈશ.” આ વાત સાંભળીને વેશ્યા બહુ રાજી થઈ કેમ કે જેટલે લાભ થાય છે તેટલે લેભ વધે છે. કેટી સુવર્ણથી પણ અસંતોષી રહે છે. બધા દેશોનું સ્થાન લેભ છે. મનુષ્ય તૃષ્ણા ત્યાગ કરી શકતું નથી. તેથી વેશ્યાએ ઘણું ધન મળશે તે આશાથી ખુશ થઈ ચેરને મદિરા વગેરે આપી પ્રસન્ન કર્યો. પછી ચાર ઘરની અંદર જઈ ધર્મધ્યાન કરવા લાગે.
સવાર થયું. મહારાજ વિક્રમાદિત્ય ઊઠયા તેમણે શયા
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦૩
નીચે વસ્ત્રાભૂષણથી ભરેલી પિટી જોઈ નહિ એટલે રાણીને પૂછ્યું, “આભૂષણથી ભરેલી પેટી ક્યાં છે?”
“મેં તે તે પેટી શયાની નીચે મૂકી હતી.” રાણીએ કહ્યું.
ક્યાંક બીજે તે નથી મૂકી ને?” રાજાએ પૂછયું, શમ્યા નીચે પેટી નથી.”
રાતે સૂતી વખતે મેં પિટી અહીં મૂકી હતી.” રાણીએ કહ્યું.
આમ આવા સ્થાને રાતના કેઈ ચોર આવી પેટી લઈ ગયે છે.” રાજાએ રાણીને કહ્યું. “જ્યારે આવા સ્થાને કઈ ચૂપચાપ આવી શકે છે, તે મને કદાચ મારી નાંખે તે શું થાય ?”
શુદ્ર જતુથી તે ઈંદ્ર સુધી બધાને જીવવાની આશા એક સરખી હોય છે. મરણને ભય બધાને એક સરખે હેય છે. કેઈનિદેય વ્યક્તિ કેઈ જીવને મારે છે ત્યારે તે જીવનને છેડી વિશાળ રાજ્યની ઈચ્છા કરતું નથી, માટે સંભાળપૂર્વક રહેવું જોઈએ.” કહી રાજાએ પગલાં ઓળખનારને બોલાવ્યા અને પગેરું શોધવા કહ્યું. તેમણે પ્રયત્નપૂર્વક પગેરું શોધવા માંડ્યું, પણ પરિણામ શૂન્યમાં આવ્યું. તે પછી કોટવાળને બોલાવ્યા, ને પૂછયું, “રાતના તમે ક્યાં ગયા હતા? અથવા તમે રાજમહેલની રક્ષા કાળજીપૂર્વક કરતા નથી” ત્યારે કેટવાળે
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૦૪ -
કહ્યું, “મહારાજ ! અમે આખી રાત જાગી કાળજીપૂર્વક તરફ ફરી મહેલની રક્ષા કરતા હતા”
મહારાજ વિક્રમ વિચાર કરતા સભાગૃહમાં ગયા. ત્યાં ભમાત્ર તેમજ મંત્રીઓને બોલાવી રાતની વાત કહેતાં કહ્યું,
આમ આવા સુરક્ષિત સ્થળે વસ્ત્રાભૂષણની પેટી ચોરનાર ચર કેટલે હિંમતવાન–બહાદુર હશે ?” બોલતા વિક્રમાદિત્યે સેનાના થાળમાં પાનનું બીડું રાખી સભામાં ફેરવ્યું. અને કહ્યું, “આ બીડું લઈ જે ચેરને પકડી લાવશે તેને ધન આપી રાજા સત્કાર કરશે.”
રાજાનાં વચન સાંભળી બધા વિચારવા લાગ્યા, “ચોર ઘણે બળવાન છે, તે રાજાના રક્ષિત મહેલમાં .” એમ વિચારતા ભયથી ગભરાતા કેઈએ પાનનું બીડું ઊઠાવ્યું નહિ.
ત્યારે અતિસાર નામના વિક્રમાદિત્યના મંત્રીએ વીર યેળાઓને કહ્યું, “જે કેઈરાજાનું કાર્ય પૂર્ણ કરશે તે જ રાજાને સાચો સેવક છે. જે કઈ યુદ્ધના સમયે આગળ રહે, નગરમાં રાજાની પાછળ રહે અને મહેલમાં તેમના રક્ષણ માટે જાગૃત રહે તે રાજાને પ્રીતિભાજન થાય છે. રાજા રાજી થવાથી તેને પુષ્કળ ધન આપી સત્કાર કરે છે. સંસ્કારની આશાએ સેવક પિતાને પ્રાણ આપીને પણ ઉપકાર કરે છે.”
મંત્રીના શબ્દો સાંભળી સિંહ નામને કેટવાળ રાજાની સામે આવ્યું. અને પાનનું બીડું ઊઠાવી બે, “હું ત્રણ દિવસમાં એ ચેરને આપની સમક્ષ જરૂર લાવીશ. જે તેમ ન કરી શકું તે ચેરને જે શિક્ષા કરવાની હોય, તે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૫
શિક્ષા મને કરજો.” આવુ એલી કેટવાલ ચાલ્યા ગયા. તેણે ચાર રસ્તે, ત્રણ રસ્તે, એ રસ્તે, સારા સારા સૈનિકા ગેાડવી
umig
יויד
કોટા જેમાં ભૂખી રહ્યો છે.
દીધા. પોતે તલવાર લઇ ગલીઓમાં ઘૂમવા લાગ્યા. આમ ઘૂમતા તે ત્રીજે કિંવસે નગરના પૂર્વ દ્વારે આવ્યે.
વેશ્યાને ત્યાં રહેતા ચોરે કાલી વેશ્યાને સમાચાર પૂછયા ત્યારે તે કહેવા લાગી, “ ચોરને પકડવા કેટવાળે પ્રતિજ્ઞા કરી છે. તે ક્રતા ફરતા અહીં આવશે, શરૂઆતમાં રાજાના મહેલમાં તમે ચોરી કરી તે તમે ઠીક ન કર્યું. રાજા કોઈ પણ રીતે વશમાં આવી શકતા નથી. વળી વગર વિચારે કાર્યક્રરવાથી પસ્તાવાના સમય આવે છેતે માટે કાઈ ઉપાય હાતા નથી. તેથી તમે અત્યારે જ અહીથી બીજે કયાંક ચાલ્યા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જાવ. કાટવાળની પ્રતિજ્ઞાના સમય પૂર્ણ થઈ જાય ત્યારે અહી આવો; તેમ કરવાથી તમારું કલ્યાણ થશે. મારું હૃદય તા ભયથી ધજાના કપડાની જેમ કંપી રહ્યું છે.”
વેશ્યાના શબ્દો સાંભળી ચાર ખેલ્યા, “ તમે જરાય ગભરાશે નહિ. હું તમને જોતજોતામાં પૈસાદાર બનાવી દઈશ.”
“ તમે ધન્ય છે.” વેશ્યાએ કહ્યું, “ભય સામે હાવા છતાં ન ડરતાં તમે શાંત રહી શકે છે.”
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઠારમુ ... કાઢવાળ અને મંત્રીને મનાવ્યા
...
· કાટવાળના ઘરમાં કેણુ કાણુ છે ?” દેવકુમારે વેશ્યાને પૂછ્યું, “ કોટવાળની પત્ની, બહેન અને શ્યામલ નામના ભાણેજ તેના ઘરમાં છે.” વેશ્યાએ કહ્યું. “ એ ભાણેજ સાત વર્ષથી ગંગા, ગેાદાવરી વગેરે તીર્થોની યાત્રા કરવા ગયા છે, તે હજુ સુધી આવ્યે નથી. તે બિલકુલ તમારા જેવો છે. તે બે ત્રણ દિવસમાં આવનાર છે.”
66
‘હું હવે નગરમાં જઈશ.” દેવકુમારે કહ્યું”. “રાતના જ્યારે પાછા આવું ને ખારણું ખખડાવું ત્યારે ચૂપચાપ ઉતાવળે બારણું ઉઘાડવું.”
“ હું ચોર !” વેશ્યા ખેલી એ વાતે નિશ્ચિંત રહેજો તમારા કહેવા પ્રમાણે ખારણું ઉઘાડવ!માં આવશે.”
વેશ્યાના શબ્દો સાંભળી ચોર ત્યાંથી નીકળ્યા. તેણે કાટવાળને ફસાવવા માટે તીર્થયાત્રા માટેના સામાન વેચનારને ત્યાં ગયા. અને કાવડ વગેરે લીધાં. યાત્રિકનાં કપડાં પહેરી તે પૂર્વ તરફના દરવાજે ગયા જ્યાં ભૂખ્યા
Page #196
--------------------------------------------------------------------------
________________
*
કરવામાં
૧૦૮ તરસ્ય કેટવાળ હતું. ત્યાં
મામા.” કહી તેની સામે ઊભે ને પ્રણામ કર્યા.
પિતાના ભાણેજના રૂપઅને રંગ-આકૃતિમાં મળતા ચોરને
( પિતાને ભાણેજ સમજીકેટવાળ દેવકુમાર કાવડ લઈ આવ્યો. પૂછવા લાગ્યું, “તમે ક્યા ક્યા તીર્થની યાત્રા કરી તે કહો જોઈએ.”
“તમારી દયાથી ગંગા, ગોદાવરી વગેરે મુખ્ય મુખ્ય તીની મેં યાત્રા કરી છે.” ચોર છે, આ સાંભળી કેટવાળે કહ્યું, “ગંગાજળ, ગંગાની ધૂળ અને ગેદાવરીનું જળ આપે. જે પીને શરીર પર છાંટીને મારા શરીરને પવિત્ર કરું?”
ચોરે કેટવાળને માગેલું જળ, ધૂળ વગેરે આપ્યું, કેટવાળે તે લઈ પિતાના શરીરને પવિત્ર બનાવ્યું.
મામા ! તમારું મોટું ઉદાસ કેમ છે?” કેટવાળને જોતાં દેવકુમારે પૂછયું. ત્યારે કેટવાળે કરેલી પ્રતિજ્ઞા કહી. આ સાંભળી કપટી શ્યામલ બોલ્યા, “તમે રાજા સમક્ષ આ પ્રતિજ્ઞા કરી તે સારું કર્યું નથી. હવે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે ચૂપચાપ ધન અને ઘરનાં માણસોને કેઈક ગુપ્ત સ્થાનમાં છુપાવી દે. કદાચ પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે રાજા બધું પડાવી લેશે.”
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૦૯
કોટવાળને કપટી શ્યામલના શબ્દ ચગ્ય લાગ્યા. તેણે કહ્યું, “ તમે સાચું કહેા છે, પણ હું શું કરું? હું આ સ્થળ છોડી ઘેર જઈ શકતા નથી, તેમ પ્રતિજ્ઞાભંગની રાજા શું શિક્ષા કરશે તે પણ હું કહી શકતા નથી. તે તમે ઘેર જાઓ, અને બધાંને મળી ઉતાવળે ઘરની સપત્તિ અને ઘરનાં માણસાને કયાંક છુપાવી દે ને તમે પણ છુપાઈ જાવ.”
૮ બરાબર, પણ હું તમને મળીને આવ્યા છું, તે ઘરનાં કેમ માનશે ? ” શ્યામલે હ્યું, “તમે બધાંને તેમજ સપત્તિને સંતાડવાનું' કહ્યુ' છે તે તેઓ કેમ માનશે? માટે મામા ! મારી સાથે આ કહેવા કેાઇ સેવકને મેલા.”
("
તારુ કહેવુ ઠીક છે.” કહેતાં કોટવાળે આ સમાચાર કહેવા એક સેવકને શ્યામલ સાથે માકહ્યા, રસ્તે જતાં શ્યામલે સેવકને કહ્યુ, “ ઘેર જઇ કોટવાળે જે કહ્યું છે તે કહેજે, હું ઘણા વર્ષો પછી તીથ યાત્રા કરીને આવું છું, વર્ષાથી દૂર રહેલા હાઈ વખતે મને કોઈ ઓળખે પણ નહિ,” કહેતા શ્યામલ સેવક સાથે કોટવાળને ત્યાં પહોંચ્યા. ત્યાં જઇ સેવકે કાટવાળની સ્ત્રીને કહ્યું, “તમારા ભાણેજ શ્યામલ તી કરીને આવેલ છે.” અને તેની માને કહ્યું, “ તમારા દીકરા યાત્રા કરીને આવ્યેા છે તેના સત્કાર કરો.”
'
કપટી શ્યામલે સેવકની વાતા સાંભળી બધાના પરિચય મેળવી લીધા, અને “ મામી, માતા” વગેરે ખેલી બધાંને પ્રણામ કર્યાં-ગ્ય વિનય કર્યો.
??
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઘણા દિવસે શ્યામલ ઘેર આવ્યા તેથી બધા ખુશ થયા, કપટી શ્યામલે બધાને ગંગાજળ વગેરે આપ્યું પછી કેટવાળની સ્ત્રીને સેવકે કહ્યું, “કેટવાળે ધન બધું સંતાડવા કહ્યું છે તેથી ગુપ્ત સ્થાનમાં જલદીથી સંતાડવું કારણ કે તપાસ કરતાં ચોર હજી પકડાયેલ નથી તેથી રાજા ગુસ્સે થઈ શુંનું શું કરશે.” કહી સેવક ચાલ્યા ગયે.
સેવકના ગયા પછી કપટી શ્યામલને બેલાવી ભયથી ધ્રુજતી કોટવાળની સ્ત્રી કહેવા લાગી. “તમે બધી સંપત્તિ ક્યાંક ઉતાવળે સંતાડી દે. જેથી તે ક્યાં છે તે જાણી ન જાય.” કહેતી કેટવાળની સ્ત્રીએ કપટી શ્યામલને બધી સંપત્તિ બતાવી એટલે યામલે કહ્યું, “મામી ! તમે આ કેઠીમાં સંતાઈ જાવ. તમારી પહેરેલી સાડી કીમતી હોઈ તે મને આપી દે, જેથી રાજા લઈ ન લે.”
બરાબર.” કહી કેટવાળની સ્ત્રી કેઠીમાં પેઠી અને પહેરેલી સાડી શ્યામલને આપી. પછી શ્યામલે કેટવાળની બહેનને અનાજ ભરવાના કોથળામાં પેસાડી તેને એક ખૂણામાં રાખી કહ્યું, “ઘરમાં આવી કે તમને બોલાવે તે પણ તમે બેલશે નહિકહી જમીનમાં દાટેલું, પેટીમાં રાખેલું જેટલું ધન હતું તે લઈ કાવડમાં ભરી ચૂપચાપ ચાલતે થયે. ને વેશ્યાને ત્યાં પહોંચ્યા. બારણું ખખડાવ્યું. વેશ્યાએ ઊતાવળે આવી બારણું ખોલ્યું, એટલે ઘરમાં જઈ વેશ્યાને બધું બતાવવા લાગ્યા. વેશ્યાએ બધું જોઈ પૂછયું.
આ કયાંથી લાવ્યા ?”
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૧૧
“આ બધું કોટવાળનું છે.” દેવકુમારે કહ્યું, “તેના ઘેરથી છેતરીને લાવ્યો છું.”
આ સાંભળી વેશ્યા વિચારમાં પડી, વિચાર કરતી વેશ્યાને દેવકુમારે કહ્યું, “આ બધું તમને આપ્યું.”
વેશ્યાએ તે સાંભળ્યું અને વિચારવા લાગી. “આવે ચર તે કયાંય જે નહિ.”
સવાર થતાં કેટવાળ રાજા પાસે ગયે, અને બે, “ત્રણત્રણ દિવસ ભૂખતરસ વેઠી ચોરને શોધતો રહ્યો પણ એર હાથમાં આવ્યું નહિ, હવે આપને એગ્ય લાગે તે શિક્ષા કરે
કેટવાળના ભક્તિગર્ભિત વચને સાંભળી રાજા બોલ્યા, “હે કેટવાળ! તમે તમારે ઘેર જાઓ, આમાં તમારે દેષ નથી. ચોર ઘણો ચાલાક ને સુરક્ષિત છે. તે મારા રક્ષિત મહેલમાંથી પેટી લઈ જઈ શકે છે, તેને તમે કઈ રીતે પકઠવાના હતા? તમે મારી આજ્ઞાનું પાલન કર્યું છે. અને તેથી તમે નિર્દોષ છે.”
રાજાના શબ્દોથી કેટવાળ પ્રસન્ન થયે, ને પ્રણામ કરી પિતાના ઘેર ગયે, ઘેર જઈ પિતાની સ્ત્રીને કહ્યું, “હાથપગ ધેવા પાણી લાવે.” કેટલીય વાર કહેવા છતાં કઈ બેલ્યું નહિ, એટલે કેટવાળે પિતાની બહેન સમાને કહ્યું, “તમે મારી સાથે બેલતાં કેમ નથી ?” આમ વારેવાર પૂછયું ત્યારે તેમાએ કહ્યું, “હું અત્યારે વસ્ત્ર વગર કેથળામાં છું.”
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્યામલ ભાણે કયાં છે?” કેટવાળે પૂછ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે, “તે બધું ધન લઈ સંતાડવા ગમે છે તે પણ કયાંક છૂપાયે હશે, પહેલાં તમે શ્યામલની શેધ કરે, અમને વસ્ત્ર આપે. જે પહેરી અમે બહાર નીકળીએ.”
ઘરની સ્ત્રીઓની વાત સાંભળી કેટવાળે તેમને પહે રવાનાં વસ્ત્ર આપ્યાં ને પછી બીજા મકાનમાં ભાણેજની તપાસ કરવા કેટવાળ ગયે, ત્યારે શ્યામલ અને સંપત્તિ બધું જ જતું રહ્યું હતું, ત્યારે મનથી ગભરાતે કેટવાળ વિચારવા લાગે, એ ધૂતારે મારી સંપત્તિ ધૂતી ગયે છે અને ધર્મના બહાનાથી મને છેતરી ગયેલ છે. આમ વિચારતે તે જમીન પર પડે ને બેશુધ્ધ થઈ ગયે. તેને બેશુધ્ધ થયેલે જોતાં ઘરનાં બધાં દેડી આવ્યાં ને બોલવા લાગ્યાં, “ચર કપટથી બધું લઈને ચાલ્યા ગયે છે.” આવા શબ્દો ઘર બહાર ઊભેલા સેવકોએ સાંભળ્યા ને સમજ્યા વગર “ચોર, ચોર'ની બૂમો પાડવા લાગ્યા. બૂમ પાડતા તે રાજા પાસે પહોંચ્યા ને કહ્યું, “ઘરમાં પેઠેલા ચોરને કોટવાળે પકડે છે. ને એ અધમ ચોર કોટવાળને સામને કરી રહ્યો છે તે તે ચોરને પકડવા જલદીથી પધારે”
સેવકેના શબ્દ સાંભળી રાજા ઉતાવળે કટવાળને ત્યાં ગયાને કેટવાળને બેશુધ્ધ થયેલ જો એટલે શીતપચારથી તેને સાવધ કરવામાં આવ્યા. શુદ્ધિમાં આવતાં કેટવાળ બોલ્યા.
ચર મારી બધી સંપતિ લઈ ગયે, તેથી હું બેભાન થઈ ગયે હતે. મારવામાં આવતાં પ્રાણીને ક્ષણ માટે દુઃખ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૩
થાય છે, પણ જેની સંપતિ લુંટાઈ ગઈ હોય તેના પુત્ર-પૌત્ર બધાને દુઃખ થાય છે. મારું અભિમાન અત્યારે ધૂળમાં મળી ગયું છે, તેથી હે રાજન્ ! હું બીજે કયાંય ચાલ્યા જઈશ.
“આ માટે તમે મનમાં દુઃખી ન થાવ.” રાજાએ કહ્યું, “એ ચોર મારા વસ્ત્રાભૂષણ ચૂપચાપ લઈ ગયે છેતેને ન પકડી શકવા માટે શક ન કરે. લક્ષ્મી ચંચળ છે, તે એક સ્થાને ક્યારે પણ રહેતી નથી.
ધનની ત્રણ સ્થિતિ છે. દાન કરવું. ઉપભેગ કરો અને નષ્ટ થવું. જે દાન કરતા નથી, ઉપભે કરતે નથી તેવું ધન નાશ પામે છે. પણના ધનને કુટુંબી લઈ લેવા વિચારે છે. રાજા કઈ રીતે લઈ લે છે. અને અગ્નિ ક્ષણમાં નાશ કરે છે.”
રાજા આમ આશ્વાસન આપી, બહુ ધન આપી પિતાની સભામાં આવી મંત્રી વર્ગ વચ્ચે બેઠા ને ફરીથી પાનનું બીડું બનાવી હાથમાં લઈ કહ્યું, “આ સભામાં એવો કઈ વીર છે, જે ચેરને પકડી મારી સામે લાવે. જે તે કઈ વીર હોય તે આ બીડું લે.”
રાજાના શબ્દો સાંભળી મંત્રી ભટ્ટમાત્ર ઊભે થયે. અને બીડું લઈ બેલ્ય, હું ત્રણ દિવસમાં ચારને પકડી તમારી સામે ઊભે ન કરું તે ચરને કરવાની સજા મને કરવામાં આવે.” આમ કહી રાજાને પ્રણામ કરી નીચું જેતે તલવાર લઈ એક સભામાંથી બહાર આવ્યો. ને બે રસ્તા,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ત્રણ રસ્તા, ચાર રસ્તા વગેરે સ્થાને, ચારે બાજ, ગલી ગલીમાં ચિરને પકડવા પિતાના દૂતને મૂક્યા અને પોતે પણ ચૂપચાપ ચોરને પકડવા રાત દિવસ અવંતીમાં ઘૂમવા લાગે. ચોરે વેશ્યાને સમાચાર પૂછયા, ત્યારે વેશ્યાએ કહ્યું, “હે ચાર! ભમા ચેરને પકડવા ગઈ કાલે પ્રતિજ્ઞા કરી છે. તેણે ત્રણ દિવસમાં ચારને પકડી રાજા સમક્ષ લાવવા કહ્યું છે, તે પડી ન લાવે તે શિક્ષા સહન કરવા તૈયાર છે. કહીને તે એકલે રાજાને પ્રણામ કરી તલવાર લઈ ચાલ્યા ગયે છે. તપાસ કરતે ભમાત્ર અહીં આવ્યું તે મારી શું દશા થશે? કેમકે વેશ્યાનું ઘર, રાજા, ચોર, જળ, બિલાડે, વાંદરા અને દારૂ પીનારને કેઈ વિશ્વાસ કરતું નથી. ચોરી રૂપી પાપ આ લેકમાં બંધનરૂપ જ ફળ આપે છે. અને પરલોકમાં નરકનું દુઃખ આપે છે.”
વેશ્યાના શબ્દોથી દેવકુમાર બે, તમારે ડરવાનું જરાય કારણ નથી હું હવે એવી ચોરી કરીશ જેથી આપણા બેનું કલ્યાણ થાય. તમે ડરે છો શા માટે? શાસ્ત્રકારોએ વેશ્યાને છલ-કપટમાં નિષ્ણાત કહી છે. એક બાજુ વેશ્યા રડે છે, ને બીજી બાજુ તે હસે છે, મનમાં જેવું રૂપ ધારણ કરવા ઈચ્છે છે તેવું રૂપ ધારણ કરે છે, હવે હું કેઈની પાસે રહી ચોરી કરીશ, તેથી રાજા તેને સત્કાર કરી તેને ધન આપશે.”
વેશ્યાએ દેવકુમારના શબ્દો સાંભળી તેને ધન્યવાદ આપે. એટલે ચોર બોલે, “હવે હું નગરમાં જઈશ. રાતના આવું,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૧પ
બારણું ખખડાવું એટલે તરત જ બારણાં ઉઘાડજે. ધન મળે અથવા ન મળે, પણ ચોર તે રાતના ઘેર આવી જાય છે.”
વેશ્યાએ તેની વાત માન્ય કરો એટલે દેવકુમાર નિર્ભયપણે નગરમાં આર્ય થઈ ચાલ્યું. ને તે ભક્માત્ર હવે ત્યાં આવ્યું. જોયું તે ભક્માત્ર ઉદાસ થઈ ગયો છે તે જોયું. ભટ્ટમાત્રને ચોર પકડવા ભ્રમણ કરતાં આજે ત્રીજા દિવસને સંધ્યાકાળ થયે હતે.
રાત ઢળી રહી હતી. લેકો સૂઈ ગયા હતા ત્યારે દેવકુમાર ગામ બહાર પગને હેડમાં બંધ કરી નિર્ભયપણે બેઠો હતો.
ચોરની શોધમાં ફરતે ભક્માત્ર ત્યાં આવ્યું એટલે દેવકુમાર બે, “હે મહાબુધ્ધિવાન ! નમસ્તે ! ભક્માત્ર! આટલા ઉતાવળે ક્યાં જાવ છો? શું કામ છે ?”
પાછળથી આવતે અવાજ સાંભળી નવાઈ પામતે ભક્માત્ર દેવકુમાર હતા ત્યાં આ ને હેડમાં બંધ થયેલાને જોઈ પૂછ્યું. “તમે કોણ છે ? આ હેડમાં તમને કોણે પૂર્યા ?
શું કહું ?” દેવકુમાર બેલ્યા. મને નિરપરાધીને રાજાએ હેડમાં ઘાલે છે. હું કેટલું કષ્ટ સહન કરી રહ્યો છું તે તમે જોઈ શકે છે”
મેં મહારાજા સમક્ષ ચોરને પકડીશ તેવી પ્રતિજ્ઞા કરી છે.” ભટ્ટમાત્ર છે. “પરંતુ અત્યાર સુધી તેને પત્તો નથી. તે ક્યાં રહે છે તેની પણ ખબર નથી. તેથી હું
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૧૬ અત્યારે દુખ ચિંતાથી ઘેરાઈ ગયે છું, વળી રાજા કેઈને હિતચિંતક હોતા નથી.”
સાચું કહે છો” ચોરે કહ્યું, “પણ જો તમે મને. ધન અપાવે તે એ ચોરને પકડવાને ઉપાય હું બતાવું.”
જો ઉપાય બતાવશે તે હું તમને રાજાને કહી કેટલાય ગામ ઇનામમાં અપાવીશ.”
અપાવશે?” હેડમાં ફસાયલે ચોર બોલ્યા, “હું કુંભારને દિકરો છું, મારું નામ ભીમ છે, હું સંજોગવશાત્ ચોરને ભેગો થઈ ગયે, તે ચોર મને કહેવા લાગે, “જે તમે મારી સાથે નગરમાં આવશે, તે હું ચોરી કરીને તમને ખૂબ ધન આપીશ.” હું લોભને વશ થઈ તેની સાથે થઈ ગયે. પણ ચોરે મને કાંઈ પણ આપ્યું નહિ, ખરેખર લોભ બધું નાશ કરનાર છે. મેં ચોરની સેબત કરી તેથી રાજાએ મને ચોર સમજી હેડમાં પૂર્યો. દુર્જનની સોબતથી હું વિપત્તિમાં ફસાઈ ગયો છું. ગઈ કાલે ચોર અહીં આવ્યું હતું તેને મેં કહ્યું, “તમારી સોબતથી મારી આ દશા થઈ. હવે મને આ દુઃખમાંથી છોડાવો. સાચા મિત્રની મિત્રતા કયારે પણ નાશ પામતી નથી. સૂર્ય અને દિવસની મિત્રતા અખંડ છે. સૂર્ય વગર દિવસ થતું નથીને દિવસ વગર સૂર્ય હેતું નથી. ચંદ્રમા ઉપર રહે છે, કુમુદિની નીચે રહે છે; છતાં ચંદ્રને જેઈ કુમુદિની હસે છે. મારી આ પ્રમાણેની વાત સાંભળી તે ચોર બે, “મારા હાથમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
બહુ મોટું ગુમડું થયું છે તેથી હું તને હેડ બેડીમાંથી અત્યારે છૂટો કરી શકું તેમ નથી. ત્યારે મેં કહ્યું, ‘જ્યારે તમારે હાથ સાર થાય ત્યાં સુધી મને રોજ ખાવાનું આપી જજો. તેણે તે કબૂલ કર્યું છે, તે મને રાત્રે ખાવાનું આપી જાય છે. દિવસ થતાં તે ગુપ્ત રીતે પોતાને ઘેર ચાલ્યો જાય છે, તે ચોરે મને તેનું ઘર બતાવ્યું નથી, તે નગરમાં ક્યારેક દેખાય છે, અને ક્યારેક અદશ્ય રીતે ફરે છે. તે ધનિકે ને રાજાના ઘરમાં ચોરી કરે છે. તે ચોર હમણાં આવશે, માટે મે કેની નજરે ન પડો તેમ ચૂપચાપ બેસી તેની રાહ જુઓ”
ચેરની વાત સાંભળી ચોરની રાહ જોતો એકાંત સ્થાનમાં ભટ્ટમાત્ર બેસી ગયે. કેટલેક સમય પસાર થઈ ગયે પણ ચોર આવ્યું નહિ ત્યારે બેડીમાં રહેલા ચોરને પૂછ્યું. “તમારે મિત્ર હજી સુધી કેમ ન આવે ? ”
ચોર તમને ઓળખી ગમે છે.” એડીમાં રહેલા ચોરે કહ્યું, “તેથી તે આવે છે ને પાછો જાય છે, તમે તેને યુક્તિથી જ પકડી શકરો. તમે આ બેડીમાં પગ ફસાવી બેસી જાવ. અને હું વેળા જ રહે પછી ચોર અહીં આવી તમને ખાવાનું આપે ત્યારે જેથી તેને હાથ પકડી લેજે, જેથી તે ચોર નાસી જઈ શકે નહિ, જે તમે તેને હાથ પકડશે નહિ તે તે અદ્રશ્ય થઈ જશે.”
બેડીમાં રહેલા ચોરની વાત સાંભળી ભમાત્ર બે, “હે મિત્ર ! જે આમ જ ચોર પકડાય તેમ હોય તે મને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આ બેડીમાં નાંખી દે” કહી ભટ્ટમાત્રે તેને એડીમાંથી છૂટે
یار درد
ભટ્ટના ત્રંત હેડ-એડીમાં નાંખ્યા
કર્યા. એટલે ભમાત્રને ચોર બેડી–હેડમાં નાંખી દૂર ગયા. ને પછી ચૂપચાપ વેશ્યાને ત્યાં પહોંચી ગયે.
ભદ્રંમાત્ર આખી રાત ચોરની રાહ જોતા બેડીમાં માચલે રહ્યો. સવાર થયું, તે નિરાશ-દુઃખી થતા ખેળ્યે, હું નરાન્તમ ! આવા અને મને આ બેડીમાંથી છેડાવે.” આમ વારવાર ખેલતા ભટ્ટમાંત્ર ઘણા શરમાયે ને મનમાં મેલ્યા, એ પ્રપંચીએ પ્રપંચ કરી મને અહીં ફસાવ્યા ને તે ચાલ્યા ગયા. હુ હવે લોકોને મેનુ શું બતાવીશ ?” આમ એકલતા ભટ્ટમાત્રે કપડામાં પેાતાનું મેઢું સ ંતાડ્યું. પશુ પહેરેલા વસ્ત્રોથી લોકો ભમાત્રને એળખી ગયા. તે મેલ્યા, “તેને
Page #207
--------------------------------------------------------------------------
________________
તેનાં કર્મનાં ફળ મળી રહ્યાં છે. માણસ જે કર્મ કરે છે તે કેટી કલ્પ થઈ જવા છતાં નાશ પામતાં નથી. કર્મનાં ફળ તે ભેગવવાં જ પડે છે. રાજાના મંત્રીઓનું ક્યારે પણ સારું થતું નથી. જે તે રાજાનું ભલું કરવા જાય તે પ્રજાનું ભૂરું કરે છે. જે તે પ્રજાનું ભલું કરવા જાય તે રાજા તેને ત્યાગ કરે છે, રાજા અને પ્રજાનું એકી સાથે હિત કરનાર મંત્રી ભાગ્યે જ મળે છે.”
લેકેના મઢેથી બોલાતા શબ્દો હર નામના મંત્રીના કાને પડયા એટલે તે વહેલી સવારે રાજા પાસે જઈ બોલ્યા,
હે રાજન્ ! હું આપને પ્રણામ કરું છું ને કહું છું કે આપની દષ્ટિમાં સર્વે સમાન છે. કદાચ આપને કેઈ નારાજ કરે તે તેને ઘરમાં દંડ દેવે જોઈએ.”
હરના શબ્દ સાંભળી મહારાજા બોલ્યા, “બતાવે, મેં તેને અનુચિત શિક્ષા કરી છે ?”
મહારાજ ! શું આપે ભમાત્રને બેડી–હેડમાં પૂર્યા નથી ? બાળક કદાચ કેઈ અપરાધ કરે તે પણ બાપ તેના તરફ વાત્સલ્યથી જુએ છે, તેને અનુચિત દંડ આપતું નથી.”
હરના શબ્દ મહારાજા જ્યાં ભમાત્ર હતું ત્યાં ગયા ને હેડ-બેડીમાંથી છૂટે કરી પૂછવા લાગ્યા, “તમારી આ સ્થિતિ શાથી થઈ?”
“મહારાજ ! મારી આ દશા થવાનું કારણ બધાની આગળ કહી શકું તેમ નથી.”
Page #208
--------------------------------------------------------------------------
________________
ના, ના, તમે કહે” મહારાજાએ કહેવા આગ્રહ કર્યો. એટલે ભટ્ટમાર્ગે પિતાની વિતક કથા કહી. ને મનદુઃખ અનુભવવા લાગ્યા.
વિધિની લીલાથી બુદ્ધિમાન ભક્માત્ર ચોરથી ઠગા.
ભક્માત્રનું કથન સાંભળી મહારાજાએ પૂછયું, “ચોર કે છે? તેનું રૂપ કેવું છે? કેટલી ઉંમરને છે?”
રાજાના પ્રશ્નના જવાબમાં ભદ્રુમારે કહ્યું, “હે રાજન! તેનું રૂપ અને તેને દેહ ઘણું જ સુંદર છે. તે મધુર ભાષી છે, તે નાની ઉમરે છે.”
આ સાંભળી રાજા બોલ્યા, “ધૂતારા અને ચોર આવા જ હોય છે. મીઠી વાણી બોલી લેકેને ફસાવે છે, ધૂતારાનું મોટું કમળ જેવું સુંદર અને કેમળ હોય છે. તેમની બોલી ચંદન જેવી શીતળ હોય છે. પણ તેમનું હૃદય કાતર જેવું હોય છે. તેઓ બીજાના દુઃખને કયારે પણ જાણતા નથી. ભક્માત્ર ! આમાં તમારે દેષ નથી. એ ચોરે મને અને કેટવાળને પણ દુઃખ આપ્યું છે. તમે મારી આજ્ઞાનું પાલન સારી રીતે કર્યું છે. તમારાથી કાર્ય પૂરું ન થયું, તે માટે શક ન કરો.” આમ રાજાએ ભટ્ટમાત્રને કહ્યું, ને ચોરને વિચાર કરતા તેઓ સ્વસ્થાને ગયા.
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણીસમું . . .
. . બુદ્ધિનો પરિચય
વેશ્યાને ત્યાં રહેતા દેવકુમારે એક દહાડો વેશ્યાને પૂછયું, “નગરમાં હમણાં કઈ ચર્ચા ચાલે છે? રાજા શું કરે છે?
જવાબમાં વેશ્યાએ કહ્યું, “મહારાજાએ ભમાત્ર તેમજ બીજા મંત્રીઓને બેલાવી પૂછયું. “તમે બધા કહે, આ ચોર કેવી રીતે પકડાશે?”
“હે રાજન ! આ નગર ઘણું મોટું છે, ભટ્ટમાર્ગે કહ્યું, “તે ચેર કેઈના ઘરમાં રહ્યો છે. ને પ્રપંચથી-યુક્તિથી નગરમાં ચોરી કરે છે. જે તેને પકડ જ હોય તે આઠ લાખ દ્રવ્ય જેટલી ઉત્પન્ન આપતું ગામ ચોરને પકડનારને આપવામાં આવશે, તેનું જાહેર કરો.”
ભમાત્રના કહેવા પ્રમાણે કરવા રાજાએ કહ્યું.
નગરમાં મંત્રીઓએ ઢંઢેરો પીટાવ્ય, ઢઢરે પીટનાર વેશ્યાઓના મહોલ્લામાં કહી રહ્યો હતો. ત્યારે નગરની અગ્રણી વેશ્યાઓએ વિચાર કર્યો. “આપણે ત્યાં જ કેટલાય આવે છે. તેમાંથી કેઈ એકને પકડી “આ ચોર છે.” કહી
Page #210
--------------------------------------------------------------------------
________________
રાજા સમક્ષ ઊભું કરી દઈશું. તેથી રાજા આપણા પર પ્રસન્ન થઈને ધન આપશે અને આપણે સુખી થઈશું. આમ વિચારી આ વેશ્યાઓએ ચોરને પકડવાનું જાહેર કર્યું આ સમાચાર સાંભળી રાજા અને મંત્રી ઘણા પ્રસન્ન થયા. વેશ્યાઓએ રાજા સમક્ષ આવી કહ્યું, “અમે આઠ દિવસમાં ચોરને પકડી લાવીશું. જે અમે ચોરને પકડી ન શકીએ તે ચરને કરવાની સજા અમને કરજે.”
વેશ્યાઓ બહુ હોંશિયાર હોય છે.” વેશ્યાઓના શબ્દ સાંભળી મંત્રીઓ બેલ્યા, “તે અસાધ્ય કાર્યને સાધ્ય કરી શકે છે. તે જરૂર ચોરને પકડી શકશે
મંત્રીઓના શબ્દો સાંભળતી વેશ્યાએ પિતાને મુકામે ગઈને ચરને કેવી રીતે પકડવો તેના વિચાર કરવા લાગી.
વેશ્યાઓ ચેરને પકડવાની છે તે સમાચાર નગરમાં ફેલાઈ ગયા. એટલે જે લેકે અને જેના છોકરાઓ વેશ્યાને ત્યાં જતા હતા તેઓને કહેવામાં આવતું “એ વેશ્યાઓને ભરેસે નહિ. કેઈને છેતરી “આ ચેર છે કહી રાજા આગળ ધરી દે તે દશા શું થાય? માટે ચેતતા રહેવું, કારણ કે વેશ્યાઓ પ્રપંચી-છેતરનારી હોય છે તેમના મનમાં શું હોય છે, તે કઈ જાણતું નથી તે બેલે છે શું? અને કરે છે શું ?” આવી વાતે નગરમાં જ્યાં ત્યાં થાય છે વેશ્યાએ કહ્યું, “હવે તમે અહીં રહી શકશે નહિ, તમે અહીં રહે છે એ વેશ્યાઓને કદાચ ખબર પડે તે મારી શું દશા થાય?”
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨૩
“તમારે ડરવાનું કેઈ જ કારણ નથી. આપણે સુખી થઈએ તેવી યુક્તિ હું કરીશ.” દેવકુમારે કહ્યું, એટલે વેશ્યાએ કહ્યું, “કાલે આઠ દિવસ થશે ?”
આ સાંભળી દેવકુમાર ત્યાંથી નીકળે અને શેઠનું રૂપ ધારણ કરી નગરમાં ગયો.
નગરથી દૂર જઈ કઈ એક જગાએથી દેવકુમારે વિસ ગુણે ખરીદી. તેમાં ગુપ્ત રીતે છાણ, રાખ, ધૂળ વગેરે ભરી ગાડાવાળા પાસે ગાડું ભાડે માગ્યું.
“ તમે કેટલું ભાડું આપશે?” ગાડાવાળાએ પૂછ્યું. “હું અવતી પહોંચી ગુણ દીઠ દસદસ રૂપિયા આપીશ.”
ગાડાવાળાએ એ કબૂલ કર્યું ને ગુણોને ગાડામાં નાખી તેને તે માલિક થઈ રાતના અવંતીના રાજમાર્ગ પર પહોંચે. ગાડાના ચાલવાથી, બળદોના ગળામાં બાંધેલા ઘુઘરાને અવાજ સાંભળી લેકે કહેવા લાગ્યા, “નગરમાં કઈ ધનવાન શેઠ આ લાગે છે.”
વેપારી રૂપી ચેરે ગામ બહાર વેશ્યાઓમાં અગ્રણી વેશ્યાના ઘરથી થોડે દૂર ગાડામાંથી ગુણ ઊતારી, મદ્ય ખરીદી વૈદને ત્યાં જઈ બેશુધ્ધ કરનાર તથા મધુર અવાજ કરનાર ચૂર્ણની બે પડીકીઓ ખરીદી, પછી સુંદર વસ્ત્રો ખરીદી માળીને ત્યાં જઈ સુગંધવાળાં ઘણાં ફૂલે ખરીદ્યાં ને જ્યાં ગુણે રાખી હતી ત્યાં આવી એક માણસને મુખ્ય સ્થાને ત્યાં કર્યો. તે માણસ વેશ્યાને ત્યાં જઈ કહેવા લાગે,
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અહીં એક શ્રીમંત શેઠ આવ્યા છે, તે ઘણું દાન આપે છે. જો તમે તેની પાસે જઈ નૃત્ય કરશે, ગાશે તે શેઠ તમને સારા સારા વસ્ત્રો ને દ્રવ્ય વગેરે આપશે”
માણસના શબ્દો સાંભળી વેશ્યાએ બીજી વેશ્યાઓને બેલાવી, એકાંતમાં બેસીને વિચાર કરવા લાગી. “અત્યારે આપણે ત્યાં જઈએ, પહેલાં તેની પાસેથી ધન લઈશું પછી તમે ચેર છે.” એમ કહી તેનાં ધન સાથે રાજા પાસે લઈ જઈશું, એટલે રાજા આપણને આઠ લાખ દ્રવ્ય ઉત્પન્ન થતું ગામ ઇનામમાં આપશે.” આમ વિચારી તે વેશ્યાઓએ પિલા માણસને કહ્યું, “અમે તૈયાર થઈ હમણાં જ નૃત્ય માટે આવીએ છીએ, તમે જાવ.”
પેલા માણસે વેચાના શબ્દો ચોરને કહ્યા, એટલે ચોરે તે માણસને દ્રવ્ય આપ્યું અને બીજા ને વેગળા કરી પોતે ગુણ પર બેઠે.
વેશ્યાએ દીવો વગેરે સાહિત્ય સાથે જ્યાં ચોર શેઠ થઈ બેઠો હતો ત્યાં પહોંચી ને પૂછવા લાગી, “શેડ ક્યાં છે? તેમના માણસે ક્યાં છે?”
માણસે કામ માટે નગરમાં ગયા છે, હું પિતે જ શેઠ છું, તમે મારી આગળ સુંદર નૃત્ય કરે, તમને ઈનામમાં પુષ્કળ ધન આપીશ.”
વેશ્યાઓએ શેઠના કહેવા પ્રમાણે સુંદર નૃત્ય કર્યું. એટલે ચારે વેશ્યાઓને સારાં સારાં વસ્ત્રો ઈનામમાં આપ્યાં,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫
છે
છે
છે. આજે
* TI
વેશ્યા ! ચેર આગ નૃત્યે કેવા લાગી તે લઈ પ્રસન્ન થયેલી વેશ્યાઓએ અનેક પ્રકારનું નૃત્ય કર્યું, સંગીત સંભળાવ્યું.
બીજીવાર નૃત્ય કરી રહી હતી ત્યારે વેપારીએ કહ્યું, “જે તમને મધ પીવાની ઈચ્છા હોય તે હું તમને મદ્યપાન કરાવું.”
મને મદ્ય કરતાં બીજી કઈ વસ્તુ સારી લાગતી નથી, તેથી અમારા જેવાં માટે મધ આવસ્યકની વસ્તુ છે.”
“એમ છે.” કહી એ ચોર-વેપારીએ તેજ મદ્ય તેમને પીવા આપ્યું, જેમાં મધુર અવાજ કરનાર ચૂર્ણ ભેળવેલું હતું. તે મધ પણ સ્થાઓ મધુર અવાજે ગાવા લાગી. તેમનું કર્ણપ્રિય સંગીત સાંભળી, નૃત્ય જે તે ચોર પ્રસન્ન થયે
Page #214
--------------------------------------------------------------------------
________________
અને પાન વગેરે ઈનામમાં આપ્યું. આવું ઈનામ આપનાર વેપારીને જેઈ વેશ્યાઓ ખુશ થઈ ગઈ અને ફરીથી નૃત્ય કરવા લાગી. થડા સમય પછી વેપારીએ કહ્યું, “ફરીથી મદ્યપાન કરવા ઈચ્છા થાય છે?”
અમને આ પ્રકારનું મા ઘણું પ્રિય છે. વેસયાઓએ કહ્યું, એટલે વેપારીએ બેશુધ્ધ બનાવનાર ચૂર્ણ મધમાં ભેળવી વેશ્યાઓને પીવા આપ્યું. ઈચ્છાનુસાર મદ્ય પી ફરીથી એ વેશ્યાઓએ નૃત્ય કરવા માંડયું.
આ પ્રમાણે નૃત્ય કરતી વેશ્યાઓ છેડા સમય પછી બેશુધ્ધ થઈ જમીન પર પડી. મદિર પીવાથી માનવ ચેતના રહિત થઈ જાય છે, તે અવસ્થામાં કયારેક પિતાની જાતને નેકર તે કયારેક પિતાની જાતને શેઠ સમજે છે. તે અવસ્થામાં પોતાનું કે પારકાનું કાંઈ સમજતા નથી.
બેશુધ્ધ થયેલી વેશ્યાઓનાં બધાં કપડાં અને પિતે ઈનામમાં આપેલી વસ્તુઓ તેણે લઈ લીધી અને કૂવા પર રહેલા કેશના દોરડાથી તે નગ્ન વેશ્યાઓને બાંધી કૂવામાં ઊતારી દીધી, પછી તે પિતાને મુકામે ગયે ને લાવેલી વસ્તુઓ કાલી વેશ્યાને આપતાં બધી વાત કહી.
સવાર થતાં કૂવા પાસે આવેલા મહાદેવની પૂજા કરવા આવેલે પૂજારી કૂવામાંથી પાણી લેવા ગયે. કૂવામાં લટતું દેરડું ખેંચવા તેણે પ્રયત્ન કર્યો પણ ખેંચાયું નહિ તેથી તેણે કૂવામાં જોયું તે નગ્ન સ્ત્રીઓ દેખાઈ તે
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૨૭
સાથે તેને વિચાર આવ્યું, “આ બધી શાકિની, પિશાચિની, શક્તિ કે સિકતરી હોવી જોઈએ. અથવા મહામારી, વ્યંતરી કે રાક્ષસની સ્ત્રીઓ હેવી જોઈએ” આમ વિચારતે ભયથી કંપ પૂજારી દોડતે દેડતે મહારાજ પાસે ગયે ને કહેવા લાગે, “મહારાજ, કુ શક્તિઓથી ભરાઈ ગયો છે, તે ત્યાં જલદીથી ચાલે ને શાંતિ કર્મ કરે. અત્યારે તે નિદ્રામાં છે. જ્યારે જાગશે ત્યારે ભયંકર ઉપદ્રવ કરશે.”
પૂજારીનું કથન સાંભળી રાજા નવાઈ પામ્ય ને મંત્રીઓ સાથે પૂજારીને લઈ તે સ્થળે આવ્યું. કૂવામાં જોયું તે નગ્ન સ્ત્રીઓ દેખાઈ તેથી તેમણે મેઢું ફેરવી લીધું.
ઉત્તમ પ્રકૃતિને માનવ પરાયી સ્ત્રીને નગ્ન જોઈ મેટું ફેરવી દે છે.
મંત્રીઓએ કૂવામાં જોઈ રાજાને કહ્યું, “મહારાજ ! આ કઈ શક્તિઓ નથી. પરંતુ ચરને પકડી લાવવાનું કહેનાર વેશ્યાઓ હોય તેમ જણાય છે. તે પ્રપંચીએ તેમને કૂવામાં લટકાવી છે. તેમની આવી દુર્દશા કરી છે.”
આ સાંભળી રાજાએ નગરમાંથી સ્ત્રીઓને બેલાવી તેમને કૂવામાં ઉતારી નગ્ન વેશ્યાઓને વસ્ત્રો પહેરાવી બહાર લાવી ખાંડવાળું દૂધ પિવડાવ્યું. થોડીવારે વેશ્યાઓ શુધિમાં આવી, એટલે રાજાએ તેમની આવી દશા થવાનું કારણ પૂછયું, ત્યારે વેશ્યાઓએ રાત્રે બનેલે બનાવ કહ્યો, આ સાંભળી રાજાએ કહ્યું. “એ જ ચેર છે. જેણે તમારી આ દશા કરી રાતના ક્યાંક ચાલ્યા ગયે છે. તમને હું શિક્ષા કરવાનો નથી.”
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આમ કહી રાજા પિતાને મહેલે ગયે. મંત્રીઓ, વેશ્યાઓ અને લેકે ચોરની ચર્ચા કરતાં સૌ સૌને સ્થાને ગયાં.
પછી એક દિવસ વેશ્યાના ઘરમાં બેઠેલા દેવકુમારે કાલી વેશ્યાને પૂછયું, “હમણ નગરમાં શું ચાલી રહ્યું છે? ભટ્ટમાત્ર વગેરે મંત્રીઓ સાથે રાજા શું વિચારે છે ?”
“મંત્રીઓને રાજાએ કહ્યું, “જે ચોરે વેશ્યાઓની દુર્દશા કરી તેવા પરાક્રમી ચોરને કઈ રીતે પકડવો ત્યારે ભક્માત્ર વગેરે મંત્રીઓએ રાજાને કહ્યું, “તે આ નગરમાં કયાંક રહ્યો છે, ને રૂપ બદલી તે ચોરીઓ કરે છે.'
મંત્રીઓના શબ્દો સાંભળી કોટિક જુગારી બોલ્યા, એ ચોરને પકડવા મને હુકમ કરવામાં આવે અને આપના સેવકે જુદા જુદા સ્થાને રહે તે હું એ ચોરને અનાયાસે પકડી પાડીશ.”
કાટિકના શબ્દો સાંભળી મહારાજ બોલ્યા, “કોટિક, આવી વાત ન કરે. એ ચોર દેવતાઓથી પણ પકડાવો મુશ્કેલ છે”
કહે રાજન ! હું આપને સેવક જુગારી છું. રાજના શબ્દો સાંભળી કૌટિક બોલે, “આપની દયાથી એ ચોર મારા હાથમાં આવી જશે. ને હું એ ચોરને ન પકડું તે. મારું મોટું કાળું કરી મને ગધેડા પર બેસાડી નગરમાં. ફેરવે
કાટિકને આગ્રહ જોઈ રાજાએ ચોરને પકડવા આજ્ઞા આપી, એટલે સેવકે સાથે કૌટિક ચોરને પકડવા ચાલે.”
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વૈશ્યાના શબ્દો સાંભળી ચેર કહેવા લાગ્યા, “હું હવે જઈશ. ને રાત્રે આવીશ. ચાર લેકે ચોરી કરી ધન લઈ અથવા ખાલી હાથે રાત્રે ઘેર પાછા આવે છે. હું જાતે જ કૌટિકને મળીશ અને તેને મળ્યાની કેઈ નિશાની લેતે આવીશ.” કહી તે કૌટિકને મળવા વેશ્યાને ઘેરથી નીકળે ને નગરમાં ફરતે ફરતે તે ચાર રસ્તે જ્યાં કૌટિક હતું ત્યાં આવ્યો ને કૌટિકને જોઈ લાંબી લાંબી જટાવાળ બની ચંડિકાના મંદિરમાં તે જઈ બેઠે. કૌટિક પણ નગરમાં ફરતે ફરતે ચંડિકાના મંદિર આગળ આવ્યો, તેણે મંદિરમાં સંન્યાસીનું રૂપ ધારણ કરેલ ચોરને જોયે. એટલે તેની પાસે જઈ પ્રણામ કર્યા ને બે, “હે યેગી, આવી લાંબી અને સુંદર જરા તમારા માથા પર કેવી રીતે થઈ? નગરમાં ચેરી કરનાર ચેરનું સ્થાન ક્યાં છે તે તમે જાણે છે? રેગીઓને મિત્ર વૈદ્ય હોય છે, ખુશામત કરનાર રાજાઓને મિત્ર હોય છે, દુઃખથી તપેલાને મુનિ મિત્ર હોય છે, નિર્ધનને જોષી મિત્ર હોય છે.”
હે ભદ્ર!” કૌટિકના શબ્દ સાંભળી સંન્યાસી બોલ્યા, “જો તમે માથું મુંડાવી આ હું આપું તે ચૂર્ણને લેપ માથા પર કરી મારા આપેલા મંત્રને જપ ગળા સુધી પાણીમાં ઊભા રહી બે ઘડી દિવસ ચઢી જાય ત્યાં સુધી કરે, ને હું અહી ધ્યાન કરું તે તમે ચોરનું સ્થાન જરૂર જાણું શાશે, વળી તમારે માથે મારા જેવી લાંબી જટા પણ થઈ જશે. આ બધું બે ઘડી દિવસ વિતતા થઈ જશે. તેમાં જરાય શંકા નથી.”
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩૦
કૌટિકે સંન્યાસીના કહ્યા પ્રમાણે કરી સેવક સાથે પાણીમાં જઈ ઊભેા.
કૌટિક અને તેના સેવકના ગયા પછી પેલા ચારે તેમનાં કપડાં, હથિયાર વગેરે જે વસ્તુઓ તેઓ ત્યાં મૂકતા ગયા હતા તે લઈ, વેશ્યાને ત્યાં જઈ બધી વસ્તુ મૂકી તેણે બનેલા બનાવ કહ્યો. ચારની વાત સાંભળી વેશ્યા ખાલી, “ તમે ચારોના શિરામણ છે. તમે કૌટિકને અત્યારે ખરાખર સાન્યા છે.”
સવાર થતાં પનિહારીઓ સરોવરે ગઈ. તેમણે કૌટિકને જોયા એટલે કહેવા લાગી, “અરે, આ તે કૌટિક છે, જેણે ચારને પકડવા કહ્યું હતું, તેથી ચારે તેની આ દશા કરી છે. તેણે લેાકાને ઘણા છેતર્યાં છે, તેથી તેને અહીંયાં જ તેનાં કનાં ફળ મળી રહ્યાં છે, પરલાકમાં તે તની કાણુ જાણે શુય દશા થશે.”
લકાના મોઢેથી કૌટિકની થયેલી દશાની વાત મત્રીએએ સાંભળી ને રાજા પાસે ગયા ને કહ્યું, મહારાજ ! ચારને પકડવા માટે એ દિવસ બાકી છે ને તમે કૌટિકને સજા કરી ?”
66
“ જુગારી કૌટિકને મેં સજા કરી નથી.” મહારાજે કહ્યું એટલે મત્રીઓએ કહ્યું, “ તા અમારી સાથે તમે સાવરે ચાલો ને તેની થયેલી વિચિત્ર દશાને જુઓ.”
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૩૧
રાજા મંત્રીઓ સાથે સરવરે ગયા ને કૌટિકની થયેલી દશા જોઈ બોલ્યા, “કૌટિક ! તમે પાણીમાંથી બહાર આવે.”
મહારાજ ! ડીવાર રાહ જુઓ.” કૌટિકે કહ્યું, હું ચેરનું સ્થાન જાણું તમને કહું છું.” આમ વારંવાર કહેતે કૌટિક બે ઘડી દિવસ વીતતાં પાણીમાંથી બહાર આબે, ત્યારે તે ચેરનું સ્થાન જાણી શકે ન હતે.
તે પાણીમાંથી બહાર આવ્યું, ત્યારે રાજાએ પૂછયું. “તમારી આ દશા કેણે કરી ?”
મહારાજચંડિકાના મંદિરમાં એક સંન્યાસી છે, તેના કહેવા પ્રમાણે મેં આ બધું કર્યું છે. કૌટિકે કહ્યું, પછી બધા ચંડિકાના મંદિરે ગયા, તે સંન્યાસી કે કઈ ત્યાં ન હતું. એટલે કૌટિકને કહેવામાં આવ્યું, “તમારી આ દશા ચોરે કરી છે. માટે તમે મનમાં દુઃખી ન થશે. એ રે મારા જેવા ઘણાને મુશીબતમાં નાંખી દીધા છે તે તમારે શે હિસાબ?”
એ પ્રપંચી ચોર તમારી દુર્દશા કરી રાતના ક્યાંક ચાલ્યા ગયે” ત્યાં ભેગા થયેલા બેલ્યા.
હે કૌટિક !” રાજાએ કહ્યું, “હું તમને કાંઈ સજા કરવાનું નથી, જરાય ડરશે નહિ.” કહી રાજા ત્યાંથી ગયા. મંત્રીઓ પણ ચોરે કૌટિકની કરેલી દુર્દશાને વિચાર કરતા કરતા ગયા. ને કૌટિક પણ પિતાને ત્યાં ગયે.
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસમું ... ... ... ... પિતાપુત્રનું મિલન
બીજે દિવસે વેશ્યાના ઘરમાં બેઠેલા દેવકુમારે પૂછયું, “શું નવાજૂની છે ? મંત્રીઓ શું કરી રહ્યા છે?”
ચેરના પ્રશ્નના જવાબમાં વેશ્યા કહેવા લાગી, “રાજાએ બધા મંત્રીઓને બોલાવી કહ્યું, “હું જ ત્રણ દિવસમાં ચેરને પકડીશ.”
“હે રાજન !” મંત્રીએ રાજાને કહેવા લાગ્યા. આ ચોર પૂરેપૂરે પ્રપંચી છે તે પકડાય તેમ નથી. તેથી આવી પ્રતિજ્ઞા ન કરો.”
રાજાએ કહ્યું, “જે કઈ તેને પકડવા જાય છે, તેની તે ચોર દુર્દશા કરે છે. આવી પરિસ્થિતિમાં હું બીજા કેઈને પકડવા કેવી રીતે કહું? એ ચોરને પકડવા હું જ નગરમાં ઘૂમીશ, જે તે પ્રપંચી ચોર મારાથી ન પકડાય તે મને તમે સજા કરજે.”
“એ શક્ય નથી. શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે રાજાને સજા કરવાનું લખાયું નથી. મહારાજ ! આપને ચેરને
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પકડવાની ઈચ્છા છે, તેા ભલે પ્રયત્ન કરો. પણ આપની સાથે સાત-આઠ સેવકા રાખેા’
‘ના, હું એકલા જ ચારને પકડવા જઇશ. જો ત્રણ દિવસમાં હું ચારને ન પકડી શકું તેા આઠ કોટી દ્રવ્ય ધમ કાય માં વાપરીશ.”
આ પ્રમાણે કહી રાજા તલવાર લઇ ગુપ્ત વેશ ધારણ કરી ગુપ્ત રૂપે ચારને પકડવા નગરમાં ઘૂમવા લાગ્યા.” કહેતી વેશ્યાએ કહ્યુ, “ હવે તમે અહી રહેા તે ઠીક નથી. જો મહારાજ વિક્રમાદિત્ય તમે અહીં છે તે જાણે તે મારી દુશા કરે. રાજાએ દુષ્ટનું દમન અને સજ્જનાનું રક્ષણ પોતાની પૂરેપૂરી શક્તિથી કરે છે.”
66
“ તમે જરાય ગભરાશે નહિ.” ચારે કહ્યું. “હું આપણુ કલ્યાણ થાય તેમ બુદ્ધિપૂર્વક કામ કરીશ. હું વિક્રમાદિત્યને મળવા જઈશ. તેમના દુશાલે. ખેસ વગેરે લઈ હું પાછે આવીશ.”
ત્રીજે દિવસે ચાર વેશ્યાને ત્યાંથી નીકળ્યો. ને અદૃશ્ય રીતે નગરમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તે એક ધેાખીના ઘર પાસે આવ્યેા. ને ત્યાં થતી વાતચિત સાંભળવા લાગ્યા.
("
હું પ્રિય ! ” ધેાખી કહી રહ્યો હતેા, 'હું રાજાના કપડાં ધોવા માટે લાગ્યે છું. એ વચ્ચે મારા આશીકા નીચે મૂક્યાં છે. મારે તે કપડાં ધાવા જવાનું છે, તે વહેલી સવારે મને જગાડજે, નહિ તેા રાજા ગુસ્સે શે.”
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધામીની વાત સાંભળી, અદૃશ્ય રૂપે ચાર ઘરમાં ગયે અને ધર્મીના માથા નીચે મૂકેલા કપડાં ચાલાકીથી ઊડાવી લીધાં, પછી ગધેડાની પીઠ પર બધાં કપડાં મૂકી ધીરે ધીરે દ્વાર પાસે પહોંચ્યા ને દ્વારપાળને કહેવા લાગ્યા, “જલદીથી બારણાં ઊઘાડો. મારે અત્યારે રાજાનાં કપડાં ધોવા ઉતાવળે કૂવા પર જવુ છે.’
... પણ રાજાએ મને સવારે જ દ્વાર ખોલવા આજ્ઞા કરી છે.” દ્વારપાળે કહ્યું. “ તેથી હું ધેાર્થી, હું અત્યારે નગરનાં દ્વાર ઊઘાડી શકતા નથી.”
દ્વારપાળે કહેલા શબ્દો સાંભળી કપટી ધાબી હેવા લાગ્યા, “હું અહીં રાજાનાં બધાં કપડાં નાંખી જાઉં છું. સવારે રાજા અથવા રાજપુરુષાનાં કપડાં અહીં પડેલાં જોઈ તને શિક્ષા કરશે, મારે શું ?”
ધેાખીના શબ્દે દ્વારપાળ ગભરાયા. ને દ્વાર ખેલી નાંખ્યાં, એટલે કપટી ધાબી ગધેડા સાથે કૂવા પાસે પહોંચ્યા. ત્યાં પહોંચી ગધેડા પરનાં બધાં કપડાં ઉતારી નાચે મૂકયાં, પછી ચાતરફ જોવા લાગ્યા.
નગરમાં જ્યારે ધીની ઊંઘ ઊડી ગઈ, જાગ્યા ને માથા નીચે મૂકેલાં કપડા જોવા લાગ્યા પણ ત્યાં કપડાં ન હતાં તે જોઇ તે માટેથી ખેલવા લાગ્યા, “રાજાનાં કપડાં લઈ ચાર અહીંથી હમણાં ગયા છે.”
ધોબીના માટે અવાજે બોલાતા શબ્દો, ત્યાંથી જતા
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૩પ
રાજાના કાને પડયા એટલે બેબીની પાસે જઈ પૂછવા લાગ્યા, “શું ચોરાયું છે ? ”
ધોબી રાજાને ઓળખી કહેવા લાગે, “હે રાજન ! હું આપના વસ્ત્રો માથા નીચે મૂકી સૂઈ રહ્યું હતું, તે વસ્ત્રોને હું સવારમાં જોવા જવાનું હતું. પણ, કેઈ ચાર છાને માને આવી તે વસ્ત્રો ચરી ગયે.”
ફીક, પણ હવે તું માટે અવાજે ન બેલીશ. હું એ ચોરને વસ્ત્રો સાથે પકડી પાડીશ.” કહી રાજા ઘોડા પર બેડા. અને ઉતાવળે ચોરનાં પગલાં જોતા જોતા નગરના દ્વાર પાસે આવ્યા દ્વારપાળને પૂછયું, “અહીંથી કેઈ નગર બહાર ગયું છે?
દ્વારપાળે રાજાના પ્રશ્નથી કહ્યું, “હા મહારાજ! અહીંથી બી એ છે.”
બી એ છે?” મહારાજે પૂછયું, “જરૂર તે ચાર જ અહીથી ગે હોવે જોઈએ. દ્વાર ઉઘાડે. હું તેની પાછળ પાછળ જઈશ.” રાજાએ આ પ્રમાણે કહી કહ્યું,
હું હમણા ચોરને પકડી આવું છું ત્યાં સુધી દ્વાર બંધ કરી અહીં સાવધાનીથી જાગતા રહે.”
જેવી આજ્ઞા” દ્વારપાળે કહ્યું. એટલે રાજા ચારે તરફ જોતા કૂવા તરફ જવા લાગ્યા.
ચારે જ્યારે રાજાને આવતા જોયા એટલે તેણે એક
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મોટો પથ્થર લાવી કૂવામાં નાખે. અને એક ઝાડની એઠે છુપાઈ ગયે. રાજા કૂવા લગભગ ગયા ત્યાં તે કૂવામાં કઈ વસ્તુ પડવાનો અવાજ સાંભળે. એટલે તે કૂવા આગળ આવ્યા. તે ત્યાં વસ્ત્રોની ગાંસડી જોઈ રાજા મનમાં વિચારવા લાગ્યા, “જરૂર એ ચોર ભયથી કૂવામાં કૂદી પડે હવે જોઈએ. તેણે કૂવામાં પડી પિતાના પ્રાણ બચાવવા યુક્તિ કરી છે. પણ હું તેને કૂવામાં પડી પકડયા સિવાય રહેવાને નથી. હવે ચોર કાંઈ જ કરી શકે તેમ નથી. આજ ચોર મારા હાથથી બચી શકે તેમ નથી.” આમ વિચારતા રાજા પહેરેલાં વસ્ત્રાભૂષણ ઊતારી ઉપવસ્ત્ર અને તલવાર કાંઠે મૂકી ઘેડાને ઝાડ સાથે બાંધી ચોરને પકડવા કૂવામાં કૂદી પડ્યા.
28
1. મહJ* * * TE"
પાન Tti re
i
કે
vi,
આ
INTA),
*
* *
3
*
*
*
કાકા મા દ
રાજા ચોરને પકડવા કૂવામાં કૂદી પડયા
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૩૭
રાજા કૂવામાં પડયા એટલે ચોર ઉતાવળે રાજાના વસ્ત્ર, તલવાર વગેરે લઇ ઘેાડા પર બેસી નગરના દ્વાર પાસે આવ્યા ને દ્વારપાળને કહ્યું, “ દ્વારપાળ ! હું વિક્રમાદિત્ય આવ્યો છું દ્વાર ખોલે.”
66
દ્વારપાળે ઘેાડાને હજુહુણાટ સાંભળી ‘મહારાજા વિક્રમાદ્વિત્ય આવ્યા છે.' એવુ સમજી ઉતાવળે દ્વાર ખોલ્યાં ત્યારે રાજાના વેશ ધારણ કરેલા ચોરે દ્વારપાળને કહ્યું, ઘણી શોધ કરવા છતાં ચોર હાથમાં આવ્યા નહિં, તેથી હું પાછો આવ્યો, હું હવે મહેલે જાઉં છુ. તમે સાવધાનીથી રહેજો. કદાચ એ ચોર અહીં આવે અને બનાવટ કરતા કહેશે, ‘દ્વારપાળ ! હું વિમાદિત્ય છુ. દ્વાર ઉઘાડો. પણ તમારે દ્વાર ખોલવાં જ નહિ. એ ચોર રોજ રાત્રે નગરમાં ચોરી કરે છે અને સવાર થતાં એકાંતમાં ગુપ્ત રીતે સ'તાઈ ય છે, તેથી તમે સાવધ રહેજો. દ્વાર ઉઘાડશે જ નહિ.” કહી ચાર જારમાં ાન પૂર્વક આવ્યા અને ઘેાડાને છેાડી કચે. ને પોતે કાલી વેશ્યાને ત્યાં જઈ કહ્યું, “રાજા વિક્રમાદ્વિત્યના વસ્ત્રાભૂષણ ઊઠાવી લાગ્યે છુ.”
કેવી રીતે? ” વેશ્યાએ પૂછ્યું ત્યારે દેવકુમારે બધી બનેલી વાત *હી. આ સાંભળી વેશ્યા ખેલી. “ તમે ચારાના સરદાર છે. તમે રાજાનાં વસ્ત્રાભૂષણ લઇ આવ્યા છે, પણ તમે મારે ત્યાં રહે છે તે રાજાજી જાણે તે મને ઘાણીમાં ઘાલે, ગુસ્સે થયેલા રાજાને કાણુ શાંત કરી શકે? ક્રોધે થયેલા રાજા મર્યાદા મૂકેલા સાગર જેવા હોય છે.”
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ગભરાતી વેશ્યાને આશ્વાસન આપતા ચોરે કહ્યું, “ડરવાની કઈ જરૂર નથી. હું એવી રીતે કામ કરીશ જેથી તમારું અને મારું કલ્યાણ થાય. તમારે આવા વિચારે કરવા ન જોઈએ. જે થવાનું છે તે થઈને જ રહે છે. દેવે પણ તેમાં ફેરફાર કરી શકતા નથી.”
કૂવામાં પડેલા રાજાએ ચારે તરફ બરાબર જોયું. પણ પથ્થર સિવાય કાંઈ જ મળ્યું નહિ. ત્યારે નવાઈ પામતા રાજા મનમાં વિચારવા લાગ્યા. “એ ચારે કૂવામાં પથ્થર નાખી મને કૂવામાં ઉતરવા ફરજ પાડી, હવે મારે શું કરવું? દરેક પ્રાણી પિતના કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે, આમ વિચારી દુઃખી થવું ન જોઈએ. તેથી બુદ્ધિશાળી માનવે દુઃખના સમયે ભાન ભૂલતા નથી.” આમ વિચારતા રાજા કેટલીયે મુશ્કેલીથી કૂવામાંથી બહાર આવ્યા તે તેમને પિતાને વસ્ત્રો અને ઘોડાને જે નહિ, તેથી મનમાં બોલ્યા, “એ કૂવામાં પથ્થર ફેંકી પ્રપંચ કરી મારાં વસ્ત્રાભૂષણ લઈ ચાલ્યા ગયે.” બોલતા રાજા ઠંડીથી ત્રાસ પામતા જેમ તેમ કરી પગે ચાલતા નગરદ્વાર પાસે આવ્યા ને દ્વારપાળને દ્વાર ઉઘાડવા કહ્યું, “દ્વાર ઊઘાડો, હું વિક્રમાદિત્ય છું.”
રાજા આ પ્રમાણે ફરી ફરીને કહેવા લાગ્યા. ત્યારે દ્વારપાળ ગુસ્સે થઈ બોલ્યા, “હે દુષ્ટ ! દુરાચારી! તું તારી જાતને રાજા કહી મને છેતરવા માગે છે. નગરમાં જવા માગે છે. તે ક્યારે પણ બનશે નહિ.”
“હે દ્વારપાળ !” રાજા બોલ્યા, “હું ચોર નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૩૯
પણ અવંતીપતિ વિક્રમાદિત્ય છું. ચોરે પ્રપંચથી મારી આ દશા કરી છે.”
આ શબ્દથી દ્વારપાળ ગુસ્સે થયે, બોલ્યા, “ઓ દુષ્ટ ! તું આવું વધારે વાર ન બોલ, નહિ તે હું તારું માથું પથ્થરથી ફેડી નાંખીશ, રાજા વિકમાદિત્ય તે ક્યારનાય નગરમાં આવી ગયા.”
દ્વારપાળે કહ્યું તે સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “ચેરે દ્વારપાળને આ પ્રમાણે કહ્યું હશે.” આમ વિચારી ભનાં કપડે જ બહાર બેસી રહ્યા. સુર્યોદય થતા ઘડે આવ્યું. તેને જોતાં લાકે વિચારવા લાગ્યા. “શું ચોરે રાજાને મારી નાખ્યા હશે? શું ઘેડે રાજાને ક્યાંક પડી આવ્યા હશે? શું કઈ શત્રુએ રાજાને નાશ કર્યો હશે? શું રાજા કેઈ કારણથી નીચે પડી ગયા હશે ?”
મંત્રીઓએ આ વાત જાણી એટલે રાજાની નગરમાં શેધ કરાવી પણ પત્તે લાગે નહિ ત્યારે મંત્રીવર્ગ વગેરે રાજાની શોધ કરતા કરતા નગરદ્વાર આગળ આવ્યા, ને દ્વારપાળને પૂછયું, “હે દ્વારપાળ ! રાજાજી અહીં આવ્યા હતા? રાજાને રાતના ક્યાંય જતા જોયા હતા? અથવા રાજાજી કયાં છે, તે તું જાણે છે? અત્યારે રાજાજી અહીં નહિ હવાથી પ્રજા અત્યંત દુઃખી થઈ રહી છે. અમે રાજાની નગરમાં ઘણું શોધ કરી પણ પત્તો લાગતું નથી. રાજા વગર રાજ નધણિયાતું થઈ જશે.”
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૦
દ્વારપાળે મંત્રીઓનાં વચને સાંભળી કહ્યું, “રાજાજી ચર પકડવા નગર બહાર ગયા હતા, પણ ચાર મળે નહિ, તેથી તે પાછા આવ્યા ને મહેલે ગયા.”
આ સાંભળી મંત્રીઓએ કહ્યું, “રાજાજી આવ્યા નથી. ઘેડે એકલે જ આવ્યું છે. તેથી કેઇએ રાજાને નાશ કર્યો એવું જણાય છે.”
આ સાંભળી દ્વારપાળ બે, “રાતના કે અહીં આવ્યું હતું. અને બહારથી કહેતું હતું. “હું વિક્રમાદિત્ય છું. જલદી દ્વાર ઊઘાડે” ત્યારે મેં કહ્યું, “તું રાજા નહિ. પણ દુર્ણ બુદ્ધિવાળો શેર છે. જે ફરીથી આવું બેલીશ તે પથ્થરથી માથું ફેડી નાંખીશ.” મારા આ શબ્દોથી મનમાં સમજી તે ક્યાંક ચાલ્યા ગયે હોવું જોઈએ અથવા બહાર બેસી રહ્યો હશે. શું કર્યું હશે તે હું જાણતો નથી.”
ચાલ, દ્વાર ઊઘાડી” મંત્રીવર્ગે કહ્યું ને દ્વારપાળે દ્વાર ઊઘાડ્યાં. ને જોયું તે ટાઢથી ટુટિયું વાળી મહારાજા બેઠા હતા, તે જોતાં જ વસ્ત્ર વગેરે મંગાવી તેમને આપ્યા પછી રાજાને પૂછવા લાગ્યા, “રાજન ! આપની આ દશા કેવી રીતે થઈ?”
રાજાએ જવાબ આપતાં પહેલાં વન્ને હાથમાં લઈ રાતે બનેલ બનાવ કહ્યો. આ સાંભળી દ્વારપાળ રાજાના પગમાં પડે ને કહેવા લાગે, “રાતના મારાથી આપને ભયંકર અપરાધ થયેલ છે, તે મારા પર દયા કરી ક્ષમા
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪૧
કરે. માતાપિતા બાળકને તેમજ સેવકને ગમે તે અપરાધ થયેલ હોય તે પણ તે ક્ષમા કરે છે.”
દ્વારપાળની દયા માટેની પ્રાર્થના સાંભળી વિક્રમાદિત્ય બેલ્યા, “હે દ્વારપાળ ! આમાં તારે જરાય દોષ નથી. મને જે દુઃખ થયું છે, તે મારા ભાગ્યથી થયું છે અને તે માટે હું કઈને દેષ દેતું નથી. ઉત્તમ વ્યક્તિ પિતાનાં ભાગ્યને જ દેષ દે છે. બીજાઓને નહિ.” કહી રાજા વસ્ત્ર પહેરી અને ઘોડા પર બેસ મંત્રીવર્ગ સાથે ઉદયાચળ પર્વત પર સૂર્ય જણાય તેમ નગરમાં-મહેલે આવ્યા તે પછી વિક્રમાદિત્યે મંત્રીઓને કહ્યું, “આ ચોર ઘણે બળવાળે છે. અને તે મહાન વિદ્યાઓને જાણકાર છે. તે મારું રાજ્ય પડાવી લેવાની ઈચ્છાથી આપણું મંત્રીઓ વગેરેની દુર્દશા કરે છે”
રાજા આ કહી રહ્યા હતા, તેવામાં દેવદ્વીપથી નૃત્ય વગેરે જોઈ અગ્નિશૈતાલ મહારાજા પાસે આવ્યું. અગ્નિતાલને આવેલે જોઈ રાજા ખુશ થયા ને તેને કહેવા લાગ્યા, “તમે
ગ્ય સમયે આવી પહોંચ્યા છે. અત્યારે મારા પર મહાન આફત આવી પડી છે. કેઈ ચોરે ભક્માત્ર વગેરે મંત્રીઓને સંકટમાં નાખી દીધા છે. તે ચોર અત્યાર સુધી દેખાયે નથી. અને પકડી પણ નથી.”
“હું પ્રતિજ્ઞા કરું છું.” વિક્રમાદિત્યનાં વચને સાંભળી અગ્નિતાલ બોલે, “ત્રણ દિવસમાં એ ચોરને હું જરૂર પકડીશ.” કહી અગ્નિ વૈતાલ ત્યાંથી ચાલ્યા ગયે. ને નગરમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
ધૂમવા લાગે. બીજે દિવસે ચોરે વેશ્યાને પૂછયું, “શું નવાજૂની છે ?” ત્યારે વેશ્યા કહેવા લાગી, “કાલે અગ્નિવૈતાલ આવે, તેણે કહ્યું, “ચોર ગમે તે હશે પણ હું તેને પકડ્યા સિવાય રહેવાને નથી. તે અગ્નિશૈતાલ નગરમાં ઘૂમી રહ્યો છે. તમે મારા ઘરમાં છે તે પોતાના જ્ઞાનથી જાણી જાય તે મારું અને તમારું અનિષ્ટ થયા સિવાય રહેવાનું નથી.”
તમે જરાય ગભરાશે નહિ. ચોરે કહ્યું. “હું એવી યુક્તિથી કામ કરીશ, જેથી તે મને જાણી શકશે નહિ.”
ચેરના નીડરતાભર્યા શબ્દ સાંભળી વેશ્યા મનમાં વિચારવા લાગી, “આ કેઈ વિદ્યાધર, દેવ કે દાનવ છે, તેમનાં સિવાય આવું સાહસ બીજામાં હેઈ ન શકે.”
દેવકુમાર વેશ્યાને આશ્વાસન આપી નગરમાં ઘૂમવા નીકળે. તે અદશ્ય રૂપે ઘૂમતે ઘૂમતે જ્યાં અગ્નિશૈતાલ હતે ત્યાં પહોંચી ગયે. અને અગ્નિશૈતાલના હાથમાં રહેલી તલવાર તેણે લઈ લીધી. ને નગરમાં ઘૂમતે ઘૂમતે તે વેશ્યાને ત્યાં પહોંચી ગયે. બારણું ઠેકયું તે સાથે જ વેશ્યાએ બારણું ઉઘાડ્યું, એટલે વેશ્યાએ પૂછ્યું, “શું કર્યું ? જવાબમાં ચોરે બધી વાત કહી. તે સાંભળી વેશ્યા મનમાં બેલી, “જરૂર આ ચારે બારણ કેયું.
's
e. It
કીટ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪૩
દેવ કે વિદ્યાધર છે. તેના સિવાય આ ચમત્કાર બીજાથી થઈ શકે નહિ.”
ત્રણ દિવસ સુધી અગ્નિશૈતાલ નગરમાં ફર્યો. પણ તેનાથી ચોર પકડાય નહિ. પણ તેનું શરીર કૃશ થઈ ગયું. તે રાજા પાસે આવ્યા ને કહ્યું, “રાજન ! જે ચોર ચોરી કરે છે, તે કઈ વિદ્યાધર અથવા અસુર છે. તે કેઈને હાથમાં આવશે નહિ તેમ હું માનું છું.”
“આ ચોર કોઈ પ્રપંચીઓને સરદાર છે” વિક્રમાદિત્ય બોલ્યા, “તે મનુષ્ય અથવા દેવ પિતાનું રૂપ કેઈને જણાવા દેતા નથી. તે જે મળશે તે તે સરળ ભાવથી મળશે. માટે આજે નગરમાં ઢંઢેરો પીટાવી જાહેર કરે, જે કઈ ચોરને પકડી લાવશે તેને અર્થે રાજ આપવામાં આવશે ને તેના મનોરથ પૂર્ણ કરવામાં આવશે.”
રાજાના વચન સાંભળી મંત્રીઓએ કહ્યું, “અત્યારે તે તે જ કરવા જેવું છે. આ ઢંઢરે પિટાવ્યા સિવાય ચોર પકડાવાને નથી.”
સર્વાનુમતે આ નિર્ણય થતાં મંત્રીઓએ ઢેલ પીટાવી સ્પષ્ટ શબ્દોમાં ઘેષણ કરાવી, “જે કઈ ઢેલને અડકશે અને ચિરને પકડશે, તેને રાજા અધું રાજ આપી સન્માનશે.”
ઢેલ વગાડતા વગાડતે ઢંઢેરો પીટનાર વેશ્યાઓના મહેલ્લામાં આવ્યા. ત્યારે દેવકુમારે પૂછયું, “શાની ઘોષણ થઈ રહી છે?” જવાબમાં વેશ્યાએ થઈ રહેલી ઘોષણા
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અંગે કહ્યું. તે સાંભળી દેવકુમારે વેશ્યાને કહ્યું, “ ઊતાવળે જઈ તમે ઢેલને અડકે; તેમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવશે.”
આ સાંભળી વેશ્યાએ કહ્યું, “રાજાને વ્યવહાર વિચિત્ર હોય છે. જે તે આ ઢંઢેરાના શબ્દ પાછા ખેંચી લે, ને મારા પર દેષ મૂકી ઘણા દિવસોથી ભેગું કરલું દ્રવ્ય પડાવી લે તે મારી શી દશા થાય ?”
ગભરાવાની જરાય જરૂર નથી. જાવ, તમે ઢેલને અડકે, તમારું ભલું થશે.”
ઠીક” કહી વેશ્યા ઢોલવાળે હતે ત્યાં આવી ઢેલને અડકી એટલે સેવકેએ જઈ રાજાને વાત કરી. “કાલી વેશ્યા ઢેલને અડકી છે.”
આ સાંભળી રાજાએ મંત્રીઓ વગેરે સાથે મંત્રણા કરીને કહ્યું, “વેશ્યાને અડધું રાજ કઈ રીતે અપાય?”
આમાં મનદુઃખ કરવાનું કાંઈ જ કારણ નથી.” મંત્રીઓએ કહ્યું. “જ્યારે આપણા હાથમાં વસ્ત્રાભૂષણ વગેરે આવી જાય, ચોર આપણા હાથમાં આવી જાય, પછી ચોરને પકડી પ્રજાને સુખ આપવું ને વેશ્યા સાથે લગ્ન કરવાં. આમ કરતા વેશ્યાને અડધું રાજ જે આપવાનું છે તે આપણું ઘરમાં જ આવશે.”
“નીચ જાતની વેશ્યા સાથે લગ્ન કેમ થાય?” મંત્રીઓના
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૪૫
แ
શબ્દો સાંભળી રાજા બાલ્યા, ત્યારે મંત્રીએ કહ્યું, “ નીચ જાતની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી રાજાઓને દોષ લાગત નથી. શાસ્ત્રમાં શું છે, વિષમાંથી અમૃત લેવુ જોઇએ, અપવિત્ર વસ્તુએમાંથી સુવર્ણ લેવું જોઇએ, અધમ મનુષ્ય પાસેથી ઉત્તમ વિદ્યા લેવી જોઇએ. અને નીચ જાતિમાંથી સ્ત્રીરત્ન લેવુ જોઈએ.”
મત્રીઓના શબ્દોમાં રહેલા સત્યાંશ રાજાએ જોયે. ને મંત્રીએના શબ્દો માન્ય કર્યાં, એટલે વેશ્યાને ખેલાવી લાવવા મંત્રીઓએ સેવાને કહ્યું. સેવકે વેશ્યાને ત્યાં ગયા ને કહ્યું, “રાજા પાસે ચાલેા ને ચોરને હાજર કરે.”
વેશ્યાએ સેવકેના શબ્દ સાંભળ્યા ને અંદર સૂતેલા ચોરને જગાડી કહ્યું, “હે ચોર શિશમણુ ! જાગે, આપણાં ને ખેલાવવા સેવકે આવ્યા છે. આ સાંભળી ચોરે કહ્યું, “મને હમણાં સુખે સુવા દે એક પહેાર પછી થઈ રહેશે.”
""
આ સાંભળી વેશ્યા ખીજાઈ અને મેલી, “તમે જખરા છે. પહેલાં મને ઢોલને અડકવા કહ્યું ને હવે સુખે સૂઈ રહેવાની વાત કરી છે. તમને રાજાની બીક લાગતી નથી?’
વેશ્યાએ આ શબ્દો ફરીને શ્રી કહ્યા એટલે તે ઊડચા, નાહીધોઈ મધ્યાહ્ન થતાં તૈયાર થયા ને વેશ્યાને કહ્યું, “મારી સાથે ચાલેા.”
“ તમે એકલા જ જાવને ” વેશ્યાએ કહ્યું, “મને સ’કટમાં કયાં ફ્સાવે છે? તમારા જેવા માણસા આશ્રયદાતાને પણ
1
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મુશીબતમાં મૂકી દે છે. બ્રહ્માએ વીંછીના પુરછમાં, સાપના મેઢામાં અને દુર્જનના હૃદયમાં ઝેર રાખ્યું છે, તેથી જ દુર્જને ગમે તેટલે વિદ્વાન હોય છતાં પણ તેને ત્યાગ કરે જોઈએ. શું મણિથી શોભતે સર્ષ ભયંકર નથી ? હાથી જે વૃક્ષ નીચે આશ્રય લે છે તેને જ તે નાશ કરે છે, તેમ દુર્જન પિતાના આશ્રયદાતાને જ નાશ કરે છે.”
અરે તમે મારી સાથે ચાલે.” વેશ્યાને હિંમત આપતે ચોર બે, “મનમાં જરાય ગભરાશે નહિ. તમારું ભલું થશે.” આ સાંભળી વેશ્યા હિંમત રાખી તેની સાથે જતાં બેલી, “તમારામાં અદ્ભુત સાહસ ભર્યું છે.” કહી બંને જણા રાજમહેલ તરફ જવા લાગ્યાં.
A
*
છે
?
C/IA
'
કઈ રીતે
વેશ્યા અને ચાર રાજસભા તરફ જવા લાગ્યાં.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭
દેવકુમાર વેશ્યા સાથે નીકળે, ત્યારે તેને જોવા લોકે પિતાને કામધંધે છેડી બહાર આવ્યા ને સુંદર શરીરવાળા ચોરને જોઈ અંદર અંદર કહેવા લાગ્યા. “આનું અકાળે મત થશે.”
રાજાજી તેનું સન્માન કરશે.” બીજાએ કહ્યું.
કેઈ કહે, “અરે આ ચોર સાથે વેશ્યા પણ મુશીબતમાં મૂકાશે.”
લેકેના શબ્દ સાંભળતે ચોર નીડરતાથી, રાજા હતા ત્યાં આવ્યા ને વસ્ત્રાભૂષણ વગેરે તેમના પગ પાસે મૂકી તેણે પ્રણામ કર્યા.
ચોરને જોતાં રાજાના હૃદયમાં પ્રેમને શ્વેત વહેવા લાગે. તેમણે પૂછ્યું “હે. ચોર ! તમે કહ્યું છે? ક્યાંથી અહીં આવ્યા છે? શા માટે આવ્યા છે અને તમે કેના પુત્ર છો ?
રાજાના પ્રશ્નો સાંભળી ચોર બોલે, “હે રાજન! તમે તમારા સાત જન્મની વાત જાણે છે, તે વિદેશમાં આવેલા મને કેમ જાણતા નથી? હું શ્રીમાન શાલિવાહન રાજાની પુત્રીને પુત્ર છું અને પ્રતિષ્ઠાનપુરથી મારા બાપુને પ્રણામ કરવા આવ્યો છું.”
ચોરના શબ્દથી રાજાને વિચાર આવ્યું, “પ્રતિષ્ઠાનપુરમાં હું મારી સ્ત્રીને ગર્ભાવસ્થામાં મૂકી અહીં આવ્યું
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૪૮
હતે. ખચીત આ પુત્ર તેને છે.” આમ વિચારી રાજાએ તેને પૂછયું, “તમારા પિતા કેણ છે, તે તમે કઈરીતે જાણ્યું ?”
રાજાના પ્રશ્ન દેવકુમારે અથેતિ કહેતાં કહ્યું, “તમારા લખેલા શ્વેકથી જ હું તમને ઓળખી શકો.”
આ સાંભળી વિક્રમાદિત્ય સિંહાસન પરથી ઊઠયા, આનંદ સાથે પિતાના પુત્રને ભેટયા ને પિતાની સાથે અર્ધા સિંહાસન પર બેસાડીને કહ્યું, “આ મારે પુત્ર છે. તે મારી પત્ની સુકેમલાના ગર્ભથી ઉત્પન્ન થયેલે સાહસિકમાં અગ્રણી છે.” કહી વિક્રમાદિત્યે તેણે કરેલાં અનેક ચરિત્રથી તેનું નામ વિક્રમચરિત્ર” રાખ્યું.
પુત્રના આવ્યાથી હર્ષ પામી રાજાએ કાલી વેશ્યાને આઠ ગામ ઈનામમાં આપી તેને સન્માન સાથે વિદાય કરી, તે પછી રાજાએ વિક્રમચરિત્રને પૂછયું, “હે પુત્ર ! તે આ નગરમાં ચોરીઓ કેમ કરી? પ્રતિષ્ઠાનપુરથી આવી મને કેમ ન મળે ?”
“તમે ક્યુટ કરી મારી માતાને પરણ્યા.” રાજાના પ્રશ્નને જવાબ આપતાં વિક્રમચરિત્રે કહ્યું, “તમે તેને કપટથી ત્યાં છેડી અહીં ચાલ્યા આવ્યા, તેથી જ મેં યુકિતથી રાજમહેલમાં આવી વસ્ત્રાભૂષણ ઊઠાવી લીધાં ને કેટવાળા વગેરેને યુક્તિથી હેરાન કર્યા.
ચંડિકા દેવીએ મને પ્રસન્ન થઈ વરદાન આપી મને વિદ્યા આપી, તે વિદ્યા હજી આગળ અમુક મર્યાદા સુધી રહેશે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૪૯
વિદ્યાએ અનેક છે. જો વિદ્યાના વિધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે બધે જ ઉપચેાગી થઇ પડે છે.
મને દેવીએ આપેલ વિદ્યાના ખળથી, બુદ્ધિથી અને પુણ્યના ઉદયથી આ અદ્ભુત કામા કર્યાં છે. તમારા કરતાં તમારા પુત્ર સવાયે થાય તેથી તમે રાજી થાવ એ સિધ્ધ કરવા હું સીધેા તમારી પાસે આવ્યા ન હતા.
ܕܕ
જે પુણ્માત્મા છે, જેણે દૈવીને પ્રસન્ન કરી છે, અને પેાતે બુધ્ધિશાળી છે તેમજ શુધ્ધ બુધ્ધિથી કપટરહિત કા કરેલ છે. તેને માટે કાઈ કાર્ય અસાધ્ય નથી.”
ચાથા સ સ પૂર્ણ
Page #238
--------------------------------------------------------------------------
________________
એ સંગ પાંચમો
હો
પ્રકરણ એકવીસમું . ... . સુવર્ણ પુરુષની પ્રાપ્તિ
પિતા-પુત્ર પેટ ભરીને વાત કરી પછી વિક્રમાદિત્યે પિતાના પુત્રને કહ્યું, “હવે પુત્ર! તું ઊઠ. જમી લે.”
મારી માતા સમક્ષ પ્રતિજ્ઞા કરી છે.” વિક્રમચરિત્ર વિક્રમાદિત્યના શબ્દો સાંભળી બેલે, “હું મારા પિતાને મળી તને પ્રણામ કરવા જલદીથી પ્રતિષ્ઠાનપુરના રસ્તે પડીશ ત્યારે જળપાન કરીશ, તેથી હું હમણાં જમી શકું તેમ નથી.” | વિક્રમચરિત્રના શબ્દો મહારાજાના હૃદયને સ્પર્શી ગયા. તે મનમાં બેલ્યા, “આની નમ્રતા પ્રશંસનીય છે. આ પુત્ર માતાપિતાની ભક્તિવાળે છે. જે પુત્ર માતાપિતાને ઉત્તમ આચરણથી પ્રસન્ન કરે છે તે જ પુત્ર કહેવાય છે. પિતાના હિત કરતાં પિતાના પતિનું વધુ હિત ચાહનાર જ પત્ની ગણાય છે. વળી સંપત્તિ-વિપત્તિમાં એક સરખે સંબંધ રાખે તે જ મિત્ર ગણાય છે. આ ત્રણ વસ્તુઓ માણસ પુન્યશાળી હોય તે જ મળે છે. દીવે તે પાસેની વસ્તુઓને
Page #239
--------------------------------------------------------------------------
________________
૧પ૧
પ્રકાશિત કરે છે. પણ સુપુત્ર તે પિતાના પૂર્વજોને પિતાના ગુણોની શ્રેષ્ઠતાથી પ્રકાશિત કરે છે. રાત્રિને પ્રકાશિત કરનાર ચંદ્ર છે, દિવસને પ્રકાશિત કરનાર સૂર્ય છે. ત્રણ લેકને પ્રકાશિત કરનાર ધર્મ છે અને કુળને પ્રકાશિત કરનાર સુપુત્ર છે.”
રાજા આમ વિચારતા હતા ત્યારે વિક્રમચરિત્ર કહ્યું, બાપુ! મારી માતા સુકમલા સાથે લગ્ન કરી કપટથી અહીં આવ્યા તેને બદલે લેવા મેં સામંત, મંત્રી, વેશ્યા વગેરેને છેતરી શરમજનક સ્થિતિમાં આપ સર્વને મૂકયાં”
“હું ખરેખર ધિક્કારને પાત્ર છું.” વિક્રમચરિત્રના શબ્દ મહારાજા બોલ્યા, “મેં સુકમલા જેવી સ્ત્રીને પરણી કપટથી તજી દીધી તે મેં સારું તે નથી જ કર્યું.”
રાજાને મનથી દુઃખી થતાં જોઈ વિક્રમચરિત્ર કહ્યું, બાપુ! આમાં તમારો જરાય દેષ નથી. એ બધાં કર્મનાં ફળ છે. પ્રત્યેક પ્રાણ પોતે કરેલા કર્મનાં જ ફળ ભોગવે છે.” કહી પિતાના પિતાના ચરણોમાં ભક્તિપૂવર્ક પ્રણામ કરી તેણે પ્રતિષ્ઠાનપુર તરફ ચાલવા માંડયું. પ્રતિષ્ઠાનપુર પહોંચી પિતાની માતાને મળી તેને હર્ષિત કરી માતા તેમ જ શાલિવાહન રાજાના ચરણમાં પ્રણામ કર્યા ને અવંતીમાં તેણે જે કાંઈ કર્યું હતું તે બધું કહ્યું. પછી પિતાની માતાને લઈ વિક્રમચરિત્ર અવંતી તરફ જવા નીકળે. | વિક્રમચરિત્ર માતા સાથે અવંતી લગભગ આવી પહોંચે, તે સમાચાર વિક્રમને મળતાં તે પત્ની અને પુત્રને
Page #240
--------------------------------------------------------------------------
________________
પર
મળવા નગર બહાર આવ્યા બન્યા, તે નગરમાં અતિ ધામધૂમપૂક લઇ આવ્યા, તેમને રહેવા સાત માળના મહેલ આપ્યા શ્રી પુત્ર સાથે રાજા આનંદથી રહેતા ન્યાયપૂર્વક રાજ્ય કરે છે.
એક દિવસે શુભ મુહુર્તમાં રાજાએ કારીગરો-સિ પ્ર વિદ્યાવાળા લુટ્ઠારાને ખેલાવી એક સુંદર સિહાસન બનાવવાની આજ્ઞા આપી.
મહારાજાની આજ્ઞા પ્રમાણે કારીગરોએ સુંદર લાકડામાંથી રત્નજડિત ખત્રીસ પૂતળીઓવાળું સિંહાસન બનાવ્યું.
ખત્રીસ પૂતળીએવાળું સિંહાસન સુંદર લાકડામાંથી શુભ મુહુમાં બનાવેલું હોવાથી અત્યંત તેજસ્વી જણાતું હતુ. વિક્રમાદિત્યના સાહસથી પ્રસન્ન થઈ આ બત્રીસ પૂતળીઓવાળું શ્રેષ્ઠ સિંહાસન ઇંદ્રે જાણે આપ્યું છે.” આમ વિદ્વાના–પ’ડિતાએ સિ’હાસન જોઇ પ્રશ’સા કરવા માંડી.
''
એક સમયે એક ચેગીરાજ દ્વાર પર આવ્યા. દ્વારપાળે મહારાજાને ખબર આપી. ખબર સાંભળી રાજાએ તે યાગીને રાજસભામાં આવવા દેવા જણાવ્યું. દ્વારપાળ ગયા ને યેગી દર આન્યા. તેણે રાજાને ખીજોરુ ભેટ આપ્યું. તે પછી દરરોજ ચેગીએ સવારમાં બીજોરુ રાજાને ભેટ આપવા માંડયુ.
એકદિવસે રાજાના હાથમાં રહેલ ખીજોરુ' વાંદરાએ ઝપટ આરી લીધું અને ખાવા માંડ્યુ. તા તેમાંથી એક રત્ન
Page #241
--------------------------------------------------------------------------
________________
૧પ૩
નીકળી નીચે પડયું, રાજાએ અમૂલ્ય રત્ન જોયું ને જ્યારે ચગી આવ્યું. ત્યારે રાજાએ પૂછયું, “આ પ્રમાણે બીજેરામાં ગુપ્ત રીતે રન રાખી ભેટ શા કારણથી આપે છે ?
રાજા, દેવતા, ગુરુ, ઉપાધ્યાય, શિક્ષક અને વૈદ્ય આ બધા પાસે ખાલી હાથે જવું ન જોઈએ.” એગીએ કહ્યું, “ફળથી જ ફળની આશા રાખવી જોઈએ. મનુષ્યથી થતા ઉપકાર કલ્યાણકારી હોય છે, પરંતુ, સજ્જન વ્યક્તિ સાત્વિક પ્રાર્થનાની અવગણના કરતું નથી. આજ સંસારમાં પિતાનું, પિતાના પરિવારનું ભરણપોષણ કરનાર હજારે મુદ્ર વ્યક્તિઓ છે, પરંતુ પોપકાર એ જ પિતાને વાર્થ છે એવા સજજનેમાં અગ્રણી પુરુષ જ-ઉત્તમ પુરુષ કહેવાય છે. વડવાનલ કે જેની તૃષા ક્યારે પણ તૃપ્ત થતી નથી, તે તૃષા શાંત કરવા સમુદ્રના પાણીને પીએ છે, પરંતુ મેઘ તપેલા સંસારના સંતાપને નાશ કરવા સમુદ્રનું જળ પીએ છે, લક્ષ્મી સ્વભાવથી ચંચળ છે, તે પરેપકાર કરવામાં ઢીલ શાને ?”
યેગીના શબ્દો સાંભળી વિક્રમાદિત્યે પૂછ્યું, “તમારી ઈચ્છા શું છે તે મને કહે.”
“હે રાજન !” મેગી બે, “જગતમાં સાહસથી અસંભવિત કાર્ય સંભવિત થાય છે અને તેનાથી સુખ પ્રાપ્ત થાય છે.”
રામચંદ્રને લંકા પર વિજય મેળવવું હતું, તે વિજ્ય મેળવવાના કાર્યમાં વાંદરાઓની સેના હતી. અને એ સેનાના
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૫૪
બળથી અસુરને નાશ કર્યો. માટે હે રાજન! આત્મબળના પ્રભાવથી જ મહાન પુરુષના કાર્ય સિદ્ધ થાય છે. નહિ કે સામગ્રીથી.
રાજન હું એક મંત્ર સિદ્ધ કરવા અનુષ્ઠાન કરી રહ્યો છું તે કાર્યમાં સાત્વિકમાં અગ્રણી એવા આપ મને ઉત્તરસાધક થઈ સહાય કરે”
વિક્રમાદિત્યે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. અને રાતના હાથમાં તલવાર લઈ નિર્ભયતાથી તે યેગી સાથે જંગલના મધ્ય ભાગમાં પહોંચ્યા પછી દુષ્ટબુદ્ધિવાળા
N
_':
E
ને
રાજા ઝાડ પાસે આવ્યા. યેગીએ રાજાને ઝાડની ડાળી સાથે બાંધેલા મડદાને લાવવા માટે કહીને તે યોગી યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવા લાગે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૫૫
રાજા ઝાડ પાસે ગયે. તેના પર ચઢી મડદાને છૂટું કરવા બંધન કાપવા લાગ્યા. બંધન કપાતાં મડદું નીચે પડ્યું. એટલે રાજા ઝાડ પરથી નીચે ઊતર્યા, ત્યાં તે પેલું મડદું પાછું ઝાડની ડાળી સાથે બંધાઈ ગયું. આથી રાજાએ ફરી ફરીને મડદાને ડાળીથી છૂટું કરવા યત્ન કર્યા. પણ તે યત્ન નિષ્ફળ ગયા. મડદુ ડાળીથી છૂટું થયું નહિ. ફરી, તે ડાળીએ બંધાઈ રહ્યું, રાજાને કષ્ટ વેતા જોઈ અગ્નિશૈતાલ મડદામાં પ્રવેશ કરી બે, “હે રાજન ! બુદ્ધિમાનોને સમય કાવ્ય, ગીત અને શાસ્ત્રશ્રવણ કરવામાં-વિનોદ કરવામાં વ્યતિત થાય છે, ત્યારે મૂખને સમય વ્યસન, નિદ્રા અને કંકાસમાં વ્યતિત થાય છે. આ સંબધની એક જૂની વાત તમને કહું છું, તે સાંભળે.”
રાજાને એ મડદામાં રહેલા અગ્નિશૈતાલે રાત પૂરી થતાં સુધીમાં પચીસ વાત કહી અને કહ્યું, “એ યેગી પ્રપંચથી તમારા જેવા શ્રેષ્ઠ પુરુષનું યજ્ઞકુંડમાં બળિદાન આપી સુવર્ણ પુરુષ બનાવવા ચાહે છે, તેથી તમે એ ગીને વિશ્વાસ કરશે નહિ. તે દુરાત્મા ઘણે પ્રપંચી છે. પાપીઓને સરદાર છે. આવી વ્યક્તિઓ પિતાના સ્વરૂપને પ્રગટ થવા દેતા નથી. દુર્જનેને ગમે તેટલે ઉપદેશ આપે, છતાં તે અનિષ્ટ કર્યા વિના રહેતા નથી. હું તે મંત્ર જપતા દુરાત્મા પાસે જઈ શકતું નથી. તેથી તમે જ તેની પાસે જાવ”
મડદાથી બેલાયેલા શબ્દો સાંભળી મહારાજ નવાઈ પામ્યા ને મનમાં વિચારવા લાગ્યા, “દુષ્ટબુદ્ધિ દુર્જને
Page #244
--------------------------------------------------------------------------
________________
૧પ૬
પિતાને જન્મ વૃથા ગુમાવે છે. એક જન્મના સુખ માટે તેઓ નિત્ય છળકપટને આશ્રય લે છે. અને તેમ કરી અનેક જન્મે વૃથા ગુમાવે છે. સજ્જન પુરુષે શાંતિથી વશ થાય છે, જ્યારે દુરાત્માઓ બળાત્કારે વશ થાય છે. સાપ દૂધ પીને ઝેર જ એકે છે. પણ ઔષધીને પ્રેગ કરવાથી તે શાંત થઈ જાય છે. તે મેગી મારું શું અનિષ્ટ કરી શકે તેમ છે?” એમ વિચારતા મહારાજા મડદાને પિતાની પીઠ પર રાખી તે દુરાત્મા પાસે આવ્યા. મડદા સાથે મહારાજાને જોતાં યેગી આનંદમાં આવી ગયે. ને રાજાને કહ્યું, “હું
કંટ
* :
ક. "
રાજાને યોગીએ એની રક્ષા માટે કહ્યું તમારું શિખાબંધન કરું છું, જેથી યજ્ઞ કરતાં કાંઈ વિM આવે નહિ, રાક્ષસ, વ્યંતર, ભૂત-પ્રેત, દૈત્ય વગેરેમાંથી
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫૭
કોઈ તમને વિઘ્ન કરે નહિં. વિદ્યાને કરવાનું ઉત્તમ સમજે છે. અંગરક્ષા સિદ્ધ થાય છે.”
સાધક, અંગરક્ષા કરવાથી બધાં કા
રાજાને આ પ્રમાણે કહી ચેગી શિખાબંધન કરવાને તૈયાર થયા ત્યારે વિક્રમાદિત્યે વિચાયુ, “ આ ચેગી ઘણા પાખ’ડી છે. તેથી મારે મારું રક્ષણ કરવા કાંઈક કરવુ' જોઈ શે, ”
એક બાજુ ચેાગી રાજાનું બલિદાન આપવા વિચારે છે, ત્યારે રાજા અગ્નિભૈતાલના શબ્દોને વિચાર કરતાં મનમાં બેલ્યા, “ આ દુષ્ટ યોગી પેટપોષણ માટે કેટલે પ્રપોંચ
કરી રહ્યો છે ?”
રાજા મનમાં આમ વિચારે છે, ત્યાં તે ચેાગી યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરતા રાજાનું બલિદાન આપવા તૈયાર થયે પણ રાજાએ યુક્તિપૂર્વક એ યાગીને કુંડમાં નાંખી દીધા, તે સાથે જ રાજાની દિએ યજ્ઞકુંડમાં સુવર્ણ પુરુષ દેખાયા. એ સુવર્ણ પુરુષના અધિષ્ઠાયક દેવે ત્યાં પ્રગટ થઈ સુવર્ણ પુરુષને પ્રભાવ કહ્યો ને અર્ધ્યાન થઈ ગયા.
સવાર થયું, રાજાને મહેલમાં નહિ જોવાથી બધા ખૂમેઝૂમ કરવા લાગ્યા અને તેમની શોધ કરવા લાગ્યા.
મંત્રીએ, સામતે મહારાજાને શેાધતા નગર બહાર આવ્યા. તેઓ વિક્રમાદિત્ય હતા ત્યાં ગયા. રાજાને જોતાં મંત્રી એક્લ્યા, “ કયા કારણે તમે આ અઘાર વનમાં આવ્યા હતા ? તમે તમારી જાતે આવ્યા કે કોઈ તમને અહીંં લાગ્યું ? આ સુવર્ણ પુરુષ તમને કેવી રીતે મળ્યું ?’”
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આ પ્રશ્નોના જવાબમાં રાજાએ બધી વાત કહીને કુંડમાંથી સુવર્ણ પુરુષને લઈ ધામધૂમથી નગરમાં આવ્યા.
જે કઈ બીજાનું અશુભ ચિંતવે છે, તેનું જ અશુભ થાય છે. માટે કોઈએ પારકાનું અશુભ ચિંતવવું નહિ. એક વૃદ્ધ સાસુનું અહિત વિચારનાર વહુને જ સહન કરવું પડ્યું.
ચંદનપુર નામનું એક નગર હતું. તે નગરમાં વીર નામને એક શેઠ રહેતું હતું. તેની સ્ત્રીનું નામ વીરમતી હતું. ને તેની વિધવા માતાનું નામ જ્યા હતું.
એ યાની સેવા પુત્ર કે વહુ કરતાં ન હતાં. તેથી તે વૃધ્ધા મનમાં દુઃખી થતી હતી.
વીરમતીને તે સાસુના દુઃખની પરવા ન હતી. તે તે તેને મારવા વિચારતી હતી.
એક તહેવારને દિવસે સાસુએ વહુને કહ્યું, “આજ તહેવાર છે, તેથી પકવાન કરીશું, માટે બજારથી જોઈતી સામગ્રી લઈ આવે.”
વીરમતી ઘેરથી નીકળી પિતાને પતિ હતો ત્યાં આવી ગદ્ગદ્ અવાજે બોલી, “તમારી બા વૃદ્ધાવસ્થા અને રેગથી ત્રાસ પામી આત્મહત્યા કરવા વિચારે છે.”
પત્નીના શબ્દો સાંભળી પતિ તરત જ ઘેર આવ્યા. ને માતાને કહેવા લાગ્યા, “હે બા ! શું કરવા તારે આત્મહત્યા કરવી પડે છે? તારા વગર હું શી રીતે રહીશ?”
પુત્રના શબ્દો સાંભળી વૃધ્ધા મનમાં વિચારવા લાગી,
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વહુએ મારા દીકરાને ખોટું સમજાવ્યું છે, નહિં તે આવું તે બેલતે નહિ. આ વહુ કઈ પણ રીતે મને મારવા ચાહે છે, તે હું મારી જાતે જ શા માટે ન મરૂં?” આમ વિચારતી વૃધ્ધા બોલી, “હે દીકરા! મને ચિંતામાં નાંખી સળગાવી દે, મારે હવે જીવવું નથી.” કહી પિતાના દીકરાને પોતાની ઈચ્છા પ્રમાણે કરવા આગ્રહ કરવા લાગી. એ આગ્રહને વશ થઈ પુત્ર અને વહુએ નગર બહાર નદીકિનારે ચિતા ખડકી એટલે વૃધ્ધાએ અંતિમ ક્રિયાઓ કરી, રાતના નદીકિનારે આવ, ને ચિતાને પ્રદક્ષિણા કરી તેમાં બેઠી. ને પિતાના પુત્રને ચિતા સળગાવવા કહ્યું, પણ દેવતા ઓલવાઈ ગયેલ હવાથી પિતાની પત્નીને કહ્યું, “હું દેવતા લેવા જાઉં છું.” કહી તે ત્યાંથી ગયે.
છોકરો ત્યાંથી ગમે એટલે વીરમતી મનથી ગભરાતી ત્યાંથી દૂર ગઈ, ત્યારે વૃધ્ધા બેલી, “એ તે કોણ મૂર્ખ હશે, જે આમ નકામે બળી મરવા તૈયાર થાય.”
આમ બોલતી વૃધ્ધા ચિતામાંથી બહાર આવી પાસેના ઝાડ પર ચઢી ગઈ
વીર દેવતા લઈ આવ્ય, ચિતા સળગાવી, પછી બંને ઘણી-ધણિયાણી ગામમાં ગયાં. ધણી-ધણિયાણના ગયા પછી કેટલાક રે કઈ શેઠને ત્યાંથી વસ્ત્રાભૂષણદિ ચોરી કરીને
જ્યાં વૃદ્ધા હતી ત્યાં આવ્યા ને ચેરીને માલને ભાગ પાડવા લાગ્યા, તે જોઈ બુદ્ધિશાળી વૃધ્ધા “ખાઉં, ખાઉં” બોલતી
Page #248
--------------------------------------------------------------------------
________________
ઝાડ પરથી નીચે ઊતરી. તેને જોતાં જ ચોરે તેને પિશાચિની માની બધું ત્યાં ને ત્યાં મૂકી નાસી ગયા.
ચોના ગયા પછી તે વૃધ્ધાએ ત્યાં પડેલાં વસ્ત્રાભૂષણે પહેરી પિતાને ઘેર આવી. વૃધ્યાને લેતાં ધણી-ધણિયાણી નવાઈ પામ્યાં ને પૂછવા લાગ્યાં, “તમે આટલી બધી સંપત્તિ કેવી રીતે મેળવી ?”
“હું આત્મબળથી સ્વર્ગમાં ગઈ” વૃધ્ધા બોલી, “મારું સાહસ જોઈ ઇદ્રદેવ મારા પર પ્રસન્ન થયા ને આ બધું આપી મને પાછી અહીં મેકલી.”
આ સાંભળી વીરમતીએ પૂછયું, “જે કોઈ યુવતી આ પ્રમાણે કાષ્ટ ભક્ષણ કરે તે ઇંદ્રદેવ તેનું કેવું સન્માન કરે ?”
જે કઈ યુવતી કાષ્ટ ભક્ષણ કરે, વૃધ્ધા બોલી, “તે ઈદ્ર પ્રસન્ન થઈ આથી આઠગણું સંપત્તિ આપી સન્માન કરે.”
જે એમ છે તે હું પણ કાષ્ટ ભક્ષણ કરીશ.” વીરમતી એમ બોલી મરવા તૈયાર થઈ.
રાતના સાસુએ જાતે જઈ લાકડાં લાવી ચિતા તૈયાર કરી. એ ચિતામાં વીરમતી બેઠી. એટલે સાસુએ ચિતા સળગાવી, ચિતા સળગી અને વહુ બળી રાખોડી થઈ ગઈ
સવાર થયું. પિતાની પત્ની પાછી આવી નહિ તેથી પુત્રે પૂછયું, “બા, હજી સુધી તે કેમ ન આવી?” જવાબમાં વૃધ્ધાએ કહ્યું, “મરેલા તે વળી પાછા આવતા હશે ?” કહી વૃધ્ધાએ બધું કહ્યું ને પિતે જે ધન લાવી હતી તેનાથી દિવસે જતાં પિતાના પુત્રને ફરીથી પરણા.
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવીસમું .. .. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનની પ્રભાવના કરવાની ઇચ્છાથી વૃદ્ધવાદિ ગુરુના શિષ્ય સર્વજ્ઞપત્રનું બિરુદ ધારણ કરી પૃથ્વી પર ભ્રમણ કરતા હતા. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજે વિહાર કરતા કેટલાય ભવ્ય જીવોને જિનેશ્વરે કહેલા ધર્મનું જ્ઞાન કરાવ્યું. અને પ્રાણીઓના મિથ્યાત્વ રૂપી વિષને સર્વજ્ઞ કથિત આગમ રૂપી અમૃત રસથી નાશ કર્યો.
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ વિહાર કરતા કરતા અવંતીની બહાર આવેલા ઉધાનમાં પધાર્યા. તે વખતે કીડા કરવા નીકળેલા મહારાજા વિક્રમાદિત્યે તેમને જોયા એટલે તેમની પરીક્ષા કરવા હાથી પર બેઠા બેઠા મનમાં ને મનમાં સૂરીજીને ભાવ નમસ્કાર કર્યા, ત્યારે સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજે હાથ ઊંચો કરી મહારાજને ધર્મલાભ રૂપી આશીર્વાદ આપે.
આપે મને ધર્મલાભ કેમ આપે?” રાજા વિક્રમાદિત્યે પૂછ્યું, “મેં તે તમને વંદન કર્યું ન હતું.”
૧૧
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૬*
શું સમ શક્તિશાળી વ્યક્તિ આમ જ ધર્મલાભ ફ્રાગટમાં મેળવી શકે છે ?”
વિક્રમાદિત્યના શબ્દો સાંભળી સિધ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ કહ્યું, “ જે વંદન કરે છે તેને જ ધર્મ લાભ આપવામાં આવે છે. તમે શરીરથી વ ંદન કર્યું નથી, પરંતુ મનથી તમે
.
વદન કરેલ છે.”
.
શ્રી સિધ્ધસેનદિવાકરસૂરીશ્વરજીની વાત સાંભળી રાજા વિક્રમાદિત્ય આશ્ચય પામ્યા, હાથીપરથી નીચે ઊતરી પ્રસન્ન થઈ ફરી કાયાર્થી વંદન કર્યું ને તેમને કાટી સુવર્ણ આપવા મંત્રીને આજ્ઞા કરી. આજ્ઞાનો અમલ તાત્કાલિક થયા. કેટી સુવર્ણ સૂરીજીના ચરણેામાં અર્પણ કરવામાં આવ્યું. આચાય - શ્રી નિર્લોભી હતા, તેથી તેમણે મહારાજાએ આપેલ દ્રશ્યના સ્વીકાર ન કર્યો. પણ મહારાજાએ તે તે દ્રવ્ય દાનમાં આપ્યુ । જ હતું, તેથી તેને પાછું ન લીધું. પણ તે દ્રવ્યના ઉપયોગ સૂરીજીના ઉપદેશથી જીણુ ધારમાં કરવામાં આવ્યા.
એક વખતે આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી ભ્રમણ કરતા કરતા એકારનગરમાં પધાર્યા. ત્યાં શ્રાવક લેાકેાએ તેઓશ્રી દ્વારા જિનેશ્વરદેવે કહેલા ધમ ને સાંભળી કહ્યું, લ્હે મહારાજ ! શ્રાવકાની વસતી પ્રમાણે અહીં વિશાળ-ભવ્ય જિનમ'દિરની ઘણી જ જરૂર છે, પણ બ્રાહ્મણ વગેરે અહીં મહાદેવના મદિર કરતાં ઊંચું મંદિર બાંધવા દેતા નથી. આપ કાંઇ પ્રયત્ન કરો જેથી અમારી ઇચ્છા પૂર્ણ થાય,”
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૩
“તમારી ઇચ્છા પૂર્ણ થશે” કહી શ્રી સિધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ કારનગરથી વિહાર કરતા કરતા અનેક ગામના લોકોને ઉપદેશ આપતા, ભવ્ય આત્માઓને સન્માર્ગે દેરતા અનુક્રમે અવંતીમાં આવ્યા ને મહારાજા વિક્રમાદિત્યને મળવા રાજદરબારે ગયા.
પ્રવેશદ્વાર પર જઈ દ્વારપાળને એક કલેક લખી આપી કહ્યું, “આ શ્લેક રાજાને આપી આવે.”
દ્વારપાળે સુરીશ્વરજીના કહેવા પ્રમાણે તે લેક મહારાજાને આયે. મહારાજાએ તે બ્લેક વાગ્યે તેમાં લખ્યું હતું, “તમને મળવા એક ભિક્ષુક દ્વાર પર આવેલ છે, તે આવે કે જાય ?
રાજાને સૂરીશ્વરજી મળવા આવ્યા છે, તેમના હાથમાં બીજા ચાર લેક છે, જે રાજાને સંભળાવવા ઇરછે છે. તેમણે દ્વારે ઊભા રહી એક શ્લેક કારપાળ સાથે રાજા વિક્રમાદિત્યને મોકલે છે.”
રાજાએ કલેક વાંચી તેમાં રહેલ ભાવ જા. સાધુને -અમૂર્વ વિદ્વાન જાણુ એ લેકના પ્રત્યુત્તરમાં મહારાજાએ - એક લેક લખી દ્વારપાળને આપે. જેને ભાવ હતું,
આ વિદ્વાનને દસ લાખ રૂપિયા અને ચૌદ ગામ બક્ષીસ આપે. તે પછી તેમની ઈચ્છા હોય તે રાજસભામાં તે ૧ ભિક્ષુર્દિદક્ષરાયાસ્તિષ્ઠતિ દ્વારિવારિતઃ હસ્તચુતચતુક કિં વાડગચ્છતુ ગચ્છતુ
Page #252
--------------------------------------------------------------------------
________________
મળવા આવે. અને જે પાછા જવાની ઈચ્છા હોય તે પાછા જય.” ૧
રાજાને શ્લેક વાંચી દ્રવ્યને સ્વીકાર કર્યા વિના સૂરીશ્વરજી રાજસભામાં આવ્યા અને રાજા સમક્ષ આવી અદ્વિતીય કલેક બેલ્યા, “આપે એક વિલક્ષણ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી છે, તેમાંથી છૂટેલું બાણ આપની પાસે જ આવે છે. અને ગુણદેરી દૂર દૂર જાય છે, અર્થાત્ યાચકે આપની પાસે રહે છે, અને આપની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ છે.”
ભાવવાહી ગ્લેકને સાંભળી મહારાજા દક્ષિણ દિશા તરફ મેં ફેરવીને બેઠા. આ વર્તનમાં સૂરીશ્વરજીને પૂર્વ દિશાનું રાજ આપવાને ભાવ હતે.
સૂરીશ્વરજી રાજા સામે આવી બીજે લેક બેલ્યા, આપ બધાને બધી જ વસ્તુઓ આપે છે એવું વર્ણન કવિઓ જે કરે છે, તે એ છે. શત્રુઓ આપની પીઠ જોઈ શક્તા નથી. હારેલા રાજાની પીઠ શત્રુઓ જોઈ શકે છે, પરસ્ત્રી આપની છાતી પ્રાપ્ત કરી શકતી નથી. અર્થાત્ આપે કયારે પણ પરસ્ત્રીને સ્પર્શ કર્યો નથી. આથી તમે બધી જ વસ્તુઓ આપે છે તે કેમ કહેવાય?”
૧ દયનાં દશ લક્ષાણિ શાસનાનિ ચતુર્દિશઃ
હસ્તન્યસ્તચતુ કે યાડગચ્છતુ ગચ્છતુ. ૨ અપૂર્વેયં ધનુર્વિદ્યા ભવતા શિક્ષિતા પુનઃ
માર્ગણોધઃ સમજોતિ ગુણે યાતિ દિગન્તરમ ૩ સર્વદા સર્વદેશીતિ મિથ્થા સંતૂયસે બુધ
ના લેભિરે પૃષ્ટ ન વક્ષઃ પરષિતઃ
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૬૫
આ ગ્લૅક સાંભળી દક્ષિણ દિશાનું રાજ્ય આપવાને ભાવ બતાવ્ય ને પશ્ચિમ તરફ જોયું, એટલે સૂરીશ્વરજી રાજા સામે આવી ફરી મલેક બેલ્યા, “આપની કીર્તિ ચારે સમુદ્રમાં સ્નાન કરી શીતળતાને પામી છે, તે શીતળતા દૂર કરવા આપની કીર્તિ સૂર્યમંડળમાં ગઈ છે. અર્થાત તે સ્વગ સુધી પહોંચી છે.” ૧
આ સાંભળી રાજા ઉત્તર દિશા તરફ ફર્યા. સૂરીશ્વરજી રાજા સમક્ષ આવી એથે બ્લેક બેલ્યા, “હે રાજન ! યુદ્ધમાં આપની ગર્જના સાંભળી શત્રુના હૃદયરૂપી ઘડા ફૂટી જાય છે. અને તેમની સ્ત્રીઓની આંખમાંથી આંસુ પડે છે, તે આશ્ચર્ય જેવું છે.” ૨
આ પછી સૂરીશ્વરજી પાંચમે લેક બેલ્યા, “હે. રાજન ! સરસ્વતી તે આપના મુખમાં છે. અને લક્ષ્મી હાથમાં છે. કયા કારણે આપની કીર્તિ ગુસ્સે થઈ વિદેશમાં ચાલી ગઈ?” ૩
મહારાજા આ લેકમાં રહેલા દ્વિઅર્થી ભાવેને સમજી નવાઈ પામ્યા અને આસન પરથી ઉતાવળે ઊતરી ભક્તિ૧ –કીર્તિજાત જાથે ચતુરાધિમજનાત
આતપાય મહીનાથ ! ગત માર્તણ્ડમષ્ઠલમ્ ૨ આહવે તવ નિસ્વાને ફુટિતં રિપુહંદઘટૈઃ
ગલિતે તબિયાનેત્રે રાજનું ચિત્રમિદં મહત ૩ સરસ્વતી સ્થિતા વકત્રે લક્ષ્મીઃ કરસરેરુહ કીર્તિકિં કુપિતા રાજન ! યેન કેશાન્તર ગતા
Page #254
--------------------------------------------------------------------------
________________
પૂર્વક સૂરીશ્વરજીને પ્રણામ કરતા બોલ્યા, “હાથી, ઘેડા, રત્નાદિથી ભરપૂર આ સમૃધ્ધિવાન રાજ્યને મારા પર કૃપા કરી સ્વીકાર કરે.”
મેં મારા માતાપિતાના ધનને ત્યાગ કર્યો છે.” સૂરીશ્વરજીએ કહ્યું, “તેથી મારું મન ધૂળ અને સેનાને એક સરખું માને છે. અમારા જેવા સાધુઓના મનથી શત્રુ મિત્ર, ઘાસ, સ્ત્રીઓને સમૂહ, સુવર્ણ, મણિ, પથ્થર, માટી, મેક્ષ અને સંસારમાં એક સરખાં છે. હું હંમેશા ભિક્ષાથી મળતા આહાર ઉપર જીવન નિર્વાહ કરનાર છું સાદાં વસ્ત્રો પહેરું છું પૃથ્વી પર સૂઈ જાઉં છું. આ સ્થિતિમાં હું રાજને લઈ શું કરવાનું હતું ?”
રાજાએ શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને નિર્લોભી અને સર્વજ્ઞ જાણી તેમની પ્રશંસા કરી. તે પછી સૂરીશ્વરજીએ
કારપુરના શ્રાવકેની ઈચ્છા પ્રમાણે વિક્રમાદિત્ય દ્વારા મેટું ભવ્ય જૈનમંદિર બનાવડાવ્યું.
એક વખતે તે જૈન મંદિરમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી પ્રસન્ન હૃદયથી પિતાના ઈષ્ટદેવને વંદન કરવા ગયા, તે દિવસે સૂરીશ્વરજીને વંદન કરવા અનેક સંસારીઓને આવ્યા હતા.
મંદિરમાં સુરીશ્વરજીએ હર્ષપૂર્વક જુદી જુદી જાતની શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ દ્વારા ગુણગાન ગાયા. ચૈત્યવંદન કર્યું અને “નમુત્થણું” આદિ સ્તંત્ર વડે શ્રી વર્ધમાન
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૬૭
જિનેશ્વરને નમસ્કાર કર્યા “નમુત્થણું” ઈત્યાદિ પ્રાકૃત તેત્રથી નમસ્કાર કરતા આવા મહાન વિદ્વાન સૂરીશ્વરજીને જોઈ સંસારીઓ હસ્યા, અને બોલ્યા, “કેટલાય દિવસોર્થી કેટલાય શાસ્ત્રોને અભ્યાસ કર્યો, છતાં પ્રાકૃત તેથી આપણું જેમ જ અરિહંત ભગવાનની પ્રાર્થના કેમ કરે છે?” - લેકેના આ શબ્દો સાંભળ સૂરીશ્વરજી શરમાયા, ને તે નગરથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં પિતાના ગુરુ જૈનાચાર્ય શ્રી વૃધ્ધવાદિસૂરીશ્વરજીને વિનય નમસ્કાર કરી. બે હાથ જોડી પૂછયું, “હે ગુરુદેવ પ્રાકૃત ભાષામાં વંદનાદિક સૂત્ર છે, તે વિકાનની આગળ શેભાસ્પદ નથી. તે આપશ્રી આજ્ઞા આપો તે તે સૂત્રને હું સંસ્કૃતમાં રચું”
હે મહાભાગ!” પરમ કૃપાળુ ગુરુદેવે ફરમાવ્યું.. ગૌતમાદિ ગણધર ભગવંતે જે ચૌદ પૂર્વાદિ બધા શાસ્ત્રોમાં પારાંગતા હતા, તેઓ શું વંદનાદિ સત્રને સંસ્કૃતમાં રચી શકતા ન હતા? તેમણે બધાના ભલા માટે પ્રાકૃતમાં સૂત્ર રચ્યાં છે, તેથી તમે આ પ્રમાણે બેલીને પ્રાચીન જ્ઞાની પુરુષની આશાતના કરી મહાપાપ બાધ્યું છે, અશુભ કર્મ ઉપાર્જન કર્યું છે, તે પાપથી તમારી દુર્ગતિ થશે. તમે આ વખતે સિદ્ધાન્તની આશાતના કરી છે, તેથી તમારે સંસારમાં ઘણું જ ભ્રમણ કરવું પડશે.”
પિતાને ગુરુદેવના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળી શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ કહ્યું, “અજ્ઞાનને વશ થઈ
Page #256
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રકારનાં દુઃખ આપનારા હું જે વાક્ય બોલે છું, એ પાપના કારણે મારે નર્કમાં જવું પડશે, તે આપ મને આ પાપનું ગ્ય પ્રાયશ્ચિત બતાવે અને મારે ઉધ્ધાર કરે.”
“બાળક, સ્ત્રી, મુખ એ બધા પર ઉપકાર કરવા જ શ્રી ગૌતમાદિ ગણધર ભગવંતે આગમ વિગેરેની પ્રાકૃતમાં રચના કરી છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું, “તેથી તમારા જેવી વ્યક્તિએ ઘણું મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. બાર વર્ષ અવધૂતને વેશ ધારણ કરી, ગુપ્ત રહી, ઘણું તપ કરે, પછી કઈ રાજાને જૈન ધર્મને ઉપદેશ કરે, તે જ તમારો પાપથી છૂટકારો થશે.”
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ ગુરુએ બતાવેલું પ્રાયશ્ચિત્ત હૃદયથી ગ્રહણ કરી ત્યાંથી દૂર જઈને અવધૂત વેશ ધારણ કરી ગુપ્ત રીતે પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા.
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેવીસમું .. .. ... ... ... કન્યાની શોધ
એક દિવસે મહારાજા વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા, તેઓ જેમ ચંદ્રમા સમુદ્રને જોઈ પ્રસન્ન થાય તેમ હાથી, ઘેડા, અને સૈન્યવાળું સમૃદ્ધિથી પૂર્ણ પિતાનું રાજ્ય જોઈ પ્રસન્ન થતા હતા.
તે ભમાત્રાદિ મંત્રીઓને કહેવા લાગ્યા, “હે મંત્રીશ્વર! સૂર્ય વિના આકાશ શોભતું નથી, તેમ મારું અંતઃપુર ગ્ય પુત્રવધુ વગર શેભતું નથી. હું મારા પુત્રના વિવાહ કર્યા પછી જ બેવાર જમીશ તેવી પ્રતિજ્ઞા કરું છું.”
રાજાની પ્રતિજ્ઞા સાંભળી મંત્રીઓએ કન્યાની શેધ માટે ચોતરફ રાજસેવકને મોકલ્યા. રાજસેવકે ચેતરફ તપાસ કરી મહારાજા પાસે આવી કહેવા લાગ્યા, “વિકમચરિત્રને યેગ્ય સુંદર કન્યા અમને કયાંય દેખાઈ નહિ. કેઈપણ રાજ્યકન્યા તેમને રેગ્ય નથી.”
રાજસેવકેના શબ્દો સાંભળી મહારાજા પિતે જ પુત્ર માટે કન્યાની શોધ કરવા તૈયાર થયા. ભટ્ટમાત્ર રાજાને કન્યાની શોધ કરવા તૈયાર થયેલા જોઈ કહ્યું, “સામાન્ય
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૭૦
માણસોની જેમ રાજાએ પુત્રને માટે કન્યા જેવા જવું તે ઉચિત નથી. તે તમે અહીંયાં જ રહે ને મને આજ્ઞા આપે. દૂર દૂર કન્યાની શોધમાં જઇશ.”
રાજાની આજ્ઞા મેળવી ભદ્દમાત્ર સૈન્ય લઈ જવા તૈયાર થયે, ત્યારે રાજાએ સેનાને કહ્યું, “હે સુભટો! તમે માહામંત્રી ભદ્દમાત્રની આજ્ઞાનું પાલન આદરપૂર્વક કરજો.”
હે રાજન્ !” સુભટ બેલ્યા, “આપની આજ્ઞા પ્રમાણે જ થશે, કારણ કે રાજાની આજ્ઞાનું પાલન સુખકર હોય છે.” કહી સૈન્ય ભમાત્ર સાથે આગળ વધ્યું. અવંતીથી કેટલેય દૂર જઈ પડાવ નાંખ્યું. ત્યાં એક “ભટ્ટે આવ્યું. તેણે સેનાને જોઈ પૂછયું, “આ આવી મોટી સેના કેની છે?” ત્યારે કેઈએ કહ્યું,” આ તે મહારાજા વિક્રમાદિત્યના મંત્રી ભદ્દમાત્રની સેના છે.”
આ સાંભળી તે ભદ્દે ફરીથી પૂછયું. મંત્રીની સેના આટલી બધી છે તે રાજાની સેના કેટલી હશે ?”
રાજાની સેના અગણિત છે.” જવાબ મળે. આ સેના કેમ ભેગી થઈ છે?” ભટ્ટ ફરીથી પૂછ્યું.
રાજા વિક્રમાદિત્યના પુત્ર વિવાહને થયા છે; તેથી રાજાની આજ્ઞાથી કન્યાની શોધ કરવા મંત્રી નીકળેલ છે.”
“રાજાને પુત્ર રૂપ ગુણમાં કેવું છે?” ભટ્ટ ફરીથી પૂછયું. અમે રાજકુમારના રૂપનું વર્ણન અમારે મેઢેથી કરી
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૯૧
શકીએ તેમ નથી.” જવાબ મળે, “રાજકુમારના રૂપ આગળ કામદેવ હારી ગયા છે, તે ઘણે પરાક્રમવાળે છે, અને તેનું નામ વિક્રમચરિત્ર છે, પહેલાં તેને રાજા, કેટવાળ, ભક્માત્ર, વેશ્યા, જુગારી કૌષ્ટિક અને અગ્નિવૈતાલને બળથી અને ચાલાકીથી જિત્યા હતા. વિક્રમાદિત્યના પુત્રશ્રી વિક્રમચરિત્રનું રૂપ અને પરાક્રમ સંસારમાં સહુથી અધિક છે. વધારે શું કહેવું?”
આ સાંભળી તે ભટ્ટ-બ્રાહ્મણ મંત્રી ભટ્ટમાત્ર પાસે આવ્યો, અને બોલ્ય.તમે શા માટે આટલું બધું સૈન્ય લઈ નીકળ્યા છો? કયાં જાવ છો?”
જવાબમાં ભટ્ટમાત્રે બહાર નીકળવાનું કારણ બતાવ્યું, તે સાંભળી પેલા બ્રાહ્મણે કહ્યું, “રાજકુમારના લાયક એક સૌંદર્ય સંપન્ન કન્યા મારી ધ્યાનમાં છે.”
તે કન્યા કેની છે?” ભઠ્ઠમત્રે પૂછયું.
મંત્રીજી ! સૌરાષ્ટ્ર દેશમાં વલભીપુર નામનું એક સુંદર શહેર છે. ત્યાં મહા બળ નામને પરાક્રમી રાજા છે. તેની સ્ત્રીનું નામ વીરમતી છે. તેને દિવ્ય રૂપવાળી તથા શોભા દેનાર શુભમતી નામની કન્યા છે. તે બધી વિદ્યાઓમાં પારંગત થયેલી છે. અને અત્યારે તે યુવાવસ્થામાં પગલાં પાડી રહી છે, તેને જોતાં જ યુવાને આકર્ષાય છે. એ બધી કળાઓમાં કુશળ, ધર્મમાં વૃત્તિવાળી છે, શુભમતીમાં ધર્મ અને વિદ્યા બંને એક સરખાં છે, તે કન્યા માટે ચેતરફ તપાસ કરવા છતાં, તેને યેગ્ય સુંદર વર મળે નથી.”
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ભમાત્ર અને બ્રાહ્મણ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલે છે, તેવામાં રાજકુમાર વિક્રમચરિત્ર એકાએક ત્યાં આવ્યે. શબ્દો બ્રાહ્મણના તેને જોતાં જ “એ કન્યા માટે આ વર ચેાગ્ય છે.” તેવા માઢામાંથી નીકળી પડયા.
ભટ્ટમાત્ર અવતીમાં આવી મહારાજાને મળ્યા ને પેલા બ્રાહ્મણે કહેલી બધી વાત કહી. તે સાંભળી મહારાજાએ ભમાત્રને કહ્યું, “હું ભટ્ટમાત્ર ! તમે ઉતાવળે વલ્લભીપુર જાવ અને વિવાહનુ` કા` પતાવી આવે.”
ભદ્રંમાત્ર વલ્લભીપુર જવા તૈયાર થયા, ત્યારે વિક્રમચરિત્રે પોતાના અંગત માણસને મંત્રીની સાથે મેલતાં કહ્યું, “ તમે બધા કન્યાને જોવા જાવ છે, પણ જો તે મારે લાયક હાય તે જ વિવાહનું નક્કી કરો, નહિ તે તે કા કરશે! નહિં. ”
“ ઠીક ,, કહી તેઓ સૈન્ય સાથે થઇ ગયા ને ભમાત્ર વિશાળ સેના લઈ રાતદિવસ ઢેખ્યા વિના માગળ વધત વલ્લભીપુર પાસે આવી પહોંચ્યા.
વલ્લભીપુરના રાજાએ આ સૈન્ય જોયું ત્યારે નવાઈ પામ્યા ને પેાતાના એક દૂતને ત્યાં મોકલ્યા. દૂત ભટ્ટમાત્રને મળી બધુ જાણી રાજા પાસે આબ્યા ને કહ્યું, “વિક્રમાદિત્યના મંત્રી રાજકુમારને વિવાહ કરવા આવેલ છે.
,,
કૃતથી કહેવાયેલા શબ્દો સાંભળી રાજાએ નગરના અહારના ભાગમાં તેમને મુકામ કરવા બધી વ્યવસ્થા કરી,
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૩
પછી ભટ્ટમાત્રને રાજા મળવા આવ્યા બંનેએ કુશળ વર્તમાન પૂછ્યા પછી રાજાએ હર્ષ પામી પૂછયું, “હે ભદ્રુમાત્ર ! કહે તે ખરા, રાજકુમાર કે છે?”
રાજાના પૂછવાથી ભક્માત્ર રાજા મહાબળને રાજકુમારને પરિચય આપતા કહેવા લાગે.” તે મહારાજા વિક્રમાદિત્યને સુપુત્ર છે. અને તે શાલિવાહન રાજાની પુત્રી સુકમલાથી જન્મેલ છે. તેના રૂપે કામદેવનાં રૂપને જિત્યું છે. તેમનાં ચરિત્રનું વર્ણન કેઈ કરી શકે તેમ નથી. એ રાજકુમારને તમારા ભટ્ટ-બ્રાહ્મણે જેએલ છે. તેને બેલાવી, તમે પૂછી શકે છે.”
રાજા મહાબળે તે બ્રાહ્મણને બેલા ને રાજકુમાર વિષે પૂછ્યું.
રાજકુમારના રૂપનું વર્ણન કઈ જ કરી શકે તેમ નથી ” બ્રાહ્મણે કહ્યું, “વરની પસંદગી માટે શાસ્ત્રમાં જે જે ગુણો હોવા જોઈએ કહ્યું છે, તે બધા જ ગુણે રાજકુમારમાં છે. કુલ, શીલ, સહાયક વિદ્યા, ધર્મ, શરીર ને અવસ્થા આ સાત ગુણ વરમાં જોવા જોઈએ, આ બધું જોયા છતાં કાંઈ બને તે તે માટે કન્યાનું નશીબ. મૂર્ખ, દરિદ્ર, સદાય પરદેશ રહેનાર, મેક્ષાભિલાષી, અને કન્યા કરતાં ઉમરમાં ત્રણ ગણે મોટો હોય તેને કન્યા આપવી જોઈએ નહિ.”
આ વાત થઈ રહ્યા પછી ભટ્ટમાત્રે રાજાને કહ્યું, “મારે એ રાજકુમારી જેવી છે.”
“ચાલે મહેલે અને કુંવરીને જુઓ.” રાજાએ કહ્યું,
Page #262
--------------------------------------------------------------------------
________________
૩૭૪
“તે ચાલે. ” ભટ્ઠમાત્રે કહ્યું ને તે રાજા સાથે રાજમહેલે ગયે. ત્યાં જઈશુન્યાને એઇ પ્રસન્ન થઈ કહ્યું, “વિવાહ નક્કી કરી, વેળાસર લગ્ન કરી નાંખા. ”
“ ઠીક.” કહી રાજાએ સારા જ્યાતિષ જાણનારાઓને એલાવ્યા અને શુભ દિવસ જોવા કહ્યું.
રાજા મહામળ અને ભટ્ટમાત્ર લગ્ન માટેને દિવસ નક્કી કરી રહ્યા હતા તેવામાં કન્યાને ચેાગ્ય વર શેાધવા ગયેલ તે મહાબળના મંત્રી જે પૂર્વમાં ગયા હતા, તે ત્યાં આવ્યે. પૂર્વીમાં ગયેલા મત્રીને જોતાં રાજા અટકી ગયા. રાજાને અટકેલા જોઇ ભટ્ટમાત્ર કહ્યું, સમય જઇ રહ્યો છે, ઉતાવળ કરા.’
જરા થાલી જાવ. મારો
ભટ્ઠમાત્ર !” રાજા મેલ્યા મંત્રી લાંબા સમય પછી આવેલ છે, તેની જોડે વાત કરી લઉં.’ કહી મહાબળ રાજા પેાતાના મંત્રી સાથે વાત કરવા લાગ્યા, ત્યારે મંત્રીએ કહ્યું, “ સપાદલક્ષ દેશમાં પૃથ્વીના શણગાર રૂપ શ્રીપુર નામનું નગર છે, ત્યાંના રાજા ગજવાહનને ધરાજ નામના પુત્ર છે, તે ઘણા જ સુ ંદર છે, તેની સાથે શુભ મુહૂત માં રાજકુમારીના વિવાહ નક્કી કર્યાં છે, અને આવતી દશમને દિવસે લગ્નતિથિ નક્કી કરી છે. તે થાડા જ સમયમાં લગ્ન માટે જાન લઈ ને આવશે.’
66
મંત્રીની વાત સાંભળી રાજા મુંઝાયા અને મનમાં વિચારવા લાગ્યા, “પાતાના ઘરને શેષણ કરનારી, ખીજાના ઘરને
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ઉજાળનારી પુત્રીને જેના ઘરમાં જન્મ ન થાય તે જ ખરા આ લેકમાં સુખી છે.
કન્યાને જન્મ થતાં શોક થાય છે. જેમ કન્યા ઉમરે વધે છે, તેમ ચિંતા પણ વધે છે. તેના વિવાહ કરતાં ઘણા જ ખર્ચ કરવા પડે છે. તેથી કન્યાના બાપ થવું તે કષ્ટદાયી છે.”
આમ રાજા મહાબળ સંકલ્પવિકલ્પ કરતા ભટ્ટમાત્રને માનપૂર્વક કહેવા લાગ્યા, “મારો મંત્રી વિવાહનું નક્કી કરીને આવ્યો છે. જાન થાડા સમયમાં અહીં આવશે. જેની સાથે કન્યાના પહેલા વિવાહ કર્યા હાય તેને કન્યા પરણાવવી જોઈ એ તેવા લેાકાચાર છે. તે તમે બુધ્ધિમાન હાઇ જાણેા છે. હુ તમને આ વિષયમાં વધારે શું કહું? બુદ્ધિમાન હંમેશાં વિચારીને કામ કરે છે, ઉતાવળે કાઈ કામ કરવું ન જોઈએ, ઉતાવળે કામ કરતાં મુશીબત આવી પડે છે, જેએ વિચારીને કામ કરે છે, તેને ત્યાં ગુણથી લેાભાઈ લક્ષ્મી પોતાની જાતે જ આવે છે.
આ પેાતાનું છે અને આ પારકુ છે તે હલકી બુધ્ધિવાળા વિચારે છે. ઉદાર ચિત્તવાળા માટે આખી પૃથ્વી કુટુંબ રૂપ છે.” રાજાના નમ્રતાપૂવ કનાં ભક્તિભાવવાળાં વચનેા સાંભળી ભટ્ટમાત્ર ખેલ્યે, “હે રાજન ! જેની સાથે વિવાહ કરવાનું નક્કી થઈ ગયું છે તેની સાથે ભલે તમે તમારી કન્યા પરણાવે.
''
,,
ભટ્ટમાત્રનાં વચન સાંભળી રાજા મહામળ મનમાં
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૭૬
વિચારવા લાગ્યું, “મહારાજા વિક્રમાદિત્યને આ મંત્રી મહાબુદ્ધિશાળી છેમહાન વ્યક્તિ છે. ખોળામાં રહેલાં પુષ્પ બને હાથને સુવાસિત કરે છે, તેમ ઉદાર વ્યક્તિ અનુકૂળ, પ્રતિકૂળ સંજોગોમાં એક સરખું જ વર્તન રાખે છે. ઉપકાર કરે, સાચે સ્નેહ કરે એ સજજન માણસને સ્વભાવ છે ચંદ્રને કેઈએ ઠંડે કર્યો નથી પણ તે સ્વભાવથી શીતળ છે.”
ભટ્ટમાત્ર મહાબળ સાથે વાત કરી જ્યારે પાછો ફર્યો, ત્યારે વિક્રમચરિત્ર સાથે મોકલેલા માણસે કહ્યું, “આવી સંદર્યસંપન્ન રાજકુમારી સાથે વિકમચરિત્ર સિવાય કેણ વિવાહ કરી શકે? અમે કયારે પણ આ પ્રમાણે થવા દઇશું નહિ.”
આ સાંભળી ભઠ્ઠમાત્ર બે, “રાજા મહાબળના મંત્રીએ એ કન્યાને બીજે વિવાહ નક્કી કરી દીધો છે, તે પછી આપણે એ કન્યાને વિચાર પણ કેમ કરી શકીએ.”
વિક્રમચરિત્રના માણસેએ ભમાત્રના શબ્દો સાંભળી કહ્યું, “અમે એ કન્યાને અહીંથી લઈને જ જઈશું. અને આપણા મહારાજાના પુત્ર સાથે વિવાહ કરાવીશું. શ્રી વિક્રમચરિત્રને લાયક એ કન્યા બીજાને પરણાવવામાં આવે તે આપણે મહું શું બતાવીશું ? આપણે તે જીવતા મુવા જેવા ગણુઈશું. જે વ્યક્તિ પિતાની શક્તિની મર્યાદામાં રહી પિતાના સ્વામી-માલિકની સેવા નથી કરી શકતી તેના જીવવાથી શો લાભ? આ તે આપણા માટે માનહાનીની વાત છે.”
આ સાંભળી ભમાત્ર કહેવા લાગ્યું, “આ કન્યા
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૭૭
સાથે આપણે શું લેવાદેવા? શ્રી વિક્રમચરિત્ર માટે બીજી ઘણી સુંદર કન્યાઓ મળશે. આપણે એક કન્યા માટે રાજા મહાબળ સાથે અહીં યુદ્ધ કરીશું તે કેટલાયને નાશ થશે. પુષ્પથી પણ યુદ્ધ નહિ કરવું જોઈએ એ નીતિવચન છે. તે શસ્ત્રથી યુદ્ધ શાને કરવું ? યુધ્ધમાં વિજયે જ મળશે તેમ માની પણ કેમ લેવાય? વળી યુધ્ધ કરતા ઉત્તમ પુરુષને પણ નાશ થાય છે.”
ભટ્ટમાત્રના ન્યાયવાળા શબ્દો સાંભળી વિક્રમચરિત્ર સાથે મોકલેલ માણસ શાંત થઈ ગયે. આ જોઈ ભટ્ટમાત્ર આનંદ પામ્યું. તે પછી ભઠ્ઠમા સૈન્ય સાથે અવંતી તરફ પ્રયાણ ર્યું. અવંતીમાં આવી મહારાજા વિક્રમાદિત્યને મળી બધી વાત કહી. તે સાંભળી વિકમાદિત્યે રાજકુમાર માટે કન્યા શોધવા ભક્માત્રને બીજે મોકલે, ત્યારે વિક્રમચરિત્રે મેકલેલ સેવક વિક્રમચરિત્રને મળે. ને તેણે બધા સમાચાર કહ્યા.
રાજા મહાબળની કન્યા જેવી સ્વરૂપવતી કન્યા સંસારમાં બીજી મળવી અશક્ય છે.”
સેવકના શબ્દ વિક્રમચરિત્રના હૃદયમાં અંકિત થઈ ગયા. તેમનું મન એ કન્યા તરફ આકર્ષાયું. પણ પિતાના મનના ભાવ જણાવા ન દેતાં તે હસીને બોલ્યા, “અંગ, વંગ, કલિંગ વગેરે દેશમાં ઘણી સ્વરૂપવાન કન્યાઓ છે. જે કન્યા બીજાને અપાઈ ગઈ છે તેના માટે મારે શાને ઈરછા કરવી? હું કઈ બીજા રાજાની સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીશ.”
૧૨
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૪
વિક્રમચરિત્રના શબ્દ સાંભળી સેવક ત્યાંથી ચાલ્યા ગયે.
સાંજને સમય થયે ત્યારે વિક્રમચરિત્ર ઘડારમાં ગયે ને ઘડારના અધ્યક્ષને પૂછયું, “અશ્વપાળ! અહીં કયા ક્યા ઘડા કઈ કઈ જાતના છે તે મને કહો.”
અશ્વપાળ વિક્રમચરિત્રના પૂછવાથી ઘોડાઓ વિષે કહેવા લાગ્યું, “આ ઘડાઓ સિંધુ દેશના છે. આ ઘેડાએ પંચભદ્ર નામના છે. કેકાહ, ખુશાહ, કિયાહ, નીલક, બેલ્લાહ, ખાંગાહ, સુરુહક, હલીહક, હાલક, પાટલ વગેરે જુદા જુદા દેશના તથા અનેક જાતિના ઉત્તમ ઘેડાથી આ રાજ્યની અશાળા ભાયમાન છે. આ ઘડાથી પણ આ ઘોડા ઘણા વેગવાળા છે. વળી તે મનહર પણ છે. તેમનાથી આ ઘડા ઘણું જ ઉત્કૃષ્ટ છે.”
અશ્વપાળના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર ફરીથી પૂછવા લાગે “ આ સિવાય બીજા ઘોડાઓ છે ખરા ? ”
ત્યા બે ઘડા છે.” અશ્વપાળે કહ્યું, “તેમના નામ વાયુવેગ અને મને વેગ છે. તે બધાથી સારા લક્ષણવાળા છે.”
એ બે ઘોડાઓને જોઈ પિતાના મનમાં આશ્ચર્ય પામતે વિક્રમચરિત્ર વિચારવા લાગ્યું, “મારે પાંચ જ દિવસમાં સે જન જવું છે, તેથી મને વેગ ઘોડા સિવાય કાર્ય સિધ્ધ થશે નહિ.” આ પ્રમાણે વિચારી બધા ઘડાઓને જોઈ વિક્રમચરિત્ર પિતાને સ્થાને આવ્યું ને રાતના અદશ્ય શરીરે તે ઘોડારમાં આવ્યું. ને મને વેગ ઘેડા પર સવાર થઈ
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૭૯ બધા આભૂષણોથી શોભતે હાથમાં તલવાર લઈ અવંતીનગરીથી બહાર નીકળે ને મને વેગ ઘોડાને કહ્યું, “તું જ્ઞાનવાન છે, વળી કુશળ પણ છે, બધાં સારાં લક્ષણવાળે છે, તારી ગતિમાં અત્યંત વેગ છે તેથી હે અશ્વ ! વલ્લભીપુર જ્યાં છે ત્યાં જલ્દીથી મને પહોંચાડી દે.”
વિકમચરિત્રનું કહેલું સાંભળી ઘડાએ ઉતાવળે વલ્લભીપુર તરફ જવા માંડ્યું.
એ ઘેડો ઘણા વેગથી ગામ, નગર, નદી તથા પર્વત વટાવતે વિકમચરિત્રને વલ્લભીપુર પાસે લઈ આવ્યા. વિક્રમચરિત્ર નગર બહાર મુકામ કરીને વિચારવા લાગે, “જે સ્થાનમાં કાર્ય કરવાનું છે, તે સ્થાનના સહાયક માણસ વિના થઈ શકતું નથી.” આમ વિચારી વિક્રમચરિત્ર નગરની જ્યાં ત્યાં શભા જેતે ફરવા લાગે. નગરની શેભા જોઈ તે મનમાં આનંદ પામે.
આમથી તેમ ફરફરતે તે શ્રીદત્ત નામના શેડના ઘર આગળ પહોંચી ગયો તે શેઠની પુત્રીએ બારીમાંથી વિકમચરિત્રને જે. વિક્રમચરિત્રને જોતાં, તેના રૂપથી મહિત થઈ અને પિતાની સખીને કહેવા લાગી, “આ સુંદર રૂપવાળા યુવાનને અહીં જલ્દીથી બેલાવી લાવ.”
શેડની પુત્રી-લક્ષ્મીના કહેવાથી એ સખીએ વિક્રમચરિ ત્રને મધુર વચને કહી બેલાવી લાવી.
Page #268
--------------------------------------------------------------------------
________________
नानु सरे
૧૮૦
四四園
વિક્રમચરિત્રને લાવવા સખી આવી. શેઠકન્યાને જોતાં જ વિક્રમચરિત્રે કહ્યું. “ હું બહેન ! નમસ્કાર. તેં મને કેમ એલાન્યા ? ”
વિક્રમચરિત્રના શબ્દો સાંભળી લક્ષ્મી બેભાન થઇ ગઈ. તેથી તેની સખીએ શીતલાપચાર કર્યાં, ને તે શુધ્ધિમાં આવી. શુધ્ધિમાં આવ્યા પછી શૂન્ય ચિત્તે જમીન પર દૃષ્ટિ રાખી ઉદાસ મોઢે બેસી રહી; તેની સખીએ ઘણું ઘણું પૂછ્યું પણ તે કાંઈ ખેલી નહિં ત્યારે દાસીઓ તેને પૂછવા લાગી. “ તમને શું થાય છે? તમને કયું દુઃખ સતાવે છે ?”
દાસીએ પૂછી રહી હતી ત્યાર વિક્રમચરિત્ર મનમાં વિચારવા લાગ્યા, મારા અહીં આવવાથી જ દુઃખ થયું, તેથી મારી જાતને ધિક્કાર હા.”
ઃઃ
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૧ દાસીએ દુઃખનું કારણ લક્ષ્મીને વારંવાર પૂછી રહી હતી. ત્યારે લક્ષ્મીએ કહ્યું. “મેં આ પુરુષને મારા મનથી પતિ બનાવવા વિચાર્યું હતું. પણ તેણે તે મને બહેન કહી બેલાવી તે મને સારું નહિ લાગ્યું. તેથી મારા મનમાં દુખ થયું ને હું બેભાન થઈ”
આ વાતને તમે મનમાં જરાય શોક ન કરે” સખી કહેવા લાગી.” “આ સ્વરૂપવાન ભાઈ તે તમને મને ! દેવ, દાનવ, ગંધર્વ, રાજા, દરિદ્રી, અથવા ધનિક કઈ પણ પિતાનાં પૂર્વજન્મમાં કરેલા પાપથી મુક્તિ પામતે નથી. જેનાં જેવાં કર્મ હોય છે, તેવાં તેને ફળ મળે છે. તેમાં કઈ પણ ફેરફાર કરી શકતું નથી.”
પિતાની સખી અને દાસીઓના શબ્દોથી લક્ષ્મીએ શેક કરે છેડી દીધું. તેણે વિક્રમચરિત્રને પિતાને ભાઈ માની સન્માનપૂર્વક પિતાના ઘરમાં રાખી, તેને માટે ભેજન વગેરેની વ્યવસ્થા કરી. | વિક્રમચરિત્રે ભજન કરી આરામ કર્યો. થોડી વાર પછી રાજમાર્ગ પર વાજિંત્રને થતે આવાજ સાંભળી તે જાગે. લક્ષ્મીને પૂછવા લાગે, “નગરમાં અત્યારે શું થઈ રહ્યું છે? આ વાજિંત્ર કેમ વાગી રહેલ છે?”
આજ રાતના રાજાની કન્યાનાં લગ્ન ધર્મધ્વજ નામના રાજપુત્ર સાથે થવાનાં છે. લક્ષ્મીએ કહ્યું, “તેથી નગરમાં ચારે તરફ અને જગાએ જગાએ ધજા–તોરણ વગેરે બાંધવામાં
Page #270
--------------------------------------------------------------------------
________________
આવ્યાં છે. અને જગાએ જગાએ સારા સારા નર્તકે જુદી જુદી જાતનાં નૃત્ય કરે છે. અને અત્યારે તે માટેનાં વાજિંત્ર વાગે છે.” | વિક્રમચરિત્રે લક્ષ્મીને કહ્યું, “હે બહેન! તે રાજકન્યા સાથે મારો મેળાપ આજ કરાવી દે. નહિ તે હું મરી જઈશ.”
વિક્રમચરિત્રનું કહેવું સાંભળી લક્ષ્મી કહેવા લાગી, “એ તે રાજકન્યા છે. હું તમને કેવી રીતે ભેગાં કરી શકું? કેમકે રાજા મહાબળે રાજપુત્ર ધર્મધ્વજને તે કન્યા આપી દીધી છે. જ્યારે પાણી વહી જાય ત્યારે પાળ બાંધવાથી યે લાભ ? માણસ જ્યારે મરી જાય
ત્યારે ઔષધ આપવાથી શું લાભ? માથું મુંડાવી સિન્યાસી થઈ ગયા પછી મુહૂર્ત પૂછવું તે નકામું છે. જે વસ્તુ હાથથી ચાલી ગઈ તેને માટે શેક કરે વૃથા છે. જાન આવી ગઈ છે. આજ લગ્નને દિવસ છે તેથી તમારી આશા પૂર્ણ થઈ શકે તેમ નથી.”
લક્ષમીના આ શબ્દ સાંભળી વિક્રમચરિત્ર એકાએક તલવાર કાઢી પિતાની છાતીમાં ઘેચવા તૈયાર થયે, ત્યાં તે લક્ષ્મીએ તેને હાથ પકડી લીધે ને કહ્યું, “હું તમારી ઈચ્છા પૂર્ણ કરવા યત્ન કરીશ. તમે શાંત થાવ. શેક ન કરે.”
લકમીએ વિક્રમચરિત્રને આમ આશ્વાસન આપી કાંઈક વિચાર કરી તે રાજકન્યાની માતા પાસે ગઈ અને
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૩
કહેવા લાગી, “ રાજમાતા ! આપની પુત્રીને નગરના શ્રેષ્ઠિએએ પેાતાને ત્યાં જમાડી છે તેા જમવા મોકલે.”
આજ મારે ત્યાં
આમ યુક્તિપૂર્વક કેટલીક વાતો કરી રાણીને ખુશ કરી ઢીશ્રી અને પોતાના ઘરનુ ગૌરવ વધારવા રાજકન્યાને પેતાની સાથે લઈ આવી.
mamm
રાકુમારી અને વક્રમચરિત્રનું મિલન લક્ષ્મી સાથે રાજકન્યા તેને ઘેર આવી ને વિક્રમચરિત્રને જોયે. બંને જણાંએ એકબીજાનું રૂપ જોયું ને બેભાન થઈ ગયાં. બંનેને મૂર્છિત થયેલાં જોઇ લક્ષ્મી વારંવાર મનમાં વિચારવા લાગી, “ હું મહારાણીને શુ જવાબ આપીશ ? ”
64
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મનમાં વિચારતી હમીએ શીતપચાર કરી બંનેને સાવધ કર્યા પછી બંને લક્ષમીને કહેવા લાગ્યાં, “અમારાં લગ્ન કરી આપે નહિ તે અમે બંને આત્મહત્યા કરીશું.”
બંને જણાની વાત સાંભળી શેઠની પુત્રી લક્ષ્મી ચિંતા કરતી વિચારવા લાગી, “હવે શું કરવું ? એક તરફ વાઘ છે, બીજી તરફ નદી છે, તે જોઈ માણસ સંકટમાં પડી જાય છે. જે માણસ વાઘથી બચવા જાય છે તે તે નદીમાં પડી જાય છે. અને નદીથી બચવા જાય છે તે વાઘ ખાઈ જાય છે, તેવું જ ધર્મસંકટ અત્યારે મારે માટે છે.”
આમ વિચારતી લક્ષ્મીએ રાજકન્યાને કહ્યું, “અત્યારે તે હું તમને ધામધૂમથી તમને રાજમહેલ પહોંચાડી દઉં છું. જ્યારે ધર્મધ્વજ તમારી સાથે લગ્ન કરવા મંડપમાં આવે ત્યારે તમે રાજમહેલનાં પાછલા બારણે વસ્ત્રાભૂષણ વગેરે લઈ જરૂરથી આવી પહોંચશે. તે વખતે આ રાજપુત્ર જોડેસવાર થયેલા ત્યાં હાજર હશે તે તમને લઈ પિતાના સ્થાને પહોંચી જશે. પછી તમે લગ્ન કરી લેજો.”
રાજકન્યાએ આ વાત માન્ય કરી એટલે લકમીએ તેને જમાડી સાંજના ધૂમધામથી રાજમહેલે લઈ ગઈ ને તે રાજકન્યાને રાજમાતાને સેંપીને પાછી પિતાના ઘરે આવી.
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાવીસમું
...
ઉત્સાહપૂર્ણાંક ચાલ્યે.
શુભમતી
ધર્મ ધ્વજ સમય થતાં શુભમતી સાથે લગ્ન કરવા
વિક્રમચરિત્ર પણ લક્ષ્મીને મળી અશ્વ પર બેસી નિશ્ચિત કરેલા સ્થાન પર જઈ પહોંચ્યા.
(6
રાજકુમારી શુભમતી પણ બહાર જવાની તક શેષી રહી હતી. તેને કોઈ ઉપાય જતા ન હતા. તેથી તે વિચાર કરવા લાગી, “ અત્યારે મારાં પૂર્વ જન્મનાં ષાપ ઉડ્ડય થઇ ચૂક્યાં છે, જરૂર તે રાજકુમાર નિશ્ચિત કરેલા સ્થાન પર આવી ગયા હશે, તેથી હું છળપ્રપ ંચના આશ્રય લઈ અહીંથી નીકળી જાઉં.” આમ વિચારી રાજકન્યાએ પોતાની સખીને કહ્યું, “ મને અત્યારે શૌચ જવાની ઇચ્છા થઈ છે તેથી હું જાઉં છું.”
“ તમારા પતિ દ્વાર પર આવી ગયા છે. ” સખીએ
કહ્યું, “ ત્યારે તમને શૌચ જવાની ઇચ્છા થઇ ? હવે શુ થશે ? ”
te
શૌચક્રિયા માટે કાઈ પણ માણસ શાંત રહી
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શક્ત નથી” રાજકુમારીએ સખીને કહ્યું ને પછી ત્યાંથી બહાર નીકળી ગઈ.
રાજકુમારીને આવવામાં વિલંબ થવાથી વિક્રમચરિત્ર ચિંતા કરતે આમતેમ જેવા લાગે. તેવામાં ત્યાં એક ખેડૂત આવ્યે તેને જોઈ વિક્રમચરિત્ર બોલ્યો, “વરરાજાધર્મધ્વજને જોઈ હમણાં જ પાછો આવું છું. તેથી તમે અશ્વ વસ્ત્ર વગેરે લઈ અહીં ઊભા રહે.” - ખેડૂતે વિકમચરિત્રની વાત માન્ય કરી, એટલે વિક્રમચરિત્રે પિતાને વેશ બદલી કન્યાને શોધવા તે રાજમહેલમાં ગયે. “ઘુવડ દિવસે દેખતે નથી” તેમ કહેવાય છે. પણ કામાંધ તે સંપૂર્ણ આંધળે છે, તે તે દિવસે કે રાત્રિએ પણ દેખતે નથી, કામાંધ મનુષ્ય ધંતુરે ખાધેલા માણસની જેમ કર્તવ્ય, અકર્તવ્ય, હિત-અહિત કોઈ સમજતું નથી.
પેલો ખેડૂત ઊભું હતું, ત્યાં શુભમતી આવી ને તે રાજકુમાર સમજી બેલી, “હવે તમે મારી સાથે લગ્ન કરવા તમારા સ્થાને મને લઈ જાવ.”
તે વખતે પૃથ્વીપટ પર અંધકાર છવાઈ ગયે હતે.
રાજકુમારીની વાત સાંભળી ખેડૂત વિચારવા લાગે, બતે માણસે આ કન્યાને અહીં આવવા સંકેત કર્યો હશે તેમાં કોઈ શંકા નથી.” આમ વિચારતે સિંહનામને ખેડૂત બોલ્યા ચાલ્યા વિના કન્યાને લઈને પોતાના ગામ તરફ ચાલતે થયે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ઘણે દૂર નીકળી ગયા પછી શુભમતી હર્ષ પામતી બેલી, “હવે કેટલું આગળ જવાનું છે, તે તે કહે. ચાલતાં ચાલતાં તમારા કઈ જીવનપ્રસંગને કહીં મારા કાનને પવિત્ર કરો.”
આ પ્રમાણે રાજકન્યા ફરીફરીને કહેવા લાગી. પણ તે સિંહ ખેડૂત અક્ષરે બેલતે નહિં. ત્યારે રાજકુમારી મનમાં વિચારવા લાગી, “શરમને લઈ તે કાંઈ બોલતા નથી. ઉત્તમ પ્રકૃતિના માન જરૂર સિવાય બોલતા નથી. કામ પ્રસંગે ચેડા શબ્દોમાં કહેવાનું હોય તે કહી દે છે.
યુવાવસ્થામાં તે ઘણા શાંત ચિત્તવાળા હોય છે. જે કરગરવાથી પ્રસન્ન થાય છે. અને પ્રશંસા કરવાથી શરમાય છે. તે જ મહાન વ્યક્તિ સંસારમાં સર્વથી ઉત્તમ મનાય છે.
શરદઋતુમાં મેઘ ગર્જના કરે છે. પણ વરસ નથી. પણ તે મેઘ વર્ષા ઋતુમાં ગરજ્યા વિના જ વરસે છે. તેમ નીચ પ્રકૃતિના માણસો બેસે છે વધારે, પણ કરતા કોઈનથી. પણ સજજન પુરુષે બોલતા નથી. પણ કામ વધારે કરે છે.” - આ પ્રમાણે રાજકન્યા પિતાના મનમાં વિચારી રહી હતી. ત્યારે સવાર થયું. સવારના આછા પ્રકાશમાં શુભમતીએ ખેડૂતનું મોઢું જોયું. મોટું જોતાં જ તે મૂચ્છિત થઈ જમીન પર પડી.
સિંહ ખેડૂતે શપચાર કરી રાજ્યકન્યાને સાવધ કરી. સાવધ થતાં શુભમતી મનમાં વિચારવા લાગી. “તે દિવ્ય
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રૂપવાળા રાજકુમાર કયાં ગયા? અને જેનું મુખારવિંદ જોતાં તિરસ્કાર ઉપજે તે આ માણસ કયાંથી આવ્યું? સાચે જ મારા દુર્ભાગ્યે આ બનાવ બનવા પામ્યું છે.”
ડે સમય મનમાં વિતાવ્યા પછી સિંહ બલ્ય, “હભામિની! તું અત્યારે આનંદ કરવાને બદલે શોક શા માટે કરે છે? હું ઘણા ખેડૂતે વાળા વિદ્યાપુર નામના ગામમાં રહું છું. ત્યાંના લોકે પિતાની ઈચ્છા પ્રમાણે જુગાર રમે છે. હું પણ ત્યાં જુગાર રમું છું. મારું નામ સિંહ છે.
હું સાત પ્રકારનાં વ્યસન કરનાર કે સાથે રહું છું. મેં અત્યારે પાંચ ખેતરમાં બી વાવ્યા છે. મારા ઘરમાં ચાર મેટા બળદ છે. એક ઘણે સુંદર રથ છે. બે ગાય છે, એક ગધેડી છે. એ ગધેડી પાણી લાવવાના ઉપગમાં આવે છે. મારું ઘર ઘાસ લાકડાનું બનાવેલું છે. જેમાં કયાંય કાંણા-બકરાં નથી. મારી એક બૈરી છે. હવે તું બીજી બૈરી થઈ. તારા જેવી જુવાન સ્ત્રીને ઘરમાં રાખતાં પરણેલી જૂની સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકીશ. અને તેને સર્વસ્વ બનાવી તારી સાથે સુખથી રહીશ. આવી તક ભાગ્યથી જ માણસને મળે છે.
એક સ્ત્રી, ત્રણ બાળક, બે હળ, દસ ગાયે, નગરની પાસે આવેલા ગામમાં રહેવાનું હોય તે તે સ્વર્ગથી પણ વધારે માની લેવાય. નવા સરસવનું શાક, નવા ચોખાના ભાત, દહીં, આ બધી વસ્તુઓ ગામડાના લેકે ચેડા ખર્ચમાં ઉમંગથી. ખાય છે.”
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૮૯
સિંહના આવા શબ્દો સાંભળી રાજકુમારી વિચાર કરવા લાગી“હું હવે મોટા સંકટમાં આવી પડી છું. તેથી બુદ્ધિથી કામ લીધા સિવાય આ સંકષ્ટથી બચી શકાય તેમ નથી. જેની પાસે બુધ્ધિ છે તેની પાસે બળ છે. બુદ્ધિ વગરને માણસ બળવાન હોય છતાં તે કેઈ કાર્યમાં ફતેહ મેળવી શકતું નથી. બુદ્ધિના પ્રતાપે સસલાએ સિંહને મારી નાંખ્યું હત” આમ મનમાં વિચાર કરી રાજકુમારી બેલી, “તમે ઘણું સારું બોલે છે. પરંતુ તમને એક મોટી આપત્તિ આવનારી છે. તમે મારી સાથે લગ્ન કર્યા વિના મને તમારે ઘેર લઈ જશે તે ત્યાંને રાજા મારું રૂપ જોઈ તમને મારી નાંખશે અને મને તેને ઘેર લઈ જશે તેથી મને તમારા ખેતરમાં રાખી તમે તમારે ઘેર જાવ અને ઉતાવળે વિવાહ માટેની વસ્તુઓ લાવી મારી સાથે લગ્ન કરી મને તમારે ઘેર લઈ જાવ. આમ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.”
રાજકન્યાના શબ્દો સાંભળી સિંહ ઘણે ખુશ થ. અને તેને ખેતર તરફ લઈ ગયે. રાજકન્યાને પિતાનું ખેતર બતાવતાં કહેવા લાગ્યું, “આ યુગધરી ખેતર છે, આ સંસારને જીવન આપનાર છે. આ વનક ખેતર છે. જેનાથી બધી જાતના કપડાં થાય છે. આ બીજું ચણકનું ખેતર છે. જે બધા માણસોને સંતોષ આપનાર છે.”
આ પ્રમાણે કહી દિવ્ય મને વેગ ઘેડે, રાજકુમારનાં વસ્ત્રો ને રાજકુમારીને ખેતરમાં મૂકી પિતે ફાટેલાં વસ્ત્રો પહેરી પિતાના ઘર તરફ ગયે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઘેર જઈ સિંહ પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું, “તે મારું કહેલું ફલાણું કામ મારા કહ્યા પ્રમાણે ન કર્યું, તેથી તે સારું કર્યું નથી. તે મારા ઘરને અત્યારે બરબાદ કરી નાખ્યું છે.” આમ બોલતે તે આગળ કહેવા લાગ્યા, “લગ્ન કરવા માટે એક અદ્ભુત અને સુંદર કન્યા લાવ્યો છું.”
સિંહે પોતાની સ્ત્રીને કરવાનું કહેતાં ઘરમાંથી તિરસ્કાર કરી કાઢી મૂકી. એટલે તે સ્ત્રી પિતાના બાપને ત્યાં ચાલી ગઈ
સ્ત્રીના ગયા પછી તેણે એક બ્રાહ્મણને બેલા, તેને લગ્ન માટે જેની સામગ્રી આપી પિતાની સાથે લઈ તે ખેતર તરફ પરણવા ચાલ્યું.
આ બાજુ રાજકુમારી શુભમતીએ પોતાના ધર્મનું અને શિયળનું રક્ષણ કરવા ઘોડા પર સવાર થઈ આગળ જવા માંડયું. જતાં જતાં તે વિચાર કરવા લાગી. “હું મારા બાપુને ત્યાં પાછી જઉં. તે મારે શું જવાબ આપો? દૈવાગે હું બે પતિઓને ગુમાવી બેઠી છું. હું ખરેખર મુશીબતમાં આવી પડી છું. હવે શું કરું !”
આ પ્રમાણે ચિંતા કરતી રાજકન્યા એક ઝાડ પાસે આવી. તેની નીચે બેઠી.
શુભમતી અત્યારે અશાંત થઈ ગઈ હોવાથી, ઝાડ નીચે બેઠી હોવા છતાં ચિંતાથી તેને ઊંઘ ન આવી.
તે ઝાડ ઉપર એક વૃદ્ધ ભાખંડ પક્ષી બેઠું હતું, તે
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પક્ષીનાં બાળકો ચારે દિશાઓ તરફથી આવી ત્યાં ભેગાં થયાં. એટલે તે વૃદ્ધ પક્ષી ખેલ્યું, “તમે જે જે નવાઈ જેવું જોયુ અથવા સાંભળ્યુ હાય તે મને કહેા.” વૃષ્યભારડ પક્ષીના પૂછવાથી એક બચ્ચાએ કહ્યું, “હુ વલ્લભીપુર નગરના બહારના વનમાં ગયા હતા, તે વખતે મેં નગરમાં કાલાહલ થતા સાંભળી જોવા માટે ગયા. ત્યાં લાકે અંદરોઅંદર કહેતા હતા, ૮ ધર્મધ્વજ નામને વર રાજકન્યા શુભમતી સાથે લગ્ન કરવા આવ્યા, ત્યારે રાજાની કન્યાને કાઈ ઉપાડી ગયું, રાજાએ તેની ચાતરફ શેાધ કરાવી પરંતુ કયાંય ન મળી તેથી રાજકન્યાનાં માબાપ ઘણાં દુ:ખી થઈ ગયાં. પરણવા આવેલા વર પણ શરમના માર્યા મરવા તૈયાર થયે છે. પણ મત્રીએએ આશ્વાસન આપી શાંત કર્યાં છે ત્યારે રાજા કહેવા લાગ્યા, · જો એક મહિનામાં રાજકુમારી શુભમતી નહિં મળે તે ગિરનાર જઈ અનશન કરી મારો દેહ પાડીશ.’
C
રાજાની આ વાત સાંભળી સેવકે દશે દિશાએમાં રાજકન્યાની શે।ધ કરવા નીકળી ગયા. પરંતુ કન્યાને પત્તો લાગ્યા નહિં, તેથી બધા ગિરનાર તરફ જશે.”
સાચે જ
આ સાંભળી વૃધ્ધ ભાર ́ડ ખેલ્યા, “ હે પુત્ર ! તેં મોટુ આશ્ચય જોયુ છે.
"2
તે પક્ષીને બીજો પુત્ર આગળ આવા કહેવા લાગ્યા, ‘હું વામનસ્થળી ગયા હતા. ત્યાંના રાજા કુંભની રૂપશ્રી નામની
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ન્યા છે, તે ભાગ્યયોગે આંધળી થઈ ગઈ છે, તેથી તે કન્યા કંટાળી પેાતાના પિતાને ચિતા પર ચઢી મરવા કહી રહી છે પરંતુ રાજાએ તેને આઠ દિવસ રાહ જોવાનું કહ્યું છે, રાજાએ નિષ્ણાત કેટલાય વૈદ્યોને ખેલાવ્યા પરંતુ હજી સુધી કાંઈ ફાયદો થયા નથી તેથી રાજા રાજ ઢઢરા પીટાવે છે ને કહેવડાવે છે, જે કાઈ કન્યાની આંખા સારી કરશે તેને રાજા માં માગ્યું ઈનામ આપશે,.”
'
પુત્રની વાત સાંભળી વૃધ્ધ ભાર'ડ લ્યે, “ એ રાજકન્યા આપણી હગારને ગજેન્દ્રકુડના પાણીથી અમાવાસ્યાને દહાડે ઘસી આંખામાં આજે તે તે દેખતી થઇ શકે. વળી આપણી હુગારના ચૂર્ણ ને અમૃતવલ્લીના (ગડુચીના) રસમાં મેળવી આખામાં આંજે તે રૂપમાં ફેરફાર થઈ જાય અને એ હગારના ચૂર્ણને ચંદ્રવલ્લી-માધવી લતાના રસમાં મેળવી આખામાં આજે તે તેનું રૂપ પહેલાં જેવું હતુ તેવું પાછુ થઈ જાય.
મંત્ર વિનાના કોઈ અક્ષર નથી, કઈ વનસ્પતિ એવી નથી જેનું મૂળ ઔષધ-દવા ન હોય, પૃથ્વી અનાથ નથી પણ તેની વિધિ બતાવનાર જ દુર્લભ છે.”
،،
ત્રીએ પુત્ર વૃધ્ધ ભારડને કહેવા લાગ્યા, “ વિદ્યાપુર નામના ગામમાં સિંહ નામના ખેડૂત પેાતાના ખેતરમાં એક કન્યાને મૂકી લગ્નને સામાન લેવાને ઘેર ગયો. ઘેર જઈ ને પોતાની ને ઘણાં કઠોર વચના કહી તિરસ્કાર કરી ઘરમાંર્થી
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૩
કાઢી મૂકી. તે સ્ત્રી ક્રોધે ભરાઈ પિતાના બાપને ઘેર ગઈ. પછી? તે ખેડૂતે બ્રાહ્મણને બોલાવે, ને લગ્ન માટે જોઈતી વસ્તુઓ લઈ બ્રાહ્મણને સાથે લઈ ખેતર તરફ જવા નીકળે. તે
જ્યારે ખેતરે આવે ત્યારે ત્યાં કન્યાને નહિ જોતાં બેબાકળો થઈ ચતરફ જેવા લાગે.
કન્યાને કયાંય પત્તો ન લાગે ત્યારે તે ગાંડા જે થઈ આમ બેલવા લાગ્યું, “હે બ્રાહ્મણ હું લગ્ન કરવા અત્યારે એક કન્યા લાવ્યો છું તેની સાથે મારાં લગ્ન કરાવે. હું મારું ઘર ઊઘાડું મૂકી અહીં આવ્યો છું. તેથી મારે ઉતાવળે ઘેર જવું જોઈએ, નહિ તે ઉઘાડા ઘરમાં લેકે પિસી વસ્તુઓ ચોરી જશે.” આમ બોલતે તે સિંહ ખેતરમાં બ્રાહ્મણને લઈ આમથી તેમ ઘુમવા લાગે.
જે પાળે છે તે સંસારમાં સામે રાખેલી વસ્તુઓને જોઈ શકતું નથી, પરંતુ કામી પુરુષ પિતાની આજુબાજુ રહેલી વસ્તુને પણ જેતે નથી
બ્રાહ્મણ ખેડૂતને ગાડ માની ત્યાંથી ચાલ્યા ગયે. પેલે ખેડૂત પણ ખેતરમાં આમથી તેમ ભટકી પિતાની સ્ત્રી પાસે ગમે ત્યાં જ કહેવા લાગ્યો “હે પ્રિયે! તું ઘેર ચાલ.'
સિંહના શબ્દો સાંભળી તે સ્ત્રી કહેવા લાગી, “તમે જે નવી સ્ત્રી લાવ્યા છે, તે જ ઘરનું બધું કામ સુંદરતાથી કરશે. હવે મારે તમારે શું લાગેવળગે? ”
સ્ત્રીનાં આવાં વચને સાંભળી તિરસ્કાર પામી સિંહ
૧૩
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઘણે દુઃખી થવા લાગે, કેમકે ધન, ધાન્ય, સ્ત્રી, વગેરે જવાથી માણસ ઘણે દુઃખી થાય છે.”
ત્રીજા પુત્રની વાત પૂરી થયા પછી પુત્ર બલ્ય, બાપુ! હું સુંદર વનમાં ફરતે ફરતે એક ઝાડ પર બેઠે, તેવામાં બે મુસાફરે કયાંકથી આવી તે ઝાડ નીચે બેઠા.
તે બેમાંથી એક કહેવા લાગ્યા, “તમે પૃથ્વીમાં કાંઈ નવાઈ જેવું જોયું છે કે સાંભળ્યું છે? અત્યારે તમે ઉદાસ કેમ છે ! શું કે તમારું ધન કે સ્ત્રીને ઉપાડી ગયું છે? જે હોય તે મને સાચેસાચું કહો.
“તમારી આગળ મારું દુઃખ કહી શક્તા નથી.” બીજા મુસાફરે કહ્યું, “દુનિયામાં કેઈનું દુઃખ કઈ લઈ શકતું નથી. કારણ કે મનુષ્ય પોતાનાં પહેલાનાં કરેલાં કર્મનાં જ ફળ ભેગવે છે.
કઈ પ્રાણીનાં સુખ અથવા દુઃખને હરનાર બીજો કોઈ નથી, તેવું સબુદ્ધિથી વિચારવું જોઈએ. પૂર્વજન્મમાં કરેલાં સારા અથવા બેટાં કર્મોના પ્રભાવથી સંપત્તિ અને વિપત્તિ આવે છે, તેથી કેઈન પર ક્રોધ કરવાથી અથવા પ્રસન્ન થવાથી શું લાભ?”
તમારું કહેવું સારું છે. બીજો છે, છતાં તમારું દુઃખ મને કહે, કારણ કે કોઈની આગળ દુઃખ કહેવાથી માણસ કાંઈક શાંતિ મેળવી શકે છે.”
હું અવંતીપુરના રાજાને પુત્ર છું. પહેલે માણસ બે,
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૯૫
તે ભારંડ પક્ષીએ વિક્રમચરિત્રે પિતાના વલ્લભીપુરમાં આવ્યા સુધીને, કન્યાને અને ઘેડે ચોરાયા સુધીને વૃત્તાંત કહી સંભળાવે ત્યારે બીજો માણસ કહેવા લાગ્યું, “તમે શા માટે હૃદયથી દુઃખી થાવ છે? ”
“રાજા વિક્રમાદિત્ય પોતાના પુત્રના તમારા ચાલ્યા જવાથી દુઃખી થતા હશે.” પેલે સમજાવવા લાગે “તેથી તમારે તમારા રાજ્યમાં જવું જોઈએ.”
પેલાના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર કહેવા લાગે, “હવે મારા પિતા પાસે જવાથી લાભશે? જે માનવ કર્તવ્ય પૂર્ણ કરી શકતું નથી તે કયારે પણ શેભાને પાત્ર થતું નથી. મેં મને વેગ જેવા શ્રેષ્ઠ ઘડાને ગુમાવ્યું તેથી હું ગિરનાર જઈ જીવ ત્યાગીશ.”
પક્ષીઓની આ વાત સાંભળી રાજકુમારી શુભમતી ઘણે આનંદ પામી સવાર થતાં તે ઝાડની આસપાસ પડેલી ભાખંડ પક્ષીની હગાર એકઠી કરવા લાગી, પછી પુરુષને વેશ ધારણ કરી ઘોડા પર બેસી તે ઝાડ આગળથી વધી ને પિતાનું નામ તેણે આનંદ રાખ્યું.
તે વામનસ્થલી પહોંચી એક માળીને ત્યાં ગઈ ને કહેવા લાગી, “તમે તે મારાં મામી છે.” કહી પ્રણામ ક્ય. અને ઘણાં સુંદર મૂલ્યવાન રત્ન માળીની સ્ત્રીના હાથમાં આપ્યાં.
માળણે પિતાને ત્યાં આવેલા સુંદર કુમારને સારે સત્કાર કરી ભેજનાદિ કરાવ્યું. ત્યારે ઢેલ વગાડતે માણસ
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ત્યાં આવ્યું, ત્યારે પુરુષ વેર ધારી શુભમતીએ માળણને પૂછ્યું, “આ હેલ કેમ વગાડવામાં આવે છે ?”
માળણે ઢેલ વગાડવાનું કારણ કહ્યું
“હે માળણ!આનંદકુમાર બેલે, “તમે ત્યાં જઈ હેલને અટકે.” ત્યારે માળણ બોલી, “તમારામાં રાજકુમારીને દેખતી કરવાની શક્તિ છે?”
તમે હમણાં જઈ ઢેલને અટકે,”આનંદકુમારે કહ્યું, આગળ આગળ થઈ પડશે.”
Page #285
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પચીસમું
...
...
... શુભ મિલન
આનંદકુમારના આગ્રહથી માળણે ઢોલને સ્પર્શ કર્યો, ત્યારે સેવકેએ રાજાને જઈ કહ્યું, “માળણ ઢોલને અટકી છે.”
રાજા આ સમાચાર સાંભળી પિતાના મનમાં આનંદ પા. પછી સેવકને માળણને ત્યાં જઈ બોલાવી લાવવા આજ્ઞા આપી.
સેવકે માળણને ત્યાં આવ્યા ને કહ્યું, “હે માળણ! તમે રાજમહેલે ચાલે અને રાજકન્યાને દેખતી કરો.”
સેવકેનું કહેવું સાંભળી માળણ જ્યાં આનંદકુમાર હતે ત્યાં આવીને કહ્યું, “હવે તમે રાજકન્યાનું દુઃખ દૂર કરવા સેવક સાથે જાવ.”
ડીવાર થે.” માળણનું કહેવું સાંભળી આનંદ કુમાર બલ્ય, “મને હમણાં જરા આરામ કરવા ઘો.”
માળણ વારંવાર આગ્રહ કરી કહેવા લાગી, ત્યારે આનંદકુમાર જવા માટે તૈયાર થયે ને રાજાના સેવકે
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સાથે રાજમહેલે આવ્યું. રાજાએ તેને જે, એટલે પ્રસન્ન થઈ આવકાર આપી કહ્યું, “હે કુમાર ! તમે મારી પુત્રીને નીરોગી કરે. તેમ કરતાં હું તમારું માગ્યું ઈનામ આપીશ.”
રાજાની વાત સાંભળી આનંદકુમાર બોલ્યા, “હે રાજન! તમારી કન્યા સાથે આઠ ગામ જેને હું અપાવું તેને તમે આપશે ? અને સાત જન સુધી પૃથ્વી એક માસ માટે મને આપો તે હું તમારી કન્યાને દેખતી કરું.”
આ સાત જન પૃથ્વીમાં ગિરનાર પણ આવી જેતે હતું. જ્યાં લેકે અન્નદાનને માટે આવતા હતા.
રાજા આનંદકુમારની વાત સાંભળી પિતાની પુત્રી પાસે ગયા. ને બોલ્યા, “આનંદકુમાર ઢોલને અટક્યા છે. ને અત્યારે અહીંયાં છે, તે કહે છે, હું જેને સ્વીકારવા કન્યાને કહું તેને મારી આજ્ઞાથી સ્વીકારે તે હું કન્યાને દેખતી કરું.”
રાજાની વાત સાંભળી કન્યા બોલી, “બાપુ! તમારી આજ્ઞા પ્રમાણે થશે. કેમકે બાપથી સંપાયેલ વર કન્યા હર્ષપૂર્વક સ્વીકાર કરે છે. આ ઉચ્ચ આદર્શ કન્યાઓ માટે , ચાદરને પાત્ર રહ્યો છે.”
પિતાની પુત્રીની વાત સાંભળી રાજા જ્યાં આનંદ કુમાર હતું ત્યાં આવ્યા ને કહ્યું, “તમે કન્યાને બને તેટલી ઉતાવળે દેખતી કરે. તમે જે માંગ્યું છે તે આપવામાં આવશે.”
રાજાના કહેવાથી આનંદકુમારે ગજેન્દ્રકુંડથી પાણી લાવી સારા દિવસે મંત્ર તંત્ર વગેરેથી સાધવાને આડંબર
Page #287
--------------------------------------------------------------------------
________________
કર્યો ને પેલી ઔષધીને પાણીમાં ઘસીને રાજકુમારીની આંખમાં આંજી, તેથી તે રાજકન્યા દેખતી થઈ ગઈ
પિતાની પુત્રીની આંખો સારી થઈ જવાથી રાજાએ ખુશ થઈ નગર ધજાપતાકાથી શણગારાવ્યું. જગાએ જગાએ નાચગાન થવા લાગ્યાં.
ઉત્સવ પૂરો થયા પછી રાજાએ આનંદકુમારને પૂછયું, “તમે તેને આ કન્યા અપાવવા ઈચ્છે છે ?”
આનંદકુમારે રાજાના પ્રશ્નના જવાબમાં કહ્યું, “હું તે કહીશ, ઉતાવળ ન કરો. પછી પિતે માગેલી પૃથ્વીમાં રહી આનંદમાં દિવસે વીતાવવા લાગ્યા.
કેટલાય દિવસો પછી મનથી દુઃખી થતે ધર્મવિજ પિતાને પ્રાણ ત્યાગ કરવા ગિરનાર આવ્યું. આ સમાચાર
-
E
5
ધર્મધ્વજ પ્રાણ ત્યાગ કરવા આવ્યું. આનંદકુમારને મળતાં પિતાના સેવકે દ્વારા કહેવડાવ્યું,
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૦૦
એક મહિના અંદર હું કઈને અહીં મરવા દઈશ નહિ, કારણ કે આ ધરતી મારી છે.”
આ સંદેશે સાંભળી ધર્મ ધ્વજ એક મહિને પસાર કરવા ત્યાં રહ્યો.
આ પ્રમાણે થોડા થોડા દિવસના અંતરે વલ્લભીપુરને રાજા મહાબળ પિતાની સ્ત્રી સાથે આવ્યો. મહારાજા વિક્રમાદિત્યને પુત્ર વિક્રમચરિત્ર આવ્યો, સિંહ નામને ખેડૂત આવે. આ બધા પ્રાણત્યાગ કરવા માટે જ આવ્યા હતા, પણ આનંદકુમાર કેઈને ત્યાં પ્રાણત્યાગ કરવા દેતે ન હતું કે કેઈને ગિરનાર પર ચઢવા દેતે ન હતું. જે લેકે ત્યાં અનશન કરવા આવતા હતા તેમને પણ રોકવામાં આવતા હતા,
ધર્મધ્વજ પ્રાણત્યાગ કરવા ઉતાવળ કરતો હતું, તેને આનંદકુમાર સામે લાવી ઊભે કર્યો. આનંદકુમારે તેને જોઈ પૂછ્યું, “હે શ્રેષ્ઠ પુરુષ! તમે અહીંયાં શા માટે પ્રાણત્યાગ કરવા આવ્યા છે ?”
જવાબમાં ધર્મધ્વજ કહેવા લાગ્યું, સપાદલક્ષ નામના દેશના આભૂષણ રૂપ શ્રીપુર નામનું નગર છે, હું ત્યાંના રાજા ગજવાહનને પુત્ર ધર્મધ્વજ છું. હું જ્યારે વલ્લભીપુરના રાજા મહાબળની પુત્રી શુભમતી સાથે લગ્ન કરવા ગયે, ત્યારે એ કન્યાનું કેઈ દેવ, દાનવે હરણ કર્યું, તેને અત્યાર સુધી પત્ત નથી. તેથી જ હું અહી પ્રાણત્યાગ કરવા આવ્યો છું.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૧
એ કન્યા વિના હું પાછો મારા નગર તરફ જાઉં તે સજજન અને દુર્જન પુરુષે મને જોઈ હશે.”
ઠીક” ધર્મધ્વજનું વૃત્તાંત સાંભળી આનંદકુમાર બે, “ દુનિયામાં એવું કેણ મૂર્ખ છે, જે સ્ત્રી માટે પિતાને પ્રાણત્યાગ કરે? સ્ત્રી તે એક નહિ પણ અનેક મળી શકે છે, પરંતુ એક વખત ગયેલે પ્રાણું પાછો મળી શકતું નથી. મરવાથી પણ એ કન્યા ક્યાંથી મળવાની ? પતિના મરતાં કયારેક કયારેક સ્ત્રીઓ ચિતા પર ચઢે છે, પરંતુ સ્ત્રીના માટે પતિ કયારે પણ પ્રાણત્યાગ કરતું નથી. હે નરશ્રેષ્ઠ ધર્મધ્વજ ! સ્ત્રીઓ કુટિલ ચિત્તવાળી હોય છે. તેથી તમે તમારા મનમાં નાહકને શેક ન કરે. સાંભળો.
અમર નામને એક બ્રાહ્મણ હતું તેની સ્ત્રી કંકાશીય હતી. બ્રાહ્મણ તેને સમજાવી સગજાવીને થાક્ય, પણ તે સ્ત્રીને સ્વભાવ બદલાયે નહિ.
એક દિવસ બ્રાહ્મણ તેની સ્ત્રીના કંકાશથી ત્રાસી ઘર છોડી બીજે ચાલ્યા ગયા. તે એક દિવસ કોઈ એક ઘેર ભિક્ષાપાત્ર લઈને ઊભું હતું, ત્યાં કયાંકથી એકાએક તેની સ્ત્રી આવી પહોંચી, તેને જોતાં કંકાશના ભયથી ભિક્ષાપાત્ર ત્યાં જ રહેવા દઈને તે નાઠે. આ પ્રકારની દુષ્ટ સ્ત્રી માટે પ્રાણત્યાગ કરે તે ઠીક નહિ.
માનવજન્મ દુર્લભ છે. અને તેમાંય ઉત્તમ જાતિ, કુળ મળવું પણ દુર્લભ છે, અને સદૂધર્મવાળું જીવન તે
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૦૧
તેનાથી ય દુ`ભ છે. સ ંસારમાં ગયેલા પ્રાણની કયારે પણુ પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્ત્રીના મરણથી જડબુધ્ધિવાળા પ્રાણના ત્યાગ કરે છે. પણ ઉત્તમ પુરુષો તે, મારો એક કાંટો ગયે, એમ સમજે છે. કારણ સૌ માનવહૃદયમાં પ્રવેશ કરી તેને મેહ પમાડે છે, પાગલ બનાવે છે, અને દુ:ખી પણ કરે છે.
સ્ત્રી પુરુષને રમણ કરાવે, તિરસ્કાર કરાવે, તેની ધૃણા પણ કરાવે છે. સ્ત્રી શું નથી કરતી? તેના સ્વભાવમાં જ, અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિ લેાભ, સ્નેહ ન હેાવેા, નિર્દયતા વગેરે રહેલાં હાય છે.”
66
આનંદકુમારની આવી વાતા સાંભળી ધર્મધ્વજ એહ્યા, હું માનભંગ થવાથી શરમાઉં છું, તેથી જ હે નરેાત્તમ ! હું મારા નગર તરફ જઈ શકતા નથી. ’
''
(૮
“ હું ધર્મધ્વજ ! ” આનંદકુમાર એક્લ્યા, “હું તમને સુંદર કન્યા સાથે પરણાવી તમારી ઇચ્છા પૂરી કરીશ. માટે તમે શેક દૂર કરી અહીયાં રહે’
ધર્મ ધ્વજને આ પ્રમાણે સમજાવી તે પેાતાના સ્થાને ગયા.
બીજે દિવસે સિંહ નામના ખેડૂત પર્યંત પર મરવા તૈયાર થયા. એટલે આન દકુમારના સેવકા તેને આનદકુમાર પાસે લઇ ગયા. સિ'હુને આવેલે જોતાં તેણે તેને પૂછ્યું, “હું ખેડૂ! તું અહીં પ્રાણત્યાગ કરવા કેમ આવ્યા છે ? ”
''
સિંહૈં ત્યારે કહેવા લાગ્યા, ' મેં એક દિવસે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૩
વલ્લભીપુરથી એક ઉત્તમ-સુંદર કન્યાને લાવીને વિદ્યાપુરમાં મારા ખેતરમાં રાખીને હું ગામમાં જઈ પાછા આવ્યું. ત્યારે એ કન્યાને કઈ દેવ કે દાનવ ઉપાડી ગયે. મારી પહેલી સ્ત્રી પણ ગુસ્સે થઈ પિતાના બાપને ત્યાં જતી રહી, બંને સિઓના જવાથી હું ઘણે દુઃખી થઈ આ પર્વત પર પ્રાણત્યાગ કરવા આવ્યો છું. તમે મને અત્યારે મરવા દે. એટલી જ મારી ઇચ્છા છે.”
તે ઇચ્છા અસ્થાને છે, મૂર્ખ પણ સ્ત્રીને માટે જીવ આપતું નથી.” આનંદકુમારે કહ્યું, “સ્ત્રી એક નહિ તે બીજી પણ મળે, પરંતુ ગયેલે પ્રાણ ફરી ફરીને મળતું નથી. મનુષ્યને જન્મ દુર્લભ છે અને તેમાંય ઉત્તમ કુળમાં જન્મ થે મુશ્કેલ છે. સ્ત્રી પુરુષના હૃદયને વશ કરી તેને બધી રીતે તિરસ્કાર કરે છે. સમુદ્રને પાર પામી શકે પણ દુશ્ચરિત્ર સ્વભાવની સ્ત્રીને તે કઈ પાર પામી શકતું નથી. તેથી ભાઈ તારે તારા મનમાં જરાય શેક કરે નહિ. હું તને થોડા સમયમાં સારી સ્ત્રી સાથે પરણાવીશ.”
આનંદકુમારથી આશ્વાસન પામેલે સિંહ ત્યાં રહ્યો.
બીજે દિવસે વલ્લભીપુરના રાજા મહાબળને આત્મહત્યા કરવા તૈયાર થયેલે ઈસેવક તેમને આનંદકુમાર પાસે લાવ્યા.
આનંદકુમારે મહાબળને જોઈ પૂછ્યું, “તમે શા માટે આત્મહત્યા કરે છે ?”
મહાબળે પિતાની કન્યાના ગુમ થયાની બધી વાત કહી,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તે સાંભળી આનંદકુમારે કહ્યું, “તમે મનથી દુઃખી ન થાવ, અહીં રહેતાં તમને તમારી કન્યા મળી જશે.”
તે પછી બીજે દિવસે મહારાજા વિક્રમાદિત્યને પુત્ર વિક્રમચરિત્રને આત્મહત્યા કરતે જોઈ સેવકે તેને આનંદકુમાર પાસે લઈ ગયા.
આનંદકુમાર પાસે વિકમચરિત્ર આવ્યા, ત્યારે આનંદકુમારે પૂછયું, “તમે શા માટે આત્મહત્યા કરે છે ?”
જવાબમાં વિક્રમચરિત્રે કહ્યું, શુભમતી કન્યાના અપહરણથી હું શરમને માર્યો અવંતી જઈ શકતું નથી. હું ત્યાં જાઉ તે મને માનભંગ થયેલે જોઈ બધા હસશે.”
આનંદકુમારે ધર્મદેવને સમજ હતું તેમ વિકમચરિત્રને સમજાવ્યો ને પછી કહ્યું, “તમે જરાય દુઃખી ન થશે. તમને અહીંયા જ એ રાજકન્યા મળી જશે.”
આનંદકુમાર વિક્રમચરિત્રને સમજાવી મનથી આનંદ પામતે પિતાને સ્થાને ગયે.
બીજે દિવસે બધાને ભેગા કરી–તેમને લઈ આનંદકુમાર રાજા પાસે ગયે ને મધુર વાણીથી બોલ્યા, “હે રાજન ! તમે તમારું બોલેલું પાળે, જેઓ ધર્મવાળાં વચને બોલે છે તે પહેલાં પૂરેપૂરે વિચાર કરી બેલે છે.” કહી ધર્મધ્વજ સાથે તેની પુત્રી પરણાવવા કહ્યું. રાજાએ આનંદકુમારના કહેવા પ્રમાણે પિતાની પુત્રી ધર્મવજ સાથે પરણાવી. તે પછી
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૫
આનંદકુમારે સારા કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે સિંહના લગ્ન કર્યા અને આઠ ગામ અપાવ્યાં.
રાજાએ પિતાનું વચન પાળ્યું. શ્રેષ્ઠ પુરુષે રાજ જાય, લક્ષ્મી જાય, પરંતુ પિતાનાં બોલેલાં વચન વૃથા કરતા નથી. સજજન પુરુષોના મેઢામાંથી નીકળેલાં વચનો કેતરાઈ ગયેલાં જેવાં હોય છે. તે કયારે પણ ભૂસાતા નથી.
આનંદકુમાર દ્વારા થતાં કાર્ય જોતાં નગરજને કહેવા લાગ્યા. “આ માણસ કેટલે નિષ્કપટ, પોપકારી છે. સજજન માણસે પોતાનું કાર્ય છોડી પારકાના ભલા માટે પ્રયત્નશીલ રહે છે. ચંદ્રમા પૃથ્વીને પ્રકાશિત કરે છે, પણ પિતાના કલંકને તે નથી, વિરલ વ્યક્તિ જ ગુણોને જાણનાર હોય છે. કેઈક જ પિતાને દેશને જુએ છે.”
પિતાનું વચન પાળવા આનંદકુમાર મહાબળ પાસે આવ્યું ત્યારે મહાબળે કહ્યું, “હે કુલેત્તમ ! તમે મને શા માટે ગિરનાર પર અનશન વ્રત કરવા નથી દેતા ?”
મહાબળ રાજાની વાત સાંભળી આનંદકુમાર ચૂપચાપ ઘરમાં ચાલ્યા ગયે અને દવાને પ્રયાગ કરી પિતાનું મૂળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી રાજા મહાબળ પાસે આવી ઊભે.
મહાબળ પિતાની કન્યાને જોઈ ઘણો આનંદ પામી પૂછવા લાગે, “બેટા ! તને કણ ઉપાડી ગયું હતું, તે. મને કહે ”
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શુભમતીએ બનેલી બધી વાત પોતાના પિતા આગળ કહેતાં કહ્યું, “મારા શિયળની રક્ષા માટે મેં સ્વરૂપ બદલી નાંખ્યું હતું : રાજકન્યા, સિંહ અને ધર્મધ્વજનું કામ મેં આનંદકુમારના વેશમાં કર્યું.”
દીકરીની વાત સાંભળી મહાબળે પૂછ્યું, “હવે તું કોની સાથે પરણવા ઇરછે છે?”
હું મહારાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર સાથે પરણવાની છુ” શુભમતીએ બાપના પ્રશ્નના જવાબમાં કહ્યું.
બેટા!” મહાબળ બોલે, “તે અહીંયાં અત્યારે ક્યાંથી આવશે?”
બાપુ! ” શુભમતી બોલી, “તેઓ અત્યારે આ નગરમાં છે. મેં ધર્મધ્વજ પહેલાં જ વિકમચરિત્રને પસંદ કર્યા હતા અને મારું મન પણ તેમને જ વરવાનું છે.”
વિક્રમચરિત્ર કયાં છે?” મહાબળે પૂછયું.
“બાપુ” કહેતી શુભમતીએ વિક્રમચરિત્ર જ્યાં તે તે સ્થાન બતાવ્યું.
મહાબળ વિકમચરિત્રનું સ્થાન જાણી ત્યાં જઈ બધું કહી આનંદ ઉત્સવ સાથે શુભમતીનાં લગ્ન વિક્રમચરિત્ર સાથે કર્યા પછી શુભમતીએ વિક્રમચરિત્રને પોતે સિંહ ખેડૂત સાથે કેવા સંજોગોમાં ગઈ હતી તે બધું કહ્યું અને પિતાની સાથે રાખેલ મને વેગ ઘેડ જે માળણને ત્યાં રાખ્યું હતું તે ત્યાંથી લાવી આપે.
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૦૭
માળણને સવા લાખની કીમતનાં મોતી રત્નાદિક વિક્રમચરિત્રે શુભમતીના કહેવાથી આપ્યાં.
બધું નિર્વિને પૂરું થઈ ગયા પછી વિક્રમચરિત્ર ગિરનાર પર શ્રી અન્તનાં દર્શન કરવા ગયાં. તેમણે શુદ્ધ હૃદયથી શ્રી નેમિનાથનું પૂજન કર્યું, સુંદર સ્તેથી પ્રાર્થના કરી, તે પછી ગિરનાર પર્વત પરથી નીચે ઊતર્યા. નીચે ઉતર્યા પછી વિક્રમચરિત્ર પણ પિતાની પત્ની, ઘણા ઘોડા અને હાથીઓ સાથે ત્યાંથી અવંતી તરફ જવા લાગ્યા, રસ્તામાં અવંતીથી કાવતે એક મુસાફર મળે. તેને વિક્રમચરિત્રે અવંતીની નવાજની પૂછી. મુસાફર કહેવા લાગે, “ભટ્ટમાત્ર ભીમ નામના રાજાની અત્યંત સૌંદર્ય સંપન્ન રૂપસુંદરી નામની કન્યાને વિક્રમચરિત્ર સાથે પરણાવવા લઈ આવ્યા, ત્યારે વિક્રમચરિત્ર ક્યાંક ચાલ્યા ગયા હતા. આ સમાચાર મહારાજાએ જાણ્યા એટલે તરફ સેવકે મોકલી તેમની શોધ કરાવી. પરંતુ અત્યાર સુધી તેમને પત્તો નથી. તેથી રૂપસુંદરીએ કહ્યું, પિતે ચિતા પર ચઢી બળી મરશે.” એટલે મહારાજા અને મંત્રીઓએ રૂપસુંદરીને કહ્યું, “તમે મહિને રાહ જુઓ તે સમયમાં વિક્રમચરિત્ર ન આવે તે ખુશીથી ચિતા પર ચઢજો.” આમ રૂપસુંદરીને બધાએ બહુ મુશ્કેલીએ સમજાવી છે. કાલે મહિને પૂરો થાય છે તેથી રાજકન્યા રૂપસુંદરી ચિતા પર ચઢશે.
મહારાજા વિક્રમાદિત્ય અને મહારાણી સુકમલા પુત્રના વિશે ઘણું દુઃખી છેઃ મહારાણીએ નિદ્રાને ત્યાગ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કર્યો છે, બેવાર જમતાં પણ નથી. મંત્રીઓ વગેરે ચિંતા કરતાં વિકમચરિત્રના આવવાની રાહ જુએ છે.” આમ કહી મુસાફર ચાલ્યા ગયે. | મુસાફરના મેઢેથી અવતીના સમાચાર જાણી વિક્રમચરિત્ર અને વેગ ઘોડા પર બેસી આગળ વધે ને બીજે દિવસે સવારે અવંતી લગભગ આવી ગયે, ત્યારે રૂપસુંદરી કન્યા ચિતા પર ચઢવા વિક્રમાદિત્ય તથા બીજાઓ સાથે નગર બહાર આવી, ત્યાં ચિતા તૈયાર રાખવામાં આવી હતી, તેની પ્રદક્ષિણા કરી તે ચિતા પર ચઢવા જાય છે, ત્યાં તો વિકમચરિત્ર આવી પહોંચ્યા. | વિક્રમચરિત્રને અચાનક આવેલો જોતાં ત્યાં હાજર રહેલાં બધાં આનંદમાં આવી ગયાં.
વિક્રમચરિત્રે ભક્તિભાવથી પોતાના માતાપિતાના ચરણોમાં પ્રણામ કર્યા પછી મહારાજાએ ઘણી ધામધૂમથી રૂપસુંદરી અને શુભક્તને નગરમાં પ્રવેશ કરાવ્યું અને શુભ મુહૂર્તમાં રૂપસુંદરી સાથે વિક્રમચરિત્રના લગ્ન કરાવ્યાં.
બંને વહુઓને રહેવા માટે મહારાજાએ સાત માળવાળામહેલ આપ્યા, પછી વિક્રમચરિત્રે પિતાના પિતાને આદિથી, અંત સુધી બનેલો બધે વૃત્તાંત કહ્યો.
દીપક પિતાના તેજથી પ્રત્યક્ષ વસ્તુઓને પ્રકાશિત કરે છે, પરંતુ નિષ્કલંક પુત્ર તે પિતાના પૂર્વજોને પણ પિતાના ગુણોથી પ્રકાશિત કરે છે.
પાંચમો સગ સંપૂર્ણ
Page #297
--------------------------------------------------------------------------
________________
સર્ગ છે
( III
છે
(
દ
Swiss
પ્રકરણ છવ્વીસમું
.
. વિક્રમાદિત્યને ગર્વ
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે પિતાની માતા પાસે જઈ પૂછયું, “હે માતા ! આ દુનિયામાં મારા જે. કઈ પરાક્રમી પુરુષ હશે ખરો ?”
હે પુત્ર! ” માતાએ કહ્યું “તું આવું ના બોલીશ. દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. આ પૃથ્વી અનેક રત્નવાળી છે. ડગલે ને પગલે દ્રવ્યની ખાણ છે અને
જને પેજને રસકૂપિકા છે. પણ જેને પુણ્ય કર્યા નથી તે તેને જોઈ શકતા નથી. સંસારમાં એકએકથી ચઢીઆતા અનેક હોય છે.”
માતાની આ વાત સાંભળીને મહારાજા વિક્રમાદિત્ય એક રાતના હાથમાં તલવાર લઈ બળને સાક્ષાત્કાર કરવા, નીકળી પડયા.
રસ્તે જતાં અનેક આશ્ચર્યો જોતાં એક ગામની પાસે આવી પહોંચ્યા. ત્યાં એક કમલ નામના ખેડૂતે બળદને
૧૪
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૧૦
બદલે ભયંકર અને મોટા મોટા સિંહ અને ચિત્તાને સાપથી બાંધી હળે જોડયા હતા આ જોઈ વિક્રમાદિત્ય મનમાં આશ્ચર્ય પામ્યા.
E
:
ર
s
,
8
*
-
એક
- -
|
|
2. {wf?
સિંહ અને ચિત્તાને સાપથી બાંધેલા જોયા.
ખેડૂતે ઘણા સમય સુધી ખેડ્યા પછી ખેડવું બંધ કર્યું, ત્યારે રાજાએ પૂછયું, “ભાઈ, આ સંસારમાં તારા કરતાં વધારે બળવાન પુરુષ હશે ખરે?”
જવાબમાં તે બોલ્યા, “રાતને એક દુબુદ્ધિ માણસ મારે ત્યાં આવી મારી સ્ત્રી સાથે કીડા કરે છે, તે મારાથી પણ વધારે બળવાન છે. અને તેથી જ હું તેને મારે ત્યાં આવતે રોકી શકતા નથી.”
ખેડૂતના શબ્દો સાંભળી મહારાજા વિક્રમાદિત્ય બેલ્યા,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૧
હું તમારે ત્યાં આવું છું, રાતના આપણે બંને જણ મળી તેના બળની પરીક્ષા કરીશું.”
આ નિર્ણય કરી મહારાજા વિક્રમાદિત્ય તે ખેડૂત સાથે તેને ઘેર આવ્યા અને પેલા વ્યભિચારીને જોવા એકાંત સ્થળે શાંતિથી બેસી ગયા.
રાતના જ્યારે એ વ્યભિચારી ખેડૂતને ત્યાં આવી તેની સ્ત્રીની સાથે વાત કરવા લાગે ત્યારે રાજા અને ખેડૂત તેને તક્ષણ બાણે મારવા લાગ્યા. બાણ વાગતાં તે વ્યભિચારી બે, “આજ મને મચ્છર કરડતાં હોય તેમ લાગે છે.”
એ દુરાચારીના શબ્દો સાંભળી મહારાજા વિક્રમાદિત્ય ઘણા નવાઈ પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા. “આ તે આણના ઘાને મચ્છરના કરડવા જેવું માને છે, તે તે કેટલે બળવાન હશે?”
તેનાથી ડરતા મહારાજા તેમજ ખેડૂત ઘરની બહાર આવ્યા એટલે પેલે માણસ અને ખેડૂતની સ્ત્રી તેમની પાછળ જવા લાગ્યાં.
એકાએક મહારાજા વિક્રમે ખેડૂતને કાંઈક ખાતા રે તેથી ગુસ્સે થયેલા ખેડૂતે વિક્રમાદિત્ય અને પિતાની સ્ત્રીને પિતાના મેઢામાં એકબાજુ રાખ્યા ને પહેલાંની જેમ ખાવા લાગે. તેવામાં પેલા વ્યભિચારીને પિતાની સામે આવતે દેખે એટલે સિંહ જેમ મૃગને પકડવા દેડે તેમ તે ખેડૂત તેની સામે દેડ.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ખેડૂતે પેલા વ્યભિચારીને મારી નાખ્યા ને મેઢામાં રાખેલાં પેલાં બે જણાંને બહાર કાઢ્યાં.
મહારાજા વિક્રમાદિત્ય પોતાના મનમાં વિચારવા લાગ્યા, “ આની શક્તિ ખરેખર આશ્ચર્યજનક છે. આવા શક્તિશાળી પુરુષ તે મેં આ પૃથ્વી પર બીજો જોયા નથી.”
વિક્રમાદિત્ય મનમાં આમ વિચારી રહ્યા હતા, તેવામાં એક તેજસ્વી સ્વરૂપવાળો દેવ તેમની સામે આવી ખેલ્યા, “ હું વિક્રમાદિત્ય, હું સ્વણુ પ્રભ નામના દેવ છે. તમારા ગઈતું ખંડન કરવા માટે ખેડૂત વગેરેની આશ્ચર્યકારક ઘટના બતાવી હતી.
સજ્જન મનુષ્ય ખળ, લક્ષ્મી, શાસ્ત્ર, કુળ વગેરેના ગવ કરતા નથી. હે રાજન્! આ પૃથ્વીમાં એક ખીજાથી ચડિયાતા માણસે હાય છે. ” કહી તે દેવ અદૃશ્ય થઈ ગયા.
વિક્રમાદિત્ય અવ'તીમાં પાછા આવ્યા અને પેાતાની માતાના ચરણામાં પ્રણામ કરી ખેલ્યા, “હે માતા ! તમે જે મને કહ્યું હતું તે સાચું છે. ”
.
.
d
એક દિવસે કઈએ મહારાજા વિક્રમને સુંદર લક્ષણુવાળા એ ઘેાડા ભેટ આપ્યા, એ ઘેાડાના વેગની પરીક્ષા કરવા રાજા, અમાત્ય, મંત્રી, વગેરે ભાગમાં ગયા.
રાજાએ એક ઘેાડા પર ચઢી એડી મારી. એ ઘેાડા જુદી જ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૩
રીતે શીખવેલ હતું. તેથી તે રાજા ને લઇ દોડે ને સિંહ વાઘવાળા જંગલમાં લઈ એક ઝાડ નીચે આવી તે અટકે.
મહારાજા વિક્રમાદિત્ય તે ઘોડા પરથી ઊતર્યા તે સાથે જ શ્રમિત થયેલે તે ઘડે ત્યાં જ મરી ગયે.
મહારાજા વિક્રમાદિત્યે ઘોડાને એકાએક મરેલે જે અને પોતે પણ તાપ અને તરસથી પીડાતા મૂર્શિત થયા. જેમ સૂકું ઝાડ પૃથ્વી પર પડે તેમ. રાજાના પૂર્વના પુણ્ય કઈ એક વનવાસી ભીલ ઘોડાના પગલે પગલે ત્યાં આવી પહોંચે.
બધાં જ પ્રાણીઓનું પુણ્યથી જ રક્ષણ થાય છે.
એ વનવાસીએ મહારાજા વિક્રમાદિત્યને બેભાન થયેલા જોઇ મનમાં વિચાર્યું, “આ કોઈ મહાન વ્યક્તિ છે.” આમ વિચારીને ભીલે સરોવરમાંથી પાણી લાવી છાંટી તેમને સાવધ કર્યા.
સાવધ થયા પછી વિના પૂછે ઉપકાર કરનાર ભીલ પર પ્રસન્ન થઈ વિક્રમાદિત્ય કહેવા લાગ્યા, “હે પુરુષ ! તમારા જેવા વિરલા જ ગુણને જાણવાવાળા હોય છે, પોતાના દેને જાણવાવાળા પણ વિરલા જ હોય છે. બીજાનું કાર્ય પૂર્ણ કરનારા પણ થોડા જ હોય છે. તેવા માણસને લઈને જ આ પૃથ્વી ધારણ કરાઈ છે. જેની બુદ્ધિ પરે પકાર કરવામાં જ રહેલી છે, જે ઉપકારને ક્યારે પણ ભૂલતા નથી. કહેવાય છે.” - “સજજન માણસ પોતાનું કાર્ય છેડી બીજાનું કાર્ય કરે છે, જેમ ચંદ્ર પોતાના કલંકને દૂર કરવાનું રહેવા દઈ પૃથ્વીને પ્રકાશ આપે છે.”
Page #302
--------------------------------------------------------------------------
________________
ર૧૪
છે
.
'
S
S
:
(
RIES
=
વિના કારણે ઉપકાર કરનાર ભીલ સાથે મહારાજા વાત કરવા લાગ્યા.
રાજાના આ શબ્દો સાંભળી વનવાસી ભીલ ખૂબ ખુશ થ અને પિતાની સાથે પર્વતની ગુફામાં રાજાને લઈ આવ્યું. ત્યાં તેણે અને તેની પત્નીએ રાજાની સારી સેવા કરી અને આદર સાથે ભજન અને પાણી આપી તેમની ભૂખને તૃષા શાંત કરી.
આદરપૂર્વક ભેજનાદિ કરાવ્યા પછી સૂવાનો સારી સગવડ કરી અને ગુફાના દ્વાર પર બાવન હાથ ઊચે પથ્થર લાવી મૂકી દીધો.
પિતાને ત્યાં આવેલા મહેમાનની સગવડ અને રક્ષા માટે
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૧૫
તે વનવાસી ભીલ બહાર સૂઈ રહ્યો. ત્યાં રાતના એક વાઘે: તેને મારી નાખે.
વાઘની ગજેનાથી ભીલપત્નીએ રાજા પાસે આવી તેમને જગાડયા ને કહ્યું, “મારા ધણીને વાઘે મારી નાખ્યા છે.. માટે જલદીથી બહાર ચાલે.”
રાજા અને ભીલડી ગુફાનાં દ્વાર પાસે આવ્યા ત્યારે ત્યાં પથ્થર જે એટલે ભીલડી બોલી, આ પથ્થરને મારે ઘણી જ દૂર કરી શકે છે. હવે આપણે કઈ રીતે બહાર નીકળીશું ? કહી તે રડવા લાગી.
ભીલડીને રડતી જોઈ મહારાજા વિક્રમાદિત્યે પિતાના પગથી પથ્થરને દૂર કર્યો. ને બહાર આવી જોયું, તે. ભીલને વાઘે મારી નાખ્યું હતું.
રાજા મરેલા ભીલને જોઈ વિચાર કરવા લાગ્યા, વેશ્યા, રાજા, ચેર, પાણી, બિલાડે, દાંતવાળા હિંસક પ્રાણીઓ, અમિ, માંસાહારી આ બધાને કયારે પણ વિશ્વાસ કરે નહિ.. તે ખોટું નથી.”
રાજા જ્યારે આ વિચાર કરતા હતા, ત્યારે ભીલડી. પિતાના ધણને મરેલે જઈ બેભાન થઈ ગઈને તેને જવા ચાલ્યા ગયે.
સંસારમાં અધિક મેહના કારણે સંસારી જીવેની આવી! દશા થાય છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
ભીલ અને ભીલડીને મરેલાં જોઈ મહારાજા દુઃખી થયા. અને વિચારવા લાગ્યા, “આ ભયંકર વનમાં કોઈપણ કારણ સિવાય મારે પર ઉપકાર કરનાર આ દંપતી અકસ્માત મૃત્યુ પામ્યાં. અરે, બનેએ મને જીવતદાન આપ્યું છે, તેમની આ ‘દશા? સત્કર્મ કરનારની વિધાતાએ આ દશા કરી? વિધિની ગતિ ખરેખર વિચિત્ર છે.” ( ભીલ અને ભીલડીનાં મૃત્યુથી રાજા દુઃખી થઈ રહ્યા હતા, તેવામાં તેમને શોધતી એક ટુકડી ત્યાં આવી પહોંચી રાજા તેમની સાથે નગરમાં ગયા. ઉપરોકત બનાવને લઈ જે દાન હમેશાં આપવામાં આવતું હતું તે રાજાએ દુઃખી થતાં બંધ કર્યું.
દાન આપવાનું બંધ કરવાથી દૂર દૂરથી આવતા યાચક નિરાશ થવા લાગ્યા.
સદૈવ પરોપકાર કરનાર, દાન ધર્મમાં પ્રેમવાળા મહારાજા વિક્રમાદિત્યે દાન આપવાનું બંધ કરવાથી યાચકે હાહાકાર કરવા લાગ્યા.
ઉપરોકત બનાવ બન્યા પછી કેટલાક મહિનાઓ બાદ અવંતીનગરીમાં રહેતા શ્રીપતિ નામના શ્રીમંત શેઠને ત્યાં શુભ દિવસે એક પુત્રને જન્મ થયે.
જન્મ થયા પછી તરત જ તે બાળકે પોતાના પિતાને બેલાવી સ્પષ્ટ ભાષામાં કહ્યું, “હે પિતાજી! મહારાજા વિક્રમદિત્યને તમે મારી પાસે બોલાવી લાવે. કેમ કે તેમના પર ભવિષ્યમાં કઈ વિન આવવાનું છે.”
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૭
બાળકના મોઢેથી આ આશ્ચર્યજનક વાત સાંભળી શ્રીપતિ શેઠ ઉતાવળા મહારાજા વિક્રમ પાસે ગયા. ને કહ્યું, મહારાજ! આપ મારે ત્યાં પધારે.”
કેમ? ” વિક્રમાદિત્યે પૂછયું.
મારે ત્યાં એક બાળક જન્મે છે, તે જન્મતાં જ પણી જેમ બોલે છે, ને તે આપ સાથે વાત કરવા ઈચ્છે છે.”
શેઠના મઢેથી આ આશ્ચર્યજનક વાત સાંભળી મહારાજા શેઠને ત્યાં આવ્યા. રાજાને જોતાં જ તે બાળક છે,
"
.
;
જી
*
રાજને જોતાં જ બાળક બોલ્યો. “તમે કલ્યાણ કરનાર જે દાન આપતા હતા તે કેમ બંધ કર્યું?
રાજાએ કહ્યું, “અત્યારે પહેલા મેં દાનનું ફળ કેવું મળે છે તે અનુભવ્યું છે.”
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૧૮
હે રાજન!” બાળક બે, “દાનનું મહાભ્ય સાંભળે, મેં અન્નપાનનું દાન કર્યું, તેથી આ નગરમાં મારે જન્મ થયો છે. ગયા જન્મમાં મેં આપને આદરપૂર્વક અન્ન-પાન આપ્યું, તે દાનના પ્રભાવે હું આજ બત્રીસ કેટી સુવર્ણના સ્વામી શેઠ શ્રીપતિને પુત્ર થયે છું.”
બાળકની આ વાત સાંભળી મહારાજા પ્રસન્ન થયા. ને પૂછવા લાગ્યા, “તમારી સ્ત્રીની શું સ્થિતિ થઈ?”
તે આ જ નગરમાં દાંતાક શેડને ઘેર પુત્રી રૂપે જન્મી ચૂકી છે.” તે બાળકે કહ્યું. “દિવસે જતાં તે મારી સ્ત્રી થશે.”
રાજાએ પૂછ્યું, “તમે હમણું તે જન્મ્યા છો, તે તમને આ જ્ઞાન કેવી રીતે થયું ?”
“દેવી પદ્માવતી માતા મારી દ્વારા બેલે છે.” બાળકે કહ્યું
રાજા આ વાત સાંભળી સંતોષ અને આનંદ પામ્યા. અને પહેલાની જેમ દાનાદિ ઉલ્લાસપૂર્વક કરવા લાગ્યા. વળી તે બાળક પર ખુશ થઈ મહારાજાએ તેને પાંચ ગામે ઇનામમાં આપ્યાં.
(૦'૦'નો
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તાવીસમું .. ... ... જંગલમાં એકલા
કઈ એક વખતે મહારાજા વિક્રમાદિત્યે મુખ્ય કેવાધ્યક્ષને કહ્યું, “મારે પુત્ર જેટલું દ્રવ્ય માંગે તેટલું તમારે તેને આપવું.”
“જી” કષાધ્યક્ષે રાજાજ્ઞાને સ્વીકાર કર્યો. અને રાજકુમાર જ્યારે જ્યારે અને જેટલું જેટલું દ્રવ્ય માંગે ત્યારે ત્યારે તેને તેટલું દ્રવ્ય આપવા લાગ્યા.
આ રાજકુમારની મૈત્રી દિવસે જતાં દાન્તાક શેઠના પુત્ર સોમદત્ત સાથે બંધાઈ
રાજકુમાર સેમદત્ત સાથે ઉદ્યાનમાં જ્યાં વૃક્ષો વગેરે હતાં ત્યાં કીડા કરવા આવ્યું.
એ બાગમાં એક વૃક્ષની નીચે ધર્મશેષ નામના સૂરીશ્વર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં વિક્રમચરિત્ર ગયો અને ધર્મોપદેશ સાંભળવા વિનયપૂર્વક તેમની સામે બેઠે.
ધર્મઘોષસૂરીશ્વરે વિક્રમચરિત્રને મેક્ષ અને સુખ આપનાર ધર્મોપદેશ સંભળા, પછી બીજી વાત કરતાં
Page #308
--------------------------------------------------------------------------
________________
२२०
કહ્યું, “ધનથી દાન, વાણીથી સત્ય, આયુષ્યથી કીતિ અને ધર્મ તેમજ શરીરથી પાપકાર કરીને અસારમાંથી સાર ગ્રહણ કરવા. આ જ મનુષ્યજીવનને સાર છે. ”
ધર્મ ઘાષસૂરિના આ પ્રમાણે ઉપદેશ સાંભળી વિક્રમ ચરિત્ર હંમેશા દાન, શીલ, તપ અને ભાવના આ ચાર પ્રકારથી ધર્માચરણ કરવા લાગ્યા.
મેક્ષ પ્રાપ્ત થવાની ક્ષણે જ્યારે માનવ માટે પાસે આવતી જાય છે, તેમજ સવ કલ્યાણને માટે ચેાગ્ય થાય છે, ત્યારે જ જીવ જિનેન્દ્રે કહેલા ધર્મ'ને ભાવનાપૂર્વક સ્વીકારે છે.
વિક્રમચરિત્ર ધર્માંકામાંમાં પુષ્કળ પ્રમાણમાં દ્રવ્ય વાપરતા હતા. મર્યાદા બહાર રાજકુમારને દ્રવ્ય વાપરતા જોઈ કાષાધ્યક્ષ વિચારમાં પડી ગયા ને મહારાજા વિક્રમાદિત્યને કહેવા લાગ્યા, “ મહારાજ, કુમાર દ્વવ્યના ઘણા જ વ્યય કરે છે, તે હવે શું કરવું?”
“ વાંધો નહિં, ” મહારાજે કહ્યું, “તમે તેને દ્રવ્ય આપતા સ ંકોચ કરશે નહિં, હું તેને સમય જતા આ સંબંધમાં શિખામણ આપીશ. જે કામ શાંતિથી થતુ. હાય તેને માટે કડકાઈ કરવાની જરૂર હાતી નથી. ”
રાજાના આ જવાબ મળ્યા પછી કોષાધ્યક્ષ શાંત થઇ ગયે. પણ મહારાજા હૃદયમાં વિક્રમચરિત્રને સારી શિખામણ આપવાના વિચારા કરવા લાગ્યા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૧ એક દિવસ વિક્રમાદિત્ય ભાવ અને દ્રવ્યથી જિનેશ્વરદેવની પૂજા કરીને આવી ભજન કરવા બેઠા, તેવામાં વિક્રમચરિત્ર બહારથી ત્યાં આવ્યું.
વિક્રમચરિત્રને જોઈ મહારાજા બેલ્યા, “આજ તું મારી સાથે જમવા બેસ.”
પિતાની ઈચ્છાને માન આપી વિક્રમચરિત્ર તેમની સાથે જમવા બેઠે. ભેજન કરતાં કરતાં મહારાજાએ આમતેમ વાત કરતાં કહ્યું, “બેટા! જ્યાં સુધી હું જીવતે બેઠે છું ત્યાં સુધી મારી આજ્ઞાથી ધર્મકાર્યમાં તથા શરીરની સુખાકારી માટે રોજ પાંચસો દિનાર તારી ઈચ્છા પ્રમાણે વાપર.”
બાપાજીને હું જે ખર્ચ કરું છું તે ઠીક લાગતું નથી.” વિક્રમચરિત્ર મહારાજાના વચને સાંભળી મનમાં વિચાર કરવા લાગે. “સેળ વર્ષને પુત્ર બાપની લમીને વાપરે તે તે પૂર્વ જન્મને તેને લેણદાર છે એમ મનાય છે. ઉત્તમ કેટીને મનુષ્ય પિતાના ગુણેથી પ્રસિધ્ધી મેળવે છે. મધ્યમ કેટીને મનુષ્ય પિતાના ગુણથી પ્રસિધ્ધી મેળવે છે. તથા મામાના લીધે પ્રસિદ્ધી મેળવે તે અધમ ગણાય અને અત્યંત અધમ કેટીને મનુષ્ય સસરાને ગુણથી પ્રસિધ્ધી મેળવે છે.” આમ વિચારતા વિક્રમચરિત્રને ખાવાનું ઝેર જેવું લાગ્યું. પણ તેણે જેમ તેમ કરી ખાઈ લીધું. પછી સેમદત્તને ત્યાં જઈ બધી વાત કહેતા કહ્યું, “દેત ! મારે વિચાર બહારગામ જઈ ભાગ્યને અજમાવવાનું છે. બેઠા બેઠા ખાવું તેના કરતાં પિતાના પરાક્રમથી લક્ષ્મી મેળવી જોગવવી તે ઉત્તમ છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨
જે
જે દુર્જન અને સજનના ગુણ અવગુણાને જાણે છે, દુઃખાને સહન કરે છે, તે જ પૃથ્વીનાં સુખાને ભોગવે છે. મનુષ્ય ઘરની બહાર ન નીકળતાં ઘરમાં જ બેસી રહે છે, તે કૂવામાંના દેડકા જેવા છે. ઘરમાં બેસી રહેનાર આળસુ હોવાને કારણે, વિદેશગમન ન કરવાના લીધે, કાગડા, કાયર અને મૃગની જેમ પેાતાના દેશમાં જ મરણ પામે છે. તેથી હું આજ રાતના કોઈને પણ કહ્યા સિવાય અહીંથી ચાલ્યે જઇશ. તમે અહીંયાં રહેજો ને મને યાદ કરજો.
ચદ્ર ઉપર છે, અને ફૂલ નીચે છે. છતાંય ખીલે છે, હજારો વર્ષ વીતી જાય છતાં ફૂલ અને ચંદ્ર એક બીજા પાસે આવી શકતાં નથી, તાય તેમના પ્રેમ અતૂટ જ રહે છે.
મિત્ર! સરાવરમાં કમળાના સમૂહ કયાં ? . દૂર આકાશમાં સૂર્ય કયાં કુમુદ્દોના સમૂહ કયાં ? અને આકાશમાં ચંદ્ર ક્યાં? છતાંય આ બધાની મિત્રતા અખંડ રહે છે. તેમ એક બીજાના સસમાં આવેલાંની મૈત્રીમાં દૂર રહેવા છતાંય ઉણપ આવતી નથી.”
વિક્રમચરિત્રના સ્નેહભર્યા શબ્દો સાંભળી સામદા કહેવા લાગ્યા, “ હું મિત્ર, તું આવી વાતા કેમ કરે છે? હું તારા વિચગે એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.” સામદાના આ શબ્દોમાં કેવળ સ્વાથ હતા, પરંતુ વિક્રમચરિત્ર તે તેને સાચા હૃદયથી ચાહતા હતા.
દુનિયામાં કપટીઓમાં ત્રણજાતની પ્રકૃતિ હેાય છે. તેમના
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૩
મેઢા કમળ જેવા સુંદર હોય છે. વાણું ચંદન જેવી શીતળ હોય છે, પણ હૃદયમાં તે હળાહળ ઝેર હોય છે.
દસ્ત! ત્યાં તારા સુખદુઃખમાં ભાગ લેવા, વનમાં, યુદ્ધમાં, ભાગ લેવા સાથે જ રહીશ.” સોમદત્તે કહ્યું, “જેમ દિવસ અને સૂર્યને અખંડ પ્રેમ છે, તેથી જ દિવસ વગર સૂર્ય હેતું નથી અને સૂર્ય વિન દિવસ હોતે નથી, તેમ દસ્ત ! આપણી મિત્રતા પણ આવી જ છે.”
સોમદત્તના આ શબ્દો સાંભળી વિક્રમચરિત્ર કહેવા લાગે, “હે મિત્ર! આવું તું ન બેલ, વિદેશગમન કરતાં ટાઢ, તાપ, વરસાદ વેઠવું પડે છે. તેથી તું અહીં જ રહે”
મિત્ર! જે સુખ દુખમાં પિતના મિત્રને ત્યાગ નથી કરતે તે જ સાચો મિત્ર છે.” સોમદત્ત બેલે, “દૂધ અને પાણીની મિત્રતા જે. દૂધ પિતાને બધા જ ગુણે પાણીને આપી દે છે. જ્યારે દૂધ ગરમ થાય છે, ત્યારે પાણી પિતાનું સમર્પણ કરે છે, પિતાના મિત્રને સમર્પણ કરતે જઈ દૂધ પણ બળવા લાગે છે. એટલે પાણી અગ્નિને શાંત કરી દે છે, સજજનેની મૈત્રી આવી હોય છે.”
સજજનેના લક્ષણ સજજને એ જ આ કહ્યા છે, “સાચે મિત્ર પાપ કરતાં રેકે છે, સત્કર્મ કરવા પ્રેરે છે. ગુપ્ત વાતને ગુ જ રાખે છે. ગુણને પ્રસિદ્ધ આપે છે. દુઃખના સમયમાં ત્યાગ કરતું નથી અને જરૂરીયાતે ધન વગેરેની સહાય કરે છે.'
સોમદત્ત પિતાનાથી છૂટે પડવા માગતું નથી તેમ
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૪
જણાયાથી વિક્રમચરિત્ર તેને સાથે રાખી રાતે કાઈ ને કહ્યા સિવાય નગર બહાર નીકળ્યેા. રાત દિવસ ચાલતા ગામ, નદી, પત, વન વટાવતાં એક સરોવર પાસે પહોંચ્યા.
ચાકખા પાણીથી ભરેલા સરોવરને જોઇ સામદત્તે પાણી પીધુ' પછી વિક્રમચરિત્ર પોતાના મિત્રની સાથે તેના કિનારે એક ઝાડ નીચે બેઠા એટલે સોમદત્તે પૂછ્યું. “ તને તરસ નથી લાગી? પાણી પીવા જેવું છે. પી આવને ? ” સેમદત્તના શબ્દે વિક્રમચરિત્ર પાણી પીવા ગયા ત્યારે સેમદો કેટલાક કાંકરા ભેગા કર્યાં અને રાજકુમાર પાણી પી આવ્યો ત્યારે કહેવા લાગ્યા, “ આપણે અત્યારે જુગાર–બાજી રમીએ.” ત્યારે રાજકુમારે કહ્યું, “હું જુગાર રમતે નથી. જુગાર દુઃખનું મૂળ છે. પ્રીતિમાં કાંટા રૂપ છે. પહેલાનાં વખતમાં યુધિષ્ઠિર અને દુર્ગંધન જુગાર રમ્યા હતા અને તેથી વિરોધ થયા હતા.
''
દોસ્ત, જુગાર બધી આપત્તિઓનુ સ્થાન છે. દુધ્ધિએ જ જુગાર રમે છે. જુગાર રમવાથી કુળ કલંક્તિ થાય છે. રમવાની ઇચ્છા, જુગારની પ્રશંસા અધમ વ્યક્તિ જ કરે છે.
જુગાર
રાજા નળ જુગાર રમવાથી બધા જ ભાગોથી રહિત થયે હતા. રાજ છેાડી ચાલ્યા જવું પડયું હતુ. સ્ત્રીથી પણ વિસેગ થયા હતા, જુગાર રમવાથી પાંચ પાંડવાને વનવાસ વગેરેનાં દુઃખા ભાગવવા પડયાં હતાં. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચારી કરવી અને પરસ્ત્રીંગમન આ સાત વ્યસને નકમાં લઈ જનાર છે. ”
Page #313
--------------------------------------------------------------------------
________________
ર૫
વિક્રમચરિત્રના આ શબ્દોએ સોમદત્ત પર કાંઈ અસર કરી નહિ. તે તે આગ્રહ કરે જ ગે. છેવટે આગ્રહને વશ થઈ વિક્રમચરિત્ર જુગાર રમવા બેઠે ત્યારે સેમદત્ત બલ્ય,
"
'
'
'
:..
Ri,
5.
/
We'.
".
1.
I
જુગાર રમવા બેઠા. “ચંદ્રમા વિના રાત્રિ શોભતી નથી તેમજુગારમાં કાંઈ મૂકયા વિના રમત શોભતી નથી. તે કઈક મૂકી રમીએ. જુગાર રમતા સે કાંકરા હારે તે પિતાની એક આંખ હાર્યો ગણાય.”
બંને જણા આ શરત સ્વીકારી રમવા લાગ્યા. જુગારમાં વિકમચરિત્ર એક આંખ હાર્યો. હાર્યો જુગારી બમણું રમે તેમ વિક્રમચરિત્ર રમવા લાગે. રમતાં રમતાં તે બીજી આંખ પણ હાર્યો.
આમે જુગાર રમનારે, સ્ત્રીમાં ધ્યાન અને તેનાં દર્શનમાં ભાન ભૂલેલે પુરુષ આંખ અને હૃદયથી આંધળો જ હોય છે.
સેમદત્ત કુમારના બે નેત્રે છે ત્યારે તે મનમાં
૧૫
Page #314
--------------------------------------------------------------------------
________________
વિચારવા લાગે, “હમણાં તેની બે આંખ માંગી લેવાથી કિઈ લાભ નથી, પણ જ્યારે તે રાજા થશે ત્યારે એ માંગી લઈશ અને કપટથી ઘેડા વગેરેથી શેભતા રાજ્યને પડાવી લઈશ.”
સાચે જ અનુભવીઓ કહી ગયા છે, દુર્જનને માટે ચઢાવવામાં આવે, તેને સત્કાર કરવામાં આવે તે તે સજજનને ત્રાસ જ આપે છે, દૂધથી કાગડાને નવડાવવામાં આવે તે શું કાગડે હંસ થાય ખરે? ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય પણ જે દુર્જન છે, તે દુર્જન જ રહેવાને. તે ક્યારે પણ સજજન થઈ શક્તિ નથી. ચંદનમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ બધાને બાળે છે. દુર્જન માણસ બીજાનું રાઈ જેટલું છિદ્ર જોઈ શકે છે પણ પોતાનું મોટું છિદ્ર જોઈ શકતું નથી. ગધેડે ઘેડે થાય, કાગડો કેફિલ થાય.બગલે હંસ થાય તે જ દુર્જન સજજન થાય.
વિક્રમચરિત્ર આગળ વધતાં કેઈ નવીન ખાવાની વસ્તુ મળી આવે તે તે વસ્તુ પહેલે પિતાના મિત્રને આપતે અને પછી પોતે ખાતે. આ પ્રેમ રાખતે તે સુંદર નામના વનમાં કૌતુક નિહાળતે આગળ વધવા લાગે.
ચાલતાં ચાલતા તેઓ સરેવર આવતાં તેમાંથી પાણી પી એક ઝાડ નીચે બેઠા ને વાત કરવા લાગ્યા. વાત કરતા કરતા હસતાં હસતાં સેમદત્ત બે , “હે રાજકુમાર, તમે તે જુગાર રમતાં બંને આંખે હારી ગયા છે.”
વિક્રમચરિત્રે આ શબ્દો સાંભળતાં જ છરીથી બંને આંખો
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૨૭
કાઢી સોમદત્તને આપી છે, “ઉતમ પ્રકારને ઘેડે જ્યારે પણ એડીને માર સહન કરતું નથી, તેમ ઉત્તમ પુરુષ કયારે પણું આંગળી ચિંધણું સહન કરી શક્ત નથી, હું પણ મારા શબ્દો બોલ્યા અબોલ્યા કરવા માગતા નથી.”
વિકમચરિત્રને આંધળો થયેલ જોઈ સોમદત્ત સારું લગાડવા બે. “અરે દસ્ત! તેં આ શું કર્યું? હું તે હસતે હસતે બે. તે તે હસવાનું ખસવું કરી નાખ્યું. હવે અહીં આપણે શી રીતે રહીશું ? અવંતી તે ઘણે દૂર રહી.
આ ભયંકર વન સાપ, વાઘ વગેરેથી ભરેલું છે. હવે તું આખ વગરને થયે તેથી મરવા વખત આવશે.” આમ બેલતે કપટી સોમદત્ત બોલવા લાગ્યું, “અરે મિત્ર કુમાર ! હસવામાં કહેલા શબ્દોથી તે આખે કાઢી આપી મને દુઃખના સાગરમાં ધકેલી દીધું છે. તે આવેશમાં આવી આ વગર વિચારે અઘટિત કામ કરી નાંખ્યું છે. વગર વિચારે કામ કરવાથી માણસને દુઃખ સહન કરવું પડે છે. ઉતાવળે કેઈએ કયારે પણ આવું કામ કરવું ન જોઈએ. જે વિચારીને કામ કરે છે તેને ત્યાં લક્ષ્મી આપોઆપ ચાલી આવે છે.”
સોમદત્તને આમ રડતે જોઈ વિક્રમચરિત્ર કહ્યું, “અરે દસ્ત, આમાં કેઈને વાંક નથી. આમાં દોષ હોય તે મારા કર્મને જ છે, તે તું દુઃખી થઈશ નહિ, કારણ કે કઈ પણ
વ્યક્તિને પોતાનાં કરેલાં કર્મોને ભેગવ્યા વિના છૂટકે થતું નથી. જેમ અનેક ગાને સમૂહમાં વાછરડે બીજી ગાય
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પાસે ન જતાં પેાતાની મા-ગાય પાસે જાય છે, તેમ પહેલાં કરેલાં કર્મ કરનાર પાસે દુઃખ જાય છે.
પ્રમાદિ માણસ હસતાં હસતાં જે કર્મ કરે છે, તે અનેક જન્મ પછી પણ તે કરેલાં નાં ફળને ભોગવ્યા વિના રહેતા નથી. તેથી દાસ્ત ! મારાં કર્મીના છાંટા તને પણ લાગશે. અને આપણે બંને મરી જઇશું તે તું તારે ઘેર જા.”
વિક્રમચરિત્રના શબ્દેથી સામદત્ત વિચારવા લાગ્યા. “અહી રહેવાથી જરૂર જવજવાના, હું આ વનમાં સાથે રહી શા માટે મરૂ” આમ વિચારી તે ખેલ્યા, “ દોસ્ત ! તેથી તે કહ્યું, પણ મારે પગ અહીંથી ઉપડતા નથી.”
ખરેખર નીચ મનુષ્યેાના મનમાં કાંઈ, વાણીમાં કાંઇ, વનમાં કાંઈ જુદુ જ હાય છે. તેઓના સ્વભાવ વેશ્યા જેવા હાય છે.
સોમદત્તે કહ્યું તે સાંભળી સરળ હૃદયી રાજકુમાર ખેલ્યા, “અરે દોસ્ત ! તું મારા કહેવા પ્રમાણે કર, તું અહીંથી ચાલ્યા જા.”
ઉત્તમ વ્યક્તિ મન, વચન, શરીર અને કાર્યમાં એક સરખા જ રહે છે. ઉત્તમ વ્યક્તિ અપકાર કરનારનું પણ હિત જ કરે છે.
આ મારી છે, આ પારકે છે, તેવુ તા ક્ષુદ્ર વ્યક્તિએ જ માને છે. ઉદાર વ્યક્તિએ માટે આખી પૃથ્વીના પ્રાણી તેનાં કુટુબીઓ જ હાય છે
Page #317
--------------------------------------------------------------------------
________________
રર૯
વિક્રમચરિત્રે જવા કહ્યું એટલે પ્રપંચી મદત્ત તેના પગે પડી દુઃખી થતું હોય તે દેખાવ કરી ત્યાંથી ચાલ્યા ગયે.
ફળરહિત વૃક્ષને પક્ષીઓ ત્યાગ કરે છે, જળ વગરના સરેવરને સાર ત્યાગ કરે છે, વાસી ફૂલેને ભમરાઓ ત્યાગ કરે છે, સળગી ગયેલાં વનને મુગલાંઓ ત્યાગ કરે છે, નિર્ધનને વેશ્યાઓ ત્યાગ કરે છે, રાજ્યભ્રષ્ટ રાજાને સેવકે ત્યાગ કરે છે, તેમ સ્વાર્થી માનવ સ્વાર્થ માટે જ પ્રેમ કરે છે. આ સંસારમાં કઈ કેઈનું નથી.
સેમદત્તના ચાલ્યા જવાથી વિક્રમચરિત્રજંગલમાં એકલે પડી ગયે. તે સરોવર આગળથી ઊઠી ધીરે ધીરે આગળ ચાલવા લાગે. ભૂખ તરસથી તેનું શરીર શિથિલ થઈ ગયું હતું, છતાં પણ તે નિર્ભયપણે ચાલતું હતું. ચાલતા ચાલતા એક ઝાડ નીચે બેઠે ને વિચારવા લાગ્યું, “અહીં કેઈ હિંસક પ્રાણી આવી મને મારી નાખે તે સારું “વિચારતે તે પિતાના આપ અને પત્નીને યાદ કરતે પ્રભુનું સ્મરણ કરતે સૂઈ ગયે.
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઠ્ઠાવીસમું . ભારડ પક્ષી અને ગુટકા પ્રભાવ
વિક્રમચરિત્ર જે ઝાડ નીચે સૂતા હતા તે ઝાડ પર કેટલાય સમયથી એક અશકત વૃદ્ધ ભાખંડ પક્ષી પિતાનાં કેટલાય. બાળક સાથે રહેતે હતે.
સવાર થતાં તેનાં બાળકો દશે દિશાઓમાં દૂર દૂર ચણ માટે જતાં હતાં અને સાંજ થતાં માળામાં આવી તેમના બાપને પ્રણામ કરી તેમને ફળ આપતા હતા.
તે દિવસે પણ રેજના નિયમ પ્રમાણે આવી પોતાના બાપને ફળ આપ્યું તે ફળ લઈ વૃદ્ધ ભારડ બોલ્યા, “અત્યારે અહીં કેઈ અતિથિ છે?
આ અવાજ સાંભળી વિક્રમચરિત્ર બે, “હે તાત! હું અહીં અતિથિ છું”
તમે કેણ છે?” વૃદ્ધ પક્ષીએ પૂછયું.
“દીન-દુઃખી તથા કૃપાપાત્ર થવાને , મારા કર્મથી લદાયેલે એ હું છું.” રાજકુમારે કહ્યું.
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૯૧
“ આ અતિથિને ઝાડ પર લઇ આવે.” ભારડ પક્ષીએ પેાતાનાં બાળકાને કહ્યું.
બાપના કહેવાથી એક બાળક ઊઠયા ને અતિથિને પોતાના બાપ પાસે લાવ્યેા.
અતિથિ પોતાની પાસે આવતાં ભારડ પક્ષીએ તેને કેટલાંક ફળા આપ્યાં, જે ખાઈ વિક્રમચરિત્ર સ તાષ પામ્યા. તે પછી પક્ષીએ તેને નીચે ઉતાર્યાં. આમ પક્ષીઓ તેને રાજ ફળ આપતાં. તે ખાતા ને સુખપૂર્વક પોતાનાં દિવસે વિતાવવા લાગ્યા.
એક દિવસે ભારડ પક્ષીએ પોતાના પુત્રને મેડા આવેલા જોઈ પૂછ્યું, “આજ આટલું મોડું કેમ થયું ? ”
“ બાપુ.” પક્ષી કહેવા લાગ્યા. “ હું એક વનથી બીજા વનમાં ક્રીડા કરતા કરતા કનકપુર નામના સુ ંદર નગરમાં ગયા. . ત્યાં કનકસેન રાજાની રતિનામની સ્ત્રી છે. તેની કન્યા કદાષથી આંધળી થઈ ગઈ છે. તે કન્યા ઘણી રૂપાળી યુવાવસ્થામાં આવેલી હાવા છતાં આંધળી હોવાના કારણે આજ ચિતા પર ચઢવા જઈ રહી હતી.
રાજાએ તે દેખતી થાય તે માટે કેટલાય ઉપચારા કર્યો પણ તે દેખતી ન થઈ તેના બાપે તેને કેટલું ય સમજાવી, દસ દિવસ રાહુ જોવા કહ્યું, નગરના લોકો તેને જોવા ભેગા થયા. હું પણ ત્યાં રાકાઈ ગયા.. હૈં માપુજી ! શુ તે કન્યા દેખતી ન થઈ શકે ? ”
Page #320
--------------------------------------------------------------------------
________________
ર૩ર
“બેટા?” વૃધ્ય ભારંડ બોલ્યા, “હું મહિનાના છેલ્લા દિવસે જે મત્સર્ગ કરું છું, તેને અમૃતવલ્લીના રસમાં મેળવી કે તેની બે આંખમાં એકવાર આજે તે તે દેખતી થઈ શકે.”
- રાતના સમયે આ બાપ-દીકરા વચ્ચે થયેલી વાત વિક્રમચરિત્રે સાંભળી તેને અમલ સવાર થતાં કર્યો. તેણે તે પક્ષીની હગાર લઈ અમૃતવલ્લીના રસમાં ભેળવી પિતાની આંખમાં આંજી. પરિણામે તેને થોડું થોડું દેખાવા લાગ્યું,
ડીવાર પછી તે સંપૂર્ણ દેખતે થઈ ગયે. કહેવાય છે, મંત્ર વગરને કેઈ અક્ષર નથી. પ્રત્યેક વનસ્પતિ જુદાજુદા ઔષધમા ઉપગમાં આવી શકે છે. પૃથ્વી અનાથ નથી. પરંતુ આ બધાને ઓળખનાર, તેની વિધિ જાણનાર ભાગ્યે જ મળે છે. મંત્ર, તંત્ર, ઔષધિ રત્ન વિગેરે આ પૃથ્વીમાં રહેલાં છે.
આંખમાં દવા આંજવાથી તે દેખતે થઈ ગયે, રાજકુમારે પિતાનાં વસ્ત્ર સારી રીતે ધોયાં, ભારડ પક્ષીની હગાર લઈ વૃક્ષને વિંટાયેલ અમૃતવલ્લીના રસમાં મેળવી તેની કેટલીય ગેળીઓ બનાવી પિતાની પાસે રાખીને તે ભારંડ પક્ષ પાસે ગયે, પ્રણામ કર્યા. તે જોઈ વૃદ્ધ ભારડે પૂછ્યું, “આજ તે હું તમારા રંગઢંગ ફરેલાં જોઉં છું. તમારામાં ફેરફાર કેવી રીતે થયે તે મને કહે.
“આ બધું તમારી પ્રસન્નતાથી જ થયું છે.” રાજકુમારે કહ્યું, “હું તમારી કૃપાથી આજે આનંદમાં છું. જે
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૩
તમે આજ્ઞા આપે તે હું કનકપુર નગરમાં જઈ રાજાની પુત્રીને દેખતી કરું.”
જો તમારી ઈચ્છા જવાની છે તે જાવ.” ભારંડે કહ્યું, “પણ આજ દિવસ તમે શેકાઈ જાવ. મારા દીકરા સવારે બધે જાય છે. હું મારા એક દીકરાને કહીશ. જેથી તે તમને તેની પાંખ પર બેસાડી કનકપુર લઈ જશે, વિદ્વાન વ્યક્તિ શાસના બેધ માટે, ધન દાનને માટે પ્રાણ ધર્મના માટે અને શરીર પર પકાર માટે ધારણ કરે છે. મરુ દેશમાં માર્ગમાં રહેલ વૃક્ષ મુસાફરોને છાંયે આપી ઉપકાર કરે છે. પણ જે વૃક્ષોને છાંયે ઉપગમાં આવી શકતું નથી તે વૃક્ષે શું કામનાં? સાચું કહું તે જે મનુષ્ય પરોપકાર કરે છે તે જ સ્વર્ગમાં જાય છે.”
બીજે દિવસે વિક્રમચરિત્ર ભારડ પક્ષી પાસે વિદાય લેવા ગયે ત્યારે તે પક્ષીએ કહ્યું, “હે વત્સ! તમે અહીંયાં કેટલાય દિવસ રહ્યા તેથી તમે મારા પ્રિય મિત્ર બન્યા છે, તમે મારું સ્મરણ કરજે. દૂર રહેલાને યાદ કરે તે જ સજન કહેવાય.”
“હે તાત!” રાજકુમારે કહ્યું, “હું તમને જ યાદ કરવાને, તમે મને નિરાધારને આધાર આપી મારા પર ઉપકાર કર્યો છે, તમે તે મારા જીવનદાતા છે.”
એવું કાંઈ નહિ” કહેતા ભારડે પિતાના એક પુત્રને રાજકુમારને કનકપુર લઈ જવા કહ્યું. બાપના કહેવાથી
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૩૪
એક પક્ષીએ રાજકુમારને પિતાની પાંખ પર બેસાડી કનકપુર પહોંચાડે ને રાજકુમારની સ્નેહપૂર્વક વિદાય લઈ પિતાના આહારની ધમાં ગયે.
પક્ષીના ગયા પછી રાજકુમાર વૈદ્યને વેશ ધારણ કર્યો ને શહેરમાં ફરવા લાગે. ફરતે ફરતે તે એક વેપારીની દુકાને પહોંચી ગયે.
દુકાનના માલિક શ્રીદત્તનું મોટું ઉદાસ જોઈ તેને પૂછવા લાગે, “હે શેઠજી! તમે ઉદાસ કેમ દેખાવ છે ?”
ભાઈ!” શેઠ બેલ્યા, “હું ઘણી મુશીબતમાં છું. મા એક મદન નામને પુત્ર છે, તે ઘણે સુંદર હતું પણ રેગના કારણે કુરૂપ થઈ ગયેલ છે તેને સાર કરવા ઘણા ઉપચાર કર્યા પણ તે સારું થયું નથી.”
શેઠજી!રાજકુમાર બે, “તમે મનમાં જરાય ગભરાશે નહિ, હું તમારા દીકરાને દવાના પ્રયોગથી નીરગી. તેમજ સુંદર શરીરવાળે બનાવી દઈશ.”
શેઠે રાજકુમારના શબ્દો સાંભળ્યા તેથી મનમાં આશાનું કિરણ પ્રગટ્યું. તે રાજકુમારને લઈ પિતાને ઘેર આવ્યું.
રાજકુમારે છોકરાને જે અને કેટલીય વસ્તુઓ મંગાવી. કેઈ મહાન પ્રવેગ કરવાનું હોય તે ડેળ કર્યો. પછી પેલી ગોળીઓ જે તેની પાસે રાખી હતી તેને ઘસી. લેપ કર્યો. તેથી તે છોકરે નીરોગી થઈ ગયે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૫
છોકરો નીરાગી થતાં શેઠને ખૂબ આનંદ થયે ને રાજકુમારને ખૂબ આદરસત્કાર કરતાં તેને ખવડાવી– પીવડાવી ખુશ કર્યાં.
વિક્રમચરિત્ર એ શેઠના મહેમાન થઈ તેને ત્યાં જ રહ્યો. કહેવત છે, ભાગ્યશાળી જ્યાં જાય ત્યાં તેનું ભાગ્ય જાગતું જ હોય છે. સૂર્ય વાદળથી ઢંકાયા હાય છતાં અધકારના નાશ કરે જ છે.
રાજાએ પાતાની પુત્રીને દસ દિવસ રાહ જોવાનું કહ્યું હતુ, ને રાજકન્યાએ દસ દિવસ રાહું જોઈ, તેને આજ દસ દિવસ પૂરા થઇ ગયા. તેથી તે ચિતા પર ચઢવા પેાતાના આપને મળી ઘોડેસવાર થઈ રાજમાર્ગ પરથી જવા લાગી. ત્યારે આગળ વાજિંત્રો વાગતાં હતાં.
વાજિંત્રોના અવાજ સાંભળી રાજકન્યાને જોવા માટે ઘરનાં કામ છોડી સ્રીએ બહાર આવવા લાગી. ત્યારે વિક્રમચરિત્રે શેઠને પૂછ્યું, “ અહીંયાં આટલા બધા લેકે કેમ ભેગા થયા છે ? '
،،
રાજકુમારને જવાબ આપતાં શેઠે બધી વાત કહી. શેઠની વાત સાંભળી વિક્રમચરિત્ર માથુ હલાવવા લાગ્યો.
“ તમે માથું કેમ હલાવ્યું ? 'શેઠે રાજકુમારને પૂછ્યું, “શું કારણ છે તે કહા ?”
“ રાજકન્યા નકામી મરી જશે.” રાજકુમારે કહ્યું.
,,
“હું નરશ્રેષ્ટ ! ” શેઠ પૂછવા લાગ્યા, “ તે દેખતી
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૩૬
થાય તે કેઈ ઉપાય છે ખરે? તે દિવ્ય નેત્રવાળી થઈ શકે ખરી?”
અવશ્ય.” રાજકુમારે કહ્યું, “આ રાજકન્યા દિવ્ય નેત્રવાળી થઈ શકે છે.”
રાજકુમારના શબ્દો સાંભળી શેઠ દેડતે રાજા પાસે ગયે. ને બે હાથ જોડી રાજાને કહેવા લાગે, “મહારાજ! બહેનને આત્મહત્યા ન કરવા સમજાવે.”
પણ તેને સમજાવાય કેવી રીતે?” રાજાએ નિસાસે નાંખી પૂછયું.
રાજન !” શેઠ બોલ્યા, “એક સુંદર અને ચારિત્ર્યશાળી વૈધ મારે ત્યાં આવ્યા છે. તે રાજકન્યાને દેખતી કરશે તેમ કહે છે.”
શું સાચું કહે છે?” રાજાએ પૂછયું.
જી મહારાજ.” શેઠે કહ્યું, “તેણે મારા દીકરાને નીરોગી બનાવ્યું હતું. તમે પણ શ્રદ્ધા રાખે અને તેમની પાસેથી કામ લેં !”
રાજાને અનેક નિરાશામાં આશાનું કિરણ જણાયું, તે ઉતાવળે પિતાની પુત્રી પાસે ગયે ને કહ્યું, “બેટા! ચિતા પર ચઢવા ઉતાવળ ન કર. આપણા નગરમાં એક પરદેશી વૈદ્ય આવ્યું છે તે દવાને પ્રવેગ કરી તને દેખતી કરશે.” - રાજાએ આવા શબ્દો કહેવા છતાં પણ રાજકન્યા
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૩૭
માનતી ન હતી. પણ રાજાએ તેને ઘણું સમજાવી રાજ મહેલે લાવ્યું.
રાજકુમારીને મહેલે લાવ્યા પછી રાજાએ કહ્યું, “વૈદ્યને કહો, મારી દીકરી માટે ઉપચાર કરે.”
“રાજન !” શેઠ મન સાથે કાંઈ વિચાર કરી છે, બહેનની દવા તે કરશે. પણ તેને આપણે શું ?”
શું આપીશ?” રાજા દુઃખમાંય હસીને બોલ્યા, જે મારી દીકરી દેખતી થઈ જશે તે મારું અડધું રાજ આપીશ.”
સારુ” કહી શેઠે વિક્રમચરિત્રને પિતાને ત્યાંથી બોલાવવા સેવક મેકર્યો. વિક્રમચરિત્ર સેવક સાથે રાજમહેલે આવ્યું. ત્યાં આવી જાણે માટે પ્રયોગ કરવાનું હોય તે ડેળ કર્યો. ને છેવટે પેલી ગળી ઘસી આંખમાં આંજી તે સાથે જ રાજકન્યા જેવા લાગી.
રાજકન્યા દેખતી થઈ તેથી તેના આનંદમાં નગરમાં બધે નૃત્ય, ગાન થવા લાગ્યાં.
રાજકુમારીએ પોતાના પર ઉપકાર કરનાર દિવ્ય શરીરધારી વૈદ્યને જોઈ કહ્યું, “હું આ વૈદ્ય સાથે જ પરણીશ. જે તેમ નહિ કરવામાં આવે તે હું ચિતા પર ચઢી મારે જીવ આપીશ.”
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૩૮
“હે પુત્રી !” રાજકન્યાના શબ્દ સાંભળી રાજા છે, “આ વૈદ્યના કુળગેત્રાદિ આપણે જાણતા નથી, તેથી હું તને તેની સાથે કેવી રીતે પરણાવું?”
આ માટે તમારે જરાય વિચાર કરવો નહિ.” રાજાના આવા શબ્દો સાંભળી રાજકન્યા બેલી, “હું તે આ વૈદ્ય સાથે જ લગ્ન કરીશ, નહિ તે ચિતા પર ચડીશ.”
પિતાની પુત્રીને આ છેલ્લે નિર્ણય સાંભળી રાજાએ પિતાના મંત્રી વગેરેને કહ્યું, “મારી પુત્રી મારી વાત માનતી નથી, તેથી તેને ઘણે દૂર લઈ જઈ કઈ બાગમાં તેનાં લગ્ન વિધિપૂર્વક વૈદ્ય સાથે કરે અને જ્યાં મારા દુમને અને કષ્ટસાધ્ય રાજાઓ છે, તે ભાગ તેને આપે.”
રાજાની આજ્ઞા મળતાં મંત્રીઓએ વૈદ્ય સાથે રાજકુમારીનાં લગ્ન કરાવ્યાં અને રાજાએ રાજનો જે ભાગ આપવા કહેલે તે ભાગ આપે.
વિક્રમચરિત્રે રાજાના આપેલા દ્રવ્યથી ચિત્રશાળા વગેરેથી શોભતે મહેલ બંધાવ્યું અને તે મહેલમાં તે પિતાની પત્ની સાથે રહેવા લાગ્યા.
મંત્રીઓએ નગરમાં આવી રાજાને લગ્નના સમાચાર આપ્યા તે સાંભળી રાજાના મોઢામાંથી નીકળી ગયું. “મારી દીકરી કમનશીબ છે. મેં તેને દેખતી કરાવી પણ તે મારી દુશમન થઈ તેણે મારું કહ્યું ન માન્યું. માતા, પિતા, પુત્રી,
Page #327
--------------------------------------------------------------------------
________________
ર૩૯
પુત્ર, મિત્ર, સજજન, સેવક એ બધાં સ્વાર્થ માટે જ ભેગાં થઈ આનંદથી સાથે રહે છે.”
વિકમચરિત્રને રાજા તરફથી રાજ્યને જે ભાગ મળ્યું હતું. તેને તે રાજા થઈ ચૂક્યું હતું. તેણે પિતાને મળેલા ભાગના રાજા અને સામે તેને જણાવ્યું. “તમે અહીં આવી મારી આજ્ઞાનું પાલન કરો. રાજાએ પિતાની પુત્રી અને લગ્નમાં આવીને તમારી સત્તા હેઠળ ભાગ મને આપે છે. વૈદ્ય હેવા છતાં પણ હું તમારે સ્વામી રાજા થયે છું. તેથી તમે અહીં આવી મારી આદરપૂર્વક સેવા કરે. જે તે પ્રમાણે નહિ કરે તે તમારે માટે યોગ્ય વિચાર કરવામાં આવશે.”
આ આજ્ઞા રાજા અને સામતને મળતાં તેઓ બધા ભેગા થયા અને વિચારવા લાગ્યા, “અત્યાર સુધી આપણે ઉત્તમ કુળમાં જન્મેલા અને બળવાન રાજાની સહેજ પણ સેવા કરી નથી તે આનીચ અજ્ઞાત કુળમાં જન્મેલા વૈદ્યની કેવી રીતે સેવા કરીએ?” અનુભવીઓ એ કહ્યું છે. “બીજાથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર નીચ વ્યક્તિ પણ ભયંકર ત્રાસરૂપ થાય છે. રેતીને સમૂહ જેટલી ગરમ થાય છે, તેટલે સૂર્ય ગરમ થતું નથી.
વર્ષા ઋતુમાં નાની નાની નદીઓ પિતાને પટને ઓળંગી જાય છે, તેમ નીચ વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત થતાં અભિમાનમાં આવી જાય છે.
વ્યક્તિ ગુણથી જ ઉત્તમ ગણાય છે, નહિ કે આસન પર બેસવાથી. હવેલીના શિખર પર બેઠેલે કાગડે ગરુડ જે થઈ જાય ખરો?”
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪૦
આમ વિચારી રાજા અને સામતેએ પિતાને સેવક દ્વારા વિક્રમચરિત્રને કહેવડાવ્યું. “અમે તમારી આજ્ઞા માનનાર નથી. જો તમારામાં તાકાત હોય તે અમારી સામે આવી જાવ. રાજા તરફથી અડધું રાજ દાનમાં આપવાથી તમે મોટા થઈ ગયા, પણ અમે લેકે દેવતાઓથી પણ છતાઈએ તેમ નથી”
આ સમાચાર કાને પડતાં જ અતુલ પરાક્રમી રાજા વિક્રમચરિત્ર અદશ્ય થવાની વિદ્યાથી પિતાના મોટામાં મોટા શત્રુ સામંતના મહેલમાં પહોંચી ગયા. અને પિતાના શત્રુને ગળામાંથી પકડી બલ્યા, “અરે સામન્ત, મારી આજ્ઞા સ્વીકાર, નહિ તે આ મારી તેજીલી તલવાર તારા ગળાને કમળની નાળની જેમ ધડથી જુદું કરશે, અત્યારે તારા બચાવ માટે તારે જે ઈષ્ટદેવ હોય તેને યાદ કરી લે. હું બધા વૈરીરૂપી રેગને શાંત કરનાર ત્રૌદ્ય છું.
હું એળે છું, નિરાશ્રિત છું, પરિવારથી રહિત છું, આવી ચિંતા સિંહ સ્વપ્નમાં પણ કરતું નથી. સિંહ કયારે પણ શકુન ચંદ્રબલ, ધન અથવા ઋધ્ધિને દેખતે નથી, તે એક જ પિતાનું ભક્ષ મેળવવા પ્રયત્નશીલ રહે છે. જ્યાં સાહસ છે, ત્યાં સિદ્ધિ છે.”
વિક્રમચરિત્રના શબ્દ સાંભળી ગળાથી પકડાયેલે શત્રુ સામંત બેભે, “હે સાત્વિક! મને છેડી દે. હું તમારા ચરણની સેવા કરીશ.”
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૧
“આજ હું તને દયા લાવી છોડી દઉ છું.” સામંતના શબ્દ સાંભળી વૈદ્ય બે, “હું દેવ, દાનવ, માનવ બધાને વશ કરી શકું છું. કાલે સવારે જે કનકપુરને બાગમાં મારી ભક્તિથી સેવા કરવા નહિ આવે તે આ મારી તલવાર ધડથી માથું જુદું કરશે.”
વિક્રમચરિત્રના શબ્દોની અસર તે શત્રુના હૃદય પર થઈ. તે આજ્ઞાને સ્વીકાર કરતે બે, “હે સ્વામિન! હું તમારા ચરણને દાસ થઈ ચૂક્યો છું. હું તમારા કહેવા પ્રમાણે જ કરીશ.”
આ પ્રમાણે બધા સામતેને પોતાનું પરાકેમ બતાવી વિક્રમચરિત્રે પિતાના વશમાં કરી લીધા. રાતના તે નગર બહારના બાગમાં આવ્યું. અને પોતાના સેવકને બેલાવી કહ્યું. “ચિત્રેથી સભાગૃહને આકર્ષક બનાવી દે સવારે બધા શત્રુઓ આદરપૂર્વક મારી સેવા કરવા આવવાના છે.” અને તે આવનારાઓને આપવા માટે પાન, ઉમદા વસ્ત્રો વગેરે, લાવવા માટે સેવકોને નગરમાં મોકલ્યા પછી વૈધરાજ વિક્રમચરિત્ર ચિત્રશાળામાં જઈ તે આવનારા સામે તેની સેવા. સ્વીકારવા પોતાના આસન પર બેઠે.
રાજા કનકસેનને વૈદ્યરાજના બધા સમાચાર સવારમાં સેવકેએ કહ્યા. આ સમાચાર જાણ રાજા પોતાના મંત્રી વગેરેને કહેવા લાગ્યું, “આ વૈદ્ય પાસે સેવકે નથી, લાવલશ્કર વિગેરે નથી છતાં બધા કામતે પાસે સેવા કરાવવા તૈયાર થયેલ છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આ બધા મૂર્ખ માણસનાં લક્ષણ છે.” કહેતા રાજાએ પોતાની પુત્રીને પુછાવ્યું, “ તારે પતિ ગાંડો તે નથી થઈ ગયે ને?”
રાજકન્યાને સેવકે આવી રાજાએ પૂછાવેલું કહ્યું, ત્યારે રાજકુમારીએ જણાવ્યું, “મારો પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે. અને તે જે કહે છે તે ઘણે વિચાર કરી કહે છે. તમે તેમની ચિંતા ન કરશે.”
રાજા પોતાની પુત્રીના શબ્દ પર વિચાર કરે છે, ત્યાં તે સેવક ખબર લાવ્યા. બધા શત્રુ સામતે પોતપોતાની સેના સાથે આવ્યા છે. તેઓ આક્રમણ કરશે તેમ લાગતું હતું, પણ તે બધા તે ભેટ લઈ લઈને બાગમાં જ્યાં વૈધ છે ત્યાં ગયા ને એકેએકે બધાએ રત્ન, સુવર્ણ, ઘેડા વગેરે ભેટ કરી ઘણું ભક્તિ સાથે વૈદ્ય વિકમચરિત્રને પ્રણામ કર્યા અને પછી કઈ બે હાથ જોડી વૈદ્યરાજ સામે ઊભા છે, તે કેઈ હર્ષથી પંખ હલાવી રહ્યા છે, તે કેઈઘના ચરણ દબાવી રહ્યા છે, તે કઈ “જય જય” શબ્દ બેલી રહ્યા છે.
વૈદ્ય આ બધાને વસ્ત્ર, આભૂષણ અને પાન આપી સત્કાર કર્યો.”
આ સાંભળી રાજા કનસેન પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું, “આ મારે જમાઈ મહાન પરાક્રમી છે” ક્ષણ પછી તેને વિચાર આવ્યું. “આ તેનું પરાક્રમ નથી, પણ મારી પુત્રીના પુણ્યને પ્રભાવ છે. નીચ મનુષ્યનો સ્વભાવ જ ઉચ્ચ પદ પામતાં ગર્વ કરવાનો છે. મારે જમાઈ દંભ કરી
Page #331
--------------------------------------------------------------------------
________________
-
૨૪૩
રહ્યો છે. મારી પુત્રીના પ્રભાવથી આ લોકે તેને મહત્ત્વ આપી રહ્યા છે.
શત્રુ સામતે તેને પ્રણામ કરે છે. પણ એ વૈદ્યની નીચતા કેવી રીતે જશે? કાગડો હંસની ચાલ ચાલી શક્તો નથી. તેમ નીચ મનુષ્ય પોતાને સ્વભાવ છેડી શકતું નથી.”
બધાને વિક્રમચરિત્રે સત્કાર કર્યો ત્યારે તે કહેવા લાગ્યા, “તમે નર શ્રેષ્ઠ છે.” અમે તમારી આજ્ઞા માથે ચઢાવીએ છીએ.” કહી બધા પોતપોતાના સ્થાને ગયા.
સંકલ્પવિકલ્પના ઝૂલે ઝૂલતા રાજા કનકસેનને મનમાં શંકા થઈ. “મારે જમાઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો હવે જોઈએ. કેમ કે આચારથી કુળ જણાય છે. જેમ શરીરથી ભેજના જણાય છે, હર્ષથી સ્નેહ જણાય છે, અને ભાષાથી દેશ જણાય છે.”
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણત્રીસમુ... સમુદ્રમાં પહલુ, ઘેર પહેાંચવુ
એક દિવસે વૈદ્યરાજ વિક્રમચરિત્ર સમુદ્રતટે ક્રીડા કરી રહ્યો હતા, તે સમયે તેણે અત્યંત વ્યાકુળતા અનુભવતા, એક લાકડાને પકડી તેના આધારે તરતા કેાઇએક માણસને સમુદ્રમાં જોચે.
તે માણસને જોતાં વિક્રમચરિત્રનું હૃદય દયાથી છલકાઈ ગયું. તેણે પેાતાના સેવકાને કહ્યું, “જાવ, પેલા તણા આવતા માણસને બહાર કાઢે.”
વિક્રમચરિત્રના મેાઢામાંથી આ શબ્દો નીકળતાં જ સેવક સમુદ્રમાં કૂદી પડયા ને તે માણસને બહાર લાખ્યા, પછી તેની સારવાર કરી તેને સચેત કર્યા.
નીચ વૃત્તિવાળા સંકટ સમયે આ મારો છે કે પરાયા છે'ના વિચાર કરે છે ? પરરંતુ ઉદાર ચરિત માટે તે સમસ્ત જગતનાં માનવા પેાતાના કુટુંબી હાય છે, સજ્જન મનુષ્ય વિપત્તિમાં આવી પડેલાને જોઈ સૌજન્ય બતાવે છે. ઉનાળામાં માનવાને શીતળ છાયા આપવા વૃક્ષ નવપલ્લવિત થાય છે. સજ્જન વ્યક્તિ નાળિયેરની જેમ બહારથી કઠોર ભ્રૂણ
Page #333
--------------------------------------------------------------------------
________________
અંદરથી કેમળ હોય છે. સરળ હોય છે. મધુર હોય છે.
સમુદ્રમાંથી બહાર લાવવામાં આવેલ માનવ સાવધ થયો ત્યારે વિક્રમચરિત્રે પૂછયું, “ભાઈતમે કયાંથી આવ્યા છે ને આ સ્થિતિ કેમ થઈ?”
વિક્રમચરિત્રને જો તેના પ્રશ્નનો જવાબ આપતાં તે બોલ્યા, “હું વીર નામના શેઠને પુત્ર છું. મારું નામ ભીમ છે. હું મારા બાપુની આજ્ઞા લઈ દ્રવ્યપાર્જન કરવા માટે અવંતીપુરીથી સમુદ્રમાર્ગે નીકળે, માર્ગમાં વહાણના તૂટી જવાથી સમુદ્રજળમાં પડે. ભાગ્યયોગે મારા હાથમાં લાકડું આવી જવાથી તેને પકડી ઘણા કર્મે અહીં આવે.”
| વિક્રમચરિત્ર તેના શબ્દો સાંભળ્યાને કહ્યું, “હે મહાભાગ ! તમે જરાય દુઃખી ન થશે. અહીંયાં તમે મારી સાથે આનંદથી રહે. તમારે સમય સુખમાં વીતાવે. હું ઘણે જ જલદી અવંતીપુરી તરફ જવાને છું, ત્યારે હું તમને મારી સાથે લઈ જઈશ.”
ખરેખર કવિઓએ સજજનેનું હૃદય માખણ જેવું કમળ કહ્યું છે, પણ વિશેષ એટલું છે કે, સજજન પુરુષ બીજાને દુઃખી જોઈ પોતે જ દ્રવિત થઈ જાય છે.
વિક્રમચરિત્ર ભીમને લઈ પિતાને સ્થાને આવ્યું. તેની બધી જ સગવડ સચવાય તેવો પ્રબંધ કર્યો, અન્ન, વસ્ત્ર, પાન વગેરેથી તેને સંતેષ પમાડે. સજજનને સ્વભાવ જ
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઉપકાર કરવાના, પ્રિય ખેલવાના, સ્નેહ કરવાનો હોય છે. ચન્દ્રને કાણે શીતળ બનાવ્યો ?
એક દિવસે વિક્રમચાત્રે ભીમને અવતીપુરીમાં શુ ચાલી રહ્યું છે તે માટે પૂછ્યું, ત્યારે ભીમે જવાબ આપ્યા, “વંતીપુરીમાં મહારાજા વિક્રમાદિત્ય ન્યાય- નીતિથી રાજ્ય કરી રહ્યા છે. તેમના પુત્ર એકાએક કાઇને કહ્યા સિવાય ચાલ્યે જવાથી તે ચિંતા કરે છે, દુ:ખી થાય છે, વળી એક દિવસે એક ચાર રાજાનાં આભૂષણ વગેરે ચાર ગયા છે, તેના પણ પત્તો લાગતા નથી. આ સમય દરમ્યાન એ નગરથી હું કેટલીય વસ્તુએ લઈ દ્રવ્યાપાર્જન કરવા નીકળ્યો છું”
''
અવંતીના સમાચાર સાંભળી વિક્રમચરિત્ર ભીમને કહ્યું, શ્રેÎત્ર ! હું જ મહારાજા વિક્રમાદિત્યના પુત્ર છું.... પૃથ્વીમાં ભ્રમણ કરતા ભાગ્યયોગે હું અહી આવ્યે છું. અહીં આવી હું અહીંના રાજાની પુત્રી સાથે પરણ્યા
,,
ભીમ આ સાંભળી ઘણા આનંદ પામ્યું.
સમય જતાં વિક્રમચરિત્ર અવતી જવા માટે તૈયારી કરી. ઘણી વસ્તુઓ સાથે લેવા ભેગી કરવા માંડી. તૈયારી પૂરી થતાં વિક્રમચરિત્રે પોતાની પત્નીને તેના બાપને મળવા મેકલી. તેણે પેાતાના ખાપ પાસે જઈ કહ્યું, “ હે બાપુ ! મારા પતિ-વિક્રમાદિત્યના પુત્ર પોતાનાં માત-પિતાને મળવા અહીંથી જવાના છે, તેથી હું તમને મળવા આવી છું.”
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૪૭
પિતાની પુત્રએ જે કહ્યું તે સાંભળી પિતાના જમા-- ઇનું કુલ વગેરે જાણી રાજા મનમાં વિચાર કરવા લાગે, “મેં મૂર્ખતાને લઈને તેમને ઘણે તિરસ્કાર કર્યો, મારા શત્રુઓવાળે રાજભાગ આપી તેમને અનાદર કર્યો છતાં એ જમાઈએ મનમાં કોઈ જ ન આપ્યું.
આવા સજજન પુરુષનું અપમાન કરવા બદલ મારે જરૂર પશ્ચાત્તાપ કર જ જોઈએ, તેમનું સૌજન્ય અદ્ભુત છે.”
આમ વિચારતા રાજાએ પિતાનાં જમાઇને પિતાને ત્યાં બેલા. અને કહ્યું, “મેં અત્યાર સુધી અજ્ઞાનતાના કારણે તમારો ઘણે અપરાધ કર્યો છે. તેથી દયા કરી મને ક્ષમા કરે, આ મારા રાજ્યને સ્વીકાર કરે.”
“હે રાજન ! વૈદ્યરાજ વિક્રમચરિત્ર બોલે, “મને હવે તમારા રાજ્યની જરાય ઇચ્છા નથી. મને તે અત્યારે મારાં માબાપને મળવાની ઇચ્છા છે. વિદ્વાનોએ પોતાના કુળને પવિત્ર કરવાવાળાને તથા શેકને દૂર કરવાવાળાને સાચે પુત્ર કહ્યો છે.
તીર્થોમાં સ્નાન-દાન કરવાથી માત્ર પુણ્યને લાભ થાય છે, પણ માતાપિતાની સેવા કરવાથી પ્રયત્ન કર્યા સિવાય જ ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. માના સ્નેહરૂપી વૃક્ષને પ્રાપ્ત કરતા તે મળ વિનાનું વૃક્ષ હોવા છતાં તે અમૂલ્ય ફળ આપે છે.”
માતાપિતાને મળવાની ઈચ્છાવાળા વિકમચરિત્રને
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૪૯૮
અત્યારે કોઈ વસ્તુ આર્ષી શકે તેમ નથી તેમ માની રાજાએ મુકતાફળ, મણિ, સુવર્ણ ઘેાડા વગેરે આપી પોતાનાં પુત્રીજમાઇને હ થી વિદાય આપી.
વિક્રમચરિત્રે પે।તના સસરા વગેરેને પ્રણામ કરી પોતાની પત્ની સાથે આનંદથી સમુદ્રમા થી પ્રયાણ કર્યું.. આગળ વધતાં ભીમ કનકશ્રીનું રૂપ જોઈ આશ્ચય પામ્યા ને તેને મેળવવા વિચારવા લાગ્યા.
સાચે જ વિષય ? નીચ માનવને જ પોતાને વશ કરે છે, તેના પ્રભાવની સત્પુરુષ પર અસર થતી નથી. ચામડાની દ્વારી મશકને જ બાંધી શકે છે, હાર્થીને નહિ.
સમય આગળ વધ્યા—
એક દિવસે ભીમ વહાણના કિનારે ઊભા રહી કપટથી વિક્રમચરિત્રને કહેવા લાગ્યેા, “અરે બૈદ્યરાજ, અહીયાં સમુદ્રમાં નવાઇ જેવું જુ. જુએ, સુંદર શરીરવાળું, કાન્તિવાળુ ચાર મોઢાનું માછલ્લુ' જઇ રહ્યું છે, અને વળી લાલકાન્તિવાળા આઠ માઢાના મગર જઇ રહ્યો છે.”
કપટી ભીમના શબ્દે નવાઇ જેવા માલા અને મગરને જોવા વિક્રમચરિત્ર જ્યાં ભીમ હતા ત્યાં ઉતાવળે આવ્યા. ત્યારે નીચ ભીમે અસાવધ વિક્રમચરિત્રને જોરથી ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધો. વિક્રમચરિત્ર જેવા સમુદ્રમાં પડયે કે તે જ વખતે એક મોટુ માછલ' તેને ગળી ગયું.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૪૯
વિક્રચરિત્રને સમુદ્રમાં ફેંકી દવે
તે માધ્યુ “મુદ્રના જળ તર ંગોથી ઘસડાતુ કિનારે જઇ પહેાંચ્યું. ત્યાં માછીમારોએ જાળમાં પકડી સમુદ્રમાંથી બહાર કાઢ્યું. ને પોતાને ત્યાં લઇ જઇ તેને ચીયુ, તે અંદરથી ત્યંત સુંદર મનુષ્ય બહાર ધ્યે.
સાચે જ વનમાં, યુદ્ધમાં, શત્રુની વચમાં, જળ અને વ્યગ્નિમાંથી, પતના શિખર પર સૂતેલા હાઇએ ત્યારે, ચિત્તભ્રમ ચા હૈય ત્યારે, દુ:ખની વખતે માનવનું પૂર્વ કરેલ પુણ્ય જ રક્ષણ કરે છે.
વિક્રમચરિત્ર માછલીના ઉદરમાંથી વતે નીકળ્યા, અને સ્વસ્થ થયા ત્યારે વિચારવ લાગ્યા, “ખરેખર, ભાગ્ય જ ઘણું બળવાન છે. કેમ કે પહેલાં ભાયે એ આંખે લઈ લીધી. દવા કરતાં ષ્ટિ મળી, વળી ભાગ્યથી રાજકન્યા અને દ્રવ્ય મળ્યું, તે પછી સમુદ્રમાં નાંયે. ને પાછો જીવતે સઃ બડ઼ાર સબ્યો.’
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૫૦
વિચારતા વિક્રમચરિત્ર માછીમારોના ઉપકાર માની. ત્યાંથી આગળ વધ્યા. નગરો-ગામ વગેરે જોતા જેતે તે કેટલાય સમય પછી અવતીપુરી લગભગ થયે.
અવંતી લગભગ થતા તે વિચારવા લાગ્યા, “ આવી સ્થિતિમાં બા-બાપુને મળવા કેવી રીતે જાઉં? નિધન કયાંય સન્માન પામતા નથી જેની પાસે દ્રવ્ય છે, તે જ વ્યક્તિ કુલીન, પંડિત, શાસ્ત્રજ્ઞ, ગુણજ્ઞ. વક્તા તથા માનનીય છે, બધા જ ગુણેા કચનને આશ્રય કરીને રહેલા છે, માટે હું કનકપુરથી નીકળેલા વહાણા જ્યાંસુધી અહીં ન આવે ત્યાસુધી મારે કોઈ ને ત્યાં રહેવું" જોઈ એ.” આમ વિચારી તે બુધ્ધિમાન વિક્રમચરિત્ર કોઈ એક માળીને ત્યાં વહાણા આવવાની રાહ જોતા રહેવા લાગ્યા.
વિક્રમચરિત્રના સમુદ્રમાં પડી ગયા પછી ભીમ લે કેને બતાવવા અમે પાડવા લાગ્યા ને રડતા રડતે ખેલવા લાગ્યા, ‘ હય, હાય, મા શુ થઇ ગયું ? મારા માલિક માછલાને જોતાં સમુદ્રમાં પડી ગયા. અરે કોઇ દોડો, સમુદ્રમાં ઝંપલાવે અને સદ્રમાં પડેલા મારા માલિકને બહાર કાઢો. હું મારા માલિક વિના જીવવાના નથી.”
આમ રડવાનો ઢોંગ કરતા ભીમ ખીજાએને પણ રડાવવા લાગ્યા. ખરેખર લેાભ પાપનું મૂળ છે. જીભને સ્વાદ રોગનું મૂળ છે, સ્નેહ દુઃખનું મૂળ છે. લે।ભવશ માનવ આવી રીતે કપટ કરે છે. એ કપટને બ્રહ્માજી પણ
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૫૩.
જાણી શકતા નથી. દુન ઉપરથી રડે છે, ને અંદરથી હસે છે. તે પવિત્ર માનવમાં પણ દૂષણ જુએ છે ત્યારે સજ્જને ગુણની પ્રશંસા કરે છે. દેખાતા દૂષણને ઢાંકવા પ્રયત્ન કરે છે. સજ્જન મનુષ્ય સાયના આગળના તેમજ પાછલા ભાગની જેમ વર્તે છે. દુર્જન છિદ્ર શેાધનાર હોય છે, ત્યારે સજજન છિદ્ર પૂરનાર હોય છે.
કનકશ્રીએ પોતાના પતિને સમુદ્રમાં પડેલા જાણી રડતા રડતાં બીજને રડાવવા માંડ્યુ.
“ ભાઇ, આમ તમે શું કરવા રા છે ?” વહાણમાં રહેલા ખીજા માણસો રડતા ભીમને સમજાવવા લાગ્યા. “ દેવને પણ કરેલા શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા પડે છે. કયારે પણ કમ ભાગવ્યાં વિના તેને ક્ષય થતા નથી.”
કપટી ભ મ કપટજાળ બિછાવતા ખેલવા લાગ્યા, “ઉતાવળે વહાણ ચલાવેા. હવે તું મારા નગર તરફે જઈશ.” કહી તેણે ત્યાં રહેલા માણસને દ્રવ્ય આપી સન્માન્યા, પછી દુબુદ્ધિ ભીમ એકાન્તમાં કનકશ્રી પાસે જઈ કહેવા લાગ્યા. “ તમે જરાય દુઃખી ન ધશે. હું તમારી મનેચ્છાઓ પૂર્ણ કરવા હુંમેશ તૈયાર રહીશ. ’
ભીમથી કહેવાયલા શબ્દો સાંભળી કનકથી મૂર્છાવશ થઇ. એટલે ભીમે શીતેાપચાર કરી તેને સાવધ કરી.
કનકશ્રી સાવધ થતાં ખેાલી, “ જો ફરીથી તમે આવુ ખેલશે। તો હું મારા પ્રાણુના ત્યાગ કરીશ. મારા જીવનમાં
Page #340
--------------------------------------------------------------------------
________________
૨પ૦
વૈદ્યરાજ જ મારા સ્વામી હશે અથવા અગ્નિનું શરણ હશે. જે તમે બળાત્કાર કરવા વિચારશે તે તમારું અમંગળ થશે. જે આડાઅવળા વિચારે જતા કરશે તે આ વહાણોમાં જે કાંઈ ધન છે તે તમારું થશે ”
દૃષ્ટબુદ્ધિ ભીમ કનકશ્રીના શબ્દો સાંભળી મનમાં વિચારવા લાગે, “નગરમાં મારા મેટામોટા ઘર જશે એટલે મારું કહેવું માનવા તૈયાર થશે.” આ પ્રમાણે વિચારીને છે. તમે જેમ કહેશે, તેમ કરવામાં આવશે.”
ભીમે તે પછી કનકશ્રી આગળ એક અક્ષર પણ કહ્યો નહિ ને વહાણે અવંતી તરફ જલદીથી લઈ જવા કહેવા લાગે, વહાણને ઉતાવળે હંકારવામાં આવ્યાં ને તેઓ અવંતી આવી પહોંચ્યાં ને વહાણમાંની વસ્તુઓ કાઢવા માંડી.
વહાણમાંથી બહાર કાઢેલી વસ્તુઓ ગાડા ભરી ભરીને તેણે પિતાને ઘેર પહોંચાડી ને પિતાને ત્યાં આવ્યા.
તેણે કનકશ્રીને પિતાની પત્ની બનાવવાને ઈરાદે હર્ષપૂર્વક બીજા મકાનમાં રાખી.
વીર શેઠ પિતાના પુત્ર ભીમને અઢળક દ્રવ્ય તેમજ કન્યા સાથે આવેલ જોઈ જેમ સૂર્યને જોઈ કમળ વિકસે છે, પ્રસન્ન થાય છે તેમ પ્રસન્ન થયે. ત્યારે ભીમ સારાસારને વિચાર કર્યા સિવાય તે ધનથી ભાન ભૂલી કનકશ્રી સાથે લગ્ન કરવા વિચારવા લાગ્યું, કહ્યું છે, જન્માંધ જેમ દેખતે નથી તેમ કામાંધ પણ દેખતે નથી. મન્મત્ત પણ દેખતે નથી,
Page #341
--------------------------------------------------------------------------
________________
ર૫૩
સ્વાર્થી મનુષ્ય કયારે પણ દેને જેતે નથી કામદેવજ્ઞાનીનું પણ ભાન ભુલાવી દે છે. પવિત્ર વ્યક્તિને હાસ્યને પાત્ર બનાવી દે છે. પંડિતને ધૃણાને પાત્ર બનાવે છે. ધીર પુરુષનું પતન કરે છે.
કેટલાય સમય પસાર થઈ ગયે, છતાં પિતાના પતિને પાછા નહિ આવેલા જોઈ તે પરદેશમાં કયાક એવાઈ ગયા અથવા મૃત્યુ પામેલા માની શુભમતી અને રૂપમતી બહુ દુઃખી થઈ. રાજા વિક્રમાદિત્ય પાસે ચિતા પર ચઢવાની આજ્ઞા લેવા-વિનંતી કરવા ગઈ | વિનંતી કરવા આવેલી પુત્રવધૂઓની વિનંતી સાંભળી તેમને સમજાવતા મહારાજાએ કહ્યું, “પુત્રવધૂએ ! ઉતાવળ ન કરે, થોડા સમય માટે રાહ જુએ. તમારા અને મારા પુણ્ય મારે પુત્ર આવી પણ જાય. કદાચ કેઈને મેઢેથી તેને સમાચાર ' ણ મળી જાય.”
મહારાજાએ આમ પિતાની પુત્રવધૂઓને સમજાવી ચિતા પર ચઢવાની વાતને અમલ કરતાં રોકવા પ્રયત્ન કર્યો, પણ તે બંને ન માની વારંવાર ચિતા પર ચઢવાની વાત કહેતી વિનયપૂર્વક કહે જ ગઈ.
કેટલાય દિવસો પછી સોમદત્ત અવંતીમાં આવ્યો ને તેણે મહારાજાને વિક્રમચરિત્રના સમાચાર આપ્યા. પિતાના પુત્રને આંધળે થયેલે જાણ મહારાજા દુઃખી થયા. તેને વધુ સમાચાર જાણવા દૂરદ્ધરથી બહારથી આવતા લેકેને સમાચાર પૂછતા
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૫૪
કેટલેક સમય આગળ વધ્યા, પણ પિતાના પુત્રના વધુ સમાચાર ન મળ્યા તેથી તે વિચારવા લાગ્યા, “પુત્ર વિના જવવાથી શું લાભ?”
એક દિવસ પિતાના મંત્રીઓ સાથે વિચારની આપલે કર્યા પછી દૈવજ્ઞ જોષીને બેલાવ્યા ને પિતાના પુત્ર સંબંધમાં પૂછયું.
જોષીએ પ્રશ્ન પર વિચાર કરી કહ્યું, “હે રાજન! આપને પુત્ર આજ અથવા બે દિવસ પછી દેખતે થઈ આવશે, આ અત્યારના પ્રશ્નલગ્નનું ફળ છે.” કહેતા જોષીએ કહ્યું, “આપને પુત્ર આ નગરમાં આવી ગઇ છે, માટે મનથી જરાય દુઃખી ન થશે.”
જોષીનું કથન સાંભળી પ્રસન્ન થઈ મંત્રીઓ સાથે મંત્રણ કરી મહારાજાએ નગરમાં ઢંઢેરો પીટાબે, “જે કેઈરાજકુમારના નગરમાં આવ્યાના સમાચાર આપશે તેને મહારાજા અડધું રાજ આપશે.”
રજસેવકોએ આ શબ્દો ઢેલ વગાડી ઠેરઠેર કહ્યા. હેલને અવાજ સાંભળી વિક્રમચરિત્રે માળણને પૂછયું, આ ઢેલ વગાડી શું કહેવામાં આવે છે? વળી નગરની નવાજૂની શું છે?”
મહારાજાએ પિતાના પુત્રને શેધવા ઢઢેરો પીટાવ્યા છે.” માળણે કહ્યું, “નવાજૂનીમાં વોર શેઠને ભીમ કાલે અહીં
Page #343
--------------------------------------------------------------------------
________________
૫૫
આભ્યા છે. તે પોતાની સાથે સુવર્ણ, રત્ન વગેરે ઘણું દ્રવ્ય અને વસ્તુઓ લાવ્યે છે. સાથે સાથે એક દિવ્ય શરીરવાળી કન્યા પણ લાવ્યા છે. તેણે તે કન્યાને પેાતાની પત્ની બનાવવાની ચ્છાથી પેાતાના ઘરની પાસેના ઘરમાં રાખી છે.”
“ તમે જ્યાં તે કન્યાને રાખી છે ત્યાં જશે? ’ વિક્રમચરિત્રે માળણને પૂછ્યું.
“ જરૂર.” માળણે કહ્યું “ અમે તે બધે જઇએ છીએ. વેપારીએ, વેશ્યાએ, માળણેા, મનસ્વી વ્યક્તિ, રહસ્ય શોધકે અને ચારેા બધે જ જાય છે.”
માળણના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર એકાંતમાં ગયે અને ફૂલની પાંખડીએ પર સુંદર શ્લેાકેા લખી માળણુને આપ્યા ને માળણુને થ્રેડ: આભૂષણ આપી ખુશી કરી કહ્યું, “ હું માળણું ! તે સ્ત્રીને તુ એકાન્તમાં આ આપજે ને તે જે કહે તે સાંભળી આવજે.
,,
TF
// /1});
માલણ કનકશ્રી હતી ત્યાં જવા લાગી.
Page #344
--------------------------------------------------------------------------
________________
“સારું,” કહી માળણ ત્યાંથી જ્યાં કનકશ્રીને રાખી હતી, ત્યાં ગઈ અને કનકશ્રીને ફૂલ આપ્યાં.
કનકશ્રી એ ફૂલની પાંખડીઓ પર લૈક લખેલા જોઈ આશ્ચર્ય પામી, વાંચવા લાગી, તેમાં લખ્યું હતું, “જે વૈદ્ય ઔષધિથી કનકશ્રીને દેખતી કરી, જેણે અનાયાસે શત્રુઓને વશ કરી લીધા, તેણે પહેલાં રાજાને પિતાને પરિચય ન આપે, પણ તે નગરથી નીકળતી વખતે પોતાની પત્ની દ્વારા પિતાને પરિચય તેણે રાજાને આપે વળી જેણે દિવ્ય સુવર્ણ, મણિ, ચાંદી વગેરેથી વહાણે ભરી સમુદ્રમાર્ગે આગળ વધવા માંડ્યું, તે સમુદ્રમાં પડી ગયે. તે તમારો પતિ ભાગ્યને સમુદ્રમાંથી નીકળે. તે અત્યારે આ નગરમાં ધર નામના માળીને ત્યાં સુખપૂર્વક દિવસે ગુજારે છે, તે તમે ઢેલને અટકી વસ્ત્રમાં પિતાની જાતને છુપાવી રાજાને આ સમાચાર આપો”
આ વાંચી કનકશ્રીએ પિતાના પતિના સમાચાર જાણ્યા પછી તે સમાચાર લાવનાર માળનું તેણે સન્માન અને તેણે ઢેલને સ્પર્શ કર્યો.
આ સમાચાર સેવકે મહારાજાને આપ્યા, તે સાંભળી મહારાજા વિક્રમાદિત્ય વીર શેઠને ત્યાં આવ્યા અને વસમાં પિતાની જાતને છુપાવેલ કનકશ્રીને પૂછયું, “બેટા! મારે પુત્ર અત્યારે ક્યાં છે તે કહો.”
રાજાના પ્રશ્નના જવાબમાં કનકશ્રી પિતાના પતિના
Page #345
--------------------------------------------------------------------------
________________
ર૫૭
સમાચાર કહેવા લાગી, સમાચાર કહેતાં વિક્રમચરિત્ર અવંતીમાં આવ્યા ત્યાં સુધીના સમાચાર વિસ્તારથી કહ્યા. માત્ર પિતે કોણ છે તે જ ન કહ્યું | વિક્રમચરિત્રના સમાચાર કનકશ્રીના મેઢેથી સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “શું આ વિદ્યાધરી, દેવાંગનાં અથવા જ્ઞાનવતી મારા પર કૃપા કરી મને સુખ આપનાર મારા પુત્રના સમાચાર આપવા આવી છે?”
પુત્રના સમાચાર સાંભળી મહારાજા માળીને ત્યાં ગયા. વિક્રમચરિત્ર પિતાના પિતાને આવેલા જોઈ તે સામે ગયે. અને મહારાજાના ચરણમાં ભક્તિભાવથી પ્રણામ કર્યા.
ખરેખર તે જ સાચો પુત્ર છે જે પિતાને ભક્ત હેય ને તે જ સાચે પિતા છે જે પ્રજાને પિષણ કરનાર હોય. મિત્ર હો તે વિશ્વાસપાત્ર છે, સ્ત્રી હો તે સુખ દેનાર હો ઉપાધ્યાયથી આચાર્ય દસ ઘણા અધિક છે, આચાર્યથી પિતા સો ઘણ અધિક છે, એ પિતાથી માતા સહસ્ત્ર ઘણું અધિક છે. આ વધારે છે. ભાવ એકબીજાના ગૌરવથી ઓછો અધિક છે.
પશુઓ માટે દૂધ પીવાના સમય સુધી જ માતા છે, અધમ માટે માતા સ્ત્રી મળે ત્યાં સુધી જ હોય છે. અને મધ્યમ વ્યક્તિઓ માટે જ્યાં સુધી ઘરકામ કરી શકે ત્યાં સુધી માતા છે. પરંતુ ઉત્તમ વ્યક્તિઓ માટે માતા આજીવન તીર્થ રૂપ છે.
૧૭
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૫૮
મહારાજા વિક્રમાદિત્ય મનથી આનંદ પામતા વિકમચરિત્રને મહેલે લઈ આવ્યા. રાજમહેલે આવતાં જ વિક્રમચરિત્રે માતાને પ્રણામ કર્યા, પછી શુભમતી અને રૂપમતીને મળે. બંને જણ પિતાના પતિને જોઈ આનંદ પામી. કહ્યું છે, ચક્રવાક સૂર્યને, ચકોર ચંદ્રમાને, મોર મેઘને, શુરવીર વિજયને, સતિ-પતિવ્રતા પિતાના પતિને, સમુદ્ર ચંદ્રમાને ને મા પુત્રને જોઈ આનંદ પામે છે. | વિક્રમચરિત્ર બધાને મળી રહ્યો, તે પછી મહારાજાએ કહ્યું, “જે સ્ત્રીએ તારા બધા સમાચાર કહ્યા તેને અડધું રાજ કેવી રીતે આપવું?”
“બાપુ” વિક્રમચરિત્ર બોલ્યા, “એ તે કનકશ્રી છે, જેને તમને સમાચાર આપ્યા તેની સાથે મેં લગ્ન કર્યા છે.”
આ સાંભળી મહારાજાએ કહ્યું. “એ ભીમનો નાશ કરીને તેનું બધું ધન લઈ લેવામાં આવશે. તે ઘણે જ નિર્દય છે, પાપી છે, દુષ્ટ છે. કેમ કે –
દુર્જનનું દમન કરવું, પુરુષનું પાલન કરવું, આશ્રિતનું, પિષણ કરવું આ બધાં સાચે જ રાજચિહ્ન-ધર્મ છે. અભિષેક, પટ્ટબંધ અને ચામર આ બધા ઘા પર પણ વપરાય છે.”
મહારાજાએ બેલેલા શબ્દોનો અમલ કર્યો. ભીમના મકાન પર સીલ મારવામાં આવ્યું. તેને પકડી મંગાવવામાં આવ્ય, કહ્યું છે, દુર્ભાગ્ય, નેકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આ બધાં ચેરીનાં ફળ છે, માટે જ ચેરી કરવી ન જોઈએ.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ચરરૂપી પાપવૃક્ષનું ફળ આ લેકમાં વધ, બંધન વગેરે રૂપમાં મળે છે. ને પરલેકમાં નરકવેદના રૂપે મળે છે. કઈ વ્યક્તિ કેઈને વિશ્વાસ આપી દ્રોહ કરે છે, વિશ્વાસઘાત કરે છે, તેને આ લોકમાં તેમ જ પરલોકમાં ઘણું જ કષ્ટ ભેગવવું પડે છે. ઘણી દુશમનાવટ કરવી, જે આ લેક તેમ જ પરલેકથી વિરુદ્ધ છે તે કરવી જોઈએ નહિ. જ્યારે પણ પરસ્ત્રી ગમન કરવું જોઈએ નહિ. પરસ્ત્રી ગમન કરનારનું બધું લૂટાય છે. બંધન પણ મળે છે. શરીરના અવયવનું છેદન પણ થાય છે. અને મર્યા પછી નરકની વેદના મળે છે.
ભીમને બંધનનું દુઃખ વેઠતે જોઈ વિકમચરિત્ર મહારાજાને કહ્યું, “બાપુ! આને છોડી દે, હવે વધારે વખત તેને બંધનમાં રાખશે નહિ, કેમકે તે મારા ધનને અને મારી પત્નીને સુખપૂર્વક અહીં લાવ્યો છે.” આ પ્રમાણે કહી વિક્રમચરિત્રે ભીમને બંધનથી મુકત કરાવ્યું અને તેને માન અપાવ્યું.
મહારાજાએ પિતાની પુત્રવધૂ અને ધનને પિતાને ત્યાં મંગાવ્યું. પિતાના પુત્રે આણેલું ધન અને પરાક્રમ જોઈ રાજાએ નગરમાં ઠેરઠેર નૃત્ય, ગીત, ઉત્સવ કરાવ્યું. | વિક્રમચરિત્ર પિતાની ત્રણે સ્ત્રીઓ સાથે સુખથી રહેવા લાગે. પછી તેણે મદત્તને બોલાવી મહારાજાને કહી ઘણું દ્રવ્ય અપાવ્યું. ઉપરાંત સોમદત્ત માટે શ્રેષભાવ ન રાખે. કારણ કે ઉત્તમ વ્યકિત બીજા પર સનેહ રાખનાર હોય છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જેનાથી ગમે તેટલું કષ્ટ વેઠવું પડયું હોય છતાં પણ તેને સ્નેહની દૃષ્ટિએ જુએ છે.
લેકે વાંસને કાપે છે, ચીરે છે, અને તેમાં કાણાં પાડે છે છતાં પણ વાંસળીના રૂપમાં વાંસ મધુર અવાજ કરે છે.
મહારાજા વિક્રમાદિત્ય વિક્રમચરિત્ર જેવા ગુણવાન પુત્રની સાથે રહી ન્યાયથી રાજ કરવા લાગ્યા. તેમણે ધ્વજા, તેરણ, નૃત્ય, ગીત, વગેરે સાથે અષ્ટાદ્ધિક મહોત્સવ પૂર્વક પૂજા અને પ્રભાવના કરાવી.
જેઓ ઉદ્યોગી હોય છે, તેઓ જરૂર લમી મેળવે છે. ભાગ્યમાં હશે તો મળશે તેવું તે કાયરે જ બેસે છે. માટે નશીબની વાત છેડી માણસે પુરુષાર્થ કરવું જોઈએ. યન કરવા છતાં ફળ મળે નહિ તેમાં શું દેષ? | વિક્રમચરિત્ર પહેલાની જેમ સોમદત્તને ચાહવા લાગે ને પિતે ઉપાર્જન કરેલ ધનને હંમેશા પુણ્ય કમાં વાપરી સફળ કરવા લાગ્યો.
કાજલ તજે ન શ્યામતા, મેતી તજે ન શ્વેત દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
છો સર્ગ સંપૂર્ણ
Page #349
--------------------------------------------------------------------------
________________
અવત નામાં શિવલિંગ સામે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી પિતાના
બે પગ થંભાવી સૂઇ ગયા . ૨૧
Page #350
--------------------------------------------------------------------------
________________
છે કે
';
,
*
;
*S
છે કે
-
એક
:
જ.
*
*
:
",
છે.
હતી
થTER
સ
છે
ટ
. -
છે.ડી. *
લિંગમાથી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતી દેખાઈ
Page #351
--------------------------------------------------------------------------
________________
સર્ગ સાતમે
પ્રકરણ ત્રીસમું...અવંતી પાર્શ્વનાથ અને સિદ્ધસેન દિવાકર
શ્રીસિધ્ધસેનસુરીશ્વરજી બાર વર્ષ સુધી અવધૂત વેશમાં અનેક દેશમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે સાંભળ્યું, મહારાજા વિક્રમાદિત્ય મિથ્યાત્વની જાળમાં ફસાયા છે. તેથી તેમને ઉપદેશ આપવા માલવદેશમાં આવ્યા.
રાજાને બેધ આપવાના ઉદ્દેશથી તેઓ ઉજજયિની નગરીમાં આવેલ મહાકાલના મંદિરમાં ગયા અને અવધૂત વેશમાં જ લિંગની સામે પોતાના બે પગ લંબાવી સૂઈ ગયા.
પૂજારીએ શ્રી સિદ્ધસેનસૂરીશ્વરને આ પ્રમાણે સૂતેલા જોયા એટલે તેણે કહ્યું, “એ સૂનારા! અહીંથી ઊડી જા. દેવની સામે આ પ્રમાણે સૂવું ન જોઈએ.”
આ પ્રમાણે વારંવાર કહેવા છતાં તે ન ઊઠયા ત્યારે પૂજારીએ રાજા પાસે જઈ ફરિયાદ કરતાં કહ્યું, “હે રાજન !
Page #352
--------------------------------------------------------------------------
________________
આજે એક અવધુત વેશધારી પુરુષ મંદિરમાં આવ્યું છે, તે પિતાના બે પગ લિંગ સામે લંબાવી સૂતે છે”
રાજાએ આ સાંભળી પૂજારીને કહ્યું, “જે તેને સમજાવી ઊઠવા કહેવા છતાં ન ઊઠે તે ચાબુક મારી ત્યાંથી કાઢે.”
રાજાના કહેવા પ્રમાણે કરવા છતાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વર ન ઊઠયા, ત્યારે ચાબુકને માર મારવામાં આવ્યું. એટલે આશ્ચર્ય જેવું તે એ બન્યું, તે ચાબુકોનો માર અંતઃપુરમાં રાણીઓને વાગવા લાગે.
આ વાત અંતઃપુરની દાસીઓએ આવી મહારાજાને કહી. એ વાત સાંભળતાં જ મહારાજ ઉતાવળે મંદિર તરફ ચાલ્યા ને મંદિરે આવી અવધૂતને કહ્યું, “તમે કલ્યાણ અને મેક્ષ આપનાર શિવજીની સ્તુતિ કરે, લેકે દેવેની સ્તુતિ કરે છે, અનાદાર નહિ.”
રાજન” સૂરિજીએ કહ્યું, “મહાદેવ મારી સ્તુતિ સહન કરી શકશે નહિ.”
સહન કેમ નહિ કરે? જરૂર કરશે.” રાજાએ કહ્યું, “તમે મહાદેવની સ્તુતિ કરે.”
મારી સ્તુતિથી દેવને કાંઈ વિન થાય તે મને દેષ ન આપશે” સૂરિજીએ કહ્યું.
સૂરિજીએ રાજાને આ કહ્યું, છતાં રાજાએ સ્તુતિને માટે આગ્રહ ચાલુ રાખ્યું.
Page #353
--------------------------------------------------------------------------
________________
ર૬૩.
આખરે રાજાના આગ્રહને વશ થઈ સૂરિજીએ અવધૂત વેશમાં ઊભા થઈ બત્રીસ દ્વાઢિશિકાર્થી એટલ ૩૨ શ્લેકે વડે મહાવીર ભગવાનની સ્તુતિ કરી.
સ્તુતિ કરવા છતાં મહાવીરસ્વામી પ્રગટ નથી થતા તે સૂરિએ જોયું. એટલે પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી, કલ્યાણ મંદિર સ્તોત્રથી જોધયા' વગેરે શબ્દથી ગર્ભિત કાવ્ય જ્યારે તેમણે રચ્યું ત્યારે મહાકાલનું લિંગ ધીરે ધીરે ફાટવા લાગ્યું. એ લિંગમાંથી ધુમાડે નીકળવા લાગે, થોડી જ વારમાં એ ફાટેલા લિંગમાંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતી દેખાઈ
શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થયેલી ઈસિદ્ધસેનસૂરીજી કહેવા લાગ્યા. “આ જ દેવ મારી અદ્ભુત સ્તુતિ સહન કરી શકે છે.”
“હે ભગવન્!” રાજાએ પૂછ્યું. “તમે કોણ છે? અને આ પ્રગટ થયેલા દેવ કેણ છે?”
સૂરિમાં અગ્રગણ્ય વૃધ્ધવાદિસૂરીને હું સિદ્ધસેન નામને શિષ્ય છું” અવધૂતે કહ્યું, “કોઈ કારણથી હું બહાર ભ્રમણ કરવા નીકળે છું. અનેક દેશમાં ભ્રમણ કરતે હું આજ અહીં આવ્યો છું. હે રાજન ! અત્યાર પહેલાં તમારી સાથે મારી મુલાકાત થઈ ચૂકી છે. જ્યારે હું તમને પહેલાં મળે ત્યારે મેં આ લેક મેક હતે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ભિક્ષુર્દિદક્ષરાયાતતિષ્ઠતિ દ્વારિ વારિત! હસ્તન્યસ્તત્કઃ કિ વાગચ્છતુ ગચ્છતા
આ તેમજ બીજા ચાર શ્લેકે દ્વારા રાજસભામાં તમારી સાથે મારી મુલાકાત થઈ હતી. અને આ જે દેવ અત્યારે પ્રત્યક્ષ થયા છે, તે દેવે વડે પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ છે.”
સૂરિના આ શબ્દોથી રાજા આશ્ચર્ય પામ્યા ને પૂછવા લાગ્યા, “આ મહાદેવના મંદિરમાં સર્વજ્ઞ પાર્શ્વનાથ કેવી રીતે પ્રગટ થયા?”
“હે રાજન્ !” મહારાજાને સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કહેવા લાગ્યા, “આ મંદિરને અત્યાર પહેલાંને ઇતિહાસ તમે ધ્યાનપૂર્વક સાંભળે. પહેલાં આ અવંતીમાં એક ઘણો શ્રીમંત તથા યશસ્વી ભદ્ર નામને શેડ રહેતું હતું. તેને શીલ વગેરે ગુણવાળી ભદ્રા નામની પત્ની હતી, તેને અવંતીસુકુમાર નામને પુત્ર હતું, આ પુત્ર સ્વરૂપમાં દેવ કરતાં પણ વધુ સ્વરૂપવાન હતે.
અવંતીકુમારે આર્યસુહસ્તિસૂરીશ્વરજી દ્વારા નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળ્યું. આ સાંભળ્યા પછી તે વિચારવશ થયે. વિચાર કરતાં કરતાં તેને પિતાને પૂર્વજન્મ યાદ આવ્યું.
' , - પિતાને પૂર્વજન્મ જાણી તે સૂરીશ્વરજી પાસે ગયે. અને પૂછ્યું, “શું તમે નલિની ગુલ્મ વિમાનમાંથી અહીં આવ્યા છે?”
Page #355
--------------------------------------------------------------------------
________________
હું શાસના બળથી તે વિમાનની યથાર્થ સ્થિતિ જાણું છું.' સૂરિજીએ જવાબ આપે.
“આપ એ નલિની ગુલ્મના સુખનું વર્ણન કરે.” ભદ્રાપુત્રે કહ્યું, “હું તેના ઉત્કૃષ્ટ સુખ વિના મારું જીવન વૃથા માનું છું. તે વિમાન હું કેવી રીતે મેળવી શકું તે આપ મને કહે.”
નલિની ગુલ્મ વિમાનની પ્રાપ્તિ દીક્ષા લીધા સિવાય થઈ શકે નહિ” સૂરિજીએ કહ્યું.
તે ગુરુદેવ!” ભાપુત્રે કહ્યું, “આપ મને અત્યારે જ દીક્ષા આપો.'
હું તમને અત્યારે દીક્ષા આપી શકતું નથી.” સૂરિજીએ કહ્યું, “તમે તમારા માતાપિતાને પૂછી પછીથી દિક્ષા લે.”
ભદ્રા પુત્રે આ પ્રમાણે સૂરિજી સાથે વાત કર્યા પછી બહાર બાગમાં જઈ પિતાની જાતે જ દીક્ષા લીધી. અને યેગીની જેમ શરીરને ત્યાગ કરવા માટે નલિની ગુલ્મ વિમાનનું અયાન કરતે તે ત્યાં જ બેસી ગયે.
તે જ્યારે આ પ્રમાણે ધ્યાનમાં લીન થઈ ગયે હતું, તે વખતે તેની પૂર્વજન્મની સ્ત્રી જે આ જન્મમાં શિયાળની જાતિમાં ઉત્પન્ન થઈ હતી તે વાગે ત્યાં આવી. ને તે ફોધે થઈને-એ મુનિ વેશધારી અવંતીસુકુમારને જુદી જુદી
Page #356
--------------------------------------------------------------------------
________________
૬
જાતના ઉપસર્ગ કરતી ત્રાસ આપવા લાગી. તેના શરીરના અવયવાને કરડતી તે ખાવા લાગી. ખૂબ દુઃખ છતાં ધ્યાનમાં તે સ્થિર રહ્યા.
ભદ્રાપુત્ર શુભ ધ્યાન કરતાં તે રાત્રે પોતાના શરીરને ત્યાગ કર્યાં અને નિષ્પાપ થઈ નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા..
સવારે ભગ્ન શેઠ જ્યાં સૂરિજી હતા ત્યાં આવ્યા ને પેાતાના પુત્રના સમાચાર પૂછી બહાર બાગમાં ગયા, ત્યાં પોતાના પુત્રને શિયાળણીથી કરડાયેલા મરેલા જોયા. ને મનથી દુ:ખી થતા બાપે તેને અગ્નિસ ંસ્કાર કર્યાં.પછી તે સૂરિજી પાસે ગયા એટલે સૂરિજીએ કહ્યું, ‘તમારો પુત્ર નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવ થઈ ગયેા છે.’
સૂરિજી દ્વારા પોતાના પુત્રના સમાચાર જાણી શેઠના શાક શાંત થયા. પછીથી તેમણે તે સ્થાને જ ઘણું દ્રવ્ય ખચી શ્રીપા નાથજિનેશ્વરનું ઘણું સુંદર ચૈત્ય બનાવ્યું. ને આ પૃથ્વી પર મહાકાલ એવા નામે પ્રસિધ્ધ થયા, સમય જતાં અહી બ્રાહ્મણ્ણાએ શિવલિંગ સ્થાપિત કર્યું.
વીતરાગ જિનેશ્વરદેવ માનવાને મુક્તિ આપનાર છે. અને તે દેવ, દાનવ વગેરેનું સ્થાન પણ આપી શકે છે, અર્જુન્, દેવ, પરમેશ્વર, સર્વજ્ઞ, રાગાદ્વિ દોષોથી રહિત છે. ત્રણે લેાકથી પૂજિત યથાર્થ સ્થિતિ કહેવાવાળા છે.
જેઓને મેાક્ષની ઇચ્છા છે તેઓએ આમનુ ધ્યાન તેમજ ઉપાસના કરવી જોઈએ. જે દેવ, શ્રી, શસ્ર, માલા આફ્રિ રાગનાં ચિહ્નોવાળા છે તથા નિગ્રહ અને અનુગ્રહ
Page #357
--------------------------------------------------------------------------
________________
કરવાવાળા છે, તે ક્યારે પણ મુક્તિ આપી શકતા નથી. જે દેવ નાટય, અટ્ટહાસ્ય, સંગીત વગેરે ઉપધિઓથી પરિપૂર્ણ છે તે શરણે આવેલાને કઈ રીતે શાંતિ આપવાના હતા?
જે મહાવ્રતધારી, ધીર, ભિક્ષા પર જ જીવવાવાળા, સામાયિકમાં રહેવાવાળા તથા ધર્મોપદેશક છે. તેને જ સજજને પોતાના ગુરુ માને છે પરંતુ જે બધી જ વસ્તુઓની ઈચ્છા કરનાર છે. સર્વભક્ષી છે, પરિગ્રહવાળા છે, બ્રહ્મચર્ય પાળનાર નથી. મિથ્યા ઉપદેશ દેવાવાળા છે તે સાચા શબ્દોમાં ગુરુ નથી. જે સંગ્રહ અને પાપાદિ લીલામાં ડૂબી રહ્યા છે તે બીજાઓને કઈ રીતે તારવાના છે? જે જાતે જ ભિખારી છે તે બીજાને શ્રીમંત ક્યાંથી કરવાના હતા? ધનુષ, દંડચક, તલવાર, ત્રિશૂલ આદિ શસ્ત્રોને ધારણ કરનાર એવા હિંસક દેવેને લેકે દેવતા માની પૂજે છે તે વાત ખરેખર દુઃખદ છે.
જ્યાં ગંગા નહિ, સાપ નહિ, મસ્તક ખોપરીની માળા નહિ, જયાં ચંદ્રની કળા નહિ, પાર્વતીજી નહિ, જટા અને ભમ નહિ, તેમજ બીજી કઈ વસ્તુઓ નહિ. તેવા પુરાતન મુનિઓથી અનુભૂત ઈશ્વરના રૂપની અમે ઉપાસના કરીએ છીએ.
આ પ્રકારના ઈશ્વર જ યોગીઓએ સેવવા યોગ્ય છે. રાજ્ય, સુખ તથા વૈભવવિલાસના લેભી લેકે જ અન્ય બીજા દેવેની સેવા કરે છે, મીમાંસામાં પણ કહ્યું છે. વિતરાગનું સ્મરણ કરતે થેગી વિતરાગ થઈ જાય છે, સરાગનું સ્મરણ કરનાર યેગી સરાગ થઈ જાય છે તેમાં સંદેહ નથી.
Page #358
--------------------------------------------------------------------------
________________
ર૬૮
જેમ યંત્રવાહક જે જે ભાવવાળ હોય છે તે જ ભાવથી તે તન્મયતા પાસ કરે છે. જેમ દર્પણમાં જેવી ચેષ્ટા કરતા હોઈએ તેવી જ ચેષ્ટા તેમાં જણાશે.”
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરની આ પ્રમાણેની ધર્મકથા સાંભળી રાજાએ મિથ્યાત્વને ત્યાગ કરી જૈનધર્મ પર શ્રધ્ધાવાળ થઈ મહાકાલના મંદિરમાં જ જિનેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપન કરી, આદરપૂર્વક પૂજન કર્યું. પૂજારીઓને એક હંજાર ગામનું દાન કર્યું. ને શ્રાવકેનાં બાર વતવાળાં સમ્યકત્વને સ્વીકાર કર્યો.
સમય જતાં એક દિવસે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કહ્યું, “હે રાજન ! લક્ષ્મીનું દાન કરવું તે સર્વોત્તમ ધર્મ છે, તેવું જિનેશ્વરેએ કહ્યું છે. દાન કરવાથી મુકિત અને સુખ બંને મળે છે. દાન કરવાથી દશે દિશામાં કીર્તિ ફેલાય છે. જેણે દાન કર્યું નથી તેનું જીવન પાણીની જેમ વહી જાય છે. શ્રી ઋષભદેવે તેમના પૂર્વજન્મમાં-સાર્થવાહના ભવમાં ઘણાં ઘી વગેરેનું દાન કર્યું હતું તેથી તે ગેલેક્સના પિતામહ થયા.
જેઓએ જન્માંતરમાં પુણ્ય કર્યું છે, જે બધાં પ્રાણીઓ પર દયા કરનાર છે, ગરીબોને દાન આપનાર છે, તેઓ તીર્થકર અને ચક્રવર્તીની ઋદ્ધિ અને સંપત્તિના સ્વામી શ્રી શાંતિનાથ પ્રભુ થયા છે.
મર્યા પછી બીજાઓથી જે દાન કરવામાં આવ્યું હોય
Page #359
--------------------------------------------------------------------------
________________
છે તેનું ફળ મરનારને મળે કે ના મળે તેને નિર્ણય થઈ શકતું નથી. પરંતુ જે દાન પિતાના હાથથી અપાય છે તે જરૂર ફળ આપે છે જ. તેમાં શંકા નથી. કહેવાયું છે, દાન દેવાથી ધનને નાશ થાય છે તેવું વિચારવું જોઈએ નહિ. પરંતુ કૂ, આરામ, ગાય આ બધાને દાનમાં ઉપયોગ ન કરે તે સંપત્તિને નાશ થાય છે.
સુપાત્રને દાન આપવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. સામાન્ય મનુષ્યને દાન આપવાથી દયાળુતાની પ્રાપ્તિ થાય છે. મિત્રોને દાન આપવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે. શત્રુને દાન આપવાથી વૈરભાવના નાશ પામે છે. સેવકને દાન આપવાથી તે વધારે સેવા કરે છે. રાજાને દાન આપવાથી સન્માનમાં વૃદ્ધિ થાય છે. અને વિદ્વાનને દાન આપવાથી યશ મળે છે. આ પ્રમાણે દિધેલું દાન ક્યારે પણ નિષ્ફળ જતું નથી.
શ્રી જિનેશ્વરદેવ વર્ષ સુધી રાજ યાચકને ઈચ્છા પ્રમાણે સેનું, ચાંદી વગેરેનું દાન આપે છે. આમ પૃથ્વીને ત્રણરહિત કરી પછી દીક્ષા લે છેને ધીરે ધીરે આઠે કર્મને નાશ કરી મુક્તિ મેળવે છે. કહ્યું છે, જે લક્ષમી પોતાની જાતે જ પેદા કરી હોય તે કન્યા-પુત્રી જેવી છે. બાપે લક્ષ્મી પિદો કરી વારસામાં આપી હોય તે બહેન જેવી છે. જે બીજાથી પ્રાપ્ત થાય તે તે પરસ્ત્રી જેવી છે. તેથી લક્ષ્મીને ત્યાગ કરવાની જેમનામાં ભાવના છે તે જ બુદ્ધિવાળે મનુષ્ય છે.
દાન, શીલ, તપ, ભાવ આ ચાર પ્રકારના ધર્મને પાળ
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૭૦
નાર માનવ મુક્તિ અને સુખને મેળવે છે. શંખ રાજાની પત્ની રૂપવતીની જેમ, સદાય ચાર પ્રકારનાં દાન કરવાવાળા માનવ જલદીથી મુકિત ળમેવે છે. રૂપવતીની કથા
શંખપુર નામના નગરમાં ઘણી સેનાવાળો અને વિદ્વાન શંખનામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને શીલ વગેરે ગુણવાળી અત્યંત સુંદર પ્રાણપ્રિય રૂપવતી વગેરે સાત રાણીઓ હતી
એક દિવસે તે રાજાના ભંડારમાંથી મણિઓથી ભરેલી ચેરે પેટીઓ ઊઠાવી, અને જે તે નગરની બહાર નીકળે ત્યાં તે સૈનિકે તેની પાછળ પડ્યા ને તેને પકડી લઈ રાજાની પાસે લઈ જઈ નિર્દયતાથી માર માર્યો.
S
'
'
Sિ
1... :--
LATE
*
જ
*
*
છે
કે
રૂપવતીએ ચેરને પકડી લઈ તે જોયું.
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૭૧
એ ચેરને રાજાની આજ્ઞાથી રાજપુરુષ વધ કરવા લઈ જતા હતા, ત્યારે રસ્તામાં રાણી રૂપવતીએ ચોરને પૂછ્યું. ચોરે પોતાની વિતક કથા કહેતાં દયા ઉપજાવે તેવા શબ્દોથી દયાની યાચના કરી.
ચારના દયા ઉપજાવે તેવા શબ્દો સાંભળી ચેરના દુઃખથી ઘણી દુઃખી થઈ રણ વિચારવા લાગી, “જેનું ચિત્ત બધા પ્રાણીઓ પર દયાથી ભરાઈ જાય છે તેને જ જ્ઞાન અને મેક્ષ મળે છે. જટા, ભષ્મ અને ભગવાં વસ્ત્ર ધારણ કરવાથી કાંઈ મળતું નથી. દયા વગર ભષ્મ વગેરે ધારણ કરવું નકામું છે.”
આમ વિચારતી રાણી રાજા હતા ત્યાં ગઈ અને કહેવા લાગી. “હે રાજન્ ! જેને વધ કરવા રાજપુરુષ લઈ જાય છે, તેને એક દિવસ માટે મને આપો. તેને અન્નપાન વગેરેથી સંતોષ પમાડી ધર્મકથા સંભળાવીએ. કેમ કે છાશમાંથી માખણ, કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી અમૃત, વાસથી મુક્તામણિ નીકળે છે. તે જ પ્રમાણે બુદ્ધિવાળે મનુષ્ય જન્મથી જ સારરૂપ વસ્તુને ગ્રહણ કરે છે.”
- રાજાને આ પ્રમાણે રાણીએ કહ્યું એટલે રાજાએ તેની વાતને સ્વીકાર કરી ચેરને એક દિવસ માટે રાણી રૂપવતીને સેંપવા આજ્ઞા કરી. આજ્ઞાને અમલ થયે. ચર રાણુને સોંપવામાં આવ્યું.
Page #362
--------------------------------------------------------------------------
________________
હર,
Rills 12
કાકા,
no
A
"
.
1
..:::::
લા
''
--
*
ચોરને સારાં સારાં અન્નપાનાદિથી પતિવ્યો. - રાણી ચારને લઈ હર્ષથી પોતાના મહેલે આવી. અને સ્નાન વગેરે કરાવી દયા અને સદ્ભાવપૂર્વક સારાસારા અનપાનાદિથી તેને સંતે.
આ પ્રમાણે બીજી છએ રાણીઓએ એક એક દિવસ તે ચોરને પોતાને ત્યાં જમાડી તેને સત્કાર કર્યો. અન્નાદિથી સારી રીતે તેને સંતોષવામાં આવ્યા છતાં તે ચોર સુકાતો હતે.
તેને આમ સુકાતે ઈ રાણી રૂપવતીને તેની દયા આવી અને પૂછવા લાગી, “હે ચાર ! અમે સાત દિવસ સુધી તારી સારી રીતે રક્ષા કરી છતાં તું સુકાતે કેમ જાય છે?”
રાણીજી !” ચોરે કહ્યું “હું મૃત્યુના ભયથી સુકાતે જાઉં છું.”
Page #363
--------------------------------------------------------------------------
________________
ર૭૩
ચોરના શબ્દો સાંભળી રાણી વિચારવા લાગી, વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગનાં રહેલા ઈન્દ્રને મૃત્યુ અને જીવવાની એક સરખી જ ઈચ્છા હોય છે. નીચમાં નીચ નિમાં જન્મલાને પણ મરવાની ઈચ્છા થતી નથી, એ પ્રકૃતિને નિયમ છે. તેથી જ અભયદાન એ સર્વ દાનમાં શ્રેષ્ઠ છે. કહેવાય છે, શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહ્યું, “મેરુ પર્વત જેટલું સોનાનું દાન કરે અથવા સમસ્ત પૃથ્વીનું દાન કરે પરંતુ તે એક જીવને બચાવ્યા બરાબર નથી.” સુવર્ણ, ગાય, પૃથ્વી વગેરેનું દાન કરવાવાળા આ પૃથ્વમાં ઘણાં છે. પણ પ્રાણીને અભયદાન દેનારા કેઈક જ હોય છે. વિચારતી રાણીએ દયા લાવી ચેરને કહ્યું. “સાત દિવસ સુધી અમે તારી રક્ષા કરી, પણ હવે કાલે તારું મોત નક્કી છે, તે તને એ મૃત્યુથી કેણ બચાવશે? માટે તું ચુરી કરવાને બંધ હવે મૂકી દે. ચારરૂપી પાપને વૃક્ષથી માનવને વધ અથવા બંધન મળે છે. અને પરલેકમાં નરકનું દુઃખ ભેગવવું પડે છે, ભાગ્યહીનતા, દાસપણું, શરીરનું છેદન, દરિદ્રતા આ બધું ચેરીના ફળરૂપે માણસને મળે છે, તેથી આ વાત ધ્યાનમાં લઈ ચેરી નહિ કરવાને તું મનમાં નિશ્ચય કર.”
- રૂપવતીની આ વાત સાંભળીને ચોરીના પાપથી ડરીને ચર કહેવા લાગે, “આજથી હું એક તણખલા સરખાની ચોરી જિન્દગીભર નહિ કરું.”
ચોરને આ નિશ્ચય જાણી રૂપવતી રાજા પાસે ગઈ અને કહેવા લાગી, “હે રાજન ! આ ચાર ક્યારે પણ ચેરી
Page #364
--------------------------------------------------------------------------
________________
, ,
જ.
-
C
LEA
** *-
*
* *
.
*
*
-
ત
-
*
d/
B,
*
*
(૪)
C SCO
રૂપવતી રાજા પાસે ગઈ. નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે તમે રાજી થઈ તેને છોડી દો.”
રાજાએ પોતાની પટરાણીની વાત સાંભળી ચારને છાડી મૂક્ય.
મૃત્યુને ભય જતાં એ ચાર આનંદ પામે ને તે હષ્ટપુષ્ટ થવા લાગ્યું. તેણે જિંદગીમાં કયારે પણ ચેરી નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે તે ચરે ત્રીજા વ્રતનું પાલન કર્યું, તેથી તે ચાર મૃત્યુ પામી સ્વર્ગમાં દિવ્ય શરીર પ્રાપ્ત કરી સુખ ભેગવવા લાગ્યો
ત્રીજા વ્રતનું પાલન કરવાથી રાજ્ય, સુંદર સંપત્તિ, ભેગ, સારા કુળમાં જન્મ, સુંદર રૂપ અને અંતમાં દેવત્વની પ્રાપ્તિ જરૂર થાય છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
સપ
ચર સ્વર્ગમાં જઈ પોતાને ગત જન્મને યાદ કરી રાણી પર ઉપકાર કરવા વિચારવા લાગ્યું, “હું એ રાણીઓને કયારે દિવ્ય રત્ન વગેરે આપી ઉપકારનો બદલે વાળી આપીશ?”
જીવડો
ચાર સ્વર્ગમાંથી રાણીઓ પાસે આવ્યો આ વિચાર કરીને ચાર સ્વર્ગમાંથી રાણીઓ પાસે આવ્યું, અને પ્રણામ કરી પોતાના ગત જન્મની વાત કરી રૂપવતીને કરોડની કિંમતનો દિવ્ય હાર અને કુંડલ આપ્યાં. બીજી છ રાણીઓને બબ્બે કુંડળ આપ્યાં, રાજાને દિવ્ય સિંહાસન અને મુકુટ આપે, પછી પ્રણામ કરી તે દેવ સ્વર્ગમાં ગયે.
શંખ રાજા નિયમિત ગરીબોને દાન દેવા લાગ્યા. અને
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પેાતાના રાજમાં ચારી ન કરવાની જાહેરાત કરાવી. તે પોતાના ગુરુમહારાજથી પોતાની પત્નીએ સાથે સદ્ધર્મ વિષે સાંભળી દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મનું પાલન કરતા, દાનના પ્રભાવથી તે સ્વર્ગમાં ગયા. તે ફરીથી મનુષ્ય . જન્મ પ્રાપ્ત કરી સાતે પત્નીઓ સાથે સર્વ કર્મના ક્ષય મેાક્ષને પામશે.
આ પ્રમાણે જે કોઈ મનુષ્ય દાન અથવા ધર્મની આરાધના કરશે તે મુક્તિ સુખને પ્રાપ્ત થશે.”
હેમવતીની કથા
“ જે મનુષ્ય શીલવ્રતનું પાલન કરે છે તે હેમવતીની જેમ કલ્યાણ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે.”
લક્ષ્મીપુરમાં એક ધીર નામને ન્યાયી—નીતિપરાયણ રાજા હતા. તેની સુશીલ-દયાળુ હેમવતી નામની રાણી હતી. તે રાજારાણીના દિવસેા શ્રીજિનેશ્વરદેવાએ કહેલા ધર્મનુ આચરણ કરતા તેમજ સદ્ગુરુની સેવા કરતા વીતતા હતા.
એક દિવસે વસંત ઋતુમાં રાજા ધીર પોતાની રાણી હેમવતી સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગયા. તે વખતે અદૃશ્ય ગતિવાળા કોઈ વિદ્યાધર કોઈના મોઢેથી હેમવતીના સુંદર રૂપની વાત સાંભળી, તેનું હુંરણ કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા, ને તેણે રાજા પાસે ક્રીડા કરતી હેમવતીનુ હરણ કરી વૈતાઢય પતિ પર દૂર દૂર પહેાંચી ગયા ને કહેવા લાગ્યું. ‘ હું હેમવતિ ! આ પતના દક્ષિણ ભાગમાં તથા ઉત્તર
Page #367
--------------------------------------------------------------------------
________________
ર૭૭
RE2
પાસTIRED
.
.
.
જ
,,
'
,
ET;
ક
-
કારકિપીડિયા -WIT
TBસન
"
-
-
-----
-
તકા
વિદ્યાધરે હેમવતીનું હરણ કર્યું. ભાગમાં પચાસ અને સાઠ નગર છે. ત્યાં ઘણી વિદ્યાવાળા તેમજ દેવોથી પણ વધુ સૌંદર્યવાળા વિદ્યાધર લેકે રહે છે. ત્યાં નાગકેસર, ચંપા, માકન્દ, અશક વગેરે વૃક્ષે તેમજ વાવ, કૂવા અને સુંદર તળાવ વગેરેનાં સ્થાને છે.
ઘણી સુંદર રત્નકમળવાળી રત્નાવતી નગરીમાં વિદ્યાધરોથી સેવાતો સુખે રાજ કરું છું. આ રત્નથી શોભતે સાત માળવાળો મહેલ મારે છે. બધી ઋતુઓમાં પુષ્પ ફળ વગેરેથી પરિપૂર્ણ આ બાગ મારે છે. પ્રજ્ઞપ્તિ વગેરે દેવ
Page #368
--------------------------------------------------------------------------
________________
દેવીએ મારી ઈચ્છાનુસાર મને સુખ આપે છે. અને તે નિર્મળ રૂપ અને લાવણ્યયુકત થઈ મારી પાસે રહે છે. તેથી તમે તમારા નિર્મળ મનમાં મને બેસાડે. અને તમારી ઈચ્છા પ્રમાણે આ ઉપવન વગેરે સ્થાનોનો ઉપભેગ કરો.”
વિદ્યાધરના શબ્દ સાંભળી હેમવતી કહેવા લાગી, હે વિદ્યાધર! પરસ્ત્રી સાથે ગમન કરતા માનવ નરકની યાતનાઓ ભોગવે છે. વળી જે સ્ત્રી પોતાના પરણ્યા પતિને છોડી નિર્લજ થઈ બીજા પુરુષ સાથે સંબંધ જોડે છે તેને વિશ્વાસ છે? પરસ્ત્રીગમન કરવાથી જીવ સદાય ભયમાં રહે છે. પરસ્ત્રીગમનથી આ લોક અને પરલેકમાં જવનું અનિષ્ટ થાય છે.
પરસ્ત્રી એ વૈરનું મૂળ છે. તેથી પરસ્ત્રીગમન ક્યારેય પણ કરવું ન જોઈએ. પરસ્ત્રીગમન કરનારનું બધું જ નાશ પામે છે, તે દુષ્ટ બંધનમાં પડે છે. તેના શરીરના અવયે છિન્નભિન્ન થઈ જાય છે. એ પાપી મર્યા પછી ઘેર નરકમાં જાય છે.
પિતાનાં પરાક્રમથી સંસાર પર આધિપત્ય મેળવનાર રાવણે પરસ્ત્રીગમનની માત્ર ઈચ્છા કરી તેથી પિતાના કુળ સાથે નાશ પામે ને નરકમાં ગયે.”
હે હેમવતિ !” હેમવતીના શબ્દો સાંભળી વિદ્યાધર બે, “મને તમારા પતિરૂપે સ્વીકારી લે. જે આમ નહિ કરે તે તમારું ઘણું જ અનિષ્ટ થશે, તેમાં જરાય સંદેહ નથી.”
Page #369
--------------------------------------------------------------------------
________________
૭૯
વિદ્યાધરના આ શબ્દ સાંભળીને હેમવતીએ પોતાનાં શીલની રક્ષા કરવા પિતાને પ્રાણત્યાગ કરવા ગળામાં પાશ નાખે, પરંતુ તે પાશ તેને ગળામાં પડતાં ફૂલની માળા બની ગયે.
CS
2.
=.
દ
ચક્રેશ્વરી દેવી સતીને સહાય કર પ્રગટ થયાં.
ધર્માત્મા હેમવતીએ પોતાનાં શીલના રક્ષણ માટે અનેક પ્રયત્ન કર્યા, એ જોતાં છતાં એ પાપીએ પિતાની ઈચ્છાને ત્યાગ કર્યો નહિ, ત્યારે ચઢેશ્વરીદેવી સતીને સહાય કરવા ત્યાં પ્રગટ થયા ને તે દુષ્ટાત્માને કઠોર શબ્દથી તિરસ્કાર
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કરતા કહેવા લાગ્યાં, “હે દુરાત્મા! તું શું આ સતી હેમવતીને ઓળખતે નથી? એ સતી સંબંધમાં તું જરાએ વિરુદ્ધ બેલીશ તે તારે માટે મહાન અનર્થ થશે. તેના શીલના પ્રભાવથી તું ભષ્મ થઈ જઈશ. આ મહાસતી હેમવતીને તું તારી બહેન માનીશ તે તારું કલ્યાણ થશે. ઓ પાપી ! તું પાપવૃત્તિથી તેના શીલને નાશ કરતાં ડરતે નથી ?'
ચક્રેશ્વરીદેવીનાં કઠોર તિરસ્કારયુક્ત વચને સાંભળી તે વિદ્યાધર હેમવતીના પગમાં પડી બોલે, “તમે મને સન્માર્ગ પર લાવો.” કહી વિદ્યારે આનંદથી પ્રકાશવાળાં દિવ્ય રત્નોથી સેવા કરી હાર અને કુંડલ હેમવતીને આપ્યાં. પછી તેને વિમાનમાં બેસાડી લક્ષ્મીપુર આવી વીર રાજાની ક્ષમા માંગી હેમવતીને સેંપી.
હેમવતીની શીલપ્રશંસા એ વિદ્યારે રાજા આગળ કરીને તે પોતાને સ્થાને ગયે. હેમવતીએ શીલના મહાસ્યથી આ જન્મમાં દીક્ષા લઈ તપસ્યા કરી મુક્તિને મેળવી.”
આ પ્રમાણે શીલનું મહાસ્ય ગુરુ મહારાજે કહ્યું, પછી તપ મહાભ્ય, નવકારમંત્ર જાપ વિષે કહેવા લાગ્યા.
નમસ્કારપૂર્વક નિત્ય તપ કરતે માણસ તેજ:પુંજની જેમ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મી મેળવે છે. ચંદ્રસેન રાજાની કથા
ચંદ્રપુર નામના નગરમાં ચંદ્રસેન નામનો રાજા હતે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૮૧
તેને ચંદ્રાવતી નામની રાણીથી તેજ પુંજ નામને પુત્ર થયે, એ પુત્ર પાંરા ધાવ માતાએથી સ્તનપાન કરાતે શુકલપક્ષના ચંદ્રમાની જેમ મોટે થવા લાગે.
માટે થતાં રાજાએ તેને ઉત્સવ કરી પંડિતને ત્યાં ભણવા મોકલ્યો. તેણે પૂર્ણિમાના ચંદ્રની જેમ બધી કળાઓ જાણી લીધી. કેમકે જળમાં તેલ, દુર્જનમાં ગુપ્ત વાત, સુપાત્રમાં દાન, બુદ્ધિમાનમાં ડું શાસ્ત્રજ્ઞાન હોય તે પણ વસ્તુ સ્વભાવથી તેને વધારે થાય છે.
આ તેજ:પુંજ યુવાવસ્થામાં આવી પિતાનાં માતા-પિતાનાં ચરણકમળની સેવા કરતા બધા વિદ્વાનોનું મનોરંજન કરવા લાગે.
રાજા ચંદ્રસેને પોતાને યુવાન પુત્ર તેજ:પુંજનું જિતશત્રુ રાજાની પુત્રી રૂપસુંદરી સાથે લગ્ન કર્યું, ત્યારબાદ પોતાનું રાજ તેજ:પુંજને સેપી રાજાએ અષ્ટાદ્ધિક-મહત્સવ કર્યો. ને તપસ્યા કરી પોતાની પત્ની સાથે ધર્મકાર્યની શક્તિથી સ્વર્ગને મેળવ્યું.
તપ અને નિયમનું પાલન કરવાથી મોક્ષ મળે છે, દાન આપવાથી ઉત્તમ ભેગ મળે છે, દેવાર્ચન કરવાથી રાજ મળે છે, અનશન તપસ્યા કરવાથી સહેજે ઈન્દ્રપણું મળી જાય છે.
સમયના આગળ વધવા સાથે તેજપુંજ ગયા ભવમાં સંગ્રહેલા પુણ્યના પ્રભાવથી જુદી જુદી જાતનાં સુખ ભોગવવા લાગે, પોતાના શત્રુઓને સેવક બનાવવા લાગે.
Page #372
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય, ભાગ્યવૃદ્ધિ, પ્રભુત્વ, શક્તિ-બળ, લેકમાં પ્રતિષ્ઠા, ચિત્તમાં તત્વ, ઘરમાં સંપત્તિ આ બધી વસ્તુઓ પુણ્યના પ્રભાવથી જ મળે છે.
=
છે,
ge - 8:
S
ધર્મ ગુરુ ઉપદેશ દઈ રહ્યા છે. એક દિવસે ધર્મ શેષ નામના ગુરુ મહારાજને નગર બહારના ઉદ્યાનમાં આવેલા જાણી રાજા તેજપુંજ આનંદમાં આવી ગયું અને ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છાથી તેમની પાસે ગયે. ત્યાં જઈ વિધિથી ત્રણ પ્રદિક્ષણાઓ કરી તેમની પાસે બેઠે.
“આ સંસારમાં સમૃદ્ધ રાજ્ય મળી શકે છે. સારાં સારાં નગરે પણ મળી શકે છે. પરંતુ મહાપુરુષે કહે વિશુધ્ધ ધર્મ પુણ્યહીન માનવને મળતું નથી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩
કેટી જન્મમાં પણ દુર્લભ મનુષ્ય જન્માદિ બધી સામગ્રી મેળવીને સંસારરૂપી સમુદ્રમાં નૌકારૂપી ધને માટે હમેશાં પ્રયત્નશીલ રહેવુ જોઈ એ.
ગુરુમહારાજે આ પ્રમાણે ઉપદેશ આપ્યા. સંસારની અસારતા સમજાવી.
'
‘હે ગુરુજી !' ધર્મપદેશ સાંભળ્યા પછી તેજ:પુ જે ગુરુ ભગવતને પૂછ્યું, · મેં ગયા ભવમાં કયા પ્રકારનુ પુણ્ય કર્યું હતુ, જેને લઇને મને આ જન્મમાં રાજ મળ્યું ?” ‘ હે મહાભાગ !’ ગુરુમહારાજે કહ્યુ', ‘તમે ગયા ભવમાં જે પુણ્ય કર્યુ છે તે કહું છું. શ્રીપુરમાં કમલ નામના એક ઘણા ગરીબ વાણી હતા. તેની કમલા નામની સ્ત્રી હતી, તે વણિકને ત્યાં ત્રણ પુત્રીઓના જન્મ થયા.
•
The
કમલ વાણીએ પુત્રીનાં લગ્નની ચિંતા કરે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પુત્રીએ ઉમ્મરલાયક થતાં પૈસાના અભાવે તેમનાં લગ્ન થતાં ન હતાં, તેથી તે વણિક બીજાને ત્યાં નાકરી કરવા લાગ્યા.
લક્ષ્મીના પ્રભાવથી ચાતુર્ય તેમજ યુવાવસ્થાના પ્રભાવથી વિલાસ વગેરે જીવ શીખે છે, તે જ પ્રમાણે દરિદ્રતા ગુલામીને શીખવે છે.
કુત્સિત ગામમાં રહેવું, કુત્સિત રાજાની સેવા, નિ’દ્વિત ભાજન, હંમેશાં ક્રોધભરી રહેતી આકૃતિવાળી સ્ત્રી, કન્યાનુ વધારે પ્રમાણ અને ગરીબી આ છ માણુસ માટે મૃત્યુલોકમાં નરક જેવું દુઃખ આપનાર છે.
જેને ત્યાં કન્યાના જન્મ થાય છે, તેને ત્યાં શેક થાય છે. જેમ કન્યા મેાટી થાય છે તેમ ચિંતા પણ વધતી જાય છે. તેના વિવાહ થતાં ખરૂપી દંડ આપવા પડે છે, તેથી આ જગતમાં કન્યાના બાપ થવું તે ત્રાસદાયક છે. જેને ત્યાં પેાતાના ઘરનુ શાષણ કરનારી, બીજાના ઘરને શોભાવનારી કંકાસ અને કલંકરૂપ કન્યા ન જન્મી તેજસુખી છે.
કમલ વિણકે ઘણી મુશ્કેલીએ ત્રણ કન્યાનાં લગ્ન કર્યાં. એક દિવસે નિર્મળ મનથી તે વાણિયે ધમેŕપદેશ સાંભ ળવા ગુરુમહારાજ પાસે ગયા. ગુરુમહારાજે કહ્યું : ‘સર્વ જ્ઞ ભગવંતની શક્તિ, તેમને કહેલા સિદ્ધાંતમાં શ્રદ્ધા, અને સાધુ પુરુષનુ પૂજન આ મનુષ્યજન્મનું ઉત્તમ ફળ છે. મુનિએ
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૮૫
કહે છે, “સુપાત્રને દાન આપવું વિશુધ્ધ શીલ, ધર્મ માટેની ભાવના. આ ચાર પ્રકારને ધર્મ સંસારરૂપી સાગરમાંથી પાર ઉતરવા નૌકા રૂપે છે.”
આ સાંભળી કમલે પૂછયું : “જેની પાસે દ્રવ્ય ન હોય તે કેવી રીતે દાન કરે ?”
જવાબમાં ગુરુએ કહ્યું: “દ્રવ્ય વગર તપસ્યા સારી રીતે કરી શકાય છે.
જ્યાં જ્યાં તપ કરી શકાય છે?' કમલે પૂછયું.
સિદ્ધાંતમાં અનેક પ્રકારના તપ કહેલાં છે. ગુરુમહારાજે કહ્યું “નવકારસી, પિરસી, એકાસણ, ઉપવાસ, છડ, પંચમી, એકાદશી, વીસસ્થાનક, વર્ધમાન વગેરે તપ કરવાથી દુષ્ટ કર્મ સહેજે નાશ પામે છે, દુષ્ટ કર્મો નરકમાં યુગે સુધી કષ્ટ વેઠવા છતાં નાશ પામતાં નથી. જે કેઈ નિશ્ચયપૂર્વક સાવધાન થઈને ગંઠસી સાથે તપ કરે છે. તે સ્વર્ગ અને મોક્ષ સાથે ગાંઠ બાંધે છે તેને મોક્ષ અને સ્વર્ગનું સુખ અનાયાસે મળી જાય છે.'
તપ લક્ષ્મીનું શબલા વગરનું નિયંત્રણ છે પાપ, પ્રેતા અને ભૂતને દૂર કરવા માટે અક્ષર વગરને મંત્ર છે.” - આ સાંભળી કમલે કહ્યું: “હું આજથી એકાન્તરે જરૂરથી ઉપવાસ કરીશ.” કહેતાં તેણે ગુરુજી આગળ પ્રતિજ્ઞા કરી તે પછી તેણે જીવનના છેલ્લા દિવસ સુધી તપ કર્યું. તપના પ્રભાવથી કમલ વણિક શરીર છોડી પ્રથમ સ્વર્ગમાં તે ઘણે તેજસ્વી દેવ થયે
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૮૬.
દેવનું આયુષ્ય પૂર્ણ થતાં મનહર સ્વપ્નનાં સૂચનથી ચંદ્રપુરના રાજા ચંદ્રસેન રાજાના તમે પુત્ર થયા.
ગયા અવતારમાં તારૂપી કલ્પવૃક્ષ જે તમે વાવ્યું હતું તેનાં ફળ અત્યારે તમને મળ્યાં છે. તેના પ્રભાવથી તમને એક હજાર હાથી, પાંચ લાખ શિવ્ર ગતિવાળા ઘોડા, તેટલા જ રથનાં ખેંચનારા ઘેડા, અત્યંત બળવાળી કેટ પ્રમાણ સેના, કેટી સુવર્ણ, દસ લાખ રત્ન, લાખોની કિંમતનાં મુક્તાઓ અને લક્ષ્મીનો તે પાર નથી.'
જે માનવનાં પૂર્વજન્મમાં સંગ્રહેલાં પુણે પરિપૂર્ણ છે તેને સંસારની બધી જ સંપત્તિ સહેજમાં મળી જાય છે.”
“સ્વામિન્ !” આ વાત સાંભળી રાજાએ કહ્યું, “આજથી હું ગત જન્મમાં જેવું તપ કર્યું હતું તેવું ભાવપૂર્વક તપ કરીશ.”
રાજાએ બોલ્યા પ્રમાણે તપ કરવા માંડ્યું. રાજાને તપસ્યા કરતા જોઈ રાજ્યમાંના બધા જ લેકે ભક્તિપૂર્વક સારી રીતે તપ કરવા લાગ્યા.
રાજા ધર્મિષ્ટ હોય તે પ્રજા પણ ધર્મિષ્ટ હોય છે. રાજા પાપી હોય તે પ્રજા પાપી હોય છે. રાજા સમભાવ રાખે તે પ્રજા સમભાવ રાખે. રાજા જે સચારિત્રવાળો હોય તે પ્રજા પણ સદ્ ચારિત્રવાળી થાય છે. એ નિયમ છે.
સમય જતાં રાજાએ પિતાના પુત્ર સુંદરને ધામધૂમથી રાજ્ય સેંપી આદરથી સાતે ક્ષેત્રમાં પિતાની રાજ્યલમીને દાનમાં વાપરી. તે પછી દીક્ષા લઈ તપથી પોતાનાં બધાં
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૮૭.
કર્મોને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે તેજ:પુંજ રાજર્ષિ મેક્ષ પામ્યા.
દિક ઉદ
તેજ:પુંજ રાજર્ષિ મોક્ષ પામ્યા. તેજ:પુંજની જેમ જે કઈ પ્રાણી પિતાનાં હૃદયમાં કાયમને માટે વિશુદ્ધ ભાવના રાખે છે તે રાજા શિવની જેમ તાત્કાલિક મુકિત પ્રાપ્ત કરે છે.”
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકત્રીસમું
...
... ... જાતિશાસ્ત્રી
“શ્રી વર્ધનપુરમાં ન્યાયપરાયણ શુર નામના રાજાની પદ્મા નામની પત્નીથી શિવ નામને પુત્ર છે. તે સર્વ ગુણ સંપન્ન હતે.
શિવને રાજાએ પંડિતને ત્યાં મોકલી અભ્યાસ કરાવ્યું. શિવે થોડા જ સમયમાં બધી કળાઓ જાણે લીધી.
જીવલેકમાં જન્મીને મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. એક કોઈ પણ રીતે ન્યાયનીતિથી સુખથી પિતાને નિર્વાહ કરે. બીજીઃ જીવનમાં શુભ ધર્મ કર્મ કરે જેથી મરતાં મુકિત થાય.
વયે વધતાં શુરે શ્રીપુરના રાજા ધીરની પુત્રી શ્રીમતી સાથે ધામધૂમથી પિતાના પુત્રના લગ્ન કર્યા. અને પછી પોતાના પુત્ર શિવને પોતાનું રાજ્ય આપી રાજા શૂર પોતાની પત્ની સાથે ધર્મારાધન કરી અને સ્વર્ગમાં ગયે.
રાજા શિવ પિતાના પિતાનું પ્રેતકાર્ય કરી, શેકને ત્યાગ કરી ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. કહેવાય
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૮૯
છે. દુર્બલ, અનાથ, બાલ, વૃષ્ય, તપસ્વી, અન્યાયધી પીડાયેલે આ બધાને રાજા જ એક આધાર છે.
એક દિવસ સભામાં રાજા શિવ બેઠો હતો, ત્યારે કઈ એક માણસ પ્રણામ કરી બે, “હે રાજન્ ! ધીર નામને શત્રુ અત્યારે હીરપુર નામના નગરને નાશ કરવા ગયો છે.”
આ સાંભળી રાજા શત્રુનો સામનો કરવા તૈયાર થયે તે શત્રુને જીતવા હાથી, ઘેડા, રથ, પાયદળ વગેરે લઈ યુદ્ધ કરવા ચાલે.
જ
-
ઘોડાની ખરીઓના અવાજથી ઊડતી છૂળથી આકાશને આચ્છાદિત કરતે, નદીના પાણીનું શોષણ કરતો શત્રના નગર પાસે આવ્યું.
ધીર રાજાને દૂતે આપેલા સમાચારથી “રાજા શિવ યુદ્ધ કરવા આવ્યા છે ની ખબર પડી. એટલે તે લડવા તૈયાર થયે.
બંને સૈન્ય સામસામે આવી ગયાં. ભયંકર યુધ્ધ થવા લાગ્યું. યુદ્ધ કરવા પિતાની સામે આવેલી શિવની
૧૯
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૯૦ સેનાને ધીરે લાલ આંખ કરી-કોધ કરી નાશ કરવા માંડી. પોતાની સેનાને નાશ થતે જોઈ શિવ જાતે જ લાલ આંખ કરી લડવા તૈયાર થયે.
થોડી જ વારમાં શિવે દુશ્મન સૈન્યને પરાભવ કર્યો. પક્ષીની જેમ ધીર રાજાને હરાવ્યું, બંધન કર્યો.
ધીરના જેટલા સૈનિકે હતા તે સૂર્યોદય થતાં અંધકાર નાસે તેમ તરફ નાસવા લાગ્યા.
“ચંદ્રબળ, ગ્રહબળ, તારાબળ, પૃથ્વીબળ, ત્યાં સુધી જ રહે છે, મનોરથ પણ ત્યાં સુધી જ સિદ્ધ થાય છે, મનુષ્ય ત્યાં સુધી જ સજજન રહે છે, મુદ્રાસમૂહુ, મંત્રતંત્રને મહિમા અથવા પુરુષાર્થ ત્યાં સુધી જ કામ કરે છે, જ્યાં સુધી પ્રાણએને પુણ્યદય હોય છે. પુણ્યને ક્ષય થતાં બધું જ નાશ પામે છે. ફળ વગરનાં વૃક્ષેને પક્ષીઓ ત્યાગ કરે છે, સૂકાયેલા સરેવરને સારસ ત્યાગ કરે છે, ભમરે સુકાયેલા ફૂલેને ત્યાગ કરે છે, વન સળગી જતા મૃગ વનને છોડી દે છે, વેશ્યા ધનહીન પુરુષને છોડે છે, ખરેખર બધા જ સ્વાર્થને સંબંધ રાખે છે. સંસારમાં કઈ કઈનું નથી. આમ વિચારી રાજા ધીરે શિવને કહ્યું, “હે રાજન ! આ નગર તમે લઈ લે. હું તમારે દાસ છું. તમે મારી પુત્રી સુંદરીને સ્વીકાર કરે. અને મને રાજી થઈ બંધન મુક્ત કરે.”
ધીરની વિનંતી રાજા શિવે માન્ય કરી તેને છોડી મૂળે. ઉત્તમ વ્યક્તિઓનો ક્રોધ પ્રણામ નમસ્કાર સુધી જ
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૯૧
રહે છે. પરંતુ નીચ વ્યકિતઓને ક્રોધ પ્રણામ કરવા છતાં શાંત થતું નથી.
રાજા શિવે રાજા ધીરની પુત્રી સુંદરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા. ને શિવે ધીરને તેનું રાજ સેંપી પિતાની પત્ની સુંદરી સાથે સુખથી રહેવા લાગ્યું. દિવસે જતાં તે ત્યાંથી પોતાના નગર ભણી ગયે.
શિવે સર્વગુણસંપન્ન સુંદરીને પટરાણીપદ આપ્યું અને સર્વજ્ઞ પ્રભુશ્રીએ કહેલા ધર્મનું પાલન કરવા લાગે.
સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને દયા, દાનથી તેમાં વૃદ્ધિ-વધારે થાય છે. કેધ અને લેભથી ધર્મ નાશ પામે છે.
સમય જતાં રાજા શિવ કુછંદે ચડી ગયે, ધર્મકર્મ કરવાં બંધ કર્યા. દુબુદ્ધિને કારણે હંમેશાં સાત વ્યસનોનું સેવન કરતે. ત્યારે શુભ મુહૂર્તમાં રાણી શ્રીમતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યું તેનું નામ “વીરકુમાર” રાખ્યું.
પાંચ ધાવોથી લાલનપાલન કરાતે તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વયે વધવા લાગ્યો.
- કેટલાક દિવસો પછી ધર્મ ધ્યાનમાં રહેવાવાળી શ્રીમતી અકસ્માત મરણ પામી, સ્વર્ગમાં અત્યંત પ્રકાશવાળી–તેજવાળી દેવી થઈ પછી પોતાના ગત જમને યાદ કરી તે દેવા શ્રીમતી પોતાના પતિ શિવને ધર્માનો બોધ આપવા મનુષ્ય લેકમાં આવી.
અકરમી
થઈ. પછી
તે મને
Page #382
--------------------------------------------------------------------------
________________
રાજા શિવ દુરાચારનું સેવન ક્રરવા લાગ્યા.
दलसुख
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૯૩
તેણે મનુષ્ય લેકમાં આવી પોતાના પતિને રાજાઓ સાથે શિકાર કરતે, પરદ્રોહ કરતે, મદ્યપાન આદિ સાત વ્યસને કરતે જે.
રાજા જ્યારે પાપ કરે ત્યારે પ્રજા પણ તે જ વૃત્તિવાળી થાય છે. માટે તે કહેવાય છે, યથા રાજા તથા પ્રજા.
પોતાના પતિને દુરાચાર કરતે જઈ તે દેવી વિચારવા લાગી. “હું કેવી રીતે મારા પતિને આ દુરાચારના માર્ગોથી આગળ વધતું અટકાવું ?”
સામર્થ્ય હોવા છતાં પિતાના મિત્ર અથવા સંબંધીઓને પાપ કર્મ કરતાં જે રોક્ત નથી, તે તે પાપના કારણે તે વ્યક્તિ પણ પાપી થઈ જાય છે. ને તે પાપી કહેવાય છે.
આ પ્રમાણે વિચાર કરી શ્રીમતીએ દેવાયાથી ચાંડાલણનું રૂપ ધારણ કર્યું, તે દારૂ પીતી–માંસ ખાતી, ગંદા કપડાવાળી, મલિન રૂપવાળી થઈ-ધૃણા ઉપજે તેવું રૂપ ધારણ કરી મનુષ્યની પરી હાથમાં લઈ અને તેમાનાં પાણીને રસ્તા પર છાંટતી ધીરે ધીરે ચાલવા લાગી. - ચાંડાલણીનું આ કર્મ રાજા શિવના જોવામાં આવતા, પિતાના મંત્રીને પૂછવા લાગે, “હે મંત્રી ! એ ચાંડાલણી રસ્તા પર પાણી કેમ છોટે છે?”
રાજાને આ પ્રશ્ન સાંભળી પાણી છાંટવાનું કારણ જાણવા મુખ્ય મંત્રી રાજાની આજ્ઞા લઈ ચાંડાલ પાસે આવ્યું અને
Page #384
--------------------------------------------------------------------------
________________
ისა
ચાંડાલણી રસ્તા પર પાણી છાંટતી ચાલી લાગી.
૨૯૪
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૯૫
કહેવા લાગ્યું, “હાથમાં પરી લઈ દારૂ પીતી. માંસ ખાતી હે ચાંડાલણી ! રસ્તામાં તું શા માટે પાણી છાંટે છે?”
મંત્રીને જવાબ ન આપતાં તે સભામાં આવી સંસ્કૃતમાં કહેવા લાગી. આ રસ્તા પરથી જૂઠી સાક્ષી પૂરનારે, મિથ્યા બેલવાવાળ, કૃતન, લાંબા સમય સુધી કોપી રહેનારો, શિકાર, પદ્રોહ, મદ્યપાન વગેરે કરનાર માણસ ગયે હશે. તેથી હું પાણી છાંટી આ રસ્તાને પવિત્ર કરું છું.'
હે ચાંડાલણ!” મંત્રી બે, તુ “આવું ન બોલ. પાણીથી નાહવા છતાં ચાંડાલ ક્યારે પણ શુદ્ધ થતું નથી.”
ચાંડાલિની બોલી, “ખોટી સાક્ષી પૂરના, મિથ્ય બેલનારો, કૃતકન, લાંબા સમય સુધી કોધી રહેનાર, શિકાર, મદ્યપાન કરવાવાળો તથા આવાં બીજાં પાપ કરનાર મનુષ્ય પાણીથી પવિત્ર થતા નથી. પુરાણમાં પણ કહ્યું છે, દુષ્ટ અંત:કરણવાળે મનુષ્ય તીર્થમાં કેટલીય વાર સ્નાન કરે પણ તે શુધ્ધ થતો નથી તે તે મદિરા પાત્રની જેમ અનેકવાર ધવા છતાં અપવિત્ર રહે છે.”
ચાંડાલિનીએ કહેલી બધી વાતે રાજાએ મંત્રી દ્વારા સાંભળીને તેને પાસે બેલાવી. ને પાણી છાંટી રાજા પાસે તે આવી. ને પાણી છાંટી બેઠી.
રાજા તેને પાણી છાંટતી જોઈ ગુસ્સે થયો, અને સેવકને તેનો નાશ કરવા આજ્ઞા આપી.
Page #386
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સેવકોએ તેને નાશ કરવા ઘણા ઘા કર્યાં પણ તેના
શરીર પર કાંઈ અસર થઈ નહિ. આ ઈ રાજા નવાઈ પામ્યા. અને વિચારવા લાગ્યો, આ સ્ત્રી વ્યંતરી, કિન્નરી અથવા ૮ દેવી હાવી જોઈ એ. કારણ કે જેતે મનુષ્ય હોત તે આ પ્રમાણે ઘા કરતાં તે મરી જાત. તેથી માનવું જ રહ્યું, તે કિન્નરી અથવા દેવી છે. અત્યારે મારાથી દેવીની આશાતના થઇ છે. મારા જેવા અધમ આ પાપોમાંથી કેવી રીતે છૂટશે ?’
રાજાને ધર્મદ્રષ્ટિથી વિચારતા જોઈ ચડાલિનીતરત જ અત્યંત પ્રકાશિત આભૂષણોયુક્ત દેવીનું રૂપ પ્રગટ કરી રાજા સામે ઊભી રહી.
ચાંડાલિનીને દેવી રૂપમાં જોતાં રાજાએ પૂછ્યુ’, ‘ તમે કાણુ છે ? અને અહીં... કેમ આવ્યાં છે ? ’
રાજાના પ્રશ્નના જવાબમાં તેણે પોતાનો ગત જન્મને વૃતાંત કહેતાં કહ્યું, ‘હે રાજન્ ! મેં તમને પાપ કર્મ કરતાં અટકાવવા જ આ ચાંડાલિનીનું રૂપ ધારણ કર્યું હતું.'
"
હે દેવી !' રાજા આલ્યે, ૮ મે અજ્ઞાનને વશ થઈ અનેક પાપો કર્યાં છે અને તેથી ઘણાં કષ્ટદાયક નરકમાં હું પડીશ, તમે સ્વગ વગેરે સુખ આપનાર જીવદયા રૂપ ધ આદર્યો અને સ્વ સુખે ભેળવી દેવીનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું.’ કહી રાજાએ ભવિષ્યમાં વ્યસનેા નહિં કરવા પ્રતિજ્ઞા કરી, ત્યારે દેવીએ કહ્યું. ‘તમે ધમમાં દૃઢ થઈ જીવદયાનું પાલન કરો.’
Page #387
--------------------------------------------------------------------------
________________
ર૯૭
આ પ્રમાણે રાજાને ધર્મમાર્ગે ચાલવા સમજાવી રાજાને તેમજ પુત્રને બબ્બે દિવ્ય રત્ન આપી દેવી સ્વર્ગમાં ગઈ.
તે પછી રાજાએ બધાં જ વ્યસન છેડી નગરમાં રત્ન જડિત એક સુંદર જૈન મંદિર બનાવ્યું. અને સેળમાં ભગવંત શ્રી શાંતિનાથની પ્રતિમાને ધામધૂમથી પૂજ્ય સૂરીશ્વરેના હસ્તકમળથી પ્રતિષ્ઠા કરાવી.
ધર્મથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને ધર્મમાં જ વાપરવી જોઈએ, કેમ કે ધર્મ લમીની વૃદ્ધિ કરે છે. ને લમી ધર્મની વૃદ્ધિ
જે સદાચારી પુરુષ નિર્મળ મનથી પોતાની શક્તિથી ધન દ્વારા મેક્ષ માટે સુંદર જિનાલય બનાવે છે, તે રાજેન્દ્ર તેમ જ દેવેન્દ્રોથી પૂજાત તીર્થકર પદને મેળવે છે. જે જિનમતને પામી પોતાને કુળને પ્રકાશિત કરે છે તેનું જીવન સફળ છે.
જિનાલય બંધાવવું, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવી, તીર્થ યાત્રા કરવી, ધર્મ પ્રભાવના કરવી, અહિંસા-પ્રાણુઓને નાશ ન કરવાની ઘોષણા કરવી તે બધું મહાપુણ્ય આપનાર છે. * એક દિવસે રાજાએ સુંદર પુષ્પથી શ્રી શાંતિનાથની પૂજા કરીને મનેહર નૈવેદ્ય કર્યું અને ઘણા ભક્તિભાવથી ઉત્તમ અર્થવાળાં સ્તોત્રોથી પ્રભુનાં ગુણ ગાવા લાગે.
- શ્રી શાંતિનાથ પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્તથી ભાવના કરતા કરતા શિવને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
Page #388
--------------------------------------------------------------------------
________________
૨૯૮
મનુષ્ય કેટી જન્મમાં ઉગ્ર તપસ્યા કરતાં પણ કર્મને નાશ નથી કરી શકતે તે કર્મને સમભાવને આધાર લઈ સહજમાં નાશ કરી શકે છે.
કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલા શિવે દેવતાઓથી અપાયેલા સાધુ વેશને ધારણ કર્યો. પછી શિવરાજર્ષિએ પૃથ્વીમાં ભ્રમણ કરતા અનેક પ્રાણીઓને ધર્મોપદેશ આપ્યું. અને કર્મ સમૂહનો નાશ કરી મુકિત મેળવી.
ન
-
રાજા શિવે મુક્તિ મેળવી. જે મનુષ્ય આ પ્રમાણે આદરપૂર્વક નિર્મળ ભાવના કરે છે તે કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન મેળવે છે.”
આ પ્રમાણેથી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર પાસેથી ધર્મના
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૯૯
મહિમાને સમજાવનારી ધર્મકથા સાંભળી રાજા વિક્રમાદિત્ય બોલ્યા, “અહો, આ લક્ષ્મી ત્યાગ કરવા લાયક જ છે.. સજજનોને ઉપલેગ માટે નથી.
એ લક્ષ્મીની ભાઈએ વગેરે બધા ઈચ્છા કરે છે. ચર ચોરવાની ઈચ્છા કરે છે, રાજા યુકિતપ્રયુકિતએ લઈ લેવા વિચારે છે. અગ્નિ જોતજોતામાં તેને બાળી ભષ્મ કરે છે, પાણ ડૂબાડી દે છે, પૃથ્વીમાં દાટવાથી યક્ષ લઈ લે છે, અને દુરાચારી પુત્ર તેનો નાશ કરે છે. આ પ્રમાણે અનેકને આધિન રહેનારી લક્ષ્મીને ધિકાર છે. - સુકોમળ આસન અથવા હાથી ઘોડા પર બેસનાર પ્રશંસા પાત્ર થતું નથી. કારણ, હાથી પર તો તેને માવત પણ બેસે છે. જે હાથી પર બેસવાથી માણસ મેટ મનાતે હોય તે માવતને ય માટે માણસ માનવો જોઈએ. શા માટે તેને માવત. કહી બેલાવ જોઈએ.
પાન ખાવાથી કઈ પ્રશસાપાત્ર ગણાતું નથી. નટ અને વીટ સદાય પાન ખાય છે, પણ તેને હલકા માનવામાં આવે છે. ઘણું ખાવાથી પણ માણસ માટે મનાતું નથી. કારણ કે હાથી વગેરે મૂર્ણ પણું ઘણું જ ખાય છે. તે જ પ્રમાણે મેટા મહેલમાં રહેવા માત્રથી માણસ પ્રશંસાને પાત્ર ગણાતું નથી. જે એ એ પ્રમાણે કરવાથી મટે મનાતે હત તે, ચકલી, કબૂતર વગેરે પક્ષીઓ મહેલમાં રહેવાથી મેટાઈ મેળવી શકતાં.
Page #390
--------------------------------------------------------------------------
________________
સાચું કહીંએ તે પ્રશંસાપાત્ર તે એ છે જે કેઈપણ મેનુ ષ્યને તેની ઈચ્છિત વસ્તુ આપે”
વિક્રમાદિત્ય મનથી આમ વિચારી સુવર્ણ, ચાંદી, મણિ વગેરેનું યાચકે માગે તે પ્રમાણે દાન કરવા લાગ્યા. તેથી ભારત વર્ષની પ્રજાને દેવામાંથી મુક્ત કરી દીધી. શ્રી વીર જિનેશ્વરના સંવત્સરના ચારસો સીત્તેર વર્ષ વિત્યા પછી વિક્રમાદિત્યે પિતાને સંવત્સર ચલાવ્યું. જે વિક્રમ સંવત્સર આજે પણ મહારાજા વિક્રમાદિત્યની યાદ કરાવતે ભારતવર્ષમાં પ્રસિધ્ધ છે.
વિકમદિત્યના આ પ્રકારનો પરોપકાર જોઈ એક દિવસે મહારાજ ઇંદ્ર સભામાં બેસી દેવતાઓને કહ્યું, “દેવતા લેકે ધન હોવા છતાં પણ સ્વાર્થી હેવાને કારણે ધનનું દાન કરતા નથી. તીર્થને ઉદ્ધાર કરી શકાતું નથી, વ્યાધિ પણ દૂર કરી શકાતું નથી, ન કેઈની આપત્તિ દૂર કરી શકાય છે, પરંતુ પોતાના આત્માને જ સંતુષ્ટ કરવાવાળા ગૃહમાં એ વ્યક્તિ શ્રેષ્ઠ છે, જે બધાં પ્રાણીઓ પર પાપકાર કરી યશથી સંસારને પ્રકાશિત કરે છે”
યશસ્વી મહારાજા વિક્રમાદિત્ય રાજસભામાં પ્રજા અને રાજાની વાત સાંભળી અદલ ઈન્સાફ કરે છે. રાજસભા બરખાસ્ત કર્યા પછી, મંત્રીઓના ગયા પછી, ભમાત્રને કહેવા લાગ્યા, “પુષ્કળ પ્રમાણમાં ધનનું દાન કરી આખી પૃથ્વીને દેવામાંથી છોડાવી છે, હવે આપણે શું કરવું જોઈએ ?”
મહારાજ! “ભમાત્રે કહ્યું ” શ્રી રામચંદ્ર વગેરે
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૦૧
રાજાઓએ પહેલાં મોટા ભાગની પૃથ્વીને પિતાના તાબામાં લઈ મોટો કિર્તિસ્તંભ બનાવે છે. તેથી તમે પણ ઘણો ખર્ચ કરી કીર્તિસ્તંભ બનાવે.”
*
*
*} /
* '.
Re
'
SSC
કરવો
વર
તે
જ
*
કે
=
* પ્રાક
Hજ
વિક્રમાદિય દાન પુણ્ય કરવા માંડ્યા. ભક્માત્રને વિચાર જાણી રાજાએ પિતાના મંત્રીઓને બે લાવ્યા અને કહ્યું, “તમે બધા ઘણું દ્રવ્ય વાપરી કીર્તિસ્ત ભ બનાવે.”
કીર્તિરતંભ બનાવવાની રાજાની ઈચ્છા પૂર્ણ કરવા સુથાર વગેરેને બોલાવ્યા. અને રાજભંડારમાંથી પુષ્કળ ધન લઈ “કીર્તિસ્તંભ બનાવો.” તેવું કહ્યું.
રાત્રીને સમય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
- ૩૦૨ નગરકો રાજમાર્ગ પરથી જતા આવતા બંધ થઈ ગયા હતા. રાજમાર્ગ શાંત થઈ ગયા હતા, ત્યારે મહારાજા વિક્રમાદિત્ય ફરતા ફરતા કૃષ્ણ નામના બ્રાહ્મણના ઘર પાસે આવ્યા. તેવામાં એકાએક સાંઢ અને ભેંસ કયાંકથી ત્યાં આવી પહોંચ્યા. ને લઢવા લાગ્યાં. દૈવયોગે મહારાજા સંકટમાં ફસાઈ ગયા. તેવામાં એકાએક બ્રાહ્મણની ઊંઘ ઊડી ગઈ ને આકાશ તરફ જોયું. તે બે દુષ્ટ ગ્રહ દેખાયા. તે જોઈ તેણે પિતાની પત્નીને કહ્યું, “હે પ્રિય! ઉતાવળે ઊઠે. અને દીવે સળગાવે. કારણ આજ આપણા મહારાજા ભયંકર સંકટમાં ફસાઈ ગયા છે. તેથી શાંતિ માટે મારે બલિદાન આપવું
પડશે.”
પતિના શબ્દો સાંભળી બ્રાહ્મણ કહેવા લાગી, “હે પ્રિય ! ઘરમાં સાત કન્યાઓ પરણવા લાયક થઈ ગઈ છે. ઘરમાં ખાવા માટે એક ટંક ચાલે એટલી વસ્તુઓ નથી. ન તે ઘરમાં દૂધ છે, ન તે મગ વગેરે છે. ખીચડીમાં પાપડ જેમ વેગળ રહે છે તેમ અવંતીમાં આ બ્રાહ્મણ ગરીબ રહી ગયું છે. નહિ જેવું ધાન્ય પણ ઘરમાં નથી. વધારે શું કહું? આજે શાકમાં નાખવા મીઠું પણ નથી. અને આપણા રાજા કીર્તિસ્તંભ બંધાવી રહ્યા છે.
રાજાને પિતાની પ્રજા અન્ન અને વસ્ત્ર વગર દુઃખી થઈ રહી છે તેની ખબર નથી. દુનિયામાં દરિદ્ર બધાને
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૦૩
દરિદ્ર સમજે છે, પૈસાદાર બધાને પૈસાદાર સમજે છે, સુખી બધાને સુખી માને છે. મનુષ્યની આ રીત છે.”
હે પ્રિય!” બ્રાહ્મણે ફરીથી પિતાની સ્ત્રીને કહ્યું, રાજા કેઈને સંબંધી થતું નથી. છતાં પ્રજા તે રાજાનું ભલું ચાહે છે.” કહેતા તે બ્રાહ્મણે પોતાની જાતે ઊઠી રાજાની શાંતિ માટે સારા સારાં ફૂલ વગેરેથી શાંતિકર્મ કરવા માંડયુ. ત્યારે સાંઢ અને ભેંસ લડવાનું છોડી જુદાં થઈ ગયાં. આ જોઈ રાજાએ બ્રાહ્મણના ઘર પર નિશાન કર્યું ને ત્યાંથી પિતાને મહેલે આવી શયન કર્યું.
સવાર થયું. મહારાજા સભામાં આવ્યા. અને પેલા બ્રાહ્મણને બેલાવવા નિશાની બતાવી રાજસેવકોને મેકલ્યા.
રાજસેવક રાજાએ આપેલી નિશાની જોતાં એ બ્રાહ્મણના ઘેર આવ્યા ને કહ્યું, “હે બ્રાહ્મણ! તમને મહારાજા બોલાવે છે.”
આ સાંભળી બ્રાહ્મણી બોલી, “હે પ્રિય ! તમે રાત્રે રાજાના સુખ માટે શાંતિકર્મ કર્યું, તેનાં ફળરૂપ આ આપત્તિ આવી. રાજા આપણું શું દશા કરશે, તે સમજાતું નથી. રાજાનું પિષણ કરવામાં આવે છતાં પણ તે પિતાનો થતું નથી.”
ઠીક, ઠીક.” કહેતે બ્રાહ્મણ રાજાસેવકો સાથે સભામાં આવે ને આશીર્વાદ આપ્યા, ત્યારે રાજાએ પૂછ્યું, “હે બ્રાહ્મણ! મારા પર સંકટ આવ્યું છે, તે તમે કેવી રીતે જાયું ? અને તે કેમ દૂર કર્યું ?”
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૦૪
બ્રાહ્મણે કહ્યું. “મેં તિષશાસ્ત્રના આધારે લગ્નના બળથી, લેક જેની છત્રછાયામાં રહે છે ને જેમને આદરપૂર્વક વિજય ઇચ્છે છે તેના પર આવેલી વિપત્તિ જાણું હટાવી.”
બ્રાહ્મણનું કહેવું સાંભળી રાજાએ રાત્રે જે બન્યું હતું તે બધું બધાને કહી સંભળાવ્યું. ને બ્રાહ્મણને પુષ્કળ દ્રવ્ય આપી સંતળે. વળી સાત કન્યાઓનાં લગ્ન માટે પણ ઘણું ધન આપ્યું આ પ્રમાણે તે બ્રાહ્મણને તેમજ પ્રજાને ઘણું દાન આપી સુખી કરી. વળી ઘણું દ્રવ્ય ખર્ચા પિતાને કીર્તિસ્તંભ બનાવ્યો.
સાતમે સર્ગ સંપૂર્ણ
Page #395
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ વિક્રમાદિત્ય વિગેરે રોતાગણને આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી ઉપદેશ માપી રહ્યા છે.
પૃ. ૪૫
Page #396
--------------------------------------------------------------------------
________________
કે
:
ક
કમર
છે
Liા
T
.
૬
SS
ન કરે છે
w};
છે કે
જે
t" '
3
,
: 'ક
ર
(MB ;*
s,
-
S;
Likય છે.
:..
.
.
(*.
|
મૃગધ્વજ રાજા વાયુવેગ ધડા પર સવાર થઈ પોપટની પાછળ ચાલે.
(૫-૩૦૮)
Page #397
--------------------------------------------------------------------------
________________
Mા
in
'
-
-
--
TH
I
.
જE
Fin
.
ક
'i
ન
'
:
2
.
)
:
.
*
S
'ti
I
R
પ
(y
|
I
હાથ જોડી રાજાએ શ્રીદત્ત કેવલી ભગવાનને પૂછયું. “આ પુત્ર મુગો કેમ થઈ ગયો છે!' (૧૩)
Page #398
--------------------------------------------------------------------------
________________
51;
=
=
---
ક.
.
w.
આ
જ
*;.
'T ' IITY
"IIIIIIIIII,
પાઇ છે
વM Dil
:
lip
**
h.
IIE, K
.
જ.
NONS
.
હું
ક
:
-
-
EtvJI
eduur
શુકરાજની પ્રાર્થનાથી કેવળી ભગવંતે કહ્યું, મેક્ષ અને સુખ આપનાર વિમલાચલ મહાતીર્થ છે......ત્યારે શત્રુભય નાશ થશે.
(૩૪૬)
Page #399
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બત્રીસમું ..... ... ..... શ્રી શત્રુંજય
જનકલ્યાણાર્થે સ્થળે સ્થળે ઉપદેશ કરતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ઉજજૈન લગભગ આવ્યા. આ સમાચાર રાજા વિક્રમને મળ્યા, ત્યારે તેમને સત્કાર કરવા વિકમ પૂર્ણ તૈયારી કરી. માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. તે પછી દિવસે જતાં સૂરીશ્વરજી ઉપદેશ દેતા કહેવા લાગ્યા, “આ આર્યક્ષેત્રમાં માનવજન્મ મળે અને તે પણ ઉત્તમ કુળમાં અને પછી જિનવચનરૂપ શાસ્ત્રોનું શ્રવણ, તેના પર શ્રધ્ધા. અને શુદ્ધ ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી તેમાં શક્તિઓને વિકાસ થ એ ભાગ્યશાળી માટે જ સંભવે છે. દેવકના દે. નારકીઓ તેમજ પશુ-પક્ષી વગેરે ધર્મ સાધન કરી શક્તા. નથી. માત્ર મનુષ્યાવતારમાં જ ધર્મ સાધન થઈ શકે છે..
જ્યારે મનુષ્યાવતાર પ્રાપ્ત થયું છે, ત્યારે ધર્મ સાધન માટે વધુ ને વધુ પ્રયત્ન કરવો જોઈએ. શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ પર બિરાજેલા ભગવાન શ્રી આદિનાથને
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૦૬
વાંદવા જોઈએ, જેથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તે તીર્થ ધિરાજના અજાણે સ્પર્શ માત્રથી પણ અતીવ પુણ્ય મળે છે, તે જાણીને ભાવથી સ્પર્શ કરવાથી કેટલું પુણ્ય મળે? તીર્થયાત્રા નિમિત્ત તીર્થાધિરાજ તરફ ડગલાં ભરતાં અનેક જન્મના પાપ નાશ પામે છે. શ્રી તીર્થાધિરાજનાં દર્શન અને સ્પર્શથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અરે, એ તીર્થાધિરાજ પર વસનાર સર્પો, સિંહો વગેરે હિંસક પ્રાણીઓ ભગવાનનાં દર્શન કરી પરંપરાએ સિદ્ધ થઈ ગયા, થાય છે અને થશે.
અડસઠ તીર્થોની યાત્રા કરતાં જે ફળ મળે તે ફળ માત્ર ભગવાન શ્રી આદિનાથનાં દર્શનથી મળે છે. જે શુદ્ધ ભાવનાથી ગિરિરાજ શત્રુંજયને સ્પર્શે છે, ગિરનાર તીર્થને નમસ્કાર કરે છે, અને ગજપદકુંડના જલથી સ્નાન કરે છે તે ફરીથી સંસારમાં જન્મતે નથી એમ અનેક શાસ્ત્રોમાં કહ્યું છે. અહીં પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી પુંડરિક ગણધર ભગવંતે અનશન કરી મુક્તિ મેળવી, તેથી એ તીર્થરાજને શ્રી પુંડરિકગિરિ પણ કહેવાય છે. આ જ ગિરિરાજ પર શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યપશાથી સગર ચક્રવતી સુધીના શ્રી કષભદેવનાં વંશજ અસંખ્ય રાજાએ મુક્તિને વર્યા. ત્રણ કરેડ મુનિઓ સાથે દશરથપુત્ર શ્રી રામચંદ્રજી અને ભરતજી એકાણું લાખ મુનિએ સાથે, શ્રી નારદજીની અને વિસ કરેડ મુનિ સાથે, પાંડેની એ નિર્વાણ ભૂમિ છે. એ ભૂમિનાં વખાણ એક જહાવાળો માણસ શું કરી શકે? એ જ પુંડરિકગિરિનું નામ સમયના વધવા સાથે શ્રી શત્રુંજ્ય
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૦૭
સુપ્રસિધ્ધ થયું.” બેલતા સૂરીશ્વરજી અટક્યા ત્યારે વિકમે પૂછ્યું, “ગુરુદેવ, શ્રી પુંડરિકગિરિને બદલે શત્રુંજય નામ કેમ પડયું ? તે કહેવા મારા ઉપર કૃપા કરશે.”
“રાજનવિકમ પર દષ્ટિ સ્થિર કરતાં ગુરુદેવ બોલ્યા, “રાજા શુકરાજે બાહ્ય અને આંતરિક શત્રઓને નાશ કર્યો ત્યારથી તેનું નામ શત્રુંજય પડ્યું.”
“ગુરુદેવ,” ઘણી જ નમ્રતાથી વિક્રેમે પૂછયું, “એ શુકરાજ કોણ હતા ?”
“રાજનું,” સૂરીશ્વરજી બોલ્યા, “તમારે શુકરાજ કેણ હતું તે જાણવું છે, તે સાંભળો.” કહેતાં સૂરીશ્વરજીએ શુકરાજનું કથાનક કહેવા માંડ્યું, “પહેલાં ક્ષિતિપ્રતિષ્ઠિત કરીને એક નગર હતું, તેના પર મૃગધ્વજ રાજા રાજ કરતે હતો. એક દહાડો જ્યારે તે રાજા રાજસભામાં બેઠો હતે ત્યારે ત્યાં ઉદ્યાનપાલકે આવી વસંત ઋતુનું વર્ણન કર્યું, તે સાંભળતાં રાજાનું મન આકર્ષાયું ને તે સપરિવાર ઉંધાનમાં ગયે, ત્યાં આવેલી વાવમાં જળક્રિડા કરી, પછી ઉદ્યાનની શેભા જોતાં જોતાં એક ઘટાદાર આંબાના વૃક્ષ નીચે બેડાં, તે વખતે રાજાની દૃષ્ટિ પિતાની રાણીઓ પર પડી ને મનમાં વિચાર આવ્યું, “આવી સ્વરૂપવાન રાણીઓ બીજાને કદી મળી શકે નહિ. ઠેકાણે ઠેકાણે કલ્પનાઓ ન હોય !”
રાજાની વિચારમાળા આગળ વધે તે પહેલાં એ ઝાડ ઉપર બેઠેલા પિપટે મનુષ્યની ભાષામાં કહ્યું, “પ્રત્યેક માનવી
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પેાતાને માટે પોતાના મનમાં ગવ કરે છે.' પોપટના આ શબ્દોથી રાજાના વિચારમાં ભંગ પડયા. તે બબડયા, આ પોપટે મને શરમાળ્યા. તે મારા મનની વાત શી રીતે જાણી શકયેા હશે? શું કાગનું બેસવુ અને ડાળનું પડવું એવું એકાએક તેા નહિં બન્યું હોય ?'
કૃપમ`ડુક જેવુ
‘ રાજન,’ પોપટ ફરીથી એલ્યે, શું કરે છે? ’
આ શબ્દોથી પોપટ મનની વાત જાણી ગયા છે, તેવું રાજાએ માન્યુ', છતાંય મનમાં ઘર કરી બેઠેલા ગ ખસ્યા નહિ, ત્યારે પોપટ ખેલ્યા, રાજન, રૂપ જોવુ હાય તા ચાલ મારી સાથે.’ ખેાલતા પાટ ઊડયા. રાજાએ તરત જ બધાંને નગરમાં મેકલી ઘેાડા મંગાવી તેના પર બેસી રૂપ જોવા પેાપટની પાછળ જવા માંડયું, ઊડતા ઊડતા પોપટ ઘણે દૂર નીકળી ગયા અને ભર જગલમાં શ્રી આદિનાથના પ્રાસાદ આવતાં અટકયા. રાજાએ પણ ઘેાડો થભાળ્યો. એટલે પોપટે રાજાને ભગવાનને નમસ્કાર કરવાનું કહ્યું, રાજાએ ઘેાડા પર બેઠા બેટ્ઠા નમસ્કાર કર્યાં. ત્યારે પાટે પ્રાસાદમાં જઈ સ્તુતિ કરવા માંડી, રાજા પશુ ઘેાડા પરથી ઉતરી મ`દિરમાં જઈ ભગવાન સમક્ષ સ્તુતિ કરવા લાગ્યા. તેમના અવાજ પાસે જ આશ્રમ બાંધી રહેતા ગાંગલિ ઋષિના કાને પડ્યે, તે ત્યાં આળ્યા, ભગવાનની સ્તુતિ કરી કહ્યું, “મૃગધ્વજ રાજા, મારા આશ્રમમાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરો.”
અજાણ્યા ઋષિને મઢે પેાતાનું નામ સાંભળતાં રાજ
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦૯
નવાઇ પામ્યા. તે ઋષિ સાથે આશ્રમમાં ગયેા. ઋષિએ તેના સત્કાર કર્યાં, પછી શ્રીજિનેશ્વર ભગવાનની સેવામાં તત્પર રહેનારી પોતાની પુત્રી કમલમાલાને મેલાવી લાવ્યે ને રાજાને તેના સ્વીકાર કરવા વિનવ્યેા. પરિણામે તેનાં લગ્ન થયાં. ઋષિએ પુત્રીને પુત્રોત્પાદક મંત્ર આપ્યા.
બીજે દિવસે રાજાએ ઋષિને કહ્યું, મારુ રાજપાટ સુનુ' પડયું છે તે મને જવા રજા આપે. હુ જલદીથી મારા નગરમાં પહોંચી જઉં તેવી વ્યવસ્થા પણ કરો.' રાજન, ઋષિએ કહ્યું, અત્યારે કન્યાને આપવા લાયક વસ્ત્રો પણ મારી પાસે નથી.'
'
’
આ શબ્દો ઋષિના માઢામાંથી નીકળ્યા તે જ વખતે પાસેના ઝાડની ડાળીઓમાંથી વસ્ત્રાભૂષણા પડવા લાગ્યાં, તે લઈ કમલમાલાને પહેરાવ્યાં, પછી કમલમાલા ભગવાનનાં દન કરવા ગઇ, ત્યાં જઇ પ્રભુપ્રાર્થના કરી. રાજાએ પણ ભગવાનની પ્રાર્થના કરી પછી પોતાની પત્ની સાથે ઘેાડે એસી મેલ્યેા, મારા નગરના માર્ગ કયેા ?’ જવાખમાં ઋષિએ કહ્યું, મને ખબર નથી.’ આ જવાબથી આશ્ચય “ પામતા રાજાએ પૂછ્યું, તા પછી આ તમારી કન્યા મને કેવી રીતે આપી ??
6
"
સાંભળેા.' ઋષિએ કહ્યું, ચિંતા કરતો હતો, તે
‘ તે જાણવુ છે તા તુ મારી કન્યાના લગ્ન માટે વખતે એક પોપટ ખેલ્યા, 'તમે સવારે હું મૃગધ્વજ રાજાને અહીં લઈ આવીશ, તેની સાથે
ચિ ંતા ન કરશે, કાલે
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૧૦
તમારી કન્યાનું લગ્ન કરજે. સવાર થતાં તમે આવ્યા ને મેં મારી પુત્રી પરણાવી.”
આ સાંભળી રાજા મનમાં મૂઝાવા લાગ્યા, ત્યારે પેલે પોપટ આવીને બે, “મારી પાછળ પાછળ આવે. હું મારામાં શ્રદ્ધા રાખનારને નિરાશ કરતું નથી.' કહીને તેણે ઊડવા માંડ્યું, રાજાએ પણ પાછળ ઘેડે દેડાવ્યા, તેઓ જયારે નગર લગભગ થવા આવ્યાં ત્યારે પોપટ ઊડતે અટક્ય એટલે રાજાએ પૂછયું, “પપટ, કેમ અટકે ?” પોપટે કહ્યું, “તમારી દુરાચારણી ચંદ્રાવતી સ્ત્રીએ પોતાના ભાઈની સહાયથી રાજની લગામ હાથમાં લેવા યત્ન કર્યો છે. ચંદ્રશેખર બેનની ઈચ્છાને માન આપી લશ્કર લઈ આવ્યું છે. તમારા વફાદાર તેને સામને કરી રહ્યા છે.” કહી પોપટ ત્યાંથી ઊડી ગયે.
પોપટના શબ્દો સાંભળી રાજાને પોતાની કુટિલ સ્ત્રી માટે તિરસકાર જન્મે. રાજ સૂનું મૂકી જવા માટે તેણે પોતાની જાતને ઠપકો આપે. તેવામાં કેટલાક માણસેને પોતાની તરફ આવતા જોયા. પોતાની સ્ત્રીનું તેમનાથી કેવી રીતે રક્ષણ કરવું તેને વિચાર કરતા રાજા મનમાં બેલ્યા, “હું એક છું, જાણી અહીં એ લેકે આવી રહ્યા છે.”
રાજા આમ વિચાર કરી રહ્યા છે તે વખતે “ય જ્યકારને પોકાર તેણે સાંભળ્યું. તેણે જોયું તે પોતાના જ માણસો જણાયા તેમને તેણે પૂછયું, “તમે અહીં કેવી
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૧૧
રીતે આવ્યા?’ જવાબમાં તેઓએ કહ્યું, “અમને કેણ અહીં લઈ આવ્યું. તેની અમને જ ખબર નથી.”
એમ?” બેલતે રાજા પિતાના માણસ સાથે નગર તરફ જવા લાગ્યું, ત્યારે મંત્રીઓએ ચંદ્રશેખરને કહ્યું, રાજા મૃગધ્વજથી બચવા પ્રયત્ન કરે, નહિ તે તમારે નાશ નક્કી છે.”
મંત્રીઓના શબ્દોની અસર ચંદ્રશેખરના મન પર પડી. તરત તે મૃગધ્વજ પાસે આવ્યું ને નમ્રભાવે કહેવા લાગે,
આપ રાજથી દૂર ગયા છો એવા સમાચાર મેં લેકેના મેઢેથી સાંભળ્યા એટલે રાજ્યની રક્ષા કરવા હું અહીં આવ્યું. મેં આ વાત બધાને કહી પણ કેઈએ માન્યું નહિ. પણ મારે સામને કર્યો.”
મૃગવિજ ચંદ્રશેખરના શબ્દ ભેળવાયે. તેની પ્રશંસા કરીને કમલમાલા સાથે નગરપ્રવેશ કર્યો. કેટલાક સમય પછી કમલમલાને પટરાણી પદસ્થાપી. તે પછી કમલમાલાએ તેના પિતાએ આપેલે પુત્રોત્પાદક મંત્ર પોતાના પતિને આપે. રાજાએ તે મંત્રનો જાપ યથાવિધિ કર્યો. તેથી પ્રત્યેક રાણીને એકએક પુત્ર થયો.
એક દહાડે કમલાલાને સ્વપ્ન આવ્યું. તે તેના પિતાને આશ્રમ પાસેને દેવપ્રાસાદ માંહેના દેવને પ્રણામ કરે છે. ત્યારે ભગવાને કહ્યું: “પુત્રી, અત્યારે હું તને એક શુક આપું છું. દિવસો જતાં હું બીજ હંસ આપીશ.”
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સ્વપ્ન પૂર્ણ થતાં કમલાલાએ શય્યા ત્યાગ કરી રાજાને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન પાઠકે પાસેથી તેનું ફળ જાણું રાણુને કહ્યું, “તમને પુત્ર થશે.” આ શબ્દથી કમલમાલા હરખાઈ. દિવસે જતાં તેણે ગર્ભ ધારણ કર્યો, તે વખતે તેને ઉત્તમ પ્રકારની ઈચ્છાઓ થવા લાગી. આખરે નવ માસ પૂર્ણ થતાં તેણે પુત્રને જન્મ આપે. પુત્રજન્મ નિમિત્તે ઉત્સવ ઉજવાયો. રાજકુમારનું નામ શુકરાજ પાડવામાં આવ્યું. પાંચ ધાવ માતાથી ઉછરતે રાજકુમાર જેમ સુદ બીજના ચંદ્રની દિવસે દિવસે કલા વધે તેમ વધવા લાગ્યું. એક દિવસે બધાં ઉદ્યાનમાં ગયાં. ત્યાં પિલા આંબાના ઝાડ નીચે બેસી કમલમલાને પેલા પોપટની વાત રાજાએ કહેવા માંડી. તે વાત પૂરી થતાં પિતાના ખેળામાં બેઠેલે શુકરાજ મૂછિત થઈ પૃથ્વી પર પડે. રાજારાણું ગભરાયાં. ત્રાહ્ય ત્રાહ્ય કરવા લાગ્યાં. લેકે ત્યાં દોડી આવ્યા, કુમારને શુદ્ધિમાં લાવવા યત્ન કરવા લાગ્યા. કુમાર શુધ્ધિમાં આવ્યા પણ ઘણય યત્ન કરવા છતાં તે ન બે. ત્યારે નગરમાં જઈ વૈદ્યો વગેરેને બોલાવ્યા પણ પરિણામ શુન્યમાં આવ્યું.
છ છ મહિનાને વહાણાં વાઈ ગયાં. રાજાની ચિંતાને પાર ન હતું. તેવામાં નગરજને ત્યાં આવ્યા ને આગ્રહ કરી બીજે દિવસે ઉજવાતા કૌમુદી મહત્સવમાં આવવા કહ્યું રાજા ના ન પાડી શક્યો. તે બીજે દિવસે સપરિવાર ઉદ્યાનમાં ગ, ઉદ્યાનમાં ફરતાં ફરતાં પેલા આંબાનાં ઝાડને દૂરથી
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૧૩
જોઈને રાજાએ હાથ લાંબો કરી કહ્યું, “પેલા દુઃખદાયી ઝાડથી તે દૂર જ રહેવું જોઈએ.” આ શબ્દ તેને મેઢામાંથી નીકળ્યા તે સાથે જ એ ઝાડ નીચેથી રાજાના કાને દેવતાઈ દુદંભી નાદ આવતે સંભળ. તેણે એક જણને પૂછયું, - આ અવાજ શાને છે?' જવાબમાં તેણે કહ્યું, “એ વૃક્ષ નીચે તપોધ્યાનમાં લીન શ્રીદત્ત મુનીશ્વરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. દેવે જ્ઞાનેન્સવ ઉજવી રહ્યા છે.” આ સાંભળી રાણ બેલી, “ચાલ, આપણે તે મુનીશ્વરનાં દર્શન કરી પુત્ર કેવી રીતે બેલશે તે પૂછીએ.”
હા ચાલે.” રાજાએ કહ્યું ને બધાં મુનીશ્વર પાસે આવ્યાં. ભક્તિભાવપૂર્વક નમ્યાં શ્રીદત્ત કેવલી ભગવાને ઉપદેશ આપે. તે પછી રાજાએ પૂછ્યું, “આ પુત્ર મૂંગે કેમ થઈ ગયે છે? જવાબ આપતાં કેવલી ભગવાન બોલ્યા, “માનવ પાપપુણ્યથી સુખદુઃખ ભેગવે છે.” કહેતા ભગવાને કહ્યું, “તમારે આ પુત્ર હમણાં જ બોલશે. ગભરાવ નહિ.” કહેતા ભગવાને શકરાજ સામે દષ્ટિ સ્થિર કરી કહ્યું. “શુકરાજ, વિધિપૂર્વક મને વંદના કરે.'
આ આજ્ઞા સાંભળતાં જ શકરાજે ઊભા થઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અણુ જાણહ પસાઉ કરી.”
કેવલી ભગવાને કહ્યું. “દ૨૭” એટલે રાજકુમાર બે, ઈચ્છામિ ખમાસમણ વંદિ, જાવરણ જાએ નિસાહિઆએ મથએ વંદામિ આમ બેલતા અને ભક્તિપૂર્વક વંદન કરતા
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૧૪
કરીને ચાર પુત્ર અ
પુત્રો ધાર્મિક તેમના
બાળકને જોઈ બધાં નવાઈ પામ્યાં, ત્યારે રાજા પૂછવા લાગ્યા,
મારા પુત્રને શું થઈ ગયું હતું ? જવાબમાં કેવલી ભગવાને મૃગધ્વજને કહ્યું, “પૂર્વભવમાં આ તમારે પુત્ર જિતારી નામને ભક્િલપુરને રાજા હતા. એક દહાડો તેના દરબારમાં વિજ્યદેવ રાજાને દૂત આવ્યું. તેણે પોતાનું આગમનનું કારણ જણાવતાં કહ્યું, “લક્ષ્મીવતી નગરીના રાજા વિજયદેવની સતી પ્રીતિમતિ રાણીને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે પુત્રનાં નામ અનુક્રમે સોમ, ભીમ, ધન અને અર્જુન છે પુત્રીઓનાં નામ હંસી અને સારી છે. આ પુત્રીઓ અને પુત્રો ધાર્મિક અને સર્વ શાસ્ત્રોના જાણકાર છે. આ પુત્રીઓને એક દિવસે તેમના પિતાએ તેમના લગ્ન માટે પૂછ્યું. જવાબમાં તેમણે એક જ પતિને અમે બન્ને પરણવા ઇચ્છીએ છીએ. તેવું જણાવ્યું. રાજાએ સ્વયંવર કરવા નિર્ણય કર્યો. દૂર દૂર નિમંત્રણ મોકલાયાં. દેશ દેશના રાજાઓ આવ્યા અને કન્યાઓએ જિતારીને વરમાળા પહેરાવી, જિતારી બંને કન્યાઓ સાથે પર. પછી હાથી, ઘોડા તેમજ બન્ને પત્ની સાથે પોતાના નગર તરફ ચાલ્યા પોતાને રાજા લગ્ન કરી આ જાણું, પ્રજા રાજી રાજી થઈ ગઈ
દિવસે જવા લાગ્યા. હંસી જ્યારે પતિને અનુસરતી હતી, ત્યારે સારસી કુટિલ-કપટી હતી. સગી બેન જે તેની શકય હતી તેને તે કનડતી હતી.
એક દિવસે શ્રીધર નામના ગુરુદેવના આગમનના. સમાચાર જિતારીને મળ્યા. તે પોતાના પરિવાર સાથે ગુરુદેવ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૧૫
પાસે ગયા, વંદના કરી. ગુરુદેવે મેક્ષમાર્ગને ઉપદેશ આપે. રાજા પર એ ઉપદેશની સારી એવી અસર થઈ ને તેણે શુદ્ધ અહિંસા ધર્મને ગ્રહણ કર્યો. તે આનંદમાં દિવસે વિતાવવા લાગે. દિવસો જતાં એક દિવસે તે અગાસીમાં બેઠા હતા ત્યારે તેણે યાત્રીઓને જતા જોયા. સેવક દ્વારા તેઓ કયાં જાય છે, તે પૂછાવ્યું. જવાબમાં તેઓએ શંખપુરના વતની છે અને ગિરિરાજ શ્રી સિદ્ધાચળ તીર્થ પર ભગવાન આદિનાથની યાત્રા-નમસ્કાર કરવા જાય છે, તેવું કહ્યું.
આ સાંભળી રાજા તે યાત્રીઓ પાસે આવ્યા. ત્યાં શ્રી કૃતસાગરસૂરીશ્વરજીને ભકિતપૂર્વક નમી “શ્રી સિદ્ધાચળ પર કેમ જઈ રહ્યા છે?” તે પૂછયું સૂરીશ્વરજીએ કહ્યું, “જૈન શાસ્ત્રમાં તે તીર્થરાજનું ઘણું માહાભ્ય છે. ત્યાં બિરાજેલા ભગવાનનાં દર્શન કરતાં ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે કે મનુષ્યજન્મ સફળ થાય છે.” વગેરે ઘણું ઘણું અદ્ભુત વર્ણન કર્યું.
સૂરીશ્વરના મેઢેથી તીર્થમાહામ્ય સાંભળી રાજાએ પોતાના મંત્રીઓ આગળ પ્રતિજ્ઞા કરી, હું જ્યાં સુધી ભગવાન શ્રી આદિનાથને પ્રણામ નહિ કરું ત્યાં સુધી અન્નજળ લઈશ નહિ. તીર્થયાત્રા હું પગે ચાલીને કરીશ.” કહેતે રાજા સર્વ તૈયારી કરી તે સંઘ સાથે જવા તૈયાર થયે, ત્યારે મંત્રીઓ રાણીઓ પણ સાથે ચાલી. સંઘ આગળ વધે. દિવસે જવા લાગ્યા. બધાંને રાજાની ચિંતા થવા લાગી. “અન્નજળ વગર રાજા કેવી રીતે ત્યાં પહોંચશે.” તે વિચાર બધાને
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬
આવવા લાગે. મુંઝાતા મંત્રીએ સૂરીશ્વરને પૂછયું, “હજી તીર્થ કેટલું દૂર છે? જવાબમાં સૂરીશ્વરે કહ્યું, “આ તે કાશમીર દેશ છે. અહીંથી તીર્થ ધિરાજ બહુ દૂર છે.”
ગુરુદેવ.” મંત્રી છે. “રાજાની પ્રતિજ્ઞા અમને મૂંઝવી રહી છે.”
એમ. કહેતા સૂરીશ્વરે રાજાને બોલાવી કહ્યું, જન, બધાં મુંઝાય છે, ત્યારે શાસ્ત્રમાં કહ્યું છે, સાહસથી જે વ્રત લીધું હોય અને જે વિષમ અવસ્થા ઉત્પન્ન થઈ હોય તે તે વ્રતમાં છૂટ લઈ શકાય છે; નહિ તે ધર્મની અવહેલના થાય છે, તેના પર હે રાજન્ ! વિચાર કરે જોઈએ.” કહી સૂરીશ્વર તેને સમજાવવા લાગ્યા. પણ રાજાએ પિતાને નિર્ણય ફેરવ્યું નહિ. તેથી બધા ચિંતા કરતાં રાતે સૂતાં. અધિષ્ઠાયક શ્રી ગોમુખ યક્ષે બધાને સ્વપ્નમાં તે રાતે “સવારે શ્રી વિમલાચલ તીર્થ તેમની દષ્ટિ સમક્ષ લાવવામાં આવશે. માટે ચિંતા કરવી નહિ,’ કહ્યું.
સવાર થતાં બધાં આ સ્વપ્નની વાત કરવા લાગ્યાં. ને આગળ વધ્યાં. તે સાથે જ તેમની દષ્ટિએ શ્રી વિમલાચલ તીર્થ જણાયું. રાજાએ દર્શન કરી અન્નજળ લીધા. યાત્રીઓએ ભક્તિપૂર્વક દર્શન કરી જન્મ સફળ કર્યો.
હવે રાજા આગળ વધવા ડગલાં ભરે છે, પણ તે રાજા પા છે ને પાછો ત્યાં જ આવે છે, ત્યારે મંત્રીઓએ આમ કરવાનું કારણ પૂછ્યું, રાજાએ કહ્યું, “હું આગળ
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭
કેમ વધતું નથી તે હું જ સમજી શક્તા નથી.” આ શબ્દ પર વિચાર કરી ત્યાં “વિમલાનગરી વસાવવામાં આવી બધાએ ત્યાં મુકામ કર્યો રાજા ત્યાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. તે પછી શ્રી ગોમુખ યક્ષે કહ્યું, “મેં દૈવી શક્તિથી તમને તીર્થાધિરાજનાં અહીં દર્શન કરાવ્યાં. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી. હવે હું આ તીર્થને તમારી દષ્ટિથી દૂર કરીશ. તમે સૌરાષ્ટ્રમાં જઈ તીર્થરાજ પર બિરાજેલા શ્રી આદિનાથ ભગવાનના દર્શન-વંદન ને યાત્રા કરજો.”
બીજે દિવસે રાજાએ સંઘ સાથે તીર્થાધિરાજશ્રીસિદ્ધાચળ તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ ભગવાનના દર્શન કરી પાછા આવી વિમલાનગરીમાં થોડો સમય રહીને પાછે ભદ્દિલપુર આવ્યો. થોડા સમય પછી શ્રીશ્રતસાગરસૂરીશ્વરજીના આગમનના સમાચાર સાંભળી રાજા સપરિવાર સામે ગયે, તેઓશ્રીને ઉપદેશ સાંભળે. ન્યાયનીતિથી રાજ્યનું પાલન કરતા રાજાએ તે પછી અનશન લઈ શ્રી નવકાર મહામંત્ર સાંભળતાં દયાનમાં તત્પર થયે. તે વખતે ભગવાન શ્રી આદિનાથના મંદિરના શિખર પર એક પોપટને બેલતે સાંભળી તેનામાં જીવ પરોવાયે. અંતે એ પિપટમાં જીવ પરોવાતાં મૃત્યુ પામી તે પોપટના અવતારને પામ્યો.
બને રાણીઓએ પતિના મૃત્યુ પછી ભાવથી દીક્ષા લઈ સ્વર્ગગમન કર્યું ત્યાં તે બન્ને દેવીઓ થઈ. તેમણે તેમને પતિ તિર્યંચ ગતિને પામે છે તે જાણી તેની પાસે
Page #412
--------------------------------------------------------------------------
________________
८
1
છે
?
આ
*;
)!
;
;
":
ft;"
//
// SU:: %
8, 1 -
મંદિર પર બેલતા પટને સાંભળી તેનામાં જીવ ભરાય. આવી પૂર્વવૃત્તાંત કહ્યો ને તિર્યંચ ગતિમાંથી છુટવાનો માર્ગ બતાવ્યું. પોપટે અનશન પાળી ધર્મ ભાવનાપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગમાં ગયે. તે બને દેવીને સ્વામી થયે. ત્યાં દેવીઓ સાથે આનંદ કરતાં પૃથ્વી પર બે ત્રણવાર મનુષ્ય જન્મ લીધો. તે જ દેવીઓ જિતારીદેવની પત્નીઓ થઈ, બેવાર મનુષ્યાવતાર અને ત્રણવાર દેવભવ અનુક્રમે આ જીએ પ્રાપ્ત કર્યો. આ દેવીઓ જ્યારે પૃથ્વી પર અવતરી ત્યારે જિતારીદેવ મેહથી શેક કરવા લાગ્યા. એક દિવસ
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૧૯
તે શ્રી ધર્મ ઘાષસૂરીશ્વરજી કેવલી ભગવાન પાસે ગયા. સૂરીશ્વરજીએ મધુરી વાણીથી તેમને ઉપદેશ કર્યાં તે સાંભળ્યા પછી દેવે પૂછ્યું, ‘હું સુલભખેાધી છું કે દુભાધી છુ? આ જવાબમાં સૂરીશ્વરે કહ્યુ', ‘સુલભખાધી છે.’ આ સાંભળી ધ્રુવે પૂછ્યું, કેવી રીતે તે કૃપા કરીને કહેશે ?” કેવલી ભગવાને કહ્યું, ‘તમારી દેવીઓમાંથી હસીને જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મૃધ્વજ રાજા થયે છે અને સારસીને જીવ વિમલાચલ પાસે ગાંગલિ ઋષિના આશ્રમમાં કમલમાલાના નામથી ઓળખાય છે. અને તમે તેના પુત્ર થશે.’
આ વાત સાંભળી બધા આશ્ચય પામ્યાં, ત્યારે શ્રીદત્ત કેવલી ભગવાન કહેવા લાગ્યા, “આ જ શુકે કમલમાલા સાથે તમારા મેળાપ કરાવ્યેા હતા. તે પછી તે સ્વમાં જઈ અત્યારે તમારે ત્યાં પુત્રરૂપે જન્મ્યા છે. તેણે જ્યારે તેનું પૂ વૃત્તાંત જાણ્યું, ત્યારે તે મૂર્ણિત થઈ ગયા. ગત જન્મમાં તમે તેની સ્ત્રીએ હતો અને આ જન્મમાં તમે તેનાં માતપિતા છે. તે તમને માતપિતા કેવી રીતે કહેવા તે વિચારથી ખેલતા નથી, તેને કોઈ રોગ થયે ન હતા.” ખેલતા ભગવાને શકરાજને કહ્યું, “શુકરાજ, આ સંસાર તે
નાટક છે. તેથી રાગદ્વેષ હાવા ન જોઈ એ. આ તા માયાજાળ
,,
છે. ” કહેતાં કેવલી ભગવાને કહ્યું, “દુનિયાની માયાજાળથી મને પણ વૈરાગ આવ્યેા હતા.”
卐
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેંત્રીસમું ..
.. ..
.શ્રી દત્ત કેવળી.
ભવ્ય ભારતમાં મંદિર નામનું નગર હતું. એ નગર અમરાવતીની સરસાઈ કરી શકે તેવું હતું. એ નગર પર સૂરકાન્ત રાજાનું આધિપત્ય હતું. એ રાજા ન્યાયી હતા. એના રાજ્યમાં સમ નામને શ્રેષ્ઠી હતે. તે રાજાને ને પ્રજાને લાડકે હતે. આ સેમને સમશ્રી નામની પત્ની હતી અને શ્રીદત્ત નામને પુત્ર હતે. ને શ્રીમતી નામની પુત્રવધૂ હતી.
આ સેમ શ્રેષ્ઠી એક દહાડે પિતાની પત્ની સામગ્રી સાથે ઉદ્યાનમાં ગયે, ત્યાં એકાએક સૂરકાન્ત રાજા આવી ચઢ. તેની દૃષ્ટિએ સમશ્રી પડી ને તે સારાસારનું ભાન ભૂલ્ય. બળાત્કારે તેને તે ત્યાંથી લઈ ગયે. સોમ શેઠ બૂમ પાડતે-હાથ ઘસતે રહ્યો.
આ સેમ રાજમંત્રીઓને પોતાની પત્ની પાછી મેળવવા મળે. તેમની આગળ રડે, કરગર્યો. મંત્રીઓએ તેને આશ્વાસન આપ્યું. ને તે પછી મંત્રીઓ રાજા પાસે ગયા, ને તે મંત્રીઓમાંથી એકે રાજાને સમજાવતાં પરસ્ત્રી વિનાશનું મૂળ છે.” વગેરે ઘણું ઘણું કહ્યું, ત્યારે સૂરકાને કહ્યું,
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૨૧ તમારે જે કહેવું હતું તે કહી રહ્યા. હવે હું છું. મારે જીવ જાય તે ભલે જાય, પણ એ શ્રેષ્ઠીની પત્ની હું પાછો આપવાનું નથી. આ સિવાય બીજું કાંઈ કહેવાનું ન હોય. તે તમે જઈ શકે છે.
સજા સમજે તેમ નહિ લાગવાથી મંત્રીઓએ ચાલતી પકડી. તેમને આ સમાચાર કહ્યા. સમ આ સાંભળી દુઃખી થ, પિતાને ત્યાં આવ્યું ને શ્રીદત્તને કહેવા લાગે, “શ્રી દત્ત, રાજાએ અન્યાય કર્યો છે, તેને બદલે તેને આપ જ જોઈશે. હું અહીંથી જઈ કઈ બળવાન રાજાને મળીશ. રાજાને નાશ કરાવી તારી માને પાછી લાવીશ, કહી. જોઈતું ધન લઈ તે ત્યાંથી ગયે.
દિવસે એક પછી એક જવા લાગ્યા. મા-બાપના વિયેગમાં શ્રીદત્ત ગૂરી રહ્યો હતો તેવામાં તેની પત્નીએ પુત્રીને જન્મ આપે. પડતા પર પાટુ પડ્યું. દીકરીને બાપ ક્યારે સુખી હોય છે?
મનથી દુઃખી થતા શ્રીદત્તને ગામ-પર કંટાળો આવે તેણે પિતાના મિત્ર શંખદત્તને મળી વિદેશ કમાવા જવા નક્કી કર્યું ને બંને મિત્રો કમાવા ચાલ્યા.
તેઓ જ્યારે કટાહાર દ્વિીપમાં આવ્યા, ત્યારે નસીબદેવીની કૃપાથી આઠ કેટી ધન પ્રાપ્ત થયું હતું. આટલી સંપત્તિથી સંતેષ માની તેઓ ઘર તરફ પાછા ફરવા વિચારતા હતા, તેવામાં દરિયામાં ચાલતા વહાણમાં બેઠેલા બન્ને મિત્રોને એક
૨૧
Page #416
--------------------------------------------------------------------------
________________
उ२२
દિવસે એક પિટી તેમની દૃષ્ટિએ પડી. તે પેટી માછીમાને મેકલ મંગાવી. પેટી ખેલતાં બંને જણાએ અંદરથી જે કાંઈ નીકળે તેને અડધો અડધે ભાગ કરી લે તેવું નક્કી કર્યું ને પેટી ખોલી, તે તેમની દષ્ટિએ લીમડાના પાન પર સુવાડેલી એક કન્યા પડી. તે સાથે જ તેમનાં મેઢા.. માંથી શબ્દ સરી પડ્યા, “આને તે સાપે ડસી છે.”
પળ પછી કન્યા પર દષ્ટિ સ્થિર કરી શંખદત્ત બોલે, હું આ કન્યાને જીવતી કરીશ.” બેલતા શંખદત્ત મંત્ર ભણ કન્યા પર પાણી છાંટયું. તે સાથે જ કન્યા ઊંઘમાંથી ઊઠી બેઠી થતી હોય તેમ બેઠી થઈ, એટલે શંખદત્ત શ્રીદત્તને કહેવા લાગે, “શ્રીદત્ત, આ કન્યાને મેં જીવાડી છે. માટે હું તેની સાથે પરણીશ.” આ સાંભળી શંખદત્ત છે છેડાયે. હદયમાં વેરનાં બીજ રોપાયાં. શ્રીદત્ત શંખદત્તને કટે દૂર કરવા યુક્તિઓ વિચારવા લાગ્યું. આખરે તેને એક યુક્તિ જડી. તે મનથી હસ્ય, છતાં બહાર મનને આનંદ ન જણાવા દેતાં શંખદત્ત સાથે આથડવા લાગે, ત્યારે નાવિકેએ તેમને શાંત પાડતાં કહ્યું, “સુવર્ણકુલનગર હવે પાસે છે, તેને રાજા બુદ્ધિશાળી છે, તે તમારે ઝઘડો પતાવી આપશે.”
“ઠીક, ઠીક.” કહેતા બંને શાંત થયા. ત્યારે શ્રીદત્તનું હૃદય કહી રહ્યું હતું. “શંખદને કન્યા જીવાડી છે માટે રાજા કન્યા તેને જ સંપશે, માટે માટે...” બોલતે તે મનમાં હસ્ય.
Page #417
--------------------------------------------------------------------------
________________
उ२३
એ રાતના જ્યારે સમુદ્રમાં જળતરંગ ઉછળી રહ્યા હતા, ત્યારે એકાએક શ્રીદત્ત બે, “સ્ત, જે, જે, આઠ મેંઢાવાળે મગર વહાણ નીચે જઈ રહ્યો છે.” શ્રીદત્તના શબ્દ સાંભળતા શંખદત્ત જેવા આવ્યું, ત્યારે શ્રીદત્તે તેને સમુદ્રમાં ફેંકી દીધે ને બૂમ પાડતે રડવાને ટૅગ કરતે આંસુ વહેવડાવવા લાગ્યો. ત્યારે નાવમાં રહેલા બધા તેને સમજાવવા લાગ્યા. કેટલી મુશ્કેલીએ તે શાંત થયે ને મુસાફરી આગળ વધી. તેઓ સુવર્ણ કુલ નગરે આવી પહોંચ્યા. શ્રીદર ત્યાંના રાજાને નજરાણું કર્યું. પછી નાવમાંથી સામાન બહાર કાઢયે. વેચવા જેવું હતું તે વેચ્યું. પછી કન્યા સાથે લગ્ન કરવા મુહુર્ત જેવડાવ્યું. ને તે ગયે રાજસભામાં. ત્યાં તેને સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રીને જોઈ નવાઈ પામે. તે કેણ છે તે પૂછતાં જવાબ મળે, “એ તે રાજાની માનીતી સ્વર્ણરેખા છે. તેને પચાસ સેનામહોર માનપૂર્વક આપનાર તેની સાથે એક વખત બોલી શકે છે.”
શ્રીદત્તનું હૃદય તેની સાથે બેલવા અધિરું થયું. તેણે પચાસ સોનામહેરે આપી તેને પોતાની સાથેની કન્યા સાથે રથમાં બેસાડી એકાંત સ્થળ તરફ જવા માંડ્યું, તે વનમાં આવ્યાં ને કન્યા અને સવર્ણરેખા સાથે તે ઘટાદાર વૃક્ષ નીચે બેઠે, તેવામાં કેટલીક વાનરીઓ સાથે એક વાર ત્યાં આ એટલે શ્રીદત્ત તેને જેતે બોલ્યા, “આ બધી શું, વાનરની સ્ત્રીઓ હશે ? ” જવાબમાં સ્વર્ણરેખા બેલી, વાનરને વળી મા બેન કેવી ? વાનર જેવા વિવેકહીન કયારેક મનુષ્ય શું નથી હોતા?”
Page #418
--------------------------------------------------------------------------
________________
૩ર૪
આ શબ્દો સાંભળી એકાએક માનવ ભાષામાં તે વાનર બે, “મારી ટીકા કરનારા પગ નીચે બળતું જોતા નથી. દર ડુંગર પરનું બળતું જુએ છે. વિશ્વાસઘાત કરી મિત્રને સમુદ્રમાં નાખનાર તું જ તારી મા અને દીકરીને બગલમાં લઈ બેઠે છે” બેલતે વાનર ઉતાવળે ત્યાંથી વાનગીઓ સાથે ચાલી ગયે, સાથે સાથે શ્રીદત્તના હૃદયમાં કારી ઘા કરતે ગયે. શ્રીદ વાનરના શબ્દ મનમાં મુંઝાતે સ્વર્ણરેખાને પૂછવા લાગે. “તમે કેણ છે? વાનરના શબ્દ તમે સંભળ્યા?” જવાબમાં સ્વર્ણરેખા હસીને બોલી, “તમેય શું વાનરના શબ્દ વિચાર કરે છે? ” પણ આ જવાબ દત્તના હૃદયને સંતોષી શક્યો નહિ. તે બેઠે હતું ત્યાંથી ઊળે, ને આમ તેમ જેતે આગળ વધે. તેની દૃષ્ટિએ વૃક્ષ નીચે બેઠેલા
કરી
.
કક
*મંNિT
દે
અવધી જ્ઞાનવાળા મુનીવર શ્રીદત્તને પૂર્વ જન્મની કથા કહી રહ્યા છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૫
મુનીશ્વર પડયા. તે તેમની પાસે ગયા ને બે હાથ જોડી પૂછવા લાગ્યે, હે મુનીશ્વર, વાનરે જે કાંઈ કહ્યું, તે શુ સાચું છે ? ’
,
અવધી જ્ઞાનવાળા મુનીશ્વરે શ્રીદત્તના શબ્દો સાંભળી કહ્યુ, ‘હા સાચુ’ છે.’
• કેવી રીતે ?' શ્રીદરો પૂછ્યું. તેના જવાબમાં મુનીશ્વર કહેવા લાગ્યા, ૮ એ કન્યા તમારી છે. તે જ્યારે દસ દિવસની હતી ત્યારે તમે તમારા મિત્ર સાથે ધન કમાવા નીકળ્યા હતા. તે પછી રાજ પર દુશ્મને ચઢી આવતા તમારી પત્ની એ બાળકીને લઈ પોતાને પિયર-સિદ્ધપુરમાં રહેતા તેના ભાઈએ પાસે ગઈ. ત્યાં એક રાતના તમારી કન્યાને સાપ ડસ્યા. તે સાપનું ઝેર ઉતારવા ઘણા પ્રયત્ના કર્યાં, પણ પરિણામ શુભ આવ્યું નહિ. ત્યારે તમારી પત્નીએ તેને પેટીમાં મૂકીને તે પેટી સાગરમાં તરતી મૂકી. જે તમારા હાથમાં આવી. હવે તમારી માતા વિષે કહું છું તે સાંભળે, તમારા પિતા કેટલુંક ધન લઈ તમારી માતાને છેડાવવા કોઇ રાજાના સાથ મેળવવા ગયા. તેમને સાથ મન્યે. રાજા લીલા સાથે સૂરકન્ત પર તૂટી પડયા. નગરકેટના દરવાજા બંધ કરી સંતાયે.. એ કેટલ ક ભીલે સાથે દરવાજા તેડી નગરપ્રવેશ કર્યાં. ત્યાં નસીબજોગે એક બાણ તમારા પિતાને વાગ્યું તે તમારી માતાને યાદ કરતાં તમારા પિતા મૃત્યુવશ થયા. ભોલેાના હાથમાં તમારી માતા આવી. સૂરકાન્ત નાસી ગયા. તે
સૂરકાન્ત હાયે. ત્યારે તમારા પિતા
Page #420
--------------------------------------------------------------------------
________________
२६
ભીલે તમારી માતા સાથે આગળ વધી એક વનમાં આવ્યાં. ત્યાં જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે તમારી માતા ત્યાંથી
E
હજ
છે.
છે.
;
1
ના હક
દલસુ
તમારી માતા નીકળી પડી. નીકળી પડી ને રસ્તે જતાં અજાણ્યા વૃક્ષનું ફળ ખાતાં તે યુવાવસ્થાને પામી. સૌદયની સામ્રાજ્ઞી થઈ. તે જ્યારે વનમાં આમથી તેમ ભટકતી હતી, ત્યારે તે ધન સાર્થવાહ નામના વેપારીની દષ્ટિએ પડી. તે તેને સમજાવી પિતાની સાથે લઈ સુવર્ણ ફૂલ નગરમાં આવ્યા. ત્યાં આવી પિતાની સાથેની વસ્તુઓ વેચી નવી ખરીદી. પણ બીજે જ દિવસે તે વસ્તુઓ સસ્તી મળતી હોવાથી તે લેવા વિચાર્યું. પણ તેની પાસે પૈસા નહિ હોવાથી તમારી માતાને વેચવા બજારમાં લાવ્યો. રૂપમતી નામની વેશ્યાએ તમારી માતાને વેચાતી લીધી. ત્યારે તમારી માતા પિતાનું નામ રૂપને અનુસરી સ્વર્ણ
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૨૭
રેખા રાખ્યું હતું. એ જ સ્વર્ણરેખા દિવસે જતાં રાજાની ચામરહારિણી થઈ.’
આ સાંભળી શ્રીદો ફરીથી પૂછ્યું, · વાનર આ બધુ શી રીતે જાણી શકયા ? ’ ત્યારે મુનીશ્ર્વર ક્રહેવા લાગ્યા, : તમારા પિતા તમારી માતાનું ધ્યાન ધરતા મરણ પામ્યા, તેથી તે વ્યતર જાતિમાં પ્રેત થયા. તેમણે અવિધ જ્ઞાનથી તમને બધાંને જોયાં. એમણે વાનરનુ રૂપ લઈ ત્યાં આવી
સ્વ રેખા વાનર સામશ્રીને ઉપાડી ચાલ્યા ગયા.
Page #422
--------------------------------------------------------------------------
________________
તમને કહ્યું, ને હવે તે થોડીવારમાં તમારી માતાને પણ લઈfજશે.” મુનીશ્વના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા તે સાથે જ વાનર ત્યાં આવ્યું ને સ્વર્ણરેખા-મગ્રીને ઉપાડી ચાલે ગયે. પછી શ્રીદર મુનીવરને નમી પેલી કન્યા સાથે તે પિતાને મુકામે આવ્યું. તે વખતે રૂપમતી સ્વર્ણરેખા વિષે દાસીને પૂછપરછ કરી રહી હતી. તેને જવાબ મળે, “શ્રીદત્ત સ્વર્ણરેખાને લઈને ગયે છે.” એટલે રૂપમતી શ્રીદત્તને ત્યાં આવી સ્વર્ણખા માટે પૂછવા લાગી, ત્યારે શ્રીદરને કહ્યું, “મને તે સંબંધમાં કોઈ જ ખબર નથી.”
આ જવાબ સાંભળી રૂપમતીએ રાજાને ફરિયાદ કરી. રાજાએ શ્રીદત્તને બેલાવી પૂછ્યું, “પણ રાજા પિતાની કહેલી વાત સાચી માનશે નહિ, તેવું વિચારી તે મૂંગે રહ્યો. એટલે રાજાએ તેને કારાગૃહમાં પૂર્યો, પછી તેનાં ઘરની ઝડતી લેતાં પિલી કન્યા હાથમાં આવી, રાજાએ તેને પિતાના અંતઃપુરમાં રાખી.
કારાગારમાં પૂરાયેલા શ્રદરો કેટલું મને મંથન કરી રાજા આગળ બધી વાત કહેવા નક્કી કર્યું. ને તે કહી પણ ખરી, પણ અર્થ કાંઈ સર્યો નહિ. ને તેને શૂળીએ ચઢાવવા આજ્ઞા થઈ બિચારે શ્રીદા !
રાજાએ શ્રીદત્તને શૂળીએ ચઢાવવા આજ્ઞા કરી તે જ વખતે ઉદ્યાનપાલકે આવી જણાવ્યું. જ્ઞાની ગુરુ શ્રી મુનિચંદ્રના ઉદ્યાનમાં આગમનના સમાચાર આપ્યા.રાજા સપરિવાર ઉદ્યાનમાં
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૨૯
વાંદવા ગયે. બધા વંદન કરી રહ્યા તે પછી ગુરુદેવને ઉપદેશ દેવા વિનંતી કરી ત્યારે ગુરુદેવ બોલ્યા, “જે ન્યાય કરી જાણતો નથી, તેને વળી, ઉપદેશ છે દે” આ સાંભળી રાજા બે હાથ જોડી બે, “મહારાજ, હું ક્યારે પણ ન્યાય કરવામાં ભૂલ કરતું નથી.”
એ કહેવું બરાબર નથી. તે સત્યવાદી શ્રીતને શૂળીએ ચઢાવવા આજ્ઞા કરી છે ને?”
જ્ઞાની ગુરુના શબ્દો સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું ને સેવકને મોકલી શ્રીદત્તને ત્યાં બેલા. શ્રીદર આવતાં જ રાજાએ માન સાથે પોતાની પાસે બેસાડ. ને ગુરુને પૂછયું, તમે શ્રીદત્તને સત્યવાદી કેવી રીતે કહ્યો?
ગુરુ આ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં જ પેલે વાનર સામગ્રી સાથે ત્યાં આવ્યું, ને સોમશ્રીને પીઠ પરથી ઉતારી ઉપદેશ સાંભળવા બેઠે. ગુરુએ ઉપદેશ દેવા માંડે, તે પૂરો થતાં શ્રીદને પૂછ્યું, “ગુરુદેવ, ક્યા કર્મના પ્રભાવથી મને મા અને પુત્રીમાં અનુરાગ ઉત્પન્ન થયે?' જવાબમાં ગુરુએ કહ્યું, “પૂર્વજન્મને કર્મોથી જ આ બન્યું છે.” કહેતા ગુરુદેવ શ્રીદત્તને પૂર્વજન્મ કહેવા લાગ્યા, “પાંચાલ દેશમાં એક મંપિલ્યપુર નામનું નગર હતું. ત્યાં ચૈત્ર નામના બ્રાહ્મણને ગૌરી અને ગંગા નામની સ્ત્રીઓ હતી. આ રૌત્રે એક દિવસ પિતાના મિત્ર મૈત્રને પરદેશ કમાવા જવાની વાત કહી, મૈત્રે તે વાત માની ને બંને જણા કમાવા માટે ત્યાંથી
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૩૦ નીકળ્યા. તેઓ કાંકણદેશમાં ગયા, ત્યાં તેએ સારી પેઠે કમાયા પછી આગળ વધ્યા. ત્યારે મૈત્રના મનમાં લાભવૃત્તિ જન્મી. તને ચૈત્રને કાંટા દૂર કરવા વિચાર આવ્યે. ક્ષણ પછી તે કરેલા વિચાર માટે પસ્તાયા.
અને મિત્રા ખૂબ કમાઇ સ્વદેશ જઇ રહ્યા હતા તેવામાં તેએ નદીના જળમાં ડૂબી મરણ પામ્યા. તે પછી કેટલીય ચેાનિઓમાં ભટકી અનેક ભવા કરી, ચૈત્ર તમે શ્રીદ અને ચૈત્ર શ’ખદત્ત થયે..
તમારી તે ભવની સ્ત્રીઓ ગંગા અને ગૌરી તમારી રાહ જોતી દિવસે પસાર કરતી હતી, આખરે તેમને તમારાં દર્શન ન થયાં ને તેમને વૈરાગ્ય આવ્યા. તેમણે વ્રતાદિ કરવા માંડયાં. એક દહાડો તે બે જણીએ ગંગા તટ પર ગઇ ત્યાં તેમણે વેશ્યાને જોઇ, તે સાથે જ વિચાર આવ્યો,
"
આ વેશ્યા પોતાના ઇચ્છિત મનુષ્ય સાથે રહી શકે છે, પણ અમે જ અભાગિણીએ પતિથી વિમુખ થયેલી છીએ.' આવા વિચારથી દુઃખી થતી તેણે ઉપવાસાદિ સવ કમાં ઘેાડી દીધાં. તે પછી તે અને શરીર ત્યાગી જ્યાતિષ્ઠદેવના સ્થાનમાં દેવીપદને પામી. સમય જતાં તે મને સ્ત્રીએ પૂર્વ જન્મના સંબંધે તમારી માતા અને પુત્રી થઈ. અને પૂર્વ જન્મના વેરના કારણે જ તમે શ ંખદત્તને સમુદ્રમાં નાંખ્યા. આ બધાં તમારાં ક’
ગુરુદેવના મુખેથી શ્રીદત્તે પેાતાનો પૂર્વ ભવને વૃત્તાંત
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૩૧
સાંભળે ને તેને વૈરાગ્ય આવ્યું. ચારિત્રગ્રહણ કરવા મન સાથે નક્કી કરી ગુરુદેવને પૂછ્યું, “હે ભગવન! મારી આ કન્યા કેને આપું ?? જવાબમાં ગુરુદેવે કહ્યું, “શંખદત્તને.”
“શંખદત્ત’ નામ સાંભળતાં શ્રીદત્તની આંખમાં આંસુ આવ્યાં. તે રડતે રડતો બે, “હવે એ મિત્ર કયાંથી મળે?” - ગુરુદેવ આશ્વાસન આપતા કહેવા લાગ્યા, “શ્રીદત્ત, તમે શાંત થાવ. તમારે મિત્ર તમને મળશે.” આ શબ્દ શ્રીદત્તના કાને પડે તે જ વખતે ક્રોધથી લાલ પીળે થતો શંખદત્ત ત્યાં આવ્યું. તેણે ગુરુને પ્રણામ કર્યા. ગુરુએ ક્રોધને શાંત કરવા ઉપદેશ આપ્યું. તે શાંત થયો ત્યારે શ્રીદત્ત પૂછયું, “આ શંખદત્ત અહીં શી રીતે આવ્યા ? ” જવાબમાં ગુરુદેવે કહ્યું, “તમે તો તેને સમુદ્રમાં નાંખી દીધે હતું, પણ તેના નસીબે તેને પાટિયું મળી ગયું. તે પાટિયાના આધારે સાતમે દહાડે તે સાગરકાંઠે આવ્યું. ત્યાં તેના મામા સાથે તેનો મેળાપ થયે, મામા તેને પિતાને ત્યાં લઈ ગયા ને જમાડે, પછી તેણે તેના મામાને પૂછયું,
અહીંથી સુવર્ણ કુલ કેટલું દૂર છે?” ત્યારે મામાએ કહ્યું, “ભાઇ, એ નગર અહીંથી છત્રીસ પેજન દૂર છે.” આ સાંભળી શંખદત્ત ધન અને કન્યા મેળવવા નીકળે.” બેલતા ગુરુદેવે શંખદત્તને કહ્યું, “પૂર્વ જન્મને કારણે જ શ્રીદત્તે તને સમુદ્રમાં નાંખે હતો. હવે બૈર વસુલ થઈ ગયું. તમે ભાઈ, ભાઈ બને.”
ગુરુના શબ્દ ત્યાં બેઠેલે રાજા સાંભળતો હતો. તેને.
Page #426
--------------------------------------------------------------------------
________________
મન સાથે કાંઇક નિશ્ચય કરી ગુરુ પાસેથી સમ્યકત્વ મૂળ દ્વાદશત્રત ભાવ ઉલ્લાસ સાથે ગ્રહણ કર્યું. અંતરે પણ ગુરુદેવની વાણીથી પૂર્વ જન્મની સ્ત્રીના અનુરાગને ત્યાગ કર્યો. બધાએ એકબીજાની ક્ષમા માગી વૈરની સમાપ્તિ કરી.
સ્વર્ણરેખાએ વેશ્યાધર્મને ત્યાગ કર્યો ને શ્રીજિનેશ્વર દેવે ફરમાવેલા ધર્મને સમજી તે ધર્મ આચરવા લાગી. શ્રીદત્ત અને શંખદત્ત પવિત્ર બુદ્ધિવાળા થયા ને ધર્મમાર્ગે આગળ વધ્યા. જૈન ધર્મને સ્વીકાર કરી પિતાપિતાને સ્થાને ગયા. પછી શ્રીદત્તે શંખદત્તને અડધું દ્રવ્ય અને કન્યા આપી સંસારથી તરવા દીક્ષા લઈ તપ કરતાં વિહાર કરવા લાગે, તારૂપી અગ્નિથી શ્રદત્ત કને નાશ કર્યો છે તે જ હું શ્રીદત્ત.”
કેવળી ભગવંતે કહ્યું, “હું સંસારના પ્રાણીઓનું હિત કરવા અહીં આવ્યો છું. મેં કર્મવશ થઈ માતા અને પુત્રી પર પ્રેમ કર્યો” બોલતા તે શાંત થયા. ક્ષણ પછી શુકરાજને ઉદ્દેશી બોલ્યા, “આ સંસાર એક વિચિત્ર નાટક છે. તેમાં ભ્રમણ કરતા જે કેટલીયવાર એકબીજાનાં માતા-પિતા વગેરે સંબંધી થાય છે. તેથી બુદ્ધિમાને લેકવ્યવહારને ત્યાગ કરવું જોઈએ નહિ.”
ગુરુ ભગવાનના આ શબ્દ સાંભળી શકરાજ પિતાના માતાપિતાને બોલાવવા લાગ્યા. આ જોઈ મૃગધ્વજ રાજાએ શ્રીદત્ત કેવળ ભગવંતને ધન્યવાદ આપ્યા ને કહ્યું, “આપ
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૩૩
જેવા મુનિ ધન્યવાદને પાત્ર છે. જેમણે યુવાવસ્થામાં સંસારથી વિમુક્ત થઈ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો.” બેલતાં મૃગધ્વજ રાજાએ પૂછયું, “મને વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થશે?” કેવળી ભગવંતે કહ્યું. “રાજન, જ્યારે તમારી દષ્ઠિએ તમારી રાણી ચંદ્રવતીને પુત્ર પડશે ત્યારે તમને પણ વૈરાગ્ય પ્રાપ્ત થશે.”
કેવલી ભગવંતના શબ્દ હદયમાં ધારણ કરી વિધિપૂર્વક વંદન કરી સંસારને સ્વપ્નવત્ માનતે રાજા પોતાના નગરમાં ગયે ને કેવળ ભગવંત જ્ઞાનપ્રકાશ પાધરવા સ્થળે. સ્થળે વિચરવા લાગ્યા.
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચેત્રીસમું ...
...
...
... ચંદ્રશેખર
રાજા મૃગશ્વજ અસાર સંસારમાંથી મુક્ત થવાના વિચાર કરતા, રાજ કરતા દિવસ પસાર કરી રહ્યા છે, તેવામાં તેમને ત્યાં બીજા એક પુત્રને જન્મ થયે. તેનું નામ હંસરાજ પાડવામાં આવ્યું. શકરાજ અને હંસરાજ દિવસેના આગળ વધવા સાથે વયે વધવા લાગ્યા, તેવામાં ગાંગલી ઋષિ સભામાં આવ્યા, આશીર્વાદ આપ્યા. પિતાના પિતાના આવવાના સમાચાર સાંભળી મહારાણી કમલાવતી ત્યાં આવી, ને પ્રણામ કર્યા. ગાંગલી ષિને આવવાનું કારણ રાજાએ પૂછ્યું ત્યારે ઋષિએ કહ્યું, “મને ગોમુખ યક્ષે સ્વપ્નામાં કહ્યું. “હું વિમલાચલ પર બિરાજેલા ભગવાનને પ્રણામ કરવા જાઉં છું. તમે પણ આવે.” ત્યારે મેં પૂછયું, “મારા આશ્રમનું શું ? તેણે કહ્યું. “તમે શુકરાજ કે હંસરાજ બેમાંથી એકને અહીં લઈ આવે. તેથી હું અહીં આવ્યો છું. આ સાંભળી રાજા બે, આ નાના કુમારે - આશ્રમનું શું રક્ષણ કરશે?
આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા કરી ફરીથી ગાંગલી
Page #429
--------------------------------------------------------------------------
________________
v
WAL,
વલસ
એકાએક સ્ત્રીના રડવાને અવાજ તેણે સાંભળ્યે-તેની પાસે જઇ રડવાનુ કારણ પૂછ્યું. (પૃ.-૩૩૫)
Page #430
--------------------------------------------------------------------------
________________
S
-
A
,
I
જી )
ની
':
NORME'!
- A
','
ST
MK
,
-
છે
EIR
=
=
=
હું ચક્રેશ્વરી દેવી છું.....તું તારી માને જલદી મળ.” વગેરે વાત કરી. (પૃ.-૩૩૬).
Page #431
--------------------------------------------------------------------------
________________
:
લ
વિમાનમાં બેસી જતા શુકરાજનું વિમાન એકાએક અટકયું..
વિમાનમાંથી ઉતરી ધર્મજ્ઞાન સાંભળવા બેઠા.
(૫-૩૪૫)
Page #432
--------------------------------------------------------------------------
________________
till
*
*
*
*
જ
S
t
:
yuri
૬,
*
*
*
S
lls
C
"
.
થS
.
t
છે,
'
30
0
's
"
જ
5' -:*
' I fair.
//
૬,
&;
સંધપતિ છેક મહારાજે ગિરિરાજનું શ્રી શત્રુંજય નામ સ્થાપન કરી ચતુર્વિધ સંઘ સાથે . ભાવભકિતપૂર્વક યાત્રા કરી ખુબ આનંદ મનાવ્યો.
(૫-૭૪૬).
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૩૫
ઋષિએ રાજકુમારની માંગણી કરી એટલે રાજાએ કુમારોને પૂછયું, ત્યારે હંસરાજે કહ્યું, હું આશ્રમનું રક્ષણ કરવા જવા તૈયાર છું. તે સાંભળી રાજા પ્રસન્ન થયું. ત્યાં તે શકરાજે આશ્રમનું રક્ષણ કરવા જવા આજ્ઞા માગી, એટલે મંત્રીએ શુકરાજને જવા દેવા જણાવ્યું. તેથી ગાંગલી ઋષિ સાથે શુકરાજ આશ્રમનું રક્ષણ કરવા ગયે. તે પછી ઋષિ વિમલાચલ મહાતીર્થ તરફ ગયા.
એક વખત રાત્રિના વખતે શકરાજ આશ્રમને વનમાં ફરી રહ્યો હતો, ત્યારે ત્યાંની હસતી પ્રકૃતિને જોઇ હદય શાંતિ અનુભવી રહ્યું હતું. તેવામાં એકાએક કોઈ સ્ત્રીના રડવાને અવાજ તેણે સાંભળે. એટલે તે અવાજની દિશાએ ચાલ્યા, તે તેની નજરે એક સ્ત્રી રડતી જણાઈ તેની પાસે જઈ રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું અરિમર્દન રાજાની પુત્રી પદ્માવતીની ધાવ મા છું. મને અને પદ્માવતીને કેઈ આકાશચારી ઉપાડી વિમાનમાં બેસાડી લઈ ચા, હું અહીં વિમાનમાંથી પડી ગઈને પદ્માવતીના વિયોગે રડી રહી છું.'
શુકરાજ તે સ્ત્રીની વાત સાંભળી તેને આશ્વાસન આપી પદ્માવતીની શોધ કરવા ચાલ્યા. જિનપ્રાસાદ પાસે તેણે એક માણસને રડતે જોયે. એટલે શુકરાજે તેને રડવાનું કારણ પડ્યું. જવાબમાં તેણે કહ્યું, વૈતાવ્ય પર્વત પર આવેલા ગગનવલ્લભ નગરથી હું પૃથ્વી પર્યટન કરવા નીકળ્યું હતું, હું આકાશચારી છું. મારું નામ વાયુવેગ છે. અહીં આવતાં મારું વિમાન અટકી ગયું. એ વિમાનમાંથી પહેલાં એક સ્ત્રી
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૩
પડી. પછી એક રાજીન્યા પડી. છેલ્લ ુ પડયા. આમ થવાનું કારણુ હું સમજી શક્તા નથી
"
વાયુવેગ, શુકરાજે કહ્યું, “આ તીર્થના પ્રભાવથી આમ ખન્યુ. હાવુ જોઈએ.’કહી વાયુવેગ સાથે તે આશ્રમમાં આવ્યા, શ્રી જિનેશ્વર દેવને બને જણાએ પ્રણામ કર્યાં. તેવામાં વાયુવેગની દૃષ્ટિએ પદ્માવર્તી પડી, તે સાથે જ તે ખોલ્યો, મેં દુષ્ટ મુધ્ધિથી આ રાજકન્યાનું હરણ કર્યું હતું.
પદ્માવતી, તેની ધાવમા અને વાયુવેગને શુકરાજ, પેાતાના આશ્રમમાં લઇ આવ્યે તેમના સાશ સત્કાર કર્યાં પછી વાયુવેગને પૂછ્યું, ‘તમને આકાશગામી વિદ્યા યાદ છે કે નહિં ?? જવાબમાં તેણે કહ્યું, યાદ તો છે, પણ તે અત્યારે નિરક જેવો જ છે.’
શુકરાજે વાયુવેગને તે વિદ્યા પેાતાને ભણાવવા કહ્યું, વાયુવેગે તે વિદ્યા તેને ભણુવી પછી શુકરાજ જિનેશ્વર સમક્ષ જઈ વિદ્યાનેા ન્તપ કરવા લાગ્યા. વિદ્યા સિધ્ધ થતાં તે વિદ્યા તેણે તે વાયુવેગને પુનઃ શીખવી.
દિવસે જતાં ગાંગલી ઋષિ આવ્યા. તેમણે આ વિદ્યા સંબંધની વાત જાણી ને તેથી તેમને આનંદ થયા. પછી પેલી એ સ્ત્રીઓ અને વાયુવેગ સાથે શુકરાજ વિમાનમાં એસી ચ’પાપુરી ગયા. અરિમન રાજાને મળ્યા. તેમની આગળ શુકરાજની પ્રશંસા કરવામાં આવી; જેથી રાજા અરિમને પેાતાની પુત્રી તેની સાથે પરણાવી.
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૩.
રાજકન્યાને પિયરમાં રાખી વાયુવેગ સાથે શુકરાજ ગગનવલ્લભપુર ગયે. વાયુવેગે પિતાના પિતા સમક્ષ શુકરાજની વાત કહી. વાયુવેગના પિતાએ તે સાંભળી પિતાની વાયુવેગા નામની પુત્રી તેની સાથે પરણાવી. વાયુવેગાને પણ પિયરમાં રાખી બંને જણ શ્રી જિનેશ્વર દેવને વંદન કરવા ચાલ્યા. રસ્તામાં શુકરાજને પિતાને કેઈ બેલાવે છે તેમ લાગતાં તે અવાજની દિશામાં આગળ વધે ને બોલાવનાર પાસે જઈ તેને પરિચય પૂછયે. “હું ચકેશ્વરી દેવી છું. દેવીએ જવાબ આપ્યા. ‘ધમએનું રક્ષણ કરું છું. હું શ્રી પુંડરિકગિરિની રક્ષા કરવા જઈ રહી હતી. તેવામાં એક સ્ત્રીને રસ્તામાં રડતી જોઈ. હું તેની પાસે ગઈ અને રડવાનું કારણ પૂછવા લાગી. તે સ્ત્રીએ કહ્યું. “મારે પુત્ર શુકરાજ ગાંગલી ઋષિના આશ્રમે ગયો છે, ઘણા વખતથી તેને કાંઈ સમાચાર નહિ હેવાથી હું રડી રહી છું.” તેનું રડવાનું કારણ જાણી મેં તેને આશ્વાસન આપ્યું. પછી તું અહીં છે તેવું મેં અવધિજ્ઞાનથી જાણ્યું, એટલે હું અહીં આવે. શુકરાજ, તું તારી માને મળ.” આ સાંભળી શુકરાજે પિતાની માતાને કુશળવર્તમાન કહેવા દેવીને પ્રાર્થના કરી, ને પિતાના મિત્ર સાથે આગળ વચ્ચે. દેવીએ શુકરાજના કુશળવર્તમાન તેની માતાને પહેચાડયા અને કહ્યું, “અષ્ટાપદતીર્થની યાત્રા કરી તારે પુત્ર તરતમાં જ ઘેર આવશે.”
શ્રી જિનેશ્વર દેને વંદન કરી શુકરાજ પિતાની બંને સ્ત્રીઓ સાથે પિતાના નગરમાં આવ્યો. તેને નગરપ્રવેશ
૨૨
Page #436
--------------------------------------------------------------------------
________________
ઘણી ધામધૂમથી કરાવવામાં આવ્યું. દિવસે જતાં મૃગવજ પિતાના કુટુંબ સાથે બાગમાં આવ્યું. ત્યાં એક સેવકે આવી જણાવ્યું, “સારંગપુરના રાજાને પુત્ર સૂર આપના પુત્ર હંસરાજ સાથે યુદ્ધ કરવા માટે આવે છે.” આ સાંભળી મૃગધ્વજ અને શુકરાજ લઢવા તૈયાર થયા, ત્યારે હંસરાજે કહ્યું, ‘તેને જ્યારે મારી સાથે જ લઢવું છે તે હું જ તેની સાથે લઢીશ.” કહેતે તે લઢવા તૈયાર થઈ આગળ ગયે. બંને સામસામા આવી ગયા. હંસરાજે યુદ્ધમાં તેને હરા. તે બેશુદ્ધ થયું એટલે હંસરાજે તેની સેવા કરી. તે શુધ્ધિમાં આવે, ત્યારે તેનું હૃદય હંસરાજ માટે માનથી ભરાઈ ગયું. મૃગધ્વજે તેને પૂછ્યું, “મારા પુત્ર તમારું શું બગાડ્યું હતું, જેથી તમે તેની સાથે યુદ્ધ કરવા આવ્યા હતા?
જવાબમાં સૂરે કહ્યું, “સાંભળે, એક વખત કેવળી ભગવાન સારંગપુર પધાર્યા હતા, મારા પિતા સાથે હું તેમને વાંદવા ગયે હતું. તેમની ધર્મદેશના સાંભળ્યા પછી ક્યા પુણ્યના પ્રભાવે હું રાજકુમાર થયે? તે પૂછ્યું. જવાબમાં તેમણે કહ્યું. “ભલિપુરમાં જિતારી નામને રાજા હતું, તે પિતાની હંસી અને સારસી તેમજ મંત્રી અને સેવકે સાથે વિમલાચલ ગયે હતે. પાછા ફરતાં રસ્તામાં તેનું મૃત્યુ થયું, તેથી મંત્રીએ બધાને ભક્િલપુર લઈ જતાં રસ્તામાં ચરક નામના સેવકને કહ્યું, “વિશ્રામસ્થાનમાં હું રત્નકુંડળ ભૂલી ગયો છું, તે તું લઈ આવ. ચરક તે રતનકુંડલ લેવા ગયે પણ જડ્યું નહિ, તેથી તે પાછો ફર્યો ને સમાચાર કહ્યા. આ સાંભળી મંત્રીએ
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૩૦
#
s
તેને તે જ તે લીધું છે.” કહી માર માર્યો. પરિણામે તે બેશુદ્ધ થઈ ત્યાં પડે. ને તેઓ આગળ ગયાં. ચરક જ્યારે શુધ્ધિમાં આવ્યું ત્યારે તે મંત્રીને તિરસ્કારવા લાગ્યું. અને તરસથી પિડાતે તે રીદ્રધ્યાન કરતે મૃત્યુ પામે.
એ ચરક ભલિપુર પાસેના જંગલમાં સાપ થયે, ને તેને મારનાર સિંહ મંત્રીને કર્યો. તેથી મંત્રી મરી હતો અને નરકમાં ગયે ને રૌદ્રધ્યાન- પરાયણ સાપ પણ નરકે ગયે. નરક્યાતના ભેગવી તે ચરક લક્ષ્મીપુરમાં ધન શ્રેષ્ટીને ત્યાં જ , ત્યાં તેણે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી તેથી તે રાજકુમાર કરો 9 , ને પેલે મંત્રી
: ચાર
Rહ.
નરક યાતના ભેગવી શ્રી 44 - કવિ
વિમલાચલ પર હંસ થયે, મંત્રીને સાપ કરડશે. ત્યાં તેણે શ્રી જિનેશ્વદેવને પાંખ પર પાણી લાવી સ્નાન કરાવ્યું, પુષ્પ લાવી પૂજા કરી, તેથી તે મૃગવ રાજાને ત્યાં જન્મે ને તેનું નામ હંસરાજ પાડવામાં આવ્યું. આ સાંભળી હું વૈર લેવા તૈયાર થયે. કેવળી ભગવતે મને શાંત થવા ઉપદેશ આપ્યું પણ તે ન માની હું યુધ્ધ
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૪૦
કરવા આન્યા. હાર્યાં. એટલે હવે એ બૈરભાવ મે' તજ દીધે છે, ને હું કેવળીભગવંત પાસે જઇ દીક્ષા ગ્રહણ કરીશ.” એમ કહી હુ'સરાજને નમસ્કાર કરી તે કેવળી ભગવંત પાસે ગયે.. સૂરની વાતાએ મૃગધ્વજ પર અસર કરી. તેમના મનમાં કેવળી ભગવતના શબ્દોના પડઘા પડવા લાગ્યાઃ ચંદ્રવતીના પુત્રને જોશે ત્યારે શુદ્ધ બૈરાગ્ય ઉત્પન્ન થશે.' તેવામાં એક બાળક ત્યાં આવ્યો ને તેણે મૃગધ્વજને પ્રણામ કર્યાં. રાજાએ પૂછ્યું, 'તુ કાણુ છે ?' તે જ વખતે આકાશવાણી થઈ, એ ચંદ્રવતીના પુત્ર છે. તમારે તેની સત્યતા જાણવી હાય તો અહીંથી પાંચ ગાઉ દૂર ઇશાન કોણમાં જાવ, ત્યાં વનમાં યશેાતિ નામની ચેકિંગની છે. તે તમને બધું કહેશે.'
આ આકાશવાણી સાંભળી રાજા પેલા બાળક સાથે જ્યાં યશામતિ ચેકિંગની હતી ત્યાં આવ્યે ને પૂછ્યું, ‘શું આ ચંદ્રવતીના પુત્ર છે ?' જવાખમાં ચેાગિની ખેલી, ‘હા, રાજન્ ! એ ચંદ્રવતીના જ પુત્ર છે.' કહેતાં ચેાગિનીએ આગળ કહેવા માંડયુ’,‘ પહેલાં ચ’પાપુરીમાં સેમ નામને રાજા હતો, તેની પતિવ્રતા ભાનુમતિ સ્ત્રીને એક યુગલે સૂચના આપી ગ'માં પ્રવેશ કર્યાં. પૂર્વ માસે ભાનુમતિએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. પુત્રનુ નામ ચંદ્રશેખર અને પુત્રીનુ નામ ચંદ્રવતી રાખવામાં આવ્યું. એ ચદ્રશેખર માટા થતાં તેનાં લગ્ન યશેામતિ સાથે કરવામાં આવ્યા. તમે જ્યારે પેાપટના ઢાર્યાં ગાંગલી ઋષિના આશ્રમે ગયા હતા. ત્યારે તમારી સ્ત્રી ચંદ્રવતીએ રાજની લગામ હાથ કરવા પાત્તાના ભાઈ
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૪૧
ચંદ્રશેખરને બેલાવ્યું હતું, પણ તમારા પાછા આવતાં બાજી ધૂળમાં મળી ગઈ. તે પછી ચંદ્રશેખરે કામદેવની આરાધના કરી, ચંદ્રવતીની યાચના કરી. કામદેવે ચંદ્રશેખરને અંજન આપતાં કહ્યું, “મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જોશે નહિ, ત્યાંસુધી આ અંજનથી અદશ્ય રહી શકાશે.” કહી કામદેવ ચાલ્યા ગયા ને અંજન આંજી ચંદ્રશેખર અદશ્ય થઈ ચંદ્રવતી પાસે આ બધી વાત કહીં.
દિવસે જતાં ચંદ્રવતીએ એક દહાડે ચંદ્રશેખરને કહ્યું, હવે મને પ્રસવ થાય તેમ લાગે છે, તે શું કરીશું?' જવાબમાં ચંદ્રશેખરે કહ્યું, ‘એ પુત્રને હું મારી સ્ત્રી યશેમતિને આપીશ.” ને આખરે થયું પણ એમ જ. પુત્રને જન્મ થતાં તે પુત્ર યમતિને સેંપવામાં આવ્યું, તેનું નામ ચંદ્રાંક રાખવામાં આવ્યું. યમતિ પાસે મોટા થયેલા ચંદ્રાંકને પિતાને કરવા એ યમતિને વિચાર આવ્યું. તેણે પોતાને વિચાર જણાવી તે તેની માતા નથી, પણ ચંદ્રવતી તેની મા છે તેમ કહ્યું. ચંદ્રાંકે યમતિની માંગણીને અસ્વીકાર કર્યો ને પિતાનાં માતપિતાનાં દર્શને ચાલ્યા. આથી યશેમતિ દુઃખી થઈ ચેશિની થઈ. રાજન, એ યમતિ હું છું. આકાશવાણીએ તમારી સ્ત્રીના સમાચાર જાણવા માટે તમને અહીં મેકલ્યા છે.”
મૃગધ્વજ આ સાંભળી લાલપીળો થઈ ગયે. ગિનીએ તેને ઉપદેશ આપી શાંત કર્યો. પછી મૃગધ્વજ ચંદ્રાંક સાથે ઉદ્યાનમાં આવ્યું ને ત્યાં આવેલા મંત્રીને કહ્યું, “હવે
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૪૬
નગરમાં આવવા માંગતા નથી. શુકરાજને રાજ સોંપી હું દીક્ષા ગ્રહણ કરીશ.' ત્યારે મંત્રીએ કહ્યું, ‘ મહારાજ, જિતેન્દ્રિય ન હાય તેને બધા જ દોષ લાગે છે. માટે આપ રાજમહેલમાં પધારી મહેલને ચરણરજથી પાવન કરશ.” મંત્રીના શબ્દો સાંભળી રાજા નગરમાં ગયા. શુકરાજને રાજ આપ્યુ, સક્ષેત્રામાં દ્રવ્યના વ્યય કર્યાં, અઠ્ઠાઇ મહાત્સવ કને વિષયવાસના ત્યાગી.
ખીજા દિવસે સવારે દીક્ષા લેવા મૃગધ્વજે નિય કર્યાં. આ પ્રકારની ભાવના હૃદયે કરતા રાજાને રાતમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે સ્વગ થી દેવાએ આવી કહ્યું, હે રાજનૂ! હવે તમે મુનિવેશ ધારણ કરો એટલે અમે તમારી વંદના કરીએ, ' દેવાની પ્રાથનાથી મૃગજે મુનિવેશ ધારણ કર્યા. દેવાએ-મનુષ્યોએ મહેાત્સવ કર્યા પછી તેમણે ધર્મોપદેશ કર્યાં તે પછી હુ'સરાજ, ચ'ત્રાંક અને કમલમાલાએ રાષિ પાસેથી વ્રત ગ્રહણ કર્યું, ને જગતના પ્રાણીઓને ઉધ્ધાર કરવા રાજર્ષિ એ પ્રયાણ કરવા વિચાર કર્યાં. ત્યારે ચંદ્રશેખર પાછળ ભાન ભૂલેલી ચંદ્રવતીએ રાજની અધિષ્ઠાત્રી દેવીનુ આરાધન કર્યું. દેવી પ્રસન્ન થઇ પ્રગટ થયાં ને કહ્યું, · તારી ઇચ્છામાં આવે તે વરદાન માંગ. ત્યારે ‘ શકરાજનુ રાજ ચંદ્રશેખરને મળે એવુ ચંદ્રવીએ માગ્યું એટલે દેવીએ કહ્યું, ‘ શકરાજ જ્યારે નગર બહાર જશે ત્યારે ચંદ્રશેખરને ખેલાવજે. હું તેનુ રૂપ શુકરાજ જેવું કરી દઈશ.' કહી દેવી અદૃશ્ય થઈ ગઈ ને રાણી શુકરાજ મહાર જાય
6
"
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૪૩
પાડવા લાવા
!!
[S)
૨
-
૩
??
...
:~>
''
તેની રાહ જોવા લાગી. કેટલાક દિવસ પછી શુકરાજે શાશ્વત શ્રી જિનેશ્વર દેવને પ્રણામ કરવા જવા તૈયારીઓ કરવા માંડી. ત્યારે પદ્માવતી અને વાયુવેગાએ તેમને સાથે લઈ જવા કહ્યું. શુકરાજે તેમની માંગણી સ્વીકારી, મંત્રીઓને રાજ સંભાળવા કહી શુકરાજે પત્નીઓ સાથે ચાલવા માંડ્યું. શુકરાજ ગયે એટલે ચંદ્રવતીએ ચંદ્રશેખરને બેલા. તે ત્યાં આવે તે સાથે જ તે દેવીના વરદાનથી રાકરાજના રૂપમાં પલટાઈ ગયો. ને મોટેથી બૂમો પાડવા લાગ્યો, “ડે દોડે, ને કઈ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓને લઈ જાય છે. આ રીતે કરવો અવાજથી મંત્રીઓ ત્યાં જ છે આવ્યા ને “આપ જ્યારે આવ્યા ?” તે પૂછવા લાગ્યા. જ શુકરાજ રૂપધારી ચંદ્રશેખરે વળતે જવાબ આપે, હું હમણાં દર્શન કર્યા વિના પાછે આ. કેઈ દુષ્ટ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને ? હું દેખતે રહ્યો ને તે કપટથી | ઉપાડી પૂર્વ દિશામાં લઈ શકરાજના રૂપમાં ચંદ્રશેખરે બૂમ ગયે.” ત્યારે મંત્રીઓએ તેની પાડવા માંડી. આકાશગામી વિદ્યા માટે પૂછ્યું. તેના જવાબમાં તેણે કહ્યું,
-
•
a
..
.
Page #442
--------------------------------------------------------------------------
________________
તે પણ વિદ્યાધર લઈ ગયો. આ સાંભળી મંત્રીઓએ કહ્યું, “ભલે, બધું ગયું પણ તમે સાજાસારા છે એટલે બસ છે.”
હા ભાઈ હા.” શુકરાજરૂપી ચંદ્રશેખર બે , “પણ મારાથી તે સ્ત્રીઓના વિયોગે જવાશે નહિ બેલતા ચંદ્રશેખરને મશીઓએ ખૂબ સમજાવ્યો. બહારથી રડતે ને હૃદયથી હસતે ચંદ્રશેખર આખરે શાંત થયો ને શુરાજ જેમ રાજ કરતે હતે તેમ રાજ કરવા લાગ્યો.
નગર છડી નીકલે શુકરાજ શ્રી જિનેશ્વર દેવને પ્રણામ કરતે અષ્ટાપદ તીર્થમાં ગયો. ભક્તિભાવથી ત્યાં દેવને પ્રણામ કર્યા. તે તીર્થ પર આકાશગામી ચારણમુનિની વિ > રાજા કે . ધર્મદેશના સાંભળી. પછી શુકરાજ સ્ત્રીઓ સાથે સાસરે ગયે, ત્યાં ત્રણ દિવસ રહી તે પિતાની સ્ત્રીઓ સાથે પિતાના નગરના ઉદ્યાનમાં આવ્યો.
DR.
શકરાજને જોતાં જ ! ચંદ્રશેખર ગભરાયો. તેને પણ મનથી કઈ યુક્તિ વિચારી - - મંત્રીઓને બેલાવી કહ્યું, શુકરાજ બેઠો છે ત્યાં મંત્રી આવ્યું. જે વિદ્યાધર મારી સ્ત્રીઓને લઈ ગયો હતો, તે મારી સીએ
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૪૫
- સાથે મારું રૂપ લઈ આવ્યો છે. મારી સ્ત્રીએ પણ તેને વશ થઈ ગઈ છે. તે ઉઘાનમાં ઉતર્યો છે. તેને જલદી વિદાય કરો.”
શુકરાજ રૂપ ધારી ચંદ્રશેખરના શબ્દો સાંભળી બુદ્ધિધન નામને મંત્રી ઉદ્યાનમાં ગયે. શુકરાજને ત્યાંથી ચાલ્યા જવા - કહ્યું. બંને વચ્ચે કેટલીય વાતેની આપલે થઈ પદ્માવતી અને વાયેગાએ પણ વચ્ચે સૂર પૂરાવ્યું પણ તેને કોઈ જ અર્થ સર્યો નહિ. લાચાર શુકરાજ પિતાની પત્નીઓ સાથે ત્યાંથી વિમાનમાં બેસી ચાલ્યા ગયે. બુદ્ધિધન મંત્રી ચંદ્રશેખર પાસે આવ્યા. બધું કહ્યું, તે સાંભળી ખુશ થયેલા ચંદ્રશેખરે વીસ ગામ તેને ઈનામમાં આપ્યાં.
હવે વિમાનમાં બેસી આગળ વધતા શુકરાજનું વિમાન એક દિવસ એકાએક આગળ વધતું અટકયું. “વિમાન કેમ અટકયું?” નો વિચાર કરતા શુકરાજે તરફ જોયું, તે પિતાના પિતાને સુવર્ણકમળ પર બેઠેલા જોયા. એટલે વિમાનમાંથી ઉતરી તેમને તેણે વિધિપૂર્વક પ્રણામ કર્યા. કેવળી ભગવંતે ધર્મોપદેશ કર્યો. એ સાંભળ્યા પછી શુકરાજે કહ્યું, “કોઈએ મારું રૂપ લઈ મારું રાજ લઈ લીધું છે. શુકરાજના આ શબ્દો સાંભળ્યાન સાંભળ્યા કરી કેવળ ભગવંત શાંત રહ્યા, ત્યારે શકરાજ ફરીથી બોલ્યો, “હે ભગવન આપનાં શ્રેષ્ટ દર્શન થયા પછી મારું રાજ્ય જાય એ મારું દુર્ભાગ્ય જ કહેવાય ને?” આમ બોલતા શુકરાજે કેટલીય પ્રાર્થના કરી ત્યારે કેવળી ભગવંતે કહ્યું, મિક્ષ અને સુખ આપનાર વિમલાચલ તીર્થ છે. તેની ગુફામાં છ મહિના સુધી નમરકાર મહામંત્રનો જાપ કરે. તે ગુફામાં
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૪૬
જ્યારે તેજ ઉન્ન થશે ત્યારે શત્રુ આપોઆપ ચાલ્યા જશે.” કેવળ ભગવંતનું કહેલું સાંભળી શકરાજ ભગવંતને પ્રણામ કરી પત્નીઓ સાથે વિમાનમાં બેસી વિમલાચલ પર ગયો. ત્યાં ગુફામાં બેસી નવકાર મંત્રનો જાપ કરવા માંડયો. છ માસ પૂરા થતા ત્યાં અપૂર્વ તેજ ઉત્પન્ન થયું. પછી તે પિતાની પત્નીએ સાથે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે ચંદ્રશેખરને રાજન અધિષ્ઠાત્રી દેવીએ કહ્યું, “તું આજથી ચંદ્રશેખર થઈ જશે, શુકરાજનું રૂપ ચાલ્યું જશે.” આ સાંભળતાં જ ચંદ્રશેખર ત્યાંથી નાસી છૂટયો. ને શુકરાજ પિતાના નગરમાં આવી પહોંચે. રાજ સંભાળ્યું, ત્યારે “આ બધું કેમ બન્યું? તેમ મંત્રીઓએ પૂછ્યું. શકરાજે યોગ્ય જવાબ આપ્યો તે પછી વિદ્યાધર સાથે તીર્થાધિરાજ શ્રી વિમલાચલ પર વિરાજેલા શ્રી ઋષભદેવ પ્રભુને પ્રણામ કરવા શુકરાજ સંઘપતિ થઈ સકળ સંઘ સાથે ચાલ્યો. માર્ગમાં પૂજા વગેરે કરતા અનુક્રમે ચતુર્વિધ સંઘ ગિરિરાજ શ્રી વિમલાચલ મહાતીર્થને વિષે આવ્યો. એટલે શુકરાજે કહ્યું, “અહીં પંચપરમેષ્ટિ નવકાર મંત્રનો જાપ કરી મેં શત્રુ પર વિજય મેળવ્યો હતે, માટે આ ગિરિરાજને આજથી શત્રુંજય કહેવામાં આવશે.”
ચંદ્રશેખર પણ શ્રી આદિનાથ પ્રભુને પ્રણામ કરી પિતાનાં કરેલાં કમને મનમાં પસ્તા કરવા લાગ્યું ને શ્રી મહેદય મુનિવર પાસે ભાવથી દીક્ષા લીધી. શુકરાજ ત્યાં આવ્યો ને મુનીશ્વરને વંદના કરી પૂછવા લાગે, “કપટથી . મારું રાજ્ય કેણે લઈ લીધું હતું ?' જવાબમાં મુનીશ્વરે
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૪૭
કહ્યું “આ અવતારથી બાવન ભવ પહેલાં તમે જેનું કપટથી રાજ લઈ લીધું હતું તેણે?”
મેં કનું રાજ લઈ લીધું હતું ?” શુકરાજે પૂછ્યું, મુનીશ્વરે કહ્યું, “આ તમારા મામા ચંદ્રશેખરનું.” આ સાંભળી શુકરાજ આશ્ચર્ય પામી ઊભે થય ને મુનિ ચંદ્રશેખરને પ્રણામ કર્યા. તે પછી પોતાનાં પાપ કર્મોની નિંદા કરતાં મુનિ ચંદ્રશેખરે ઉગ્ર જ્ઞાન, ધ્યાન અને તપવડે અષ્ટ પ્રકારનાં કર્મોને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
શુકરાજ ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી પોતાના નગરમાં પાછો આવ્યો ને રાજકાજ સંભાળવા લાગ્યો. દિવસ જતાં પદ્માવતીએ સ્વપ્નમાં ચંદ્રને પિતાના મોઢામાં પ્રવેશ જોયે. તે દેખતાં જ તે જાગી અને ધર્મધ્યાનપૂર્વક રાત્રિ વિતાવી ને પ્રભાતમાં ઊઠીને દાન પુણ્ય કર્યા.
પૂરેમાસે તેણે તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. શુરજે તેનું નામ ચંદ્ર રાખ્યું. તે ચંદ્ર મેટો થતાં સૂર નામના રાજાની કન્યા સાથે લગ્ન કર્યા.
એક વખતે શ્રી કમલાચાર્ય નામના ધર્માચાર્ય પોતાના પરિવાર સાથે વિહાર કરતા તે નગરના ઉદ્યાનમાં આવ્યા. આ સમાચાર શુકરાજને મળતાં પિતાનાં કુટુંબ સાથે વાંદવા ગયે. શ્રી કમલાચાર્યે ધર્મોપદેશ આપ્યો.
ઉપદેશ દેતા ગુરુએ ધીરવણિક અને ધનદશેટ્ટીની કથા કહ્યા પછી અરિમર્દન રાજાની કથા કહી.
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંત્રીસમું
...
અમિન
વરસા પહેલાંની વાત છે, આપણા ભારતવમાં સ્વણુ પુર નામનું એક નગર હતું. એ નગરમાં ભગવાન જિનેશ્વરાના ગગનચુટંબી મદિશ હતાં. એ નગર પર અરિમન રાજાનુ આધિપત્ય હતું. તેને લક્ષ્મીવતી નામે ગુણના ભંડાર રાણી હતી. તેનાં રાજકાજમાં સાથ આપવા રાજનીતિજ્ઞ મતિસાર નામના મત્રી હતા.
એ રાજાને એક રાતના સ્વપ્રમાં ઉત્તમ વિમાન, વન, આલિશાન મકાને, સરોવરથી સુશોભિત સ્વ દેખાયું ને તે જાગ્યા. તેના મનમાં વિચાર જન્મ્યા,
‘ મારું નગર એ સ્વર્ણાં જેવું ન થાય તે હું જન્મ્યા ને ન જન્મ્યા તે સરખું જ છે.'
આ વિચારથી રાજાના મુખ પર ઉદાસીનતાની છાયા છવાઈ. તે મંત્રીની દૃષ્ટિએ પડતાં તેણે નમ્રતાથી પૂછ્યું, * રાજન, ક'ઈ ચિંતાએ તમને ઘેર્યા છે? કહી શકાય તેવુ' હાય તા મને કહેા.’
‘શું હું? ખાલતો રાજા ચૂપ થઈ ગયા. તેથી
Page #447
--------------------------------------------------------------------------
________________
૨૪૯
મંત્રીએ વધુ ને વધુ આગ્રહ કર્યાં. રાજાએ પોતાનું સ્વપ્ન કહી પેાતાના નગરને સ્વર્ગ તુલ્ય બનાવવા કહ્યું. મંત્રીએ અનેક પ્રકારના રત્ન–મણુિએથી નગરને શે।ભાળ્યુ. મણિમય મહાલયે બનાવડાવ્યા. રાજાએ તે જોઈ શાંતિના શ્વાસ લીધે. એક દ્વિવસ રાજા
રાણી સાથે મહેલના ઝરૂખામાં
એસી નગરની શેશભા જોતા
રાણીને ઉદ્દેશી કહેવા લાગ્યા,
"
આવું નગર તે પૃથ્વીમાં કયાં ય જડે તેમ નથી.'
‘હું પાપટ !’ તારણ
પર બેઠેલી પેાપટીએ રાજાના
શબ્દો સાંભળી પોપટને
"
6
પૂછ્યું, શું રાજાજી કહે છે તે સત્ય છે ?” જવાબમાં પોપટે કહ્યું, માણસ પેાતાના મનથી અભિમાન રાજા પોપટ પોપટીનાં શબ્દો કરે તેથી શું થયુ ? જ્યાં સાંભળે છે. રતનચંદ્ર નામના રાજા રાજ કરે છે તે રત્નકેતુપુર આગળ આ નગર કાંઇ હિંસાખમાં નથી.’
રાજાના કાને આ શખ્ખો પડયા. એટલે તે પોપટ હતા ત્યાં જવા લાગ્યા, ત્યાં તે તે પોપટ પોપર્ટી ઊડી ગયાં. ને રાજા ચિંતાસ્રાગરમાં ડૂબવા લાગ્યા. મત્રીઓએ રાજાના
EGUON
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મનદુઃખને જાણવા પ્રયત્ન કર્યો. ને રાજાએ પિપટે કહેલા શબ્દો કહ્યા. આ સાંભળતાં જ એ રત્નકેતપુર નગરને શોધવા
તરફ સેવકે દેડાવવામાં આવ્યા. પણ પરિણામ શૂન્ય આવ્યું. રાજા નિરાશ થયે. ને નિરાશા તેને ભરખી જશે, તેમ તેણે મંત્રીને કહ્યું. મંત્રીએ રાજાને આશ્વાસન આપ્યું. ને પિતે જ તે નગર શેધવા જવા તૈયાર થયે. ત્યારે રાજાએ કહ્યું, “એ નગર નહિ જડે તે હું મૃત્યુ પામવાને.” મંત્રીએ કહ્યું, “મહારાજ, હું તે નગરને શોધી કાઢવાને. અને તે માટે મને છ મહિનાની મુદત આપવામાં આવવી જોઈએ. કેઈ કાર્ય ઉતાવળથી થતું નથી, હૈયે રાખવાથી સૌ સારાં વાનાં થાય છે.” રાજાએ ત્રણ માસની તેને અવધી આપી.
મંત્રીએ માથું નમાવ્યું ને તે નગર શોધવા તે ત્યાંથી નીકળે. તે ઘણુંય આથડે, ઘણાંય નગર, વન વગેરે જયાં પણ રત્નકેતુપુર ક્યાંય દેખાયું નહિ. નિરાશ થયેલ મંત્રી આખરે રત્નપુરી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં જિનાલયમાં જઈ, શ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરી બહાર આવ્યું. ને તે પછી નગરમાં કઈ એક મહી નામની કંઈપણ હતી તેને ત્યાં જઈ ભોજન કરવા બેઠે. ઉદાસ મને ખાતા મંત્રીને જોઈ કઈયણે પૂછયું, “કહે ન કહો, તમને કોઈ ચિંતા છે. તમારા મનની વાત મને કહે.” ને મંત્રીએ પિતાની વાત કહી. તે સાંભળી મહી બેલી, તમારી ઈચ્છા પૂરી થઈ શકશે. તમે તમારા રાજાને લઈ આવો. મંત્રી ત્યાંથી ગયે, રાજાને લઈ આવ્યો. મેહીએ
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૫૧
તેને સત્કાર્યો તેને જમાડી તે કહેવા લાગી. “તે રત્નકેતનગર અહીંથી ત્રણસો જન છે. તે નગરની રાજકુમારી સૌભાગ્યસુંદરી મનુષ્ય જાતિ તરફ ધુણ કરે છે.”
“એમ?” રાજાએ નવાઈ પામતાં પૂછયું, “મને ત્યાં લઈ જશે?”
“તમારી ત્યાં જવાની ઈચ્છા છે તે તમારા મંત્રી સાથે આ શય્યા પર બેસે.” મેહીએ કહ્યું. તે રાજા તેમજ મંત્રી શય્યા પર બેઠા. તે સાથે જ મેહીઓ સાથે બેસીને આકાશગામી વિદ્યાથી તે બંનેને રત્નકેતુપુર નગરની બહારના બાગમાં લાવી મૂક્યા, ને કહ્યું.
આ તે નગર. હવે તમારે જે કરવું હોય તે કરે.
ક
:
' " -- છે કે
:
હિં તે હવે પછી જઈશ
પર
E
પણ અમે પાછા શી રીતે જઈશું? અમને ક્યાં આકાશગામી વિદ્યા આવડે છે?” રાજાએ કહ્યું. ત્યારે મહએ અગિયારમા દિવસે પાછા આવવાને વાયદો કરી ચાલવા માંડ્યું.
મહીના ગયા પછી જ રાજાએ રૂપ પરિવર્તન કરનારી વિદ્યાથી તે કન્યાનું રાજા અને મંત્રી શય્યા પર બેઠા.
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૫ર
ને મંત્રીએ બ્રાહ્મણનું રૂપ લીધું. પછી બંને જણે નગરમાં ફરતાં ફરતાં રાજસભામાં આવ્યાં ને રાજાને આશીર્વાદ આપે. એટલે રાજાએ પૂછયું, “તમે કેણ છે? કયાંથી અને કઈ ઈચ્છાથી આવ્યાં છે?”
“મહારાજ, હું બહુ દૂર દેશથી તમારા નગરની શેભાનુ વર્ણન સાંભળી આવ્યો છું. પણ આ કન્યા મારી. સાથે હોવાથી મારાથી નગરભ્રમણ થઈ શકતું નથી હું નગર ભ્રમણ કરું ત્યાં સુધી આ કન્યા તમારે ત્યાં રામો એવી મારી ઈચ્છા છે.”
“ઠીક.” કહેતા રાજાએ તે કન્યાને પિતાની કુંવરી પાસે મેકલી. બ્રાહ્મણ ત્યાંથી નગર જેવા ગયે.
કન્યાસ્વરૂપમાં રહેલા રાજા અરિમર્દને રાજકુમારીને મીઠા શબ્દોથી વશ કરી લીધી. રાજકુમારીને પળ પણ તેના વગર ચેન પડતું ન હતું, વાત વાતમાં અરિમર્દને તે પુરુષની કેમ ધ્રણ કરે છે તે પૂછયું. જવાબમાં રાજકુમારીએ કહ્યું, “સ!િ અત્યારે પૂર્વેના ભવમાં હું ચકલી હતી. મેં મારા પતિ ચકલાને પ્રસવકાળ નજીક આવતાં એક વખતે કહ્યું, અત્યારે આપણે માળો બાંધી લેવું જોઈએ. પણ ચકલાએ સાંભળ્યું નહિ. ત્યારે મેં ઘણા કટે માળો બાંધે. તેવામાં એકાએક જંગલમાં દવ લાગે. મેં મારા પતિ ચક્લાને પાણી લાવી માળાને છાંટવા કહ્યું, પણ તેણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. છેવટે મેં પાણી લાવી છાંટવા વિચાર કર્યો તેટલામાં એ દવમાં હું બળી ગઈ. ચકલે કયાંય ઊડી ગયે
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૫૩
તે અવતારમાં મેં ભગવાન આદિનાથની પૂજા કરી હતી, તેથી હું રાજકન્યા થઈ મને ગત જન્મનું સ્મરણ રહ્યું. એ સ્મરણ જ મને પુરુષ જાતને તિરસ્કાર કરવા પ્રેરે છે.”
બેન.” અરિમર્દન બે, “સ્ત્રીઓ ગુસ્સામાં શું નથી કરતી? એ ગુસ, એ ક્રોધ, સર્વ પુણ્યને નાશ કરનાર છે.”
રાજમહેલમાં આ બે જણાં આમ વાત કરે છે, ત્યારે બ્રાહ્મણ રૂપધારી મંત્રી નગરમાં ફરી રાજસભામાં આવ્યા ને રાજાને કહ્યું, “મહારાજ, મારી પુત્રી અને હવે આપ.” બ્રાહ્મણના શબ્દ રાજાએ તે છોકરીને લાવવા દાસીને મોકલી. દાસીએ રાજકુમારીને રાજાને સંદેશો કહ્યો ત્યારે રાજકુમારીએ કહ્યું, “હું આ બ્રાહ્મણકન્યાને આપનાર નથી. હું તેના વગર રહી શકું તેમ નથી”
આ શબ્દો દાસીએ રાજાને કહ્યા. ત્યારે બ્રાહ્મણસ્વરૂપી મંત્રી મરવા તૈયાર થયે, તે જોતાં જ રાજા જાતે જ ત્યાં ગયે. ને કન્યા લાવી બ્રાહ્મણને ઑપી. પિતાની કન્યા લઈ બ્રાહ્મણે ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા તેણે કહ્યું, “આવું નગર કયાંય નથી.” ને તેની કન્યાએ માથું હલાવ્યું. પછી બંને જણ નગર જોતા જોતા નગર બહાર આવ્યા. ને મૂળ સ્વરૂપમાં આવી ગયા તેવામાં મેહી પણ આવી પહોંચી. તેણે બંનેને શય્યા પર બેસાડી પિતાને ત્યાં લાવી, તેમને ભેજન કરાવ્યું. તે પછી રાજાએ કહ્યું, હું સૈન્ય સાથે અહીં આવીશ, તું મને ત્યાં લઈ જશે?
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૫૪
મહીએ તેમ કરવા ખુશી ખતાવી. પછી રાજાએ પૂછ્યુ • આ શય્યા તારી પાસે કયાંથી આવી ?? જવાબમાં મહ ક ંદોઈયણે કહ્યું, ‘ પહેલાં ધારાપુરીમાં ધન નામનો શ્રેષ્ઠ હતા. તેની ધન્યા નામની સ્ત્રીએ શત્રુજય આદિ તીર્લૅન યાત્રા કરી ધર્મધ્યાન કરીને તે પ્રથમ સ્વર્ગ લાકમાં ગઇ. સમય જતાં હું તે ધન્યા સ્વર્ગ લાકમાંથી અહીં આવી. ધન શ્રેષ્ટી પણ ધર્મધ્યાન કરી બીજા સ્વર્ગલાકમાં ગયા. તેમણે ગત જન્મના સ્નેહને યાદ કરી મને આ આકાશગામીની શય્યા આપી. હું તેનાથી મારાથી થતા ઉપકાર કરુ છું.’
:
રાજા તે સાંભળી પ્રસન્ન થયા ને મત્રી સાથે પોતાના નગરમાં આવી યાત્રા કરવા જવુ છે' તેવું બહાનું કરી સૈન્ય સાથે મેહીને ત્યાં આવ્યેા. મેહીએ બધાને શય્યાને સ્પર્શવા કહ્યું. બધા અડકયા તે સાથે જ શખ્યા ઊડી અને રત્નકેતુપુરનાં વનમાં આવ્યાં. રત્નચંદ્ર રાજાએ સૈન્ય સાથે રાજાને આવેલા જોતાં પેાતાના રાજ પર કોઈ દુશ્મન ચઢી આવ્યે છે' તેવું માન્યું ને યુદ્ધ કરવા નગર બહાર આવ્યા : ત્યાં અમને પોતાના માણસ મોકલી કહેવડાળ્યુ. ‘ ધર્માત્મા અરિમન યાત્રાર્થે અહી આવ્યા છે, તે સ્ત્રીનું મુખ જોતા નથી. અરે, તેનું વચન સરખુંય સાંભળતા નથી. સ્ત્રીનાં દર્શન થતાં તે મૃત્યુ પામે છે.' આ સાંભળી રત્નચંદ્ર રનકેતુ શાંત થયા. ને અરિમન પાસે આવ્યે. તે વખતે તે ભગવાન આદિનાથની પૂજા કરી રહ્યો હતા. પૂજા પૂરી કરી રહ્યા પછી અને મળ્યા. તે પછી રત્નકેતુએ પૂછ્યું, ‘ આપ
'
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૫૫
સેના સાથે ક્યા હેતુથી નીકળ્યા છે?' જવાબમાં અરિમર્દને કહ્યું, “ભવસાગરથી છૂટવા શ્રી જિનેશ્વર દેવેની યાત્રા કરવા નીકળે છું. તીર્થમાગની ધૂળને સ્પર્શમાત્ર થતાં માનવ નિષ્પાપ થઈ જાય છે, તે તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવાથી ભવભ્રમણ દૂર થઈ જાય છે.”
રાજાનાં ધર્મયુક્ત વાક્ય સાંભળી રત્નકેતુ પ્રસન્ન થયા ને તે ધર્માત્માને પિતાને ત્યાં ભોજન કરવા આવવા આગ્રહ કરવા લાગ્યું, ત્યારે તેણે કહ્યું, “નગરમાં આવશે નહિ. કારણ, હું સ્ત્રીમુખ જ નથી, જોવાઈ જાય તે મારો પ્રાણ જાય માટે ભેજન સારુ આગ્રહ કરશે નહિ.”
તેમ નહિ બને, નગરમાં સ્ત્રી જાતને પોતાના ઘરમાં રહેવા સૂચન કરવામાં આવશે. અને અંતઃપુરમાં પણ તેવી જ વ્યવસ્થા કરવામાં આવશે.”
રાજને શબ્દો સાંભળી અરિમર્દને જમવા માટે હા પાડી. ને રત્નકેતુએ પિતાના શબ્દોનું પાલન કરતાં ઉત્તમ પ્રકારની રસોઈ બનાવી. રસોઈ થતાં જ તે અરિમર્દનને પિતાને ત્યાં તેડી લાવ્યું. ને પુરુષષિણી રાજકન્યાના મહાલય પાસે રહેલા ભેજનમંડપમાં અરિમર્દનને બેસાડ્યો. ભેજનકાર્ય પત્યા પછી રાજકન્યાના મહાલયમાં વિશ્રાન્તિ લેવા માટે રત્નકેત અરિમર્દનને લાવ્યું. પછી પૂછયું, “તમે સ્ત્રીનું મોટું કેમ જેતા નથી?' જવાબમાં અરિમર્દને કહ્યું, “મારા ગત જન્મમાં એવું બન્યું છે, તેથી મને સ્ત્રી જાત પ્રત્યે તિરસ્કાર રહે છે.”
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૫૬
તે તમારે પૂર્વભવ મને કહો.” રત્નકેતુએ ઘણું આગ્રહપૂર્વક કહ્યું, ત્યારે અરિમર્દન પિતાને પૂર્વ ભવ કહેવા લાગે. રાજકુમારી ગુપ્ત રહી તે સાંભળવા લાગી. રાજાએ કહેવા માંડ્યું. “ગયા ભવમાં મલયાચલ પર્વત ઉપર હું ચકલે હતે. મેં મારી ચકલીને એક વખતે માળે બાંધવા કહ્યું, પણ તેને ગણકાર્યું નહિ. મેં દુઃખ વેઠી માળે બાંધે, તેવામાં અમારાં કમેં દવ લાગે. મેં ચકલીને પાણી લાવી માળા પર છાંટવા કહ્યું, પણ સાંભળે તે બીજી. તે તે નિરતથી બેસી જ રહી. આખરે હું ભગવાન શ્રી આદિનાથનું ધ્યાન કરતે પાણી છાંટવા લાગે. તેવામાં દાવાનળ આવી પહો. હું મરણ પામે. ને આદિનાથ પ્રભુના યાનના પ્રભાવથી હું અહીં રાજા થયે છું.”
અરિમર્દનના શબ્દો સાંભળી રાજકુમારી મનમાં બેલી, “આ જઠું બેલે છે. મનમાં બેલતી તે બેલી ઊઠી, “જૂઠું, જુઠું. જળાશયથી પાણી લાવી મેં છાંટ્યું હતું
ના, ના, મેં છાંટ્યું હતું.'
“ના મેં.' કહેતી રાજકુમારી પડદામાંથી બહાર આવી. રાજાનું મેટું જોયું તેથી જેમ સૂર્ય ઉગવાથી અંધકાર નષ્ટ થાય તેમ પુરુષ પ્રત્યે દ્વેષ પીગળી ગયે. ને બોલી, “બાપુ, આ મારા ગત જન્મના પતિ છે. માટે મારાં લગ્ન તેમની સાથે કરી આપે.
રત્નકેતુએ પિતાની પુત્રીમાં આવેલું પરિવર્તન જોઈ
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૫૭
આનંદ અનુભવ્યું. ને અરિમર્દન સાથે પિતાની પુત્રી સૌભા ગ્યવતીનું લગ્ન શુભ મુહૂર્તમાં કર્યું. તે પછી મહીની સહાયતાથી તેઓ રત્નપુર પહોંચ્યાં. મહીએ કરેલી સેવાથી પ્રસન્ન થઈ રાજાએ ચાર મણિ તેને આપ્યા ને પિતાના નગર તરફ ચાલ્યાં. રાજ્ય-રાણી આવતાંનગર શણગારવામાં આવ્યું, અને પ્રજાએ બહુ જ હર્ષથી રાજા-રાણીને નગરપ્રવેશ કરાવ્યું.
દિવસે જતાં સૌભાગ્યવતીને ગર્ભ રહ્યો. ત્યારે તેને દેવપૂજા વગેરે શુભેચ્છાઓ થવા લાગી. રાજા તે ઈચ્છાઓ પૂરી કરતે. યોગ્ય સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યું. જન્મ મહોત્સવ ઉજવી રાજાએ તેનું નામ મેઘનાદ પાડ્યું.
વયે વધતા મેઘનાદકુમારને ચંદ્રપુરના રાજાની પુત્રી મેઘવતી સાથે પરણાવવામાં આવ્યું. પછી તે પતિ-પત્ની અને કુટુંબીજને ભગવાન શ્રી આદિનાથને વંદનનમન કરવા ગયાં. ભગવાનની મૂર્તિ જોતાં જ તે બંને જણાં મૂઈિત થયાં. તેમને જાગૃત કરવા બધાએ ઘણાય યત્નો કર્યા. ત્યારે તે જાગૃત તે થયાં, પણ બોલતાં ન હતાં. તેવામાં નગરના ઉદ્યાનમાં જગતના અને બોધ આપતા શ્રી ગુણસૂરીજી ત્યાં પધાર્યા. આ સમાચાર મળતાં રાજા સપરિવાર વાંદવા ગયે. સૂરિજીએ ધર્મનું સ્વરૂપ સમજાવતાં બધી રીતે ધર્મ મહાન છે તે સમજાવ્યું. ધર્મોપદેશ પૂરો થતાં રાજાએ પોતાના પુત્ર તેમજ પુત્રવધુ કેમ બોલતાં નથી તે પૂછ્યું, ત્યારે સૂરિજીએ કહ્યું, “તે વાત સાંભળતાં જ તેઓ ગૃહત્યાગ કરી સંસારસમુદ્રથી તરી જવા ચારિત્ર ધારણ કરશે.”
Page #456
--------------------------------------------------------------------------
________________
૩૫૮
“જે થાય તે ખરું પણ કારણ કહે.” રાજાએ કહ્યું, ત્યારે શ્રી ગુણસૂરિજી કહેવા લાગ્યા, “પહેલાં ભીમપુરમાં જૂર નામને રાજા હતા. તે ઘણે જ ન્યાયી હતા. તેણે પોતાના શત્રુના વીરપુર નગરને નાશ કર્યો. ત્યારે સેમ નામના શ્રેણીના ત્રણ વર્ષની ઉંમરના સુંદર પુત્ર ધીરને અને બે વર્ષની કન્યા વીરમતીને એક સૈનિક લઈ ત્યાંથી નાસી છૂટ. તેણે ઘણું દ્રવ્ય લઈ તે બંનેને કમલ શ્રેષ્ટીને સોપ્યાં. દિવસે જતાં તે યુવાવસ્થામાં આવ્યાં. બંનેના લગ્ન કરવામાં આવ્યાં.
એક વખત શ્રી ધર્મઘેષ નામના મુનિ મહારાજ પધાર્યા, તેમને વાંદવા કમલ સપરિવાર ગયે. ત્યાં જઈ તેણે ધીર અને વીરમતિમાં ગાઢ પ્રેમ થવાનું કારણ પૂછયું. જવાબમાં તેમણે તે બંને ભાઈબહેન છે તેવું કહ્યું. તે સાંભળતાં જ બંને જણાએ વનમાં જઈ ભગવાન શ્રી આદિનાથને પ્રણામ કરી ગૃહત્યાગ કર્યો. દીક્ષા લીધી, ઉગ્ર તપ કરી બંને વર્ગમાં ગયાં. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી તેઓ પૃથ્વી પર આવ્યાં. તમારાં પુત્ર-પુત્રવધૂ થયાં ને તેમને પૂર્વજન્મનું સ્મરણ થવાથી મૌન ધારણ કર્યું છે.”
અરિમર્દન તેમજ બીજાઓએ આ સાંભળ્યું. ત્યારે એ દંપતીએ મન ત્યાગી ત્યાં જ દીક્ષા લીધી ને ઉગ્ર તપશ્ચર્યા કરવા
ત્યાંથી ચાલ્યાં ગયાં, પછી રાજાએ પૂછ્યું. “મારા કયા પુણ્યકર્મથી આ રાજ મળ્યું છે?” જવાબમાં ગુરુએ કહ્યું. “ગત જન્મમાં તમે શ્રી જિનેશ્વરદેવની ભાવસહિત પૂજા કરી હતી તેથી આ બધું પ્રાપ્ત થયું છે.”
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૫૦
જિન ધર્મનો પ્રભાવ સાંભળી રાજાએ ત્યાં શુધ્ધ સમ્યકત્વ વ્રત ગ્રહણ કર્યું ને પછી પોતાને મહેલે આવે. શુદ્ધ સમ્યકત્વ ખૂબ ભાવથી પાલન કરતાં કમશઃ સર્વે બંધને નષ્ટ કરી મેક્ષ મેળવ્યો.”
એ ધર્મોપદેશ સાંભળતાં શુકરાજને સંસાર પરથી વૈરાગ્ય ઉપન્ન થયો. તેણે પુત્રને રાજપી ગુરુ મહારાજ પાસે મેટા ઉત્સવ સાથે દીક્ષા ગ્રહણ કરી, તપશ્ચર્યા કરીને કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કર્યો.”
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છત્રીસમું
.
.
.. વિ-સે-મિ-રા
પૂજ્યપાદ-આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મુખેથી શ્રી શત્રુંજય મહાતીર્થનો મહિમા સાંભળી મહારાજા વિક્રમના મનમાં શ્રી શત્રુંજય ગિરિરાજની વિધિપૂર્વક યાત્રા કરવા વિચાર જન્મ્યો. ગુરુદેવને કહ્યું: “હે ગુરુદેવ, શત્રજ્ય તીર્થની યાત્રા કરવા મારી ઈચ્છા છે, તે આપ આપના પરિવાર સાથે પધારવા કૃપા કરે.” ગુરુદેવે વિક્રમ રાજાના મનની ઈચ્છા જાણી સાથે આવવા અનુમતિ આપી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી સંઘ સાથે પધારવાના છે આ સમાચારે લેકમાં ઉત્સાહનું પૂર આયું.
રાજા વિક્રમે રાજાએ, સામતે, શ્રીમંત, પૂજય આચાર્યો, પૂજ્ય સાધુસાધ્વીઓ અને ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પત્રિકાઓ મોલી.
સંઘના પ્રમાણને દિવસ આવતાં આખા ય અવંતીને શણગારવામાં આવી.અવંતીમાં જ્યાં જુઓ ત્યાં આનંદને આનંદ,
Page #459
--------------------------------------------------------------------------
________________
શુભ મુહૂર્ત સંઘે પ્રયાણ કર્યું. તેમાં ચૌદ રાજા હતા, સિત્તેર લાખ શુદ્ધ શ્રાવક કુટુંબ હતાં, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી આદિ કિયાકલાપમાં કુશળ અને સગુણ એવા પાંચ જૈનાચાર્યો પિતાના પરિવાર સાથે હતા. છ હજાર નવસો સુવર્ણના શ્રેષ્ઠ દેવાલયે, ત્રણસો ચાંદીના દેવા, પાંચ હાથીદાંતના દેવાલય, અને અઢારસે કાણનાં દેવાલ હતાં, બે લાખ નવસે રથ, અઢાર લાખ ઘેડા, છ હજાર હાથી, ખચ્ચર, ઊંટ, બળદ અને જનસંખ્યા ગણી ગણાય તેમ ન હતી.
આ સંધ એક ગામથી બીજે ગામ જતે આખરે શત્રુંજય ગિરિરાજ લગભગ થયે. પરમ પાવન ગિરિરાજનાં દર્શન થતાં જ સંઘમાં આનંદવર્ષા થઈ બધાંએ તે દિવસને ધન્ય મા. ગિરિરાજની તળેટીમાં સંઘ આ ત્યારે યાચકને ઘણાં ઘણું દાન આપવામાં આવ્યાં. પછી શ્રી જિનેશ્વરદેવને પ્રણામ કરવા સંઘ ગિરિરાજ પર ચઢ. ત્યાં સ્નાત્ર, પૂજા, વિજારોપણ આદિ શુભ કાર્યો ભકિતપૂર્વક કરી પ્રભુની સ્તુતિ કરી સૌએ જીવન કૃતાર્થ કર્યું. તે પછી રાજા વિકેમે કેટલાક ચૈત્યને કેટલેક ભાગ ખંડિત થયેલે જોઈ ગુરુદેવને પૂછ્યું, “શું આ પ્રાસાદ પડી જ જશે?” ત્યારે ગુરુદેવે કહ્યું, “રાજન , નામના માટે શ્રી જિનેશ્વર દેવેન નવિન મંદિર બંધાવવા કરતાં જીર્ણ મંદિરોને જર્ણોદ્ધાર કરાવવાથી નવિન મંદિર બંધાવવાથી જે પુણ્ય મળે છે તેનાથી આઠગણું વધુ પુણ્ય મળે છે. જીર્ણોદ્ધાર
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૬૨
કરાવવાથી જે પુણ્ય મળે છે તે બીજા કશાથી મળતું નથી.”
ગુરુદેવના આ વચનો સાંભળી વિક્રમે શત્રુજ્ય તીર્થમાં જીર્ણ થયેલા પ્રાસાદેને જીર્ણોદ્ધાર કરાવ્યા પછી, સંઘ સાથે જઈ ગિરનાર તીર્થને વિષે બિરાજતા શ્રી નેમિનાથ પ્રભુને પ્રણામ કરી અવંતી તરફ પ્રયાણ કર્યું. અનેક તીર્થોની યાત્રા કરી બધા અવતી આવ્યા ને શ્રીસિધ્ધસેન દિવાકરસૂરીશ્વજીના મુખથી ધર્મકથાઓ સાંભતા રાજા વિક્રમ જીવન સફળ કરતા હતા.
એક દિવસ એક ગરીબ માણસ સભામાં આવ્યું. તેણે નંદરાજાની વાત કહેતાં કહ્યું. “એ રાજાએ શારદાનંદના ગુરુને વગર વિચારે વધ કરવા હુકમ આપ્યું. પણ ડાહ્યા મંત્રીએ તેમને પિતાને ત્યાં ગુપ્ત રાખ્યા. થોડા દિવસ પછી રાજકુમાર વિજ્યપાલ પિતાના માણસો સાથે શિકારે ગયે. શિકાર પાછળ પડતાં દૂર નીકળી ગયે.
એ પાછો આવ્યો ત્યારે વિચિત્ર દઈ લઈને આવ્યા. એ દર્દ પણ ખૂબ વિચિત્ર હતું. રાજકુમારને ન હતે કોઈ શારીરિક વ્યાધિ કે ન હતે કોઈ માનસિક વ્યાધિ માત્ર રાજકુમારની જીભ પર “વિ-સે-મિ-રા' નામને કોઈ શબ્દરાક્ષસ સવાર થયે હતે.
એ “વિ-સે-મિ-૨' શબ્દ પાછળ શું રહ્યું છે એ શોધવા રાજાએ દેશપ્રદેશના વૈદે, ભૂવા, જતિઓ વગેરેને બલવ્યા હતા પણ પરિણામ શૂન્યમાં આવ્યું. “વિ-સે-મિ-શ” ની રટણ ઘટવાને બદલે વધવા લાગી.
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૬૩
- આખરે બહુ રના વસુંધરા રુમાની પડહ વગડાવ્યા.
વિશાળી નગરીના ચોગાનમાં પડહ વાગી રહ્યો હતે. એ પડહના શબ્દો હતા, વિશાળા નગરીના રાજરાજેશ્વર મહારાજા નંદ આથી જાહેર કરે છે, “જે કઈ માનવી રાજકુમાર વિજયપાળનું દર્દ દૂર કરી આપશે, તેને રાજા પિતાનુ અધું રાજ્ય આપશે, તેમ જ તેનું રાજ્યમાં ભારે સન્માન કરવામાં આવશે.
અધું રાજ્ય અને રાજસન્માન! કંઈ કંઈ યુવાને, પ્રૌઢે અને વિચક્ષણ પુરુષો ઘડીભર કલ્પનાના તરંગે પર સવાર થઈ ગયા, પણ પડહ ઝીલવાની કોઈની હિંમત ચાલતી ન હતી.
વિશાળ નગરીના ટોળે વળેલા લોકે કૌતુકપૂર્વક આમતેમ જોતા હતા. કલાક, બે કલાક, ત્રણ કલાક વીત્યા પણ પડહને કેઈ સ્પર્શતું ન હતું.
સમય આગળ વધતાં પ્રધાનકન્યા એ પડહ સ્વીકારે છે. એવી જાહેરાત એક યુવાને લેકેના ટેળાને ભેદીને દેડતા આવી કરી. તેણે કહ્યું, “પૂરજને, તમને જાણીને આનંદ થશે કે, આપણા મહાઅમાત્યે જાહેર કર્યું છે તેમની ચોસઠ કળા પારંગત પુત્રીએ મંત્રોચ્ચાર દ્વારા રાજકુમારને “વિ-સેમિ-રના ભેદી દર્દમાંથી મુક્ત કરવાની હામ ભીડી છે.”
લેકે ઘડીભર સ્તબ્ધ બની ગયા. “રાજકુમારનું આવું ભયંકર દર્દ પ્રધાનપુત્રી દૂર કરી શકશે?” સહુના મનમાં એક સાથે શંકાનાં વમળ ઉમટવા લાગ્યાં.
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૬૪
જાહેર નગરમંડપમાં આજે લેકેની મેદની માતી નથી. રાજકુમારને રોગમુક્ત કરવાનું પ્રધાનપુત્રીએ બીડું ઝડપ્યા પછી તે માટે જાહેર કાર્યક્રમ જાયે છે. રાજા, પ્રધાન, રાજતંત્રવાહકે, સેનાપતિ, અધિકારી મંડળ, પુરોહિત, નગરશેઠ, રાજ્યના સર્વ અગ્રેસરે અને લેકે પોતપોતાના દરજજા પ્રમાણે
ગ્ય સ્થાને ગોઠવાઈ ગયા.
| નિરવ શાંતિને ભેદતે રાજકુમાર વિજયપાળને વિસે-મિ-રાને અવાજ ભંયકર ચીસની જેમ વાતાવરણને ભેટે છે. રાજકુમારની એ રટણાએ આજે ઉગ્રતમ સ્વરૂપ ધારણ કર્યું છે.
દૂર વ્યાસપીઠ પર તવસ્ત્રમાં સજજ થયેલી પ્રધાન પુત્રી પડદા પાછળ પદ્માસન વાળીને બેઠી છે. એને હાથમાં કમળદંડ છે. રાજકુમારને ચાર અનુચરેએ પકડીને અંજલીબદ્ધ સ્થિતિમાં બેસાડે છે. રાજકુમારની “વિ-સે-મિરા” ની બુલંદ ચીસની આરપાર નીકળતી પ્રધાનપુત્રીની મંત્રાક્ષરી વાણી સંભળાઈ રહી છે.
પ્રધાનપુત્રીની વાણીમાં નીચેની ગતી વણાઈ છે. “વિશ્વાસુ સાથી મિત્રની વંચનામાં ન વીરતા, ખોળે સુતેલ વાનરને ફેંયે એ તે હતી ભીરુતા”
મરની અસર થતાં ઝેરને વેગ ઓછો થાય તેમ કવિ-સે-મિ-રા” “વિ–સેમિ-રા” બેલતે રાજકુમાર ક્ષણભર અવાક થઈ આંખો ફાડી રહ્યો.
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૬પ લેક પૂરે થયો ને કુમારીએ, મંગેલ પાણીને રાજકુમારના મસ્તકે કમળદંડથી છંટકાવ કર્યો ત્યારે તે “વિ-સે-મિ-રા વિ-સે-મિ-ર ભૂલી સેમિ-રો સે-મિ-ર શબ્દો જ બેલો રહ્યો.
પ્રધાનપુત્રીની મંત્રાક્ષરી વાણીની ચમત્કારિક અસરના મંગળ આરત્યે સહુને મ પર મંગળ ભાવિની સુરખી લહેરાવી દીધી.
પ્રધાનપુત્રીએ બીજે બ્લેક શરૂ કર્યો.
સેતુના પુણ્યદર્શને સંગમે સ્નાન કાર્યથી મિત્રઘાતી વિના સર્વે છૂટે છે પાપ માત્રથી.
સે-મિ-રર સે-મિ-રા’ બોલતે રાજકુમાર ફરી અવાક બની ઊંડા વિચારમાં ડૂબી ગયેલ હોય તેવું બની રહ્યો, લેકનું પુનઃ રટણ કરી પ્રધાનપુત્રીએ તેના મસ્તક પર કમળદંડથી વિશુદ્ધ જળને છંટકાવ કર્યો. ત્યારે તેની જીભ પરથી સેમિ-રાને પ્રથમાક્ષર સે પણ લુપ્ત થઈ ગયે. હવે તે બોલતો હતો. માત્ર “મિરા “
મિરા” રાજકુમારને “મિરા મરા બોલતે સાંભળી સહુ કેઈન મેં પર આનંદની ઝલક છવાઈ ગઈ મનમાં ને મનમાં સહુ કોઈ પ્રધાનપુત્રીની શક્તિ પર પ્રશંસાની પુષ્પવૃષ્ટિ કરી રહ્યા.
પ્રધાનપુત્રીએ શ્વેકેચ્ચાર આગળ ચલાવ્યા
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૬૬
· મિત્ર દ્રોહી, કૃતઘ્ન ને ચાર વિશ્વાસઘાતક; ચારે એ જાય છે. નરકે યાવચ્ચ દ્રદિવાકરો.’
શ્લાકનુ પુનઃ રટણ કરી મ ંત્રેલ પાણી પ્રધાનપુત્રીએ રાજકુમારના મસ્તક પર છાંટયું, ને ‘મિ–રાના ‘મિ’ અક્ષર પણ લુપ્ત થયા. હવે રાજકુમાર માત્ર ‘રા' ‘રા' ખેલવા લાગ્યા. લેાકેાના આનદ અને આશ્ચર્ય માં ખૂબ ખૂબ વૃદ્ધિ થઈ.
પ્રધાનપુત્રીએ છેલ્લા લૈક કહ્યો:
♦ રાજન, તું રાજપુત્રનું હાય કલ્યાણ ઇચ્છતે; સુપાત્રદાન આરંભ, દાને ગૃહસ્થ શુદ્ધ થતા’
શ્લોકના છેલ્લા અક્ષર રાજકુમારના કણ પટ પર અથડાયે ને એકાએક ‘રા’ ‘રા' ખેલતા અટકી ગયા અને શુન્યદૃષ્ટિથી આમતેમ જોવા લાગ્યા.
થોડીવારે તે સ્વસ્થ બન્યા અને પેાતાની આસપાસ જામેલી વિરાટ માનવમેદની, પોતાની સમીપ પડદા પાછળ ઝાંખી દેખાતી પદ્માસના પ્રધાનપુત્રીને જોઇ શરમ અનુભવવા લાગ્યા.
રાજાના આનંદને પાર ન રહ્યો. પ્રજા પણ નાચી ઊઠી. સહુની નજર મંડાઈ હતી પેલા જાદુઈ પડદા પાછળ, એ પડદા પાછળ પ્રધાનપુત્રીએ એવી તેશી ધ્રુવી રચના કરી હશે કે, તેના શ્લોક—મંત્રના શ્રવણથી રાજકુમાર રોગમુક્ત “અની ગયા?
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૭
એ પડદા ચીરીને રહસ્ય જાણીએ એમ સહુને થયું પણ રાજાના આદેશ હતા, ને પ્રધાનકુંવરીની કડક શરત હતી કે તે પડદાની પાછળ રહીને જ રાગેાપચાર કરશે.
રાજાને લાગ્યું પ્રધાનપુત્રીને જરૂર કોઈ દેવી સહાય હશે, નહિ તો તે માત્ર ત્રણ ચાર સામાન્ય શ્લોકા જ મેલીને કયાંથી રાજકુમારને રોગમુક્ત કરે, રાજકુમારને પણ હવે પેાતાના ભૂતકાળ યાદ આવ્યા. તેના મનમાં વિચાર આવ્યા. • જંગલમાં મેં વિશ્વાસઘાત કરીને વાનરને વાઘના મોંમાં હડસેલી દીધા, એ વાતની પ્રધાનકન્યાને કયાંથી ખબર પડી હશે ?' પણ શરમને માર્યાં રાજકુમાર એલી શકતે નહિં.
ત્યાં તે રાજાએ વિન ંતિ કરી, દ્રુ હૈ પ્રધાનપુત્રી, તમે અમારા પર ઉપકાર કર્યો. તમને જરૂર કાઇ દેવીની સહાય છે. રાજકુમારને જે વિ-સે-મિ–રા' શબ્દરાક્ષસ વળગ્યે હતા તે કેણ હતા ? અને તેને વળગવાનુ કારણ શું હતું? તે કૃપા કરી તમે સમજાવશે.’ પડદામાંથી અવાજ આવ્યે : ‘ રાજન્, સાંભળે, વિ–સે—મિ–રા ' વ્યાધિના જનક આપ પોતે જ છે.
"
"
આ
આપણા રાજ્યમાં વર્ષાં પૂર્વે એક ખૂબ જ વિચક્ષણ રાજપુરુષ હતા, એ ખૂબ જ જ્ઞાની હતા. જેમ સહદેવને અતિજ્ઞાન હતુ, તેમ આ વિચક્ષણ પંડિતને પણ અતિજ્ઞાન હતું.
એક વખત એવુ બન્યુ, આપે આપની સાથે જ બિરાજતી એવી આપની પ્રાણથી પણ અધિક પ્રિય અને
Page #466
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સ્વરૂપવાન મહારાણી ભાનુમતીનુ હૂબ ચિત્ર ચિતરાવ્યુ. આપની એક ટેવ હતી, રાજકાયની અતિ ગુપ્ત મંત્રણા પ્રસંગે પણ આપ મહારાણી ભાનુમતીનો વિરહ સહી શકતા નહિં. તેથી તમારે ત્રણાગૃહમાં મહારાણીને સાથે નહિં રાખતાં તેમનુ હૂબહૂ ચિત્ર રાખવું, એવો મા` પેલા વિચક્ષણુ પંડિતે જ તમને બતાવેલા.
બન્યું એવું, એ ચિત્ર ચિત્રકારે તૈયાર કરીને આપ્યું. તેમાં નિરુપાયેલું મહારાણીનું આબેહૂબ સ્વરૂપ જોઇ આપ વારી ગયા. ત્યારે પેલા વિચક્ષણુ પંડિતથી ખેલાઇ ગયું': · રાજન્, આ ચિત્રને ભલે તમે આબેહૂબ કહી વખાણુતા હા, પણ તેમાં મહારાણીના સાથળ પરનો તલ અતાવાયેા નથી !'
6
પડિતજી ખેલી તેા ગયા પશુ આપના હૃદયમાં શકાના ખીજ વવાયાં. વિચાર આવ્યા, મહારાણીના જમણા સાથળ પરનેા તલ પંડિતજીએ દેખ્યા જ કેવી રીતે ? શુ પંડિતજીને રાણી સાથે અનિચ્છાનીય સબંધ હશે !”
શકા ડાકિનીએ આપને પાગલ બનાવ્યા ને કાઈપણ ખીજો વિચાર નહિ કરતાં મંત્રીને ખેલાવી પંડિતજીનો શિરચ્છેદ કરવાની આજ્ઞા આપી દીધી.
પણ પંડિતજીનું નીખ તેજ હતુ. અને મંત્રી પણ દીર્ઘદૃષ્ટિવાળા હતા. તેમણે વિચાર્યું, રાજા હુમેશાં મનસ્વી હાય છે, તે ઉતાવળમાં ખેલે તે કરાય. ક્રોધ ઉતરતાં સંભવ છે કે રાજા
બધું માન્ય ન પેાતાની ફરજ
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૬૯
સમજશે.’ તેથી પ’ડિતજીના વધ ન ત્યાં રાખ્યા. અને આપને જણાવ્યું,
ઃ
ગયા છે.
કરાવતાં તેમણે પોતાને પતિજીનો નાશ થઇ
આ પછી તા વર્ષ વહો ગયા. પડિતજી મંત્રોને ત્યાં ભોંયરામાં આરામથી જીવન વીતાવતા હતા. ત્યારે આપના રાજકુમાર એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયા. એક હરણની પાછળ દોડતા દોડતા તેના સાથીદારાથી છૂટો પડી ઘેાર વનમાં થઈ ચઢા. સૂર્યાસ્ત થઈ ગયા, રાજકુમારને કયાંય રસ્તા હાથ આવતા નહાતા,
પણ
રાત વધતી ગઈ અને વાઘની ગર્જના વધતી ગઈ. રાજકુમાર જીવ બચાવવા એક ઝાડ પર ચડી ગયા. આ ઝાડ પર એક વ્યતરાધિષ્ઠિત વાનર હતા.
વાનરે કુમારને કહ્યું : ‘ સારુ થયુ... તું ઝાડ પર ચડી ગયે. આ ઝાડની નીચે જ વાઘ આવી પહોંચ્યા છે.’
કુમારને તો વાઘ જોતાં જ કંપારી છૂટી. વાનરે હિં’મત
જ
:
જ
આપી, આપણે બે જણા છીએ ગભરાવાની જરૂર નથી.’વાઘ તેા ઝાડ પાસેથી ખસે જ નહિં. તેને ખાતરી હતી રાત્રિના સમય દરમ્યાન આ બેમાંથી એક તે જરૂર તેનાં મેમાં આવીને પડશે.
પેલા વાનર ન્યતરાધિષ્ઠિત હતા, તે જાણતા હતે કે, જો હિં`મત રાખીને રાત વીતાવશુ તે વાઘ થાકીને
૨૪
Page #468
--------------------------------------------------------------------------
________________
, ૩૭૦
છે.?
::
P
SSA
1:1
Pર
*
: ",
ri;
*
)
[
it
2
..
*
3
W: J;
-
I[hing
Kirષ્ટ
r[
.
.
1 /Xficiati પા/rts(I (Fift
(
રાજકુમાર ઝાડ પર ચઢી ગયો ચાલ્યા જશે. તેણે રાજકુમારને કહ્યું, “તમે મારા ખેળામાં સૂઈ જાવ, હું જાગતે રહી તમારું રક્ષણ કરીશ. જ્યારે હું તમને ઊઠાડું ત્યારે તમે જાગતા રહી મારું રક્ષણ કરજો, એમ રાત વીતી જશે અંતે સહુ સારા વાના થશે.”
રાજકુમાર તે આખા દિવસનો થાકેલે હતું એટલે એણે તે તરત જ પેલા વાનરની વાત સ્વીકારી લીધી અને એ તે નિરાંતે વાનરના ખળામાં ઘસઘસાટ ઊંઘી ગયે. પેલા વાઘની ત્રાડે ચાલુ હતી, પણ રાજકુમારને વાનરની શક્તિ
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૭૧
અને વફાદારીમાં એવી શ્રધ્ધા પ્રાપ્ત થઈ હતી કે, તેણે તેની લેશમાત્ર ચિંતા રહી નહિ. રાજકુમાર નિદ્રાધિન થયે, ત્યારબાદ વઘે વાનરને કહ્યું, “અરે વાનર! હું બહુ ભૂખે છું, આ રાજપુત્રને નીચે નાખ, જેથી તૃપ્ત થઈને હું ચાલ્યો જાઉં. વાનરે જવાબ આપે, “મારા આશ્રયે આવેલા રાજપુત્રને હું તને નહિ આપું.” ત્યારે વાઘે કહ્યું, “ભલા ભાઇ, તું ભૂલે છે, માનવી તે આશ્રિતનેય સ્વાર્થ આવે ઘાત કરનારા હોય છે. આવું ઘણું ઘણું કહ્યું તે પણ વાનરે વાઘનું માન્યું નહિ અને રાજપુત્રનું રક્ષણ કર્યું. અર્ધ રાત્રિ વીતી ગઈ. એટલે વાનરે રાજકુમારને જગાડે. રાજકુમારે પણ તરત જ જાગીને વાનરને કહ્યું, “તમે મારા મામાં સૂઈ જાવ, હું જાગતે રહી તમારું રક્ષણ કરીશ.”
આ વાનર રાજકુમારના ખોળામાં સૂતે તે દરમ્યાન પેલા વાઘે વધુ જોરથી ત્રાડ પાડવા માંડી અને રાજકુમારને ભયભીત કરવા ઝાડની ડાળી તરફ છલંગે મારવા માંડી. એક છલંગમાં તે વાઘ એટલે બધે ડાળીની નજીક આવી ગયે, જેથી રાજકુમારને થયું, હવે જે વધુવાર ઝાડ પર રા તે મેત જ આવી જવાનું.
પિતાને જીવ જોખમમાં છે એ ભાન થતાં રાજકુમારની બુદ્ધિ બગડી, તેને થયું. “આ વાઘ ભૂખે છે. તે કેઈનું પણ ભક્ષ લેશે ત્યારે જ જંપશે, ને અહીંથી વિદાય થશે. તે પછી આ વાનરને જ શા માટે હેમી ન દેવે?”
એ રાજકુમારમાં વાનરે પિતાના પર કરેલા ઉપકારને
Page #470
--------------------------------------------------------------------------
________________
૩૭ર
ચાદ કરવા જેટલી પણ સજ્જનતા રહી નહિ,
ull
iDDLE
વાઘ છલંગ મારવા તૈયાર થયે. વાઘે બીજી છલંગ મારી કે, રાજકુમારે વાનરને ખોળામાંથી નીચે ફેંકી દીધે. વાઘના મેઢા પાસે પડતાં. વાનરે ખડખડાટ હસવા માંડ્યું.
વાઘને જે તેના પર પડે તે પહેલાં તે એકાએક કુવે અને ફરી ઝાડ પર ચઢી રાજકુમાર પાસે જઈ તે મેટેથી રડવા લાગે.
વાઘને વાનરના આ વિચિત્ર વર્તનથી આશ્ચર્ય થયું. તેણે વાનરને પૂછયું, “હે વાનર, તને આ શું થયું છે? તું મૃત્યુના મુખમાં હતું ત્યારે હસતે હતું અને હવે મારા પંજામાંથી છટકી ગયા પછી ત્યાં જઈને કેમ રડે છે?”
વાનરે જવાબ આપે, “હે વાઘ, હું મારા દુખે રડતે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૭૩
નથી. વિશ્વાસઘાતના ઘોર પાપને કારણે હું રડું છું. મારે આ માનવ-મિત્ર નરકને અધિકારી બનશે ! અરેરે મારા, આ મિત્રને કેવી કુબુદ્ધિ સુઝી ?”
આવી વાનરની ચમત્કાર ભરેલી વાત સાંભળી નિરાશ થઈને વાઘ પિતાને થાને ચાલ્યા ગયે.
પિતાના વિશ્વાસઘાત કૃત્યથી વાનર અને વાઘ આગળ છોભીલે પડી જતાં રાજકુમારનું મગજ ચસકી ગયું. અને અંતરાધિષ્ઠિત વાનરની પ્રેરણાથી તે “વિ-સે-મિ-રા” ‘વિ-સે-મિરાબેલતે ગાંડાની જેમ જંગલમાં ભમવા લાગે.
હવે વનમાંથી રાજકુમારનો ઘોડે સવાર વિના નગરમાં પાછો ફરેલ હોઈ આપે આપના સૈનિકોને જંગલમાં રાજકુમાર ને શોધવા મેકલ્યા. ત્યાં તેઓને રાજકુમાર “વિ–સે-મિ-રા, વિસે-મિ-રાના અવાજો કરેતે વિચિત્ર હાલતમાં મળી આવ્યા...”
રાજા અને પ્રજાજને આ અદ્ભુત પૂર્વકથા સાંભળી સ્તબ્ધ બની ગયા.
સહુએ એક અવાજે પૂછ્યું: “પ્રધાનપુત્રી, કૃપા કરી કહેશે, આપે કયા જ્ઞાનથી આ હકીક્ત આપના આવાસમાં બેઠા બેઠા જાણું?”
પડદા પાછળથી જવાબ આપે, “જેમ પંડિત શ્રી શારદાનંદને, પાણીના સાથળમાં રહેલા તલની વાત જાણી
Page #472
--------------------------------------------------------------------------
________________
૩૭૪
હતી તેમ મેં આ વાત પણ તે પંડિતજીના જ્ઞાનના પ્રભાવે જ જાણું છે.”
આ સાંભળી રાજા બે, “એ પંડિતજીને કૃપા કરી. અહીં લાવે, હું મારી ભૂલ માટે ક્ષમા માંગુ અને તેમનું રોગ્ય સન્માન કરું.”
પડદા પાછળથી જવાબ આબે, “પંડિતજી અહીંયાં. આપ સમક્ષ હાજર છે. પંડિત શ્રી શારદાનંદજી પડદામાંથી પ્રધાનપુત્રી રૂપે આવ્યા. રાજા તેમને ભેટી પડ્યાત્યાં આનંદ આનંદ થઈ રહ્યો. રાજાએ તેમનું ભારે સન્માન કરી ગૌરવ વધાર્યું.
રાજા વિક્રમે આ વાત સાંભળીને ગરીબ માણસને કેટી સુવર્ણ મુદ્રાઓ આપી ને કહ્યું, “કોઈપણ યાચક મારા દર્શને આવે તે તેને એક હજાર સોના મહોર અને હું જેની સાથે બેલું તેને લાખ સેના મહેરે આપવી. તે પછી મહારાજા વિકમ દાન કરતા ન્યાયથી રાજ કરવા લાગ્યા.
Page #473
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાડત્રીસમું .. .. .. .. ઉદાર વિક્રમ
એક દિવસે મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા. તેમણે ભક્માત્રને કહ્યું, “હે મંત્રીશ્વર! રાજા પ્રજાને કઈ રીતે સુખી રાખી શકે?”
“મહારાજ! રાજા અને પ્રજાને સંબંધ બાપ-બેટાના જેવો છે. રાજા જે પ્રજાને સુખી કરવા વિચારે તે તે તેનું વર્તન પ્રજા પ્રત્યે બાપ જેવું હોવું જોઈએ.”
મહારાજા વિક્રમ ભટ્ટમાત્રના શબ્દ વિચારી રહ્યા. એ શબ્દોમાં કેટલું સત્ય રહ્યું છે, તે જાણવા વેશ પરિવર્તન કરી નગરચર્ચા જોવા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર શેરડીના ખેતર પાસે આવ્યા ને તે ખેતરની માલિકણને કહ્યું, મા, મને તરસ લાગી છે, તે શેરડીનો રસ આપશે?”
“શા માટે નહિ?” કહી ખેતરની માલિકણે કહ્યું, “હું શેરડીને રસ કાઢું છું. તમે હાથ નીચે રાખે.” કહેતી ખેતરની માલિકણે શેરડીમાંથી રસ કાઢયે. મહારાજા પીને તૃપ્ત થયા. તે પછી મહેલે ગયા, ત્યારે તેમને વિચાર આવ્યું. “એ ખેતરની માલિકણને સારી જેવી ઊપજ થતી
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૭
હશે. પણ તે રાજના કર આપતી નથી. જો તે કર નહિં આપે તેા તે ખેતર લઈ લેવામાં આવશે.”
બીજે દિવસે ફરીથી તે તે ખેતરે ગયા ને રસ પાવા કહ્યું. ખેતરની માલિકણે હાથ વીચે રાખવા કહ્યું. તેણે શેરડીમાંથી રસ કાઢવા માંડયા પણ ગઇ કાલ જેટલા રસ નીકળ્યે નહિં. એટલે રાજાએ પૂછ્યું, “ કાલ જેટલા રસ કેમ ન નીકળ્યા ? ” જવાબમાં ખેતરની માલિકણે કહ્યું, “કાલ સુધી રાજાની દૃષ્ટિ સારી હતી. પણ આજ રાજાની દૃષ્ટિમાં ફેર પડયે હાવા જોઇ એ.”
આ સાંભળી રાજા મહેલે ગયા. ભટ્ટમાંત્રને વાત કહી કહ્યું, “મારા વિચાર લાકડાં વેચનારાઓને મારવાના છે.” “ તા. મહારાજ ! ” ભટ્ટમાત્રે કહ્યું તે પણ ૮ હું આપનાં મૃત્યુની જ ઇચ્છા કરશે. ચાલા હું એની ખાતરી કરાવુ.” કહી વેશ બદલી બંને નીકળ્યા ને લાકડાં વેચનારાઓને મળ્યા. ૮ મહારાજા વિક્રમાદિત્ય મરી ગયા.” ભટ્ટમાર્ગે કહ્યું.
te
સારું થયું.” લાકડાં વેચનાર ખેલ્યા, “ અમારાં લાકડાં વેચાશે ?’’
આ સાંભળી મહારાજા ભટ્ટમાત્ર સાથે આગળ વધ્યા તે કહ્યું. “ હું રખારીની સ્ત્રીનું સન્માન કરવા વિચારું છું.”
“ તા તેઓ પણ તમારુ' ભલું જ ઇચ્છશે.” ભાટ્ટમાત્રે કહ્યું ને આગળ વધ્યા રખારીના નેશમાં આવી એક વૃદ્ધ
Page #475
--------------------------------------------------------------------------
________________
૩૭૭
આરીને ભઠ્ઠમત્રે કહ્યું, “મહારાજા વિક્રમાદિત્ય આજ મારી ગયા છે.”
ભાદૃમાત્રના શબ્દો સાંભળતાં રબારીઓ ભેગા થઈ ૨ડવા લાગ્યા. દહીંના વારણે ફેડવા લાગ્યા. વાસણ ફેડતાં એક બારણ રડતી રડતી કહેવા લાગી, “હે કરુણાસાગર વિક્રમાદિત્ય! તમે ક્યાં ચાલ્યા ગયા? આ પૃથ્વીનું પાલન હવે કોણ કરશે?”
એ રડતી રબારણને શાંત કરતા મહારાજા અને ભટ્ટ . માત્ર મહેલ લઈ ગયા ને ખૂબ ધન આપ્યું સાચે જ :
બુરા બુરા સબ કે કહે, બુરા ન દીસે કેય; જે ઘટ ખોજા આપકા, મુઝ સા બુરા ન કેય.
મહારાજા વિક્રમ નગરચર્ચા જેવા એક દિવસે નીકળ્યા તે એક શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દિવા બળતા હતા. તે જોઈ તે આશ્ચર્ય પામ્યા ને બેલ્યા, “આ શ્રેષ્ટીને ઘરમાં રાશી દિવા કેમ બાળવામાં આવતા હશે? શા માટે ઓછા અથવા વધારે નહિ?”
આ મનના સંદેહને ટાળવા મહારાજાએ એ શ્રેષ્ઠીને બીજે દિવસે સભામાં બેલાવી પિતાને સંદેહ જણાવ્યું, તે શ્રેષ્ટ
એ કહ્યું, “મારા ઘરમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ છે તેટલા દિવા બાળવામાં આવે છે.”
શ્રેષ્ઠીના શબ્દો સાંભળી મહારાજાએ કષાધ્યક્ષને
Page #476
--------------------------------------------------------------------------
________________
૩૭૮
બોલાવી સોળ લાખ સેના મહેરે અપાવી ને તે શ્રેષ્ટી સમય જતાં કેટયાધિપતિ થયે. - મહારાજાએ પ્રજાના સુખની ચિંતા કરતાં જુગાર, મદિરા,શિકાર, વેશ્યાગમન, ચેરી, વ્યભિચાર આ સાત વ્યસને ન કરવા આદેશ આપે. એ વ્યસનથી પ્રજા બચે તે માટે સમયે સમયે ચગ્ય પ્રચાર કરતા. પરિણામે પ્રજા એ વ્યસનથી દૂર રહેવા લાગી. મહારાજા વિક્રમ વ્યસનને દેશવટો આપી રહ્યા હતા, ત્યારે પણ કેટલાક ચેર ચેરી કરતા હતા. આ માટેની ફરિયાદ કરવા સુવર્ણ, મણિ અને વસ્ત્ર બજારના. વેપારીઓ મહારાજા પાસે આવ્યા. તેમણે પિતાની ફરિયાદ સંભળાવી. મહારાજાએ ફરિયાદ સાંભળી ઘટતું કરવાનું કહ્યું, વેપારીઓ ગયા. મહારાજાએ ચાર રસ્તે ચોકીદારે ગોઠવ્યાપણ...પણચરે હાથમાં આવતા ન હતા.
લેક પાસેથી કર લેવાવાળે પણ ચોરેથી પ્રજાનું રક્ષણ નહિ કરનારે રાજા ચોરીના પાપવાળે થાય છે. આવું સ્મૃતિમાં કહેવાયું છે.
મહારાજાના મનમાં આ વિચાર રમતું હતું તેથી ચોરને પકડવા તલવાર લઈ એકલા જ મહેલમાંથી બહાર નીકળ્યા. '
રાજા ફરતા ફરતા માણેકમાં પહેચા. તે વિચારવા લાગ્યા, “જરૂર ચેરે અહીં આવશે.” વિચારતા રાજા ધીર ધીરે આગળ વધતા રોકમાં પહોંચ્યા, ત્યાં તેમને કેટલાક
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૭o
માણસા જોયા ને વિચાર આભ્યા. ‘કદાચ ચાકીદારો મને ન. એળખે તે મારી બેસે તે મારી શી સ્થિતિ થાય ?”
મનથી વિચારતા રાજાએ આવનાર વ્યક્તિએ ચાર છે ને તેમની સાથે મળી પાતે ચોર છે ને તેવુ જ નામ . ધારણ કરવું તેવા નિર્ણય કર્યાં ને આગળ વધ્યા. ત્યાં તે પૂછ્યું, “તમે અત્યારે.
ચોરો ભેગા થયા. એટલે રાજાએ
કયાં જઈ રહ્યા છે. ? ”
“ અમે લેકેએ મેઘ શ્રેષ્ઠીને ત્યાં પરદેશથી આવેલ ઘણું ધન જોયું છે, તેથી તે ધનની ચારી કરવા જઈ એ છીએ. અમે ચાર છીએ. અમારે ધન જોઇએ છે. પણ તમે કાણ છે ? અહી કેમ આવ્યા છે? તે તા કહા ? ” ચોરોએ પેાતાની . વાત કહેતાં મહારાજાને પૂછ્યું.
',
tr
હું પ્રજાપાલ નામના જાણીતા ચોર છું. હું આજે રાજાના ભંડાર જોઇ આળ્યેા છેં. ભાઇએ, તેલ મગને વેચી . પૈસા ભેગા કરનારનું ધન ચોરવાથી જરૂર માત થાય છે. કેમ કે જો કોઈ કાઇને મારે તે તે મરનારને ક્ષણ માટે દુઃખ થાય છે, પણ ધનની ચોરી કરવાી પુત્રપૌત્રની સાથે આખી જિંદગી દુ:ખ થાય છે. પણ રાજાને ત્યાં વિના પરિશ્રમે ધન ભેશુ' થાય છે. તેથી ત્યાં ચોરી કરવાથી નહિ જેવુ દુઃખ
થાય છે.”
“ તમે સાચું કહ્યું.” ચોરાએ કહ્યુ, “ અમે લેકે રાજાને ત્યાં ચોરી કરવા જઇશું.”
Page #478
--------------------------------------------------------------------------
________________
૩૮૦
“ ખરાખર, પણ ચોરીમાં તમારા ચારના જ ભાગ છે કે કોઈ બીજાના પણ ભાગ છે ? ”
“ અમારા જ ભાગ છે. મહારાજા વિક્રમાદિત્યના રાજમાં અમને ચોકીદારા કે કેાઈ સાથ આપતુ નથી.” તમારી ઇચ્છા હાય તે હુ
“ તમે સાચું કહ્યું. પણ
તમને સાથ આપું??
જરૂર, ચોરીના માલમાંથી ભાગ આપવાથી અમને ખાટ આવવાની નથી, તા તમે પણ અમારી સાથે રાજાના મહેલે ચાલે.”
r
“ઠીક, પણ તમારામાં શુ શક્તિ છે, તે તે કહે ” મહારાજાએ પૂછ્યું.
“હું ગંધથી ઘરમાં શું શું છે તે કહી શકું છું.' એકે કહ્યું.
“મારા હાથ અડકતાં ઘણાં મજબૂત તાળાં, કમાટે ખૂલી જાય છે.” ખીજાએ કહ્યું.
પૂછ્યું.
“હું કોઈનો અવાજ સાંભળું છું. તેને સે વ અરે તેથીય વધારે વર્ષ થઈ જાય તે પણ ઓળખી શકુ જી.” ત્રીજાએ કહ્યું.
66
“હું પશુપક્ષીઓની ભાષા જાણું છું.” ચાથાએ કહ્યું.
''
પણ તમારામાં કઇ શક્તિ છે ?” ચારોએ મહારાજાને
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૮૧
હું જેની સાથે હોઉં છું, તેને ક્યારે પણ રાજાને ભય રહેતું નથી.” મહારાજાએ કહ્યું, આ સાંભળી રે, ખુશ થયા, બેલ્યા, “અમારા સારા નશીબે તમે અમને મળી ગયા, હવે અમે મેટા મેટા શ્રીમંતેને ત્યાં ચેરી કરીશું.”
ચોરોના શબ્દથી ચોરેને નાશ કરવા મહારાજાને વિચાર આવ્યું. તે વિચારને અમલ કરે તે પહેલાં તેમની શક્તિને પરિચય મેળવવા વિચાર આવ્યું. ને ચેર સાથે મહારાજા આગળ વધ્યા. ને ભંડાર પાસે આવ્યા.
હે ગંધજ્ઞાન ! અહીંયાં શું શું છે?” ગધજ્ઞાનીને ચોરોએ પૂછ્યું.
અહીંયાં પિત્તળ, તાંબુ વગેરે ઘણું છે. બાજુમાં ચાંદી તે પછીનામાં સોનું અને ચોથા ઓરડામાં રહે છે.”
તે આપણે રત્નની ચોરી કરીશું.” કહેતાં રાજાએ કહ્યું, “તમે હાથથી અડકી તાળાં ખેલી નાંખે”
પિલાએ હાથથી અડકી તાળ બિયાં એટલે ચેરી કરવા તેઓ આગળ વધ્યા. ત્યાં તે શિયાળવાને અવાજ ચાવે. આ અવાજ સાંભળી પશુ-પંખીના અવાજ જાણનારે કહ્યું,
શિયાળવા કહે છે, ધનને માલિક તમારી સાથે છે. તમે કેવી રીતે ચોરી કરશે ?”
આ સાંભળી ચેરે આગળ વધતા અટક્યા. ત્યારે મહારાજાએ કહ્યું, “રાજા તે સાતમે માળ સૂઈ જાય છે,
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૮૨
તે ક્યાંથી અહીં આવવાનું છે? શિયાળવા ખોટું બોલે છે - આપણે જલદીથી રને લઈને જઈએ.”
મહારાજાને શબ્દ દીવાલ તેડવા લાગ્યા. ત્યાં તે ફરીથી શિયાળવાને અવાજ આવ્યું. ઘરધણી જોઈ રહ્યો છે તેથી ચેરી કરવાનું માંડી વાળે.”
પશુ–પંખીના અવાજ જાણનારે આ કહ્યું, ત્યારે મહારાજા બેલ્યા, “આપણી વચ્ચે આ મહેલને માલિક નથી. શિયાળવાં નકામું બેલી રહ્યા છે. તમે રત્ન લઈ લે.”
ને બધા ચેરી કરવા આગળ વધ્યા ત્યારે પશુ-પંખીની ભાષા જાણનારે કહ્યું. “શિયાળ કૂતરાને કહી રહ્યું છેઃ “તું રાજાને ત્યાંનું સારું સારું ખાય છે, તે રાજાને ચેરીની ખબર કેમ આપતું નથી ? તું નીચ, કૃતન છે. તેમ મને લાગે છે. ત્યારે કૂતરો કહે છે. એમનામાં માલિક પિતે - હાજર છે. પછી ચેરી કેવી રીતે થવાની છે?
આ સાંભળી બધા ડરી ગયા. ત્યારે રાજાએ કહ્યું, જે રાજા વચમાં છે, તે હું જેમની સાથે હોઉં છું, તેમને રાજાને ભય રહેતો નથી. પછી ગભરાવ છે શા માટે ? ભૂખ લેકે જ પશુ-પંખીના અવાજ પર વિશ્વાસ રાખે છે.”
રાજાના આ શબ્દો સાંભળી ચેરેએ સારી એવી ચેરી કરી. એકએક રત્નની પેટી લઈ ચાલવા માંડયું. ત્યારે રાજાએ કહ્યું, “આપણું વચ્ચે ઘર ધણી નથી. શિયાળવાં ખોટું બોલે
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૮૩
છે. આપણા હાથમાં રત્નથી ભરેલી એકએક પેટી આવી.”
બરાબર બરાબર.” કહેતા બધા ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા માણેકચોકમાં આવ્યા, ત્યારે રાજાએ પૂછ્યું, “આપણે હવે ક્યાં મળીશું?”
“કાલે સધ્યાકાળે આપણે અહીં જ મળીશું.”ચરોએ કહ્યું.
પણ અહીં તે અનેકેની અવરજવર રહે છે, તે ઓળખીશું શી રીતે ?” રાજાએ પૂછયું.
“જેના હાથમાં બીજેરું હોય તેને તમારે સાથી માન.ચોરેએ કહ્યું. ને છૂટા પડયા.
રાજા પિતાને મહેલે આવ્યા ને પેલી રત્નપેટીને ગુપ્ત સ્થાનમાં મૂકી સૂઈ ગયા. પ્રભાતના મંગળ અવાજ થતાં મહારાજા ઊઠયા. પંચપરમેષ્ઠિ નમસ્કાર-નવકાર મહામંત્રને જપ કરી પ્રાતઃકિયાથી પરવારી સભાજનેથી શોભતી રાજસભામાં ગયા. ત્યારે કષાયક્ષ ભંડારમાં ગયે. ને ત્યાં ભંડારનાં બારણું ખુલ્લાં જોયાં. રત્નની પાંચ પેટી ચેરાયેલી જે તે સાથે જ વિચાર આવ્યું. “હું પણ એક પેટી ઊઠાવી ઘેર પહોંચાડું પછી રાજાને ખબર આપું.”
તેણે પિટી ઘરે એકલી બૂમ પાડવા માંડી. “કેઈએ દીવાલ તેડી રત્નની પેટીઓની ચોરી કરી છે, ચેકીદાર, સિપાઈએ દેડે, ડે.”
આ બૂમથી લેકે ભેગા થયા ને જોઈને મહારાજાને
Page #482
--------------------------------------------------------------------------
________________
૩૮૪
અખર આપી. આ સાંભળી મહારાજા ખેલ્યા, “ચાકીદાર તમે આ નગરની રક્ષા કરતા નથી-ચારાને પણ પકડતાં નથી. તેથી તમને જ ચારી માટેની શિક્ષા કરવામાં આવશે. જો શિક્ષાથી વાચવુ... હાય તા ચારાને શોધી લાવે.”
ચાકીદાર ચારાને શોધવા ચાલ્યા. પણ ચેારા હાથમાં આવ્યા નહિં તેથી લાચાર થઈ તે ઘેર ગયા. તેને ઉદાસ જોઈ તેની સ્ત્રી પૂછવા લાગી, “ તમારુ મોઢું ઉદાસ કેમ છે ?” જવાબમાં ચેકીદારે ચેારીની વાત કરી કહ્યું, “ ચાર ન પકડાય તે ચારીની શિક્ષા મને કરવામાં આવશે.”
“ તમે જરાય ગભરાશે નહિ, કાયર થવાથી કાર્યસિધ્ધિ થતી નથી. તમે આપણા ઘરની બધી સપત્તિ ભેગી કરી તે લઇ રાજા પાસે જાવ ને કહા, હું મારી આજીવિકા માટે ખીજે જાઉં છુ. તમે નારાજ થયા તેથી હું અહીં રહેવા
માગતા નથી.”
આ સાંભળી ચાકીદાર મહારાજા સમક્ષ જઇ કહેવા લાગ્યા, “ મહારાજ ! આપ મારા પર નારાજ છે તેથી હુ નગર છેાડી બીજે જાઉ છું. આપ મારા ઘરની બધી સંપતિ લઇ શકેા છે.”
“ના, ના. તેમ કરવાની જરૂર નથી. ભલે ચાર પકડાય કે ન પકડાય, ભલે ચાર ચારી કરતા રહે, તમારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તમે માણેકચાકમાં જાવ ને જેના હાથમાં બીજોરુ હાય તેને પકડી લાવા.”
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૮૫
રાજાના શબ્દ રાજી થતે ચોકીદાર માણેકચોકમાં ગયે. બીજારાવાળાને શેધવા લાગે.
સંધ્યા સમય થા. ચેરે માણેકમાં આવ્યા ને પ્રજાપાલની રાહ જોવા લાગ્યા. ત્યાં તે કાગડાને અવાજ આવ્યો, તમે જલદીથી અહીંથી નાસી જાવ, તમને પકડવા ચેકીદાર આવી રહ્યા છે.” આ વાત પેલાએ પિતાના સાથીદારોને કરી ત્યારે પેલા કહેવા લાગ્યા, “હવે રહેવા દે, ગઈ કાલે તારી વાત માની હતી તે રત્નની પેટીઓ હાથમાં આવત નહિ. તારા શબ્દ માની ચાલવા માંડીએ તે પ્રજાપાલ જે નીડર સાથી ગુમાવીએ.”
ચરો આમ વાત કરતા પ્રજાપાલની રાહ જોવા લાગ્યા, ત્યાં તે ચેકીદારે તેમને જોયા. તેમના હાથમાં બીજેરાં હતાં. તેમને પકડયા, ત્યારે ચારે કહેવા લાગ્યા. “અમારું બધું ધન તમે લઈ લે. અમને છોડી દે. અમારા ઘરમાં જે ઘરડા છે તે રાજા પાસે આવશે.”
એ કેમ ચાલે? મહારાજાએ બીજોરા જેના હાથમાં હોય તેને પકડવા આજ્ઞા કરી છેકહેતે ચોકીદાર તેમને પકડી રાજસભામાં આવ્યો.
“રત્નની પેટીઓ આપી દે. નહિ તે તમને શિક્ષા કરવામાં આવશે.”
આ અવાજ સાંભળતા ચેરે મનમાં વિચારવા લાગ્યા,
૨૫
Page #484
--------------------------------------------------------------------------
________________
(૩૮૬
સતને સાથીદાર આ જ છે. વિચારતા ચોરેએ ચાર રત્નની પેટીઓ લાવી આપી. - “ચાર કેમ? બીજી બે પેટીઓ ક્યાં ?”
“અમે તે ચાર જપેટીઓ લીધી છે. વધારે લીધી નથી.”
ઠીક” કહી મહારાજાએ ચેકીદારને કહ્યું, “આ લેકેને શૂળી પર ચડાવી દે - ચોકીદાર આજ્ઞાનો અમલ કરવા ચેરેને લઈ ચાલે, ત્યારે શબ્દજ્ઞાનીએ કહ્યું. “આ રાજાએ રાતના કહ્યું હતું. હું જેની સાથે હઈશ તેને રાજાને ડર નહિ હોય. માટે આપણે રાજાને મળી વાત કરીએ.”
હા. હા આપણે એમ જ કરીએ.” કહી રોકીદારને કહ્યું, “ભાઈ, અમને રાજા પાસે લઈ ચાલે, અમે બધી પેટીઓ આપી દઈશું.”
ચાલે.”કહી ચોકીદાર રાજસભામાં ચોરે સાથે આવે.
કેમ શું છે?” મહારાજાએ પૂછ્યું. ત્યારે શબ્દજ્ઞાનીએ કહ્યું, “રાતના અમે ચોરી કરવા નીકળ્યા હતા. ત્યારે અમને એક ભાઈ મળ્યા હતા તેને કહ્યું હતું, હું જેમની વચમાં, સાથમાં હઈશ. તેમને રાજાને ડર રહેશે નહિ. તે પછી અમને શૂળી પર કેમ ચઢાવવામાં આવે છે? અમે બીજી તે પેટીઓ લઈ ગયા છીએ તેમ માનતા હો તે અમારા ઘરમાં
જે કાંઈ હોય તે તેની કિંમત ગણી લઈ લે. રાજા જ્યારે "કેપે છે ત્યારે પ્રજાને જ સહન કરવાનું રહે છે.”
Page #485
--------------------------------------------------------------------------
________________
૩૮૭
ચોરીના આ કહી રહ્યા હતા. ત્યારે મહારાજાએ ગુપ્ત રાખેલ પેટી મગાવી. એટલે કાષાધ્યક્ષે પણ પોતે લીધેલી પેટી લાવી દીધી. તે પછી મહારાજાએ ચોરાને કહ્યું. “ હું તમારી સાથે ચોરી કરવા આવ્યા હતા તેથી આપણે ભાઇઆ થયા. હવે તમારે ડરવાની જરૂર નથી. હવે હું તમારી પાસે ભીખ માંગુ છું.”
· ચોરી સિવાય તમે અમારી પાસે ગમે તે માંગેા.” ચોરાએ કહ્યું.
“ ભાઇએ !” મહારાજ ખેલ્યા, “ ચોરી કરવાથી આ લેક તેમજ પરલેકમાં દુઃખ મળે છે. આ સંસાર રૂપી રણમાં ભમતા રહેવું પડે છે. ચોરી કરનારની આ લેક અને પરલેાકમાં ધર્મ, ધ્યેય બુધ્ધિ બધાની ચોરી થાય છે, ચોરી કરનારના કુટુંબને રાજા પકડે છે, ચોરી કરવાના ધંધા ત્યાગ કરવાથી ચોર પણ સ્વગમાં જાય છે.”
રાજાની શિખામણથી ચોરેએ ચોરી નહિ કરવાના નિર્ણય કર્યો. ને રાજા સાથે રહેવા લાગ્યા. રાજાએ તેમને તેમની આજીવિકા માટે પાંચ સે ગામ આપ્યાં. ચોરે એ પેાતાનું શેષ જીવન ધર્મ, ધ્યાન અને સદાચારમાં વિતાવ્યું. ને ઘણા સુખી થયા.
આમ દાન કરતા રાજા વિક્રમે પેાતાની કીતિ વિસ્તારી. આઠમા સ` સ પૂણ
Page #486
--------------------------------------------------------------------------
________________
નવમે
છે
પ્રકરણ આડત્રીસમું
...
...
...
દેવદમની
સંવત પ્રવર્તક મહારાજા વિક્રમના સમયમાં અંવતીનગરી બધી જ રીતે આબાદ હતી. જાણીતી હતી. એ નગરીમાં નાગદમની નામની ઘાંચણ રહેતી હતી. તે બુદ્ધિશાળી હતી, ચાલાક હતી, શ્રીમંત હતી. તેની બુદ્ધિ અને ચાલાકીનાં સર્વત્ર ભારોભાર વખાણ થતાં. ને વધુમાં તેના સંબંધમાં અવનવી વાતે પણ સંભળાતી. સાચે જ તેનું જીવન પણ રહસ્યમય જ હતું.
નાગદમનીની દેવદમની નામની સ્વરૂપવાન દીકરી હતી. તે તેથી માથી સવાઈ હતી તેવી લોકવાયકા હતી. તે સર્વ કલામાં પારંગત હતી અને તેની વાહવાહ બધે બોલાતી.
આ નાગદમનીની હવેલી રાજમાર્ગ પર હતી અને તે પ્રત્યેક માટે આકર્ષણનું સ્થાન હતી.
એક દિવસે લાવલશ્કર, તેમજ દરબારીઓ સાથે મહારાજા વિક્રમ હાથી પર બેસી નગર બહાર આવેલા બાગમાં આનંદ માટે ગયા, ત્યાંથી પાછા વળતા તે નાગદમનીની હવેલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે દેવદમનીની
Page #487
--------------------------------------------------------------------------
________________
૩૮૯
દાસી કચરે કાઢી રહી હતી તેથી ધૂળ ઊડતી હતી, એટલે રાજસેવકે દાસી પાસે આવી કહ્યું, “હે બાઈ, ધૂળ ઉરાડવી બંધ કરે.” આ સાંભળી દાસીએ પૂછ્યું, “કેમ? ”જવાબમાં રાજસેવકે કહ્યું, “જુઓ, મહારાજા અહીંથી પસાર થઈ રહ્યા છે.”
!
I
"""
ક
:
,
21 'en' *
છે
..
,
છે :
અa
મહારાજાની સવા જઈ રહે હi. રાજસેવક અને દાસી વચ્ચે આ વાતચિત થઈ રહી છે, ત્યાં દેવદમન આવી ને રાજસેવકને પૂછયું, “વિક્રમાદિત્યે શું પંચાંડવાળું દસ માથા પર ધારણ કર્યું છે?”
આ શબ્દ જાણે અજાણે મહારાજાના કાને પડયા. તે પંચદંડવાળા ઇત્રના વિચારમાં પડ્યા. મનમાં બોલ્યા, “શું
Page #488
--------------------------------------------------------------------------
________________
૩૯૦
પંચદંડવાળું છત્ર હોઈ શકે ખરું? આવું છત્ર મેં ક્યારે પણ જોયું નથી. તેમ તેના વિષે સાંભળ્યું પણ નથી.”
વિચારવશ રાજાની સવારી મહેલે પોંચી ત્યાં પણ દેવદમનીના શબ્દોના પડઘા પડતા હતા. એ પંચદંડ છત્ર તેમને માટે રહયપૂર્ણ વસ્તુ બની ગયું હતું.
મહારાજાએ મહેલમાં આવી દેવપૂજા કરી ભોજન કર્યું. તે પછી દેવદમનીને બેલાવવા દૂત મોકલ્ય, દૂતે નાગદમનીને ત્યાં આવી કહ્યું, “હે નાગદમની, તારી પુત્રીને મહારાજા. બોલાવે છે.”
કેમ? ” નાગદમનીએ પૂછયું, જવાબમાં દૂતે કહ્યું, મહારાજ સમક્ષ એ તારી દીકરીએ કોઈને કોઈ બાફયું હશે, એ બટકબોલીને મારી સાથે મોકલ”
નજીવી વાતની મહારાજ ગાંઠ વાળશે તે પ્રજાને કાંઈ પણ બોલવાની છૂટ રહેશે નહિ નાગદમનીએ કહ્યું, રાજા તે ઉદાર અને પ્રજાવત્સલ હવે જોઈએ, જેથી છોકરાં જેમ માબાપ આગળ છૂટથી બેલી શકે છે તેમ તે બોલી શકે”
મહારાજ કાંઈ તારી દીકરીને શિક્ષા કરવાના નથી. પણ પંચદંડવાળ છત્ર માટે પૂછવાના છે.”
તે રાજાને કહો.નાગદમનીએ કહ્યું “ વિદ્યા વિનય વગર શેભતી નથી.”
હવે એ બધી વાતે રહેવા દે ને તારી દીકરીને મેકલ.”
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૦૧
નાગદમની “શું કરવું ?” ના વિચારમાં પડી, તે મનમાં બેલી, “બાળકના ગમે તેવા શબ્દથી મહારાજ પિતાનું અપમાન સમજી તેને સજા કરે છે?” વિચારતી તે કાંઈક નિર્ણય પર આવી બોલી, “હું જ ત્યાં આવું છું.” બેલી તે દૂત સાથે મહારાજા સમક્ષ આવી ઊભી, તેને જોતાં જ વિકમે કહ્યું, “તારી દીકરીના શબ્દોથી મને કોઈ થયે નથી, પણ તેની પાસેથી પંચદંડવાળું છત્ર શું છે તે જાણવું હતું, હવે તું આવી છે તે તું જ કહે.”
આપને પંચદંડવાળા છત્ર માટે જાણવા ઇચ્છા હોય તે આપના રાજમહેલથી મારી હવેલી સુધી સુંદર ગુપ્ત માર્ગ તૈયાર કરો.” નાગદમની બોલી, “તે પછી મારી પુત્રી સાથે સેગઠાબાજી રમે અને તેને તેમાં ત્રણવાર હરાવી, તેની સાથે લગ્ન કરે. તે પછી આપને પાંચ આદેશ કાર્ય બતાવવામાં આવશે, તે પૂરાં થયે તે અથવા હું પંચદંડવાળા છત્ર સંબંધમાં કહીશું.”
નાગદમની,” મહારાજ બોલ્યા, “આજ સુધી મેં ન તે તેવા છત્ર વિશે સાંભળ્યું છે અથવા દેખ્યું છે તેથી તે જાણવા તારા કહેવા પ્રમાણે કરવામાં આવશે.”
આ સાંભળી નાગદમની પિતાને ત્યાં ગઈ ને મહારાજાએ માણસે બોલાવી નાગદમનના કહ્યા પ્રમાણેને સુંદર ગુપ્ત માર્ગ પુષ્કળ ધન ખરચી તૈયાર કરાવ્યું. તે તૈયાર થતાં દૂતને બધું સમજાવી નાગદમનીને ત્યાં મેક. દૂતે નાગદમનને
Page #490
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ત્યાં આવી કહ્યું, “મહારાજાએ તારા કહેવા પ્રમાણે કાર્ય કર્યું છે, માટે હવે તારી દીકરીને મારી સાથે મેકલ.”
નાગદમનીએ દેવદમનીને બનીઠની રાજસભામાં જવા કહ્યું. દીકરીએ માના કહ્યા પ્રમાણે સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા અને દૂત સાથે રાજસભામાં ગઈ “શું અપ્સરા સદેહ પૃથ્વી પર આવી છે?” મહારાજાના મનમાં તેને જોતાં વિચાર જન્મે.
મનના એ વિચારને ખંખેરતા મહારાજા બોલ્યા, “મેં તને સેગઠા બાજી રમવા બેલાવી છે.”
“હું તૈયાર છું,” દેવદમની બેલી ને મહારાજાએ તેમજ દેવદમનીએ બાજી રમવાની શરૂઆત કરી.
બંને જણ એક બીજાને હરાવવા પ્રયત્ન કરતાં હતાં પણ કેઈ હારતું ન હતું, તેથી મહારાજા મૂંઝાવા લાગ્યા, મનમાં વિચારવા લાગ્યા, “જે, આ મને જીતી ગઈ તે જગતમાં મારી અપકીર્તિ થશે-નિંદા થશે.” વિચારતા મહારાજાએ અગ્નિવૈતાલને યાદ કર્યો, યાદ કરતાં જ અગ્નિતાલ આવ્યું એટલે મહારાજા ઉત્સાહભેર રમવા લાગ્યા, મધ્યાહન છે. જમવાને સમય છે. મંત્રીઓ વગેરે મહારાજાને ભેજના કરવા કહેવા લાગ્યા, પણ મહારાજા બાજી છેડી ઊઠવા તૈયાર ન હતા. તેમણે કહ્યું “તમે જમવા જાવ મને સમય નથી.” ત્યારે મંત્રીઓએ કહ્યું, “અન્નના અભાવે અશક્તિ જણાશે. વળી આખાય રાજ્યને આધાર આપના પર છે.”
આમ મંત્રીઓ વારંવાર કહી રહ્યા હતા, ત્યારે દિવસ એક કલાક બાકી રહ્યો હતે. રાત્રિ ભેજનના પાપના ભયથી સંગઠી
Page #491
--------------------------------------------------------------------------
________________
૩૯૩
આજી પર વસ્ત્ર ઢાંકી મહારાજા જમવા ઊઠયા. દેવદમની પિતાને ત્યાં ગઈભેજનાદિકાર્ય પરવારી મહારાજા દેવદર્શન કરી નગરચર્ચાવા નીકળ્યા, ત્યારે રાત્રિએ પિતાને અમલ વિસ્તાર્યો હતે. ચોરેચોટે મહારાજા અને દેવદમની સંબંધમાં અનેક મુખે અનેક વાતે થતી હતી. કેઈ કહેતું, “મહારાજાએ દેવદમની સાથે બાજી રમવા માંડી છે, તે સારું તે નથી જ કર્યું, આખાય રાજમાં મહારાજાને સાચી શિખામણ આપનાર મંત્રી નથી? દેવદમની સાથે બાજી રમવામાં મહારાજાએ મૂર્ખાઈનું પ્રદર્શન કર્યું છે, આ દેવદમની દેવીની ઉપાસક છે. તેણે સીકોતરી દેવીને સિદ્ધ કરી છે. તેથી તેને કોઈ હરાવી શકે તેમ નથી.” ત્યારે એક વૃધે કહ્યું, “રાજાની નીતિરીતિનું ઠેકાણું હોતું નથી તેમ મોટેરાઓ કહી ગયા છે. રાજા જોગી અગન જળ ઈનકી રીતઃ ડરતે રહીએ પરસરામ ઓછી પાળે પ્રિત."
આમ જુદી જુદી વાતે પ્રજાના મેઢેથી સાંભળી મનથી દુઃખી થતા મહરાજા મહેલે આવ્યા. સુખશય્યામાં પડયા, પણ ઊંઘ ન આવી તે ન જ આવી, બાકી રહેલી રાત વિચારમાં વિતાવી.
બીજે દિવસે સવારમાં મહારાજાએ ઈષ્ટ દેવાદિનું સ્મરણ કરી સુખશા ત્યાગી, નિત્યકર્મ પરવારી દેવદર્શનાદિ કરી રાજસભામાં આવ્યા. સભામાં દેવદમની તેમની રાહ જોતી જ બેઠી હતી. મહારાજાએ આવી બેઠક લીધી ને અધુરી બાજી રમવા માંડી. આખો દિવસ રમતમાં જ પસાર થઈ
Page #492
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ગયે. દિવસ થડે બાકી રહ્યો, ત્યારે મંત્રીઓના આગ્રહથી બાજી પર વસ ઢાંકી મહારાજા ભોજન કરવા ઊઠયા. તે પછી નગરચર્ચા જેવા નીકળ્યા.
નગરમાં ફરતા ફરતા મહારાજા કારુ-નારુના વાસમાં આવ્યા. ત્યાં તેમના કાને શબ્દ પડયા, “મહારાજાએ હાથે કરીને તાવને તેડું આપ્યું છે. દેવદમની તે દેવેનું પણ માન મર્દન કરે તેવી છે. તેથી તે તેને દેવદમની કહેવામાં આવે છે.” આમ અનેક પ્રકારની વાત સાંભળતાં મહારાજા. મહેલે આવી સુખશયામાં પડયા. વિચારવા લાગ્યા. દેવદમનીને હરાવવાને એક માર્ગ જડતું નથી.” વિચારતા મહારાજાને પાછલી રાતના ઊંઘ આવી પણ પ્રભાતના મંગળ શબ્દએ મહારાજા જાગ્યા. નિત્યકર્મ પરવારી સભામાં ગયા ને આખે દહાડો રમ્યા. દિવસના છેલ્લે કલાકે ભેજન આદિ પરવારી અંધેરપછેડી ઓઢી મહારાજનગરચર્ચા જેવા નીકળ્યા. ફરતા ફરતા મહારાજા ગંધવાહા સ્મશાનમાં આવ્યા. એ સ્મશાન પાસે નાનું શું એક મંદિર હતું, તે મંદિરમાંથી ડમરુને અવાજ આવતું હતું. તે અવાજની દિશાએ મહારાજા ડું ચાલ્યા અને તે મંદિરની લગભગ થયા ત્યારે તેમની દષ્ટિએ ભયંકર દશ્ય પડ્યું, ઊંટ જેવા હેઠ, બિલાડી જેવી આંખે, ગધેડા જેવા દાંત, કુહાડી જેવા નખ, પથ્થર જેવી આંગળિયે, મેટું પેટ, ચપટું નાક, ઉંદર જેવા કાન, કાળા રંગનું શરીર, સૂગ ચઢે તેવું મેટું, વિચિત્ર પ્રકારના માથાના વાળ હાથમાં ઢાલ અને તલવાર, ગળામાં માણસની ખોપરીઓની
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૯૫
માળા, હુંકારથી પૃથ્વીને ધ્રુજાવતે ઘોડા પર બેઠેલા જાણે યમરાજ જે. આવી આકૃતિ જોતાં મહારાજા આશ્ચર્ય પાયા. જેવી તે મકિત મંદિર છેઠ આગળ વધી તો તેની
કાલ
--
-
M
છે
વપાલ અને મહારાજ વિક્રમ
પાળ હું એન્ય મહારાજાએ જોયું. તે વ્યકિતને ઉદ્દેશી મહારાજાએ મેટે અવાજે પૂછયું. “તમે કેણ છે? કયાંથી આવે છે ? ” સામેથી અવાજ આવ્યું, “આ નગરીનું રક્ષણ કરનાર હું ક્ષેત્રપાલ છું. તું કોણ છે? " જવાબમાં મહારાજાએ કહ્યું, “હું વિકમ નામને પરદેશી છું. જે તમે આ નગરીના રક્ષક છે તે રાજાનું રક્ષણ કરો.”
અત્યારે રાજા દેવદમનીની સંકટજાળમાં ફસાયે.
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૯૬
છે.” જ્ઞાનથી જાણું ક્ષેત્રપાલ બોલ્યા, “ભાગ્યવશાત્ રાજા આ સંકટમાંથી બચે. નાહક રાજાએ દેવદમની સાથે હેડ કરી છે. તેને દેવ-દાનવ કઈ જ હરાવી શકે તેમ નથી.”
પણ તમે રાજા જીતે તેવું કરો.” વિકમે કહ્યું, “રાજા એ જાળમાંથી છુટ જ જોઈએ.”
“પણ તે માટેનો ઉપાય તને કહેવાથી લાભ ? જે રાજા બળિ વગેરે આપી પૂછશે તે હું ઉપાય બતાવીશ.”
હું બળિ વગેરે આપી તમારું પૂજન કરીશ.” મહારાજાએ કહ્યું, “તમે પ્રસન્ન થઈ રાજા તે તે ઉપાય બતાવે.”
રાજા” ક્ષેત્રપાલે પિતાના જ્ઞાનના ઉપયોગથી વિક્રમને ઓળખી કહ્યું, “દેવદમની સાથે બાજી રમવામાં તમે મેટી ભૂલ કરી છે. રાજન, તે છતાય એમ નથી.”
પણ હવે મારાથી પ્રતિજ્ઞા ભંગના ભયે બાજી પડતી મૂકાય તેમ પણ નથી.” મહારાજાએ કહ્યું, “હું - તમને બળિદાન આપીશ. હું જીતી શકું તેવો ઉપાય બતાવો.”
ઉપાય તો બતાવું.” ક્ષેત્રપાલ બોલે, “પણ - ભૂલેચૂકે મારું નામ તમારે તેની આગળ દેવું નહિ.”
ખાતરી રાખે, તમારું નામ ક્યારે પણ દેવામાં આવશે નહિ.”
Page #495
--------------------------------------------------------------------------
________________
-
૩૯૭
“તે સાંભળે.” ક્ષેત્રપાલે કહેવા માંડ્યું, “અનેક વૃક્ષેથી વિંટાયેલે સિદ્ધસીકેતર નામને પર્વત છે. તે પર્વત પર પરમ પ્રતાપી સિદ્ધસીકેતરી નામની દેવીનું સ્થાન છે. ત્યાં આ વદ ચૌદશની રાતે ઈન્દ્ર, ચોસઠ ગિનીઓ, બાવન વીર, ગણનાયકે, ભૂત, પ્રેત, પિશાચ આદિ અનેક દેવતાઓ આવશે તેમના સભાખંડમાં દેવદમની નૃત્ય કરશે. ત્યાં તમે ગુપ્ત રીતે જઈ તેને મુંઝવી ત્રણ વસ્તુઓ લઈ પાછા નગરમાં આવજે. તે વસ્તુઓ તેને જુદી જુદી બતાવશે તે તે સહજમાં હારશે.”
ક્ષેત્રપાલના શબ્દો સાંભળી જયનો ઉપાય જાણી મહારાજા પ્રસન્ન થયા. સારા ભાગ્યે તેમને માર્ગ સરળ કરી આપે. મહારાજા પિતાના ભાગ્યની પ્રશંસા કરતા મહેલે આવ્યા. સુખશયામાં પડયા. માથા પર ભાર દૂર થવાથી સહજમાં ઊંઘ આવી ગઈ
મંગળ શબ્દોથી પ્રભાતે મહારાજા જાગ્યા. દેવદર્શનાદિ કરી ક્ષેત્રપાલનું આહ્વાન કરી ભક્તિપૂર્વક આડ મુઠક પ્રમાણ બળ આપી, સુગંધવાળા ફૂલેથી પૂજન કરી રાજસભામાં ગયા. દેવદમની સાથે રમત રમવા માંડી. સાંજ થતાં મહારાજા મહેલે ગયા. ભેજનાદિથી પરવારી અગ્નિ વૈતાલને યાદ કર્યો. યાદ કરતાં જ અગ્નિતાલ આબે, પૂછ્યું, “મને કેમ યાદ કર્યો ?” જવાબમાં વિકમે બધી વાત કહી. વાત સાંભળી અગ્નિતાલ વિક્રમને લઈ ગુમરીતે સિદ્ધસીકેર,
Page #496
--------------------------------------------------------------------------
________________
૩૯૮
2
છે
જ
કરે છે
.
..
3,'
મહારાજા વિક્રમને લઈ અગ્નિવૈતાલ સિદ્ધસિકોતરી
તરફ જ આગળ વધ્યો. પવત તરફ આગળ વધ્યું. ત્યાં આવી જોયું તે ઇંદ્રની સભામાં દે, ગિનીઓ, વીર, ભૂત, પ્રેત અને રાક્ષસો હતા. તેમની વચમાં દેવદમની સુંદર વસ્ત્રાલંકારે પહેરી નૃત્ય કરી રહી હતી, તે વખતે વિકમે અગ્નિતાલને કહ્યું, “દેવદમનીને મુંઝવો.” વિકમના શબ્દો સાંભળતાં અગ્નિતાલે ભમરાનું રૂપ ધારણ કર્યું ને નૃત્ય કરતી દેવદમનીના માથામાં રહેલા ફલને પગના ઝાંઝર પર પાડ્યું. એકાએક ફૂલના પડવાથી દેવદમની ચમકી-મુંઝાઈ ગઈ. - દેવદમનીના નૃત્યથી ત્યાં હાજર રહેલા બધા પ્રસન્ન થયા હતા, ત્યારે મહારાજા મનમાં વિચારતા હતા, “આ કન્યાને મારી સ્ત્રીને બનાવું તે મારો જન્મ એળે ગયે માન રહ્યો.”
Page #497
--------------------------------------------------------------------------
________________
૩૯૯
મહારાજા વિકમ જ્યારે આ વિચાર કરી રહ્યા હતા, ત્યારે નૃત્યથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર દેવદમનીને એક દિવ્ય પુષ્પોની માળા આપી. દેવદમની તે માળા પિતાની સખીને આપી રહી હતી ત્યારે અગ્નિતાલે તે વચ્ચેથી જ હરી લઈ મહારાજા વિક્રમને આપી. પ્રસન્ન થયેલા ઈ દેવદમનીને ફરીથી દિવ્ય ઝાંઝર આપ્યું. તે પણ બૈતાલે હરી લીધું. ત્રીજી વખતે પાનનું બીડું આપ્યું. તે પણ વૈતાલે હરી લીધું. આ ત્રણે વસ્તુઓ લઈ વિક્રમ સાથે બૈતાલ રાજમહેલે પાછો આવ્યો. તે પછી મહારાજા વિક્રમ નિશ્ચિત થઈ સૂતા. સવાર થયું છતાં મહારાજા જાગૃત થયા નહિ. દેવદમની તે નિયમ પ્રમાણે રાજસભામાં આવીને મહારાજા માટે પૂછતાં રાજસેવકે કહ્યું, “મહારાજા તે સૂતા છે.” આ સાંભળી દેવદમનીએ સેવક દ્વારા મહારાજાને કહેવરાવ્યું. “આ શું રમત માંડી છે? મારી સાથે હેડમાં ઉતર્યા પછી શાંતિથી સૂઈ રહેવાય કે ?”
મહારાજા ડીવારે રાજસભામાં આવ્યા, ને કહ્યું, “આજ ઊંઘ ન ઊડી.” કહી રમત રમવા માંડી. રમતાં રમતાં મહારાજાએ કહ્યું “આજ મને કાચી ઊંઘમાંથી ઉઠા.” ત્યારે દેવદમનીએ કહ્યું, “મારી જોડે રમવા માંડયા પછી, હડ કર્યા પછી સૂઈ કેમ રહેવાય?”
મહારાજા વિક્રમે એને જવાબ ન આપે. પણ રમતાં રમતાં જાણે ઊંઘ આવતી હોય ને બગાસાં ખાતા હોય તેમ બગાસાં ખાવા લાગ્યા, ત્યારે દેવદમનએ પૂછ્યું, “તમને ઊંઘ આવે છે? જવાબમાં વિકમે કહ્યું, “સિધ્ધસીકેતર
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૦૦
પર્વત પરનું દ્રશ્ય જેવા રાતના ગે હતું, એટલે ઉજાગરા થયે, તેથી અત્યારે બગાસાં આવે છે.
ઈંદ્રની સભામાં એક નર્તક-સુંદર રૂપધારી નૃત્ય કરતે હતે. તે ભમરાને જોઈ મૂંઝાઈ ગયે.” કહેતા વિક્રમે ફૂલની માળા બતાવી. એ માળા જેમાં દેવદમની ઝાંખી પડી ગઈને પહેલી બાજી હારી ગઈ
મહારાજા વિકમે રમત જારી રાખી. રમતાં રમતાં પાનનું બીડું દેવદમનને બતાવ્યું. તે સાથે જ તે તેજારહિત થઈ ગઈ. બીજી બાજી પણ હારી ગઈ, વિક્રમે આગળ રમતાં ઝાંઝર બતાવ્યું. દેવદમની વ્યાકુળ થઈ ગઈ અને ત્રીજી બાજુ પણ હારી ગઈ
મહારાજા વિક્રમે દેવદમનીને ત્રણવાર હરાવી, તેની જાણ તેની માતા નાગદમનીને કરવામાં આવી એટલે તે ત્યાં આવી. મહારાજાએ તેને તેનું કહેલું પૂરું કરવા કહ્યું ને નાગદમનીએ મહારાજા વિક્રમ સાથે દેવદમનીનાં લગ્ન ધામધૂમથી કર્યા.
પવનવેગે આ સમાચાર નગરમાં ફેલાઈ ગયા.
મહારાજાની આજ્ઞાથી મંત્રીઓએ નગરીને આસોપાલવ ધજા, પતાકા અને તેણેથી શણગારી, નૃત્ય-ગીત સાથે ઉત્સવ ઉજવાઈ રહ્યો. પ્રજા આનંદસાગરમાં સ્નાન કરવા લાગી. મહારાજાએ છુટ્ટે હાથે યાચકને દાન આપ્યાં. ચૌદિશ મહારાજા વિકમની યશગાથા ગવાવા લાગી.
Page #499
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આડત્રીસમું
...
તા:લિપ્તિમાં
દેવદમની સાથે લગ્ન કર્યાં પછી મહારાજા વિક્રમે કેટલાક સમય આનંદપ્રમાદમાં વિતાવ્યે, પછી એક દિવસે નાગદમનીને કહ્યું, “ તમારા કહેવા પ્રમાણે હું દેવદમની સાથે ખાજી રમ્યા, તેને હરાવી અને ઉકરડામાં પડેલ રત્ન લઈ લેવાય તેમ કોઈ પણ કુળમાં જન્મેલી શ્રીરત્ન લેવાય તે સિધ્ધાંત પ્રમાણે હું તેની સાથે પરણ્યા પણ ખરા. હવે પંચદ’ડ છત્ર સંબ`ધમાં કડા, અને તે મેળવવાના માર્ગ પણ બતાવે.”
"L
મહારાજાના શબ્દો સાંભળી નાગદમનીએ કહ્યું, અતાવુ' તે પાંચ કામે કા તે હું તમને પ'ચક્ર'ડવાળુ ત્ર મેળવી આપું.”
“ કહા, કહે.” મહારાજાએ અધિરાઇથી કહ્યું, “હુ ક્રમ કરવા તૈયાર છું.”
“ તેા તમે તામ્રલિપ્તિ જાવ. ત્યાંના રાજાના મહેલના ત્રીજા માળે રત્નપેટી છે તે લઈ આવા.. એ રત્નાથી પ ́ચદડવાળા છત્રની જાળી બનાવવામાં આવશે. રાજન, તેવા અપૂર્વ રત્ના તમારા ભંડારમાં પણ નહિં હાય.”
રક
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૦૨
નાગદમનીના શબ્દો સાંભળતાં મહારાજાએ રાજકારભાર સુચાગ્ય પ્રધાન ભટ્ટમાત્રને સોંપી તામ્રલિપ્તિ તરફ પ્રયાણ કર્યું. મામાં આવતાં વન, નદીઓ, પહાડા અને ગામા આળગી મહારાજા તામ્રલિપ્તિ નગરમાં આવી પહોંચ્યા. નગરના પૂર્વ ભાગમાં મનેાહર માગ હતા; તેમાં જાતજાતનાં અને ભાતભાતનાં વૃક્ષેા હતાં, પુષ્પા હતાં. આ બાગ નંદનવન જેવા જ હતા. તે બાગના પુષ્પાની સુગ'ધી લઇ જતા પવન મનને શાંતિ આપતા હતા. એ ખાગ જોવા મહારાજા આકર્ષાયા. ત્યાં પહોંચતાં નગરવાસીએ લેાજન સમારંભ ઉજવી રહ્યા હાય તેમ લાગ્યું. તેમણે એક ભાઇને પૂછ્યું, “ આજે શુ છે ?” તેના જવાબમાં તેણે કહ્યું, “ અઢળક દ્રવ્ય ખરચી આ નગરના રાજાએ આ નગરને રત્નમય કરી દીધુ છે. નગરના મહાલયે, ચિત્રશાળા, હાથીદાંતની પૂતળીએ નિર્મળ જળ જેવી જણાય છે. ચંદ્રોદયની જેમ સફેદ મેાતીઓની માળ જયાં ત્યાં જણાય છે, એ સુદંરતા નાશ ન પામે તે માટે મહારાજાએ નગરમાં ભેજન ન બનાવવા આજ્ઞા ફરમાવેલ છે. અગ્નિના ધુમાડો સુંદરતા નષ્ટ કરી નાંખે તે સહેજે સમજાય તેમ છે.” કહતા તે ભાઇએ મહારાજાને અતિથિ સમજી ભેજન કરી વિશ્રાંતિ કરવા વિનંતી કરતાં કહ્યું, “નગરવાસીએ ભેાજન તેમજ વિશ્રાંતિ કરી સન્ધ્યાકાળે નગરમાં જશે. લંકા કે અમરાવતી અમારા આ નગરની શેાભાની ખરાખરી શકે તેમ નથી. શ્રી જિનેશ્વરદેવનાં, શિવનાં અને કૃષ્ણજીનાં દેવાલયેાથી કૈલાસ સમું આ નગર જણાય છે.”
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૦૩
એ ભાઈને શબ્દ સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “જરૂર મારું કાર્ય અહીં પૂર્ણ થશે. કેમ કે, આ જાતનું નગર, રાજ, ધનાઢય વ્યક્તિ, હાથી, અશ્વ, છત્ર, ચામર આદિ દેખવાથી અથવા શુભ અને મને હર શબ્દો સાંભળવાથી કાર્ય સિદ્ધ થાય છે, તેવું શુકન શાસ્ત્રમાં કહ્યું છે. આ પ્રમાણે વિચારતા મહારાજાએ ભજન અને આરામ કરી અદૃશ્ય રૂપે નગરમાં ભ્રમણ કરવા માંડયું. ત્યારે રાજા ચંદ્ર, નગરજનો સાથે પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને ગયા.
લક્ષ્મીવતી રાજા ચંદ્રની કુમારીએ પિતાના મહેલે આવી સાતમે માળે જઈ નગરની પ્રતિષ્ઠિત નર્તકીઓને
લાવી નૃત્ય-સંગીત સમારંભ કર્યો, ત્યાં અદ્રશ્ય રૂપે મહારાજા આવ્યા ને જોવા લાગ્યા. મોડી રાત સુધી નૃત્ય સંગીત ચાલ્યું. તે પછી આદરસહ ઈનામ અને પાન આપી નર્તકીઓને રજા આપવામાં આવી. ને હારબંધ કરાવ્યાં. મહારાજા પેટી માટે ગુપ્ત રીતે મહેલમાં રહ્યા, તેવામાં પૂર્વ સંકેતાનુસાર કલાકના દસ ગાઉ ચાલવાવાળી સાંઢણી સાથે રાજા ભીમ ત્યાં આવ્યા ને વાંસની સહાયથી મહેલમાં આવી લભવતીને કહ્યું, “રાજકુમારી, ચાલ, ઊઠો. વખત ન ગુમાવો.” આ સાંભળી રાજકુમારીએ કહ્યું, “પહેલાં રત્નપેટી ઉતારી તે પછી હું આવું છું.” - ભમે રાજકુમારીના કહેવા પ્રમાણે કર્યું. એટલે રાજકુમારી ઉતરવા લાગી, ત્યારે વિક્રમે વિચાર કર્યો, “રાજકુમારી
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૦૪ અને રનની પેટી લઈ ભીમ ચાલ્યા જશે.” આમ વિચારતા મહારાજાએ અગ્નિશૈતાલની સહાયથી ઉતાવળે રાજકુમારીનું વસ્ત્ર હરણ કરી લીધું. એટલે રાજકુમારી બીજું વસ્ત્ર પહેરવા ગઈ, તેટલામાં મહારાજા વિક્રમે અગ્નિશૈતાલને ભીમરાજાને અહીંથી દૂર દેશમાં મૂકી આવવા કહ્યું. બૈતાલે ભીમને દૂર દેશમાં હરણ કરી મૂકી દીધે, એટલે વિકમે રાજકુમારી સાથે સાંઢણી પર બેસી ઉજજન તરફના માર્ગે જવા માંડયું, તે જોઈ રાજકુમારીએ પૂછ્યું, “હે નાથ ! પૂર્વ
t
.4 -
લેસ
ઉજજન તરફના માર્ગે જવા માંડયું દિશા છેડી ઉત્તર તરફ કેમ જાવ છે?” જવાબમાં વિક્રમે કહ્યું, “ભીમપુર નામનું ભલેની વસતીવાળું ગામ છે, તેમાં અનેક પૂતે વસે છે. એક દિવસ હું ચતુરંગ નામના ભીલને ત્યાં ગયે, જુગાર રમે, તેમાં કન્યા અને ઘણું દ્રવ્ય હાર્યો,
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૫
તેથી તેને અને આ ધનને તેને આપી હું દેવામાંથી મુક્ત થઈશ.” આ સાંભળતાં કન્યા ગભરાઈ ને પિતાનાં કર્મને ધિક્કારતી બોલી, “ખરેખર મેં બેટું સાહસ ખેડયું, આને પંજામાંથી હવે છૂટાય તેમ નથી. મારી ધારણા ધૂળમાં મળી ગઈ.” બેલતી કર્મ–પ્રારબ્ધ પર વિચાર કરતી બેલી,
હવે રડે, કૂ કે કર્મને દેષ દેવાથી કોઈ જ વળવાનું નથી. હવે અહીંથી છૂટી ક્યાંય જઈ શકવાની નથી.” રાજકુમારી આ પ્રમાણે બેલતી હતી, ત્યારે વિક્રમ સાંઢણીને ઝાડ-ઝાંખરામાંથી લઈ જઈ રહ્યા હતા. તે ઝાડ-ઝાંખરા રાજકુમારીને વાગતાં હતાં તેથી તેણે કહ્યું, “ જરા સંભાળીને હકે. મને ઝાડ-ઝાંખરા લાગવાથી દુઃખ થાય છે.” આ સાંભળી હસી વિકેમ બોલ્યા, “આટલાથી ગભરાવ છો? આ જુગારીને પનારે પડી હજી કેટલુંય વેઠશે.” આ સાંભળી રાજકુમારી ચૂપ જ થઈ ગઈને વેઠવું પડતું દુઃખ શાંતિથી સહન કરવા લાગી.
સાંઢણી સાથે મહારાજા પિતાના રાજની હદમાં આવી પહેચ્યા ત્યારે રાત ઢળી રહી હતી. તેથી નદીકિનારે મુકામ કરી કહ્યું, “હું સૂઈ જાઉં છું, તું મારા પગ દબાવ.”કહી મહારાજા સૂતા ને લાચાર રાજકુમારીએ પગ દબાવવા માંડયાં. તેવામાં સિંહ ગર્જના સંભળાઈ. તે સાંભળી ગભરાઈને વિક્રમને કહ્યું, “ભયંકર અવાજ સંભળાઈ રહ્યો છે.” મહારાજાએ આ સાંભળી બેઠા થઈ અવાજની દિશાએ બાણ માર્યું અને પાછા સૂઈ ગયા. રાજકુમારી પગ દબાવે ગઈ તેવામાં
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૦૬
ફરીથી વાઘને અવાજ આવ્યું. ફરીથી ગભરાતા ગભરાતા મહારાજાને કહ્યું કે મહારાજાએ ફરીથી બાણ માર્યું અને
R
,
લાખ..
મહારાજાએ બાણ માર્યું સૂઈ ગયા. સવાર થતાં જ પોતે મારેલાં બાણ લઈ આવવા રાજકુમારીને કહ્યું, રાજકુમારીએ મરેલા વાઘ અને સિંહના શરીરમાંથી બાણ ખેંચી કાઢી વિકમને આપ્યાં. વિક્રમ ભાથામાં નાંખી કહ્યું, “તું બહુ ભલી છે. તારે આ વાત કયારે પણ કઈને કહેવી નહિ.” આ સાંભળી રાજકુમારીનું હૃદય કહેવા લાગ્યું, “તેના વર્તનથી બેલી ચાલીથી કઈ ઉત્તમ-વાર પુરુષ હોય તેમ લાગે છે.” રાજકુમારી, આમ વિચારતી હતી ત્યારે વિક્રમે તેને સાંઢણી પર બેસવા કહ્યું. રાજકુમારી બેઠી એટલે વિકમે સાંઢણ દેડાવી, લક્ષ્મીપુરના. બાગમાં આવ્યાં. ત્યાં રાજકુમારીને રત્નપેટી અને સાંઢણું
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૦૭
સોંપી તેને વનમાં મૂકી, ભાજન સામગ્રી લેવા તે નગરમાં ગયા. વિક્રમના ગયા પછી ઘેાડીવારે રૂપશ્રી નામની વેશ્યાં ત્યાં આવી રાજકુમારીને પ્રપચમાં ફસાવી રત્નપેટી અને સાંઢણી સાથે લઇ ગઇ.
ا ما
14
(૫/-,
વેશ્યા રાજકુમારી હતી ત્યાં આવી.
રૂપશ્રીને ત્યાં જતાં જ રાજકુમારીને પેાતે ફસાઈ છે તેમ લાગ્યું. તેથી કડવા શબ્દો કહ્યા. પણ વેશ્યાએ તેની પરવા ન કરતાં વૈશ્યાના ધંધા કરવા તેને કહ્યું. રાજકુમારીએ તેના તિરસ્કાર કર્યાં. તેનીય પરવા ન રતાં વેશ્યાએ રાજકુમારીને કોટવાળના દીકરાને સોંપી. એ કોટવાળના દીકરાએ રાજકુમારીને ઝરૂખામાં બેસાડી પેાતે તેની સાથે સવારે લગ્ન કરશે કહી પેાતાની ઉમ્મરના કરા સાથે બાગમાં રમવા ગયા. ત્યાં તેણે ખિલાડીના
Page #506
--------------------------------------------------------------------------
________________
મોઢામાં ઉંદર જે તે સાથે જ એક ઢેખાળે મારી પોતાના સાથીદારને કહ્યું, “જોયુને, મારું બાહુબળ. મેં એક જ ઢેખાળાથી ઉંદરને મારી નાંખે. મારા જેટલી શક્તિ આ જગતમાં કેઈનામાં નથી.”
કેટવાળના દીકરાનું આ કાર્ય જેઈ, રાજકુમારી પિતાના સંચિત કર્મોની નિંદા કરતી મનમાં બોલી, “આ એક માણસ છે, જે પિતાનાં નહિ જેવા કામ માટે ગર્વ કરે છે. અને તે બીજે માણસ સિંહ અને વાઘને મારવાની વાત કેઈને ન કહેવા કહે છે. કયાં આ અને ક્યાં પેલે?” આ પ્રમાણે વિચારતી રાજકુમારી વેશ્યા પાસે જઈ કહેવા લાગી, “તું મને ગમે તેવાના હાથમાં સેંપવા કેમ તૈયાર થઈ છે? જેની સાથે હું અહીં આવી છું, તેના સિવાય બીજા સાથે રહેવાની નથી. તેમને નહિ મળે તે હું જીવતી બળી મરીશ. જે તું મને બળાત્કારે કેઈને સેપીશ તે હું ફરિયાદ કરીશ. મારે માટે તે જે મને લઈ આવ્યું છે તે જ મારા તન-મન-ધનને સ્વામી છે. બીજા ગમે તેવા હેય છતાં તે મારે માટે મારા ભાઈ ને બાપ જેવા છે.”
રાજકુમારી એવી રીતે બેલી, જેથી વેશ્યા ગભરાઈને દેડતી રાજા પાસે જઈ કહેવા લાગી, “મારી પુત્રી તેના પતિ વિશે જીવતી બળી મરવા તૈયાર થઈ છે.”
આમ બળ મરવું તે સારું નથી.” વેશ્યાના શબ્દો સાંભળી રાજાએ કહ્યું, “આમ બળી મરી આત્મહત્યા કરવાથી
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૦૯
હૃતિ થાય છે. જે પતિના મેહથી તેની પાછળ બળી એવા ચાહે તેને કેણ રેકી શકે?”
રાજાના શબ્દો સાંભળી મનમાં રાજી થતી વેશ્યા ગણગણવા લાગી, “તે બળી મરશે તે સાંઢણું અને રત્નપેટી મને મળશે.” ગણગણતી વેશ્યા ઘેર આવી ને રાજકુમારીને ઘેડે બેસાડી રાજમાર્ગ પરથી લઈ જવા લાગી. રાજકુમારી જ્યારે જઈ રહી હતી, ત્યારે રાજાની દષ્ટિ તેના પર પડી. એટલે તે રાજકુમારી પાસે આવી પૂછવા લાગ્યું, “તું કેની દીકરી છે?” જવાબમાં રાજકુમારીએ કહ્યું, “ હું આ વેશ્યાની દીકરી નથી પણ આ વેશ્યા મને પ્રપંચથી ફસાવી તેને ત્યાં લઈ ગઈ હતી. આ નગરમાં દીન-દુઃખીઓની રક્ષા કરનાર કેઈ હોય તેમ જણાતું નથી. દુઃખી, અનાથ, વૃદ્ધ, તપસ્વી અને અત્યાચારથી પીડિતને રક્ષક રાજા જ હોઈ શકે.” આ સાંભળી રાજા બે, “હે બાળા, તું આમ કેમ બેલે છે? હું મારી પ્રજાનું–રાજ્યનું ન્યાયથી જ પાલન કરું છું.”
“સારાસારને વિચાર મ ક તેને તમે ન્યાય માને છે?” કુમારીએ પૂછયું.
તમે કેણ છે? કેમની દીકરી છો? કયાં જઈ રહ્યાં છે?” રાજાએ પૂછયું. ને રાજકુમારીએ કહ્યું, “મારે કાંઈ જ કહેવાનું નથી. જે મને લઈ અહીં આવ્યા છે, તેના
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સિવાય બીજા કેઈની હું થવા માંગતી નથી.” આ સાંભળી રાજાએ પૂછયું, “તે કયાં ગયે છે?” જવાબમાં રાજકુમારીએ કહ્યું, “તે નગરમાં ભેજનસામગ્રી લેવા ગયે તે દરમ્યાન વેશ્યા મને ફસાવી તેને ત્યાં લઈ ગઈ અત્યારે તે કયાં છે તે હું હવે કેવી રીતે કહી શકું? હું તેના વિશે દુખી, થઈ ગઈ છું.” આ સાંભળી રાજાએ કહ્યું, “નિરર્થક શા માટે શરીરને બાળે છે? “જીવતે નર ભદ્રા પામશે હે કન્યા ! આ નગરમાંથી તારા ઇચ્છિત પુરુષને-જે તને અહીં લાવે
-
-
"
રાજા રાજકુમારીને કહી રહ્યા છે. છે, તેને શોધી તેને સ્વીકાર કર.” રાજાનું કહેવું સાંભળી રાજકુમારી પ્રસન્ન થઈ. ત્યાં ઊભેલી માનવમેદની તરફ જેવા લાગી. તે વખતે રાજા વિક્રમ ભજનસામગ્રી લઈ જ્યાં રાજકુમાર હતી ત્યાં ગયા. પણ ત્યાં તેને નહિ જવાથી વિચારમાં પડી ગયા.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૧૧
અને બોલવા લાગ્યા, “શું કરું? કયાં જાઉં? કેને કહું?' ઘણા યને રત્નપેટી લાવ્યું હતું, તે રાજકુમારી સાથે જતી રહી.” બેલતા મહારાજા વિક્રમ પળ માટે શાંત રહ્યા પછી બેલ્યા, “વિચાર કરી મનમાં બળ્યા કરવું તે કાયરનું કામ છે. બસ, મારે તે આગળ વધવું રહ્યું. “સાહસથી સિદ્ધિ છે. જે થવાનું હશે તે થશે.” બોલતાં તે રાજકન્યાને શોધવા ચાલ્યા શોધતા શોધતા જ્યાં. નગરમાં માનવમેદની ભેગી થઈ હતી ત્યાં આવ્યા, રાજકુમારી અને વિક્રમની દષ્ટિ એક થતાં જ રાજકુમારી આનંદમાં આવી ગઈ ને બોલી, “જુઓ, જુઓ, પિલો આવી રહ્યા છે, તે જ મારા સ્વામી.”
તે નગરના રાજા સિંહે મહારાજા વિક્રમને જોયા છે. સાથે જ દેડતે જઈ તેમના ચરણે પડે, મહારાજાએ ઊઠાડી કહ્યું, “તમારા રાજમાં આવું જ ચાલે છે? તમને. રત્ન અને કાચની પરીક્ષા નથી?” વિક્રમના શબ્દો સાંભળી સિંહ રાજાએ ધીમા અવાજે કહ્યું, “આ સ્ત્રીએ બળી મરવા પ્રાર્થના કરી. પણ મારી મૂર્ખતા આડે આવા, સત્ય જોઈને સમજી શક્યો નહિ, અપરાધી છે, ક્ષમા ચાહું છું.” બેલતે તે હાથ જોડી રહ્યો, ત્યારે વિકમે કહ્યું, “આ બધું સમજફેરથી થયું હોય તેમ લાગે છે. તેથી તું અપરાધી. નથી. અફસેસ કરવાની જરૂર નથી. હું આ રાજકુમારીને. રત્નની પેટી સાથે તામ્રલિસિથી અહીં લાવ્યો છું.” કહેતા.. વિકમે અતિ બધું કહ્યું. તે સાંભળી રાજા સિંહે ધામ--
Page #510
--------------------------------------------------------------------------
________________
-ધૂમથી મહારાજા વિક્રમ અને રાજકુમારી લક્ષ્મીવતીનાં લગ્ન કર્યા. ત્યાર બાદ રૂપી વેશ્યાને અભય વચન આપી તેની પાસેથી રત્નની પેટી અને સાંઢણી લીધી ને ઉજજન તરફ પ્રયાણ કર્યું. ઉજજનના બાગમાં મહારાજા આવ્યા. આ સમાચાર નગરમાં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ને તેમને નગરમાં લઈ ગયા. મહારાજાએ લક્ષ્મીવતીને રહેવા માટે
સુંદર મહાલય આપે. ને નાગદમનીને બોલાવી કહ્યું, મેં - તમારા કહ્યા પ્રમાણે કાર્ય કર્યું છે. હવે પંચદંડવાળું છત્ર બને.”
આ રત્નથી પંચદંડવાળું છત્ર બનશે નહિ, આ તે - જાળ બનાવવાના કામમાં આવશે. હું તમને બીજું કામ બતાવું તે પૂરું કરે એટલે તમારી ઈચ્છા પૂરી થશે.”
“ કહે મારે શું કામ કરવાનું છે?” મહારાજાએ પૂછયું.
Page #511
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણચાલીસમું
... ... ... .. ઉમાદેવી
નામદમનીએ મહારાજાના પ્રશ્નના જવાબ કહ્યું, “હે. રાજન ! શ્રી પારક નગરમાં સેમશર્મા નામને બ્રાહ્મણ રહે છે. તેની ઉમાદેવી નામની મધુરભાષિણી સ્ત્રી છે, તેનું ચરિત્ર તમે તે નગરમાં જઈ જાણને આવે”
નાગદમનીના શબ્દ મહારાજા વિક્રમે સેપારક નગરને રસ્તે લીધે, કેટલેય દિવસે તે નગરના પાધરે આવ્યા. મહારાજાએ દૂરથી એ ભવ્ય નગરી નીહાળી, જેની રજકણથી માનવ મેક્ષ મેળવી શકે, એવી શ્રી શત્રુંજ્યની તળેટીમાં વસેલી નગરી માટે સામાન્ય માણસ શું કહી શકે?
મહારાજા નગરની શોભા જોતા જોતા નગરમાં પ્રવેશ્યા પ્રભુ આદિનાથના મંદિરમાં જઈ પૂજા કરી પ્રાર્થના કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા ચરણકમળની સેવા કરનાર અવશ્ય પરમાનંદને પામે છે. તમારે હૃદયકમળમાં વાસ થતાં. પવિત્ર થઈ જવાય છે, હે પ્રભુ, મને તમારા ચરણકમળમાં.
કરનાર અને
સ્થા થઈ જવાય છે. હથકમ
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પ્રાર્થના કરી રહ્યા પછી મંદિર બહાર આવી મહારાજે પૂજારીને પૂછયું, “સોમશર્મા બ્રાહ્મણનું ઘર કયાં આવ્યું, પૂજારીજી?”
“તમે ક્યા સોમશર્મા માટે પૂછી રહ્યા છે ભાઈ? પૂજારીએ પૂછ્યું, “અહીં તે ઘણા સમશર્મા છે.”
જેને ઘેર ઉમાદેવી સ્ત્રી છે, તે સમશર્મા માટે હું પૂછી રહ્યો છું.” વિક્રમે કહ્યું.
ઓળખ્યા, “ઓળખ્યા પૂજારી બોલ્યા, “ફૂટીબદામ લીધા સિવાય વિદ્યાર્થીઓને જે રાખે છે, જમાડે છે તે સોમશર્મા, જેને ત્યાં અત્યારે ત્રેસઠ વિદ્યાર્થીઓ છે, તે ભીમપાટકમાં રહે છે.”
પૂજારીને જવાબ સાંભળી રૂપપરાવર્તિની વિદ્યાથી અઢાર વર્ષના વિદ્યાર્થીનું રૂપ ધારણ કરી મહારાજા સેમશર્માને ત્યાં ગયા, પ્રણામ કર્યા, એટલે સેમશર્માએ પૂછયું, “ભાઈ, તમે કેણ છે? કઈ આશાએ અહીં આવ્યા છો?”
વિદ્યાર્થી વેશધારી મહારાજાએ કહ્યું, “તમારું નામ સાંભળી વિદ્યાભ્યાસ કરવા હું અહીં આવ્યો છું.”
ભલે, ભલે સોમશર્માનું ઘર વિદ્યાર્થીઓ માટે સદાય ખુલ્લું છું. અહીંયાં પાઈની પણ જરૂર નથી.” સેમશર્માએ કહ્યું કે મહારાજા ત્યાં રહ્યા, ઉમાદેવી પર ચાંપતી
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૧૫
નજર રાખવા લાગ્યા, પણ વસ્ત્રમાં મેટું ઢાકી ફરતી ' ઉમાદેવીને તાગ મેળવી શક્યા નહિ.
એક દિવસે રાતના ઉમાદેવી એક દંડ લઇ વિદ્યાથીઓ અને સેમશર્મા સૂતા હતા ત્યાં આવી. જાગતા રહેલા મહારાજા તેને જોઈ રહ્યા, ઉમાદેવીએ પિતાના પતિનું નામ લઈ ત્રણ વખત દંડને પ્રહાર શય્યા આગળ કર્યો ને ચાલવા
ri
SER
દલપત
. ઉમાદેવીએ દંડનો પ્રહાર કર્યો. માંડયું, મહારાજા વિક્રમ પણ અવાજ ન જાય તેમ તેની પાછળ પાછળ જેવા લાગ્યાં.
. ઉમાદેવી એક ઝાડ પાસે આવી, ઝાડ ઉપર ચડી દંડના ત્રણ પ્રહાર કર્યા, એટલે ઝાડ ઊડવા માંડયું. આ જોતાં
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૧૬
મહારાજા વિકમ તે પથ્થરમાંથી કંડારેલી પ્રતિમા જેવા થઈ ગયા ને ઉમાદેવી ઝાડ સાથે પાછી આવી ત્યાં સુધી ઊભા જ રહ્યા, ઉમાદેવી ઝાડ પરથી ઉતરી જવા લાગી. તેની પાછળ પાછળ તે ગયા, ઉમાદેવીએ પતિની શય્યા પાસે આવી દંડપ્રહાર કર્યા ને ચાલી ગઈ મહારાજાએ બાકીની રાત વિચારવશ સ્થિતિમાં કાઢી.
બીજે દિવસે તે ઝાડના પોલાણમાં મહારાજા વહેલા જઈ ભરાઈ બેઠા, ઉમાદેવી રેજની ક્રિયા કરી ઝાડ પાસે આવી ઉપર ચઢી દંડપ્રહાર કર્યો ને ઝાડ ઉડ્યું, પર્વત, નદી, વન
AY
'
*
કરો . wif",
દડ પ્રહાર કર્યો ને ઝાડ ઉડયું વટાવતું તે ઝાડ શેભાયમાન જંબુદ્વીપમાં પહોંચ્યું, સ્થિર થઈ ગયું. ઉમાદેવી નીચે ઉતારી તેની પાછળ મહારાજા ઝાડના
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૧૭
પિલાણમાંથી ધીરેથી નીકળી અગ્નિવંતાલની સહાયથી અદશ્યરૂપે જવા લાગ્યા. તેમણે પાછળ જતાં સિતરીદેવી પાસે ચોસઠ જોગણીઓ, બાવન ક્ષેત્રપાળ વગેરે દેવેને જોયા, તેમજ ઉમાદેવી માથું નમાવી દરેકને પ્રણામ કરી રહી છે તે પણ જોયું, તેવામાં સિકતરાદેવીને અવાજ સાંભળીયે, “ઉમાદેવી, આ સભાને ભાવે.”
દેવીના શબ્દ ઉમાદેવી બેઠી ત્યારે ક્ષેત્રપાળ લાલપીળો થઈ બોલ્યા, “ઉમાદેવી, હવે ક્યાં સુધી બાનાં બતાવવા છે? સર્વરસ દંડ લઈ ગયે કેટલાય સમય થઈ ગયે, પણ તમે કહ્યા પ્રમાણે પૂજન કરતાં નથી.”
શું કરું ?” લાચારી દર્શાવતી ઉમાદેવી બોલી, “જોઈતા બત્રીસ લક્ષણા ભેગા થયા ન હતા, પણ હવે ચેસઠ વિદ્યાર્થીઓ થઈ ગયા છે, પાંસઠમાં મારા પતિ. એ બધાનું બલિદાન હવે હું તમને આપીશ સમજયાને? હવે ગુસ્સે ન થતા.” કહી પૂછ્યું, “મારે શું કરવાનું છે?”
કરવામાં એટલું,” ક્ષેત્રપાલે કહેવા માંડયું, “વદ ચૌદસની રાતે ચેસઠ વિદ્યાથીઓના ચોસઠ મંડળ કરવા, પાંસઠમું તમારા પતિનું. પાંસઠને પાંસઠ આસન પર બેસાડજો. પાંસઠ પાત્રમાં પક્વાન પિરસ, કરવીરની માળાઓ એ પાંસઠને પહેરાવજે. બધાને તિલક કરી રક્ષાદોરે બાંધજે, ને તેમના પર ચેખાના દાણુ છાંટ, પછી સંકલ્પ મૂકજો, પછી અમે ભક્ષણ કરી લઈશું.”
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૮
ઉમાદેવી તેમ કરવા મનમાં નિશ્ચય કરી બે હાથ જેડી બોલી, “તમારા કહેવા પ્રમાણે જરૂર કરવામાં આવશે.”
આ બધું સાંભળી મહારાજા તે સ્તબ્ધ થઈ ગયા, મનમાં બોલ્યા, “સ્ત્રીએ શું નથી કરી શકતી ! તેમના . હૃદયને પાર કેણ પામી શકયું છે ? નક્ષત્રની ગણના થઈ શકે, સમુદ્રની ઊંડાઈ માપી શકાય, પણ સ્ત્રીના હૃદયને જાણી શકાતું નથી, આ બ્રાહ્મણી શું કરશે? તેનાં કાર્યને હું પુરુષાર્થથી ધૂળમાં મેળવીશ. બધાના જીવ ઉગારીશ.” આમ મનમાં વિચારતા મહારાજા ઝટ ચાલી પેલા વૃક્ષના પિલાણમાં બેસી ગયા, ઉમાદેવીએ આવી દંડને પ્રહાર કર્યો ને તે ઉડતું ઝાડ પોતાની જગાએ આવી સ્થિર થઈ ગયું. ઘરમાં રેજની ક્રિયા કરી તે સૂઈ ગઈ. મહારાજા પણ સૂઈ ગયા.
સવારે સેમશર્મા સાથે જંગલ જતાં મહારાજાએ પૂછ્યું, “ગુરુદેવ, તમે શું શું જાણે છે?”
અર્થ સાથે હું ઘણ શાસ્ત્રો વગેરે વિગતથી જાણું છું.” ગુરુદેવે કહ્યું. - “તમે તમારું મરણ જાણે છે?” મહારાજા વિકમે પ્રશ્ન પૂછ.
“ના, હું તે જાણતા નથી.” સેમશર્માએ કહ્યું.
“જે જરૂરનું છે તે જાણતા નથી, તે પછી બીજું જાણીને કરવાનું ય શું ? ” વિકમે પૂછયું.
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૧૯
"l
શું'તુ તે ગુરુકૃપાથી જાણે છે ?” સેામશર્માએ પૂછ્યું.
“ હા, હું ગુરુકૃપાથી તે જાણું છું.'' વિક્રમે જવાખ આપ્યા.
‘તે મારું મરણ કયારે થશે તે કહે.” સેમશર્માએ પૂછ્યું.
ગુદૅરુવ,” વિક્રમે કહ્યું, “ આ વદ ચૌદસે અમે ચાસડ વિદ્યાર્થી ઓ સાથે તમારુ દેવીએ અને ક્ષેત્રપાલને બલિદાન અપાશે. આપણું મરણ થશે.”
66
ગભરાતા ગુરુદેવના મોઢામાંથી શબ્દ સરી પાયે, તેમને થત્તા ગભરાટ જોઇ વિક્રમે તેમને હિંમત રાખવા કહ્યું, સાથે સાથે ઉમાદેવીનું તેમને જે કાંઈ ચરિત્ર જોયુ હતુ... તે કહ્યું, આ સાંભળી સમશર્માએ પૂછ્યું, “ એમાંથી બચવાનેા કેાઇ ઉપાય નથી ? '
66
હ
ܝܝ |
“ ઉપાય શેાધીશું એટલે મળશે જ. કાંઇક તે કરવુ’ જ પડશે. ગભરાયે દહાડા થોડા જ વળવાના છે? ” કહેતા વિક્રમે કહ્યું, “ જો તમારે મારું કહેલ પ્રત્યક્ષ જોવુ હશે તે તે હું બતાવી શકું તેમ છું. ઝાડના પેાલાણમાં સતાઇ જજો. વેશ ખલેા કરાવી દઇશ.”
મહારાજા વિક્રમ સાથે બધું નક્કી કરી સેમશ ઘેર આવ્યા. ને ઉમાદેવીને કહ્યું, “હું દ્રવ્યા ચંદ્રનગર જાઉ છુ કાલે આવીશ.” કહી સેામશર્મા ગયા. પેલા ઝાડના પેલાણમાં સ'તાઈ ગયા ને બધા બનાવ જોયા.
Page #518
--------------------------------------------------------------------------
________________
ક૨૦ :
બીજી સવારે સેમશમ ઘેર આવ્યા. વિક્રમને મળ્યા ને કહેવા લાગ્યા, “આમાંથી આપણે બચાવ થે મુશ્કેલ છે.”
ગભરાવ ના. સહુ સારવાના થશે. ચૌદસની રાત્રે હું કહું તેમ કરશે તે બધા બચી જશે. તમારે વિદ્યાર્થીઓને ચૌદસે સૂચન કરી દેવાનું.” વિકમે કહ્યું ને સોમશર્માએ તેમ કરવા નકકી કર્યું.
બીજે દિવસે ઉમાદેવીએ સોમશર્માને કહ્યું, “આજ રાતના કુળદેવી મારા સ્વપ્નામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું તમારા પતિ તેમજ ચોસઠ વિદ્યાર્થીઓને બલિદાનની વિધિથી જમાડ, નહિ તે બધાને નાશ થશે. હવે શું કરીશું ?
41,
કે
LERI
HER. "
)
:: 2
=
==
A
પર
ઉમાદેવીએ પાત્રોમાં પકવાન પીરસ્યાં.
Page #519
--------------------------------------------------------------------------
________________
કરશે
કરવાનું કાંઈ નહિ” સોમશર્મા ગંભીરતાથી બોલ્યા, કુળદેવીની આજ્ઞા પ્રમાણે કરવાનું. વિદ્યાથીઓ કરતાં શું -વધારે છે?”
ચૌદસનો દિવસ આવતાં બધી વસ્તુઓ મંગાવી ક્ષેત્રપાલને કહ્યા પ્રમાણે કર્યું, વિદ્યાથીઓ અને સોમશર્મા શાંત બેઠા છે. ઉમાદેવીએ સંકલ્પ કરવા જળપાત્ર લીધું તે સાથે જ વિકમ જમીન પર મૂકેલા સર્વરસ દંડને ઉઠા. - સર્વને સંકેત કર્યો. બધા જ ઊભા થયા. નાસવા લાગ્યા. નાસતા નાસતા ઘરથી અને નગરથી ઘણે દૂર ચાલ્યા ગયા. ઉમાદેવી તેમની પાછળ છેડી દડી, પણ નિરાશ થઈ પાછી ઘરે આવી.
બહુ દૂર નીકળી ગયેલા વિદ્યાર્થીઓ ને સોમશર્મા સમય વિતાવવા જહાજમાં બેસી કટાહદ્વીપમાં ગયા. ત્યાં એક ઝાડની છાયામાં બધા આરામ કરવા લાગ્યા. આરામ કરી નજીકમાં દેખાતા નગર તરફ જવા લાગ્યા. મહારાજા વિકમ એકલા ઉતાવળે નગરમાં ગયા, આખું નગર માનવવિહેણું હતું. આ જોતાં મહારાજા નવાઈ પામ્યા ને શૂન્ય નગરને જોતા જોતા રાજમહેલે પહોંચ્યા. એ કલામય રાજમહેલ જોતા સાતમે માળે ગયા. ત્યાં સૌંદર્ય સંપન્ન નવયૌવના જોઈ એટલે તેને પૂછવા લાગ્યા, “હે કયે તું અહીં એકલી કેમ છે? શું કઈ રાક્ષસ તારું હરણ કરી અહીં લાવે છે?
Page #520
--------------------------------------------------------------------------
________________
કર
હા, હું રાજકુમારી છું” વિક્રમને જોતાં તેનું હૃદય : આકર્ષાયું. ને તેમનું સન્માન કરતાં તે બેલી, “મારે પિતા વિજય આ શ્રીપુરનગરના રાજા હતા, મારી માતાનું નામ વિજય હતુ. મારુ નામ ચંદ્રાવતી. આ નગરને રાક્ષસે ઉજજડ કરવા માંડ્યું તેથી રૈયત અને રાજકુટુંબ અહીંથી નાસી ગયું. હું ઝડપાઈ ગઈ રાક્ષસે મને પરણવાના ઈરાદે જીવી રાખી છે. હું મહપુરુષ, તમે તમારા જીવનને ખપ. કરતા હો તે જલદીથી ભાગી જાવ, નહિ તે મહાન ઉપાધિમાં . આવી પડશે.”
શું ઉપાધિ બાવશે?” શાંતિથી મહારાજાએ પૂછયું.
હે નત્તમ!” રાજકન્યા કહેવા લાગી, “જે રાક્ષસે મને જીવતી રાખી છે તે તમારે નાશ કરશે.”
“ઉં. હ!” મહારાજાએ કહ્યું. “મારા દુઃખને પાર નથી ત્યાં.....”
“રાજકુમારી,” મહારાજા બેલ્યા, “ગભરાવ ના દુઃખ જેમ વણમાગ્યું આવે છે તેમ સુખ પણ વણમાગ્યું આવે છે.” કહેતા મહારાજા રાજકુમારી સામે જોઈ પૂછવા લાગ્યા, “ તું અહીં રહે છે, તે તેના મૃત્યુને ઉપાય પણ તું જાણતી હશે?”
મહારાજાના પ્રશ્નના જવાબમાં ચંદ્રાવતીએ કહ્યું, “તે. પૂજામાં હોય ત્યારે નાશ થઈ શકે તેમ છે, કારણ કે તે:
Page #521
--------------------------------------------------------------------------
________________
४५3
સમયે તે બોલતે ચાલતું નથી. તે તેને વજદંડ તે વખતે વેગળ મૂકે છે. જે તે વખતે તેના માથા પર પ્રહાર કરવામાં આવે તે તે મરણ પામે.”
એમ છે?” આનંદમાં આવી વિક્રમે કહ્યું, “હવે જરાય ચિંતા જેવું નથી. તુ મને અહીં સંતાડ” ને રાજકુમારીએ વિકમને સંતાડ્યા, તેવામાં રાક્ષસ આવે છે, “મને માણસની ગંધ આવે છે.”
અહીં માણસમાં તે હું છું.” ચંદ્રાવતીએ કહ્યું. ખાવું હોય તે મારું માંસ ખાવ.”
A
cee0jeX39USSOS
KUoW
riteraturttitouriteria
* // / /
-
Ex
# ##
##Itarak
ol of ૦
L_AA. ( TTTTTTTT TT
TTTTTTTTLIronMurroup
witutilatitunni
IJ ૦
રાક્ષસ પિતાના ઇષ્ટ દેવની પૂજા કરવા લાગ્યો.
Page #522
--------------------------------------------------------------------------
________________
કર૪
ચંદ્રાવતીના શબ્દો સાંભળી માણસ મને શું કરવાનું છે?” બોલતે તે વજદંડને વેગળે મૂકી સ્નાનાદિ કિયા પરવારી પૂજામાં બેઠે, તે વખતે મહારાજા ત્યાં આવ્યા ને વજદંડ ઉઠાવી બોલ્યા, “હે દુરાત્મા! છેલ્લે છેલ્લે ભકિતપૂર્વક પૂજન કરી લે. તારાં કર્મનાં ફળ આપવા તારે કાળ હું આવી પહોંચ્યો છું. હું કયારે પણ પાછળથી ઘા કરવા ઈચ્છતે નથી.”
આ સાંભળી રાક્ષસ મનમાં બે, “મનફાવે તેમ મારો આગળ બોલનાર આ કેણ હશે ?” બોલતાં તેણે પૂજા પૂરી કરી કહ્યું, “ઓ કાળના કેળિયા ! તને મારી શક્તિની ખબર નથી. એટલે જ તું ગમેતેમ બેલે છે. જે જીવવા માગતે હોય તે ચાલ્યું જા. તું તે મારી આગળ મગતરા જે છે. હું દેવ, દાનવ અને માનવવિજેતા છું.”
ઓ ગોંધ રાક્ષસાધમ ! તારા શબ્દો મને કંઈ જ અસર કરતા નથી. એ શબ્દથી ડરીને ભાગી જનાર બીજા. તારા ભ્રમણકાળ દરમ્યાન મારું નામ તારા કાને અથડાયું તે હશે? મેં ભયંકરમાં ભયંકર ખર્પર ચરને માર્યો છે. અગ્નિતાલ જેવા દૈત્યને મેં વશ કર્યો છે. કેટલાય દૈત્યનો નાશ મારાથી થયે અને કેટલાક મારા સેવકે પણ થયા છે. આજ એ વિકમ આ નગરને ઉજ્જડ કરનારને તેનાં કર્મનાં ફળ ચખાડવા અહીં આવે છે. જે તેને જીવન વહાલું હોય તે આ રાજકન્યાને અહીં રાખી નાસી છૂટ”
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૨૫
મહારાજાના શબ્દ રાક્ષસ ભાન ભુલે. અને વિક્રમને નાશ કરવા તેણે ત્રણ ગાઉ મેટું શરીર બનાવ્યું. પગ પછાડ. ધરતી ધ્રુજવા લાગી. આ જોઈ મહારાજા વિક્રમે અગ્નિતાલની સહાયથી રાક્ષસ કરતાં બમણું શરીર કર્યું ને તેના ખભા પર ચઢી માથા પર પ્રહાર કર્યો. તે સાથે જ રાક્ષસ ભયંકર બૂમ પાડી ધરાશાયી થયે. આ જોતાં રાજકન્યા સ્તબ્ધ થઇ ગઈ અને પિતાને છોડાવવા કેઈ દેવ, કંદર્પ કે રાજા આવેલ છે તેવું વિચારવા લાગી. ત્યારે અગ્નિવૈતાલ રાક્ષસના અંગેનું ભક્ષણ કરતે આનંદ અનુભવવા લાગે. દેવે માંસ માટી ખાતા નથી પણ લોકોને ચેષ્ટા બતાવે છે.)
આનંદ અનુભવતા અગ્નિતાલને મહારાજાએ કહ્યું, “તું અહીંથી જલદી જા અને રાજકુટુંબ તેમજ પ્રજાજનોને લઈ આવ.”
આજ્ઞાને અમલ તાત્કાલિક થયે. થોડી જ વારમાં રાજકુટુંબને શોધી તેમજ પ્રજાવર્ગને લઈ અગ્નિવૈતાલ પાછો આવ્યું. રાજા વિજ્ય તે “આ બધું શી રીતે બન્યું ? ને વિચાર કરતે મહારાજા વિક્રમને પૂછવા લાગે, “આપ કોણ છે? આ બધું શી રીતે બન્યું?”
“એ જાણવાથી લાભ ?” વિકમે પૂછ્યું.
મહારાજાના આ શબ્દથી વિજય રાજાને મહારાજા પ્રત્યે વધુ માન ઉપર્યું. મનમાં બે, “આ કેઈ અસાધારણ
Page #524
--------------------------------------------------------------------------
________________
વ્યકિત છે.” બોલતા રાજાએ મન સાથે કાંઈ નિર્ણય કરી. કહ્યું, “આપ મારી પુત્રી સાથે લગ્ન કરે.” કહી ઘણે ઘણે આગ્રહ કરવા લાગે. મહારાજા એ આગ્રહને પાછો ઠેલી શક્યા નહિ. ને ઘણી ધામધૂમથી મહારાજા વિક્રમ અને ચંદ્રાવતીનાં લગ્ન થયા. તેવામાં મશર્મા અને વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા. રાજકુમારી સાથે મહારાજાને જોતાં તેમના માથા નમી પડયાં.
મહારાજા વિક્રમે અગ્નિવાલને ઉમાદેવીના સમાચાર જાણવા મેકલ્યું. થોડીવારમાં સમાચાર જાણી અગ્નિશૈતાલ પાછે આ, બેલ્યા, “જોગણીઓ અને ક્ષેત્રપાલે ઉમાદેવીનું ભક્ષણ કર્યું છે.” આ સાંભળી મહારાજાએ દંડ લઈ રાજા વિજ્યની રજા લઈ સે પારક નગર તરફ રાજકન્યા, મશર્મા અને વિદ્યાર્થીઓ સાથે પ્રયાણ કર્યું. ત્યાં આવી સેમશર્મા અને વિદ્યાર્થીઓને દ્રવ્ય આપી સંતળ્યા પછી ભગવાન આદિનાથના મંદિરે જઈ અપૂર્વ ભક્તિભાવથી સ્તુતિ કરી અવંતી ગયા. ને નાગદમનીને એ સર્વરસ દંડ અને વજ દંડ એ બને દંડ આપ્યા. દંડ લઈ નાગદમનીએ કહ્યું, “હવે છત્ર માટે આગળ વિધિ થશે.”
જે પરાયે કામ આયે, ધન્ય હૈ જગમેં વહી; દ્રવ્ય કે જેડ કર—કેઈ સુયશ પાતા નહીં.
Page #525
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાલીસમું . .. .. .. મંત્રી મતિસાર
મહારાજા વિક્રમાદિત્યે નાગદમનીને કહ્યું, “હે નાગદમની, મને ત્રીજું કાર્ય બતાવે, જે હું સત્વરે પૂરું કરું.” જવાબમાં નાગદમનીએ કહ્યું, “હે રાજન, તમારા મંત્રી મતિસારને સહકુટુંબ દેશનિકાલ કરે.”
મહારાજા વિક્રમના એ મંત્રી મતિસારને સંસ્કાર વિદ્વાન સેમ, ચંદ્ર અને ધનનામના ત્રણ પુત્ર હતા. આ છોકરાઓનાં લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યાં હતાં. ત્રણે વહુઓમાં નાની ઘણી હોંશિયાર હતી, વળી તે પક્ષી એની બેલી પણ જાણતી હતી. માણસ પૂર્ણ ભાગ્યશાળી હોય ત્યારે જ તેને સુપુત્ર, ન્યાયથી મેળવેલ ધન અને સંસ્કારી પુત્રવધૂ મળે છે. - એનાની વહુએક દિવસે સંધ્યાકાળે ઝરૂખામાં ઊભી હતી, તેવામાં એકાએક તેના કાને શિયાળને શબ્દ પડે. તેમાં તેના નિરપરાધી સસરાને છ મહિના પછી દેશ પર કરવામાં આવશે તેવું સૂચન હતું. આગાહી સાંભળતાં તે વિચારવશ થઈ “જાગે તે જીવે, આળસમાં રહે તે દુઃખી થાય.”
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૨૮
કહેવત યાદ આવી, સાથે એક વાત પણ યાદ આવી, શિકારની શોધમાં નીકળેલા સિંહ ગુફામાં પેસી અંદર આવનાર પશુને નાશ કરવા વિચાર્યું. ત્યાં મેડેથી શિયાળ આવ્યું. તેણે ગુફા બહાર સિંહનાં પગલાં જોયાં, તે સાથે જ તેના મનમાં વિચાર આવ્યા. “ગુફામાં સિંહ છે. તેને મારે નિર્ણય કરે જોઈએ.” તેણે ગુફાને પ્રશ્ન કર્યો. ને શિકાર મેળવવા અધીરા થયેલા સિંહે અંદરથી જવાબ આપે. તે સાંભળી શિયાળ ચેતી ગયે-જીવ બચી ગયે ને સિંહ માથાં કુટતે રહ્યો. માટે હું પણ યુક્તિ કરીશ. વિચારતી એ નાની વહુએ “શું કરવું” ને વિચાર કરવા માં. તેને યુતિ સુઝી. તેણે છાણાં થાપતી વખતે ઘરમાંથી એક એક રન લઈ છાણામાં તે સંતાડી છાણાં
/
*'
ક
જ
*
*
જ ડર
.
૧//
છે.
7. • 1} . .
છાણાં થાપવા માંડ્યાં,
શિયાળે ગુફાને પૂછ્યું.
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૨૯
થાપવા માંડયાં સગાંસંબંધીઓએ તેને તેમ કરતાં રેકી.. લેકે તે “આ વહુ કુળને ઉદ્ધાર કરવા આવી છે.” શબ્દ બેલતા. પણ તે એક કાને સાંભળતી અને બીજે કાને કાઢી. નાંખતી. ને પિતાનું કાર્ય કરે જ જતી, કારણ કે “દુનિયા દેરંગી” છે.
દિવસો એક પછી એક જતા. મંત્રીધર ન્યાય, નીતિ. પૂર્વક રાજકારભાર ચલાવતા હતા. મહારાજાને મંત્રીના. કાર્યથી સંતોષ હતો
શિયાળે ઉરચારેલી ભવિષ્યવાણીની અવધ આવી રહી હતી. છઠ્ઠા મહિનાના અંતમાં મહારાજાએ મતિસારને રાજ્યને હિસાબ લાવવા કહ્યું : અને જે તે હિસાબ ન
મંત્રીશ્વર કુટુંબ સાથે અવંતી છેડી ચાલવા માંડ્યું.
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૩૦
બતાવી શકે તે રાજ્ય છેડી ચાલ્યા જવા કહ્યું. ન્યાયી અતિસારે હિસાબ બતાવવા માંડે. પણ મહારાજાએ તેમાં વાંધાવચકા પાડવા માંડયાં. પરિણામે તેમની માલમિત જપ્ત કરવામાં આવી. ને તેમનાથી ઉપાડાય તેટલે સમાન ઉપાડી અવંતી છોડી ચાલવા માંડ્યું. ત્યારે લોકોએ પ્રશંસા-નિંદા કરવા માંડી. મરજીમાં આવે તેમ કહેવા માંડ્યું.
રાત દિવસ ચાલતાં ત્રાસ વેઠતાં તેઓ રત્નપુર આવ્યાં. લેકેને પૂછતાં નગરનું નામ જાણ્યું, રાજાનું નામ રત્નસેન, રાણીનું નામ રત્નાવતી. રાજકુમારનું નામ ચંદ્રકુમાર અને રાજકુમારીનું નામ વિશ્વલેચના છે તે જાણ્યું.
આ નગરમાં રહી મંત્રીએ ધ કરવા માંડે. પણ જ્યાં ભાગ્યે જ પલટાયું હોય ત્યાં થાય શું ? ગરીબી સાથે ગૃહકલેશ વચ્ચે, ત્યારે નાની વહુએ છાણાથી રત્ન કાઢી તેના સસરા, બને જેઠે અને પતિને ખ્યા. તે રને લઈ ધંધો કરવા તેઓ દૂર દેશાવર ચાલ્યા જા.
પતિની ગેરહાજરીમાં સ્ત્રીને માથે શુ આફત આવે છે તેને વિચાર કરી પિતાની જેઠાણી સાથે બીજે ગામ તે ચાલી ગઈ. અને ત્યાં જઈ એક વૃધ્ધાના ઘરમાં પુરુષના વેશમાં તેણે રહેવા માડયું તેણે પિતાની પાસેના રનેમાંથી એક રત્ન વટાવી ઘર ચલાવવા માંડ્યું. તેણે એક વૃદ્ધાને પણ ચાકરીમાં રાખી. એ વૃદ્ધા ઘર માટે જોઇતું કરતું લાવી દેતી..
Page #529
--------------------------------------------------------------------------
________________
નાની વહુ હંમેશાં જમ્યા પછી છજામાં બેસતી. એક દહાડે તે છજામાં બેઠી હતી, ત્યારે તેણે પિતાના સસરાને રડતે છે. તેણે વૃદ્ધાને બોલાવી કહ્યું, “પિલે રડે છે તેને બોલાવી લાવ”
વૃધ્ધા દેડતી તેની પાસે આવી બેલી, “પેલા છજામાં બેઠેલા કુમાર તમને બોલાવે છે.” બેલતી વૃધ્ધાં લાકડાને ભારે ઉપાડેલા વૃદ્ધ સાથે નાની વહુ હતી ત્યાં આવી. પિતાને સસરાને જોતાં તેણે પૂછ્યું. “તમે શા માટે રડે છે? જે તમે મારે ત્યાં કામ કરશે તે હું તમારું દુઃખ દૂર કરીશ.”
પેટનો ખાડો પૂરવા તમે જે કહેશે તે હું કરીશ.” અતિસારે કહ્યું.
ઠીક, ઠીક” કહી નાની વહુએ પિતાને સસરાને પિતાને ત્યાં રાખે. તેની પાસે તેનાથી થાય એટલું કામ કરાવતી. એ જ પ્રમાણે પિતાના અને જેઠે અને પતિને પિતાને ત્યાં કામે રાખ્યા. તેમના ખાવાપીવા વગેરેની સારી કાળજી લેવાતી.
એક દિવસે નાની વહુએ પિતાને મૂળ વેશ-સ્ત્રીવેશ ધારણ કર્યો. નાની વહુને જોતાં જ અતિસાર આશ્ચર્યમાં ડૂબી ગયે. ત્યારે નાની વહુએ પૂછ્યું, “તમને મેં સવા લાખની કીમતનું રત્ન આપ્યું હતું, છતાં તમારી આવી દુર્દશા શાથી થઈ પિતાજી?” જવાબમાં ગતિસારે કહ્યું, “આ રત્ન બજારમાં હું વેચવા ગયે, ઝવેરીને તે બતાવ્યું, પણ
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૩ર
ગારા દુર્ભાગ્યે તે કીમતી રત્ન તેને કાચ લાગ્યું. માત્ર એક જ ઝવેરીએ નહિ પણ બીજા કેટલાય ઝવેરીએ તે કાચ છે તેમ કહ્યું, “મારા ગુજરાન માટે મારા નાના છોકરાની વહુએ આ આપ્યું છે. અને તે કાચ ન હોય.” તે તેમણે કહ્યું. તમારા નાના છોકરાની વહુએ તમને છેતર્યા છે.” બસ થઈ રહ્યું. મારા કમનશીબને ઠપકો આપતે જ્યાં મારા પુત્ર હતા ત્યાં આવ્યું. ત્યાંય કોઈ મળે નહિ. કેઈને નહિ, જોવાથી હું દુઃખી થઈ ગયે. ને લાકડાં વેચી, લેકના કામ કરી પેટ ભરવા લાગે. આમ દિવસે વિતાવતે અહીં આવ્યું. પૂર્વ કરેલ કર્મ ભેગવતે હું તારી નજરે પડે.”
તે રત્ન તમારી પાસે છે કે ફેંકી દીધું ? ” નાની વહુએ પૂછયું.
ના, તે તે મારી પાસે સહિસલામત છે.” મતિસારે કહ્યું.
તે રત્ન લાવે જોઇએ.” વહુએ માંગ્યું ને અતિસારે આપ્યું. ત્યારે તે રત્ન પ્રકાશી રહ્યું હતું. પ્રકાશ જોતાં જ અતિસાર આભે જ બની ગયે.
મંત્રીને ત્રણ પુત્રોને રત્ન માટે પૂછતાં જે મતિસારે જવાબ આપ્યા હતા, તે જ જવાબ આપે ને રત્ન બહાર કાઢયાં. ત્યારે તે પ્રકાશતાં હતાં.
તે દિવસથી મતિસારે નાની વહુની હોંશિયારી જઈ તેના કહેવા પ્રમાણે ચાલવા નિર્ણય કર્યો. ને એક રત્ન વેચી તેની ઉપજેલી કીમતથી આનંદથી તેઓ રહેવા લાગ્યાં.
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૩૩
બરાબર છ મહિનાના અંતમાં નાની વહુએ શિયાળના શબ્દ સાંભળ્યા. તે સાથે જ તેણે પોતાના સસરાને કહ્યું, “પિતાજી, પૂર્વ દિશામાં આવેલા ચંદ્ર સરવરે મહારાજા વિક્રમાદિત્ય મળશે. માટે બધા કામ છોડી ત્યાં જાવ.”
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે નાગદમનીને ચોથા કાર્ય માટે પૂછયું. ત્યારે નાગદમનીએ કહ્યું, “રાજન તમે રત્નપુર જાવ અને ત્યાંથી મંત્રીશ્વર અતિસારને લઈ આવે.” નાગદમનના શબ્દ મહારાજા રત્નપુર તરફ ચાલ્યા. તે જ્યારે ચંદ્ર સરોવર આવ્યા, ત્યારે એકાએક અતિસાર સાથે મેળાપ છે. મંત્રીને જોતાં પ્રેમથી મહારાજા તેને ભેટી પડયા.
એ
K
)
NASAS
પર રે
with
multh
will
IPBADI
livil
દંબા
મહારાજાને અતિસારનો મેળાપ થયો.
તે
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૩૪
મહારાજાને સત્કાર કરતે મંત્રી તેમને પિતાને ત્યાં લઈ આવ્યું. મહારાજા મંત્રીને વૈભવ જોતાં આશ્ચર્ય પામ્યા. ત્યારે મંત્રીએ કહ્યું, “આપની કૃપા અને સમયસૂચક-હોંશિયાર નાની પુત્રવધૂના પ્રતાપે આ સંપત્તિ મળી છે. ગયા જન્મના દુષ્ટ કૃત્યનાં ફળ ભેગવી હમણાં સુખી થયે છું.”
“સમયસૂચક-હોંશિયાર નાની પુત્રવધૂથી? એ કેવી રીતે?” મહારાજાએ પૂછયું. જવાબમાં મતિસારે બધું જ કહ્યું, તે સાંભળી મહારાજા બેલ્યા, “આ સંપત્તિની પ્રાપ્તિમાં મારા પ્રભાવ-કૃપા જેવું કંઈ નથી.”
રાજા અને મંત્રી વાત કરે છે તેવામાં ડાંડીને અવાજ સંભળા. મહારાજાએ તપાસ કરવા મંત્રીને કહ્યું. મતિસાર તપાસ કરી આવી કહેવા લાગ્યું, “આ રાજમાં પહેલાં એન્દ્રજાલિક આવ્યું હતું. તેણે રાજા પાસે પિતાની શકિતને સાક્ષાત્કાર કરાવવા રજા માંગી. રાજાએ રજા આપી. એટલે એન્દ્રજાલિકે કેટલાય હેરત પમાડે તેવા ખેલે કર્યા પછી કહ્યું,
જો આપની ઈચ્છા હોય તે સદાય ફળ આપનાર આંબાની વાડી બનાવું.” રાજાની આજ્ઞાથી એન્દ્રજાલિકે સદાય ફળ આપનાર આંબાની ગોટલી વાવીને વાડી બનાવી. તેની પાસે સુંદર પર્વત બનાવ્યું. વાડીની વચમાં એક નદી બનાવી. જેનું પાણી વૃક્ષને મળતું, તેથી વાડી ફાલી ફૂલી રહેતી. આ જોઈ બધાં આશ્ચર્ય પામ્યા. તે પછી ઐન્દ્રજાલિકે કહ્યું, “શરીરની પુષ્ટિ માટે આપ જે આજ્ઞા આપો તે આપના પરિવારને આંબાના ફળ આપું.” રાજાએ તેમ કરવા કહ્યું.
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૩૫
અન્દ્રજાલિકે બધાને ફળ આપ્યાં. તે ખાધા પછી રાજાને વિચાર આવ્યું, “આ એન્દ્ર જાલિકને જે મારી નાંખવામાં આવે તે આ બધું અહીંને અહીં રહે.” - રાજાએ આ વિચારને અમલમાં મૂક્યો. ચન્દ્રજાલિકને મારી નંખાવ્યું.
રાજાએ એ વાડીમાંથી સેવકને ફળ લેવા માટે મેક. પણ સેવકના હાથમાં ફળને બદલે પથ્થર, નદીના પાણીને બદલે રેતી હાથમાં આવી. આ સમાચાર રાજાને કહ્યા. આમ થવાનું કારણ, ઐન્દ્રજાલિક મૃત્યુ પામી દેવલેકમાં ગયે હતું અને તેણે તે વાડીને નાશ કરાવ્યું હતું.
સેવકે આપેલા સમાચારથી રાજા પસ્તાવા લાગ્યું. તેણે શાંતિકર્મ કરાવ્યું, છતાં પરિણામ શૂન્ય આવ્યું. વગર વિચારે કામ કરવાથી દુઃખી થવાને સમય આવે છે તે વિચાર તેને આવ્યું. તે પછી પિતાના મંત્રી સાથે વાટાઘાટ કરી ડાંડી પિટાવી જે કઈ વાડીને હતી તેવી કરી દેશે, નદીને પ્રવાહિત કરશે તેનું રાજા સન્માન કરશે. અધું રાજ આપશે અને પિતાની રાજકુમારી પરણાવશે.”
આ સાંભળી મહારાજાએ મંત્રીને ડાંડીને અડકવાનું કહ્યું. મંત્રીએ મહારાજાની આજ્ઞા પ્રમાણે કર્યું મહારાજા વિકમે અગ્નિતાલની સહાયથી બધું હતું તેવું કરી દીધું. તેથી મહારાજા વિક્રમને અર્થે રાજ આપ્યું અને પિતાની રાજકુમારી વિશ્વલેચના પરણાવી. આથી લેકમાં
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૩૬
અનેક પ્રકારની વાત થવા લાગી. ઉહાપોહ થયે. ત્યારે અતિસારે મહારાજા વિક્રમાદિત્યની ઓળખાણ આપી. આ સાંભળતાં જ ઠેર ઠેર આનંદ ઓચ્છવ થવા લાગ્યા. તે પછી સદાય ફળ આપનારા આંબાનું બી તેમજ અતિસાર અને તેનાં કુટુંબ સાથે પોતાની પત્નીને લઈ મહારાજા અવંતી આવ્યા, ને બી નાગદમનીને આપ્યું. મંત્રી મતિસારને તેમનું મંત્રીપદ પાછું આપ્યું.
હે નાગદમની,” મહારાજાએ નાગદમનીને પૂછયું, “હવે મારે શું કરવું?”
નાગદમનીએ કહ્યું, “રાજન, સુપાત્રદાન આપવા માંડે.”
મહારાજાએ સુપાત્ર દાન માટે શોધ કરતાં તેમણે બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, “તમારામાં સુપાત્ર કેણ છે?”
અમે બધા જ સુપાત્ર છીએ.” બ્રાહ્મણોએ કહ્યું.
તમને શું દાન આપવામાં આવે?” મહારાજાએ પૂછયું. જવાબમાં બ્રાહ્મણોએ કહ્યું, “લેકે પિતાની સદગતિ માટે પૃથ્વી, રત્ન, પત્ની, ગાય, યંત્ર તેમજ મુશળ આદિનું દાન કરે છે.”
ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ. આત્મજ્ઞાનને માટે ભરત ચક્રવર્તીએ જેમને સ્થાપિત કર્યા છે, તેમને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે, બીજાને નહિ, પુરાણોમાં પણ કહ્યું છે. “બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, શિલ્પથી શિલ્પી બને છે, તે વિના ગોકળગાયની જેમ નામ માત્ર જ રહે છે.” વિકમે કહ્યું
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૩૭
રાજાના શબ્દો સાંભળી બ્રાહ્મણા ગુસ્સે થયા. ખાલ્યા. તમારા માઢામાંથી આ કેવા શબ્દો નીકળે છે ? નાગદમનીના સંસગ થી તમારી બુદ્ધિ ભષ્ટ થઇ લાગે છે.”
46
બ્રાહ્મણાના શબ્દો સાંભળી મહારાજાને આ બ્રાહ્મણા
અહંકારી લાગ્યા. અને તેમને નાકરા દ્વારા દાન અપાવી વિદાય કર્યાં. તે પછી જૈન સાધુએને ખેલાવી તેમને પૂછ્યું. તે સાધુએ મહારાજાના પ્રશ્નના જવાબ આપતાં કહ્યું, “ગુરુએ એ પ્રકારના હાય છે, ક્રિયાકાંડ, લગ્ન આઢિ કરાવનાર ગૃહસ્થ ક`ગુરુ કહેવાય છે, અને ભિક્ષાથી જીવન ગુજારનાર, ધર્મને ઉપદેશ કરનાર સદ્ગુરુ કહેવાય છૅ. વળી ચાર વર્ણમાં જે શીલ, સત્ય આદિથી યુકત હાય, દાન આપવાથી સુપાત્ર
મેાક્ષને ઈચ્છનાર હાય તેને દાન આવ્યું. કહેવાય છે.’
નિસૃદ્ધિ સાધુએની સુ ંદર વાત સાંભળી તેમને જ દાનને ચૈગ્ય માની, નમસ્કાર કરી કહ્યું, · તમારે વસ્ત્રાદિ જે કાંઈ જોઈએ તે ચે.” ત્યારે સાધુએએ મુખ પાસે હાથમાં મુહપતો રાખી કહ્યું, “ રાજન્, જૈન ધર્મોંમાં ચાવીસ તીર્થંકર થયા છે જેમાનાં ખીજા તૌથ કરથી તે તેવૌસમા તીથ કર સુધીના સાધુઓને રાજપિંડ ખપે છે. પરંતુ પહેલા આદિનાથ અને ચાવીસમાં તીથ"કર મહાવીર દેવના સાધુઓને રાજપિંડ ખપતા નથી. આવું જૈન શાસનમાં ફરમાવ્યુ છે. માટે દીન દુ:ખીઓને દાન આપે। જેથી કલ્યાણ થાય. અભયદાન
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૩૮
અને સુપાત્ર દાન મેાક્ષ આપનાર છે. અનુકંપાદન, ઉચિતદાન અને કીર્તિદાન એ ભાગસામી આપનાર છે.”
સાધુઓના શબ્દો સાંભળી દીન-દુઃખીઓને પણ રાજાએ ખૂબ ખૂબ દાન આપ્યું. તે પછી અધારપછેડી એઠી નગરચર્ચા જોવા મહારાજા નીકળ્યા. ફરતા ફરતા રાજ પુરાદ્ધિતના ઘર પાસે આવ્યા. ત્યાં દેવદમનીની બહેન હરિતાલી વસ્ત્રાભૂષણ પહેરી ત્યાં આવી. તેણે માલણ જઇતુને ઉતાવળથી જતી જોઈ પૂછ્યું, “ કેમ આટલી બધી ઉતાવળમાં ?” જવાબમાં જઇતુએ કહ્યું, “ પાતાળમાં નાગશ્રેષ્ઠીના વિવાહ આજ રાતના ધામધૂમથી થશે. ત્યાં નાગકુમારો ભેગા થશે માટે ત્યાં ફૂલની છાખ લઈ જવાનુ છે.”
“ મને પણ નિમંત્રણ છે. તેથી વસુધાસ્ફોટન ઇ.ડ લઈને ઉદ્યાનમાં ચાગિનીએ સાથે થાડા સમય આનંદપ્રમાદ કરવા જાઉં છું. તું પુરોહિતની પુત્રી ગામતીને વિષનાશક દંડ લઈ ત્યાં આવવા કહે. આપણે બધાં ભેગાં થઈ ને જઇશું.” કહી હરિતાથી ચાલી ગઈ. જઇતુએ પુરાહિત પુત્રીને સમાચાર આપ્યા. બંને જણીએ તૈયાર થઈ ખહાર નીકળી ત્યારે જતુએ કહ્યું, “મારાથી આ ભાર ઉંચકાતા નથી, જો. કોઈ બટુક–નાકર મળી જાય તેા મહેનતાણું આપી તેની પાસે ઉંચકાવીએ.”
''
મહારાજા વિક્રમે આ સાંભળ્યુ' એટલે બટુકનુ સ્વરૂપ ધારણ કરી તેમની પાસે આવ્યા. બટુક રૂપધારી મહારાજાને
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૩૯
જોઇ તેમણે પૂછ્યું, “ આ ભાર તું લઈ લેશે ? તને મહેનતાણું આપવામાં આવશે.”
“ જરૂર.” બટુક રૂપધારી મહારાજાએ કહ્યું. પછી મજૂરી નકકી કરી, છાબ માથાપર મૂકી અને જણીએ સાથે મહારાજા હરિતાથી હતી ત્યાં આવ્યાં. હરિતાલી તે વખતે ચાગિનીઓ સાથે નૃત્ય કરતી હતી. આન પ્રમાદ કરતી હતી. આનંદ કરી રહ્યા પછી બધાં વૃક્ષપર ચઢયાં. વૃક્ષ ઉડયું. ને સ્વર્ણદ્વીપમાં પહોંચ્યું. ત્યાંથી વસુધાસ્ફેટન દંડથી પૃથ્વી ફાડી પાતાલ તરફ આગળ વધ્યાં. વિષનાશક દંડથી સર્પોને દૂર કરતા હાથમાં પકડતા પાતાળનગર સમીપ પહાચ્યાં. ત્યાં સરોવર આવતાં દંડ, છાબ વગેરે મટુકને સોંપી ત્રણે જણીએ સ્નાન કરવા સરેાવરમાં પડી. બટુક સ્વરૂપધારી મહારાજા બધી વસ્તુઓ લઈ પાતાલનગરીની શૈાભા જોવા ચાલ્યા, ત્યારે સરઘસના રૂપમાં નાગકુમારે વસ્ત્રાભૂષણ પહેરી આવ્યા. બરાબર તે જ સમયે મહારાજા ત્યાં આવ્યા. તે અગ્નિવંતાલની સહાયથી નાગકુમારોને અદશ્ય કરી પોતે તેવા જ સુંદર સ્વરૂપવાન થઈ મનેહુર ઘેાડા પર બેસી માતૃગૃહમામાંહ્યરામાં જઇ શ્રીઢ શ્રેષ્ઠીની પુર્તી સાથે પરણ્યા, ત્યારે પેલી ત્રણે સખીઓ સ્નાંન કરી બહાર આવી. તેમની દૃષ્ટિએ
'
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૪૦
બટુક નહિ પડવાથી નિરાશ થઈ તેને શેધતી નાગકુમારને જેવા શ્રીદ શ્રેષ્ઠીને ત્યાં ગઈ. તે સમયે મહારાજા વિક્રમે પુનઃ બટુકનું સ્વરૂપ ધારણ કર્યું. બટુકને જોતાં પેલી ત્રણે જાણીએ કહેવા લાગી; “ઠગારા, અમારા દંડ આદિ આપી દે. નહિ તે તારી દશા બુરી થશે.”
બાળાઓના શબ્દ સાંભળતાં મહારાજા વિકમે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. મહારાજા વિકમને જોતાં તેઓ સ્તબ્ધ થઈ ગઈ ને કહેવા લાગી. “કૃપા કરી અમારી સાથે લગ્ન કરે.”
શ્રેષ્ઠી તે મહારાજાને જોતાં આનંદમાં આવી ગયે ને ત્રણે જણનાં લગ્ન કરી આપ્યાં. ત્યાર બાદ નાગકુમારના પિતાએ પિતાને પુત્ર માટે કહ્યું. મહરાજાએ અગ્નિતાલની સહાયથી નાગકુમારે પ્રગટ કર્યા. એટલે નાગકુમારેએ પ્રસન્ન થઈ સુરસુંદરી નામની કન્યા પરણાવી ને મણિદંડ આપે. ચંદ્રચૂડ નાગકુમારે પિતાની કમળા નામની કન્યા સ્વીકારવા મહારાજાને કહ્યું. મહારાજાએ તે સ્વીકારીને નાગકુમારને પરણાવી તે પછી પાંચ સ્ત્રીઓ, ત્રણ દંડ સાથે મહારાજા અવંતી આવ્યા. દંડે નાગદમનીને આપ્યા. નાગદમનીએ દડાથી છત્ર બનાવ્યું અને પહેલા આણેલા મણિઓ વડે ચતુરાઈથી જાળી બનાવી.
નાગદમનીએ સદાય ફળ આપનાર આંબાનું બી મહારાજાને મહેલ પાસે વાવ્યાં ને આંબાને બાગ બનાવ્યા તેમાં સુંદર સભાગૃહ બનાવ્યું. વળી ઉત્તમ રત્નનું સુંદર સિહાસન બનાવ્યું.
Page #539
--------------------------------------------------------------------------
________________
S
૪૪૧
મહારાજા પંચદરવાળા સિહાસન તરફ ચાલ્યા.
શુભ મુહૂર્તોમાં પચ દડવાળા છત્રને ધારણ કરી બત્રીસ પૂતળીવાળા સિંહાસન પર મહારાજાએ એસી, બધા જ કર માફ઼ કર્યાં ને ન્યાયથી રાજ કરવા લાગ્યા.
નવમેા સ સમાસ
卐
Page #540
--------------------------------------------------------------------------
________________
સગ દસમો
પ્રકરણ એકતાલીસમું .. . . મહાકવિ કાલીદાસ.
મહારાજા વિક્રમાદિત્યને સૌંદર્ય સંપન્ન પ્રિયગુમંજરી નામની ગ્ય પિતાની યોગ્ય પુત્રી હતી, તે બાવસ્થાથી ચતુર, મધુરભાષી અને તીવ્ર યાદશક્તિવાળી હતી. સર્વને પ્રિય થઈ પડે તેવી હતી.
તે આઠ વર્ષની થઈ ત્યાં તે મહારાજાએ શાસ્ત્રના જાણકાર પ્રખર પંડિત શ્રી વેદગર્ભ પાસે તેને ભણાવવાનું શરૂ કર્યું. તે પિતાની તીવ્ર બુદ્ધિથી વિદ્યાને ઝડપે ગ્રહણ કરતી. શિષ્યાની સમરણશક્તિથી પંડિત મહારાજ પણ વિચારમાં પડી જતા.
રાજકુમારીએ ગુરુ પાસેથી શાસ્ત્રો, ન્યાય, વ્યાકરણ. અને સ્ત્રીવર્ગની ચોસઠ કલાઓને અભ્યાસ કર્યો, તેમાં તે પારંગત થઈ.
આ વિદ્યાસંપન રાજકુમારીએ દિવસે જતાં યુવાવસ્થામાં
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૪૩
પદાર્પણ કર્યું ને તે પિતાની સમવયસ્ક સખીઓ સાથે મહેલ. અને ઉદ્યાનમાં કાળ નિર્ગમન કરવા લાગી.
હવે તે સારાસાર સમજવા લાગી હતી. તે વડીલેને આદર કરતી, નાનાએ પ્રતિ પ્રેમ દર્શાવતી, કરચાકરે સાથે વાત્સલ્ય ભાવ બતાવતી.
વયે વધતી આ રાજકુમારી એકવખત કેરીની મોસમમાં મધ્યાહન સમયે મહેલના ઝરૂખામાં બેસી કેરીઓ ખાઈ રહી હતી. તે જ સમયે તેના ગુરુ પંડિત શ્રી વેદગભ કયાંકથી આવી રહ્યા હતા, તે વખતે તાપ તે કહે મારું કામ
બપોરના તાપમાં ચાલીને આવતા વેદગર્ભને થાક તે
*
કે
S
-
===
Us:
(TH[
13]
નકારક
-
દલમ
રાજકુમારીએ વેદગર્ભને જોયા.
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૪૪
લાગ્યું હતું. તે મહેલના ઝરૂખાની છાયામાં બેઠા. તેમને બેઠેલા જોતાં પ્રિયંગુમંજરીએ પૂછયું, “ગુરુદેવ, આપ અહીં કેમ? આપની ઈચ્છા મને જણાવશે?”
રાજકુમારી ” વેદગર્ભે કહ્યું, “મને કેરીની ઈચ્છા છે.” ઊની કે ટાઢી?” રાજકુમારીએ પૂછયું. “ઊની.” વેદગર્ભે કહ્યું
“તે ભે, ત્યારે.” કહેતાં રાજકુમારીએ ઝરૂખામાં રહે રહે એવી ચતુરાઈથી કેરી ફેંકી જે તેમનાં કપડામાં ન પડતા જમીન પર ધૂળમાં પડી. વેદગર્ભે તે કેરી લઈ ધૂળ ઉડાડવા કુંકે મારવા માંડી. તે જોઈ રાજકુમારી હસી, વ્યંગમાં બેલી, “ગુરુદેવ, કેરી શું બહું ઊની છે? કુંકે તેમાં મારવી પડે છે?”
રાજકુમારીને એ શબ્દોએ વેદગર્ભ માટે તીરની ગરજ સારી. પિતાનું અપમાન થયેલું લાગ્યું ને ગુસ્સે થયા, ને બેલ્યા, “રાજકુમારી ! તેં ગુરુનું અપમાન કર્યું છે તેથી તને ગોવાળ-મૂખ પતિ મળશે.”
ગુસ્સામાં શાપ આપી વેદગર્ભ ચાલ્યા ગયા, સાથે રાજકુમારીના હૃદયમાં અશાંતિની આગ પ્રગટાવતા ગયા. તે અશાંતિની પરવા કર્યા વિના તે બેલી, “પરણીશ તે વિદ્યાવિશારદને, નહિ તે જીવતી ચિતા પર ચઢીશ”
ઉપરોક્ત બનાવ બને કેટલાય દિવસે વીર્તી ગયા.
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૪૫
રાજકુમારી પૂર્ણ યુવાસ્થામાં આવી ગઈ હતી. તેને મહારાજાએ એક દિવસ જોઈ તે સાથે જ ‘પુત્રીને પરણાવી જોઇએ’ના વિચાર આવ્યે.
માબાપે ચેગ્ય વયની પોતાની કન્યાને કુળવાન, શીલયુક્ત, વસ્તારી, વિદ્વાન, બળવાન અને તંદુરસ્ત પુરુષના હાથમાં સોંપવી જોઇએ' ના પડઘા તેમના કાને પડવા લાગ્યા. તેમણે રાજકન્યાને યોગ્ય પુરુષની શેાધમાં રાજતે દોડાવ્યા, પણ પરિણામ શૂન્ય આવ્યું. તેથી ચિંતાડાકિની મહારાજના હૃદયને કારી ખાવા લાગી.
એક દિવસ રાજસભામાં વેઢગલે મહારાજને ચિંતાગ્રસ્ત જોઇ પૂછ્યું, “મહારાજ, આપને હું કેટલાય દિવસથી ચિંતાગ્રસ્ત જોઉં" છુ. આપની ચિંતાનું કારણ જણાવવા જેવું હાય તે જણાવશે.”
66
વિપ્રદેવ,” મહારાજા ખેલ્યા, “ તમારી દૃષ્ટિ સાચી છે, મને પ્રિયંગુમંજરીની ચિંતા ભરખી રહી છે.”
66
“ મહારાજ,” વેદગલે કહ્યું, આપની તે ચિંતાને હું દૂર કરીશ. રાજકુમારી માટે હું ગમે ત્યાંથી વર શેાધી લાવીશ.”
પેાતાના શાપને સિધ્ધ કરવાના અવસર મળવાથી વેદગના આન ંદે મર્યાદા મૂકી હતી. તે આનંદ અનુભવતા બાલ્યા, “રાજાએ પેાતાનાં કાયમ સેવક પાસે કરાવે છે
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૪૬
જ્યારે ખીજાએ પેાતાનાં કાર્યાં પેાતાની જાતે જ કરી લે છે. મહારાજાએ આ કાર્ય મને સોંપ્યુ છે તે તુ' સારી રીતે પૂરું કરીશ.”
વેદગના શબ્દોથી મહારાજાએ આશ્વાસન લીધું. તે -પછી એક દિવસે વેઢગલે વર શોધવા જવા મહારાજાની આજ્ઞા લીધી ને નગર, વન, પહાડ વગેરે સ્થળોએ ભ્રમણ કર્યું. પણ પોતાની દછા પ્રમાણેના રાજ્યકન્યા માટે વર ન મળ્યું.
એક દિવસે તે વનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને તરસ લાગી. તેમણે પાણી માટે ચાતરમ્ દષ્ટિ દોડાવી -પણ કયાંય પાણી હાય તેમ લાગ્યું નહિ, તેવામાં એકાએક તેમની દૃષ્ટિએ ગેાવાળ પડયા. તેને જોતાં જ તે તેની પાસે ઉતાવળે આવ્યા ને પૂછવા લાગ્યા, “ હે ગોવાળ, મને તરસ લાગી છે, તું મને કૂવા, તળાવ અથવા નદી બતાવી શકશે ? જ્યાં જઇ હું મારી તરસને શાંત કરુ.”
ઃઃ
“ આટલામાં કયાંય પાણી નહિ મળે.” ગાવાળે કહ્યું ને વેદગલ તરફ જોવા લાગ્યા. વેદગ'ને પાણી વગર મુઝાતા જોઇ તે બોલ્યા, હે બ્રાહ્મણ, તને બહુ તરસ લાચી છે તે કરચ'ડી કર, હું ગાયના દૂધથી તે ભરી દઇશ. તારી તરસને શાંત કરીશ.”
ગાવાળના શબ્દોથી વેદગલ પ્રસન્ન થયા પણ
Page #545
--------------------------------------------------------------------------
________________
- કરચંડી” શબ્દ સમજાયે નહિ. તે શબ્દનો અર્થ શોધવા પિતાના જ્ઞાન સમુદ્રમાં ડૂબકી મારી પણું અર્થ જડે નહિ, તેથી તે પોતાની જાત પર ગુસ્સે થઈ મનમાં બોલ્યા, “આ એક ગોવાળે કહે “કરચંડી” શબ્દ મને સમજાતું નથી તે વ્યાકરણ શાસ્ત્ર ભણ્યાને અર્થ શું?”
પંડિતને વિચારવશ થયેલા જોઈ ગોવાળ બે, શું દૂધથી તરસ શાંત થાય તે તને ગમતું નથી? ચૂપ કેમ છે? જલદીથી મારી જેમ બે હાથ ભેગા કરી કરચંડી વાસણ બનાવ, એટલે હું ગાયને દેહી તને દૂધ પાઉં.” કહેતા ગોવાળે બે હાથ ભેગા કરી કરચંડી બનાવી. વેદગભે તેનું અનુકરણ કરીને ગાની પાસે બેઠા. ગેવાળે પ્રેમથી દૂધ પાયું. વેદગર્ભની તરસ મટી સાથે જ ગોવાળની ચતુરાઈને વિચાર આવ્યું ને મનમાં બોલ્યા, “આગેવાળ જ પ્રિયંગુમંજરી માટે એગ્ય છે, અને સાથે લઈ જઈ રાજકુમારી સાથે લગ્ન કરાવતાં મારી મનેચ્છા પૂર્ણ થશે.”
તેમણે પિતાની મનેચ્છા પૂર્ણ કરવા વાળને આડુંઅવળું સમજાવી પિતાની સાથે લીધું. પિતાને ત્યાં છ માસ જેટલે સમય તેને રાખી સ્નાન કેમ કરવું, કપડાં કેમ અપહેરવાં, સુંદર, શુદ્ધ અને મધુર ભાષામાં કેમ બેલવું તેમજ બ્રાહ્મણની રીત પ્રમાણે “સ્વસ્તિ” શબ્દથી આશીર્વાદ કેમ આપ, રાજસભામાં કેમ વર્તવું વગેરે જ્ઞાન આપ્યું. ગોવાળ અરાબર તૈયાર થઈ ગયે ત્યારે એક દિવસે વેદગર્ભ તેને સભામાં લઈને આવ્યું. ત્યાં સિંહાસન પર બેઠેલા મહારાજાને
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૪૮
પિતે સ્વસ્તિ” શબ્દથી આશીર્વાદ આપે, પણ પેલે ગેવાળ તે રાજા અને સભાને જોતાં જ ભાન ભૂલી જઈને “સ્વસ્તિ” કહેવાને બદલે “ ઉષરટ” કહી બેઠે.
એ “ ઉપરટ” શબ્દ સાંભળતાં મહારાજા નવાઈ પામ્યા. વેદગર્ભે સમયસૂચકતા વાપરી મહારાજાને કહ્યું, “આ નવીન પંડિતે આપને ગર્ભિત આશીર્વાદ આપે છે. તેને અર્થ સાંભળો.
આશીર્વાદમાં પહેલે અક્ષર “ઉ” છે તેને અર્થ ઉમાપાર્વતી થાય છે. અને “શ” શબ્દથી શંકર અર્થ થાય છે.
ર” અક્ષરથી “રક્ષણ” અને “ટ” અક્ષરથી ટંકાર અર્થ થાય છે. હે રાજન, વિદ્વાન પંડિત આશીર્વાદ આપતા કહે છે. ઉમાપતિ ત્રિશુળને ધારણ કરનાર શંકર તમારું રક્ષણ કરે. અને તમારી કીતિને ટંકાર ચતરફ ફેલાવ.”
વેદગર્ભે સમજાવેલે અર્થ સાંભળતાં મહારાજા ઘણ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, “આ સરસ્વતીપુત્ર તે નથી ને?”
મહારાજાના પ્રશ્નના જવાબમાં વેદગભે કહ્યું, મહારાજ, મેં સરસ્વતીની આરાધના કરી રાજકન્યા માટે આ વર શેળે છે.”
આમ ચતુરાઈથી વેદગભે મહારાજાને પ્રસન્ન કર્યા ને શુભ મુહૂર્તમાં શેવાળ અને રાજકન્યાનાં લગ્ન થયાં.
Page #547
--------------------------------------------------------------------------
________________
આ લગ્ન થતાં વેદગર્ભને આનંદ થયો. તેમણે ગોવાળને કહ્યું, “તારે કેઈની સાથે અક્ષરે બેલ નહિ. ગૃપ-મૌન રહીશ તે બધા તને પંડિત સમજશે.”
ગેવાળે ગર્ભના શબ્દોને સાચા માની. તેમ વર્તવા નિર્ણય કર્યો. પરિણામે તેની ચોતરફ પ્રશંસા થવા લાગી.
વિદ્વાન પતિ સાથે વાકૃવિલાસ કરવા પ્રિયંગુમંજરી અધિરી થઈ રહી. એક દિવસે તે સ્વરચિત ગ્રંથ લઈ શેવાળ પાસે એવી પ્રાર્થના કરતાં બેલી, “સ્વામિ ! આપ આ પુસ્તકનું સંશોધન કરવા કૃપા કરશે.”
ઈદ
Min%29
તેમને
!
જ
SOા
.
ક
છે
છે
કે
L
IIIIISITITIVE
HI IIIII
રાજકુમારી ગ્રંથ લઈ ગોવાળ પાસે આવી.
Page #548
--------------------------------------------------------------------------
________________
૪પ૦
ગોવાળે પ્રિયંગુમંજરીને અત્યાગ્રહથી તે ગ્રંથ લીધે અને રાજકુમારીના ગયા પછી પિતાના નખથી કેટલેક ઠેકાણે અક્ષરો ઉપરના કાના–માત્ર કોતરી નાખ્યા. પરિણામે તે ગ્રંથ અશુદ્ધ થઈ ગયે.
રાજકુમારીના હાથમાં જ્યારે તે ગ્રંથ પાછા આવ્યજોયે ત્યારે તેનાં દુઃખને પાર ન રહ્યો. તે બોલી, “આ તે કઈ મૂખ છે, શું વેદગર્ભને શાપ સાચો થયે ?”
મનથી દુઃખી થતી રાજકુમારીએ પિતાના પતિનું કુળ જાણવા વિચાર્યું. તે તેને ચિત્રશાળામાં લઈ આવી, જ્યાં પશુ પંખી વગેરેનાં ચિત્ર હતાં. ગાય અને ભેંસો ચરાવતા ગોવાળનાં ચિત્ર હતાં. પાણી ભરતી પનિહારીઓ ચિત્રમાં હતી. બાગમાં રમતા બાળકે હતા. રાજા, શઠ, વેપારીઓથી શેભતી રાજસભા હતી. ચોર લૂંટારાઓનાં પણ ચિત્રો હતાં.
ગેવાળ જ્યારે આ ચિત્ર જોઈ રહ્યો હતો, ત્યારે રાજકુમારી એક ઠેકાણે સંતાઈ ગઈ. શેવાળ ચિત્રો જેતે જોતા આગળ વધે ને ભેંસ ચરાવતા ગેવાળના ચિત્ર પાસે આવી અટક.
એ ચિત્ર જોતાં ગોવાળ આનંદમાં આવી છે. ભાન ભૂલી ગયે ને , “ડિઉ, ડિ૬.”
પિતાના પતિના મોઢામાંથી “ડિG” શબ્દ નીકળતાં પિતાને પતિ ગોવાળ છે,” તેમ રાજકુમારી સમજી ગઈ.
Page #549
--------------------------------------------------------------------------
________________
૪પ
માણસનું કુળ તેના વ્યવહાર, શરીર, વચન અને આકારથી સમજાઈ જાય છે તે આ ગોવાળે સિદ્ધ કરી આપ્યું.
ગોવાળ પતિ સાથે નહિ બલવાને, તેનું મેટું નહિ જેવાને રાજકુમારીએ નિર્ણય કર્યો. ત્યારે ગાવાળાના મનમાં એકાએક વિચાર આવ્યું, “લેકે રાજાના જમાઈને વિદ્વાન માને છે. સરસ્વતીપુત્ર માને છે પણ હું કકકો ય જાણત નથી. મને ધિક્કાર છે.”
આ પ્રમાણે પોતાની મૂર્ખતા પર વિચાર કરતે તે ચિત્રશાળામાંથી નીકળી નગરના બાગમાં જ્યાં મહાકાળી, માતાનું મંદિર હતું ત્યાં ગયે. ને દેવીની મૂર્તિને વંદન કરી મનમાં બે, “હું અહીંથી દેવીને પ્રસન્ન કરી વિદ્યા, પ્રાપ્ત કર્યા વિના ખસવાનો નથી.” બોલી દેવીને વિનવવા લાગે, “હે ભગવતિ! હું તારે શરણે છું, તું મને વિદ્વાન બનાવ, નડિ તે આ દેહ તારા ચરણ આગળ પડશે. હું તારે પુત્ર સરસ્વતીપુત્ર તરીકે પ્રસિધ્ધ થયે છું. તું હવે લાજ રાખ.”
ગેવાળ આમ પ્રાર્થના કરે જ છે. પણ તેની પ્રાર્થના બહેરા કાન પર પડી છતાં પિતાનો નિશ્ચય દેવી આગળ બેલે જ. પ્રાર્થના કરે તે. | માતાને વિનવતા, ભૂખ-તરસે કેટલાય દહાડા પસાર થયા. તે સૂકા પણ ખરો ?
Page #550
--------------------------------------------------------------------------
________________
આ સમાચાર પવનની પાંખે ચઢી અવંતીના ખૂણે ખૂણે પહોંચી ગયા. મહારાજાએ પણ જાણ્યા. એટલે મંદિરે આવ્યા. શેવાળની સ્થિતિ જોતાં દુઃખી થયા ને પિતાની પુત્રીના સૌભાગ્યની ચિંતા કરવા લાગ્યા. તેમણે દેવીને પ્રસન્ન કરવા મહાપૂજા કરવા નિર્ણય કર્યો. ને તે નિર્ણય અમલમાં મૂક્યું. તેમણે વિધિપૂર્વક મહાકાળીની પૂજા કરાવી છતાં દેવી પ્રસન્ન ન થયાં તે ન જ થયાં. મહારાજા નિરાશ થયા.
નિરાશ-ચિંતામન મહારાજાને એક વિચાર આવ્યું. અંધકારમાં પ્રકાશનું કિરણ જણાયું. દુઃખમાં ય મોઢા પર સ્મિત ફરક્યું. તેમણે કાલી નામની દાસીને બેલાવી પિતે ગોઠવેલી યુક્તિ સમજાવી. દાસી બરાબર સમજી ગઈ. તે તે યુકિત પાર પાડવા લપાતી છુપાતી મહાકાલીની મૂર્તિ પાછળ સંતાઈ ત્યારે વાળ પિતાને નિર્ણય, પિતાની પ્રાર્થના બેલે જ ગયે. ત્યારે મૂર્તિ પાછળ સંતાયેલી દાસી કાલી બોલી, “હે સેવક, હું તારા પર પ્રસન્ન થઈ છું, તને વરદાન દઈશ.”
આ શબ્દો ગવાળને કાને પડતાં તેનાં આનંદને પાર ન રહ્યો. તે તે માને ચરણે પડી પ્રાર્થના કરે જ ગ. ત્યારે દેવી મહાકાલી મુઝાવા લાગી, વિચારવા લાગી, “મારા નામથી બેલેલી દાસીના શબ્દો સાચા નહિ થાય તે જગતમાં મારી અપકીર્તિ થશે. લેકેની મારામાંથી શ્રદ્ધા ઊઠી જશે, મને કેઈજ માનશે નહિ” વિચાર કરતી દેવીએ નિર્ણય કર્યો,
Page #551
--------------------------------------------------------------------------
________________
૪૫૩ “મારી પ્રતિષ્ઠા સાચવવા માટે એ દાસીના શબ્દો સાચા કરવા પડશે–વિદ્વાન બનાવે પડશે.”
ગેવાળ પર દેવી પ્રસન્ન થયા ને વરદાન આપ્યું. એ સમાચાર અવંતીમાં ફેલાઈ ગયા. પ્રિયંગુજીએ પણ જાણ્યા. ને તરત જ મહાકાલીના મંદિરે આવી. પૂછયું, “શું મા કાલી તમારા પર પ્રસન્ન થયાં?”
આ પ્રશ્ન દેવીની મુંઝવણમાં વધારો કર્યો. પ્રતિષ્ઠાની ચિંતા થઈ તે પ્રગટ થયાં ને વાળને અપૂર્વ સુંદર કાવ્ય રચવાની શક્તિ આપી સાથે બીજી વિદ્યાઓ પણ આપી. આથી પતિ–પત્નીએ હર્ષમાં આવી મહાકાલીને વંદન કર્યું ને તેઓ મહેલ તરફ જવા લાગ્યાં.
ગેવાળ મહેલે નહિ જતાં રસ્તેથી રાજકુમારીથી છૂટે પડી રાજસભામાં ગયે. રાજા પાસે આવ્યા. પિતાના જમાઈને જોઈ મહારાજા હસીને બેલ્યા, “હે કાલીદાસી પુત્ર, પધારે. અને સુંદર કાવ્ય સંભળાવે.”
“કાલીદાસી પુત્ર નથી.” ગોવાળ બે, “પરંતુ હું કાલીદેવીને દાસ બને છું એટલે હું કાલીદાસ છું.”
આ શબ્દ સાંભળતાં પિતાના જમાઈની પરીક્ષા કરવા મહારાજાએ સમશ્યા કહેતાં કહ્યું, “વાહન પર બેસી સમુદ્ર તરે છે.”
મહારાજાના મુખથી સમશ્યા નીકળતાં કાલીદાસ બેલ્યા,
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૫૬
જળથી પરિપૂર્ણ મેને પહાડ પર વરસતા જોઈ વિદ્વાને કહેવા લાગ્યા. સમુદ્ર પહાડરૂપી વાહનોથી તરે છે.”
સમશ્યા પૂર્ણ થતાં બધા નવા પામ્યા. પ્રસન્ન થયા કાલીદાસ રાજસભામાંથી પિતાના મહેલે ગયા, ત્યાં પ્રિયંગુમંજરીએ તેનું વાગત કર્યું, પછી બેલી, “પતિદેવ, મારી સાથે વાવિલાસ કરશે ને?' જવાબમાં કાલીદાસે કહયું,
ભારત દેશના ઉત્તરે હિમાલય નામને પર્વત છે. જે પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલે, સમુદ્રને સ્પર્શ કરે છે. તે જોઈ જાણે એમ જ લાગે છે, તે જાણે પૃથ્વીનું માપ કરવાને માપદંડ ન હોય ! ” બોલતા કાલીદાસ પળ માટે શાંત થયા. ક્ષણ પછી બેલ્યા, “ પ્રયે ! તમે વાર્તાલાપ કરતાં અસ્તિ”, “કશ્ચિદ્ ” અને “વા આ ત્રણ શબ્દને ઉપગ યે, હું તે શબ્દના આધારે ત્રણ કાવ્યની રચના કરીશ.” કહેતા કાલીદાસે પિતાની પ્રિયતમાને પિતાની વિદ્વતાથી પ્રસન્ન કરી.
કાલીદાસે પોતાનું બોલેલું પાળ્યું ને “અસ્તિ' શબ્દથી કુમારસંભવ, “કશ્ચિદ્ થી મેઘદૂત અને “વા થી રઘુવંશ મહાકાવ્યની રચના કરી. જે કાવ્ય આજે પણ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય મનાય છે.
આ વિદ્વત પૂર્ણ કાવ્યથી મહારાજા વિક્રમાદિત્ય અને અવંતીની પ્રજા ગાંડીઘેલી થઈ ગઈ
Page #553
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બેતાલીસ
..... ... અવનવા અનુભવો
“દેશાટન કરવાથી બુદ્ધિ તીવ્ર થાય છે, અવનવા અનુભવે થાય છે.” વિદ્વાનેના મેંઢેથી આ વાક્ય સાંભળી મહારાજા વિક્રમને દેશાટન કરવા ઈચ્છા થઈ. તેમણે રાજકાજથી નિવૃત થઈ ભંડારમાંથી પાંચ રત્ન લીધાં અને પ્રયાણ કર્યું, અનેક શહેર, જંગલે, પહાડો અને નદીઓ ઓળંગી તે પદ્મપુર નામના શહેરમાં આવી પહોંચ્યા. આ શહેર સાચે જ સુંદર હતું. પણ એ શહેરમાં વસનાર બધા જ ધુતારા-ઠગ હતા. આ શહેરના રાજાનું નામ હતું અન્યાયી અને મંત્રીનું નામ હતું સર્વભક્ષી અને પાષણહૃદયી.
શહેરથી પરિચિત થવા મહારાજા ફરતા ફરતા એક શાહુકારની દુકાને જઈ ચઢયા, ત્યારે એક તાપસ ત્યાં આવ્યું ને તેણે એક શેર ઘીની માંગણી કરી. તાપસની માંગણી સાંભળી શાહુકારે શેરને બદલે બશેર ઘી આપ્યું. ઘી લઈ તાપસ પોતાના ગુરુ હતા ત્યાં આવ્યું. ને ઘી ગુરુ પાસે મૂકયું. ગુરુની ઘી પર દૃષ્ટિ પડતાં જ પૂછ્યું, “આ ઘી કેટલું છે?” જવાબમાં શિષ્ય કહ્યું, “ગુરુદેવ, એ બશેર ધી છે.”
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૫૬
આ સાંભળી ગુરુ કર્કશ અવાજે બોલ્યા, “વધારે થી શું કરવા લા ? ચેરી રૂપી પા૫ વૃક્ષનું ફળ આ સંસારમાં વધ-ફાંસી, બંધન-કારાવાસ છે અને પરભવમાં નર્કની વેદનાઓ છે, માટે પાછે પગલે જઈ વધારાનું ઘી આપી આવ.”
ગુરુની આજ્ઞા સાંભળતાં જ શિષ્ય ઘી લઈ શાહુકારની દુકાને પાછો આવ્યે ને વધારાનું ઘી પાછું લેવા આગ્રહ કરવા લાગે. આ જોઈ વિક્રમાદિત્ય નિર્લોભી ગુરુની મનમાં પ્રશંસા કરતા, શિષ્યની પાછળ પાછળ ચાલ્યા. આશ્રમમાં પહોંચતાં જ ગુરુને નમસ્કાર કરી પોતાની પાસેનાં પાંચ રત્ન તેમની સમક્ષ મૂકી પ્રાર્થના કરતાં કહ્યું, “હે મહાત્મા ! હું દેશાટન કરવા નીકળે છું. આપની કીર્તિની સુવાસથી આકર્ષાઈ અહીં આવ્યું છું. આ રત્ન સાથે દેશાટન કરવું ભયકારક થઈ પડ્યું છે, તેથી રત્નને આપની પાસે રાખો. વિદ્વાને કહે છે, જ્યાં મનુષ્યમાં સુંદર આકૃતિ-રૂપ છે ત્યાં ગુણ અવશ્ય હોય છે જ, અને જ્યાં ધન હોય છે, ત્યાં ભય જરૂર હોય છે? તેથી જ આ રને અહીં મૂકી જવા ચાહું છું, તે કૃપા કરી તે આપની પાસે રાખે. મને નિર્ભય બનાવે.”
મહારાજાના શબ્દો સાંભળી તાપસે મેઢેથી ન બોલતાં હાથથી ઈશારે કરતાં કહ્યું, “ધનને દેખવાની વાત તે દૂર રહી પણ અમે તેને સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે દ્રવ્ય
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૫૭
ごこ
\{-_
li
દલસુખ.
તાપસે રત્ના રાખવા આનાકાની કરી. સંગ્રહ એ દોષ છે.” કહેતા ગુરુએ રત્ના રાખવા આનાકાની કરતા કહ્યું, - જો ભાઈ, તારે રત્ના સાથે લઈ જવા ના હાય તે તારા જ હાથે પેલા નાળામાં તે મૂકી દે.”
તાપસની નિલેભ વૃત્તિની પ્રશંસા કરતા મહારાજાએ તાપસે બતાવેલા નાળામાં રત્ના સૂકી પ્રણામ કરી સંસારનાં કૌતુકા જોવા આગળ પ્રયાણ કર્યુ.
વિક્રમના ગયા પછી પેલા તાપસે લેાકેાને સારી રીતે ઠગી ઘણું ધન એકઠું કર્યું" અને અલકાપુરીના મહેલ જેવા મઠ બધાવી તેમાં રહી સાધુ વેશથી મધાને છેતરતા સમય વિતાવવા લાગ્યા.
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૫૮
કેટલાય દિવસે પછી અનેક દેશે જોઈ એ તાપસી હતે ત્યાં મહારાજા આવ્યા ને આશ્રમને બદલે સુંદર મઠ જોઈને વિચારમાં પડયા. ક્ષણ પછી તે મઠમાં પ્રવેશ કરતાં,
એ તાપસે જ મડ બંધાવ્યું છે એવું જાણ્યું. એટલે તાપસ પાસે જઈ પ્રણામ કરી રત્નની માંગણી કરી. જવાબમાં તપાસે કહ્યું, “અરે, આ તું શું બોલે છે ? તેની પાસે રન માંગે છે? તે કોને રન આપ્યાં છે? તું કેણ છે? મેં તને ક્યારે જે હોય તેવું યાદ આવતું નથી. તારી બુદ્ધિ હરામ છે.” આ પ્રમાણે તાપસ ચોર કોટવાળને દંડે તે કહેવતાનુસાર વિક્રમ સાથે લઢવા લાગે. આ જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “આ ઢોંગી ધુતારો–ઠગ તાપસ મારાં રત્નો હજમ કરી જવા ઇચ્છે છે, સાચે જ ઠગ, દુર્જન, લુચ્ચા અને ક્રૂર માણસો બહુ જ સાવધ હોય છે.” આમ મનમાં વિચારતા મહારાજાએ લક્ષમણ સાથે વનમાં બ્રમણ કરતા રામચંદ્રજીએ સરોવર કિનારે જોયેલા બગલાનું દશ્ય મનઃષ્ટિ સમક્ષ જોયું. જાણે માછલી કહી રહી હોય?
મહારાજ, આપ આ બંગલાને ધાર્મિક વૃત્તિવાળો માને છે, પણ તે દુષ્ટ છે. તેણે તે અમારા કુટુંબને નાશ કર્યો છે. ઉજળું એટલું દૂધ ક્યારે પણ ન માનતા એવું લાગ્યું.
ક્ષણ પસાર થતાં મહારાજાએ ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું, “આપનાં દર્શનથી પવિત્ર થઈ અહીંથી જતાં મેં પાંચ રને નાળામાં તમારા કહેવાથી મૂક્યા હતા તે હવે ના કેમ પાડે છે?” જવાબમાં તાપસ સાકર પિરસતાં .
Page #557
--------------------------------------------------------------------------
________________
૪૫૯
બેચે, “ઓ ભાઈ, તારી ક્યાંક ભૂલ થાય છે, મારી પાસે નહિ પણ કોઈ બીજા પાસે મૂક્યાં હશે.” '
તાપસના શબ્દો સાંભળી “વધારે બેલવાથી કાંઈ લાભ નથી.” એમ માની ચાલવા માંડયું. રસ્તે જતાં પાપીને શિક્ષા કરાવવા પિતાની વાત કહેવા પાષણહદથી મંત્રીને ત્યાં જવા વિચાર્યું. મહારાજા તેને ત્યાં ગયા તે વખતે મંત્રી કોઈ વાણિયા સાથે વાત કરી રહ્યા હતા. મહારાજા તેમની વાત. સાંભળવા લાગ્યા.
હર નામના વાણિયાને મંત્રીએ એક વર્ષ માટે એક લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, આપ્યા પછી બીજે જ દિવસે વાણિયાને બોલાવી વર્ષનું વ્યાજ માંડ્યું. વાણિયાએ આનાકાની કરી એટલે કારાવાસની સજા ફરમાવી. લાચાર વાણિયે એ અન્યાયી મંત્રીને વર્ષનું વ્યાજ આપી. છુટકારો મેળવ્યું.
આ સાંભળી “આ મારો ન્યાય શું કરશે ! આવા મંત્રીથી પ્રજા દુઃખી થાય છે. કયાંય શાંતિ હતી નથી, આવા રાજ્યમાં રહેવું પણ ન જોઈએ.’ ના વિચારે મહારાજાને આવ્યા.
મહારાજા વિચાર કરે છે ત્યાં એક ખેડૂત એ મંત્રી. પાસે વિનંતી કરવા આવ્ય, બોલે, “હે મંત્રીજી, એક મુસાફરે પિતાના બળદે છોડી મારા ખેતરમાં ભેલાણ કર્યું.. તે દયા કરી મને નુકસાની અપાવે.”
Page #558
--------------------------------------------------------------------------
________________
ખેડૂત આ કહી રહ્યો હતો તે વખતે પેલે મુસાફર ત્યાં આવ્યું ને કહેવા લાગ્યું, “હે મંત્રીશ્વર, હું મારે રસ્તે જઈ રહ્યો હતો, મારી ગાડી સામાનથી ભરેલી હતી. એકાએક તે ગાડીની ધરી તૂટી ગઈ. એટલે બળદોને છેડી મેં ગાડી સાથે તેમને બાંધ્યા ને ગાડી ઠીક કરવા લાગે. બાંધેલા બળદે ખેતરમાં ભેલાણ શી રીતે કરે? આ ખેડૂત બેટી ફરિયાદ કરી રહ્યો છે. તેણે ખોટી રીતે ગાડી ભાંગી નાખી છે, હવે હું તમારે આશરે છું. આ પારકા પ્રદેશમાં મારું. કેઈ નથી, માટે મારે બબર ન્યાય કરો.”
બન્નેની વાત સાંભળી મંત્રીશ્વરે ફેંસલે આયે, ગાડી ભાંગી જતા તે બળદેને ગાડી સાથે બાંધ્યાં, એટલે એ બળદેએ ખેતરનું અનાજ ખાધું છે. આથી તારે માલ જપ્ત કરવામાં આવે છે.”
મંત્રીને ફેંસલે સાંભળતાં મુસાફર રડી પડયે હાથ પગ જોડવા લાગે પણ કાંઈજ અર્થ ન સર્યો. મંત્રી મુસાફરને માલ જપ્ત કરીને જ અટકયો, પછી મુસાફર છાતી માથું કુટતે ત્યાંથી ગયે, ત્યારે ખેડૂતને ધમકાવતે મંત્રી બોલ્યા, “એ નીચ, તે મુસાફરની ગાડી છેટી રીતે ભાંગી નાખી તેથી તારું ઘર જપ્ત કરવામાં આવે છે.” કહેતા મંત્રીએ પેતાના કર્મચારીઓને ખેડૂતનું ઘર જપ્ત કરવા આજ્ઞા કરી. આજ્ઞાને અમલ તરત જ થયે. બેડૂતને બધે માલ જપ્ત કરવામાં આવ્યું. બિચારો ખેડૂત રડતે કકળતે ત્યાંથી ગયે. આવું અન્યાયી કૃત્ય જોઈ
Page #559
--------------------------------------------------------------------------
________________
મહારાજા વિક્રમ રાજા પાસે જવા લાગ્યા. રાજાના મહેલે. આવ્યા તે વખતે એક ડેસી રડતી રડતી ત્યાં આવી રાજાને કહેવા લાગી, “મહારાજ, આપના રાજ્યમાં અન્યાય થઈ રહ્યો છે, પ્રજાના સુખદુઃખની કેઈને પણ પડી નથી. દુષ્ટોને દંડ દેવો, ધર્મનું રક્ષણ કરવું તે રાજાને ધર્મ છે. માટે નાનાને ખાય એવું ચાલશે તે સંસાર નાશ પામશે. રાજાની શોભા ન્યાય કરવામાં છે. કુંડલ પહેરવામાં નહિ, મુગટકુંડળ તે નટ લેકે પણ પહેરે છે.”
ડેસીને કડવા પણ સાચા શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું, “આવું બધું લાંબુ લાંબુ કહેવાથી શું ફાયદે? તારે જે કહેવું હોય તે કહે.”
હે રાજન” ડેસી કહેવા લાગી, “મારે દીકરો ગોવિંદ શેઠને ત્યાં રાત્રે ચોરી કરવા ગયે હતે. તે જે દીવાલ ખોદી ઘરમાં પેસવા જાય છે, ત્યાં તે દીવાલ તૂટી પડી ને મારો દીકરો દબાઈ મરી ગયે. હવે હું નિરાધાર થઈ ગઈ. મહારાજ, મારા પર દયા લાવી ન્યાય કરો.”
ડેસીની વાત સાંભળી રાજાએ ગોવિંદ શેઠને બોલાવી કહ્યું, “મકાનની દીવાલ તે કમજોર બનાવી તેથી આ ડેસીને દીકરો માર્યો ગયે. આ કારણથી તને શૂળીની શિક્ષા કરવામાં આવે છે.”
રાજાના મોઢામાંથી શબ્દો નીકળતાં જસેવકે શેઠને લઈ જવા તૈયાર થયા, ત્યારે શેઠે રડતાં રડતાં કહ્યું, “મહારાજ, મારી વાત દયા લાવી સાંભળે. દીવાલ કમજોર હેવામાં વાંક મારે
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૬૨
નથી. વાંક તે તેને બાંધનાર કડીયા-કારીગરનો છે.” આ સાંભળી રાજાએ કારીગરને બોલાવી “દીવાલ કમજોર બનાવવાથી ડોસીને દીકરો મરી ગયેની વાત કહી એ દેષ માટે શૂળીની શિક્ષા ફરમાવી. ત્યારે કારીગરે કરગરતાં કહ્યું, “એમાં મારે જરીય દોષ નથી. હું કામ કરી રહ્યો હતો, ત્યારે કામલતા વેશ્યા ત્યાંથી નીકળી. તેને જોતાં ભાન ભુલ્ય. ઈ ટે બરાબર ન મૂકાઈ, તેથી દીવાલ કમજોર રહી ગઈ હશે, તેમાં મારે દેષ નથી.” કારીગરના શબ્દ સાંભળી કામલતા વેશ્યાને બોલાવી કારીગરના કહેલા શબ્દો કહી શૂળીની શિક્ષા ફરમાવી. ત્યારે કામલતાએ કહ્યું, “મહારાજ, એમાં મારો દેષ નથી. હું મારે રસ્તે જતી હતી, ત્યાં રસ્તામાં દિગબર સાધુ ઊભે હતે. તેથી શરમની મારી હું એ રસ્તે ન જતાં ગેવિંદ શેઠના ઘર આગળથી નીકળી.” વેશ્યાના શબ્દો સાંભળી રાજાએ દિગંબર સાધુની શોધ કરાવી પકડી મંગાવે ને બધી વાત કહી, શૂળીની શિક્ષા ફરમાવી. જલ્લાદે તેને લઈ ગયા. ને જ્યાં શૂળી હતી ત્યાં લાવ ગળામાં ફાસે નાખે એ દિઇબર સાધુ દુબળો પાતળે હેવાથી વારે ઘડીએ ફાંસામાંથી નીકળી પડી જતે. જલ્લાદે આ વાત રાજાને કરી. રાજાએ જાડા માણસને પકડી લાવી શૂળી દેવા મંત્રીને હુકમ કર્યો. મંત્રીએ આ હુકમ જલ્લાદને સંભળાવ્યું. એટલે જડા માણસની શોધ કરતા રાજાને સાળો હાથમાં આવ્યું. તેને શૂળીએ ચઢાવ્ય આ બધું જોઈ મહારાજા વિક્રમ નવાઈ પામ્યા. ને મનમાં વિચારવા લાગ્યા, “અહીં તે અન્યાય જ ચાલે છે. રત્નની વાત કરતાં લેવાના દેવા થઈ પડશે. માટે ન્યાયની વાત ન
Page #561
--------------------------------------------------------------------------
________________
૪૬૩
કરતાં બુદ્ધિથી કામ લેવું રહ્યું.” આમ વિચારતા મહારાજા કામલતા વેશ્યાને ત્યાં ગયા ને પિતાની વાત કહી. મહારાજાની
S
GS
=
II
)
રાજાના મળ.ને ફી પી વાત સાંભળી કામલતા આશ્વાસન આપતી કહેવા લાગી,
મહાનુભાવ, ચિંતા ન કરશે, હું મારી બુદ્ધિથી એ તાપસ પાસેથી તમારા રત્ન અપાવીશ.” કહી કાંઈક વિચાર કરી બોલી, “કાલે હું તાપસના મઠે રત્નને થાળ લઈ જઈશ. તે પછી ડીવારે તમે ત્યાં આવી તમારાં રત્ન માંગજે.”
મહારાજા વેશ્યાની યુક્તિ સમજી ગયા. તે પછી બીજા દિવસને સમય નક્કી કર્યો. બીજે દિવસે નક્કી કરેલા સમયે વેશ્યા તાપસને મઠે જઈ વિનંતી કરતી કહેવા લાગી,
Page #562
--------------------------------------------------------------------------
________________
મહારાજ, મારી દીકરીએ બળી મરવા નિશ્ચય કર્યો છે. તેનાં મરતાં મારે ધનની કાંઈ જ જરૂર રહેતી નથી. તેથી મારી બધી સંપતિ હું દાન પુણ્યમાં વાપરવા ઈચ્છું છું, તેથી જ આ રત્ન ભરેલે થાળ લઈ અહીં આવી છું. આપ તે સ્વીકારો.”
આ પ્રમાણે કામલતા કહી રહી છે, તેવામાં મહારાજા વિક્રમ ત્યાં આવ્યા ને પિતાનાં રત્નની માંગણી કરી. તાપસ બરાબર જાળમાં ફસાઈ ગયે, તે મનમાં વિચારવા લાગે, “આના રને જે હું નહિ આપું તે આ વેશ્યા મને કગ સમજશે ને રત્ન લઈ પાછી જશે. હું લાભ બેઈ બેસીશ. તેથી આનાં રને આપી દેવા દે.” આમ વિચારી એ ઠગ તાપસે મહારાજાના રસ્તે લાવીને આપ્યાં, મહારાજા
ST
તાપસને રત્ન ભેટ આપ્યું.
Page #563
--------------------------------------------------------------------------
________________
૪૬૫
એ તે લઈ તેમાંથી એક રત્ન તાપસને ભેટ આપ્યું, તેવામાં કામલતાની દાસી શિખવ્યા પ્રમાણે ત્યાં આવી કહેવા લાગી, “ બાઈજી, તમારી દીકરીએ બળી મરવાના વિચાર માંડી વાળ્યે છે, માટે તમે જલ્દી પાછા ચાલેા.”
።
દાસીના શબ્દો સાંભળી પેાતાના હાથમાં રહેલા થાળ દાસીને આપી કહ્યું, “તું જા, હું તારી પાછળ જ આવુ છું.” થાળ લઇ દાસી ગઈ એટલે વેશ્યાએ તાપસને કહ્યું, “ મહારાજ, આજ્ઞા આપે। તે હું મારી દીકરીને મળીને પાછી આવુ.” કહેતી વેશ્યા ત્યાંથી ગઇ. વિક્રમ પણ ગયા. ને તાપસ કામલતા પાછી આવે તેની રાહ જોવા લાગ્યા.
મહારાજા કામલતાને ત્યાં આવ્યા. ને તેના ઉપકાર માનતાં પેાતાની પાસેના રત્નામાંથી એક અમૂલ્ય રત્ન તેને આપ્યું. ને તે રાત તેને ત્યાં રહી ખીજે દિવસે અવતી તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં એક ગરીબ માણસ મળ્યું. તેણે મહારાજાને ઓળખી કહ્યું, “સંસારમાં ગરીબાઇ જેવુ ખીજું દુઃખ નથી. ગરીબ ગમે તેવા સદ્ગુણી કે વિદ્વાન હાય છતાં તેના ભાવ પૂછાતા નથી. પણુ લક્ષ્મીસ પન્ન માનવ, મૂર્ખ, દુર્ગુણી કે ગમે તેવા હાય છતાં તેનાં અવગુણુ ગુણુ રૂપ થઈ જાય છે. તેનું સત્ર સન્માન થાય છે.”
ગરીબની વાતા સાંભળી મહારાજાએ પેાતાની પાસેનાં રત્ને તેને આપી દીધાં. તેની ગરીબાઇના નાશ કરી અનેક જંગલ, પહાડા, શહેરો અને નદીએ વટાવી તે અવંતીમાં આવ્યા 閑
30
Page #564
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેંતાલીસમું ... ... ... યિકમની મહત્વાકાંક્ષા
મહારાજા વિક્રમને સમય પ્રજાને પુત્રવત્ પાળવામાં, ન્યાયનીતિથી રાજ ચલાવવામાં વ્યતીત થાય છે. એ વ્યતીત થતા સમયમાં એક વખતે મહારાજા વિક્રમને વિચાર આવ્યો,
હું રાજા રામની જેમ જ મારી પ્રજાનું પાલન કરું છું, રાજા રામને રાજ્યમાં કેઈને દુઃખ ન હતું, તેથી તે સમય રામરાજ્યને કહેવાયે, તેમ મારા રાજ્યમાં પણ કેઈને દુઃખ નથી, અન્યાયનું નામ નિશાન નથી, તે શું હું રામ જે ન ગણાઈ શકું ? મારું રાજ્ય રામરાજ્ય ન કહેવાય? મારું સન્માન રામ જેવું ન થાય?” " મહારાજા વિકમે મનમાં આમ ગર્વ લેતાં પિતાને વિચાર પિતાના મંત્રીઓને જણાવ્યું. મંત્રીઓ મહારાજાને વિચાર સાંભળતાં મનથી દુઃખી થવા લાગ્યા, ને દિશા ભૂલેલ રાજા યોગ્ય માર્ગે આવે તે માટે ઉપયે વિચારવા લાગ્યા, | એક દિવસે વાત કરતાં કરતાં મંત્રીએ કહ્યું, “હે રાજન, આ સંસારમાં શેરના માથે સવાશેર હોય છે જ. એક એકથી ચઢિયાતા હોય છે. પૃથ્વીમાં અનેક રને છે,
Page #565
--------------------------------------------------------------------------
________________
- ૪૬૭
અને તે પણ એક એકથી વધુ કીમતી, બુદ્ધિશાળીઓમાં પણ એક એકથી વધુ બુદ્ધિવાળા છે, બળમાં તેમજ ધનમાં પણ તેમજ છે. માટે કેઈએ પિતાનાં એશ્વર્યા, જ્ઞાન-બુદ્ધિ, બળ વગેરેને ગર્વ ન કરવો જોઈએ. અભિમાન ન કેઈનું રહ્યું છે કે રહેવાનું છે.” | વિક્રમ માટે આ શબ્દો પથ્થર પર પાણી જેવા નિવડ્યા, તેથી મંત્રી બીજો ઉપાય શોધવા લાગ્યા. મહારાજાને યોગ્ય માર્ગે લાવવા મંત્રીઓ વિચારતા હતા, તેવામાં એક દિવસે મહારાજાએ નગરના પંડિતેને બેલાવી કહ્યું, “તમારામાંથી કઈ મને રામરાજ્યની કથા સંભળાવી શકે તેમ છે ? ”
મહારાજાના પ્રશ્નના જવાબમાં એક વૃધ્ધ મંત્રીએ આગળ આવી કહ્યું, “રાજન, અધ્યા નગરીમાં એક વૃધ્ધ બ્રાહ્મણ છે, તેને વારસામાં રામરાજ્યની કથા કહેવાનું મળ્યું છે, તે તે વૃધ્ય બ્રાહ્મણને બેલાવી તેના મેંઢથી રામરાજ્યની કથા સાંભળે.”
વૃધ્ધ મંત્રીની વાત સાંભળતાં જ મહારાજાએ તે વૃદ્ધ બ્રાહ્મણને લઈ આવવા એક દૂતને અધ્યા મેક. કેટલાક દિવસે પછી તે દૂત પેલા વૃધ્ધ બ્રાહ્મણને લઈ મહારાજા સમક્ષ આવ્ય, મહારાજાએ વૃધ્ધ બ્રાહ્મણને સત્કાર કર્યો ને પિતાની ઈચ્છા જણાવી.
મહારાજાની ઈચ્છા જાણી અયોધ્યાવાસી વૃષ્ય બ્રાહ્મણે કહ્યું, “રાજન” હું આ સ્થળે અવંતીમાં રામરાજ્યની કથા સારી
Page #566
--------------------------------------------------------------------------
________________
૪૬૮
રીતે કહી શકીશ નહિ, જો તમે અચેાધ્યા આવે તે સારી રીતે રામરાજ્યની કથા સંભળાવી શકું.”
“ એમ ? ” કહેતા મહારાજાએ અયેાધ્યા જવાના મન સાથે નિય કર્યાં. તેમણે રાજ્યકારભારને ભાર મત્રીઓને સોંપ્યા. પછી કેટલાક માણસો સાથે લઈ વૃધ્ધ બ્રાહ્મણ સાથે અયેાધ્યા તરફ મહારાજાએ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા કેટલાય દહાડે તે અયેાધ્યા પહોંચ્યા. અયોધ્યા પહેાંચતાં જ મહારાજાએ વૃદ્ધ બ્રાહ્મણને રામરાજ્યની કથા કહેવા કહ્યું. મહારાજાને આગ્રહ જોઈ બ્રાહ્મણે હાથના ઇશારાથી એક પુરાતન સ્થાન બતાવી કહ્યું, આ સ્થન ખેદાવે.” બ્રાહ્મણના કહેવાથી મહારાજએ તે સ્થાન પેાતાન માણસાને ખેલાવી ખેદાવ્યુ
¢
ખેાદતાં ખાદતાં મહારાજાના માણસોએ સાત હાથ જેટલું ખેાધુ હશે ત્યાં તે એક જૂનું પુરાણું મકાન તેમની નજરે પડયુ. એ મકાન રત્નના પ્રકાશથી ચમકતુ હતું. એ જોતાં મહારાજા તેમજ તેમની સાથેના માણસે નવાઈ પામ્યા.
એ મકાનને તપાસતાં તેમાંથી કીમતી વસ્તુઓથી ભરેલા ઘડા જડયે. વધુ તપાસતાં રત્નોથી શણગારેલા એક સુદરમ'ડપ દેખાયા. તે જ પ્રમાણે રત્નાથી મઢેલુ અને તેના તેજથી પ્રકાશતુ સિંહાસન જોયુ, વળી ખીજી કેટલીય કીમતી વસ્તુઓ મળી, તેમાં રત્ન જડેલી એક પગે પહેરવાની મેજરી પણ હતી.
Page #567
--------------------------------------------------------------------------
________________
એ મોજડી જતાં મહારાજા નવાઈ પામ્યા. તેમણે તે સિજડી આગળ ઘણા જ આદરપૂર્વક પોતાનું માથું નમાવ્યું. પ્રણામ કર્યા પછી ઘણા જ માનથી તે મેજડી હાથમાં લઈ પિતાના મસ્તકે અને છાતીએ અટકાડી. આ જોઈ પેલે બ્રાહ્મણ મહારાજાને કહેવા લાગ્યું, “તમે આ મેજડીને આટલું બધું માન શા માટે આપે છે? રાજન ! એ મેજડી તે એક ચમારણની છે, તેને માથે ન અડકાડે.”
બ્રાહ્મણના શબ્દો સાંભળતાં મહારાજા તે જડ પૂતળા જેવા થઈ ગયા. થેડી ક્ષણે પછી બોલ્યા, “આટલી સુંદર અને કીમતી મણિઓની જડેલી આ મોજડી શું ચમારણની છે? જો એમ જ હોય તે મારે એ ચમારણને ઈતિહાસ જાણ રહ્યો. વિપ્રવર્ય, મને તેનું વૃત્તાંત કહે.”
હે રાજન્ ” બ્રાહ્મણે ચમરણનું જીવન વૃત્તાંત કહેવા માંડયું, “શ્રી રામચંદ્રજીના સમયમાં અહીં ચમાર લેકે વસતા હતા. અને તે ચમારોનાં સુંદર ઘર હતાં. એ ચમારામાં ભીમ નામને એક ચમાર રહેતું હતું. તેની સ્ત્રી કર્કશા અને વિવેક વિચાર વગરની હતી. એનું નામ હતું પદ્મા. તે સદાય પિતાના પતિ સાથે લડતી ઝઘડતી. તે કદીય પિતાના સ્વામીના શબ્દની પરવા કરતી નહિ. એક દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડાએ ભયંકર રૂપ પકડ્યું. પતિના શબ્દ છે છેડાઈ ગુસ્સે થઈ તે એક જ જડી પહેરી પિતાને પિયર ચાલી ગઈ. એની એક મેજડી અહીં રાખી ગઈ.
Page #568
--------------------------------------------------------------------------
________________
૪૭૦
ત
*
LER
બ્રાહ્મણ મહારાજાને ચમારણને વૃત્તાંત કહે છે.
પિયર જઈ પોતાના માબાપની આગળ પોતાના પતિના અવગુણ ગાવા માંડયાં.
એક દિવસ-બીજે દિવસ-ત્રીજો દિવસ છે. આ દિવસોમાં તેનાં માબાપે તેને આશ્વાસન આપી સમજાવવા માંડ્યું. ને કહ્યું, “બેટા, પોતાના પતિનું કહેવું માની સંસારમાં રહેનાર જ સ્ત્રી કુળવતી કહેવાય છે. કુળવતી સ્ત્રી માટે પતિનું જ શરણ સર્વોત્તમ છે. તેથી તારે તારા સાસરે જ જવું જોઈએ. પિયરની પાલખી કરતાં સાસરાની સૂળી સારી.”
પદ્માના માબાપના આ શબ્દો બહેરા કાને જ પડયા, તે તેનાં માબાપને કહેવા લાગી, “મારું અપમાન કરવામાં આવ્યું છે. માટે હું ત્યાં જવાની નથી તે નથી જ”
Page #569
--------------------------------------------------------------------------
________________
૪૭૧
માબાપ રાજ ને રાજ પદ્માને કાઇને કેાઇ રીતે સમજાવતા, પણ તે માનતી નહિ. એક દિવસ પદ્માના ખાપે ગુસ્સે થઈ કહ્યું, ‘શું રામ, લક્ષ્મણ અને સીતા તને તેડવા આવશે ત્યારે તું સાસરે જઈશ?
જવાબમાં પદ્માએ ‘ હા ’ કહ્યું. તેણે પોતાના માબાપના શબ્દોની ગાંઠ વાળી, જ્યારે જ્યારે તેને સાસરે જવાની વાત કહેવામાં આવતી ત્યારે ત્યારે તે કહેતી, ‘ જ્યાં સુધી રામ, લક્ષ્મણ અને સીતા મને તેડવા નહિ આવે ત્યાં સુધી હું અહી’થી જવાની નથી તે નથી જ.’
આ વાત પવનની પાંખે ચઢી અચધ્યામાં ફેલાઈ ગઈ. આખરે તે વાત અયે ધ્યાપતિ શ્રી રામચંદ્રજીના કાન સુધી પહોંચી.
રામચંદ્રજીએ પોતાની પ્રજાની મનથી નિર્ણય કર્યાં, ને સીતા તથા પદ્મા હતી ત્યાં આવ્યા.
પ્રતિજ્ઞા પૂર્ણ કરવા લક્ષ્મણને લઈ જ્યાં
પદ્માના ખાપ એકાએક શ્રી રામચંદ્રજીને લક્ષ્મણ અને સીતા સાથે પોતાને ત્યાં આવેલા જોતાં પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. તેમના સત્કાર માટે રત્નજડિત સિ’હાસન વગેરેની વ્યવસ્થા કરવા લાગ્યા.
પોતાની ગરીબ પ્રજા પોતાના આવા અત્યુત્તમ સત્કાર કરે છે તે, તેમજ રત્નજડિત સિંહ્રાસન, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત
Page #570
--------------------------------------------------------------------------
________________
re
મણિઆથી ચમકતાં ઘરા જોઈ તે સ તાષ પામ્યા. અને પોતાની સામાન્ય પ્રજા પણ આટલી સમૃદ્ધિસપન્ન છે, તે જોઈ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
6
પદ્માના પિતા પેાતાને ત્યાં આવેલા મહારાજા રામચંદ્રજીના સત્કાર કર્યો પછી પૂછવા લાગ્યા, આપે આપના પ્રિય ભાઈ અને મહારાણી સાથે અહીં પધારવા શા માટે તકલીફ્ લીધી? મારે લાયક કામ સેવા હાય તા ફરમાવે.’
હું ભાઈ ! ' ઘણા જ પ્રેમથી રામચંદ્રજી ખેલ્યા, તારી પુત્રી—આ નગરના ભીમની સ્રીને તેડવા હું આવ્યો છું. લક્ષ્મણ અને સીતાજી સાથે રામચંદ્રજી તેડવા આવશે ત્યારે હું મારું સાસરે જઇશ' તે તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા હું આવ્યો છું.
રામચંદ્રજીના શબ્દો સાંભળતાં પદ્માના ખાપ તે આનંદથી ગાંડા થઈ ગયા. તે દોડતા જયાં પદ્મા હતી ત્યાં ગયા અને કહેવા લાગ્યા, બેટા, તારી ટેક પૂરી કરવા તને તારે સાસરે પહેાંચાડવા માટે શ્રી રામચંદ્રજી, લક્ષ્મણ અને સીતાજી આપણે ત્યાં આવ્યાં છે.'
"
હું! આ તમે શું કહેા છે ?” નવાઇ પામતી પદ્મા એલી, સાચે જ શું મને લેવા રામચંદ્રજી આવ્યા છે?' ખેલતી તે દોડતી બારણે આવી ત્યાં કેટલાય માણસે વચ્ચે રત્નજડિત સિહાસન પર બિરાજમાન થયેલા રામચંદ્ર વગેરેને
Page #571
--------------------------------------------------------------------------
________________
જોયા. તેણે સીતાજીને નમસ્કાર કર્યો ને તેમને આદરપૂર્વક પિતાના ઘરમાં લઈ જતાં તેમની સાડી પર પડેલા તેના ડાઘ જોયા, એટલે પૂછવા લાગી, “મહારાણીજી, શું તમારા મહેલમાં તેલના દિવા બળે છે? શું તેથી તમારી સાડી પર ડાઘ છે? અને તેમાંથી તેની વાસ આવે છે?”
હા. સીતાજીએ સ્મિત કરતાં કહ્યું, “અમારા મહેલમાં તેલના દિવા બળે છે. તમારે ત્યાં શાના દિવા બળે છે?
અમારે ત્યાં તે પદ્માએ કહ્યું, “રત્નના દિવા મળે છે. રત્નથી જ ઘર પ્રકાશિત થાય છે.”
સીતાજી અને પવા આમ વાત કરે છે ત્યાં તે રામ અને લક્ષ્મણ આવ્યા ને પદ્માને સમજાવતા કહેવા લાગ્યા, “હે પુત્રી ! સ્ત્રીને માટે પતિ જ એક શરણ છે. તેથી માનને વિગળું કરી તારા પતિને ત્યાં ચાલ. તને તેડવા જ અમે અહીં આવ્યાં છીએ.”
રામચંદ્રજીના શબ્દોને તે અમાન્ય કરી શકી નહિ. અને તેની રત્નજડિત મેજડી ત્યાં જ રહેવા દઈ મહારાજા વગેરે સાથે ચાલતી થઈ, ને પિતાના પતિને ત્યાં ગઈ - પદ્યાને તેના પતિને ત્યાં પહોંચાડી રામચંદ્રજી વગેરે પિતાને મહેલે આવ્યા ને પ્રજાને પુત્રવત્ પાળતાં ન્યાયથી રાજ ચલાલતા સમય વ્યતીત કરવા લાગ્યા.”
Page #572
--------------------------------------------------------------------------
________________
- વૃધ્ધ બ્રાહ્મણની આ કથા સાંભળી મહારાજા વિકેમે. પૂછ્યું, “એ પદ્માની બીજી મેજડી કયાં છે, જે તેના બાપને ત્યાં મૂકી આવી હતી?”
એ તે જ્યાં તેનું પિયર હતું ત્યાં જ છે.” વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, “જગી દવામાં આવે તો તે પણ મળી આવે.”
મહારાજાએ પદ્માના પિયરવાળું સ્થાન ખોદાવ્યું, ત્યાંથી મોજડી જડી આવી. જે ભીમના ઘરમાંથી મળેલી મોજડી જેવી જ હતી.
હે વિપ્રવર,” મહારાજાએ પૂછ્યું, “આ જડી, રત્ન સિંહાસન, મંડપ વગેરે અહીંયાં જ છે તે તમે કેવી રીતે જાણ્યું?”
હે રાજન ” બ્રાહ્મણે કહ્યું. આ વાત મારા પૂર્વજો એકબીજાને કહેતા. એટલે વારસાગત મને મળેલ છે, તેથી જ હું તે જાણું છું. આ બધું જોતાં મહારાજા રામચંદ્રજી કેટલા પ્રજાવત્સલ હતા, તે સ્પષ્ટ થાય છે. તેમની પ્રજા સુખી હતી તે પણ જાણી શકાય છે. વળી રામચંદ્રજી પોતે મહારાજા હોવા છતાં કેટલી સાદાઈ અને નમ્રતાથી રહેતા હતા તે તે ચમારને ત્યાં ગયા તે ઉપરથી જણાઈ આવે છે.
ચમારના ઘરમાં અગણિત દ્રવ્ય જોઈ રામ-લક્ષ્મણ અને સીતા પ્રસન્ન થયા, પણ તેમનું ધન પડાવી લેવા વિચાર સરખાય ન કર્યો.
Page #573
--------------------------------------------------------------------------
________________
૪૭૫
આ બધી વાતને વિચાર કરી તમે અભિનવ રામ. થવાને અને રામરાજ્ય કહેવડાવવાનો વિચાર માંડી વાળો. રાજનું “હું મહારાજા છું.” એ વિચાર તો ક્યારે પણ કરે જોઈએ નહિ.
રામના સ્મરણ માત્રથી અગ્નિ શાંત થઈ જાય છે. અનેક રેગ નાશ પામે છે. જેમણે બાલ્યાવસ્થામાં પિતાના પિતાની આજ્ઞા માનીને મહાન રાજ્યને ત્યાગ કરતાં જરાય વિચાર ન કર્યો, દુઃખ માન્યું નહિ, વળી મહારાજા રામચંદ્રજીની. સ્ત્રી સીતા પિતાના શીલ-ગુણ વગેરેથી સમસ્ત વિશ્વની સ્ત્રી સમાજ માટે આદર્શરૂપ છે, જે રામના હનુમાન, સુગ્રીવ. જેવા મહાન વીરે સેવક થયા, તે રામચંદ્રજીની બરાબરી તમે કેવી રીતે કરી શકશો? હું તે તમને ફરીથી કહું છું, તમે અભિમાન છેડી દે. નવીન રામ થવાને વિચાર માંડી વાળે, હે રાજન, મેં આ શ્રી રામચંદ્રજીના પવનને એક જ પ્રસંગ સંક્ષિપ્તમાં કહ્યો. હું એ રામચંદ્રજીની પ્રશંસા કેટલી કરું ?”
મહારાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી નવીન રામ' થવાની મહત્વાકાંક્ષા જતી કરી અને પિતાના માણસો સાથે અયોધ્યાથી પાછા અવંતી આવ્યા.
અધ્યાની સફળ યાત્રા કરી આવ્યાથી મહારાજા. વિક્રમે યાચકને ઉદારતાથી ઘણું દ્રવ્ય આપ્યું.
Page #574
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચુમાલીસમું ..
મહારાજા વિક્રમને
ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા એક દિવસે વિચાર આણ્યે. મે' મારા રાજ્યમાં તેમજ પાસેનાં રાજ્યામાં કેટલુંય જોયું અને જાણ્યું. પણ દૂર દૂરના દેશેામાં શું ચાલે છે તે જાણવુ જોઇએ.' આમ વિચારતા મહારાજાએ પરદેશ ભ્રમણ કરવા જવાને નિણૅય કર્યો.
વિધિના લેખ
મહારાજા વિક્રમ માત્ર નિણ્ય
કરીને ન અટકયા, તેમણે રાજકાય વ્યવસ્થિત રીતે ચાલે તેવા પ્રબંધ કર્યો ને અવંતીથી નીકળ્યા. અનેક નગરા-સ્થાના જોતા જોતા, તેના રીતરિવાજો વગેરેથી જાણકાર થતા આગળ ને આગળ જવા લાગ્યા. ચાલતા ચાલતા તેએ ચૈત્રપુર નામના સુંદર નગરમાં આવી પહાચ્યા.
નગરમાં ફરતા ફરતા મહારાજા જ્યાં કેટલાક માણસો ટાળે વળી ઊભા હતા ત્યાં આવ્યા ને એકજણને પૂછવા લાગ્યા, “અહીં આ બધા કેમ ભેગા થયા છે? ' જવાબમાં તે ભાઈએ કહ્યું, “આજે ગામના ધનિક ધનદ શેઠને ત્યાં
ઉત્સવ છે.”
Page #575
--------------------------------------------------------------------------
________________
૪૯૭
“શાને ઉત્સવ છે?” મહારાજાએ પૂછયું.
સાંભળે” કહેતાં તેણે કહેવા માંડ્યું. “આ શેઠને ત્યાં આજ સુધી કાંઈ કરું ન હતું. પ્રભુભક્તિ અને ધર્મના પ્રભાવથી તેમને મને રથ સિદ્ધ થયે છે. શેઠને ત્યાં પુત્રજન્મ થયે છે. પુત્ર જન્મે કાલે છ દિવસ થશે. તે કારણથી આજ ઉત્સવ ઉજવવામાં આવે છે. કાલે અહીં છઠ્ઠીનું જાગરણ થશે. નવા જન્મેલા બાળકનું ભાવી લખવા, કર્મફળઅધિષ્ઠાત્રી વિધાતા અહીં આવશે.”
મહારાજા આ સાંભળી પિતાના મુકામે ગયા. ને. વિધાતાને જેવા, તે કેણ છે, અને શું લખે છે તે જાણવા મન સાથે નિર્ણય કર્યો.
બીજે દિવસે કરેલા નિર્ણય પ્રમાણે સંધ્યાકાળે કાળા કપડાં પહેરી અદશ્ય થઈ મહારાજા વિક્રમ ધનદ શેઠને ત્યાં આવ્યા. ને એકાંતમાં ગુપ્ત રૂપમાં રહ્યા.
રાત ધીમે ધીમે આગળ વધવા લાગી, ને કર્મઅધિષ્ઠાત્રી દેવી વિધાતા આવી. તેણે શેઠના પુત્રના લલાટમાં લખવા માંડયું. વિધાતા જ્યારે લખી રહી અને પાછી જવા લાગી ત્યારે મહારાજાએ હાથ પકડીને તેને આગળ વધતા અટકાવી પૂછયું, “તે આ બાળકના ભાગ્યમાં શું લખ્યું ?'
તમે એ પૂછનારા કેણ?” વિધાતાએ સામે. પ્રશ્ન પૂછે.
Page #576
--------------------------------------------------------------------------
________________
૪૭૮
***
C
દલસુખ
વિધાતાના હાથ પકડી મહારાજા હવા લાગ્યા.
હું વિક્રમ.” મહારાજા વિક્રમે કહ્યું, “તમે બાળકના ભાગ્યમાં શું લખ્યું છે તે કહેશે, તે પછી જ તમને જવા દેવામાં આવશે.”
હેતા મડ઼ારાજા વિક્રમે વિધાતાને લખેલુ કહેવા આગ્રહ કરવા માંડયેા: મહારાજાના આગ્રહથી લાચાર થઈ વિધાતાએ કહ્યું, આ બાળક જ્યારે મોટા થઇ ધનવાન શેઠની પુત્રી સાથે લગ્ન કરશે તે જ વખતે વાઘ તેને મારી નાંખશે.” કડી વિધાતા ઉતાવળે ત્યાંથી ચાલી ગઇ. ને મહારાજા પણ પોતાને મુકામે ગયા.
બીજે દિવસે પોતાનાં પ્રાતઃકર્મોથી પરવારી મહારાજા ધનદ શેઠને ત્યાં આવ્યા. ધનદ શેઠે પોતાને ત્યાં આવેલા
Page #577
--------------------------------------------------------------------------
________________
..
૪૭૯
અતિથિને જોતાં તેમના સારા જેવા સત્કાર કર્યાં. ભેાજન વગેરે
કરાવ્યું. પછી વાતે ચઢયા. વાત કરતા કરતા શેઠે મહારાજાને પૂછ્યું, “તમે કાણુ છે ? કયાંના રહેવાસી છે ? તમારુ નામ શું છે ? ”
શેઠના પ્રશ્નોના જવાબ આપતા મહારાજાએ કહ્યું, “ શેડજી, હુ* અવ ́તીના રહેવાસી છું. મારુ' નામ વિક્રમ છે. દેશા જોવા નીકળ્યા ને ફરતા ફરતા અહી
આન્યો છું.”
સમય જતા-વાતે પૂરી કરતા મહારાજાને ધનદ શેઠે કહ્યું, “મારા દીકરાનાં લગ્નપ્રસંગે તમે જરૂર આવજો હાં.” “તમે મને ખેલાવશે તે જરૂર તમારાં પુત્રનાં લગ્ન પ્રસગે આવીશ.” કહી મહારાજા ત્યાંથી ચાલતા થયા.
કેટલાય દેશે અને દૃશ્યા જોઇ મહારાજા કેટલેય વખતે અવંતી પાછા ફર્યા ને રાજકાજ સ ંભાળવા લાગ્યા.
ચૈત્રપુરમાં ધનદ શેઠને છોકરા લાલનપાલન કરાતા મેટો થવા લાગ્યે. ચેાગ્ય ઉંમરના થતાં તેને વિદ્વાન પડિતને ત્યાં ભણવા માકલ્યા. તે બેંકરા ગુરુ જે ભણાવતા તે સારી રીતે ગ્રહણ કરતા.
ઘેાડા જ સમયમાં ધર્મધ્યાન, જપ. તપ, દયા, પરેશપકારાદિ સત્કર્મો કરી સદગતિ કરાવનારી વિદ્યા પ્રાપ્ત કરી, તેમજ ન્યાયનીતિથી જીવનનિર્વાહ કરી શકાય તે માટેની પણ વિદ્યા શિખ્યું.
Page #578
--------------------------------------------------------------------------
________________
પોતાના ભણી ચૂકેલા પુત્ર માટે ધનદ શેઠે કન્યાની. શોધ કરવા તરફ નજર દેડાવવા માંડી. તપાસ કરતા કરતા તેણે સેળ ધનવાન શેકીઆએ આગળ કન્યાનું માંગું કરાવ્યું. તેથી કન્યા મળી ને લગ્નની તૈયારીઓ કરવા માંડી. પરંતુ ધનદ શેઠના પ્રત્યેક કાર્યમાં કાંઈને કાંઈ વિન આવવા માંડ્યું. અપશુકન થવા લાગ્યા.
વિદને અને અપશુકનથી ગભરાઈ “કેમ આમ થાય છે?” તેને તે વિચાર કરવા લાગે. વિચાર કરતા તેને યાદ આવ્યું “દીકરાના લગ્ન વખતે અવંતીનિવાસી વિકમને બેલાવ.
આ યાદ આવવાં જ બધું પડતું મૂકી તેણે અવંતી. જવા તૈયારી કરી. તેણે અવંતી આવી લેકેને વિક્રમ માટે પૂછવા માંડ્યું. ત્યારે લોકેએ કહ્યું, “અહીં તે કેટલાય વિકમ રહે છે, તમે કયા વિક્રમ માટે પૂછે છે? જવાબમાં ધનદ શેઠે વિક્રમના રૂપ, રંગ, શરીર અને ઉંમરનું વર્ણન કર્યું. આ સાંભળતાં જ “આ તે મહારાજાનાં જ લક્ષણ છે. તેવું તેમને લાગ્યું. ને તેમણે રાજમહેલને. રસ્તે બતાવ્યું.
ધનદ મહેલ પાસે આવ્યું, ત્યારે મહારાજા હાથીની અંબાડીમાં બેઠા હતા. ધનદે મહારાજાને જોયા અને મહાસજાની દૃષ્ટિ પણ ધનદ પર પડી. તે સાથે અંબાડીમાં બેઠે બેઠે પૂછ્યું, “ધનદ શેઠ, તમે તમારા પુત્રના લગ્ન કર્યા?”
Page #579
--------------------------------------------------------------------------
________________
૪૮૧
આ પ્રશ્ન સાંભળતા “મહારાજા વિક્રમ જ પિતાને ત્યાં આવ્યા હતા. તેની ધનદની ખાતરી થઈ ગઈ. ને મનમાં બે, “મારે ત્યાં અવંતીપતિ આવ્યા. ત્યારે મેં તેમને ગ્ય સત્કાર કર્યો ન હતો.”
ધનદ મનમાં બોલી રહ્યું હતું, ત્યારે મહારાજાએ પૂછયું, “શેઠ, તમે ચિંતાતુર કેમ જણાવ છે? તમે કેમ આવ્યા છે?”
મહારાજ.” ધનદે પિતાનું અવંતીમાં આવવાનું કારણ કહેતા કહ્યું, “તમે મારે ત્યાં આવ્યા, ત્યારે મારાથી તમારે કોઈ જ સત્કાર થઈ શક્યું ન હતું. તે માટે મને ક્ષમા કરશે.”
મહારાજા અને ધનદ વચ્ચે થતે વાર્તાલાપ સાંભળી, મંત્રીઓ, અધિકારીઓ વગેરે ધનદ શેઠને ધારી ધારીને જેવા લાગ્યા. અને તેને પરિચય જાણવા ઈચ્છા કરવા લાગ્યા, એટલે મહારાજાએ બધી વાત કરી.
મહારાજ” ધનદ શેઠે હાથ જોડી કહ્યું, “હું તમારા આવ્યા સિવાય લગ્ન સંબંધમાં કઈ જ કરવાનું નથી, માટે તમે સહકુટુંબ પરિવાર તેમજ લાવલશ્કર સાથે ચૈત્રપુરે ચાલે.”
શેઠ” હસીને મહારાજા વિક્રમ બોલ્યા, “હું મારી કુટુંબપરિવાર તેમજ લાવેલશ્કર લંઈ ચૈત્રપુર આવું સૈથી તમને ઘણું સહન કરવું પડશે. ખર્ચ પણ ઘણે જ થશે.”
Page #580
--------------------------------------------------------------------------
________________
૪૮૨
“ચિંતા ન કરે.” ધનદ શેઠે કહ્યું, “મહારાજ, એ ચિંતા કરવી નકામી છે. હું તમારા માને છાજે તે સત્કાર કરવા માટે કરવું જોઈતું ખર્ચ કરતાં પાછી પાની નહિ જ કરું. તે જરૂરથી તમે સહકુટુંબ, પરિવાર લાવલશ્કર લઈ ચિત્રપુર આવે.”
સારું. મહારાજાએ કહ્યું, “તમારી ઈચ્છા છે, તે જરૂર હું બધાને લઈ ચિત્રપુર આવીશ. હવે તમે જાવ અને લગ્નની તૈયારી કરવા માંડે.”
જરૂર આવજે.” કહી ધનદે ચૈત્રપુર તરફ જવા માંડ્યું. ચિત્રપુર જઈ મહારાજા વિક્રમના આવવાના રસ્તામાં ભજન, વિશ્રામસ્થાન વગેરેની સુંદર વ્યવસ્થા કરવા માંડી.
“મહારાજા વિક્રમ બધા સાથે ચૈત્રપુર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ધનદ શેઠે રસ્તામાં કરેલી વ્યવસ્થા જોઈ ઘણા પ્રસન્ન થયા.
મહારાજા વિક્રમ ચેપુર પાસે આવી પહોંચ્યા છે તે સમાચાર ધનદને મળ્યા તે સાથે જ મહારાજાને સત્કારવા તે તૈયાર થશે. સત્કાર માટે થતો ખર્ચ ઈચૈત્રપુરવાસીઓ અજાયબીમાં ડૂબી ગયા. શેઠની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા.
ધનદ શેઠ મહારાજાને સત્કારવા ચાલ્યું. મહારાજા તેમજ લાવલશ્કરને જોતાં ચંદ્રના ઉદયથી કુમુદિની વિકસે તેમ ધનદ શેઠનું હદય આનંદસાગરમાં સ્નાન કરવા લાગ્યું. તેણે મહારાજા તેમજ તેમની સાથેના માણસોને મિષ્ટાન્ન,
Page #581
--------------------------------------------------------------------------
________________
૪૮૩
મીઠાં પીણાં, વસ્ત્રાભૂષણ વગેરેથી સત્કાર કર્યો. ને નગરમાં લઈ આવ્યું. ત્યાં પણ ધનદ શેઠે કરેલી વ્યવસ્થાથી મહારાજા આનંદ પામ્યા.
મહારાજાના આવ્યા પછી આખાય નગરને વજા, પતાકા, આસોપાલવના તેરોથી શોભાવ્યું. ને શુભ દિવસે, શુભ મુહૂર્તમાં લગ્નનું કામકાજ શરૂ કર્યું.
યોગ્ય સમયે જાન નીકળી, વરરાજાને સુંદર શેભાયમાન રથમાં બેસાડવામાં આવ્યા. મહારાજા વિકમ અને
ht I a 1 1 પી
જ
a
a
*
હ
.
3
,
RE
દી
:
છે
N
,
વરાજ
it
.
વરરાજા લગ્નના મંડપમાં આવી પહોંચ્યા.
Page #582
--------------------------------------------------------------------------
________________
૪૮૪
લશ્કરના માણસા રથની આસપાસ ગોઠવાઈ ગયા. આર્થી જાનની શે।ભામાં વધારા થયા.
છઠ્ઠીના દિવસે વિધાતાના કહેલા શબ્દો મહારાજાને યાદ હતા, તેથી જાન–વરરાજાના રથ આગળ વધ્યા તે સાથે જ મહારાજાએ પેાતાના સૈનિકાને વરરાજાનુ' રક્ષણ કરવા આજ્ઞા આપી. મહારાજા પોતે પણ ઉઘાડા હથિયારે વરરાજાનું રક્ષણ કરતા આગળ વધ્યા.
મહારાજા અને લશ્કરથી રક્ષાતા વરરાજા યથા સમયે લગ્ન મંડપમાં આવી પહોંચ્યા. ને લગ્નનું કામકાજ શરૂ થયું. જાનમાં આવેલા લાકા પોતપેાતાને ચેગ્ય સ્થાને બેઠા, ત્યારે પણ મહારાજા અને સૈનિકે વરરાજાનું રક્ષણ કરતા
ઊભા હતા.
લગ્નનું કાય ચાલી રહ્યું હતું. ચાતરમ્ આનંદ આનંદ જણાતા હતા. બધાંનાં મેાઢાં હુસર્યાં હતાં, ધનદ શેડ અને તેમનાં સબોએ આનંદસાગરમાં ડૂબકાં ખાતાં હતાં તે વખતે રક્ષણ કરવા ઊભેલા એક સૈનિકની ઢાલમાંથી એકાએક વાઘ ઉત્પન્ન થયા. ને વરરાજા પર કૂચો માર્યાં. અદૃશ્ય થયે.
વરરાજાનું મૃત્યુ થતાં ધનદ શેઠ તે બેભાન થઇ ગયાં. તેમનાં સંબધો દુ:ખી થતાં હાય-હાય કરવા લાગ્યાં. પળ પહેલાં જ્યાં આનંદ આનંદ થઈ રહ્યો હતા, ત્યાં શાનુ કાળું વાદળ છવાઈ ગયું હતું.
Page #583
--------------------------------------------------------------------------
________________
ધનદ શેઠને બેભાન થયેલા જોતા જ મહારાજા દેડતા તેની પાપે આવ્યા અને સેવકે દ્વારા શીતે પસાર કરાવી ધનદ શેઠને શુદ્ધિમાં આયા. ધનદ શેઠ શુધ્ધિમાં આવતાં જ રડારોળ કરવા લાગ્યા. કયા માબાપને પુત્રનાં મરણથી દુઃખ ન થાય ?
મહારાજા વિક્રમ ધનદ શેઠને આશ્વાસન આપવા લાગ્યા. કેટલીવારે ધનદ શેઠ કાંઈક શાંત થયા ત્યારે મહારાજાએ કહ્યું, “મને આ થવાનું છે તેની પહેલેથી જ ખબર હતી. અને તેથી જ આ લગ્નપ્રસંગે હાજર રહેવા મેં સ્વીકાર્યું હતું. ઘણીય સંભાળ રાખવા છતાંય વિધાતાના લેખ પર મેખ ન મારી શક્ય. લાચાર.”
ધનદ શેઠને મહારાજા સમજાવી રહ્યા હતા. પણ પુત્રના મૃત્યુને ઘા એમ રુઝાય તેમ ન હતું. તેઓ દુઃખી થતા પુત્રની પાછળ મરવા વિચારતા હતા.
મહારાજા ધનદ શેઠની આ દશા જોતા દુઃખી થવા લાગ્યા ને મ્યાનમાંથી તલવાર બહાર કાઢી દેવી-વિધાતાને ઉદેશી બલ્યા,
હે દૈવ-કર્મ અધિષ્ઠાત્રી દેવી, જે આ ધનદ શેઠને પત્ર જીવતે નહિ થાય તે હું મારું બલિદાન આપીશ.”
મહારાજાના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તે સાથે જ કર્મઅધિકાષ્ઠાત્રી દેવી વિધાતા પ્રગટ થઈ અને બેલી,
હે રાજન, આ શેઠના પુત્રને હું કઈ રીતે જીવાડું ? આ શેઠના આ પુત્રે તેને ગયા જન્મમાં કેસરી સિંહને માર્યો
Page #584
--------------------------------------------------------------------------
________________
૪૮૬
હતે. એ સિંહના જીવે વાઘના રૂપે પ્રગટ થઈ અત્યારે તેને મા. એમાં કઈને દેવું નથી. જે શુભાશુભ કર્મો ક્ય હોય તેનાં ફળ ભેગવ્યા વિના ન ચાલે.
કર્મ ગતિ વિચિત્ર છે. તેમાં કઈ ક કરી શક્ત નથી. કર્મ અને કાળનો નિયમ અટલ છે. તેની આગળ માનવની ચાલાકી કાંઈ જ ચાલી શકતી નથી,
બ્રહ્માજી કર્માધિન થઈ સંસારરૂપી પાત્ર બનાવવા કુંભારની જેમ કાર્ય કરે છે. શિવ ખોપરી જેવી અપવિત્ર વસ્તુ હાથમાં લઈ ભિક્ષા માગવા ફરે છે. વિષ્ણુ દસ અવતાર લેવાનું સંકટ સહન કરે છે. સૂર્યને જ આકાશમાં ભ્રમણ કરવું પડે છે. એવા કર્મને નમસ્કાર જ કરવા રહ્યા?”
“હે દેવી” વિધાતાના શબ્દો સાંભળી મહારાજા બેલ્યા. ગયા જન્મમાં આ શેઠના પુત્રે સિંહને માર્યો હતે. તે પાપ કર્મનું ફળ તેના મરી જવાથી મળી ચૂકયું. હવે તેને તમે પુનર્જીવન આપે નહિ તે હું મારું બળિદાન આપીશ.”
મહારાજાને સંકલ્પ જાણી કર્મઅધિષ્ઠાત્રીદેવીએ બાળકને નવજીવન આપ્યું ને અદશ્ય થઈ ગઈ
ધનદ શેડના પુત્રને જીવતે થયેલે જેતા બધા આનંદમાં આવી ગયા. શેકનું ક્યાંય નામ નિશાન ન રહ્યુંઃ સાચે જ કહ્યું છે કે, રણમાં,વનમાં, શત્રુઓની વચ્ચે, અગ્નિમાં, પર્વતના
Page #585
--------------------------------------------------------------------------
________________
४८७
શિખર પર, સૂતા, જાગતા, કેઈ પણ ભયંકર સ્થળમાં પૂર્વે કરેલું પુણ્ય જ રક્ષણ કરે છે.
મહારાજા વિક્રમના પ્રભાવથી જીવતા થયેલા પુત્રને ધનદે મહોત્સવ ઉજવ્યું. લેકેને કેટલુંય દ્રવ્ય દાનમાં આપ્યું. પછી આનંદથી લગ્નવિધિ પૂરી કરવામાં આવી.
ધનદે મહારાજા વિક્રમને ઉપકાર માન્ય, તેમને ધન્યવાદ આપ્યા, પ્રશંસા કરી. તે પછી મહારાજા વિક્રમે અવંતી જવા જણાવ્યું ને પિતાના લાવલશ્કર સાથે આવંતી તરફ આગળ વધ્યા.
દાનવ દેવ ભૂપ માનવ હે યા ગંધર્વ યક્ષ વિકરાલ; પાપકર્મ કા ભેગ ભુમા કર સબકો કરતા વશમેં કાલ,
જે પરાયે કામ આતા, ધન્ય હૈ જગ મેં વહી; દ્રવ્ય હી કે જેડકર, કેઈ સુયશ યાતા નહી
Page #586
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પીસ્તાલીસમુ
...
ત્તનું મુલ્ય
ન્યાયનીતિથી રાજ કરતા મહારાજા વિક્રમના દરબારમાં એક દિવસે એક વણિક આવ્યો, તેની પાસે એક રત્ન હતું. એ રત્ન મહારાજા આગળ તેણે મૂકયું. તેના પ્રકાશ જોતાં જ તે રત્ન અમૂલ્ય છે, એમ સહેજે લાગતુ હતુ. તે રત્ન જોઈ મહારાજાએ વણિકને પૂછ્યું, “ આવું રત્ન તમને કયાંથી મળ્યું ? ” જવાબમાં તે વણિકે કહ્યું, ખેડતાં આ રત્ન મને મળી આવ્યું છે.”
66
મહારાજ, 'ખેતર
“ આ રત્નની કીમત શુ હાઈ શકે તે તમે કહી શકા છે? ” મહારાજાએ પૂછ્યું.
“ના, મહારાજ.” તે વણિકે કહ્યું, “હું તેની કીમત જાણતા નથી.”
વણિકના શબ્દો સાંભળી મહારાજાએ નગરમાંથી આબરૂદાર–પ્રતિષ્ઠિત ગણાતા ઝવેરીએને રત્નની પરીક્ષા કરવા માટે એલાવી લાવવા સેવકાને આજ્ઞા કરી, આજ્ઞા સાંભળતાં જ સેવકા દોડયા અને ઝવેરીએને લઇ સભાગૃહમાં આવ્યા. ઝવેરીએ બે હાથ જોડી સામે ઊભા રહ્યા. એટલે મહારાજાએ
Page #587
--------------------------------------------------------------------------
________________
૪૮૯
ઝવેરીઓને ન બતાવતાં કહ્યું. “તમે આ રત્નને સારી રીતે જુઓ. અને તેનું મૂલ્ય શું હેઈ શકે તે મને કહે ”
ઝવેરીઓએ સારા જે સમય રત્ન તપાસવામાં ગાળે, પણ તની કીમત આંકી શક્યા નહિ. તેઓ તે ચૂપ જ રહ્યા ત્યારે મહારાજાએ પૂછ્યું, “તમે આસ ચૂપ કેમ ઊભા છે? એ રત્નનું મૂલ્ય મને કહો.”
મહારાજને જવાબ આપ્યા વિના હવે છુટકે ન હો, તેથી એક ચતુર ઝવેરી બોલ્યું, “અમારાથી આ રત્નનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. પણ જે આપને આ રત્નનું મૂલ્ય જાણવું હોય તે પાતાળમાં બળીરાજા પાસે જાવ. બળીરાજા રત્નના સારા પરીક્ષક છે, તે જ આ રનનું મૂલ્ય આંકી શકશે. બીજા કેઈથી મૂલ્ય અંકાય તેમ નથી આવું રન અમે તે ક્યારે પણ જોયું નથી, તે પછી મૂલ્ય તે શી રીતે આંકી શકીએ? ”
ઝવેરીઓને નિરાશાભર્યો જવાબ મહારાજાએ સાંભળ્યા પછી બળીરાજા પાસે જઈ રત્નનું મૂલ્ય અંકાવવા મન સાથે નિર્ણય કર્યો. તેમણે વણિકને કહ્યું, “હું રત્નની પરીક્ષા કરાવવા પાતાળમાં જઈશ. તમે આ રત્ન મારી પાસે બે દિવસ રહેવા દે.” વણિક માથું નમાવી મહારાજાની ઈચ્છા માન્ય કરીને ત્યાંથી ગ્રા.
વણિકનું રત્ન લઈ સહારાજ અગ્નિવતાલની સહાયથી પાતાળમાં ગયા, બળીરાજાના ભવન પાસે આવ્યા. એ ભવના
Page #588
--------------------------------------------------------------------------
________________
૪૯૦
પ્રવેશદ્વાર આગળ કૃષ્ણ નામને દ્વારપાળ ઊભું હતું. તેણે મહારાજાને પૂછયું, “તમે કોણ છો? અહીં કેમ આવવું થયું છે?”
“એ બધું બળીરાજાને કહીશ.” મહારાજા વિક્રમે કહ્યું. “તમે તમારા સ્વામી પાસે જઈ એક રાજા મળવા આવ્યા છે, તેમ કહો.”
દ્વારપાળે વિકમના શબ્દ પિતાનું સ્થાન છેડી ચાલવા માંડ્યું, ને બળીરાજા સમક્ષ જઈ બે હાથ જોડી નમસ્કાર કરી તેણે કહ્યું, “રાજન, આપને મળવા કેઈ રાજા આવેલ છે, આજ્ઞા આપે તે અંદર આવવા દઉં.”
તેને તું પૂછ,” બળીરાજાએ કહ્યું, “શું તમે રાજા યુધિષ્ઠિર છે ?”
બળીરાજાના શબ્દ સાંભળી વિક્રમરાજા હતા ત્યાં દ્વારપાળ આવ્યું ને પૂછવા લાગ્યું, “શું તમે યુધિષ્ઠિર રાજા છે?”
ના” મહારાજાએ કહ્યું, “મંડલિક દરવાજે આવેલ છે, તેવું તમે બળીરાજાને કહો.”
મહારાજા વિક્રમના કહેલા શબ્દો દ્વારપાળે બળીરાજાને કહેતા કહ્યું, “તે તે પિતાને મંડલિક કહે છે.”
શું એ મંડલિક અથવા દશમુખ-રાવણ છે?” દ્વારપાળના શબ્દો સાંભળી બળીરાજા બોલ્યા. “જા પૂછ.”
Page #589
--------------------------------------------------------------------------
________________
૪૯
કૃષ્ણ દ્વારપાળ મહારાજા વિક્રમ પાસે આવી પૂછયું. “શું તમે રાક્ષસાધિપતિ રાવણ છે?”
ના મહારાજા વિક્રમે કહ્યું, “હું તે મહારાજા રામને સેવક છું.”
દ્વારપાળ બળીરાજા પાસે જઈ બેલે. “તે તે રામને સેવક છું તેમ કહે છે.”
તે તું પૂછ,” બળીરાજા બોલ્યા, “તમે હનુમાન છે ?”
શું તમે હનુમાન છો?” દ્વારપાળે મહારાજા વિક્રમ પાસે આવી પૂછયું.
“ના, હું કુમાર છું.” મહારાજા વિક્રમે કહ્યું. “અને. બળીરાજા પાસ કાંઇક કામ માટે આવ્યો છું.”
આવનાર પિતાને કુમાર કહે છે.” બળીરાજા પાસે જઈ દ્વારપાળે કહ્યું
શું પાર્વતી પુત્ર-છ મઢાવાળા કુમાર છે?” બળીરાજા બોલ્યા.
દ્વારપાળ મહારાજા વિક્રમ પાસે આવી પૂછવા લાગે, શું તમે પાર્વતીપુત્ર છ મઢાવાળા કુમાર છે ?”
હું શંકર સુત કાર્તિકેય નથી.” મહારાજાએ કહ્યું, હું અત્યારે પૃથ્વીનું રક્ષણ કરનાર કેટવાળ છું.”
આ સાંભળી કૃષ્ણ દ્વારપાળ બળીરાજા પાસે આવ્યા
Page #590
--------------------------------------------------------------------------
________________
ને કહેવા લાગ્યું, “એ તે અત્યારે પૃથ્વીનું રક્ષણ કરનાર કોટવાળ છે એમ કહે છે.
દ્વારપાળના શબ્દ સાંભળી બળીરાજ વિચારમાં પડી ગયા. કેટલીક ક્ષણે વિચારમાં ગુમાવ્યા પછી મનમાં બોલે. “વિકમાદિત્ય તે નહિ હોય?”
મનમાં બેલતા બળીરાજાએ કૃષ્ણ દ્વારપાળને કહ્યું, “આ કાવ્ય તેને સંભળાવ અને તેને તે શું જવાબ આપે છે તે સાંભળી પાછો આવ.”
કૃષ્ણ દ્વારપાળે મહારાજા વિક્રમ પાસે આવી. બળીરાજાએ કહેલ કાવ્ય સંભળાવ્યું તેમાં “ધર્મરાજા, રાવણ, હનુમાન, કાર્તિકેય અથવ્રા મહારાજા આમાંથી કેણ મારા મહાલયના દરવાજે આવેલ છે. તે અર્થ રહેલ હતે.
એ કાવ્ય સાંભળી વિક્રમે કહ્યું, “હું રાજા છું, મંડલિક છું, રામનો ભક્ત છું, કુમાર કહો કે રાજા અથવા પૃથ્વીને કટવાલ છું”
મહારાજા વિક્રમે આપેલ જવાબ સંભાળી દ્વારપાળ બળીરાજા પાસે આવ્યું, ને કહેલે જવાબ કહ્યો, આ સાંભળતાં જ “મહાલયના દ્વારે મહારાજા વિક્રમ આવેલ છે. તે નિશ્ચય થયે, તેથી માન સાથે તેમને અંદર લાવવા બળીરાજાએ દ્વારપાળને કહ્યું, આજ્ઞાને અમલ થયે. માન સાથે મહારાજા વિક્રમને મહાલયમાં પ્રવેશ કરાવ્યું. મહારાજા વિક્રમને પિતાની તરફ આવતા જોતાં જ બળીરાજા
Page #591
--------------------------------------------------------------------------
________________
૪૯૭
થોડાંક ડગલાં સામા ગયા. મેં આદરસત્કાર કરી ગ્ય આસને બેસાડી કુશળ સમાચાર પૂછયા, ને પૂછયું, “યું કાર્ય તમને અહી લાવેલ છે?”
-
2
-
ll 1
000060YEE
HTT
બળી રાજા સમક્ષ મહારાજા વિક્રમ રાજન” મહારાજા વિકમ કહેવા લાગ્યા, “હું અહીં એક રત્નની પરીક્ષા કરાવવા આવ્યો છું.” કહેતા મહારાજાએ પિતાની પાસેનું રત્ન બળીરાજા આગળ મૂક્યું. બળરાજાએ તે રત્નને લઈ ધારી ધારીને જોયું, પછી આશ્ચર્ય પામતા મહારાજા વિક્રમને કહેવા લાગ્યા, “આ અમૂલ્ય રત્નનું મૂલ્ય કઈ જ આકી શકે તેમ નથી.”
આવું અમૂલ્ય રત્ન આવ્યું કયાંથી?મહારાજા વિક્રમે આશ્ચર્ય પામતા પૂછયું.
રાજન ” બળજા કહેવા લેગ્યા, “આજથી લગ
Page #592
--------------------------------------------------------------------------
________________
૪૯૪
ભગ ચાર્યાંસી હજાર વર્ષ પહેલાં અયેાધ્યામાં સત્યવાદી, ધર્માત્મા સર્વાંગુણસંપન્ન યુધિષ્ઠિર નામના રાજા ન્યાયનીતિ, ધર્મથી રાજ કરતા હતા. પ્રજાને તે પેાતાનાં સંતાનની જેમ પાળતા હતા. એક દિવસે રાજાના ગુણાથી પ્રસન્ન થઇ વરુણદેવે યુધિષ્ઠિરને અસખ્ય રત્ના આપ્યા. જેનું મૂલ્ય થઇ શકે નહિં. એ રત્ન આપી વરુણદેવ ચાલ્યા ગયા.
ધર્માત્મા યુધિષ્ઠિરે તે રત્નના ઉપયેગ પ્રજાના હિતાર્થે, દીન-દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં કર્યાં. તે પરોપકારી કાર્યોમાં વપરાયેલા રત્નેામાંનું આ એક રત્ન છે, જે તમારા હાથમાં આવ્યું છે. એ અલૌકિક-અપૂર્વ રત્નનું મૂલ્ય કોઈ જ કરી શકે તેમ નથી.”
ખળીરાજાના શબ્દો સાંભળ્યા પછી મહારાજા વિક્રમ નમ્રતાપૂર્વક ખેલ્યા, “આપ કહેા છે, તે હું માની લઉં છું. આ રત્ન અપૂર્વ–અલૌકિક છે, તેનું મૂલ્ય માણસથી થઈ શકે તેમ નથી. પરંતુ વમાન કાળને વિચારી આપ આ રત્નનું મૂલ્ય કહેા, જેથી મને સંતાષ થાય.”
સામાન્ય
પ્રબળ
રત્નનું મૂલ્ય જાણવા મહારાજા વિક્રમની જિજ્ઞાસા જોઇ મળીરાજા કહેવા લાગ્યા, ઃઃ રાજનૢ, આ અપૂર્વ રત્નનું મૂલ્ય વર્તમાન સ્થિતિના વિચાર કરતાં ત્રીસ કરાડ સેનામહારા થાય.”
બળીરાજાએ કહેલું રત્નનું મૂલ્ય સાંભળી મહારાજા
Page #593
--------------------------------------------------------------------------
________________
૪૮૫
વિકમ નવાઈ તે પામ્યા. પણ મૂલ્ય જાણી શક્યા તેથી આનંદ અને સંતેષ પામ્યા. પછી બળીરાજાની રજા લઈ અગ્નિવૈતાલ સાથે અવંતી આવ્યા, ને રાજસભામાં પેલા વણિકને બેલાવી કહ્યું, “તમને મળેલા રત્નનું મૂલ્ય ત્રીસ કરોડ સોનામહોર છે. અને તે હું તમને આપું.”
વણિક તે આ સાંભળી આશ્ચર્ય પામ્યું. બળરાજાએ કહેલું મૂલ્ય મહારાજા વિક્રમે વણિકને રત્નના બદલામાં આપ્યું, વળી વધારામાં દસ ગામ અને પાંચ સુંદર ઘોડા આપી વિદાય કર્યો.
ક
Page #594
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છેતાલીસમું
.
. .
. . સ્ત્રીચરિત્ર
એક દિવસે મહારાજા વિક્રમ પિતાની પ્રજાના સુખદુઃખ જાણવા નગરચર્ચા જવા નીકળ્યા હતા. તે વખતે તેમણે એક મકાન આગળ બે છોકરીઓને વાત કરતી જોઈ. તેમની વાત સાંભળવા મહારાજા છુપાઈને ઊભા રહ્યા. બેમાંથી એક સૌભાગ્યસુંદરી નામની છોકરી ઘણી ચાલાકીથી વાત કરતી તેની બહેનપણીને પૂછવા લાગી, “અલી, તારા બાપા તારાં લગ્ન કરશે, તું સાસરે જશે, ત્યાં તું કેવી રીતે વર્તશે? ” જવાબમાં બીજી છોકરી બેલી, “હું તે મારે સાસરે જઈ મારા સાસુ-સસરાની અને મારા પતિદેવ વગેરેની સારી રીતે સેવા કરીશ. અને એ જ સ્ત્રીને ધર્મ છે ને?” આ સાંભળી સૌભાગ્યસુંદરી નસ્કેરા કુલાવતી બેલી, “અં...હું સ્ત્રી ગુલામડી જ છે ને? તેને સેવા કરવા સિવાય બીજો ધંધેય શું છે?”
તે તું જ કહે:”સૌભાગ્યસુંદરની સખીએ પૂછયું, “તું તારે સાસરે જઈને શું કરવાની છે?”
જે સાંભળ” સૌભાગ્યસુંદરીએ કહ્યું, “મારા બાપુ
Page #595
--------------------------------------------------------------------------
________________
૪૯૭
મારાં લગ્ન કરશે એટલે હું મારા સાસરે જઈશ. ત્યાં મારા પતિને છેતરી મારા મનગમતા પુરુષ સાથે પ્રીત જેડી મનગમતે આનંદ કરીશ.”
જુદા જુદા વિચારની બે બાળાઓના શબ્દો સાંભળી મહારાજા વિચારવશ થયા. ને સ્ત્રીવર્ગની પ્રશંસા કરતા તેમની કપટલોલાના વિચાર કરવા લાગ્યા. કેટલાય વખત વિચારમાં ગુમાવ્યા પછી સૌભાગ્યસુંદરી સાથે પરણું તેની પરીક્ષા કરવા નિર્ણય કર્યો ને મહેલે ગયા.
સવાર થતાં દેવદર્શન પૂજાપાઠ વગેરે કર્મો પતાવી પિતાના વિશ્વાસુ સેવકને બોલાવી મનની વાત કહેતાં કહ્યું,
તમે સૌભાગ્યસુંદરીના બાપને હમણુને હમણાં બોલાવી લાવો.” કહેતા મહારાજાએ અનુમાનથી તેના ઘરને રસ્તે
બતા.
મહારાજાની આજ્ઞા થતાં સેવકે મહારાજાએ બતાવેલ રસ્તે જઈ સૌભાગ્યસુંદરીનું મકાન શોધી કાઢ્યું અને તેના બાપને મહારાજા પાસે આવવા જણાવ્યું. આ શબ્દોએ સૌભાગ્યસુંદરીના બાપને ગભરાવ્યું. પણ સેવકના આગ્રહ આગળ તેનું કાંઇ ચાલ્યું નહિ. તે મહારાજ પાસે સેવકે સાથે આવ્યું. નમન કરી બેલ્યા, “સેવકને શું આજ્ઞા છે? સેવક હાજર છે.”
તમારી પુત્રીનું નામ સૌભાગ્યસુંદરી છે ને શેઠજી!” મહારાજાએ પૂછયું.
૩૨
Page #596
--------------------------------------------------------------------------
________________
૪૯૮
જી હા, મહારાજ” શેઠે કહ્યું.
એ...” કહેતા મહારાજાએ કેટલીય આડીઅવળી વાત કરી કહ્યું, “મારે વિચાર તમારી પુત્રી સાથે લગ્ન કરવાને છે.”
જી, જી પણ....પણ....” કહેતા શેઠે વાત ઉડાવવા યત્ન કર્યો. આનાકાની કરી પણ છેવટે હા પાડવી જ પડી. લગ્ન ધામધૂમથી થયાં. મહારાજાએ શેઠને માલમતા આપી ખૂશ કર્યો. પછી સૌભાગ્યસુંદરીની પરીક્ષા કરવા નગરથી દૂર એકદંડીઓ મહેલ બનાવડાવ્યું. ત્યાં તેને રાખી. ચકી કરવા કેટલાય સૈનિકે મૂક્યા. ને મહારાજા પણ એ વાત ભૂલી ગયા છે તેમ તેની સાથે રહી આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા.
દિવસે જતાં એક દિવસે મહારાજાએ પૂર્વપ્રસંગ યાદ કરી કહ્યું, “હવે તું તારું બોલેલું કયારે પાળવાની છે ?” - “બલેલું? શું બોલેલું ?” આશ્ચર્ય પામતી તે બેલી.
“કેમ યાદ નથી ? પરણ્યા પતિને બનાવી મનગમતા પુરુષ સાથે આનંદ કરવાનું.” મહારાજે કહ્યું.
આ શબ્દોએ તે શરમાઈ છતાં મનમાં બેલેલું પૂરું કરી બતાવવાનું નકકી કર્યું.
વળી પાછા દિવસે જવા લાગ્યા. મહારાજ રાજકાજમાં ગૂંથાઈ ગયા. ત્યારે સૌભાગ્યસુંદરી પિતાનું બોલેલું પૂરું
Page #597
--------------------------------------------------------------------------
________________
૪૯
કરવાના વિચાર કરતી હતી, તેવામાં ગગનભૂલી નામને વાણિયે વેપાર માટે નગરમાં આમથી તેમ આ એકદંડિયા મહેલ આગળ થઈને ઘણી વખત જતો આવતે. એક દહાડે તે પાલખીમાં બેસીને જઈ રહ્યો હતે, ત્યારે તેને સૌભાગ્યસુંદરીએ જે. તે સાથે જ તે આકર્ષાઈને તેને પાનના બાડામાં એક કાગળ લખી પાલખીમાં નાખ્યું. તેમાં લખ્યું હતું, “હે નરણ, હું તમારા રૂપથી ઘેલી થઈ છું, મારું હૃદય તમને ઝંખે છે, તમે તમારી બુદ્ધિને ઉપગ કરી મને મળે. જે તમે નહિ મળે તે તમારા વિયેગમાં હું રીઝૂરીને મરીશ.”
AS
કાર
///////
[/JJF :
WOLLIDA
TણMUKની 4
હ
ચાર અખો ભેગી થઈ. આ કાગળ ગગનલીએ વાંચે. વિચારમાં પડયો. ને
Page #598
--------------------------------------------------------------------------
________________
પ૦૦
તેણે ઊંચે જોયું. ચાર આંખો ભેગી થઈ, તે પણ સૌભાગ્યસુંદરીનું રૂપ જોઈ ભાન ભૂલ્ય. તેની પાલખી આગળ વધી રહી હતી, પણ તેનું મન તે સૌભાગ્યસુંદરી પાસે હતું.
તેણે કેવી રીતે સૌભાગ્યસુંદરીને મળવું તેને વિચાર કરવા માંડે. પણ માર્ગ સૂઝે નહિ. મિત્રની સલાહ લીધી. મિત્રો રસ્તો બતાવ્યું ને તે માટે જોઇતી વસ્તુ ખરીદવા તે બજાર ગયે. તેણે પાટલા ઘો અને રેશમની દોરી ખરીદી. પછી રાત. પડવાની રાહ જોવા લાગ્યું. આજે તેને દિવસ ઘણો મટે લાગે. એક એક પળ યુગ જેવી લાગી. તે મનમાં મુઝાવા લાગે. આખરે દિવસ પૂરે છે. તેનો અમલ શરૂ થયે. અંધારું થયું એટલે તે એકદંડિયા મહેલ તરફ ચાલ્ય મહેલની આસપાસ પૂરી તપાસ રાખતા ચોકીદારોની નજર ચૂકવી મહેલ પાસે આવે, પેલી ઘેને રેશમની દેરી બાંધી ફેંકી. ઘે ભીંત સાથે ચેટી એટલે દેરી પકડીને ચઢવા માંડ્યું. મહેલમાં ગયે. સોભાગ્યસુંદરીને મળ્યો. ને તે પછી હંમેશા એ જ પ્રમાણે જવા આવવા લાગ્યા. બંને જણ પ્રેમપંથે આગળ વધ્યાં.
મહારાજા વિક્રમ પણ આવતા. ચાલાક ચતુરા પ્રેમ બતાવતી પણ મહારાજનું હૃદય કહેતું, “આ નિર્મળ પ્રેમ નથી, પ્રેમ ઓછો થતો જાય છે.” ને આ સંબંધમાં ગ્યા તપાસ કરવા વિચાર કર્યો. સમય કસમયે તેમણે મહેલમાં આવવા માંડ્યું. એક દહાડે એકાએક તે મહેલે આવ્યા ત્યાં. તેમણે છુપાઈને જોયું તે સુખના સાધને પડ્યાં હતાં. તે
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૦૧
જોતાં જ કાઈ પુરુષ મહેલમાં આવે છે તે નક્કી થઇ ગયું. પછી ચાંપતી તપાસ કરતાં સૌભાગ્યસુ ંદરી અને ગગનચૂલીનુ નાટક જોઇ શકયા સાથે જડાહ્યા માણસા ઘરની વાત બહાર કરતા નથી. અને સ્ત્રી દોષવાળી. માયા રૂપ છે, ’ ના વિચાર આવ્યા.
“ આગળ શું કરવું ?” ના વિચાર કરતા મહારાજા સમય પસાર કરે છે, તેવામાં એક દાડા રાતે એકદડિયા મહેલથી ઘેાડે દૂર પુરાણા ખડેરમાંથી પ્રકાશ આવતા તેમણે જોયા. એટલે તે દિશા તરફ તે ચાલ્યા. ને ભીંત પાછળ ઊભા રહ્યા. ત્યાં રહેલા જટાધારીએ પેાતાની જટામાંથી એક ચુવાન કન્યાને બહાર કાઢી તેની સાથે આનંદ કરી તે સૂઇ ગયા. એટલે તે યુવતીએ પેાતાના લાંબા વાળમાંથી એક યુવાનને ઉત્પન્ન કર્યાં. તેની સાથે આનદ કરી તેને વાળમાં છુપાવી દીધા.
"
મહારાજા તે! આ જોઇ આશ્ચય પામ્યા. ને સ્ત્રીચરિત્રને પાર કોઈ પામી શકતું નથી.’ ના વિચાર કરતા મહેલે આવ્યા. તે ખબર પડતાં જ સૌભાગ્યસુ દરીએ ગગનલીને સ’તાડી સામી આવી આવકાર આપવા લાગી.
મહારાજા જ્યારે મહેલમાં જઇ રહ્યા હતા ત્યારે પેલા ખંડેરમાંથી પેલા ચેગીને ખેાલાવી લાવવા પેાતાના માણસને આજ્ઞા કરી. મહેલમાં આવ્યા. પછી સૌભાગ્યસુંદરીને પાંચ માણસની રસોઈ કરવા તેમજ તેમને જમવા બેસવાની વ્યવસ્થા કરવા કહ્યું.
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૦૨
આસન મૂકતાં મહારાજાએ ચોગીને ખેલાવી આસન પર બેસવા કહેતાં કહ્યું, “ ચેગિરાજ ! તમે ચેાગિની વગર શેભતા નથી. તેથી ચાગિનીને પ્રગટ કરે.”
“
“ હે રાજન ! આ શબ્દોથી શુ તમે મારું અપમાન કરતા નથી ? મારે અને ચેગિનીનું શું કામ ? હું... એકલે છે. અવધૃત છું.”
કરાવ્યા વિના.
· બસ, બસ, હવે વધારે ખુશામત ચેગિનીને પ્રગટ કરીને, ”
· મહારાજા પેાતાની માયાજાળ જાણી ગયા છે.” તેમ સમજી લાચારીથી તેણે ચાગિનીને પ્રગટ કરી. મહારાજાએ તે ચાગિનીને યાગી પાસે બેસાડતાં કહ્યુ, “ હે દેવી ! ચેગીરાજે તમને પ્રગટ કરી ચમત્કાર બતાવ્યે. તેમ તમે ય કાંઇ ચમત્કાર બતાવા’
“હું કાંઇ ચમત્કાર બતાવી શકતી નથી.” યોગિનીએ કહ્યું. “ અરે, એમ તે કાંઇ ચાલે. તમારે ચમત્કાર બતાવવા જ પડશે,” મહારાજાએ કહ્યું, “એક પુરુષને ઉત્પન્ન કરવે જ પડશે.”
ચેટિંગની મહારાજાના કહેવાના અથ સમજી ગઇ એટલે ‘હા ના' કર્યાં સિવાય જ એક પુરુષને પ્રગટ કર્યાં. ત્રણ આસન પર તે ત્રણ જણાં બેઠાં, ચાથા પર પાતે ખેડા. એક આસન ખાલી રહ્યું તે તરફ જોતાં મહારાજાએ સૌભાગ્યસુંદરીને કહ્યું, “ પ્રિયે ! તમે કોઈ પુરુષને પ્રગટ કરી શકો છે ?”
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૦૩
મહારાજ, હું કાંઇ ચેાગિની ઘેાડી જ છું તે ચમત્કાર ખતાવી શકું ?” સૌભાગ્યસુ દરીએ કહ્યું.
''
“ત્યારે શું આ આસન ખાલી જ રહેશે ?” દુઃખી થતા “ શા માટે તુ તારા
હાય તેવા અવાજે મહારાજ ખેાલ્યા, પ્રેમી ગગનીને મેલાવતી નથી ?’
ચેગી અને યાગનીની લીલા જોઈ સ્તબ્ધ થયેલી સૌભાગ્યસુંદરી મહારાજાના શબ્દોથી જડ-પૂતળી જેવી થઈ ગઇ. ને મન સ્વસ્થ થતાં, વધુ વિચાર કરવા ન રહેતાં ગગનલીને ત્યાં લઈ આવી. એ સ્વરૂપવાન ગગનધૂલી પાંચમા
છે
M
ખ.
સૌભાગ્યસુ દરીને ચમત્કાર બતાવવા મહારાજે કહ્યું.
ખાલી રહેલા આસન પર બેસાડયેા ને જમવા બેઠા. જમી રહ્યા પછી મહારાજાએ કહ્યું, આ સૌભાગ્યસુ ંદરીને પોતાની
ઃઃ
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૦૪.
બહેનપણીને કહેલા શબ્દોની સાચા કરી બતાવવા આ બધું કરવું પડ્યું હતું.” કહીને બધાને તેમના ગુનાની ક્ષમા આપી કહ્યું,
તમારા જેવા ગી માયાજાળમાં ફસાય તે આ સોભાગ્યસુંદરી અને હું કોણ?” કહેતા મહારાજાએ ગગનક્ષીને પૂછયું, “શેઠજી! તમારા પગલાં આ નગરમાં ક્યારનાં
થયાં છે?”
મહારાજ ગગનધૂલીએ કહ્યું, “છ એક મહિના થયા.”
“તમારા ગળામાં જે માળા છે તે શું કયારે પણ કરમાતી નથી? ” ગગનધૂલીને ગળામાં રહેલી ફૂલની માળા જેતા મહારાજાએ પૂછયું, જવાબમાં ગગનપૂલી બે,
મહારાજ, છે તે એમ જ. અને તેનું કારણ જાણવા માટે તમારે મારું વૃત્તાંત સાંભળવું પડશે.”
ગગનધલીને વૃતાન્ત તે કહો.મહારાજાએ કહ્યું એટલે ગગનલી કહેવા લાગે, “ચંપાનગરીમાં ધન નામના એક શેઠ રહેતા હતા. તેમની સ્ત્રીનું નામ ધન્ય હતું. તેમને ત્યાં પુત્રને જન્મ થયે. એટલે મેટો ઉત્સવ કરી તેનું નામ ધકેલી પાડ્યું. તે છોકરો આઠ વર્ષને થે. ત્યારે પંડિતને છે. તે કેટલીય વિદ્યાઓમાં પારંગત થયે. તે જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે તે પિતાના બાપને વેપાર-ધંધામાં મદદ કરવા લાગ્યું. તે છોકરો દિવસ જતાં સારો વેપારી થયે એટલે ધન શેઠે વેપારનું કામ ધનકેલીને સેંપીને પિતે ધર્મધ્યાન કરવા લાગ્યા.
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૦૫
એક દિવસે ધન શેઠે પિતાના ધનના ભાગ પાડ્યા. કેટલેક ભાગ ધર્મકાર્યમાં ખપે. કેટલેક રેકડ ભાગ વેપાર માટે રાખે. ને આફતમાં કામ આવે તે માટે રને, સોનું, ચાંદી વગેરે જમીનમાં દાટ્યું. તેની યાદી કરીને યાદીને કાગળ સેનાના માદળિયામાં બંધ કરી પિતાના ગળામાં તે રાખ્યું.
ધકેલી વેપારમાં પાવરધો થયે એટલે તે બીજા વેપારી સાથે દેશપરદેશ વેપાર માટે જવા લાગ્યા. ધનવાન ધનકેલીને માલ બીજા વેપારીઓ કરતાં વધારે આવતે જતો. તેનાં વાહન ચાલવાથી તેની ધૂળ આકાશ સુધી પહોંચતી, તેથી તેના સાથીદારે ધકેલીને બદલે ગગનલી કહેવા લાગ્યા. તે ગગન ધૂલી તે હું” કહેતાં તે અટક ને ક્ષણપછી આગળ કહેવા લાગ્યું, “મહારાજ ! મારા બાપની ઈચ્છાથી મેં કૌશામ્બી પુરીના ચંદ્ર નામના શેઠની પુત્રી રૂક્ષ્મણિ સાથે ધામધૂમથી લગ્ન કર્યા ને તેની સાથે મારા દિવસે આનંદમાં જવા લાગ્યા. પણ માણસનું મન હંમેશાં નવાની શોધમાં હોય છે. ને એ નવું શોધતા હું કામલતા વેશ્યાના ફેંદામાં ફસાયે. મારા સમયની–ધનની બરબાદી કરવા લાગે. મારાં ઘરડાં માબાપ મને વખતોવખત ઘેર બેલાવતાં, પણ હું કામલતાને છોડી જતે નહિ. પરિણામે મારાં માબાપ મારા વિયેગમાં ગૂરી ઝૂરીને દુઃખી થઈને મરી ગયાં. છતાંય હું ઘેર ન ગયે. મારા બાપના મરણ સમયે મારી સ્ત્રીએ મારા બાપના ગળામાં રહેતું સેનાનું માદળિયું કાઢી લીધું હતું ને તે પિતાના હાથે બાંધતી.
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૦૬
વેશ્યાએ મારું ધન લુંટી મને ભિખારી બનાવ્યું. ત્યારે મારી સ્ત્રી પિલા માદળિયા સાથે તેને પિયર ગઈ ને જેમ પક્ષીઓ પાન વગરનાં વૃક્ષોને તજે છે, ભમરઃ સુકાયેલાં ફૂલેને તજે છે, ઉજજડ થયેલા વનને મૃગલાં વગેરે જે છે. રાજસ્થણ થયેલા રાજાને તેના સેવકે તજે છે. સ્વાર્થીઓ સ્વાર્થ પૂરો થતાં સંબધીત ત્યાગ કરે છે તેમ વેશ્યાએ મારા જેવા ભિખારી થઈ ગયેલાને તિરસ્કાર કરી કાઢી મૂક્યું. તે સાથે જ વાદળની છાયા, ઘાસને અગ્નિ, દુષ્ટને પ્રેમ, પથ્થર પર રહેલું પાણી, વેશ્યાને પ્રેમ, સ્વાર્થી મિત્ર, આ બધાં પરપોટા જેવા છે.” તેવું યાદ આવ્યું ને તે પર વિચાર કરતે હું મારે ઘેર આવ્યા. ઘરની થયેલી દુર્દશા જોતાં હું દુઃખી થયે. ને મારી સ્ત્રીને બોલાવી લાવવા કૌશાંબીપુરી ગયે. પણ મારી ગરીબીએ મને કોઈ ઓળખે નહિ એટલે બધે બદલી નાંખ્યો હતો. તેથી મારાં સાસરિયાં મને ઓળખી શકયાં નહિ એટલે ઘરમાં તે પેસવા જ શાન દે ? લાચાર થઈ ભિક્ષુક વેશ ધારણ કરી હું મારા સસરાના ઘરની પાસેને ચિતરા પર પડી રહી મેં મારા સ્ત્રીનાં ચરિત્ર જેવા વિચાર્યું. ભૂખથી પિડાતા મેં મારી સ્ત્રીના હાથની ભિક્ષા લીધી. તે પણ મને ઓળખી શકી નહિ.
ચિતરા પર પડી રહેતા મધરાત થઈ. મારી સી હાથમાં લાડુને થાળ લઈ દરવાજા પાસે આવી. દરવાનને દરવાજે ઉઘાડવા કહ્યું, પરંતુ દરવાને દરવાજે ન ઉઘાડે. તેથી તે પાછી ઘરમાં ગઈ
બીજે દિવસે જ્યારે હું ભિક્ષા લેવા ગયે, ત્યારે
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૦૭
તેણે ભિક્ષા આપતાં મને પૂછયું, “તું કેણ છે? ક્યાંથી આવ્યું છે?” મેં કહ્યું, “નસીબના ચકકરે ચઢતાં હું ગરીબ થઈ ગયે છું, જાતને હું વાણિયે છું.” બેલતાં મારે અવાજ ધ્રુજતે હતે. જેમ તેમ કરી આટલું કહી હું ચૂપ રહ્યો. ત્યારે તેણે કહ્યું, “જે તું મારુ કહ્યું માને, કેઈને કાંઈ ન કહે તે હું તને મારા બાપના ઘરમાં નેકર રખાવું, ખાધેપીધે સુખી કરું. કામમાં તારે મધરાતે દરવાજે ઉઘાડવાને. બેલ, તારાથી આ થશે?” મેં કબૂલ કર્યું એટલે મને તેના બાપાના–મારા સસરાના ઘરમાં નેકરી મળી. દરવાજે હું રહ્યો.
તે દિવસે મધરાતે હાથમાં લાડુને થાળ લઈને તે આવી. મને એક લાડુ આપી દરવાજો ઉઘાડવા કહ્યું. મેં તરત જ દરવાજો ઉઘાડ. તે બહાર આવીને ઝપાટાબંધ. ચાલતી આગળ જવા લાગી. મેં પણ તેનું ચરિત્ર જોવા પાછળ પાછળ જવા માંડ્યું. ચાલતી ચાલતી તે સરાફા બજારમાં આવી. હું પણ તેની લગભગ થયો એટલે એક ઝાડ પાછળ સંતાઈ શું થાય છે તે જોવા ઊભે.
થડી વાર થઈ હશે ત્યાં તો એક યુવાન આવ્યું ને તેણે મારી સ્ત્રીને જોતાં જ એક તમાચે ચેડી દીધું. મારી સ્ત્રી, જમીન પર પડી હાથમાં રહેલું માદળિયું જમીન પર પડી ગયું. તેનું તેને ભાન ન રહ્યું, તે ધૂળ ખંખેરતી ઊભી થઈને ગરીબડાની જેમ કહેવા લાગી, “વહાલા, કાલ ન અવાયું તેમાં મારે જરાય દેષ ન હતું. મુવા દરવાને દરવાજે. ઉઘાડે નહિ, એટલે શું કરું ? આજથી ને દરવાન રાખે
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૦૮
રુકમણિ તેના પ્રેમીને કહી રહી. છે, તે રોજ દરવાજો ઉઘાડશે ને જ હું આવી શકીશ.”
મારી સ્ત્રીના શબ્દોથી પેલે શાંત થયે ને આનંદ કરી ચાલ્યા ગયે. મારી સ્ત્રી પણુ ઘર તરફ જવા લાગી. એટલે મેં રસ્તા પર પડેલા માદળિયાને લઈ લીધું ને ઉતાવળે જવા માંડયું. ને હું મકાનના દરવાજા આગળ આવી સૂઈ ગયે.
સવાર થતાં મેં પેલા માદળિયાને તપાસ્યું. ઉઘાડયું. તેમાંથી મારા બાપાજીને લખેલે કાગળ નીકળે, તેમાં લખ્યું હતું, “ધનશ્રેણીના ઘરના જમણા ખૂણામાં દસ હાથ ડે જમીનમાં ચાર કરોડનું ધન દાટેલું છે આ કાગળ વાંચતાં જ હું તે આનંદમાં આવી ગયે.
મેં એ સોનાના માદળિયાને બજારમાં વેચી ઉપજેલી રકમમાંથી કપડાં વગેરે કરાવી. જમી ચંદ્ર શેડની રજા લઈ હું મારા ગામ ચંપાપુરી તરફ ચાલ્યા.
Page #607
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સુડતાલીસમું ... ..
. .. પરીક્ષા
ગગનવૂલી આગળ કહેવા લાગે–
હું મારે ઘેર જઈ જમીન ખોદવા લાગ્યા. ખોદતાં મને ઘણું જ દ્રવ્ય પ્રાપ્ત થયું. એ દ્રવ્યથી મેં સુંદર ઘર વગેરે રાખ્યા બંધાવ્યાં. સવારી માટે ઘડા રાખ્યા અને કરચાકર પણ રાખ્યા. એક દિવસ હું સારાં વસ્ત્ર શણગાર ધારણ કરી કૌશાંબી નગરીમાં મારા સાસરામાં ગયે, ત્યાં પહેલાં કરતાં સારા જે મારે આદરસત્કાર કરવામાં આવ્યું, પણ મેં મારી સ્ત્રીની પરીક્ષા કરવા તેને ન તે બોલાવી કે ન તેના સામે જોયું. મારા આ વર્તનથી રુકિમણિ મનથી દુઃખી થવા લાગી.
ભેજન વગેરેથી પરવારી રાતના હું જ્યારે સૂઈગ હિતે ત્યાં મારી સ્ત્રી રુકમણિ આવી. મારા પગ દબાવવા લાગી. તેથી હું ઝબકી જાગી ગયે ને કહેવા લાગ્યા, “હે પ્રિયે ! મને ઊંઘમાંથી ઉઠાડયે તે તે સારું ન કર્યું. હું હમણાં એક સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હતે.”
સ્વામીનાથ!” રુકમણિ બેલી, જે સ્વપ્ન જોતાં મેં
Page #608
--------------------------------------------------------------------------
________________
પાવ
'
તમને જગાડયા તેથી આટલા દુઃખી થઈ થઈ રહ્યા છે તે કહેશેા, એવું તે કેવુ સુંદર સ્વપ્ન તમે જોઈ રહ્યા હતા ? ’ તારે તે સાંભળવુ છે તે સાંભળ.’ મેં કહ્યું, એક સ્રીએ મને ઘર સાચવવા નાકર રાખ્યા હતા, તે સ્ત્રીએ ખાવાપીવા વગેરેના સારા પ્રબંધ કર્યા હતા. તે જ્યારે રાતના મહાર જતી ત્યારે મને એક Àાદક’ આપતી જતી તે, જ્યારે માદક' આપી સરાફા બજાર તરફ જવા લાગી ત્યારે હું પણ તેની પાછળ પાછળ ચાલ્યા. ત્યાં એક પુરુષ આવ્યો ને તે સ્ત્રીને કહેવા લાગ્યા, ‘તુ માલે રાત્રે કેમ આવી ન હતી ?” કહેતાં તેણે જોરથી એક તમાચા તેને માર્યાં, તમાચા વાગતાં જ તે સ્ત્રી જમીન પર પડી. તે ઊંડી ને કહેવા લાગી, ‘ મને માફ કરો, દ્વારપાળે દરવાજો ઉઘાડયા નહિં તેથી હું આવી શકી નહિ.’
તે સ્ત્રી જ્યાં પડી હતી, ત્યાં તેનું તાવીજ પડી ગયું હતુ. તે તાવીજ હું... ઉડાવવા જતા હતા, ત્યાં તે તે મને જગાડયા. મારી આંખા ઊઘડી ગઇ.’
આ હું કહી રહ્યૌ હતા, ત્યારે તે શાંત બેસી રહી હતી, એટલે મે ગુસ્સા કરી ક્યું. રુકમણિ, તે' મને સ્વપ્નમાંથી જગાડી સારુ કર્યુ નથી., ખાનદાન કરીન લક્ષણ નથી.’
s.
આ
તેની પાપવાર્તા સાંભળીને તેનું હૃદય ફાટી ગયું. તે ત્યાં જ મરી ગઇ. આ જોઇ પહેલાં તે હું ગભરાઈ ગયા ને
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૧૧
વિચારવા લાગે હવે હું શું કરું ?” વિચારતા મેં રુકમણિના શબને ઉઠાવી તે સરાફા બજારમાં જ્યાં તેના પ્રેમીને મળતી હતી ત્યાં મૂકયું ને બાજુમાં છુપાઈ ગયે.
ડીવારમાં તેને પ્રેમી ત્યાં આવ્યું, તેણે રુકમણિને સુતેલી જોઈ તે સમજે. રુકમણિ ગુસ્સે થઈ સૂઈ ગઈ છે. તેથી તે ગુસ્સે થઈ બે, “પાપણું, આટલી બધી મેડી કેમ આવી? પણ તેના પ્રશ્નને જવાબ રુકમણિ ક્યાં આપવાની હતી? જવાબ ન મળવાથી તેણે બેચાર લાત મારી, તે પણ તે બોલી નહિ, એટલે તે તેને ઢઢળવા લાગે છતાં બેલી નહિ, તેથી તે તેને કાળજીથી જોતાં તેને લાગ્યું, “મારી લાત તેના મર્મસ્થાન પર વાગવાથી તે મરી ગઈ, અને મને સ્ત્રી હત્યા લાગી.” બોલતે તે પશ્ચાત્તાપ કરવા લાગે, ગભરાવા લાગે, પછી તેણે એ શબને એક ખાડામાં નાખી ત્યાંથી ચાલવા માંડયું.
હે રાજન ! હું મારી ને સ્ત્રીની આ દશા જોઈ ઘણે ગભરાયે. હું પ્રજવા લાગ્યા ને મનથી દુઃખી થતો હું મારા સસરાને ત્યાં આવી ચૂપચાપ સુઈ ગયે.
સવાર થતાં રુમણિને નહિ જેવાથી તેનાં માબાપ દુઃખી થવા લાગ્યાં. મેં તેમને રાત્રે બનેલ બનાવ કહી મેં મારા સસરાની રજા લઈ ત્યાંથી ચાલવા માંડ્યું, ત્યારે તે શેઠની બીજી પુત્રી સુરૂપા હાથમાં માળા લઈ આવી ને કહેવા લાગી, “તમે મારે સ્વીકાર કરે તેના શબ્દો સાંભળી
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૧૨
મેં કહ્યું, “તું પણ મારી બહેન જેવી નીકળે તે? મને એવી પત્નીની જરૂર નથી.”
“હે બનેવી!” તે વિનયપૂર્વક બેલી. “હું મારાં માતા-પિતાને સાક્ષી રાખી તમને આ વરમાળા પહેરાવું છું. જે આ માળા સહેજ પણ સૂકાય તે મારામાં અપવિત્રતા આવી છે તેમ જાણજો. મારા ચારિત્રના પ્રભાવથી આ માળા ક્યારે પણ સૂકાશે નહિ.”
તેના શબ્દો સાંભળી મેં તેની સાથે લગ્ન કર્યા. તેને લઈ મારે ઘેર આવ્યા. રાજન ! બારબાર વર્ષનાં વહાણું વાયાં છતાં આ માળ સુકાઈ નથી. તે મારા ગળામાં શેલી રહી છે.”
વિક્રમાદિત્ય આ સાંભળી આશ્ચર્ય પામ્યા. ને વિચારવા લાગ્યા, સ્ત્રીનું ચરિત્ર કઈ જ જાણી શક્યું નથી. જાણતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે. ઘોડાની ચાલ, વૈશાખ મહિનાની મેઘ ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, ભવિષ્ય, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ થવી તે દેવતાઓ પણ જાણતા નથી, તે મનુષ્યની શી વિસાત? સમુદ્રને પાર કરી શકાય, પણ કુટીલ સ્ત્રીને સમજી ન શકાય.” વિચારતા મહારાજાએ ગગનધૂલીને કહ્યું, “જે તમને
ટું ન લાગે તે કહું. હું તમારી સ્ત્રીની પરીક્ષા કરવા. ઈચ્છું છું.”
તમારી ઈચ્છા પ્રમાણે મારી પત્નીની તમે પરીક્ષા કરી શકે છે.” ગગનધૂલીએ કહ્યું.
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૧૩
“ક” કહી મહારાજાએ પિતાના ચતુર નેકરે મૂળદેવ, શશીને બોલાવી ગગનધૂલીએ કહેલું કહ્યું, આ સાંભળી મુળદેવે કહ્યું, “જે આપ રજા આપો તે હું ગગનધૂલીની પત્નીની પરીક્ષા કરું. ને તેને તેના ધર્મથી ચળાવું.”
જરૂર, મૂળદેવ, તું તારી મરજી પ્રમાણે પરીક્ષા કરી શકે છે.”
મૂળદેવે મહારાજા પાસેથી ગગનધૂલીનું સરનામું મેળવી ચંપાપુર ગયે. ગગનધૂલીના ઘરને પત્તો મેળવ્યું. એ ગગનલીના ઘર પાસે એક ડોસી રહેતી હતી, તેને થોડા પિસા આપી તેના ઘરમાં રહેવા લાગ્યું. તેણે એક દિવસે ડેસીને કહ્યું, “જે તું ગગનધૂલીની સ્ત્રી અને મેળવી આપે. મારા તરફ આકર્ષાવે તે હું તને ઘણું દ્રવ્ય આપું.”
જરૂર, જરૂર” કહેતાં ડોસીમા ચાલ્યાં ગગનવૂલીને ત્યાં, ને સુરૂપાને કહેવા લાગી, “મારે ત્યાં એક દેવકુમાર જે સુંદર યુવાન આવ્યું છે. તેની આંખમાં તમે વસ્યાં છે. તમારે પતિ કેટલાય દિવસથી પરદેશ ગયા છે. તમે અહીં એકલાં છે, તે તે સુંદર પુરુષ ઘણે ધનવાન છે. તેને મળે તે ખરાં.” ' ડોસીની વાત સાંભળી સુરૂપાએ કહ્યું, “મેં કયારે પણ પરપુરુષનું નામ સાંભળ્યું નથી. હું પરપુરુષને મળવા ચાહતી નથી.”
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૧૪
પિતાના લેભે લેભાયેલી તે ડેસી સુરૂપ પાસે વારંવાર આવતી. મૂળદેવની વાત કરતી, આ વાતથી કંટાળતી સર્પાએ મૂળદેવને તેનાં કર્મનાં ફળ આપવા વિચારી કહ્યું, “ડેસીમા! ચાર દિવસ પછી તે સુંદર યુવાનને અહીં લાવજે.”
આ સાંભળી રાજી થતી ડેસી પિતાને ઘેર ગઈ ને મૂળદેવને આ સમાચાર આવ્યા. સુરૂપ મૂળદેવને શિક્ષા કરવા તેણે મકાનમાં એક ઊંડે ખાડે છેદાવી તેના પર સડેલી દેરીને ખાટલે મૂળે, તેના ઉપર રેશમી ચાદર પાથરી તેથી તેના પર બેસનાર ખાડામાં પડે.
આ પ્રમાણે કરી સુરૂપ તેની રાહ જોવા લાગી, ડેસી પાન લઈ આવી એટલે સુરૂપાએ કહ્યું. “કાલે એ યુવાનને લાવજો. હું તેને સારે આદરસત્કાર કરીશ.”
બીજે દિવસે મૂળદેવ સાથે ડેસી આવી. મૂળદેવને જોતાં જ સુરૂપાએ મીઠા શબ્દોથી સત્કાર કર્યો. ડોસી ત્યાંથી ચાલી ગઈ, તેનું કામ મૂળદેવને સુરૂપ સાથે મેળવવા જેટલું જ હતું.
સુકૃપાએ મૂળદેવને હસતા હસતા જમાડે પછી પેલા ખાડા પર રાખેલા ખાટલા પર બેસાડે. જેવો મૂળદેવ ખાટલા પર બેઠે, તે સાથે જ સડેલી દોરીએ તૂટી ગઈ–મૂળદેવ ઊંડા ખાડામાં જઈ પડયે, તેણે બહાર આવવા ઘણય ફાંફ માર્યા, પણ તે બહાર આવી શકો નહિ.
Page #613
--------------------------------------------------------------------------
________________
પ૧૫
મૂળદેવને ખાડામાં પડેલે જોઈ સુરૂપા બેલી, “અરે, આ શું થયું ?”
સુરૂપ દરજ ખાડામાં તેને ખાવાપીવાનું આપતી અને કહેતી, “આજથી આવું કામ કયારે પણ કરતે નહિ.”
દિવસે એક પછી એક જવા લાગ્યા. વૃદ્ધાએ એક દિવસ સુરૂપાને પૂછયું, “એ યુવાન ક્યાં છે?”
એ તે ખાઈ પી અહીં આનંદ કરે છે.” સુરૂપાએ કહ્યું, ઘણ દિવસ થયા પણ મૂળદેવના કાંઈ સમાચાર ન આવ્યા તેથી મહારાજા વિચાર કરવા લાગ્યા. વિચાર કરતા મહારાજાએ શશીભૂતને દરબારમાં બોલાવી મૂળદેવ માટે પૂછ્યું પણ શશીભૂત શું કહે? મહારાજાને તેને મૂળદેવના સમાચર જાણી લાવવા કહ્યું, ત્યારે શશીભૂતે કહ્યું, “હું એ ગગનધૂલીની સ્ત્રીનું શિયળ નષ્ટ કરીશ. મારા ભાઈને શોધી લાવીશ.” કહી તે તે ગયે ચંપાપુરી, ને તે પેલી ડોસીને મળે. મૂળદેવના સર્વ સમાચાર જાણી ડેસીને કહ્યું, “સુરૂપ સાથે મને મેળવી આપ.” ને ડેસીએ સુફપા આગળ શશીભૂતના વખાણ કર્યા. ગુણ ગાયા. - સુરૂપાએ શશીભૂતને પિતાને ત્યાં લાવવા કહ્યું ને જે દશા મૂળદેવની કરી હતી તે દશા તેની પણ કરી.
એક દિવસ પેલી ડેસી શશીભૂતની ખબર કાઢવા આવી. તેને પણ પેલા બે જણ પાસે મોકલી દીધી. એ ત્રણે
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૧૬
જણાં વતાં રહે તે માટે સરૂપા તેમને થાડુ” થોડુ' ખાવાનુ' આપતી.
દલ
ત્રણે જણાંને સુરૂપ ખાવાનું આપતી,
મૂળદેવ અને શશીભૂતની મહારાજા ઉત્સુકતાથી રાહ જોતા હતા. તેમના કંઈ સમાચાર ન હતા.
એક દિવસે મહારાજાએ ગગનધૂલીને પૂછ્યું. હું વિષ્ણુક ! મારા સેવકે ચંપાપુરી ગયા હતા તે હTM સુધી પાછા આવ્યા નથી. ને તમા! માળા પણ મુકાઈ નથી. તેથી આશ્ચય થાય છે.”
“ હું રાજન્ ! ” ગગનધૂલીએ કહ્યું “ તમાર સેવકે સાઈ ગયા છે. હાર્યાં છે અથવા તમે આપેલા દ્રવ્યથી માજ-મજાણુ કરવા કયક બીજે ચાલ્યા ગયા છે.”
શું બેલે મહારાજા ?
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૧૭
દિવસે જતાં ગગનŁલીએ પેાતાને ગામ જવાની વાત મહારાજાને કરી. તે સાંભળી મહારાજાએ કહ્યું, “હું પણ તમારી સાથે આવીશ. તમારી સ્ત્રીની પરીક્ષા કરીશ.”
“ જરૂર, જરૂર. આપ આવશે તે મારી શક્તિ પ્રમાણે હું આપનો આદરસત્કાર કરીશ.” ગગનચૂલીએ કહ્યું.
ગગનચૂલીએ ચ’પાપુરી જવા તૈયારીઓ કરવા માંડી. લેવુ - દેવુ' પતાવ્યું, પછી મહારાજા અને તેમના પરિવાર સાથે ગગનધુલો ચંપાપુરી આવ્યો. મહારાજાને એક સુંદર મહાલયમાં ઉતારો આપ્યા ને પાતે પેાતાને ત્યાં જઈ પેાતાની સ્ત્રીને પૂછવા લાગ્યું. “ કયારેક મૂળદેવ અને શશીભૂત તારું શિયળ નષ્ટ કરવા અહીં આવ્યા હતા ? ”
જવાબમાં સુરૂપાએ બનેલું બધું જ કહ્યું, તે સાંભળી ગગનચૂલોએ કહ્યું. “ સ્વયં મહારાજા પેાતાના એ નેકરાના સમાચાર જાણવા અહીં આવ્યા છે, જો તું કહે તેા તેમને જમવા આમંત્રણ આપું.”
“ જરૂર, ઘરમાં બધી જ વસ્તુએ છે. અતિથિ સત્કાર કરવા એ આપણા ધ છે.”
પત્નીના શબ્દો સાંભળી ગગનધૂલીએ મહારાજાને કહ્યું. આપના તે સેવકે અહીંયા આવ્યા તેા હતા. પણ મારી પત્નીએ તેમના તિરસ્કાર કરી કાઢી મૂકયા.” કહી મહારાજાને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજાએ તેના સ્વાકાર કર્યાં.
-66
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૧૮
ગગનધૂલીએ સુરૂપાને સમાચાર આપ્યા. સુરૂપ તે સાંભળી જ્યાં ખાડામાં પેલા ત્રણ જણ હતા. ત્યાં આવી કહ્યું. “જે મારું કહ્યું નહિ માને તેનાં મસ્તક છેદાઈ જશે તેવું મને દેવીએ વરદાન આપ્યું છે. જો તમે મારા કહ્યા પ્રમાણે ચાલવા તૈયાર છે તે હું તમને આ ખાડામાંથી બહાર લાવું.”
“હે સતી ! તમે કહેશે તેમ અમે કરીશું.”
“સારું” કહી તેમને બહાર કાઢયા, નવડાવ્યા તે ભેંયરામાં લઈ ગઈ પછી નીચેના ઓરડામાં રસોઈ કરવા લાગી.
ભેજન સમય થતાં મહારાજા સવ પરિવાર સાથે જમવા આવ્યા પણ ત્યાં રસોઈ થતી જોઈ નહિ. ગગનધૂલીને મહારાજાએ કહ્યું, “ભેજનો સમય તે થઈ ગયો છે, પણ રસેઈનું ઠેકાણું લાગતું નથી અને તે ખૂબ ભૂખ લાગી છે. જે તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરવામાં નહિ આવે તે અમે ચાલ્યા જઈશું.”
મહારાજાના શબ્દો સાંભળી ગગનલીએ હસીને બધાને આસન પર બેસાડ્યા ને નીચેથી સામગ્રી મંગાવી, સુરુચિપૂર્ણ જમણ જમી મહારાજા અને તેમને પરિવાર આનંદ પા .
ગગનવૃલી!” મહારાજા બોલ્યા “આટલા થડા સમયમાં આ બધી વ્યવસ્થા કેવી રીતે કરી?”
મહારાજા !” ગગનવૃલી બે, “મારી પત્ની પાસે
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૧૯
એ યક્ષ અને એક યક્ષિણી છે. એ ત્રણેય જણે આ બધી વસ્તુઓ તૈયાર કરી.”
“ એમ ? ” કહેતા મહારાજાએ કહ્યું, “ તમે એ યક્ષ અને યક્ષણી મને આપે, તેથી મારા રસાડાનુ કામ સારી રીતે ચાલશે ?’” કહેતા મહારાજાએ યક્ષયક્ષણી આપવા આગ્રહ કરવા માંડયા. એટલે સુરૂપાએ કહ્યું. “મહારાજ ! આપ આપના નગરમાં પહોંચા ત્યાં સુધી તમને ભાજનની મુશીબત ન પડે તે માટે હું યક્ષ અને યક્ષણી આપને આપીશ. નગરમાં પહોંચતા જ તેમને પાછાં મોકલી આપશે, એમ કરવા તૈયાર હા તે હુ તમને આપું, નહિ તે નહિ.”
મહારાજાએ તે કબૂલ કર્યુ. એટલે સુરૂપાએ પેટીમાં ખાવાપીવાનુ` મૂકી ચંદનાદિથી સુવાસિત કરી ત્રણે જણાંને અંદર બેસાડી પેટી બંધ કરી, મહારાજાને સાંપી. તે પેટી લઈ સપરિવાર મહારાજા ત્યાંથી ચાલ્યા.
બીજે દિવસે ભાજનને! સમય થતાં મહારાજાએ પેટીની પૂજા કરી ભોજનની સામગ્રી માગી, પણ કાંઈ મળ્યું નહિ. મહારાજાએ ફ્રીને ફ્રી માંગણી કરી ત્યારે અંદરથી અવાજ આવ્યો, “ખાવાનું તારો બાપ આપશે? હું કયાંથી લાવું ?”
પેટીની અંદરથી મૂળદેવ અને શશીભૂતે કહ્યું, “ હું રાજન! સુરૂપાએ અમને અને એક ડાર્સીને પેટીમાં અધ કર્યાં છે.”
મહારાજા આ અવાજથી પરિચિત હતા એટલે તેમણે
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૨૦
પિટી બોલાવી તે તેમની દષ્ટિએ તેમના સેવકો પડયા. જેઓ દુર્બળ થઈ ગયા હતા.
“ તમારી આ દશા કેમ થઈ? “મહારાજાએ પૂછયું. જવાબમાં શરમાતા શરમાતા જે કાંઈ બન્યુ હતું તે કહેતાં કહ્યું. “અમારા ખોદેલા ખાડામાં અમે જ પડયાં.”
આ સાંભળી મહારાજ આશ્ચર્ય પામ્યા ને ગગનપૂલને ચંપાપુરીથી બેલાવી કહ્યું. “હે વણિક! તમે ભાગ્યશાળી છો. તમારી પત્ની જેવી સતી સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. તમે તમારી પત્ની વિશે મારી આગળ કહ્યું હતું તે સાચું છે. તે ઘણું પવિત્ર છે.” કહેતા મહારાજા ગગનધૂલી સાથે ચંપાપુરી પાછા આવ્યા તે સુરૂપાની પ્રશંસા કરતા કહેવા લાગ્યા. “હે સ્ત્રી ! ધન્ય છે. તે સતીઓમાં શ્રેષ્ઠ છે. તું નિર્દોષ છે. આ સંસારમાં આદર્શરૂપ છે. તારું વર્તન સંસારીઓને અનુકરણ કરવા જેવું છે.” કહેતા મહારાજાએ સુરૂપાની ઘણી ઘણી પ્રશંસા કરી અવંતી તરફ પ્રયાણ કર્યું. ને અવંતીમાં આવી રાજ્યકારભાર સંભાળે.
Page #619
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અડતાલીસમું ... ... ... નસીબનાં નખરા
ભાગ્યવાન નૃપક મિલે, સેવક સ્વામિભક્ત રૂપચંદ્ર પર ઈસી લિયે, વિક્રમ હુએ અનુરકત,
પિતાના પુણ્યપ્રભાવથી મહારાજા વિકમ સારી રીતે પ્રજાનું પાલન કરતા હતા. એ મહારાજની સેવામાં અઘટકુમાર નામને પ્રતાપી સેવક હતે એ અઘટકુમારે પોતાની શક્તિથી અગ્નિશૈતાલ નામના અસુરને વશ કર્યો હતો તેથી તેની પ્રશંસા ચાર-ચૌટે અને ઘરેઘર થતી.
અઘટકુમારનું નામ તે હતું રૂપચંદ્ર. તેના પિતા વીરપુર નગરના ન્યાયપ્રિય રાજા હતા, તેમનું નામ ભીમ. તેમની પટરાણીનું નામ હતું પા. આ રૂપચંદ્ર નાનપણથી જ રૂપવાન, ગુણવાન અને શૂરવીર હતે.
એ વીરપુર નગરમાં રાજાને એક માનીતે કેટવાળ હતો. તેનું નામ હતું ચંદ્રસેન. તે રાજભકત હતા. એ નગરમાં રાજપુરોહિતનું નામ હતું ગંગાદાસ. આ ગંગાદાસની પત્નીનું નામ હતું મૃગાવતી.
Page #620
--------------------------------------------------------------------------
________________
५२२
એક વખતે ચંદ્રસેન રાજા ભીમની આજ્ઞાથી રાજકર (મહેસૂલ) વસૂલ કરવા ખેડૂતની વસ્તી લગભગ થયે, ત્યારે એક મોટા વૃક્ષની નીચે કેટલાય ખેડૂતે ભેગા થયા હતા. તેમની વચ્ચે એક બ્રાહ્મણ બેઠે હતે. એ બ્રાહ્મણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કહેતું હતું, ત્યાં ચંદ્રસેન આવ્યું અને તક મળતાં તેણે પણ તે બ્રાહ્મણને પિતાને હાથ બતાવ્ય ને પ્રશ્ન પૂછે, “મારા કુટુંબમાં કેટલા માણસે છે, તે કહો જોઈએ?” - જોષી મહારાજે પ્રલિગ્ન પર વિચાર કરી, હાથ જોઈ કહ્યું, “શ્રીમાનજી, તમારા કુટુંબમાં ત્રણ ભાઈ, એક બહેન અને પાંચ સુંદર સ્ત્રીઓ છે.”
ક
લસુખ--
સહારાજ ચંદ્રસેનને હાથ જોવા લાગ્યા. બ્રાહ્મણના સાચા શબ્દો સાંભળી ચંદ્રસેન ખુશ ખુશ
Page #621
--------------------------------------------------------------------------
________________
પર૩
થઈ ગયે. ને કહેવા લાગ્યા, “હે ભુદેવ! આ ખેતરમાંથી તમારી ઈચ્છામાં આવે તેટલા મગ લઈ લે.”
ચંદ્રસેનના શબ્દ મહારાજે પોતાનાથી ઊઠાવી શકાય તેટલા મગ લઈ પિોટલી બાંધી અને ત્યાંથી ચાલવા માંડયું, ચાલતા ચાલતા રસ્તામાં સંધ્યાકાળ થયે. તેથી તે બ્રાહ્મણે વીરપુર નગરની પાસે આવેલ દેવમંદિરમાં રાત ગાળવા વિચાર કર્યો.
એ ગંગાદાસ પુરોહિતની સ્ત્રી મૃગાવતી કેટવાળના પ્રેમમાં પડેલી હેવાથી તે રાતને નક્કી કરેલા સમયે લાડુને થાળ લઈ મંદિરે આવી. ને સૂતેલા પુરેહિતને ચંદ્રસેન માની પ્રેમથી જગાડે. અને ખૂબ ભાવથી ખવડાવ્યું. આખા દહાડાના ભૂખ્યા બ્રાહ્મણે લાડવા મળવાથી શાંતિથી ખાધે જ રાખ્યું, તે થાળમાં હતા તેટલા લાડુ ખાઈ ગયું. તે જોઈ મૃગાવતીને નવાઈ લાગી ને તેને સ્પર્શ કર્યો, તે સાથે જ તે ચમકી. આ ચંદ્રસેન નથી તેની ખાતરી થઈ ગઈ ને પૂછવા લાગી, “તમે કેણ છે?”
“હું--બ્રાહ્મણ છું.” તે બે. “તેં મને અહીં કેમ લાવી?મૃગાવતીએ પૂછયું.
હે મૃગનયની.” તે બ્રાહ્મણ બોલે, ગમે તેમ થયું, પણ હું તને અડકે તે નથીને ? તે જ મને જગાડી લાડુ ખવડાવ્યા. તારી ઈચ્છા લાડુની કીમત લેવાની
Page #622
--------------------------------------------------------------------------
________________
પ૨૪
હોય તે આ મારી પાસે મગ છે, તે લઈ જા. બેટી ધમાલ શાને કરે છે?”
બ્રાહ્મણની અર્થ વગરની વાત સાંભળી મૃગાવતી થાળ લઈ ઘેર ગઈ. અને મકાનની અગાસીમાં બેસી વિચારવા લાગી, “આજ રાતના ચંદ્રસેન ક્યાં હશે?” વિચારમાં ને વિચારમાં તે ઊંડી ઉતરી ગઈ.
અગાસીમાં બેઠેલી મૃગાવતીને કેટલાય સમય વિચારમાં પસાર થઈ ગયે. તેવામાં ચંદ્રસેન નેકરના હાથમાં દીવા સાથે ત્યાંથી નીકળે ને મંદિર તરફ જવા લાગ્યા. મૃગાવતીએ ચંદ્રસેનને જે તે સાથે જ ફરીથી લાડુને થાળ ભરી મંદિર તરફ ચાલી.
સાચે જ કામાંધ દિવસ રાતને જોઈ શકતું નથી.
ચંદ્રસેન ચાલતે ચાલતો પુરહિત હતું ત્યાં આવ્યા. ત્યાં તેણે પેલા બ્રાહ્મણને સૂતેલે છે એટલે તેણે બ્રાહ્મણને બીજે સૂઈ જવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, “રાતના હું જોઈ શકતું નથી. રતાંધળો છું. હું કયાં જાઉં ?” ત્યારે ચંદ્રસેને નોકરને બ્રાહ્મણને લઈ જવા કહ્યું. નોકર તેને લઈ ગયે પછી તે દી મૂકી ચાલ્યા ગયે.
લાડુ લઈને આવતી મૃગાવતીએ દીવાના પ્રકાશના આધારે ભીમ યક્ષના મંદિર તરફ ચાલવા માંડ્યું. મંદિરે આવી. ત્યાં એકાંતમાં બ્રાહ્મણ સૂતે હવે તેને ચંદ્રસેન સમજી જગાડે અને કહ્યું, “હે પ્રિય! આ લાડુ જમે.”
Page #623
--------------------------------------------------------------------------
________________
પર૫
બ્રાહ્મણ ઊઠી લાડુ ખાવા મંડે. પણ તેનાથી ખવાતું ન હતું. મૃગાવતી આગ્રહ કરતી હતી, એટલે બ્રાહ્મણે ના પાડી. તેનું પેટ ભરેલું હતું.
મૃગાવતી વાત કરી તેની પાસે ગઈ અડકી તે સાથે જ “આ તે તે જ બ્રાહ્મણ છે, વળી પાછો ક્યાંથી આ?” મનમાં બેલી, ને બ્રાહ્મણને કહેવા લાગી, “મને પાછી તું અહીં કેમ લાવ્યા? હવે મારા મનની ઈચ્છા પૂરી કર.”
“હે મૃગલોચની!” બ્રાહ્મણ બોલ્યા, “તું જૂહું કેમ બોલે છે? હું તને અડળે પણ નથી. મેં તારા આપેલા લાડુ ખાધા છે, તારે લાડુની કીમત જોઈતી હોય તે આ પડયા મગ. લઈ જા. હું પરસ્ત્રીનું મોઢું જેવા ઇરછતે નથી. પરસ્ત્રીને હું માબહેન સમજું છું. તેથી તું મારી બહેન છે, હું તારી અગ્ય ઈચ્છાને પૂરી કરી શકું તેમ નથી. જા, એકદમ અહીંથી ચાલી જા.”
બ્રાહ્મણના શબ્દો સાંભળી મૃગાવતી નિરાશ થઈ પિતાને ઘેર ગઈ. મનમાં આજના બનાવ વિષે વિચાર કરતી તે આખરે થાકી મનને ગમે તેમ સમજાવી સૂઈ ગઈ.
ચંદ્રસેન સવાર થતાં પિતાને ઘેર ગયે ને પિતાનાં નિત્યકર્મ કરવા લાગે, ત્યારે પેલા બ્રાહ્મણે પણ ઊઠી
સ્નાનાદિ કરી નિત્ય—પૂજાપાઠ કરીને તે નગર તરફ જવા લાગે. રસ્તામાં ચંદ્રસેન તેને સામે મળે ને પૂછવા.
Page #624
--------------------------------------------------------------------------
________________
५२९
લાગે, “આજ તે તમે ખૂબ ખુશ જણાવે છે ?” જવાબમાં તે બ્રાહ્મણ બે, “તમારી કૃપા છે.”
તમે આજે જફર રાજસભામાં આવજે.” ચંદ્રસેને કહ્યું, “હું તમને મારા જેવી ભેટ અપાવીશ.”
જમ્યા પછી બ્રાહ્મણ રાજસભામાં ગયે. ને રાજાને સુંદર શબ્દમાં આશીર્વાદ આપે, તે વખતે તક જોઈ ચંદ્રસેન બલ્ય, “મહારાજા, આ બ્રાહ્મણ ઘણે વિદ્વાન છે. કુંડળીમાં જોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતે કહે છે.”
“ કહે જોઇએ ભુદેવ!” રાજાએ પૂછ્યું, “કાલે મારા રાજ્યમાં શું બનાવ બનશે?”
રાજાને પ્રશ્ન સાંભળી પ્રશ્નલગ્ન મૂકી તે પર વિચાર કરી કહ્યું, “કાલે તમારે મુખ્ય હાથી મરણ પામશે.”
તે માટે કાંઈ શાંતિ પ્રયોગ કરવો જરૂરી છે?”
રાજન ” બ્રાહ્મણ બોલ્યા, “લેખ પર મેખ મારી શકાતી નથી. જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે, તેને મિથ્યા કઈ જ કરી શકતું નથી.”
બ્રાહ્મણના શબ્દોની પરીક્ષા કરવા રાજાએ તેને પોતાની પાસે મહેલમાં રાખે અને ગજરાજની સંભાળ રાખવા સૈનિકે ગોઠવી દીધા. રાજાએ લઈ શકાય તેટલા ચાંપતા પગલાં લીધાં, છતાંય થનારને અટકાવી શકાયું નહિ. રાજાને
Page #625
--------------------------------------------------------------------------
________________
પ૨૭
મુખ્ય હાથી સવાર થતામાં તે મદથી ગાંડે થઈ ગયે, પગમાંની સાંકળ તેડી નગરમાં આવ્યું. લેકેનાં ઘરના બારણું તેડતે, નગરમાં જ્યાંત્યાં ઘુમવા લાગે, સર્વત્ર ગભરાટ ફેલાઈ ગયે.
સમુદ્રમંથન કરતા જે ખળભળાટ થયે હવે તે ખળભળાટ આખા નગરમાં અત્યારે જણાતો હતો. એ ગાંડા હાથી પાસે જ જવાની કેઈની જ હિંમત ચાલતી ન હતી, તે તેફાની-ગાંડા હાથીએ એકાએક કૃષ્ણ બ્રાહ્મણની સ્ત્રીને સુંઢમાં પકડી, ઉછાળત-ચિંઘાડતા તે આગળ વધે. આ વાત નગરમાં ફેલાઈ ગઈ, બધા ત્રાસ પામવા લાગ્યાં, પણ કઈ તે સ્ત્રીને છોડાવવા જવા વિચારતું ન હતું. બ્રાહ્મણની દયાજનક દશા જોઈ રાજકુમાર રૂપચંદ્ર ભાલે લઈ તેને બચાવવા
05
1:
દલ
રાજકુમાર ચંદ્રસેન હાથીને કહી રહ્યો.
Page #626
--------------------------------------------------------------------------
________________
૫૮
આગળ વધ્યા ને હાથીને કહેવા લાગ્યા, “ અરે આ દુષ્ટ હાથી ! તું બળવાન થઈ નિખ`ળ અબળાને કેમ હેરાન કરે છે? જો તારામાં શક્તિ-બળ હોય તેા મારી સામે આવ,”
રાજકુમારના શબ્દો જાણે તે હાર્થી સમજ્યું હોય તેમ બ્રાહ્મણીને છોડી રાજકુમારને પકડવા ધસ્યા; ત્યારે તે જાણે યમરાજ જ હોય તેવા જાતેા હતેા. રાજકુમારે ગાંડા હાથીના પોતાના બળથી પૂરેપૂરો સામનો કર્યો. હાથીને ખૂળ ફેરા પછી જોરથી તેના મર્મીસ્થાનમાં ભાલે મા તે સાથે જ વેદનાની બૂમ પાડી હાથી જમીન પર પડયા, મરી ગયા, હાથીના મરતાં રાજા તેમજ પ્રજાએ રાજકુમારની બહાદુરીથી ખુશ થઇ ‘જય જય’ના પાકારે પાડી આકાશને ભરી દીધુ . આખાય નગરમાં રાજકુમારની બહાદુરીના વખાણુ થવા લાગ્યાં.
રાજાએ રાજકુમારને અભિનંદન આપવા આખાય નગરને તારણ!--ધજાએથી શણુગારવા આજ્ઞા આપી, તે ઉત્સવ કર્યા. માનવમેદની સમક્ષ રાજકુમારને ઘટકુમારનાં નામથી સબચે. એલાવ્યું.
રાજકુમારે કોઇથી ન ઘટી શકે તેવી ઘટનાને ઘટાવી હતી અને તેથી રાજાએ તેને અઘટકુમાર કહ્યો હતો.
રાજાએ પણ રાજકુમારને અભિનદન આપ્યાં પછી તેણે પેલા બ્રાહ્મણને ખેાલાવી તેનુ સન્માન કરી ખૂબ ધન આપ્યુ ને વિદાય કર્યા.
Page #627
--------------------------------------------------------------------------
________________
પ૨૯
રાજકુમારને અભિનંદન આપવા ગરીબથી શ્રીમ સુધીના બધા જ આવ્યા હતા, પણ રાજને વડાપ્રધાન સુમતિ આ ન હતો. તેથી રાજાને ખોટું લાગ્યું, તે આ ત્યારે રાજાએ બે કડવા શબ્દો કહ્યા, ત્યારે મંત્રીશ્વરે ઘણી શાંતિથી–વિનયથી કહ્યું, “હે રાજન ! રાજકુમાર રાજ્યના મુખ્ય હાથીને માર્યો તે ઠીક કર્યું ત્થી. હાથી એ રાજને રક્ષક-મુખ્ય અંગ છે. યુદ્ધના સમયે શત્રુના રાજના કોટને દરવાજે હાથીથી જ તેડવામાં આવે છે, એ હાથીને રાજમાં મંગળરૂપ ગણવામાં આવે છે.
રાજન, વધારે તો શું કહું, મને દુઃખ થાય છે એ હાથીના મારવાથી સૈનિકનું બળ ઘટશે. તેથી રાજકુમારે જે કર્યું તે સારું તો નથી જ કર્યું, હાથીને કેઈપણ રીતે વશ કરે જેતે હતો, અને તમે પણ હાથીના મરતાં ઉત્સવ ઉજ. રાજકુમારને પ્રેત્સાહન આપ્યું. આ બધું ઠીક ન કર્યું.
તમે જ્યારે રાજના માણસો ભેગા કરી આનંદ મનાવે છે, ત્યારે તમારા દુમને તમારા તે આનંદમાં તમારી હાર જોઈ રહ્યા છે. હાથીને મારવાને જે પ્રસંગ બની ગયે તે સારે તો નથી જ બન્યો અને તેથી હું આનંદમાં ભાગ લેવા આવ્યું ન હતું. માતા, પિતા, મિત્ર, ભાઈ, પુત્ર, પુત્રી, વગેરે સ્નેહીઓ અને હાથી, ઘેડા વગેરેના મૃત્યુથી-પ્રિય વસ્તુના. વિયેગથી દરેકને દુઃખ થાય જ.”
૩૪
Page #628
--------------------------------------------------------------------------
________________
૫૩૭
પ્રધાનના શબ્દોમાં રહેલું સત્ય રાજાને સમજાયું અને પ્રધાનના ન આવવાનું કારણ પણ સમજી શક્યા.
આ બનાવ બન્યા પછી કેટલાય દિવસો બાદ રાજા ભીમે રાજકુમારને સખત શબ્દોમાં ઠપકો આપતાં કહ્યું,
કુપુત્રથી કુળ, અધર્મથી મેળવેલ ધન અને રોગથી ઘેરાયેલ દેહ લાંબો સમય ટક્ત નથી.”
પિતાના પિતાના શબ્દો સાંભળી રાજકુમારના મનને દુખ થયું. તે વિચારવા લાગ્યું, “નીચ માણસે ધન છે છે, મધ્યમ વર્ગના માણસે ધન અને માન ઈચ્છે છે, શ્રેષ્ઠ પુરુષે તે માત્ર માન જ ઈચ્છે છે.”
પિતાની પ્રતિષ્ઠાની કીમત સમજનાર રાજકુમારે પિતાની સ્ત્રીને લઈને કેઈને કાંઈ કહ્યા વિના જ રાતના ઘર છેડી ચાલવા માંડયું.
પિતાની પત્ની સાથે રાજકુમારચાલતે ચાલતે વીરપુરથી બહુ દૂર નીકળી ગયે. રસ્તામાં રાજકુમારની પત્નીએ શુભ મુહૂર્તમાં સૂર્ય જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. તે પછી આગળ વધતા કેટલાય નાના મોટા ગામે વટાવતા તેઓ અવંતીમાં આવ્યા ને શ્રીદનામના વેપારીની દુકાનની બાજુમાં તેની પત્નીને બેસાડી રાજકુમાર નેકરીની શોધમાં નીકળે.
શ્રીદ શેઠની દુકાને એ પુણ્યશાળી બાળકના પ્રભાવે, માલ લેનારની ભીડ થઈ, તે દિવસે શેઠને સારા જે વકરે
Page #629
--------------------------------------------------------------------------
________________
થયે. નફે પણ સારે થશે. આથી શ્રી શેઠને નવાઈ લાગી. તે મનમાં વિચાર કરતો બે, “આટલે બધે વકો શાથી છે ?”
શેઠે થેડીવાર પછી પિતાની દુકાનની બાજુમાં બાળકને ખોળામાં લઈ બેઠેલી એક સ્ત્રીને જોઈ, તે સ્ત્રીની પાસે જઈ વૃદ્ધ શ્રીદ શેઠે પૂછયું, “હે બાઈ, તારા ખોળામાં કરે છે કે છોકરી ?”
શ્રીદ શેઠના પૂછવાથી તેણે પિતાને પુત્ર બતાવ્યું. શેઠ સૂર્ય સમાન કાંતિવાળા બાળકને જોઇ, ખુશ થયા. તે મનમાં બેલવા લાગ્યા, “આ જ ભાગ્યશાળી બાળકના પ્રભાવથી મારી દુકાને આજે ખૂબ ન થયે હેવો જોઈએ.”
શેઠ આમ મનમાં બેસી રહ્યા છે તેવામાં કરી શધવા ગયેલે રૂપચંદ્ર રખડી રઝળી ત્યાં આવ્યા ને પિતાની પત્નીને કહેવા લાગ્યો, “પ્રિયે ! અહીં અન્નજળ હોય તેમ લાગતું નથી. આપણે આગળ જવું જોઈશે. અહીં આપણને
કરી મળે તેમ નથી. કોઈ મને અહીં કરી રાખવા તૈયાર નથી.”
ધણીધણિયાણી વચ્ચે થતી વાતચીત સાંભળી શકે કહ્યું, “હે મુસાફર ! આજ તમે મારે ત્યાં મહેમાન થાઓ. તમને જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી મારે ત્યાં રહી શકે છે.” એ પ્રમાણે કહેતા શેઠના આગ્રહથી લાચાર થઈ રૂપચંદ્ર
Page #630
--------------------------------------------------------------------------
________________
- પર પિતાના બાળક તેમજ પત્ની સાથે શેઠને ત્યાં ગયે. રાત ત્યાં જ રહ્યો.
રાતના રૂપચંદ્ર ઊંઘે છે તેમ માની શ્રીદ મનમાં કાંઈક વિચાર કરતે પાસે સૂતેલા નેકરને ધીમેથી કહેવા લાગે, “આ પરદેશી રાતના ચેરી તે નહિ કરી જાય ને ?”
રાજકુમારની પત્નીના કાને આ શબ્દો પડતાં તે બોલી, શેઠજી! તમે એમને માટે જે વિચાર્યું તે સારું તે નથી કર્યું. મારા પતિ બહાદુરીથી કમાઈને ખાવાવાળા છે, તે ચેરી જેવા નીચ કામને કયારે પણ નહિ કરે. તમે બેફીકર રહે. ઘડપણથી જર્જરિત થઈ ગયેલે ભૂખે સિંહ કયારે પણ ઘાસ નહિ ખાય, મહાપુરુષે પિતાની માન મર્યાદાને ક્યારે પણ ભંગ કરતા નથી.”
રાજકુમારની સ્ત્રીના શબ્દો સાંભળી શેઠ ખૂબ ખુશ થયા. પછી શેઠ મેડી રાત સુધી રાજકુમાર સાથે વાતે કરીને સૂતા.
ભુખા ઔર દુબલા જરા સે જર્જરિત, સિંહ કયા ઘાસ કભી ખાતા હૈ ? મહાપુરુષ આપની માન મર્યાદા કા, કભી ઉલંઘન નહીં કરતે હૈ.
Page #631
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણ૫યાસમું ... ... શેરને માથે સવાશેર
રાજકુમાર રૂપચંદ્ર પત્ની અને પુત્ર સાથે આનંદથી શેઠને ત્યાં રાત પસાર કરી. સવાર થતાં બધાં જાગ્યાં. સ્નાનાદિ ક્રિયા નિપટી ગયાં, ત્યારે શ્રીદ શેઠે પ્રસન્ન થઈ રૂપચંદ્રની પત્નીને કીમતી સાડી અને રૂપચંદને સારી જાતની ઘડી આપી સંબંધને દઢ કર્યો, તે પછી વિનયથી રૂપચંદ્ર શ્રીદને પૂછ્યું, “મહારાજા વિક્રમાદિત્યના દરબારમાં કેવી રીતે પ્રવેશ કરું અને તેમની સેવા કેવી રીતે કરું તે મને કહે ?” જવાબમાં શેઠે કહ્યું, “જે કઈ મહામંત્રી ભમાત્રને છ મહિના સેવા કરી પ્રસન્ન કરે છે તેને મહામંત્રી મહારાજા પાસે લઈ જાય છે, ને તેને મહારાજાની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે.” - શ્રીદ શેઠના શબ્દ સાંભળી રૂપચંદ્ર મનમાં આજે જ દરબારમાં જવાનો નિર્ણય કર્યો. મહારાજાને ભેટ ધરવા ફળફળાદિ લઈ રાજદરબાર તરફ તે ચાલ્ય.
રૂપચંદ્ર રાજસભાના પ્રવેશદ્વાર પાસે આવ્યું. અંદર જવા યત્ન કરવા લાગ્યું, ત્યારે દ્વારપાળે તેને રે. એટલે
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૪
તેણે દ્વારપાલને એક તમાચ મારી ભોંય ભેગેા કરી દીધા. ને તે અંદર ચાલ્યા. ઘણા જ વિવેકથી નિર્ભયતાથી સભાની વચમાં જઈ મહારાજા પાસે ગયા.
મહારાજાએ તેના સામું જોયુ તે સાથે જ તેણે ફળફળાદ્ધિ તેમનાં ચરણમાં મૂકયાં નૈ વિનયી નમસ્કાર કરી પેાતાને ચેાગ્ય સ્થાને ઊભા રહ્યો. મહારાજાએ તેના પ્રભાવશાળી ચહેરા અને મનહર રૂપ દેખ્યુ, ને તેના તરફ આકર્ષાયા. રૂપચંદ્ન વિવેકી મહારાજા સાથે વાત કરી, મહારાજા તેના શબ્દ, ચાતુરી, વિનય, વાત કરવાની રીતભાત જોઈ પ્રસન્ન થયા ને તેને દસહજાર સાનામહારા આપી ભટ્ટમાત્રને કહ્યું, તમે આ આવેલ ભાઇને રહેવા વગેરેની વ્યવસ્થા કરી આપજો. ’
રાજસભા જ્યારે વિસર્જન થઈ ત્યારે ભટ્ટમાત્રે દ્વારપાળને 66 આ અતિથિ માટે સુ ંદર ઘર વગેરેની વ્યવસ્થા કરે.” એ દ્વારપાળે તેના હાથની તમાચ ખાધેલી હાવાથી તેના પર પહેલેથી જ ચિડાયેલા હતો; છતાં રાજાના હુકમ માન્યા વગર ચાલે તેમ ન હતું, તેથી દ્રારપાલ મનમાં ખેલ્યે, “ એને ફ્સાવવાની સારી તક મળી છે. મને તમાચ મારી હતી તેને બદલે હવે લેવા દે.” મનમાં આમ ખેલતા દ્વારપાળ તેને લઇ નગરમાં ચાલ્યું. ચાલતા ચાલતા જ્યાં અગ્નિવતાલ રહેતા હતા ત્યાં આવી અટકયા. ને ઘર બતાવી રૂપચંદ્રને દ્વારપાળે કહ્યું, “ આ ઘરમાં તમે રહેજો.” કહી તે તો ચાલ્યા ગયે.
i
કહ્યું,
Page #633
--------------------------------------------------------------------------
________________
- બહારથી જ એ મનને ઈરૂપચંદ્ર પિતાની સ્ત્રીને લેવા શેઠને ત્યાં ગયે. રસ્તામાં ગરીબગરખાંને કાના આપતે શેઠને ત્યાં આવ્યા ને પિતાની સ્ત્રીને બધી વાત કહી. આ વાત સાંભળી શ્રી શેઠ રાજી તે થયા પણ અમિતાલના ઘરમાં રહેવાની વાત તેમને ઠીક ન લાગી.
રાજા વિક્રમે જે સોને મહોરે તેને આપી હતી, તે વહેંચતા વહેંચતા માત્ર બે જ રહી હતી. તે તેણે તેની પત્નીને આપી. તેની પત્નીએ ઉદાર હૃદયી થઈતે બે સેનામાહેરે શેઠના દીકરાની વહુને આપી. ત્યારે શેઠ મનમાં ચિંતા કરવા લાગ્યા, “આ બિચારા મુસાફરને જાન જોખમમાં આવી પડે.” પણ રૂપચંદ્ર હિંમતથી કહ્યું, “શેઠજી, તમે જરાય ચિંતા કરશો નહિ, મારું તે ભલું જ થશે. તમે રાજી થઈ અમને જવાની રજા આપે” - શેઠની રજા લઈ શેઠની આપેલી ઘોડી પર સવાર થઈ પત્ની અને પુત્રની સાથે તે અગ્નિવૈતાલવાળા મકાને આવ્યો. તે જ્યારે રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા, “આ બિચારો મુસીબતની જાળમાં ફસાઈ ગયે. એ ' અગ્નિવતાલના ઘરમાં શી રીતે રહેશે?
મકાને પહોંચતાં તેની પત્નીએ કહ્યું, “પતિદેવ, ઘરમાં ઘણે જ કરે છે. સાફસુફ કરાવ્યા પછી જ રહી શકાશે.”
મકાન સ્વચ્છ કરવા માટે મજૂરની જરૂર હતી. તેથી, રૂપચંતે આજુબાજુ તયાસ કરી પણ મજૂર ન મળે. એક
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૩૬
તેની પત્ની અને પુત્રને ઘરમાં રાખી મજરશેધવા તે નગરમાં ગયે. તેની પત્ની તેના બાળકને પારણામાં સુવાડી પારણું ઝુલાવતી ગાવા લાગી, “એ દીકરા, તું શું કરવા રડે છે? તારા બાપુ તને રમવા માટે હમણાં જ અગ્નિને લાવશે. તું તેની સાથે રમજે. હવે ડાહ્યો થઈ જા.”
રૂપચંદ્રની પત્ની આ ગાઈ રહી હતી, તે વખતે અગ્નિતાલ આવ્યો. પશુઓમાં શ્રેષ્ઠ ઘડી જોઈ અને માણસને અવાજ સાંભળી તે રાજીરાજી થઈ ગયે. ને બે, “આજ મારું ભક્ષ હાલી ચાલીને અહીં આવ્યું છે. આજ ખુશીથી ખાવાનું મળશે.” કહેતા અગ્નિકે કહ્યું. “આ પ્રાણીઓની પાસે ચાલે.” ને તે પિતાના ગણ, ભૂત, પ્રેતો વગેરે સાથે તે ઘડી પાસે ગયે. ઘેડના મોઢામાં લેઢાની લગામ જોઈ તે ડરી ગયે. ને ઘડીની પાછળ જઈ ઊભે રહ્યો. તેવામાં એકાએક ઘેડીએ લાત મારી તેથી તે જમીન પર પડયે. ને તરત જ પાછો ઊભું થઈ ગયે, ઊઠયા પછી અંદરથી ગાવાને અવાજ સાંભળ્યું ને તે ડરી ગયે. તેને ભય પામેલે જતાં રૂપચંદ્રની પત્ની પધાએ પૂછ્યું, “ડરો ના, તમે ચિરંજીવ રહો, તમે કેણ છે? અહીં કેમ આવ્યા છે?” જવાબમાં અગ્નિકે કહ્યું, “હું રાક્ષસ છું” એટલે પધાએ કહ્યું “હુર રાક્ષસને સંહાર કરનારી છું. રાક્ષસ મારે ખેરાક છે. મેં કઈ સારા ચોઘડિયામાં આ પુત્રને જન્મ આપે છે, તેના બાપે તેનું નામ મુકુંદ રાખ્યું છે. એક જોષીએ આ બાળકતા ગ્રહ જોઈ કહ્યું છે, “અગ્નિકને મારી
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૩૭
તેનું લેહી આ બાળકને પાવ તેથી તે લાંબા આયુષ્યવાળે થશે.” તેથી મારા પતિદેવ અહીં આવ્યા છે અને અનિતાલની શિધમાં ગયા છે.”
દલાઇ
Ħ een eigu પદ્મા અગ્નિક ને તેને પરિચય પૂછો રહી પદ્માના શબ્દો સાંભળીને ગભરાઈને અગ્નિશૈતાલ છે, હમણાં મેં પ્રણામ કર્યા ત્યારે તમે ચિરંજીવ રહે. તે આશીર્વાદ આપ્યા હતા, હવે તમે મને મારવાની વાત કરો છેતે કેટલું વિચિત્ર
અગ્નિશૈતાલના શબ્દો સાંભળી પડ્યાએ પૂછયું, “શું તમે જ અગ્નિક છે?
“હા, હું જ અગ્નિક છું” અગ્નિશૈતાલે જવાબ આપી છે સારા માણસે એકવખત જ જે મેથી લે છે તે જીવનની
Page #636
--------------------------------------------------------------------------
________________
છેલ્લી ઘડી સુધી પાળે છે. તમે મને શુભ આશીર્વાદ આપે છે, તે પછી હું મુશ્કેલીમાં મુકાઉં તેવું તમારે જ કરવું જોઈએ. રાજા, સંત પુરુષ એકજવાર બોલે છે. કન્યાદાન પણ એકજવાર દેવાય છે.”
અગ્નિશૈતાલના નમ્રતાભર્યા શબ્દો સાંભળી પદ્માએ કહ્યું, તમે આ તાવડા નીચે સંતાઈ જાવ. હું તમને મારી ચતુરાઈથી બચાવી લઈશ.”
પદ્માના શબ્દોમાં વિશ્વાસ રાખી અગ્નિવૈતાલ બાજુમાં પડેલા તાવડા નીચે સંતાઈ ગયે તે જ વખતે રૂપચંદ્ર બહારથી આવ્યો. પધાએ બહાર આવી રૂપચંદ્રને એકાંતમાં લઈ જઈ બધું કહ્યું. પછી જાણી જોઈ રૂપચંદ્ર મોટેથી બોલ્યા, “કેમ, અગ્નિશૈતાલ અહીં આવ્યા છે ને? તે જરૂર અહીં આવે જોઈએ. ક્યાં સંતાડ છે?”
“હે પ્રાણનાથ,” પદ્મા બેલી, “એ તે આવી આ મકાનમાં રહ્યો છે.”
આ સાંભળી અગ્નિક ઘણે ગભરાયે અને વિચારવા લાગ્યો, “હું એને કાંઈ જ કરી શકું તેમ નથી. તે પ્રતાપી વીરપુરુષ છે. તેનાં પૂર્વનાં પુણ્યથી તે મારાથી પણ વધુ બળવાળે છે.” આમ અગ્નિવૈતાલ વિચારતો હતો, તેવામાં ગરીબ થઈ ગયેલા અનિતાલને પદ્માએ હાથ પકડી અભયદાન આપી તાવડાની. બહાર કાઢયે, ને પિતાના પતિ પાસે વાવી.
Page #637
--------------------------------------------------------------------------
________________
પ્રજતા અનિશૈતાલ સામે જોઈ રૂપચ પૂછયું, “તુ કેણ છે?” જવાબમાં અગ્નિવેતાલે કહ્યું, “હું રાક્ષસ છું.”
“તું મને ઓળખે છે?” રૂપચંદ્ર કહ્યું, “હું રાક્ષસોને મારે છું.”
“હે રાક્ષસોને મારનાર, અગ્નિશૈતાલ બોલ્યા, “તમારી. પત્નીએ મને અભયદાન આપ્યું છે, તો પછી તમે મને આવું શા માટે કહો છો?”
જે, તું મારી વાત માનવાની પ્રતિજ્ઞા કરે રૂપચંદ્ર બે, “તે જ હું તને જીવતો જવા દઈશ. નહિ તો હું તને મારી જ નાંખવાને, આટલી ઉમ્મરમાં તો મેં કેટલાય. દુશમને હતા ન હતા કરી નાંખ્યા છે.”
રૂપચંદ્રની વાત સાંભળી અગ્નિબૈતાલ બહુ ભય પામ્ય, તેથી તેણે રૂપચંદ્રનું કહ્યું માનવાની પ્રતિજ્ઞા કરી. એટલે. રૂપચઢે તેને નાકમાં નથ પહેરાવી દીધી અને સાંજના તે અગ્નિશૈતાલ પર બેસી મહારાજા વિક્રમની પાસે જવા લાગ્યા. રસ્તામાં લેકે અગ્નિતાલની થયેલી દશા જોઈ નવાઈ પામતા કહેવા લાગ્યા, “અરે, આ વીરપુરુષે તો અગ્નિશૈતાલની બુરી દશા કરી.”
- લેક અંદર અંદર કહેવા લાગ્યા, “જે કઈ રૂપચંદ્રની નિંદા કરશે તો તેને અગ્નિશૈતાલને કહી મારી નંખાવશે... જે ભૂત પ્રેતો બીજાના માથે ચડી બેસતા હતા, તેમને આ વીરપુરુષે લગ્ન કર્યા કેટલી નવાઈની વાત છે”.
Page #638
--------------------------------------------------------------------------
________________
પ૪૦
આ થતી વાત કાને પડતા નગરના વેપારીઓ તેમજ બીજાઓ પોતપોતાનું કામ છેડી દેખવા જેવા આવ્યા. કેટલાક દુકાનદારે અને લેકે અગ્નિશૈતાલના ભયથી નાસી ગયા.
રૂપચંદ્ર અગ્નિશૈતાલને કઈ વસ્તુ લાવવા માટે કહેતો કે તરત જ તે દુકાને પરથી ઉઠાવી લાવી દેતો.
US SO AS
A
M T W PM
દાખ
રૂપચંદ્ર અગ્નિવૈતાલ પર બેસી વિક્રમની સભામાં જાય છે.
રૂપચંદ્ર અગ્નિશૈતાલ પર બેસી મહારાજા વિક્રમની રાજસભામાં પહોંચે, ત્યારે રૂપચંદ્રનું કાર્ય જોઈ મહારાજા ને મંત્રીગણ વગેરે પ્રસન્નતા સાથે નવાઈ પામ્યા. રૂપચંદ્ર અગ્નિવૈતાલને વચ્ચે લાવવા કહ્યું. અગ્નિવૈતાલ તે લાગે, એટલે મંત્રીઓને તે આપવા લાગ્યું. ત્યારે બધા આમથી તેમ ભય પામી દેડદેડ કરવા લાગ્યા. એટલે રૂપચંદ્ર મંત્રીઓને કહ્યું, “શા માટે તમે દેડાડ કરે છે તે મારી
Page #639
--------------------------------------------------------------------------
________________
૫૪૧
આજ્ઞા વિરુદ્ધ કાંઈ જ કરી શક્તો નથી. તમે આ વા , પહેરે.”
રૂપચંદ્રના આ શબ્દએ મંત્રીઓએ તેનાં આપેલાં વ લીધાં.
રૂપચંદ્રની આ વીરતાથી મહારાજા ઘણા પ્રસન્ન થયા અને તેનું બહુમાન કર્યું. સમયના આગળ વધવા સાથે રૂપચંદ્ર અને અગ્નિશૈતાલ વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ અનિબૈતાલ જેમ રૂપચંદ્રને આધિન હતું. તેમ રૂપચંદ્ર પણ મહારાજાને ભક્ત થઈ ગયું હતું. મહારાજાએ રૂપચંદ્રનું નામ અઘટકુમાર રાખ્યું. કેમકે તેણે અસંભવિત કાર્યને સંભવિત કરી બતાવ્યું હતું, કેમાં પણ તે અઘટકુમારના નામથી જાણીતે થઈ ગયે.
મહારાજાએ એ શૂરવીર અઘટકુમારને પોતાને અંગરક્ષક બનાવ્યું.
દિવસે એક પછી એક જતા હતા. રાજ્યમાં સુખશાંતિ હતી. તેવામાં એક દિવસે એક રાતના મહેલથી થોડે દૂરથી રડવાને અવાજ આવ્યું તે સાંભળી મહારાજાએ અઘટકુમારને કહ્યું, “અઘટ ! આ મધ્યરાત્રિએ કેણ, ક્યાં અને કેમ રડી રહેલ છે તેની તપાસ કરી તે.”
મહારાજાની આજ્ઞા થતાં જ અવાજની દિશાએ તે ચા. મહારાજા પણ પાછળ પાછળ જવા લાગ્યા છેડે દૂર જતાં પીપળાના ઝાડ પર કઈ રોઈ રહ્યું હતું તે
Page #640
--------------------------------------------------------------------------
________________
તેણે જોયું. ત્યાં જઈ તેણે પૂછયું, “હે દેવી! તમે કેણ છે? તમે કેમ રડે છે ?”
“હું આ રાજની અધિષ્ઠાત્રી દેવી-રાજલક્ષ્મી છું.” તે સ્ત્રીએ કહ્યું, “કાલે મહારાજા વિકેમનું મૃત્યુ છે તેના મરતાં મારી શું સ્થિતિ થશે તે વિચારથી રડું છું.”
“હે દેવી!” અઘટે પૂછયું, “મહારાજા વિક્રમ લાંબા આયુષ્યવાળા થાય તે માટે કોઈ ઉપાય છે?”
હા” દેવીએ કહ્યું, “તમે જે તમારા પુત્રનું અલિદાન આપે તે મહારાજનું થતું મૃત્યુ અટકી જાય. આ સિવાય બીજે કેઈ ઉપાય નથી.”
દેવીના શબ્દો સાંભળી અઘટકુમાર પિતાને ઘેર ગયે. પિતાની પત્નીને જગાડી બધી વાત કરી. પૂછ્યું, “હે. પ્રિયે! આજ મારી રાજભક્તિની પરીક્ષા છે, તમારે શું વિચાર છે?”
હે પ્રાણનાથ!” પદ્માએ તરત જ જવાબ આપે, “જે મહારાજાનું અનિષ્ટ મારા પુત્રનું બલિદાન આપતાં અટતું હોય તો હું મારા પુત્રનું બલિદાન આપવા તૈયાર છું.”
પિતાની પત્નીના શબ્દો સાંભળી પિતાના પુત્રને લઈ પિલા પીપળાના ઝાડ પાસે તે આવે ને પિતાના પુત્રનું
બલિદાન આપી તે ચાલ્યા ગયે. . આ બધું મહારાજા વિક્રમ સંતાઈને જોઈ રહ્યા હતાં.
Page #641
--------------------------------------------------------------------------
________________
મહારાજાએ તેની પરીક્ષા કરવા જ મધરાત્રે તેને એક હતો. વિક્રમાદિત્યે અઘટની વીરતા, રાજભક્તિ અને ત્યાગ જોઈ મનથી તેને ધન્યવાદ આપતા પીપળાના ઝાડ નીચે આવી રાજલક્ષ્મીને સંબંધી પિતાની તલવારથી માથું કાપવા તૈયાર થયા. જેવી મહારાજાએ તલવાર ઊંચી કરી તે જ વખતે દેવી પ્રત્યક્ષ થઈ બેલ્યાં, “હે શૂરવીર રાજા! તમે સાહસિક, દાનવીર અને બુદ્ધિમાન છે. તમે માથું કાપતા અટકી જાવ. હું તમારા પર પ્રસન્ન છું, તમારી મરજીમાં આવે તેવું વરદાન માંગી સુખી થાવ.”
હે દેવી ! ” મહારાજાએ કહ્યું, “જો તમે મારા પર પ્રસન્ન થયાં છે તો અઘટકુમારના પુત્રને સજીવન કરે.”
હે રાજન, ” દેવીએ કહ્યું, “હું અઘટકુમારના
/
Hirth હિમા
?
ત... K L M
W T US મહારાજાએ અઘટકુમારના પુત્રને સજીવન કરવા કહ્યું.
Page #642
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પુત્રને જીવતો કરું છુ.ં ” કહેતાં દેવીએ મરેલા બાળકને જીવતો કર્યાં. મહારાજા તે બાળકને લઇ મહેલે આવ્યા, ને માળકને ગુપ્ત જગાએ રાખી સૂઇ ગયા.
સવાર થતાં જ અઘટને તેની સ્ત્રી સાથે મહારાજાએ મહેલમાં મેલાન્યા, અઘટને તેની સ્ત્રી સાથે રાજદરબારમાં તો જોઇ લેાકેા અંદર અંદર કહેવા લાગ્યા, “ જુઓ, જુઓ, આણે તો આવતાં જ મહારાજાને વશ કરી લીધા. મહારાજા તેનું કેટલું માન સાચવે છે. તેને પોતાના મહેલમાં પણ ખાલાવવા લાગ્યા.
,,
મહારાજા આગળ અઘટકુમાર આવ્યો ત્યારે મહારાજાએ પ્રેમથી પૂછ્યું, “ અઘટકુમાર, તમને કાંઈ પ્રજા છે કે નહિ ? ”
te
""
66 મહારાજા, એક બાળક છે. અઘટકુમારે જવાબ આપ્યો.
“ તે ક્યાં છે?” મહારાજાએ પૂછ્યું,
તે તેના મામાને ત્યાં છે.” અઘટે કહ્યું પરંતુ મહારાજાએ સાચું માન્યું નહિં, આખરે તેને સાચું કહેવુ જ પડ્યુ. “મારે એક પુત્ર હતો. તેનું મહારાજાનું અનિષ્ટ થતું અટકાવવા માટે દેવીને અળિદાન આપ્યું.
,,
રાજાએ રાત્રે બનેલા બનાવ મત્રીએ, સભાસદ આગળ કહી ખતાવ્યો. આ સાંભળી બધા જ રૂપચંદ્રને ભેટી પડયા. અને રાતના અળિદાનમાં આપેલાતેના બાળકને માન સાથે સોંપ્યું.
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૪૫.
રાજાએ તેની બહાદુરી અને રાજભક્તિથી પ્રસન્ન થઈ કેટલીક જાગીર બક્ષિસ કરી. હવે રૂપચંદ્ર બધી રીતે સુખી થયો.
એક દિવસે મહારાજાએ તેનાં કુટુંબ વિષે પૂછયું એટલે રૂપચંદ્ર પિતાને પરિચય આપ્યો. તે સાંભળ્યા પછી તેને માન સાથે તેની રાજધાનીમાં મહારાજાએ પહોંચાડે. તેના બાપે તેની વાત જાણી તેમજ લાવેલા ધનને જોઈ તે ખૂબ રાજી છે. થોડા સમય પછી રાજાએ મહત્સવ કરી રૂપચંદ્રને રાજ્યાભિષેક કર્યો ને અઘટકુમારે રામની જેમ રાજ કરવા માંડ્યું. આ સમાચાર વિક્રમાદિત્યને મળતાં તે રાજી થયા.
દિવસના આગળ વધવા સાથે વિક્રમાદિત્ય અને અઘટકુમાર વચ્ચે સનેહ વધતો ગયે, વખતોવખત તેઓ મળતા અને આનંદ કરતા.
દસમો સર્ગ સમાપ્ત
ઉદારતા ધનની કરે, ઐસા લેકે લોક, ટાણે મસ્તક આગળ ટકે, એવા વિરલા કેક; કરે કચ્છમાં પાડવા, દુજન કેટી ઉપાય, પુણ્યવંતને તે સર્વ-સુખના કારણું થાય
Page #644
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૧
પ્રકરણ પચાસમું ...
...
... ...
... ... પૂર્વભવ
માયા સુખ સંસારમાં તેહ સુખ જગમેં અસાર; ધમકૃપાથી સુખ મલે, તેહ સુખ જગમાં સાર
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજથી અપાતે ધર્મોપદેશ સાંભળ્યા પછી પૂછયું, “હે ગુરુદેવ, મને ક્યા કર્મથી રાજ્યલક્ષ્મી મળી છે? ક્યા કર્મથી અગ્નિશૈતાલ મારી પાસે રહી મારું કાર્ય કરે છે? ક્યા કર્મથી ભક્માત્રની મારે માટે પ્રતિ દિનપ્રતિદિન વધતી જાય છે? કયા કર્મથી બળવાન ખપર ચોર સહેજે મારાથી નાશ પામે ?” - વિક્રમાદિત્યના પ્રશ્નો સાંભળી ગુરુદેવ બોલ્યા, “હે. રાજન, તમે તમારે પૂર્વભવ સાંભળે. આઘાટ નામના નગરમાં ચંદ્ર નામને વણિક રહેતું હતું. તેને રામ અને ભીમ નામના પરમ પ્રિય મિત્રો હતા. આ ત્રણે જણાની પાસેનું દ્રવ્ય ધીરે ધીરે ખલાસ થવા લાગ્યું. અંતે તેઓ દરિદ્ર થયા. ત્યારે
Page #645
--------------------------------------------------------------------------
________________
૫૪૭
તેઓ વિચારવા લાગ્યા. “કન્યાને જેમ સત્કલ વિગેરે જેને પરણવવામાં આવે છે, તેમ વિધાતા પણ ઉત્તમ કુળ, વિદ્યા, શૌર્ય, સુરૂપતાને જોઈને જ જાણે દરિદ્રતા આપે છે.”
દરિક અને મરેલા એ બેની સરખામણી કરવામાં આવે તો મરેલે સારે, એને સંતાનથી પાણી મળે છે, પણ દરિદ્રને તો કઈ ભાવ જ પૂછતું નથી. વળી દેવું તો ક્યારેય કરવું નહિ. દેવું પાપનું મૂળ છે. પાપ તો પરભવમાં દુઃખ આપે છે પણ દેવું તો આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપે છે. આમ વિચારી ત્રણ મિત્રો પિતાનું ગામ છેડી લક્ષ્મીપુર નામના સુંદર નગર તરફ જવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક સરોવર આવ્યું. તેને કિનારે ત્રણે મિત્રો આરામ લેવા બેઠા. આરામ લીધા પછી સાથે લાવેલી ભેજનની વસ્તુઓનો ઉપયોગ કરવા-ભાતુ ખાવા તૈયારી કરવા લાગ્યા. તે જ વખતે તેમની દષ્ટિએ દૂરથી બે મુનિમહારાજે આવતા પડ્યા. એ મુનિમહારાજનાં શરીર તપના કારણે કૃશ–સુકાઈ ગયેલાં હતાં. તેમને જોઈ ચંદ્ર પિતાના મિત્રોને કહ્યું, “આપણાં સદ્ભાગ્યથી પેલા બે મુનિ મહારાજાએ આવી રહ્યા છે. આપણે તેમને શુદ્ધ ભાવનાથી શુધ્ધ દાન આપવું જોઈએ. કારણ કે જ્ઞાનદાનથી મનુષ્ય જ્ઞાનવાન થાય છે. અભયદાનથી નીડર થાય છે, અન્નદાનથી સુખી થાય છે, ઔષધદાનથી નિરેગી થાય છે.
જેઓ પાસે સાધન હોવા છતાં દાન કરતા નથી તે આવતા જન્મમાં દરિદ્ર થાય છે, દરિદ્ર થતા તેઓ અનેક જાતનાં
Page #646
--------------------------------------------------------------------------
________________
પ૪૮
પાપ કરે છે, તેના પરિણામે તે નરકમાં જાય છે. તે જન્મજન્મ દરિદ્રતાના ચક્કરમાં ફર્યા જ કરે છે. વળી આ જગતમાં કંજૂસ-કૃપણ જે કઈ ત્યાગી નથી. તે પિતાનાં ધનને બીજા માટે મૂકી જાય છે. હું તે દાતાને કૃપણ માનું છું, કેમ કે તે છેલ્લા શ્વાસ સુધી ધનને છોડતો નથી. દાન પુણ્ય કરી બીજા ભવમાં તે લક્ષ્મીને વશ કરે છે. મેળવે છે.
જગતમાં પાંચ પ્રકારનાં દાન કહેવામાં આવ્યાં છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. આ પાંચમાંથી અભયદાન અને સુપાત્રદાન મેક્ષસુખને આપનારાં છે. જ્યારે બાકીના ત્રણ દાન ભેગસામગ્રી વિગેરે દેનાર છે.”
-અને એના ----- -
જાપાંમારૂ
જ
છે)
----
અમુક
ચંદ્ર શુદ્ધ ભકિતભાવથી અન્નદાન કર્યું.
Page #647
--------------------------------------------------------------------------
________________
પટ કહેતો ચંદ્ર તેમજ તેના મિત્રો ઊઠયા. આદરભાવથી મુનિઓને નમસ્કાર કર્યા પછી ચંદ્ર પિતાના ખાવામાંથી શુદ્ધ અન્ન ભક્તિભાવથી મુનિરાજને દાન કર્યું.
આ ચંદ્રને ક્યારેક વીર નામના કેઈ વ્યાપારી સાથે ઝઘડે થે, ત્યારે વારે તેને એવી મુક્કી મારી જેનાથી તેનું મૃત્યુ થયું. તે ચંદ્રને જીવ મરીને રાજા થયે. તે તું, રામ અને ભીમ સમય જતાં મૃત્યુ પામ્યા ને તે માત્ર અને અગ્નિશૈતાલ થયા. ગત જન્મના સંબંધને લઈ તેઓ તારા પ્રેમપત્ર-મિત્ર થયા અને તેને મારનારે વીર વેપારી મરી અજ્ઞાનમય તપના પ્રભાવે દેથી પણ દબાઈ ન શકે તે ખર્પર એર થયે, જેને તે માર્યો. તે મરીને બીજા નરકમાં ગયે; જે કર્મ આ લેકમાં કરવામાં આવે છે, તેનું ફળ પરલેકમાં મળે છે. વૃક્ષને પાણી પાવામાં આવે છે, તેથી જ ડાળીઓમાં ફળ થાય છે. કરેલાં કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે. કર્મ કઈને છેડતું નથી. કમના કારણે બહ્માજીને બ્રહ્માંડરૂપ વાસણ બનાવવાં પડે છે. શિવજીને ભિક્ષાપાત્ર લઈ ભટકવું પડે છે. વિષ્ણુને દસ અવતાર વારે વારે લેવા પડે છે. સૂર્યને આકાશમાં ભમવું પડે છે. એ કર્મને તો નમસ્કાર કરવા રહ્યા. કર્મ આગળ શુભ ગ્રહોનું પણ કાંઈ ચાલતું નથી. નહિ તો વશિષ્ટ રાજગાદીએ બેસવા માટે કાઢેલા મુહુર્તે રામચંદ્રને વનમાં શાને જવું પડત?
હે રાજન, તેં ગયા ભવમાં દયાભાવથી એક બકરાને બકરીઓથી મરતો બચાવ્યા હતા તેથી તું સે વર્ષના આયુષ્યવાળે થયે.”
Page #648
--------------------------------------------------------------------------
________________
પપ૦
.HTM
.
-
44 .
ચરે દયાભાવથી બકરાને બચાવ્યો, પરમ કૃપાળુ ગુરુદેવ પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી મહારાજા વિકમ જીવદયા વગેરે કાર્યો વધુ ને વધુ કરવા લાગ્યા.
શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે મહારાજા વિક્રમને પૂર્વ ભવ કહ્યા પછી કહ્યું, “ હે રાજન, પ્રાણીઓ જે પાપ કરે છે તે માટે પસ્તાવે-પ્રાયશ્ચિત્ત કર્યા વિના છૂટકે થતો નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. “ કરેલા પાપની આલેચના ગુરુ આગળ કરવી જોઈએ. આચના કરવાને નિશ્ચય કરી કેઈ ગુરુ પાસે જતો હોય ને તે રસ્તામાં જ મૃત્યુ પામે તો પણ તે જીવ આરાધક જ કહેવાય.”
શરીરથી જીવહિંસાદિ પાપ થયાં હોય તો તપસ્યા,
Page #649
--------------------------------------------------------------------------
________________
૫૫૧
કાઉસગ વગેરે અનુષ્ઠાન દ્વારા પ્રતિકમણ કરવું. બેલવાથીકર્કશ શબ્દથી જે કઈ પાપ થયું હોય તો વચનથી મિચ્છામિ દુક્કડ દઈ પ્રતિક્રમણ કરવું. મનથી–સંદેહાદિથી જે પાપ થયું હોય તો મનથી પ્રાયશ્ચિત કરી પ્રતિક્રમણ કરવું. આમ બધાં જ પાપનાં પ્રતિક્રમણ કરવાં. ચંચળ સ્વભાવને માણસે માયા, કપટ, નિંદા વગેરે કરે છે, તેઓ વિશ્વાસપાત્ર હેતા નથી. તેવા પુરુષે મરીને સ્ત્રી થાય છે, પણ જે સ્ત્રી સંતોષી, વિનયવાળી, સરળ સ્વભાવની હોય છે તેમજ શાંત સ્થિર, અને સાચું બેલનારી હોય છે તે મરીને પુરુષ થાય છે.
દુર્વચનરૂપ શલ્યને દૂર કરવાની ઈચ્છાવાળે વૈરાગી, સંસારથી વિરકત, શ્રદ્ધાવાળો જીવ હેતુપૂર્વક જે આલોચના કરે તો તે જીવ આરાધક કહેવાય છે. - ગૂઢ, અતિગૂઢ અથવા તાત્કાલિક સુખ દેનારાં જે જે અશુભ કર્મ અથવા પાપ કર્યા હોય તે બધાં ગુરુદેવ આગળ કહી, તેની નિંદા-તિરસ્કાર બીજા પાસે પ્રગટ કરતાં તે બધાં પાપમાંથી છૂટી જાય છે. ભવ્યાત્મા પિતાનાં એક જન્મમાં કરેલા પાપની આલેચના લઈ અનંત ભવમાં કરેલા પાપથી પણ અનાયાસે છૂટી જાય છે. આલેચના મુકિત સુખને આપનાર છે.”
મહારાજા વિકમે આલેચનાનાં ફળ સાંભળી તેમણે આલોચના લીધી. પિતાના પાપકમાં જાહેર કરી ગુરુદેવને તે માટેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. - ગુરુદેવે મહારાજા વિક્રમના મઢે તેમનાં કરેલાં પાપ સાંભળી પાપ પ્રમાણે પ્રાયશ્ચિત્ત બતાવ્યું. મહારાજાએ
Page #650
--------------------------------------------------------------------------
________________
પપર
ગુરુદેવે બતાવ્યા પ્રમાણે સારી રીતે પ્રાયશ્ચિત કર્યું. તેમણે અનેક ધર્મનાં કામ કર્યા. પાપને નાશ કર્યો.
મહારાજા વિક્રમે કૈલાસ પર્વત જેવા સે જિનાલય બંધાવ્યા અને તેમણે બધા જ જિનેશ્વરનાં એક લાખ જિનબિંબ બનાવ્યાં-ભરાવ્યાં.
શ્રીવર્ધમાન સ્વામીના બધાં આગમે અને સિદ્ધાંતોને સેના-ચાંદીના અક્ષરોમાં લખાવ્યા. એક લાખ સાધર્મિક ભાઈઓને ભેજન કરાવ્યું. તે ઉપરથી સુંદર અન્નપાન, વસ્ત્ર વગેરે આપી સંતોષ્યા. તે સવાર, મધ્યાહ્ન, સંધ્યાએ જિનેશ્વર દેવની પૂજા-અર્ચા કરતા હતા.
પિતાનાં પાપને નાશ કરવા મહારાજાએ ત્રણ વર્ષ માટે પૂજાદિને નિયમ લીધે. શાસ્ત્રોમાં કહ્યું છે, “ફૂલ, ચોખા, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ અને જળથી આઠ પ્રકારે જે પૂજા કરવામાં આવે છે તેનાથી આઠ કર્મોને નાશ થાય છે.”
મહારાજા વિકેમ હમેશાં ગરમ કરેલું પાણી પીતા હતા. સદા પરેપકાર કરતા હતા. હમેશાં નવકારસી આદિ પચ્ચક્ખાણ કરતા હતા. આઠમ વગેરે પર્વતિથિએ એકાસણું આદિનું તપ કરતા હતા ને જ્યારે જયારે ગુરુદેવ મળતા ત્યારે ત્યારે નિશ્ચિત ગુરુવંદન કરતા હતા.
શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે કહ્યા પ્રમાણે મહારાજા વિક્રમાદિત્યે બધાં પ્રાયશ્ચિત્ત કર્યા. શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનું પાલન કરતા તે સ્વર્ગ અને મોક્ષના સુખને મેળવવા લાગ્યા, જે ત્રણે લેકને આધારરૂપ છે. સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર પિતાપિતાનું કર્તવ્ય કરે છે, જેની
Page #651
--------------------------------------------------------------------------
________________
પપ૩
કૃપાથી દેવ, દાનવ અને રાજાએ સુખ ભોગવે છે, જેની આજ્ઞાથી ચિંતામણિ, કામધેનું તેમજ કલ્પવૃક્ષ પોતાનાં ફળ આપે છે. તે શ્રી જિનેન્દ્ર પ્રણીત જૈનધર્મ શાશ્વત કલ્યાણ લક્ષ્મીને કુશળ રાખે.
મહારાજા વિક્રમાદિત્ય પિતે તે જીવદયા પાળતા હતા, પણ તેમને જે પ્રજા પણ જીવદયાનું પાલન કરવા લાગી. પ્રજાવર્ગ પિત પિતાનાં ધર્મો પાળતો, પિતપોતાનાં કર્મો નિર્ભયતાથી કરતો હતો. અને આનંદમાં પિતાને સમય વિતાવતો હતો.
એક વખત આ સચિત્ર ગ્રંથ જરૂર વાંચો
શ્રમણ ભગવાનની વાણી રૂપે શ્રી ગૌતમ પૃચ્છા સચિત્ર.
આ ગ્રંથમાં માનવ જીવનની અનેક સમસ્યાઓને ઉક્ત છે, અને વાંચવાથી સંસ્કારી બનાવે છે, જેથી આત્મા સારી ગતિએ જાય છે વિશ્વવંદ્ય શ્રી મહાવીર સ્વામીજી અને શ્રુત કેવળી ગૌતમ સ્વામીજીના પ્રશ્નોતર રૂપે આ ગ્રંથ છે.
મોટા ટાઈપમાં ૩૬ કથાઓ અને સુંદર ૯૨ ચિત્રો સહિત છતાં પ્રચાર માટે કિંમત આઠ રૂપિયામાં ૩૨૦ + ૮૦ – ૪૦૦ જિન ગ્રંથ છે. પેસ્ટ ખર્ચ અલગ.
શ્રી ગૌતમપૃચ્છા સચિત્ર હિન્દીમાં તાજેતરમાં બહાર પડેલ છે, તેના પેજ ૪૦૦ છે ને કિંમત રૂપિયા દશ છે. પિસ્ટ ખર્ચ અલગ. પ્રાતિ સ્થાન :
શ્રી રસિકલાલ એ. શાહ ઠે. જ્યોતિ હાઇસ્કૂલ સામે, નગર શેઠને વંદે,
ઘીકાંટારડ, અમદાવાદ-૧
Page #652
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકાવનમું ... ... ... ... ... સમપ્રયા પૂતિ
જો જામે, નિશદિન વસે, સે તામે પરવીણ; સરિતા ગજકે લે ચલે, ઉલટ ચલતા હૈ. મીન.
આ ભારતવર્ષમાં આવેલા લક્ષ્મણપુર નામના નગરમાં અમરસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાની રાણીનું નામ પ્રેમવતી હતું, તેમને ત્યાં જે પુત્ર જન્મે તેનું નામ શ્રીધર રાખવામાં આવ્યું, પછી પુત્રી જન્મી તેનું નામ પદ્માવતી રાખવામાં આવ્યું.
આ પદ્માવતી લાડકેડમાં ઉછરતી મેટી થવા લાગી.. જ્યારે તે ભણવા જવાની ઉમ્મરની થઈ ત્યારે તેને ઘણું જ બુદ્ધિશાળી, દેવતાઈ, એક વખત સાંભળેલું નેન ભુલનાર પોપટ સાથે પંડિતને ત્યાં ભણવા મૂકી.
દિવસે જતાં પદ્માવતી વિદ્વાન થઈ, તે પિતાની બુદ્ધિથી શાસ્ત્રોના અર્થ કરી શકતી. તે જ્યારે તર્ક, ન્યાયશાસ્ત્ર વગેરે વિષયમાં પારંગત થઈ, ત્યારે કન્યા અને પિપટને લઈ પંડિત રાજા પાસે ગયે. રાજા તેમને જોતાં
Page #653
--------------------------------------------------------------------------
________________
૫૫૫
આનંદ પામ્યા. પિતાની પુત્રીને પિતાની પાસે બેસાડી પછી રાજાએ પિપટને કહ્યું, “હે શુકરાજ! તમે મારી પુત્રીને કઈ સમસ્યા પૂછો.”
રાજાની ઈચ્છાનુસાર પોપટે રાજકન્યા સાથે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરે વિષયની ચર્ચા કરી. રાજા પુત્રીનું જ્ઞાન જોઈ ખુશ થયે, તે પછી લગ્ન એગ્ય થયેલી પિતાની પુત્રીને જોઈ રાજાએ પોપટને પૂછ્યું, “હે શુકરાજ! કયા રાજાના પુત્ર સાથે આ કન્યાનું લગ્ન કરવું જોઈએ?
રાજન !” પિપટ બેલ્યા, “જે રાજકુમાર રાજકુમારીએ કહેલી સમસ્યાને પૂરી કરે તેની સાથે તેના લગ્ન કરવાં. માટે તમે રાજદૂતોને મકલી બધે ખબર આપ, શુભ
(ત
A
:
AD
III
હલty
.
મહારાજા પિપટને પૂછતા હતા.
Page #654
--------------------------------------------------------------------------
________________
૫૫૬
મુહૂર્તમાં રાજકુમારીને અહી... ખેલાવેા. તે સમસ્યા પૂરી કરનાર સાથે પરણાવેા.”
''
અમર ભુપસે શુક મેાલા, “હે રાજન! ચહુ ખાતે સહી, કન્યા કા ઉત્તર જો વે, શાદી ઉસસે કરે હા.”
પોપટના શબ્દો રાજાને ઠીક લાગ્યા. તેમણે ચારે આજુએ રાજદૂતો ઢોડાવી રાજકુમારાને ખેલાવ્યા. શુભ દિને રાજકુમારા આવ્યા. આવેલા રાજકુમારોનુ સ્વાગત કરી ચેસ્થાને રહેવાની વ્યવસ્થા કરી પછી પોપટ રાજા પાસે જઈ માલ્યા, “ રાજન! બધા રાજકુમારો આવી ગયા છે. તેમને મડપમાં ખેલાવા, પછી રાજકુમારી જે પૂછે તેના જે ચાગ્ય ઉત્તર આપે તેની સાથે રાજકુમારીનાં લગ્ન કરો.”
“તમને ઠીક લાગે તેમ કરો.” રાજાએ જણાવ્યું, રાજકુમારીને સભા મંડપમાં ખેલાવવામાં આવ્યા. ને જે જે દિશાએથી તેઓ આવ્યા હતા તે તે દિશામાં તેઓ બેઠા. તે પછી પોપટે પૂર્વ ક્રિશામાં રહેલા રાજકુમારને કહ્યું, “ રાજકુમારીએ પૂછેલી સમસ્યાને જે પૂર્ણ કરશે, તેનો સાથે તેનાં લગ્ન કરવામાં આઘશે. જો તમારાથી તે સમસ્યા પુરી નહિં થાય તો બીજા રાજકુમારોને પૂછવામાં આવશે.’
૧
પેાપરના શબ્દો સાંભળી પૂર્વ દિશાવાળા રાજકુમારો આલ્યા, “ હું પાપ ! તમને ચાગ્ય લાગે તે સમસ્યા અમને પૂછે.”
Page #655
--------------------------------------------------------------------------
________________
પપ૭
તો સાંભળે.” કહેતા પોપટે કહ્યું, “એકથી બહુ સમસ્યા પૂરી કરે.”
સમસ્યા સાંભળી રાજકુમારે જડ પૂતળા જેવા થઈ ગયા. કેટલાક સમય ગયે, ત્યારે પિપટે કહ્યું, “તમારામાંથી કેઈ સાથે રાજકન્યા પરણાવવામાં આવશે નહિ. જેથી જેવા આવ્યા છે તેવા તમે પાછા જાવ.”
પિપટના શબ્દ નિરાશ થઈ રાજકુમાર પિતાનાં સ્થાને ગયા, એટલે દક્ષિણ દિશાથી આવેલા, દક્ષિણ દિશામાં બેઠેલા રાજકુમારે પાસે પોપટ ગયે. ને કહેવા લાગ્યું, “હે રાજકુમારે, મારા પૂછેલા પ્રશ્નને જવાબ આપશે તે રાજા પિતાની પુત્રી ધામધૂમથી તમારી સાથે પરણાવશે. જો તમે જવાબ નહિ આપી શકે તે બીજા રાજકુમારને પૂછવામાં આવશે. અને જે જવાબ આપશે તેની સાથે રાજકુમારીને પરણાવવામાં આવશે” ત્યારે દક્ષિણ દિશાવાળા રાજકુમારીએ કહ્યું, “હે શુકરાજ, તમારે જે પૂછવું હોય તે પૂછો. એટલે પિપટ બે, “બથી શું?”
પૂછાયેલી સમસ્યાને અર્થે રાજકુમારો સમજી શક્યા નહિ. ને જવાબ પણ દઈ શક્યા નહિ ત્યારે પોપટે કહ્યું, હે રાજપુત્રો, તમે તમારા ઘેર જાવ.”
પોપટના શબ્દ ઉદાસ થઈ રાજકુમારે ગયા. એટલે પશ્ચિમ દિશાથી આવેલા અને પશ્ચિમ દિશામાં બેઠેલા રાજકુમારો પાસે જઈ પોપટે “પરણીને શું કરે ? ” સમસ્યા. પૂરી કરવા કહ્યું.
Page #656
--------------------------------------------------------------------------
________________
૫૫૮
સમસ્યા પૂરી કરવા રાજકુમારોએ બુદ્ધિને કસોટીએ ચઢાવી પણ પૂરી થઈ શકી નહિ. “રાજકુમારેથી સમસ્યા પૂરી થાય તેમ નથી. તેવું જાણી તેમને જવાનું કહી ઉત્તર દિશાએથી આવેલા ને ઉત્તર દિશામાં બેઠેલા રાજકુમારોને “કોને ખીર પાવું ?” સમસ્યા પોપટે પૂછી.
એ રાજકુમારેથી પણ સમસ્યા પૂરી ન થઈ ને મેઢાં ઉતારી પોતપોતાના દેશ ગયા. રાજા પણ રાજકુમારી સાથે મહેલમાં ગયે. પછી રાજાએ પોપટને બોલાવી પૂછયું, “હે શુકરાજ! રાજકુમારીનાં લગ્ન માટે શું કરીશું ? બધા રાજકુમારો તે ચાલ્યા ગયા.”
હે રાજન, ઘણી જ શાંતિથી પોપટ બે, શાને ચિંતા કરે છે? બુદ્ધિમાન લેકે ભૂતકાળને શેક કરતા નથી, ભવિષ્યની પણ ચિંતા કરતા નથી. તે તો વર્તમાનકાળ પર વિચાર કરી વર્તે છે.
તે પછી પોપટ અને રાજાએ રાજકન્યાનાં લગ્ન સંબંધમાં નિર્ણય કર્યો. તે નિર્ણયને અમલમાં મૂક્યા પોપટ રાજકુમારી અને કેટલાક મંત્રીઓ સાથે પરદેશ ચાલ્યો.
ચાલતાં ચાલતાં કેટલાય દેશે, નગરે જોયાં, કેટલાય રાજા અને રાજકુમારને સમસ્યા પછી પણ કઈ જ સમસ્યા પૂરી કરી શક્યું નહિ.
તેઓ આખરે અવંતો આવ્યાં, નગર બહાર બાગમાં
Page #657
--------------------------------------------------------------------------
________________
૫૫૯
“ઉતર્યા તે પછી પોપટ વિકેમની રાજસભામાં ગયે ને વિનયથી પોતાની વાત કહેવા લાગે. વાત કહી બે “રાજકુમારીએ કહેલી સમસ્યા કે ઈ રાજપૂત્રથી પૂરી થઈ નથી તો આપ તે સમસ્યા પૂરી કરે. સમસ્યા પૂરી કરતાં આપની કીર્તિ ચારે બાજુ ફેલાશે. આપ જે તે સમસ્યાઓ પૂરી નહિં કરે તે આપ અપયશને ભાગી થશે.”
હે શકરાજ ! ” પોપટના શબ્દો સાંભળી મહારાજ બોલ્યા, “એ રાજકુમારીને અહીં લાવે, સમસ્યા કહે.”
મહારાજાના શબ્દ પોપટ બાગમાં ગયો, બધી વાત કહી એટલે બધાં રાજસભામાં જવા તૈયાર થયાં. રાજકુમારી પણ વરમાળા લઈ નીકળી. બધાં રાજસભામાં આવ્યાં. ત્ય છાણ વગેરે વસ્તુઓથી ભૂમિને પવિત્ર કરી ચાર ઢગલીઓ કરી અને દેવાંગના સરખી રૂપવાળી રાજકન્યા ત્યાં આવી. તે રાજકુમારીને જેવા નગરની અનેક સ્ત્રીઓ પોતપોતાનાં કામ છેડી સભામાં આવી.
થોડા જ સમયમાં મહારાજ સંબંધીઓ સાથે ત્યાં આવ્યા, એટલે કન્યાએ “એકથી બહુ?” કહ્યું.
સમસ્યાનું સુંદર ચોથું ચરણ સાંભળી મહારાજા ખુશ થયા ને બધાની સમક્ષ બોલ્યા, “બ્રાહ્મણે કમલ સમાન જઈ પહેરી ગાયત્રી મંત્ર ભણે છે. અને એ ગાયત્રી એકથી બહુ પાપોને નાશ કરે છે.” (તે જ પ્રમાણે શ્રાવક લેકે બધાંની સાથે પ્રતિકમણરૂપ એક ક્રિયા કરી અનેક પાપોને નાશ કરે છે.)
Page #658
--------------------------------------------------------------------------
________________
પ૬૦
આ સાંભળી રાજકુમારીએ બીજી ઢગલી પાસે આવી બહુથી શું ?” કહ્યું
મહારાજાએ આ સમસ્યાનું એથું ચરણ સાંભળી કહ્યું, “કુંતાજીએ પાંચ પાંડેને જન્મ આપ્યું. અને ગાંધારીએ એ પુત્રને જન્મ આપે, પણ એ પાંડેએ કૌરને જિત્યા, તેથી બહપુત્રને જન્મ આપ્યાથી શું ? વિરપુત્ર એક પણ સારે”
રાજકન્યાએ ત્રીજી ઢગલી પાસે આવીને પૂછ્યું, તે પરણીને શું કરે?”
સમસ્યાને જવાબ આપતાં મહારાજ બોલ્યા, “શુકરાજ ! પચાસ વર્ષને પુરુષ પાંચ વર્ષની સ્ત્રી સાથે પરણીને શું કરે તેવું રાજકન્યા પૂછે છે.”
રાજકુમારી ચેથી ઢગલી પાસે આવી બોલી, “કેને ખીર પાવું?”
સમસ્યા સાંભળી મહારાજ બેલ્યા, “રાવણને જ્યારે જન્મ થયો ત્યારે તેના શરીર પર દસ મેઢાં હતાં ત્યારે તેની મા વિચારમાં પડી ગઈ, કયા મને ખીર-દૂધ પાઉ?” (દસ મોઢાની લેકમાન્યતા છે. જૈનેની એ માન્યતા નથી. તેને ગળામાં અપૂર્વ નવ રત્નને હાર હતું તેથી દસ મેઢા દેખાતાં હતાં.)
મહારાજા વિક્રમે ચારે સમસ્યાઓ પૂરી કરી ત્યારે રાજકન્યાએ આગળ આવી મહારાજાના ગળામાં વરમાળા
Page #659
--------------------------------------------------------------------------
________________
પા
ર
Q
UANTI
: કa
.
////
|
\
////
રાજકન્યા વરમાળા પહેરાવવા આગળ વધી પહેરાવી. તે પછી ઘણું જ દ્રવ્ય ખચી ધામધૂમથી વિક્રમાદિત્ય અને પદ્માવતીના લગ્ન થયાં. ધરમ ધરમ સહુ કે કરે, ધરમ ન જાને કેય, ઢાઈ અક્ષર ધરમ કા, જાને સે પંડિત હેય.
પુણ્યશાળી આત્માઓનાં દરેક કાર્યો સફલ થાય છે. પુણ્યહીન આત્માઓ પોતાની કઈ ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી, માટે જ પુણ્યશાળી વિકમાદિત્ય મહારાજા દરેક મર્યોમાં સફલતા પૂર્વક પાર ઉતરે છે. પરોપકારી કાર્યો માટે દરેક પ્રાણીઓએ ઉદ્યમ કરતા રહેવું જોઈએ.
F
Page #660
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવનમું. • • • • ઉદાર વિક્રમ મન મેતી ઔર દૂધ રસ ઇન કે એહી સ્વભાવ, ફાટે ફિર વે નવ મિલે કરે કરોડ ઉપાય,
પદ્માવતી સાથે વિક્રમનાં લગ્ન થયા પછી તેઓ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. રાજા વિકમ પદ્માવતી પાસે વધારે રકાતા તેથી બીજી રાણીઓએ રાજાને કહ્યું, “તમારી દષ્ટિએ બધી જ રાણીઓ સરખી હોવી જોઈએ. કોઈને વધારે ચાહો, કેઈના સામું ન જુઓ તે શું તમને શેભે છે?”
દેવદમની વગેરે રાણીઓએ રાજાને સમજાવ્યા. પણ રાજાને કાંઈ અસર થઈ નહિ, ત્યારે રાણીઓએ કહ્યું, “તમે કે રાણીને ખાનદાન અને કેઈને સાધારણ કુળવાળી કેવી રીતે કહે છે ? એને તે નિર્ણય થઈ શકે નહિ. કહેવાય છે, તેનું કચરામાં હોય, ત્યાંથી પણ લેવાય. નીચ પાસે વિદ્યા હોય તે પણ લેવાય. કન્યા નીચ કુળની હેય તો પણ તે લેવાય.”
તે કાંઈ જ માનતો નથી. લેકેને ફાવે તેમ મેલે, તેમાં હું શું કરું?”
Page #661
--------------------------------------------------------------------------
________________
પ૬૩ "
આથી દેવદમની અને બીજી રાણીઓએ ભેગી થઈ એક વાત કહી.
એક હતો રાજા, તે હંમેશા પોતાની રાણીના હાથની જ રસેઈ જમતો. એક દિવસ રાજા-રાણી સાથે જ જમવા બેઠાં હતાં. તે વખતે રસઈઆએ થાળીમાં રાંધેલું માછલું મૂક્યું. આ જોતાં જ રાણું એકાએક ઊભી થઈ ગઈ
આમ રાણીને એકાએક ઊભી થયેલી જોઈ રાજાએ પૂછ્યું, “પ્રિય! આમ એકાએક કેમ ઊઠી ગઈ?' જવાબમાં રાણીએ કહ્યું, “હે રાજન, હું જ્યારે પણ તમારા સિવાય બીજાને સ્પર્શ પણ કરતી નથી. અત્યારે મારી થાળીમાં રસેઈઓએ નરમાછલું મૂકયું છે.”
રાણીના શબ્દો સાંભળતાં માછલું હસવા લાગ્યું. માછલાને હસતું જેમાં રાજા નવાઈ પામ્ય ને રાણીને પૂછવા લાગે, “તમારા બોલવા પર આ માછલું કેમ હસ્યું?”
હે સ્વામી!” રાણી બેલી, “હું તેના હસવાનું કારણ શી રીતે કહું?” . તે પછી રાજાએ સભામાં આવી મંત્રીઓને જમતી વખતે બનેલે બનાવ કો. ને માછલાના હસવાનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રીઓએ હાથ જોડી કહ્યું, પિતાનાં અંગત સંબંધીઓ, તેમાંય પિતાની સ્ત્રીનાં વર્તન અને કૃત્ય માટે બીજી કઈ વ્યક્તિને ક્યારે પણ પૂછવું જોઈએ નહિ.
Page #662
--------------------------------------------------------------------------
________________
પ૬૪
ધનને નાશ, મનને સંતાપ, પત્નીનું દુરાચરણ, કેઈથી ઠગાયા અથવા અપમાન પામ્યા હોઈએ તે બુદ્ધિમાને કયારે કઈને કહેવું નહિ. અમને તો રાજ્ય અથવા રાજશત્રુઓ. વિષે પૂછે.
મંત્રીગણના શબ્દથી રાજાના મનનું સમાધાન થયું નહિ. તેથી તેણે રાજપુરોહિતને બેલા અને માછલાનાં હાસ્યનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, “હે રાજન , હું એ માછલું કેમ હસ્યું તે કહી શકું તેમ નથી.”
તો શું તમે રાજને મફતને પગાર ખાઓ છે?” રાજાએ પૂછ્યું, “જવાબ કેમ આપતા નથી? હે પુરોહિત, જે તમે આને જવાબ નહિ આપે તો હું તમારા કુટુંબને નાશ કરીશ.”
રાજપુરોહિત રાજાના શબ્દોથી દુઃખી થતે પિતાને ઘેર ગયે. ત્યાં તેની બાળપંડિતા પુત્રીએ તેને જોયે. તેને બાપ ઉદાસ છે તે જાણી ગઈ ને બાપાને પૂછવા લાગી, “બાપુ!. આજ ઉદાસ કેમ જણાવે છે ?'
બેટા, કાંઈ કહેવા જેવું નથી. આજ રાજાએ માછલું કેમ હસ્ય? તે પૂછયું. તેનું કારણ હું જાણતું ન હતો, તેથી કહી શકે નહિ.” કહેતાં તેણે ટૂંકમાં પોતાની પુત્રીને. કહ્યું તે સાંભળી બાળપડિતા બેલી, “બાપુ, આમાં ઉદાસ થવા જેવું કંઈ નથી. હું રાજાને માછલાના હસવાનું કારણુ કહીશ.”
પુત્રીની વાત સાંભળી બાપના જીવને ટાઢક વળી ને
Page #663
--------------------------------------------------------------------------
________________
૫૫
"
જમી રાજસભામાં ગયા. રાજાને કહ્યું, મારી પુત્રી માછલાના હુસવાનું કારણ કહેશે.'
રાજાએ તેથી સન્માનપુર્વક પુરહિતની પુત્રીને સભામાં એલાવી ચિત્રશાળામાં બેસાડી, વચ્ચે પડદા નંખાવી રાજાએ માછલાના હુસવાનું કારણ પૂછ્યું. જવાબમાં બાળપ`ડિતા ખેલી, ‘તમે તમારી રાણીને શા માટે નથી પૂછતા ? મને મારી શરમ-મર્યાદા એ વાત કહેતા અટકાવે છે.’
'
પણ રાણી આને જવાબ આપતી નથી.’રાજાએ કહ્યું, તે! તમે જ કહેા.
તમે તે વાત અત્યારે જાણવા માગે વાત જાણતાં ‘મડક’ની જેમ દુઃખી થશે.
'
કમલ મૂર્તિને તોડવા તૈયાર થયો.
છે ? પણ એ સાંભળેા :
Page #664
--------------------------------------------------------------------------
________________
પ૬૬
શ્રીપુર નામના નગરમાં કમલ નામને એક ગરીબ માણસ રહેતું હતું. તે જંગલમાંથી લાકડાં કાપી લાવી વેચી પિતાનું ગુજરાન કરતે હતો. એક દહાડે એ કમલ ફરતો ફરતો જંગલમાં ગયે. ત્યાં તેણે મંદિરમાં ગણપતિની મોટી લાકડાની મૂર્તિ જોઈ એટલે કમલ વિચારવા લાગે, “આ, મૂર્તિના કડા કરી વેચતાં કેટલાય દિવસ સુધી મારું ગુજરાન થશે.”
આમ વિચારતે કમલ તે મૂર્તિને તેડવા તૈયાર થયે. પિતાની મૂર્તિને તોડવા તૈયાર થયેલા કમલને જોઈ ગણપતિ પ્રગટ થયા અને કહેવા લાગ્યા, “મારી મૂર્તિને ના તોડતો. તારે જે જોઈએ તે માંગ.” ત્યારે કમલે કહ્યું, “હેગણપતિજી, જે તમે મારા પર પ્રસન્ન થયા છે તે મારી કેટલાય દિવસની ભૂખને અન્ન આપી સંતે.”
કમલના શબ્દો સાંભળી ગણપતિ કહેવા લાગ્યા, “હે કમલ, તું આજ અહીંથી ઘોળવાળા પાંચ માલપુઆ અને પાંચ સોના મહોર લઈ જજે. એ માલપુઆ તું નહિ ખાય ત્યાં સુધી તે ગમે તેટલાને ખવડાવવામાં આવે તે પણ તે પૂરા થશે નહિ. પણ જેજે આ વાત તું કેઈને ના કહેતો. જે દિવસે તું આ વાત કઈને કહીશ તે દિવસથી માલપુઆ અને સેના મહેરે મળશે નહિ.”
તે દિવસથી કમલ પાંચ સેના મહેર અને માલપુઆથી પિતાનાં કુટુંબનું ગુજરાન કરવા લાગ્યા. તે પિતાનાં સગા સંબંધીઓને માલપુઆ આપતે. તે પછી તે પિતે ખાતે.
Page #665
--------------------------------------------------------------------------
________________
૫૬૭
દિવસે જતાં તે પૈસાદાર થયે તે બધાને માલપુઆ આપતો હોવાથી મંડકના નામથી ઓળખાવા લાગે.'
એક દહાડો કમલને તેની સ્ત્રીએ પૂછયું, “તમે આ માલપુઆ-મંડક કયાંથી લાવે છે ?” જવાબમાં કમલે કહ્યું, પ્રિયે, એ કહેવાય તેવું નથી. એ વાત જે કદાચ હું કહીશ તે આપણે દુઃખી થઈ જઈશું.
- સ્ત્રીએ તો કમલના શબ્દો સાંભળ્યા છતાં હઠ પકડી ને કહેવા લાગી, “જે તમે મને એ વાત નહિ કહે તે હું આપઘાત કરીશ. ને તેનું પાપ તમને લાગશે.”
આપઘાતની વાત સાંભળતા કમલે બધી વાત કહી ને સવાર થતાં ગણપતિ પાસે ગયે. ત્યારે ગણપતિએ કહ્યું, “તે જે વાત ન કહેવાની હતી તે કહી. માટે હવે તું કયારે પણ અહીં આવતે નહિ. જે હવે અહીં આવીશ તો મરી જ જઈશ.”
ગણપતિના શબ્દો સાંભળી કમલ પશ્ચાત્તાપ કરતો ઘેર આવ્યો. ને તે દુઃખી થયે. હે રાજન, તમે પણ માછલાના હસવાનું કારણ જાણી દુઃખી થશે.”
બાળપડિતાએ એ દિવસે આ વાત કહીને દહાડે પૂરો કર્યો. બીજે દિવસે ફરીથી બાળપંડિતાને બોલાવીને મહારાજા માછલાના હસવાના કારણને આગ્રહ કરી પૂછવા લાગ્યા, ત્યારે બાળપંડિતાએ કહ્યું, “રાજન, એ વાત જાણતાં સિંદૂર મેળવનાર પદ્મની જેમ દુઃખી થશે.”
Page #666
--------------------------------------------------------------------------
________________
પ૬૮
રાજાએ એ પદ્યની વાત પૂછી. બાળપંડિતા કહેવા લાગી. પહેલાં ક્યારેક પદ્ધપુર નામના એક નગરમાં પદ્મ નામને એક મોટા કુટુંબવાળે ખેડૂત રહેતો હતો. તે પૈસાદાર હતે.
દિવસે જતા તેનું ધન નાશ પામ્યું. ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યું. “પાણી વગરનું કાંટાવાળું અને વાઘથી ભરપૂર જંગલ સારું, ઘાસ પર સૂવું ને ઝાડની છાલનાં કપડાં પહેરવાં સારાં, પણ સંબંધીઓની વચમાં નિર્ધાન રહેવું સારું નહિ.”
આ વિચાર કરી તે પરદેશ ગયે. કોઈ શહેરની પાસે રહેતા કેઈ એક સિદ્ધની તે સેવા કરવા લાગ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ એ સિધ્ધ બેભે. “પક્વ, તું આ સિંદુર લે, એ ઉત્તમ વસ્તુ છે. સવારમાં પ્રાર્થના કરવાથી તે પાંચસે સેનામહોર આપશે. તું આ વાત કોઈને કહીશ તે તે સિંદૂર મારી પાસે પાછું આવશે.”
આ વાત કોઈને નહિ કહું.' કહી પવૅ સિંદૂર લીધું. ને ત્યાંથી ચાલતે થયે. શહેરની નજીક આવે. ત્યાં એક વેશ્યા રહેતી હતી તેને ત્યાં ગયે. ને વેશ્યારૈલોકસુંદરી સાથે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા. સિંદૂરથી પૈસા મળતા હતા. વેશ્યાને તે આપતે હતે. ને સુખપૂર્વક રહેતે હતો.
એક દિવસ વેશ્યાની મા-અકકાએ પૂછ્યું, “હ બેટા, તે પુરુષ તું માગે છે તેટલે પૈસે ક્યાંથી લાવી આપે છે?'
Page #667
--------------------------------------------------------------------------
________________
વાત કરતાં વેશ્યાની માએ વેશ્યા પાસેથી પૈસા કયાંથી આવે છે. તે જાણી લીધું. ને પછી તેણે તે સિંદૂર મેળવવા યુક્તિઓ અજમાવવા માંડી.
વેશ્યાએ વાતની ખાતરી કરવા પવને પૂછયું. ભાન ભુલ્યા પવે બધી વાત કહી. એટલે સિંદુર તેની પાસેથી ચાલ્યું ગયું. ને તે ગરીબ થઈ ગયે ને હાયય કરતે પોતાને ઘેર આવ્યું.
હે રાજન, બાળપંડિતા બેલી, “માછલાનાં હસવાનું કારણ જાણતાં તમે “મંડક” અને “પદ્મની જેમ દુઃખી થશે.”
પણ રાજા ન માન્યું. તેણે માછલાના હસવાનું કારણ કહેવા આગ્રહ કર્યો, ત્યારે બાળપંડિતા બોલી, “માછલાના હસવાનું કારણ જાણતા તમારે રમા નામની સ્ત્રીની જેમ પશ્ચાત્તાપ કરવો પડશે.” કહી રમાની કથા કહેવા માંડી, લક્ષ્મીપુર નામના નગરમાં મુકુંદ નામને એક ક્ષત્રીય રાજા હતું. તેને રમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પાસેના નગરના રાજા ચંદ્રને છે. તે સાથે જ તે આકર્ષાઈ. તેની સાથે દેહસંબંધ બાંધવા વિચારવા લાગી. - આ વિચાર તેને ક્યાંય શાંતિ લેવા દેતો ન હતો. તે ચિંતાતુર રહેવા લાગી. મુકુંદ જ્યારે તેની ઉદાસીનું કારણ પૂછતો ત્યારે તે આડીઅવળી વાતો કરી એ વાતને ટાળી દેતી.
રાજા તેની સાથે વાત કરતો ત્યારે તે ચિડાઈ જતી.
Page #668
--------------------------------------------------------------------------
________________
પહo
એક દિવસ તેણે ગુસ્સામાં રાજાને કહ્યું, “મારે તમારી સાથે રહેવું નથી. હું બીજા કેઈ રાજા સાથે લગ્ન કરવા માંગું છું.”
આ સાંભળી મુકુંદે કહ્યું, “આમ બોલવું તે ઠીક નથી. કામેચ્છાથી કેઈ સ્ત્રી બીજા રાજા પાસે જતી નથી. છતાં તું જશે તો તારે માટે સારું નહિ હશે, પાછળથી રડવું પડશે.”
તમે અપશુકનિયાળ શબ્દ ન કહે.” રમા બેલી, “હું તો જવાની, જવાની ને જવાની. તમે મને લગ્નવિચ્છેદ પત્ર લખી આપે. '
રમાના શબ્દ રાજાએ લગ્નબંધન મુક્તિને પત્ર લખી. આપે ને તેને જવા રજા આપી.
રજા મળતાં જ રમા ચંદ્રરાજાના નગરમાં આવી. તે જ દિવસે અકસ્માત્ ચંદ્ર રાજાનું મરણ થયું હતું. તેથી તે પાછી પિતાના પતિને ત્યાં આવી, ત્યારે મુકુંદે એક બુધ્ધિશાળી અને વિનયવાળી સ્ત્રી સાથે લગ્ન કરી લીધું હતું.
રમાએ રાજા પાસે આવી પિતાને સ્વીકાર કરવા પ્રાર્થના કરી, ત્યારે મુકુંદે કહ્યું, “તું જેને પરણવા ચાહતી હતી તેની પાછળ બળી કેમ ન મરી? હવે હું તને મારા ઘરમાં રાખવાને નથી.”
બંને બાજુથી ત્યજાયેલી રમા ઘણી દુઃખી થઈએમ. હે રાજન, તમે પણ દુઃખી થશે.”
Page #669
--------------------------------------------------------------------------
________________
૫૭૧
આટલું કહેવા છતાં પણ રાજાએ પિતાને આગ્રહ ન છે, ત્યારે બાળપંડિતા બેલી, “હે રાજન્ , પરસ્ત્રીથી આવી વાત પૂછવી તમારે માટે ભાસ્પદ નથી. તેમ છતાં તમારે જાણવું જ હોય તો તમારા પુષ્પહાસ નામના મંત્રીને બોલાવીને પૂછો.”
એ મંત્રીને તો મેં જેલમાં નાખે છે.” રાજાએ કહ્યું.
તો તેમને જેલમાંથી લાવીને પૂછે. બાળપંડિતાએ કહ્યું, “એ મંત્રી પર દેવતા પ્રસન્ન છે. તેથી તેના વડે દેવને આરાધતાં શુભાશુભ કહેવાશે.”
બાળપંડિતાના કહેવાથી રાજાએ પુષ્પહાસને જેલમાંથી સભામાં બોલાવ્યા. સભામાં આવતાં જ પુષ્પહાસ હસ્ય, તે સાથે જ તેના મોઢામાંથી ફૂલ ઝર્યા.
“હે મંત્રી !” રાજાએ કહ્યું, “માછલું કેમ હસ્યું?”
રાજાને પ્રશ્ન સાંભળી મંત્રીએ કલમ, કાગળ અને શાહી મંગાવી. તે ત્યાં મૂક્યાં એટલે દેવે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું. “હે રાજન, તમારી સ્ત્રી માવત સાથે પ્રેમ કરે છે. જે આ વાતમાં શંકા જેવું જણાય તો તેની પીઠ પરનું વસ્ત્ર દૂર કરજે.”
આ જાણી રાજા મહેલે ગયે. એકાન્તમાં રાણીનું પીઠ પરનું લૂગડું દૂર કર્યું તો ત્યાં મારના ચિહ્ન જણાયા. રાજાના મનને વહેમ દૂર થઈ ગયે. પિતાની સ્ત્રીને દુઃશીલા જાણી મનમાં દુઃખી થવા લાગે પશ્ચાત્તાપ કરવા લાગે."
Page #670
--------------------------------------------------------------------------
________________
વિક્રમરાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે નવાઈ પામ્યા અને પિતાની બધી રાણીઓને સરખી ગણવા લાગ્યા. લુપતા દુઃખનું મૂળ છે
ઉજજૈન નગરીમાં ધન્ય નામને એક ખેડૂત રહેતો હતો. એક વખત ચોમાસાના દિવસોમાં તેના ઘરની પાસે કાદવ કિચડ થયે હતો. તેથી લપસી જવાથી કેડ સુધી કાદવમાં ખૂંપી ગયે. તેને બહાર નીકળવા ઘણા પ્રયત્ન ર્યા પરંતુ તે કાદવમાંથી બહાર નીકળી શકે નહિ, ત્યારે મદદ માટે મેટેથી બૂમ પાડવા લાગ્યું. તે વખતે એકાએક મહારાજા વિકમ ત્યાંથી નીકળ્યા. તેમણે ખેડૂતને ખેંચી બહાર કાઢ્યો અને પૂછયું, “તું આમ શી રીતે ફસાઈ ગયે ?” ત્યારે ધન્ય કહ્યું, “હે રાજન, કાદવમાં ફસાઈ જવાનું કારણ સાંભળે. આ નગરમાં એક ખેડૂત કુટુંબ રહે છે. તેમાં પુરુષનું નામ ભીમ છે અને સ્ત્રીનું નામ લક્ષ્મી છે. તેમને ત્યાં ધન્ય તેમજ સેમ નામના બે પુત્ર જનમ્યા. તેમને ત્યાં પાંચ ભેંસ હતી. એ ભેંસના દૂધનું દશ શેર ઘી થતું હતું. તેમાંથી લક્ષ્મી આઠ શેર ઘી બચાવતી અને બશેર ઘી ઘરમાં વાપરતી.
ધન્ય જ્યારે મોટો થયે ત્યારે ધામધૂમથી તેનાં લગ્ન ક્ય. ધન્ય પણ હોંશિયાર ખેડૂતની જેમ ખેતી કરતે.
ચોમાસામાં ધન્ય જ્યારે ખેતરમાં કામ કરતે ત્યારે લક્ષ્મી ધન્યની સ્ત્રી સાથે “ભાત'મેકલતી. મા પોતાનાદી કરા માટે પળી ઘી પણ એકલતી. તે કુટુંબની દરેક વ્યક્તિને
Page #671
--------------------------------------------------------------------------
________________
પ૭૩.
એક પળીથી વધારે ઘી આપતી નહિ કારણ કે આખા કુટુંબને આધાર એ ઘી હતું અને ખેતી હતી.
એક દિવસે લક્ષ્મી બહારગામ જઈ રહી હતી ત્યારે તેણે ધન્યની સ્ત્રીને કહ્યું, “રેજ આપણું ઘરમાં ઘી વપરાય છે, તેનાથી વધારે ઘી વાપરતી નહિ, એટલાથી જ ચલાવી લેજે.”
સાસુ આ કહી ગઈ તે પછી ધન્યની વહુએ છાનેથી વધારે ઘી વાપરી સુંદર રસેઈ બનાવી પોતાના ધણીને ખવડાવવા લાગી, જે તમે જુદા થવા તો હું આથીય. વધારે ઘીની રસોઈ બનાવી તમને જમાડું.” ત્યારે ધન્ય કહ્યું,
મેં આવું ખાવાનું અત્યારે પહેલાં કયારે પણ ખાધું નથી.' હે રાજન, મેં મારી બૈરીના શબ્દો માની લીધા. બૈરીના શબ્દો સાચા માની મારી માં આવતાં ફાવે તેમ બોલી ઝગડે કરી જુદે થયે, ત્યારે મારા બાપે એક ભેંસ, એક હળ અને પાંચસો રૂપિયા આપ્યા.
શરૂશરૂમાં તે મારી બૈરી મને સારી રીતે રાખવા લાગી. પછી ઓછા ઘીની રસેઈ જમાડવા લાગી. પછી તે ઘરને ખર્ચ કેમ ચલાવ તેની ચિંતાથી હું સુકાવા લાગે, અશક્તિને લીધે જ હું કાદવમાંથી બહાર નીકળી શક્ય નહિ. મારી આ દુર્દશા થઈ.
રાજાને એ ખેડૂતની વાત સાંભળી દયા આવી અને પોતાના ભંડારમાંથી એક કરેડ સેના મહેરે તેવા ગુજરાન અટે આપી.
અહમ્મત અચ્છી કીજિયે, ખાઈએ માગ૨પાન, બુરી બલબૂત કરકે, કોઈએ નાક ઔર કાર. -
Page #672
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રેપનમું ..
. ... ... ... રત્નમંજરી
મહારાજા વિકમ નગરચર્ચા જેવા રાત્રીના સમયે વેશ બદલી નીકળ્યા. ફરતા ફરતા ચેતર આગળ આવ્યા ત્યાં લેકે આનંદ કરતા વાત કરી રહ્યા હતા.
આ નગરમાં એક ધનાઢ્ય ધન્ય નામના શેઠ છે. તે ધર્મધ્યાન કરવામાં પ્રીતિવાળા છે. તે જિનેન્દ્ર પ્રભુની દ્રવ્ય અને ભાવથી ત્રણે સમય પૂજા કરે છે. તેમની ધર્મકાર્યમાં પ્રેમવાળી પત્ની હતી તે સ્ત્રી જેવી આ સંસારમાં અત્યારે કેઈ સગુણ નહિ હશે.”
આ પ્રમાણે શેઠ અને તેમની સ્ત્રીને ઘણું વખાણ સાંભળી મહારાજ નવાઈ પામતા પિતાના મહેલે આવ્યા અને આનંદથી રાત પસાર કરી. - બીજે દિવસે મહરાજા જ્યારે રાજસભામાં આવ્યા ત્યારે તેમણે મંત્રીઓને એ ધન્ય શેઠ સંબધમાં પૂછયું. ત્યારે મંત્રીઓએ કહ્યું, “હે માહારાજ, આપના નગરમાં કેટલીય ધનવાન વ્યકિતઓ છે. એ ધનવાનેમાંથી કોઈ સદાચારી છે. તે કઈ શરાબી, કંઈ પાપી છે, તો કઈ વેશ્યાગામી છે,
Page #673
--------------------------------------------------------------------------
________________
પ૭૫
કેઈ માંસભક્ષી છે, તો કઈ શિકારી છે, કઈ પદારાગામી છે, તો કેઈ જઠે છે. કેઈ પરદ્રોહ કરનાર છે, તો કઈ પારકી અનામતો હજમ કરી જનાર છે. કેઈ જૂઠી સાક્ષી પૂરનાર છે, તો કઈ કંજૂસ કે ગરીબ છે. - કોઈ ધન્ય નામને શેઠ ધર્મકાર્યમાં ઉત્સાહી છે. તો કઈ પિતાની સ્ત્રીથી સુખ માનનાર છે, કઈ પરસ્ત્રી સામે ન જેનાર, તો કઈ પરનિંદા ન કરનાર છે, કેઈ વિચક્ષણ છે, તો કઈ મૂર્ખ પણ છે. પણ આ બધાય ધન્ય નામના શેઠેમાં એક ધનપતિ શ્રાવક છે. તે પૂરેપૂરે ધર્મિષ્ઠ, શીલવાન શાંત અને સદ્ગુણેને ભંડાર છે. તે ધન્ય શેઠ શ્રાવકના એકવીસ ગુણ અને માર્ગાનુસારીના પાંત્રીસ ગુણવાળે છે.
તે ધન્ય શેઠ ઘરડે થયે છે. તેના ગાત્રો નબળાં થયાં છે,
ઘરડા માણસના અંગે સંકેચાય છે, ગતિમાં શિથિલતા આવે છે. દાંત પડી જાય છે. આંખોનું તેજ ઓછું થાય છે. રૂપ નાશ પામે છે. મેઢામાંથી લાળ દદડે છે. તેને સબંધીઓ તેનું કહ્યું માનતા નથી. સ્ત્રીને પણ પ્રેમભાવ ઓછો થાય છે. ઘરડા માણસના પુત્રો પણ તેના કહેવામાં રહેતા નથી. માટે એ ઘડપણને ધિક્કાર છે. ઘરડા માણસના હાથ ધ્રુજે છે. માથું ભમ્યા કરે છે, તે શું કરવાનો હતો ? છતાં ઘરડાને મરવાની વાત કહેતાં તે છ છેડાઈ જાય છે. મરવું તેને ગમે છે? . ધન્ય શેઠ ઘરડા હેવા છતાં તે ભાવપૂર્વક ષટકર્મ કરે
Page #674
--------------------------------------------------------------------------
________________
પ૭૬
છે. દેવ અને ગુરુની ત્રિકાલ સેવા કરી પિતાના અશુભ કર્મોને નાશ કરે છે.
એ ધન્ય શેઠની ગુણસુંદરી નામની સ્ત્રી હતી. તે ગુણવાન અને પતિની સેવામાં પ્રેમવાળી હતી. આ ધન્ય શેઠ પિતાની આ પત્નીથી પિતાને ધન્ય સમજતે હતો. તે અઢાર કરેડને માલિક હતો. તે આ પિતાની સંપત્તિને સાત ક્ષેત્રમાં વાપરતો હતો. તેના દિવસે આનંદમાં જતા હતા. આમ હવા છતાં તેને એક વસ્તુની ખોટ હતી અને તે શેર માટીની-સંતાનની, વળી હે મહારાજ!
આજ નગરમાં શ્રીપતિ નામના એક શેઠ હતા. તેની શ્રાવકધર્મને પાળનારી શ્રીમતી નામની સ્ત્રી હતી, તેની લેકે ઘણી પ્રશંસા કરતા હતા, કેમ કે જે કઈ ઋદ્ધિ, વૃદ્ધિ, કીર્તિ અને પોતાનાં સંબંધીઓની વચમાં હોય તેની હંમેશા પ્રશસા થાય છે જ.
શ્રીપતિ શેઠને સેમ, શ્રીદત્ત અને ભીમ નામના ત્રણ છેકરા હતા. તે ત્રણ પુત્રના જન્મ પછી એક પુત્રીને જન્મ થયે. તે દિવસે શેઠે પુત્રના જન્મોત્સવ કરતાં પણ વધુ ઉત્સાહ-આનંદથી પુત્રીને જન્મોત્સવ ઉજવ્યું. પૈસા ખરચતા પાછું જોયું નહિ.
પુત્રના જન્મને ઉત્સવ તો બધાય ઉજવે છે. પણ પુત્રીને જન્મમહત્સવ ક્યાંય દેખવામાં આવતું નથી. કારણ કે પુત્રીને જન્મ થતાં શેક પથરાઈ જાય છે. તેને પારકી
Page #675
--------------------------------------------------------------------------
________________
૫૭૭
કરવાની ચિંતા ભરખી જાય છે, પારકી કર્યા પછી-પરણાવ્યા પછી તેનાં સુખ-દુઃખની ચિંતા રહ્યા કરે છે. સાચે જ છોકરીના બાપ થવું તે દુઃખદાયક છે. પણ... પણ...શ્રીપતિ શેઠે તે કાંઈ ન માન્યું.
એ છોકરીનું નામ શેઠે રત્નમંજરી રાખ્યું. જ્યારે તે યુવાવસ્થાને આંગણે આવી, ત્યારે તે સુંદર સ્ત્રીરત્ન દેખાવા લાગી ને સદ્ગુણથી ભરેલી હતી. દેષને તે પડછાયે તેના પર પડતું ન હતું. તેનાં સૌંદર્યનું તે વર્ણન થાય તેમ છે જ નહિ. તેણે તેનાં સરખી ઉંમરની સ્ત્રીઓને પિતાની સુંદરતાથી ઢાંકી લીધી હતી એટલું કહેવું બસ છે. તે જાણે કામદેવની સ્ત્રી રતિ હોય તેવી લાગતી.
રત્નમંજરી યુવાન થઈ છતાં તેનામાં કામવિકારને અંશ ન હતું. તેને પરણવાની ઈચ્છા થતી જ નહિં પણ તેને પુરુષ જાતિ પ્રત્યે તિરસ્કાર ન હતું. તેને તો દેવ ગુરુની પૂજા અને ધર્મકાર્ય ગમતાં.
તેની માતાએ એક દિવસે તેને પિતાના ખોળામાં બેસાડી પૂછયું, “બેટા, તને કેની જોડે પરણવું ગમે છે?” ત્યારે શરમાઈને રત્નમંજરી બેલી, “મને તે દેવ, દાનવ, રાજા, કીનાર, શેઠ કુબેર કેઈ જ ગમતા નથી, પછી પરણું કેની સાથે ?'
પુત્રીને આ જવાબ સાંભળી માતાએ આડા અવળા ગણાય પ્રશ્નો કર્યા પણ રત્નમંજરીને તે એક જ જવાબ ‘મારે નથી પરણવું.”
૩૭.
Page #676
--------------------------------------------------------------------------
________________
૧૭૮
દિવસે, મહિનાઓ અને વર્ષાને જતાં વાર થોડી જ લાગે છે રત્નમજરી એકવીસ વરસની થઇ છતાં તે કામવિકારથી દૂર હતી, તે છૂટથી પુરુષા સાથે વિકારરહિતનિલભાવે વાત કરતી.
રત્નમંજરી આમ વચે વધતી હતી. તેવામાં ધન્ય શેઠની પત્ની ગુણસુંદરી એકાએક મરણ પામી ત્યાંરે ધન્ય શેઠની ઉંમર એંસી વર્ષની હતી.
ઘરડે ઘડપણ ઘરભંગ થએલા શેઠે પેાતાની પત્નીની ઉત્તરક્રિયા વગેરે કરી.
ઘરભંગ થયેલા ધન્ય શેઠને જોઈ પાડોશમાં રહેતી રત્નમંજરીને તેની સાથે પરણવા વિચાર આવ્યેા.
એક દિવસે તે ધન્ય શેઠને આદરપૂર્વક કહેવા લાગી, ગૃહસ્થાના સમય પત્ની વિના પસાર થતા નથી. હું શેડ, તમે તમારી પત્નીને શાક ન કરે, મનને આંનંદમાં રાખા, અને કાઈ સ્રી સાથે લગ્ન કરી જીવનના પાછલા દિવસે
આનંદમાં પસાર કરો.’
"
'
(
તમારી વાત ઠીક છે.' ધન્ય શેઠે કહ્યું, ‹ પણ મારા અવયવ શિથિલ થઈ ગયાં છે. ઉમ્મર પણ ઠીક ઠીક થઈ છે. એટલે મારી સાથે કાણ પરણવા તૈયાર થાય ? મડદા સાથે મી'ઢળ કાણુ ખાંધે ?”
· અરે, કાઇ ઉમ્મર લાયક સાથે લગ્ન કરી લ્યાને.’ રત્નમ'જરીએ કહ્યું, તે તમારી સારી રીતે સેવા કરશે. '
'
Page #677
--------------------------------------------------------------------------
________________
પse
પણ પણ હું ઊઠવા, બેસવા, ચાલવા, બોલવા અને ઊભા થવા માટે અશક્ત છું પછી સ્ત્રીને પરણી કરું શું?” ધન્ય શેઠે પૂછયું
એ બધું જાણવા છતાં જે તમારી ઈચ્છા હોય તે હું તમારી સાથે પરણવા તૈયાર છું. તમારા જેવા પતિને મેળવી હું મારા સ્વજનેને કૃતાર્થ કરવા માગું છું. જે તમે મારી સાથે પરણે તે મારી જાતને ધન્ય માનું.”
“તમે સુંદર છો.” ધન્ય શેઠ બોલ્યા, “યુવાની તમારામાં થનગની રહી છે. રૂપ અને તમારા ગુણોથી દેવે પણ તમારી ઈચ્છા કરે ત્યાં હું ઘરડા, ધોળા વાળવાળ, દાંત વગરને, કુરૂપ તમારી ઈચ્છા કેમ કરું? હે રમણી! જે તમારે લગ્ન કરવું હોય તે કેઈ સુંદર યુવાન સાથે કરે. મારી અને તમારી વચ્ચે આકાશ અને જમીન જેટલું અંતર છે. ક્યાં તમે અને કયાં હું?”
આમ ધન્ય શેઠે કેટલુંય કહ્યું છતાં રત્નમંજરીનું મન ન માન્યું. તેણે કહ્યું, “તમે કહ્યું તે બરાબર છે. પણ કન્યા પોતે જ પોતાની જાતે કઈ વૃદ્ધ પુરુષ સાથે પરણવા ઈચ્છતી હોય ત્યાં શું થાય? - આપણામાં કહેવાય છે. કન્યા વરનું રૂપ જોઈ પરણે છે. મા વરની ધનદોલતને જુએ છે. બાપ વરના ગુણ અને તેનાં કુટુંબને જુએ અને સ્વજન લેકે ખાવાનું જ તાતા હોય છે. આ બધું હોવા છતાં કન્યાને જે કઈ કપિ પુરુષ
Page #678
--------------------------------------------------------------------------
________________
૫૮૦
પસંદ પડી જાય તે પછી તે સુંદર પુરુષની પરવા કરતી નથી. હે શેઠ! હું ભોગવિલાસ, ધન કે પુત્રની ઈચ્છાથી પરણવા તૈયાર થઈ નથી પણ હું તો પુણ્ય માટે શીલપાલન માટે તમારા જેવા શ્રેષ્ઠ પુરુષ સાથે પરણવા તૈયાર થઈ છું. તો તમે આ પળે જ તમારા મન સાથે નિર્ણય કરી મને સ્વીકારે. હું આ પળે જ તમારા ગળામાં વરમાળા, પહેરાવું છું.'
રત્નમંજરીના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તે વખતે આકાશમાં દેવદુંદુભીને નાદ થયે. આકાશવાણી થઈ, “કન્યાનાં વચન સુગ્ય છે” સાથે જ અશક, ચંપા વગેરે પંચવણનાં સુંગધવાળા ફૂલને વરસાદ એ બે જણ પર પડશે. એકાએક રત્નમંજરીના હાથમાં પુષ્પમાળા આવી. તેણે તે પ્રેમથી. ધન્ય શેઠના ગળામાં પહેરાવી.
D
ક,
is
.
33 જી '
2
.
T
દલસુખ
રત્નમંજરીએ વરમાળા પહેરાવી
Page #679
--------------------------------------------------------------------------
________________
૫૮૧
આ વાત રત્નમંજરીને બાપે જાણી ત્યારે તેમણે ધન્ય શિક અને રત્નમંજરોનાં લગ્ન ધામધુમથી કર્યો.
પરણ્યા પછી રત્નમંજરી હંમેશા પોતાના પતિના પગ ઘેઈને પીવા લાગી. પતિના જમ્યા પછી તે જમતી. મૌનવ્રતવાળી, સદ્ગુણોને ભંડાર તે આનંદથી પોતાના પતિ સાથે દિવસે ગુજારત.
તેના પતિવ્રતના પ્રભાવથી તેના પગના ધોયેલા પાણીથી વાત, કફ અને પિત્તથી થતા રોગ નાશ પામતા. પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થતી. સાપ વગેરેનું ઝેર પણ ઉતરી જતું. તેની દૃષ્ટિ પડતાં સુકાયેલું વૃક્ષ નવપલ્લવિત થતું, સાપ, માળા, અગ્નિ, પાણી અને સિંહ, શિયાળ થતું.
રત્નમંજરી જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં અતિવૃષ્ટિ, ઉંદર, તીડ, સૂડા, સ્વચક, પરચકે આ સાત ભય ન થતા. સાચે જ રત્નમંજરી લક્ષ્મીને જ અવતાર હતી.
ધન્ય શેઠ આવી પત્ની મેળવી પૂર્ણ ભાગ્યશાળી થયા હતા. તે પોતાની પત્ની સાથે નિરંતર ધર્મકાર્ય કરતા. તેમનાં સુખની સીમા ન હતી. તેમને સૂર્યાસ્તની ખબર પણ પડતી નહિ. તે સાતે ક્ષેત્રમાં ઘણી જ સંપત્તિ વાપરતા
મંત્રીના મઢેથી ધન્ય શેઠ અને રત્નમંજરીની વાત જાણી મહારાજા નવાઈ પામ્યા પછી સભા વિસર્જન કરી દિવસનાં બાકી રહેલાં કર્મો કર્યા.
Page #680
--------------------------------------------------------------------------
________________
૫૮૨
રાત પડતા મહારાજાના મનમાં રત્નમંજરીનું રૂપ અને ચરિત્ર જેવા ઇચ્છા થઈ અને તે ઇચ્છા પૂરી કરવા નિશ્ચય કર્યો.
મહારાજા વિકમ આંગળીએ કેદારમુદ્રા, શરીરેગીના. જેવાં કપડાં, હાથમાં સુંદર દંડ અને આખા શરીરે ગંગાની માટી લગાવી વસ્ત્રમાં તલવાર ગુપ્ત રાખી રાતને ધન્ય શેઠને ઘેર આવ્યા, ને ગીવેશધારી મહારાજાએ રત્નમંજરીને, કહ્યું, “હે સુભગે, નગરમાં ફરતા ફરતે હું તારે ત્યાં અતિથિની જેમ આવ્યો છું.” કહેતા અતિથિસત્કારને લાભ બતાવતાં કહ્યું, “જેને ત્યાં અતિથિને ભેજન, રાતના રહેવાને જગા મળે છે તેની સારા માણસે પ્રશંસા કરે છે. મુક્તિ તેની ઈચ્છા કરે છે, તે મુક્તિને અધિકારી બને છે કહેવાય છે
ઘાસનું સુકાયેલું તણખલું વજનમાં ઘણું જ હલકું હેય છે. એ તણખલાથી રૂ હલકું છે, અને એ રથી યાચક હલકો છે. એ હલકા યાચકથી હવા પણ ગભરાય છે, વખત છે મારી પાસે કોઈ માંગશે. જે એ ભય ન હોત તે યાચકને. ક્યાં ક્યાં હવા લઈ જાત. અને ગૃહસ્થને માટે તે નિર્ણિત જ છે કે તેને સદાય દાન આપવું. જે દિવસે ભીખ માગવામાં આવે તે દિવસ જીવનમાં નકામે ગણવે. ગૃહસ્થ દાનથી. જશુદ્ધ થાય છે.”
ગીરાજનાં વચન સાંભળી રત્નમંજરી તેમને ઘરમાં
Page #681
--------------------------------------------------------------------------
________________
પ૮૩
સન્માન સાથે લઈ ગઈ અને રહેવાની વ્યવસ્થા કરી આપી. તે પછી તેણીએ પૂછયું “હે મુસાફર! તમે સાંજના જમ્યા?” જવાબમાં તે બેલ્યા, “હું રાત્રે ખાતે નથી. રાત્રે જમનાર જરૂર નરકમાં જાય છે. માટે આત્મહિત ઈચ્છનારે રાત્રે જમવું નહિ. સૂર્ય આથમ્યા પછી પાછું લેહીની બરાબર છે, અન્ન માંસ જેવું છે એવું માર્કડમુનિએ પિતાની સંહિતામાં લખ્યું છે. બુદ્ધિમાન પુરુષ રાત્રિભેજનને ત્યાગ કરે છે. જેથી તેને મહિનામાં પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે.
શાસ્ત્રમાં નરકનાં ચાર દ્વાર કહ્યાં છે. પહેલું રાત્રિભોજન, બીજું પરદાર ગમન, ત્રીજું કેરી વગેરે પાણીનાં અંશવાળા અથાણાં, શું કંદમૂળનું ભક્ષણ કરવું.”
હે મુસાફર”રત્નમંજરી બેલી, “તમે ઘણાં પુણ્યશાળી અને ઉત્તમ પુરુષ જણાવે છે. રાત્રિભોજન જે કરતા નથી તે જરૂર સ્વર્ગમાં જાય છે, ને રાત્રે ખાનાર નર્કમાં જાય છે.”કહેતી રત્નમંજરીએ ઘરની ઓસરીમાં રાજાની સુવાની વ્યવસ્થા કરી. વિકમ રાજા પણ પંચપરમેષ્ટી મંત્રને મનમાં નમસ્કાર કરી રત્નમંજરીનું ચરિત્ર જોવા આંખે મીંચી સૂઈ રહ્યા. જાણે ઊંઘી ન ગયા હોય ! - રત્નમંજરીએ પોતાના પતિના પગ ધેયાને ગંગાજળથી જેમ શરીરને પવિત્ર કરે તેમ તે પાણે પિતાના શરીર પર રેડી શરીરને પવિત્ર બનાવ્યું. તે પછી સુંદર શય્યામાં હાથને ટેકે આપી ધન્ય શેને સુવાડયા. તેમનાં શરીરને દબાવ્યું. ધન્ય શેઠ ઊંઘી ન ગયા ત્યાં સુધી તે ત્યાં જ રહી.
Page #682
--------------------------------------------------------------------------
________________
૫૮૪
ધન્ય શેઠને ઊંઘેલા જાણી તે ત્યાંથી ધીરેથી ઊઠી. ધમયાન કરવા તૈયાર થઈ
બે ઘડી ધર્મધ્યાન કરી પિતાના પતિ પાસે આવી. પિતાના પતિને પંખે નાખવા લાગી.
જાગતા રહેલા મહારાજાએ રનમંજરીનું કામ જેયું, ને વિચારવા લાગ્યા, ધન્યની સ્ત્રી પતિવ્રતા છે, તે પિતાના પતિથી જ સંતોષ માને છે. પરપુરુષને વિચાર સરખાય કરતી નથી. શ્રીમંત હોવા છતાં તે સદાચરણી છે, તેથી તે દેવેની પ્રશંસાને ગ્ય છે.”
પથારીમાં પડ્યા. પડ્યા મહારાજા આમ વિચારે છે ને રાત આગળ વધે છે. મધ્યરાત્રિ થઈ ત્યારે ચોરી કરવાના ઇરાદે એક ચેર ઘરમાં પેઠે. રત્નમંજરીની દૃષ્ટિ પિતાના ઊંઘતા પતિ પર પડી અને પછી તેણે ચોરને છે. તેની દષ્ટિએ ચાર સુંદર લાગે. તેને જોતાં જ પૂર્વ ભવના અશુભ કર્મના ગે તે શુદ્ધિ ખોઈ બેઠી. વિષયલાલસા જાગૃત થઈ કામબાણના આઘાતથી વિહવળ થઈને ચોર પાસે જઈ ધીમા અવાજે કહેવા લાગી, “હે મારા મનને આનંદ આપનાર, સૌંદર્યમાં કામદેવને પણ શરમાવનાર, આ ઘર, ધન, દેલત અને આ મારે દેહ તેને ઉપભોગ કરી મને કૃતાર્થ કરો.”
રત્નમંજરીના શબ્દો સાંભળી ચેર ડરતે ડરતે બે, તમે આમ ન બેલે. વિષ્ટાના કીડા, દેવલેકમાં ઇંદ્ર, ગરીબ
Page #683
--------------------------------------------------------------------------
________________
૫૮૫
અને રાજા બધાને મૃત્યુને ભય હોય છે. હું જુગારી, ચોર, વ્યસની, સંબંધીઓથી જાયેલ છું, તેની સાથે તમે પતિવાળી હોવા છતાં, રૂપવાન હોવા છતાં કુકર્મની ઈચ્છા ન કરે.
એક તે ચોરી કરતાં મનમાં ભય હોય છે. સાથે સાથે તમારી સાથે વાત કરતાં મને હૃદયમાં ભય લાગે છે. તમે અત્યારે જાગે છે એટલે હું ચેરી તે કરી શકું તેમ નથી. કારણ જ્યાં માણસ જાગતા હોય ત્યાંથી ચાર ક્યારે પણ ચોરી કરતા નથી.”
ચોરનાં વચન સાંભળી કામથી ભાન ભૂલેલી રત્નમંજરીએ કુળની મર્યાદા છોડી કહ્યું, “હું કામદેવથી પિડાયેલી છું. તમારા ભેગરૂપી અમૃત વિના હું મરી ગયેલા જેવી છું. રાગરૂપી સમુદ્રમાં રહેલા માછલારૂપી મારા મનને ભોગરૂપી અન્નથી સંતે.
હાથી જેમ સ્પર્શથી, ભ્રમર સુધથી અને મૃગ સંગીતથી ભાન ભૂલે છે તેમ હું તમને જોઈ ભાન ભૂલી છું. માટે મારી સાથે ભેગ ભેગવી મનુષ્યજન્મ સફળ કર. મારા દેહને સ્વીકારી આ ઘરમાં રહેલા અનગળ દ્રવ્યને .”
ચેર અને રત્નમંજરીના શબ્દો સાંભળી મહારાજા સંસારનું સ્વરૂપ વિચારતા મનમાં બોલ્યા, “ઈદ્રિયમાં જીભ, કર્મોમાં મેહનીય કર્મ, વ્રતમાં બ્રહ્મચર્યવ્રત અને ગુણિમાં મનગુપ્તિ આ ચાર ઘણું કટે છતાય છે આવું જૈન આગમેમાં કહેવાયું
Page #684
--------------------------------------------------------------------------
________________
૫૮૬
-:: viધ
_ કરી
ચોર રત્નમંજરીની વાત માનવા આનાકાની કરે છે. છે તે સાચું જ છે. જેની સામે કઈ જોઈ શકતું ન હોય તેવા પરાક્રમી પણ સ્ત્રીના ચરણોમાં પડી તેના દાસ થાય છે.
વિષયભોગ દુઃખ દેનાર છે, તે ઝેર છે, તે માયામય છે. વિષયની ઈચ્છાવાળા મનને કાબૂમાં લાવવા છતાં તે વિષય તરફ દેડે છે, તેથી તેવા મનને અનેક ધિકાર છે.”
મહારાજા આમ વિચારતા હતા, ત્યાં તે ચેરના શબ્દો તેમને કાને પડ્યા, “હે સ્ત્રી, તું ઘરડા પતિને છોડી મને ચાહે તે સારું તે નથી. પરસ્ત્રીગમનના પાપથી હું નરકને અધિકારી થાઉં તેમ છતાં તારો પતિ જીવતા હોવાથી તારી સાથે ભેગ ભેગવી શક્તા નથીઘરડા સિંહની મૃગ કયારે પણ અવગણના કરી શકતું નથી.”
અરે, પણ મારો પતિ તે મરી ગયો છે.” રત્નમંજરી
Page #685
--------------------------------------------------------------------------
________________
૫૮૭
બોલી, “વિશ્વાસ ન આવતો હોય તે પાસે જઈ શ્વાસ જોઈ ખાતરી કરો.”
ચાર ધન્ય શેઠને જોવા જાય છે ત્યાં તે રત્નમંજરીએ પિતાના પતિના ગળે અંગૂઠો દબાવી મારી નાખ્યું. મહારાજા જગતમાં આવાં આવાં નાટક ભજવાવે છે.
રત્નમંજરીનું આ કર્મ-કાર્ય જોઈ મહારાજા વિચારવા લાગ્યા, “ખરેખર સ્ત્રીચરિત્ર જાણવું મુશ્કેલ છે. તેના પાલવના પવનથી રેગ થાય, આલિંગનથી મૃત્યુ થાય તેમાં નવાઈ શું ?”
રત્નમંજરીએ પિતાના મહેલ પતિને ખાટલા નીચે સુવાડી ચેરને કહ્યું, “હવે મારી સાથે ભેગ ભેગ.” ત્યારે ચારે કહ્યું, “આજ તે હું તારી સાથે વિષયભેગ ભેગવી શકું તેમ નથી, માટે આજે મનને માર.” કહી ર તે ત્યાંથી જવા લાગ્યા. રત્નમંજરી તેને જતા રોકવા લાગી ત્યારે ચાર બે , “અત્યારે તે તું મને જવા જ દે. કાલે તું કહીશ તેમ કરીશ.”
આ બે જણ આમ વાત કરતાં હતાં ત્યારે મહારાજા ગુસ્સે થઈ તલવાર કાઢી દરવાજા આગળ ઊભા રહ્યા ને વિચારવા લાગ્યા, “આ લોકોને મારવાથી મને શું લાભ. થવાને હતે? મને તે પાપ જ લાગવાનું.”
ચેર જ્યારે દીવાલમાં પાડેલા બાફેરામાંથી મુશ્કેલીએ. બહાર જઈ રહ્યો હતો ત્યારે રત્નમંજરીએ કહ્યું, “તમે સુખરૂપે
Page #686
--------------------------------------------------------------------------
________________
૫૮૮
દરવાજેથી જ જાવને” કહી રત્નમંજરીએ બારણું ઉઘાડ્યું. ચોર ત્યાંથી જવા લાગે પણ એકાએક દરવાજે તૂટી પડતાં ચાર દબાઈને મરણ પામ્ય.
કૌર, વાલી, રાવણ, સ્ત્રીના કારણે જ મરણ પામ્યા છે. ચારિત્રહિન સ્ત્રી આંખથી કેઈને જુએ છે, વાણીથી બીજાને રીઝવે છે, તે કેઈને આલિંગન દે ત્યારે તેના મનમાં કોઈ બીજે પુરુષ જ રમત હોય છે.
સ્ત્રીમાં અમૃત અને ઝેર સાથે રહેલાં છે. તેવાં બીજે કયાંય નથી. તે ખુશ થાય છે ત્યારે સેવારૂપી અમૃત આપે છે. ખીજાય છે. ત્યારે ઝેરી બની જાય છે. મેહરાજાનું આ નાટક છે.
ચેરને મરેલે જોઈ વિકમ પોતાના મહેલે ગયા. નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સૂઈ ગયા, ત્યારે રત્નમંજરી ચેર પાસે જઈ રડવા લાગી. “હે નાથ, તમે મને છોડી ક્યાં ગયાં? હે નાથ ! હે પ્રાણધાર! હે વલ્લભ! હે પ્રિયતમ! મને વિરહાગ્નિમાં બળતી મૂકી તમે કયાં ગયા?”
ડીવાર રડ્યા પછી તે સ્વસ્થ થઈને બોલી, “મારા બેય ધણી મરી ગયા. મારો સતીધર્મ પણ ગયે. હું કલંક્તિ થઈ. મારા પતિને મારવાના અને બીજાને આલિંગન કરવાની ઇચ્છાના પાપે હું નરકમાં જવાની જ.
હાય! સવાર થતાં હું વિધવા થવાની ત્યારે મારી શું દશા થશે? પરલેકમાં નરકનાં દુઃખને હું શી રીતે સહન
Page #687
--------------------------------------------------------------------------
________________
૫૮૯
કરીશ? હું પાપિણી લેાકાને માઢુ શુ ખતાવીશ ? મેં જે પતિહત્યાનું કર્મ કર્યું છે તે હું ક્યારે પણ કેાઈને કહી. શકવાની નથી. મારી દશા તે કાઠીમાં મોઢું ઘાલી રડવા જેવી છે.
જો હું ઉતાવળે રડું છું તેા રાજા મારુ ધન લઈ લે છે. માટે મારે તે પતિ સાથે મરવુ રહ્યું. સવારમાં આ માટે પ્રપંચ કરવા પડશે. મારે માટે તે પતિ સાથે બળી મરવું અથવા ડૂબી મરવું સારુ' છે. પણ વિધવા થઇ જીવવું મારે માટે સારુ નથી. સ્ત્રી સદ્ગુણી હાય, દાન, પુણ્ય કરતી હાય છતાં પતિ વગરની હાવાથી તેની નિદા થાય છે. ”
આમ ખેલતી રત્નમજરીએ પેાતાના પતિની તેમજ ચારની લાશને કપડાંથી ઢાંકી દીધી.
66
સવાર થતાં રત્નમ જરી રડતી ત્યાં ભેગા થયેલા લાકે આગળ કહેવા લાગી, હાય, હાય, રાત્રે ઘરમાં કેાઈ ચાર પેસી ગયે. તેણે મારા પતિને તેમજ એક પુણ્યશાળી અતિથિની હત્યા કરી.
એ અતિથિએ મારા પતિને બચાવવા ચાર સાથે લઢાઇ કરી. પણ ચારે અતિથિના મસ્થાન પર ઘા કર્યાં ને અતિથિ મરી ગયા. હવે મારે માટે મરવા સિવાય બીજો રસ્તા નથી, તેથી હું મારા પતિ અને અતિથિને લઇ ઉતાવળે જંગલમાં
જાઉં છું.
Page #688
--------------------------------------------------------------------------
________________
૫૦૦
પતિના મરતાં કઈ સ્ત્રી રડે છે. તો કોઈ મરે છે. કેઈ બીજો પતિ કરે છે. તો કેઈ ઘરમાં રહે છે. પણ હું તો મારા " તિની સાથે બધાની નજર સામે ચિતામાં પડી બળી મરીશ. અને પરલોકમાં જઈશ. ને નિર્મળ યશ મેળવીશ.
પતિવ્રતા-સતી સ્ત્રીઓ એ જ કે જે પતિના પગ ધોઈ પીએ ને પરલેક જતા પતિના શરીર સાથે ચિતામાં બળી મરે.” બેલતાં તેણે ધન્ય શેઠ અને ચેરના શરીરને શુદ્ધ જળથી નવડાવ્યાં, ને ધર્મકાર્યમાં દ્રવ્ય વાપરવા લાગી. સતી થવા તૈયાર થઈ.
આ સમાચારનગરમાં ફેલાઈ ગયા. સમાચાર સાંભળતાં લેકે દર્શને આવવા લાગ્યા, બધાની આંખમાં આંસુ હતાં. તેઓ સતીને નમસ્કાર કરી કહેવા લાગ્યાં, “ હે માતા, તમારા વગર અમારાથી કેમ રહેવાશે ? તમારા વગર અમારું જગત શૂન્ય થઈ જશે. આ અવંતી નગરી વિધવા થશે. લેકેની આશાવેલડી સુકાઈ જશે. તમારા જવાથી અમે દુઃખી થઈ જઈશું તેથી તમે સતી થવાની વાત પડતી મૂકે.”
નગરના કેટલાક લેકે મહારાજા વિક્રમ પાસે ગયા ને કહેવા લાગ્યા, “સતી રત્નમંજરી પોતાના પતિ સાથે સ્વર્ગમાં જવા તૈયાર થઈ છે. તે રત્નમંજરી કામધેનુ,
૫લતા ને કામકુંભ જેવી છે. તેના પગ ધોયેલા પાણીથી વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થનારા રોગ નાશ પામે
* “સાચી સતિ સમાની, પતિ પગ ધઈ પિયંતિ; પ્રિય કલેક પંથીઈ દઈ જિ ઈતિ.”
Page #689
--------------------------------------------------------------------------
________________
છે, વંચાને સંતાનની પ્રાપ્તિ થાય છે. નિર્ધન શ્રીમંત થાય છે. અભાગી ભાગ્યશાળી થાય છે, કપ સુંદર બને છે.”
નગરજનના શબ્દો સાંભળી ચારિત્ર્યશીલ રાણી ગંગારસુંદરી મહારાજાને કહેવા લાગી, “હે મહારાજ, હું પણ તેમના ચરણોદકથી પવિત્ર થાઉં. જેથી મારું વાંઝિયામેણું ભાગે. ને વંશવૃદ્ધિ થાય.”
રત્નમંજરીના ચરિત્રને જાણનાર મહારાજા રાણીના શબ્દો સાંભળી મનમાં હસવા લાગ્યા અને કહેવા લાગ્યા,
તારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા હું તે સતી શિરોમણનું ચરણોદક લાવીશ.” પછી ગંભીર થઈમહારાજા નગરજનોને કહેવા લાગ્યા, “તમે જાવ. તે સતી શિરોમણી માટે ઉત્સવ ઉજવે. હું ત્યાં આવું છું. મારી રાહ બધા નદીકિનારે જેજે. હું ત્યાં આવી સતીને મારા મનની કેટલીક વાત પૂછવા માંગુ છું, જે આ પ્રમાણે સતી થાય છે ને જે બોલે છે તે સાચું જ પડે છે.”
નગરજને ધન્ય શેઠને ત્યાં આવ્યા. વાજા વાગવા લાગ્યાં, ત્યારે રત્નમંજરી એક સુંદર વાસણમાં સાકર સાથે દૂધ પી તૈયાર થઈ તેણે સાત ક્ષેત્રોમાં પોતાનું ધન ખરચ્યું. ગુરુની સાક્ષીએ દસ પ્રકારની અંતિમ આરાધના કરી. શ્રીજિનેશ્વરદેવને પ્રણામ કર્યા. બધાની ક્ષમા માગી. પછી ઘેડી પર બેસી આગળ વધી. વાજાં વાગવા લાગ્યાં. આ વાજાંના અવાજે લોકે પિતપોતાનું કામ છોડી સતીને નીરખવા
Page #690
--------------------------------------------------------------------------
________________
પર
આવ્યા. રનમંજરીએ “અક્ષત” ફેંક્યાં. મનેકામના પૂરક અને પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી લેકે તે લેવા લાગ્યા.
તેઓ નદીકિનારે આવ્યાં. ત્યાં મણિભદ્ર યક્ષનુ મંદિર હતું. ત્યાં જઈ રત્નમંજરી ઘેડી પરથી ઉતરી. ભિખારીઓને દાન આપ્યાં. અને હસતે મેઢે ચિતા પાસે ગઈ, તેવામાં મહારાજા, રાણી, સેવક સાથે ત્યાં આવ્યા.
મહારાજા વિક્રમાદિત્યને આવેલા જોઈ રત્નમંજરી કહેવા લાગી, “હે રાજન, તમે લાંબા આયુષ્યવાળા થાવ, સદાય યશ મેળવતા રહો, ભૂમિનું પાલન કરો, ધર્મમાં શ્રદ્ધાવાળ રહે, પરોપકાર કરતા રહો અને પુત્રપૌત્રવાળા થાવ.”
રાણી શ્રૃંગારસુંદરી સતી પાસે ગઈ. પ્રણામ કરી પુત્ર પ્રાપ્તિ માટે ચરણોદક માગ્યું, ત્યારે સતીએ ભીના ચેખા રાણીને આપ્યા ને કહ્યું, “તું પતિ સાથે રહી પુત્રપૌત્રવાળી થઈ યશસ્વી થજે.”
તે પછી મહારાજા રત્નમંજરી સાથે વાત કરવા તેની પાસે ગયા, અને તેના કાનમાં કહેવા લાગ્યા, “તમે ત્રણે કાળની વાત જાણનાર છે, અને રાજાના હિતેચ્છુ છો. તમારા પતિવ્રતના પ્રભાવે લેકેને સંતાન આપે છો, તમારા, ચરણોદWી લેકના રોગ વિગેરે નાશ પામે છે, છતાં તમે રાત્રે ચેર–પરપુરુષ સાથે ભેગ ભેગવવા ઈચ્છા કરી, તમારા પતિને ગળે અંગૂઠે દઈ મારી નાખે, હવે તમે એ સુખ ભેગાવવાનું છોડી અગ્નિમાં પડી શું સુખ ભેગવવાનાં છો:
Page #691
--------------------------------------------------------------------------
________________
૫૯૩
નાહક ચિતામાં પડી શા માટે મરે છે? બીજા પતિને પરણું જીવન કૃતાર્થ કરે. આમ કરવાથી કરેલાં પાપકર્મોથી કદી છૂટાતું નથી. હે રત્નમંજરી! અત્યારે તમે ચિતા પર ચઢવા તૈયાર થયાં છો પણ રાત્રે તે પતિને માર્યો છે ; માટે સ્ત્રીચરિત્ર જવા દઈ મારી આગળ જે હોય તે કહે. હું તમારી વાત કઈને કહેવાનું નથી.”
*
*
*
' છે
.
આશા
STUTI
રત્નમંજરી સાથે મહારાજા વાત કરી રહ્યા છે.
અતિથિશે આવી રાજાએ મારાં બધા ચરિત્ર જોયાં છે.” એવું સમજી તે બોલી. “રાજન, એ વાત મને ન પૂછે. જે સમયે જેવાં કર્મને ઉદય થાય છે તે સમયે માણસ તેવાં કર્મકાર્ય કરે છે. રાજન, તમે તમારા પગ નીચે બળતું જેના નથી. ખરેખર કહ્યું છે કે, બીજાનાં નાનામાં નાનાં છિદ્રો જેવાય છે પણ પિતાનું મોટું છિદ્ર દેખાતું નથી.
૨૮
Page #692
--------------------------------------------------------------------------
________________
૫૯૪
વિષ્ણુ, શંકર, કપિલ આદિ મુનિગણ, ચકવર્તી તેમજ મનુષ્ય બધા જ સ્ત્રીના દસ છે. રાજન, ગુરુ, ગાય, સેના, પાણી, સ્ત્રી અને પૃથ્વીની નિંદા કરવી જોઈએ નહિં, જે તેમની નિંદા કરે છે તે જાતે જ નિંદાય છે.
રાજન, તમને સ્ત્રીચરિત્ર જાણવાની ઈચ્છા છે. પણ તે જાણતાં તમને દુઃખ થશે, પહેલા પણ ઘાંચણને કારણે તમારી ઘણી નિંદા થઈ હતી, અને હવે મારી પાસેથી સ્ત્રીચરિત્ર જાણી નિંદાને પાત્ર થશે. તમે દરેમાં ઉંદર અને સાપ દેખ્યા છે પણ હજી તમે દૃષ્ટિવિષ સર્પ જોયા નથી. જેને જોતાં જ બધાના પ્રાણ જાય છે.
તમે સમુદ્રમાં છીપ, શંખ, કેડી દેખી છે, પણ કૌસ્તુભમણિ જે નથી. હે રાજનું, લીમડે, કંધેર વગેરે ઝાડ તમે જોયાં હશે પણ હજી તમે કલ્પવૃક્ષ જોયું નથી. રસભૂમિ, વિષભૂમિ, મરૂભૂમિ તમે જરૂર જોઈ હશે પણ રત્ન અને મતીથી ભરેલી ભૂમિ નહિ જોઈ હોય.
હે રાજન, ના હું અધમ છું. ને હું જડ છું. ના હું સ્ત્રીઓમાં શિરેમણિ છું, પણ હું મરીને પૃથ્વી પર મારે યશ મૂકી પરલોકે જઈશ.”
“હે રત્નમંજરી,” રનમંજરીના શબ્દ સાંભળી મહારાજા બોલ્યા, “તમે મને કાંઈક તે સ્ત્રીચરિત્ર દેખાડો.”
રાજન, તમે નગરમાં રહેતી કેચી કંયણને મળજે. તે મારા તેમજ બીજી સ્ત્રીઓનાં ચરિત્રને જાણે છે, તેને
Page #693
--------------------------------------------------------------------------
________________
૫૫
પૂછજો. બસ હવે તમારું કલ્યાણ થાવ....મારા પાપ મિથ્યા હિ.” કહી ધન્ય શેઠ અને ચેરના શબ સાથે ચિતામાં તેણે પ્રવેશ કર્યો.
બધા પિતાનાં સ્વાર્થને રડતા નગર તરફ જવા લાગ્યા, મહારાજા પણ નગરમાં આવ્યા ત્યારે રત્નમંજરી બળી ભસ્મ થઈ ગઈ ને સ્વર્ગમાં ગઈ.
વાચક! આ રત્નમંજરીની કથા વાંચી થોડું વિચાર! મન મર્કટ કેવા વિચિત્ર પ્રકારે જીવને નાચ નચાવે છે!! બાલ્યાવસ્થાથી જ પરમ ધાર્મિક જીવન જીવનારી રત્નમંજરીની દુષ્કર્મ દ્વારા કેવી ફજેતી થઈ. ખરેખર આ જગતમાં આત્મા અને કર્મ બે પદાર્થોનું યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં આત્મા શુભ પ્રસંગ–નિમિત્ત પામીને ઉન્નત માર્ગે આગળ વધે છે. અશુભ-પ્રસંગ પામીને તેને તે આત્મા અર્ધગતિએ જાય છે તે આ વાર્તા કહી જાય છે. માટે જ જ્ઞાની ભગવંતોએ વારંવાર ફરમાવ્યું છે “શુભ નિમિત્તમાં રહો અને ઉત્તમ ભાવનામાં ચિત્તને સદા રાખે તો શિવ માર્ગ દેખાશે.”
Page #694
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંચાવનમું ... ... .. કેચી કાયા
મહારાજા વિક્રમ સ્ત્રીચરિત્ર જાણવા માટે કેચી કંદેયણને ત્યાં જવા નીકળ્યા. રસ્તે જતાં કેચીના ઘર સંબંધમાં લેઓને પૂછવા લાગ્યા. ત્યારે તેમને જવાબ મળે, “આમ ડાબે હાથે ચાલ્યા જાવ. ત્યાં પરદેશીઓને જમવાનું મળી શકે છે.–ભેજનશાળા છે. એ ભેજનશાળાની પાસે જ કેચી કંદયણનું ઘર છે. ત્યાં સુંદર પકવાન, ઊંચી જાતના ચોખા, દાળ, જુદી જુદી સામગ્રી, શાક, દૂધ, દહીંથી બનેલ વસ્તુઓ પૈસા આપતાં મળે છે. થેડા પૈસા આપવાથી મધ્યમ પ્રકારની વસ્તુઓ મળે છે. ત્યાં સારી વ્યવસ્થા છે.
ત્યાં ચંદ્રમણિ અને સૂર્યમણિથી બનાવેલા એક માળથી તે સાત માળ સુધીના સુંદર મહેલે છે. એ મહેલે જાણે, પિતાના મિત્ર સૂર્ય-ચંદ્રને મળવા આનંદથી આકાશ તરફ ન જઈ રહ્યા હોય? વળી પાંચ જાતનાં મણિઓથી બાંધેલા હોવાથી મને તેમાં પિતાનું પ્રતિબિંબ જુએ છે. જાણે દર્પણમાં પિતાનું પ્રતિબિંબ ન જોઈ રહ્યા હોય ? ત્યાં દ્રાક્ષના આસવ રૂપ અમૃત જળથી ભરેલી સહેલાઈથી ઉતરી શકાય. તેવી પગથિયાંવાળી સુંદર વાવડીઓ છે.
Page #695
--------------------------------------------------------------------------
________________
૫૯૭
ભિખારીઓને દાન આપવાવાળી, કલ્પલતા સમાન કેચી કંદમણ ત્યાં રહે છે. ભેગની ઇરછાવાળાને ત્યાં ભેગ મળે છે. જમવાની ઈચ્છાવાળાને ત્યાં જમવાનું મળે છે, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર પણ મળે છે.
કચી જ્યારે કેપે છે ત્યારે ચંડિકા જેવી લાગે છે, અને રાજી હોય છે ત્યારે તે જે જોઈએ તે આપે છે.”
લોકોના આ શબ્દ સાંભળી રાજા નવાઈ પામ્યા અને વેશ બદલી કોચીને ત્યાં પહોંચી ગયા.
તેના ઘરને ઘણું બારણાં હતાં. ત્યાં જુદી જુદી જાતના કેટલાય માણસ હતા. જુદી જુદી જાતનાં વાજાં વાગતાં હતાં. દેવવિમાન જેવા તથા અનેક સ્ત્રીઓથી ભરેલાં મકાને જોઈ મહારાજા રાજી થયા.
અદશ્ય રીતે મહારાજા ઘરમાં ગયા. ત્યાં સેનાનાં સિંહાસન પર બેઠેલી કેચીને જોઈ
યાચકે તેની સ્તુતિ કરતા હતા. કામદેવની પત્ની રતિ અને પ્રીતિ જેવું સ્વરૂપ જોઈ મહારાજા વિચારવા લાગ્યા, “આ તે સાક્ષાત્ ઈંદ્રાણી, દેવાંગના, કિન્નરી કે કઈ પાતાળકુમારી જણાય છે.”
પરદેશીનું રૂપ ધારણ કરી મહારાજા આમ વિચારતા હતા, ત્યારે એક દાસી તેમને પરદેશી જાણ સ્નાનાગારમાં લઈ ગઈ. ત્યાં નાહવાને સ્થાને બેસાડી ઉત્તમ તેલથી માલીશ કરી
Page #696
--------------------------------------------------------------------------
________________
૫૯૮
કસ્તુરી વિગેરેથી સુંગંધવાળા પાણીથી નવડાવ્યા. પછી તેમને જમવા માટે લઈ ગઈ ને જમવા કહ્યું, ત્યારે મહારાજાએ કહ્યું, “હું રાતે જમતે નથી. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હતું,
ધર્મશ્રદ્ધાવાળે કઈ ગૃહસ્થ હોય અથવા વિવેકવાળે હેય તેને રાતે જમવું જોઈએ નહિ. તપસ્વીએ તે ખાસ કરીને રાત્રે જમવું ન જોઈએ. જે માણસ સદાય રાત્રિભેજનને ત્યાગ કરે છે, તેને એક મહિનામાં પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે. તેથી હું રાત્રિભોજન કરતું નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બે વખત જમી લઉં છું.”
મહારાજાના શબ્દો સાંભળ્યા પછી તેમને ચંદનનું વિલેપન કરવામાં આવ્યું. હાર વગેરે પહેરાવી તેમને કેચી પાસે લઈ જવામાં આવ્યા. મહારાજાએ ઘણાં વિનયથી નમસ્કાર કર્યો. એટલે કેચી મહારાજા વિક્રમનું નામ લઈ કહેવા લાગી, “પધારે મહારાજા વિકમ, સદાય પ્રજાને ન્યાય કરનારા કેમ આનંદમાં છે ને? મારી પુત્રી જેવી અને તમારી પત્ની દેવદમનની મજામાં તે છે ને? અહીં આવવાની તકલીફ કેમ ઊઠાવવી પડી?
જગતમાં બધાને પિતાનું જ કામ વહાલું હોય છે. બીજાની પડી હતી નથી. તમે તમારા કામ માટે આવ્યા છે? મનને કેઈ સંશય દૂર કરવા આવ્યા છે?” બેલતી કેચ અટકી ડીક પળો વિતાવ્યા પછી બોલી, “જે સ્ત્રી પિતાના પતિ સાથે ચિતાએ ચઢી તે રત્નમંજરી સતીરત્ન. હતી. પણ ગઈ કાલે કોઈ કુકર્મના ઉદયથી અને પાપરૂપ
Page #697
--------------------------------------------------------------------------
________________
રાક્ષસથી દેરવાઈ તેણે ચારથીભગ ભેગવવા ઈચ્છા કરી. તેણે. પિતાના પતિને મારી નાંખ્યું, પછી ચેર અને પિતાના પતિના મરણથી ઘણે જ પશ્ચાત્તાપ તેણે કર્યો. પિતાનાં કરેલાં કામની નિંદા કરતી તે અગ્નિમાં પ્રવેશી.
પળમાં આસક્તિ, પળમાં વૈરાગ્ય, પળમાં કેધ, પળમાં જ્ઞમાં આ બધા મનના ધર્મ છે, તે મને વાંદરાની જેમ મોહને વશ થઈ ચંચળ બને છે. મન માંકડા જેવું ચપળ છે. તે પ્રત્યેક પળે જુદા જુદા ભાવાળું બને છે.
નદીને કિનારે રત્નમંજરીએ ચિતામાં પ્રવેશ કરતાં તમને સાચું જ કહ્યું છે, “તમે પર્વત પર દૂર બળતા. અગ્નિને જોઈ શકે છે પણ પગ આગળ બળતાને જોઈ શક્તા નથી.” રાજન, હંમેશાં દબુદ્ધિ કરી શાસ્ત્રનું ચિંતન કરવું જોઈએ. રાજાથી સદાય ડરતા રહેવું જોઈએ. પિતાના ખેળામાં રહેલી સ્ત્રીની સાવધાનતાપૂર્વક સંભાળ રાખવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે. રાજા અને સ્ત્રી કયારે પણ વશમાં રહેતા નથી.” કઈ તરવૈયે સમુદ્ર તરી જાય પણ કઈ સ્ત્રીને પાર પામી શકતું નથી. તમારે સ્ત્રીચરિત્ર જેવું જ છે ને? તે ડીવાર આ પેટીમાં છુપાઈ જાવ. પેટીમાં જોરથી ખાંસી ખાશો નહિ, જોરથી શ્વાસ લેશે નહિ. આ પેટી જ્યાં જાય ત્યાં જજે. હું પેટીમાંથી જ્યારે તમને બહાર કાઢે ત્યારે જ બહાર આવજે. બરાબર સાવધાન રહેજે. તેમાં જ તમારું કલ્યાણ છે.”
Page #698
--------------------------------------------------------------------------
________________
***
twi@intZ7dZWmNTEા
Essenecજવ4
ર
tirlin
IIIIIIIIIII
ન ઉર.
--
-
કેચીએ મહારાજાને પેટીમાં પેસવા કહ્યું.
સ્ત્રીચરિત્ર જેવાની ઈચ્છાવાળા રાજા કોચીને કહેવા પ્રમાણે પેટીમાં પિડા. કોચીએ તે પિટી બંધ કરી એટલામાં મહારાજાને મુખ્ય મંત્રી બુદ્ધિસાગર ત્યાં આવ્યો.
મંત્રાધરે પાંચ મુદ્રાઓ ધારણ કરેલી હતી, જાણે દેશને, રાજા મહારાજાને વહાલે, રાજ ચલાવનારે, છોડનાર અને બાંધનાર ન હોય ! તે કોચીની સામે મોતીથી ભરેલે સેનાને થાળ લઈ આવ્યું. તે થાળ કેચીના પગ પાસે મૂકી બોલ્યા,
હે મનોવાંચ્છિત આપનારી, મારા પર પ્રસન્ન થઈ મને મદનમંજરી સાથે મેળાપ કરાવો.”
Page #699
--------------------------------------------------------------------------
________________
૬૦૧
<<<<<<<<<<<<<3
>>>>>>>>>>
6
*
-
G
G
ક
NENTAL
ITVIIIIIIIutumulun
मानसरे
WITT
મંત્રીશ્વરને પેટી પર બેસવા કહ્યું. હે વિચિક્ષણ મંત્રી !” કેચી બેલી, “આ સુંદર મોરપીંછી લઈ, આ પેટી પર બેસે. પછી મોરપીંછીને પિટીની ચેતરફ ફેરવે, એટલે પિટી આકાશમાગે તમારા ધારેલા સ્થાને લઈ જશે.”
કેચીના કહેવા પ્રમાણે મંત્રીએ કર્યું એટલે પેટી - મદનમંજરીના મહેલે પહોંચી ગઈ.
- રાજરાણી મદનમંજરી પોતાના મનના માનેલા મંત્રીને - જેઈ ઊભી થઈ ને આસન આપી કહેવા લાગી, “મંદીશ્વર ! ઘણા દહાડે દર્શન દીધાં ?”
“હે પ્રિયે ! ” મંત્રીશ્વર બે, “મારાથી જ તે આવી શકાય નહિ.”
Page #700
--------------------------------------------------------------------------
________________
૬૦૨
હે પ્રાણવશ્વભ! તમારો વિયેગમાં બળતું મન તમારી જ માળા જપે છે” રાણીએ કહ્યું, “હું દૂર રહેતી હોવા છતાં તમારી પાસે જ છું. તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી છું, તમારા વિયેગમાં દિવસ કેવી રીતે જાય છે તે તે હું જ સમજું છું. સાચું કહું તે તમારા વિયેગના કારણે મારે જન્મારે છૂટી પડે છે.” કહેતી મદનમંજરીએ મંત્રીશ્વરને નવડાવ્યા, સુંદર રસેઈ જમાડી પાન આપી સૂવાની વ્યવસ્થા કરી.
જુદા જુદા શૃંગારોથી, ભેગથી, મધુર વચનેથી રાણીએ મંત્રીશ્વરને ખુશ કર્યો.
ભેગ ભેગવતા, રાત્રિ પૂરી થતાં રાણીએ મંત્રીને કહ્યું, જોયું ને? આ રાત ઘડીકમાં પસાર થઈ ગઈ.”
હા હા. તેથી જ મારે અહીંથી જલદી જવું જોઈએ.” મંત્રીશ્વરે કહ્યું. “કદાચ મહારાજા અહીં આવી ચઢે તે શું દશા થાય?”
તમારું મન અહીં મૂકીને જાવ.” મંત્રીશ્વરના શબ્દ સાંભળી રાણીએ કહ્યું. “અને તમે મારું હૃદય લઈ જાવ, કારણ કે હું અબળા છું તમારા મોબળથી બળ મેળવી હું જીવી શકીશ. નહિ તે હું મરી ચૂકી છું એમ માનજે બને તેટલી વધારે રાતેએ તમે આવજે અને વિયેગાગ્નિને શાંત કરજો. આપણે બંનેને ભેગા કરનાર કેચીના પગ પકડી મારા. પ્રણામ કહેજે.
Page #701
--------------------------------------------------------------------------
________________
૬૩
આ બધું જોઈ મહારાજા વિક્રમ પેાતાના મનમાં વિચારવા લાગ્યા, “અરે, આ મઢનમંજરી પૂરેપૂરી પાપી છે. આવી સ્ત્રીઓને તે દૂરથી જ નમસ્કાર કરવા જોઇએ, અથવા એવા કોઈ મત્ર જપવા જોઇએ, અથવા એવા કોઇ દેવની ઉપાસના કરવી જોઈએ જેથી સ્રીરૂપી પિશાચિની શીલરૂપી જીવનને ખાઈ ન જાય. જાણે જગતના સંહાર કરવા વિધાતાએ સપના દાંત, અગ્નિ, યમરાજની જીભ અને ઝેરના અંકુર આ મધું ભેગું કરી સ્ત્રીને ન બનાવી હાય !
વીજળી કદાચ સ્થિર રહે. હવા કદાચ સ્થિર રહે પ સ્ત્રીઓનુ મન કયારે પણ સ્થિર રહી શક્યું નથી.”
આમ વિચારતા મહારાજાએ પેાતાની રાણી અને મત્રને મારવા સંકલ્પ કર્યાં. ક્ષણ પછી શાંત થઈ મનમાં ખેલ્યા, ૮ આ પાપીઓને મારવા જોઈએ, આ બેને મારતાં લેાકેા મારી નિંદા કરશે. આ પાપ કરવું મારે માટે સારુ નથી.” આમ મનમાં ખેલતા મહારાજા પેટીમાં ચૂપચાપ બેસી રહ્યા.
મંત્રીશ્વર પેાતાનુ’ કામ પૂરુ કરી પેટી પર આવીને બેઢા. અને આવ્યા હતા, તેમ આકાશમાર્ગે કાચીને ત્યાં ગયા. પછી મારપીછી અને પેટી કાચીને સાંપી રાણીએ કહેવડાવેલ સદેશે પ્રણામ સાથે કહ્યો ને તે પ્રણામ કરી ત્યાંથી ગયા.
મંત્રીશ્વરના ગયા પછી કાચીએ જ્યારે મહારાજાને પેટીમાંથી કાઢયા, ત્યારે મહારાજાએ પણ પ્રણામ કર્યાં ને મધુર વચને કહેવા લાગ્યા, “ તારી કૃપાથી મેં રાણીનું ચરિત્ર જોયુ" અને એ ચરિત્ર જોઈને મને ઘણુ દુઃખ થયું.”
Page #702
--------------------------------------------------------------------------
________________
૬૦૪
“હે રાજન!” કેચી કહેવા લાગી, “સીંચરિત્ર ઘણું જ વિષમ છે.”
વિશિષ્ટ સાથી સુશોભિત અંગવાળી સાસુ અને પાંચ પતિવાળી દ્રૌપદીને પૂર્ણ સંતોષ ન થયું. એવું મહાભારતમાં કહેવાયું છે.
દુર્વાસાને નારદે પાંચ વાક્ય કહ્યા હતા. જે દ્રૌપદી પાંચ વાત સાચી કહેશે તે આ આંબાના ઝાડને કસમયે ફળે આવશે, (૧) સ્ત્રીનો પ્રિય (૨) પાંચથી વધુની સ્થિતિ (3) નવી નવી ઇચ્છાઓ, (૪) સતીત્વ (૫) પરદર્શન.”
દ્રૌપદીએ જવાબ આપે. ચોમાસું દુઃખદાઈ છે. પણ ખેતી માટે, પીવાના માટે પાણી મળતું હોવાથી લોકેને ચોમાસું સારું લાગે છે. તેમ હે નારદ ! સ્ત્રીનું ભરણપોષણ કરતે હેવાથી પુરુષ સ્ત્રીને પ્રિય-વહાલે લાગે છે. આ પાંચ પાંડ મને વહાલા લાગે છે. આ પાંચ પાંડ મને વહાલા છે પરંતુ મારો જીવ છઠ્ઠા માટે તલસે છે. ગાય જંગલમાં નવું નવું ઘાસ ખાવાની ઈચ્છા કરે છે તેમ સ્ત્રીઓને રોજ નવા નવા પુરુષો મેળવવા ઈચ્છા થાય છે.... જ્યાંસુધી એકાંત મળતું નથી. એવી તક નથી મળતી અને પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતે સ્ત્રી ત્યાં સુધી સત્વ જાળવી શકે છે. જેમને ઘડે પાણીથી ભર્યો હોય અને તે ઝમે છે.
* સ્થાન સમય એકાન્તકા–ર, ત્રાર્થનાશીલ; મિલતા નહીં ઇસસે બના. રહતા નારીકા શીલ.
Page #703
--------------------------------------------------------------------------
________________
૬૫
તેમ ભાઈ બાપ પુત્ર અથવા કેઈપણ રૂપવાળા પુરુષને જોઈ સ્ત્રી પીગળી જાય છે.
એક વખતે કેઈએ પૂછયું –
હે સુજ્ઞ ! હે કીર્તિસંપન્ન પાંડુદેવ ! શ્રત, કુળ અને પુરુષેની રક્ષા કેણ કરે છે? રાજા, વન અને સ્ત્રીની રક્ષા કરવાને કર્યો ઉપાય છે? એના જવાબમાં કહેવામાં આવ્યું છે, રેજ શ્રેમપૂર્વક અભ્યાસ કરવાથી મૃત જ્ઞાનની રક્ષા થાય છે. વડીલેની સાવચેતીથી કુળની રક્ષા થાય છે, ધર્મક્રિયાથી પુરુષનું રક્ષણ થાય છે. દાનથી રાજાઓની, ફૂલથી વનની રક્ષા થાય છે. પણ સ્ત્રીની રક્ષા કઈ રીતે થાય છે, તે કઈ જ જાણતું નથી.
સ્પર્શેન્દ્રિયરૂપ મહાસર્પથી ઉન્મત્ત બનેલ સ્ત્રી, પિતાના પતિ, માતા, પિતા વગેરેને છેતરવા શું કરતી નથી? સ્પર્શેન્દ્રિયના વિષથી શું દેવકીનંદન કૃષ્ણ ગેપિકા વગેરે સ્ત્રીઓ સાથે કીડા નથી કરી? કામદેવના બાણથી વિધાયેલા મહાદેવે શું તપસ્વિનીનું સેવન નથી કર્યું? કામથી ભાન ભુલેલા બ્રહ્માએ પિતાની પુત્રી બ્રાહ્મી સાથે શું વિષયસેવન નથી કર્યું ? શું પારાશર આદિ ઋષિએ કામી નથી થયા? હે રાજનૂ, સ્ત્રીઓમાં કામ મેટા પ્રમાણમાં રહેલ છે. તે પછી તે એક પતિથી કેવી રીતે સંતેષ પામે?”
સ્ત્રીને આહાર પુરુષ કરતા બમણું છે, લજજા ચાર ગણું છે, કાર્ય વ્યવસાય છ ગણે અને કામ આઠ ગણે છે.”
Page #704
--------------------------------------------------------------------------
________________
૬૦૬
કોચીની આ બધી વાતો સાંભળી, મહારાજા વિક્રમ કાંઈક શાંત થયા ને ખેલ્યા, “ જે સ્ત્રી કામાવેશવાળી છે, તેને માટે શુ થાય?
સંશયેનું કુંડાળુ, અવિનયનું ઘર, સાહસેાનું નગર, અનેક કપટોનું સ્થાન, અવિશ્વાસનુ ક્ષેત્ર, વિદ્વાનેાથી પણ ન સમજાય તેવું માયાપૂ પાત્ર, અમૃતથી પૂર્ણ પણ ઝેર જેવી સ્રીરૂપી યંત્ર લાક ધર્મના નાશ કરવા માટે કાણે સર્જ્યું હશે ?”
આમ માયાપૂર્ણ સ્ત્રી સબંધમાં વિચાર કરતા કરતા, આનંદથી પૂર્ણ મનવાળા મહારાજ મહેલે આવ્યા.
સસારના સ્વરૂપને વિચાર કરતા મહારાજાએ બુદ્ધિસાગર મંત્રી અને રાણી મદનમ ંજરી એ બંનેને દેશપાર કર્યાં.
એક અનુભવી કવિએ ઠીક જ કહ્યું છે—
નારી તો ઝેરી છૂરી, મત લગાવા અંગ; દશ શિર રાવણ કે કટ, પરનારી કે સ’ગ. નાગણીસે નારી ખુરી, દાનુ’ મુખસે ખાય; જીવતા ખાવે કાલજા, મુવા નરક લે જાય.
卐
Page #705
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭૫નમું... ... ... ... ... ... સ્ત્રીવિત્ર
મહારાજા વિક્રમ રાજસભામાં બેઠા છે, ત્યાં એક પંડિત આવે. મહારાજાએ તેને વાત કહેવા કહ્યું, પંડિત કહ્યું: “મહારાજ ! કયારેક બુદ્ધિમાનેથી સમુદ્ર પાર થઈ જવાય છે, પરંતુ સ્ત્રીચરિત્રને પાર કઈ જ પામતું નથી. પરદુઃખભંજન રાજા, સ્ત્રીચરિત્રની હું તમને એક વાત કહું.
શ્રી પુર નામનું એક ગામ હતું, ત્યાં છાહડ નામને ખેડૂત રહેતે હતો. તેનું લગ્ન ધારાનગરીમાં રહેતા ધન નામના ખેડૂતની પુત્રી રમા સાથે થયું હતું.
એક દિવસે છાહડે રમાને તેડવા સુંદર વસ્ત્રો પહેરી સુંદર રથમાં બેસી ધારાનગરીમાં ગયે. સાસુએ સારે સત્કાર કરી પિતાના પુત્રને જમાડે તેમ જમાઈને સારાં સારાં પકવાન, દાળ, ચોખા વગેરેથી પ્રેમથી જમાડયે. -વસ્ત્રાભૂષણ આપ્યાં, પછી છાહડ રમાને લઈ પિતાને ગામ જવા તૈયાર થયે.
રમા પણ સારાં સારાં કપડાં પહેરી પિતાનાં સ્નેહી
Page #706
--------------------------------------------------------------------------
________________
૬૦૮
સંબંધીઓને મળવા ગઈ. રસ્તામાં રમાને જેની સાથે સંબંધ હતું તે મળે. તેણે રમાને કહ્યું, “રમા, તું તો. તારા પતિ સાથે સાસરે જાય છે. જતાં પહેલાં આપણે મળીએ તો...”
“પ્રિયતમ,” રમા બોલી. “તમારી એ મનોકામના ? હું જરૂર જલદીથી પૂરી કરીશ. તમને મને મળવાની ઇચ્છા ! છે તો અમારા કરતાં પહેલાં નીકળી એકાદ બે ગાઉ સુધી જઈ અમારે જવાના રસ્તે રોકાજે. ત્યાં તમે તંબૂ તણાવજે, રથ એક બાજુ રાખજે, તમે તંબૂમાં રહે અને તમારા એક મિત્રને સાથે રાખજે, તેને બહાર ઊભે રાખજે. હાડ. ત્યાં આવી પૂછે, “તમે કેમ અહીં રોકાયા છો?” તો તેને તમારા મિત્રથી જવાબ અપાવજે “મારી સ્ત્રીને રસ્તામાં એકાએક પ્રસૂતિની વેદના થાય છે, હું આ વખતે શું કરવું તે જાણ નથી, તેથી અહીં રોકાયે છું.” કહી રમા ત્યાંથી સંબંધીઓને ત્યાં ગઈ. અને કેટલાક સમય પછી હસતે મેઢે ઘેર આવી.
છાહડે રમાને રથમાં બેસાડી. પછી તેણે પિતાના સાસુ સસરાને પ્રણામ કર્યા ને પોતાના ગામ તરફ જવા લાગે. જતાં જતાં તેની નજરે તંબૂ પડે, એટલે તે.
ત્યાં ગયે ને પૂછવા લાગ્યું, “અરે ભાઈ, આ જંગલમાં રથને છોડી કેમ ઊભા છો?”
પિલાએ જવાબ આપે, “શું કહું ભાઈ, મારી.
Page #707
--------------------------------------------------------------------------
________________
૬૦૯
Hily
*
1
*
:
= સ્ત્રીને એકાએક પ્રસ
વવેદના ઉપડી છે. તેથી હું અહીં
કાર્યો . સ્ત્રી વિના સ્ત્રીનાં દર્શને
કેણુ સમજી–શાંત
તે કરી શકે?” (રમાં તંબૂમાં જઈ રહી છે.)
આ સાંભળી છાહડે રમાને કહ્યું, “તું આ ભાઈની સ્ત્રી પાસે જા, અને તેને શાંતિ મળે તેવું કર.”
પણ, રસ્તામાં રૂકાવું તે આપણે માટે સારું નથી.” રમાએ કહ્યું, ત્યારે છાહડે કહ્યું, “હે પ્રિયા! રસ્તામાં કંઈ દુઃખી સ્ત્રીને છોડી ચાલ્યા જવું એ શું આપણુ માટે સારું છે?”
છાહડના આ શબ્દ સાંભળી રમા રથમાંથી ઊતરી તંબૂમાં ગઈ. ને પોતાના મનના માન્યા સાથે રંગભેગ રમી–તેની આશા પૂરી કરી, ઉતાવળે પિતાની કાંચળી અવળી પહેરી પોતાના પતિની ડાબી બાજુએ રથમાં આવી બેઠી.
તેની અવળી કાંચળી જોઈ છાહડે પૂછ્યું, “તારી કાંચળી અવળી કેમ છે? તારી સાડી ચૂંથાઈ કેમ ગઈ છે? અને તારું શરીર આવું કેમ થઈ ગયું છે?”
કાંચળી બરાબર જોયા વિના પહેરી હતી.” રમાએ કહ્યું, “ને સાડીમાં સળ તો પહેલેથી જ પડેલા હતા.
૩૯
* ;
:
Page #708
--------------------------------------------------------------------------
________________
૬૧૦.
આ સાંભળી છાહડ બેભે, “આ આંખે કેની અને સાથે મળી? પેલી સ્ત્રીને બાળક આવ્યું ?'
જવાબમાં રમાએ કહ્યું: છાહડ છઇલ્લા તે ભલા, જેહ નામિઈ છઇલ, ત્રિ સઉ આવઈ દિકરા ખેડિતઉ વઈલ્લ )
રમાના આ જવાબથી છાહડે રમાનાં દુષ્કર્મને સમજી ગયે. તેના પર વિશ્વાસ ઊડી ગયે, ને તે પિતાના ગામમાં આવ્યું.
એ છાહડે. કેઈ સિદ્ધ પુરુષ પાસેથી અમૃતકુપી મેળવી. તે જ્યારે ઘરથી બહાર જતે ત્યારે રમાને બાળીને રાખ કરતે, ને તેની પિટલી બાંધી બાજુએ મૂકી જતો. તે જ્યારે પાછો ઘેર આવતો ત્યારે અમૃત છાંટી જીવતી કરતે, ને ઘરકામ કરાવતે. ૪
એકવાર તેણે રમાને કહ્યું, “હું ગયાતીર્થની યાત્રાએ જાઉં છું. ત્યાંથી છ મહિને પાછો આવીશ, ત્યાંસુધી તું રાખ થઈ રહેજે.” કહી તેણે તેને બાળી નાખી, રાખેડી કરી પિોટલીમાં બાંધી. અને અમૃતકુંપીને સાથે લઈ કઈ ભયંકર વનમાં ગયે. ને ત્યાં એક વિશાળ વડનાં પિલાણમાં રમાની રાખડીની પિટલી અને અમૃત કુપી મૂકી, દિવાળીના તહેવારમાં યાત્રા કરવા ગયે.
* જૈન મતાનુસાર આ વસ્તુ યોગ્ય નથી. પરંતુ, મૂળ સંસ્કૃત ચરિત્રકારે આ વસ્તુ દંતકથા રૂપ જેવી સાંભળી તેવી રજૂ કરી છે? અમે પણ તેવી જ રીતે રજૂ કરી છે. જિન મતાનુસાર આ અયોગ્ય છે. વાચકગણ, વિચારે.
સંયોજક,
Page #709
--------------------------------------------------------------------------
________________
મજાક કરી
I'
કલ
'
$
જ
' જય
જો
1
દ
પ
દમ
એ વડની છાયામાં બકરાં ચરાવવા રોજ એક ગેવાળ આવતું હતું. તે નMિાઈલ ફી આવ્ય, તેણે રાખની પિોટલી કે જોઈ, બહાર કાઢી ખોલવા માંડી. ખેલતાં તે પોટ- ૫ લીમાં રહેલી અમૃત- 3 કુપીમાંથી એક ઝાડના ધોલાણમાં પિટલી મૂકે છે. ટપકું પડ્યું. તે સાથે જ વસ્ત્રાભૂષણ સાથે સ્ત્રી તેની સામે ઊભેલી તેણે જોઈ તેને જોતાં તે આશ્ચર્ય પામે, ને ગભરાઈ નાસવા લાગ્યું. ત્યારે રમાએ કહ્યું, “આમ આવો, ને મને આલિંગી તમારી સ્ત્રી બનાવો.”
આ સાંભળી શેવાળ પાછો આવે, ને પૂછવા લાગે, તું કોણ છે? તને કોણે રાખેડી કરી? તેના જવાબમાં
રમાએ કહ્યું, “મારા પતિએ મારી રાખડી કરી અહીં મૂકી છે ને તે યાત્રા કરવા ગયા છે. છ મહિના પછી આવશે.તે આવે
ત્યાં સુધી તમે મારા ગોવાળ ગભરા પાસે આવ્યો પતિની જેમ રહે.”
=
>
કે -અE/
';
,
કે
Page #710
--------------------------------------------------------------------------
________________
ને તે ગોવાળ તેની સાથે આનંદથી રહેવા લાગ્યો. તેની પાસે તે ઘરનાં કામ કરાવતે.
સમયે આગળ વધવા લાગ્ય, એક દહાડે રમાએ. ગેવાળને પૂછ્યું, “દિવાળીને ગયે કેટલા દહાડા થયા?”
દિવસની ગણત્રી કરી ગેવાળે કહ્યું, “છ મહિનામાં એકાદ બે દહાડા બાકી છે. ત્યારે રમાએ કહ્યું, “મારા પતિ. હવે આવશે. તેથી મારી રાખેડી કરી ઝાડના પિલાણમાં પહેલાં. હતી તેમ મૂકી દે. ને તમે તમારે સ્થાને ચાલ્યા જાવ.”
ગેવાળે રમાના કહેવા પ્રમાણે કર્યું ને તેના ચરિત્ર પર વિચાર કરતો તે જંગલમાં થોડે દુર ગયે. ને બકરાં, ચરાવવા લાગે. તેવામાં છાહડ ત્યાં આવ્યા. રાખડીની પિટલી કાઢીને અમૃતથી જીવતી કરી. તે વખતે રમાને કપડાંમાંથી. બકરી વગેરેનાં શરીરમાંથી નીકળતી ગંધ જેવા ગંધ આવી રહી હતી. તેથી છાહડને વિચાર આવ્યું, “શું આને કઈ ગેવાળીયે મળી ગયે હશે?” વિચારતા છાહડે ચોતરફ જેવા માંડ્યું, ત્યાં તેની દૃષ્ટિએ શેવાળ પડે. તે તેની પાસે ગયે ને પૂછવા લાગ્યું, “તમે અહીં ક્યાંથી આવ્યા છે ?” જવાબમાં ગોવાળે કહ્યું, “જંગલમાં ભટક્ત ભટક્ત અહીં આવ્યો છું. એક સ્ત્રીને મેં અહીં જોઈ, તેણે તેના મનની વાત કહી ને મેં તે માની. કેટલાય દિવસ હું તેની સાથે રહ્યો પછી તેની રખેડી કરી વડના પિલાણમાં મૂકી દીધી.”
ગોવાળના શબ્દ છાહડે પિતાની સ્ત્રીનું ચરિત્ર જાણ્યું
Page #711
--------------------------------------------------------------------------
________________
૧૩
ને તેને તિરસ્કારી ત્યારે રમાએ કહ્યું, “તમે જેમ તેમ કેમ બોલે છે? હું તો તમારે પગલે પગલે ચાલું છું.” ત્યારે છાહડે કહ્યું, “તારું મન તો કેટલાય પુરુષમાં ભમે છે?” કહી છાહડ ત્યાંથી ગયા ને કઈ તાપસ પાસે જઈ દીક્ષા લીધી.
દીક્ષાનું પાલન કરતાં આયુ પૂર્ણ થતાં તે સ્વર્ગમાં ગયે ને કુમાર્ગે જવાથી રમા દુઃખદાયક નરકમાં ગઈ.”
પંડિતે કહેલી વાત સાંભળી મહારાજા વિક્રમાદિત્યે રાજભંડારમાંથી એક કેડ સોનામહોર તેને અપાવી. તે પછી
એક દહાડે મહારાજા વિક્રમ રાજસભામાં બેઠા હતા ત્યાં -એક બુદ્ધિમાન પુરુષ આવ્યું, ને કહેવા લાગે, લેહપુર -નામનું નગર છે, ત્યાં બધા ધૂતારાઓ રહે છે. તેઓ ગમે 'તેવાને છેતરી જાય છે.” આ સાંભળી મહારાજાએ તેને યોગ્ય : દાન આપી વિદાય કર્યો ને પિતે ત્યાં જવા વિચારવા લાગ્યા.
એક દિવસે મહારાજાએ પિતાના પ્રિય મિત્ર ભદ્દમાત્રને પૂર્વ દિશામાં તે નગર તરફ પહેલાં મેક, ને પછી મહારાજા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં નીકળ્યા. કહેવાય છે, સિંહ કયારે પણ શુકન જોતો નથી. તે તો લાખને સામને એકલા જ કરે છે. જ્યાં સાહસ છે, ત્યાં સિદ્ધિ છે.
મહારાજ ચાલતા ચાલતા એક જંગલમાં આવ્યા. -ત્યાં ઠંડા અને ગરમ પાણીના બે કુંડ જોઈ મહારાજા ત્યાં Fકાયા. એટલામાં ત્યાં વાંદરાઓનું ટેળું આવ્યું. તેમણે ઠંડા પાણીના કુંડમાં ઝંપલાવ્યું. તે સાથે જ તે માણસ થઈ ગયા
Page #712
--------------------------------------------------------------------------
________________
MAASTRITO MARK BY FOATRIUM
૧૪
日
વાંદરાએ કુંડમાં પડયા.
તે પછી આજુબાજુનાં ઝાડાના પોલાણમાં રાખેલાં કપડાં પહેર્યાં. ને શ્રીજિનેશ્વરદેવના મંદિરમાં જઈ સુગ'ધીવાળા ફૂલોથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરી સુ ંદર સ્તોત્રોથી પ્રભુની સ્તુતિ કરી. શ્રી અત્ પ્રભુનું ધ્યાન ધરી નમસ્કાર કરી પાપને નાશ કરી પુણ્ય મેળવ્યું.
જે કોઇ માનસહુ ભગવાનને પુષ્પ ચઢાવે તે લાંબા. સમય સુધી સુખ ભાગવે છે. તેવુ કહેવાય છે.
વાંદરા મદિરમાંથી બહાર આવી ગરમ પાણીના કુંડમાં પડયા. એટલે તે હતા તેવા વાંદરા થઇ ગયા. ને શ્રી જિનેશ્વરને નમસ્કાર કરી ત્યાંથી પેાતાને સ્થાને ચાલ્યા ગયા. આ જોઈ મહારાજા નવાઈ પામ્યા. પછી તેમણે ઠંડા પાણીના કુંડમાં સ્નાન કરી શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં જઇ સુદર ફૂલોથી
Page #713
--------------------------------------------------------------------------
________________
૫
શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. ને સ્તુતિ વગેરે કરી આગળ વધ્યા આગળ ચાલતાં તેમણે અંદર અંદર લઢતા પાંચ ચારાને જોયા એટલે મહારાજાએ પૂછ્યું, “તમે અંદર અંદર કેમ લઢો છે ? લઢવાથી ફાયદાને બદલે નુકશાન જ થશે.”
66 આ
ચારોએ આ સાંભળી મહારાજા વિક્રમને કહ્યું, જંગલમાં એક ચેાગીની પાસે ચાર આશ્ચય કારક વસ્તુઓ જોઇને અમારું મન લલચાયું. એ ચાર વસ્તુએ: ખડીથી ચિગેલા ઘેાડા જે ક્ષણમાં જીવતા થાય છે, અને લાકડી મારવાથી આકાશમાં હવાની જેવી ઊડે છે. તેને વેચવાથી એક લાખ સાનામહાર મળે તેમ છે. બીજી એક ખાટલી છે. તેને અડકતાં જ દિવ્ય પ્રભાવથી આકાશમાં ઊંડે છે. ત્રીજી એક ગાઇડી છે. તેને ખ’ખેરવાથી પાંચસેા સેાનામહારા નીકળે છે, ને ચેાથી છે એક થાળી. તે પેાતાની આગળ મુકવાથી મનગમતુ. ભાજન મળે છે. તે અમે યાગીની પાસેથી મારીને લઇ લીધી. વસ્તુએ ચાર છે ને અમે પાંચ છીએ, તેથી અંદર અંદર લઢીએ છીએ.”
r'
રાજાએ તેમની વાત સાંભળી કહ્યું, “ તમે તે વસ્તુએ મને આપે।. હું વિચાર કરી તમને ભાગ પાડી આપીશ.”
ચારેએ એ ચાર વસ્તુએ મહારાજાને આપી, તે લઈ મહારાજાએ કહ્યું, “ તમે યાગીને માર્યાં છે, તેનું ફળ તમને મળશે.” કહેતા વિક્રમ ખાટલી પર બેઠા ને આકાશમાર્ગે ગમન કરતાં સ્વર્ગ પુરી સમાન લેાહપુર નગરમાં આવ્યા. ને એક વેપારીને વિક્રમે મિત્ર બનાવ્યેા. તેને ખાટલી અને થાળી
Page #714
--------------------------------------------------------------------------
________________
આપી નગર જેવા ગયા. એ નગરમાં કામલતા નામની વેશ્યા હતી. જે કોઈ એક લાખ રૂપિયા તેને આપે તે એક રાત તેની સાથે રહી શકે. રાજાએ ખડીથી ચિઢેલા ઘોડાને જીવતે કરી બજારમાં વેચી તેને પૈસા આવ્યા હતા તે વેશ્યાને આપી રાત રહ્યા.
સવાર થતાં પેલી ગોદડીમાંથી પાંચસો મહેરો મેળવીને સુંદર વસ્ત્રો ધારણ કરી ગરીબને દાન આપ્યું. વેશ્યાની માએ આ બધું ગુપ્ત રીતે જાણ્યું, ને તે વસ્તુઓ પડાવી લેવા વિચાર્યું. ને લઈ પણ લીધી. તેથી વિકમ પાસે પૈસો ન રહ્યો. એટલે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
મહારાજા શેક કરતા બેલ્યા, “શાસ્ત્રમાં વેશ્યાનું જેવું વર્ણન કર્યું છે તેવી જ વેસ્મા-કપટવાળી છે તેને મને અનુભવ થયે.”
મહારાજા આમ શેક કરી રહ્યા છે તેવામાં ભક્માત્ર ફરતે ફરતે ત્યાં આવી પહોંચે, મહારાજા વિકેમને મળે. મહારાજાએ તેને કુંડ, ચેરે તેમજ વેશ્યાની વાત કરી. તે પછી બંને જણાએ કાંઈક નિર્ણય કર્યો ને વનમાં ગયા. ને પેલા કુંડમાંથી પાણી લઈ નગરમાં બંને જણે આવ્યા.
મહારાજા પેલી વેશ્યાને ત્યાં ગયા, તે વખતે કામલતા સ્નાન કરી રહી હતી. મહારાજાએ ગુપ્ત રીતે કુંડમાંનું ગરમ પાણી તેના પર નાંખ્યું. તે સાથે જ કામલતા વાંદરી થઈ ગઈ. મહારાજા અન્ય સ્થાને ચાલ્યા ગયા.
Page #715
--------------------------------------------------------------------------
________________
૬૧૭
*: *;;;- eng
૪
૦ ૦. .
૦ ૦
OUT
૬ ૦૨ ૯૦ ૦ ૦
૦ ૦
૦
:
ill
ભદમાત્ર અને મહારાજા વિકમ કામલતાને વાંદરી થયેલી જોઈ તેની મા છાતીમાથું - કૂટવા લાગી, રડવા લાગી; ને ત્યાં હાજર રહેલા લોકોને રડાવવા લાગી, પછી વૈદ્ય, જોષી, મંત્રતંત્ર, જાણનારાઓને બોલાવી વાંદરી થયેલી પોતાની દીકરીને ફરીથી માણસ બનાવવા ધન ખરચવા ' લાગી. ત્યારે ભક્માત્રે મહારાજા વિક્રમને વેગીને વેશ પહેરાવી જંગલમાં મોકલી દીધા, ને પોતે વેશ્યાને ત્યાં ગયે. વેશ્યા તેને જોતાં જ મનમાં બોલવા લાગી, “આ કંઈ મંત્રતંત્રને જાણનાર છે.” બોલતી તે ભક્માત્રને કહેવા લાગી, “આ મારી દીકરી વાંદરી થઈ ગઈ છે તેથી હું આત્મહત્યા કરવા વિચારું છું. જે તેને ફરીથી કઈ હતી તેવી બનાવશે તે મેં માગ્યું આપીશ.” - “જંગલમાં એક ચગી જોયા છે” ભમાત્રે કહ્યું,
Page #716
--------------------------------------------------------------------------
________________
૬૧૮
“તેઓ બધી વિદ્યાઓ જાણે છે.” આ સાંભળી તે બોલી, “મને તે યેગી દેખાડે. હું તેમને ખૂબ ધન આપીશ.”
ભમાત્ર વેશ્યાને આશ્વાસન આપતે જંગલમાં લઈ ગયે. ને આસન પર બેઠેલા મેગીને બતાવ્યા. વેશ્યાએ ધ્યાનમાં બેઠેલા યેગીને પ્રણામ કર્યા ને કહ્યું, “હે પરોપકારી, દયાના, સાગર, જગતવંઘ ગીરાજ, મારા પર પ્રસન્ન થાય અને મારી દીકરીને હતી તેવી બનાવો. તમે જે માંગશે તે હું આપીશ, આ કામ કરવાથી તમને બહુ પુણ્ય થશે.”
થોડીવાર સમાધિનું નાટક કરી માથું ધુણાવી ભેગીએ. કહ્યું, “તમે એક પરદેશીને ઠગે છે. તેના પાપથી તમારી દીકરી વાંદરી થઈ ગઈ છે. કરેલું પાપ આ ભવમાં ભેળવવું પડે છે. તમે પરદેશીની ખાટલી અને ગદડી લઈ લીધી છે. તે લાવી મારા પગ પાસે મૂકે. તે હું મંત્રથી તમારી દીકરીને હતી તેવી બનાવીશ. આ મારું કહ્યું નહિ કરે તે તમારી દીકરી મરી જશે.”
યેગીના શબ્દો સાંભળી વેશ્યા ગભરાઈ, ડરીને ઉતાવળે જઈ ખાટલી, ગદડી લાવી ની આગળ મૂકી બોલી, “હવે. મારી દીકરીને સારી કરે.”
યેગીએ ઠંડા પાણીના કુંડના પાણીથી તેને નવડાવી તેથી કામલતા મૂળ સ્વરૂપમાં આવી ગઈ એટલે એગીએ કહ્યું, “હવે જ્યારે પણ પરદેશીને ઠગશે નહિ” કહી ભદમાત્રની સાથે મહારાજા વિક્રમ અવંતિ તરફ ચાલ્યા. રસ્તામાં લેકે પર અનેક પ્રકારના ઉપકાર કરતા પિતાની પાસેની ચારે. વસ્તુઓ દાનમાં આપી દીધી ને પિતાની નગરીમાં આવ્યા.
Page #717
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તાવનમું . ... ...
સ્વામીભકત સેવક
એક દિવસે વિક્રમાદિત્ય મંદિરપુર નગરમાં ગયા, ત્યાં કુબેર નામના શેઠને પુત્ર મરણ પામ્યું હતું તેને સ્મશાનમાં લઈ જઈ ચિતા પર મૂક્વામાં આવ્યું ને અગ્નિ સળગાવ્યું, તે સાથે જ દિવ્ય પ્રભાવથી તે મૃતક શેઠને ઘેર પહોંચી ગયું. બીજે દિવસે ફરીથી ચિતા પર ચઢાવ્યું. ફરીથી પાછું તે શેઠને ઘેર પહોંચી ગયું. આઠ દિવસ સુધી આ પ્રમાણે થયું. આથી ગભરાઈન્ડરી શેઠ રાજા પાસે ગયે ને નગરના. શુભ માટે બધું કહ્યું.
રાજાએ આ મડદા સંબંધમાં જોષીને પૂછ્યું: રાજા અને શેઠને નગરમાં કેઈ આફત આવશે તેવો વિચાર આવ્યા, એટલે રાજાએ નગરમાં હરે પિટા, “જે કઈ આ મડદાને બાળશે તેને ક્રોડ દ્રવ્ય આપવામાં આવશે ને તેનું સન્માન કરવામાં આવશે.” આ મંદિરપુરમાં મહારાજા વિક્રમ જે સાધારણ વેશમાં ગયા હતા તેમને આ સાંભળ્યું ને તે રાજા પાસે ગયા. બધી વાત સાંભળી, શબને લઈ તે રાતના પહેલા પહેરે સમશાનમાં ગયા
Page #718
--------------------------------------------------------------------------
________________
૬૨૦
મધ્યરાત્રે કોઈ એક સ્ત્રીને તેમણે રડતી જોઇ. મહારાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું, “ રાજાના માણસોએ કાંઇ પણ વાંક વગર મારા પતિને શૂળીએ ચઢાવ્યે છે તે હજી જીવે છે, હુ તેમને માટે ખાવાનુ` લાવી છુ, પણુ તે બહુ ઊ ંચે હાવાથી મારાથી ત્યાં પહોંચાતું નથી; તેથી હું રડી રહી છું.”
તે સ્ત્રીની વાત સાંભળી વિક્રમે તેને પોતાના ખભા પર
ચઢાવી ખાવા આપવાનુ કહ્યું. જે ખાઈ તે મરનાર સ્વર્ગે જાય. તે સ્ત્રી રાજાના ખભા પર ચઢી ઊભી થઈ, અને છરીથી પોતાના પતિના શરીરમાંથી માંસ કાપી ખાવા લાગી, તેમ કરવાથી મહારાજા વિક્રમના શરીર પર લેાહીના છાંટા પડવા લાગ્યા, મહારાજા તેને પાણીના છાંટા સમજ્યા અને વિચારવા લાગ્યા, ‘ હમણાં વરસાદ કયાંથી પડયે ?
રાજાએ સ્ત્રીને ખભા ઉપર ચડાવી.
પરંતુ પળ પછી મહારાજા બધું સમજી ગયા. ખભા પર ચઢેલી સ્ત્રીં ડાકણ છે તે જાણી હાકારેા કર્યાં. એ સાંભળી ડાકણ ગભરાઈ. રાજાને છેતરી નહિ શકાય સમજીદૃશ્ય થઇ ગઇ.
Page #719
--------------------------------------------------------------------------
________________
૬૧
રાતના ખીજા પ્રહરે મહારાજા ત્યાંથી થોડે દૂર જંગલમાં ગયા. મડદાને પાસે રાખી સૂઇ ગયા. તેટલામાં ત્યાં રાક્ષસ આબ્યા ને તે મડદા તેમ જ વિક્રમને ઉપાડી બીજા જંગલમાં લઈ ગયા. ત્યાં સળગતા દેવતા પર કઢાઇ મૂકવામાં આવી હતી. તેમાં કેટલાય રાક્ષસેા દૂર દૂરથી માણસાને લાવી નાખતા હતા. તેઓ મહારાજા વિક્રમને કઢાઇમાં નાંખવા તૈયાર થયા, એટલે મહારાજા એકદમ ઊભા થઈ ગયા ને મારવા લાગ્યા. મહારાજાએ લાકડી .
અને મુઠ્ઠીએથી રાક્ષસાને ખૂબ માર્યાં જેથી બિચારા તેમની પાસે આવી કહેવા
,,
લાગ્યા, “ અમે તમારા મહારાજા રાક્ષસેને મારવા લાગ્યા. દાસ છોએ.” એટલે મહારાજાએ તેમને જીવ દયામય અહિંસા ધર્મ સમજાવ્યા, તેમને અહિંસક બનાવ્યા.
રાતના ત્રીજા પહેારે મહારાજા એક વાવડી પાસે ગયા ને ત્યાં બેઠા. એટલામાં કોઈ સ્ત્રીના રડવાના અવાજ તેમના કાને પડયા. રડવાના અવાજ સાંભળી મહારાજા ત્યાં ગયા ને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તે એલી, “ હું રાજા ભીમની સ્ત્રી છું, મારું નામ મનેારમા છે. મારું શિયળ ભ્રષ્ટ કરવા એક રાક્ષસ મને અહી લઇ આવ્યેા છે. આજ મને જગતમાં કોઇ પરોપકારી પુરુષ દેખાતા નથી. જો તેવા પુરુષ હોય તે મને આ દુષ્ટના પંજામાંથી છેાડાવે.”
Page #720
--------------------------------------------------------------------------
________________
ર
આ સાંભળી મહારાજાએ
'
,,
પૂછ્યું, “ તે રાક્ષસ કયાં છે? ’ જવાબમાં તે સ્ત્રીએ આંગળીથી વનમાં દૂર રહેલા રાક્ષસને ખતાબ્યા, તે સ્ત્રીની રક્ષા કરવા મહારાજા રાક્ષસ પાસે ગયા.
યુદ્ધ કર્યુ” ને તેને મારી નાખ્યું ને સ્ત્રીની રક્ષા કરી.
રાતના ચેાથા પહારે મહારાજા સ્ત્રીને પૂછી રહ્યા છે. મહારાજાએ પેલા મડદાને કહ્યું, હું મડદા, બેઠું થા ને મારી સાથે જુગાર રમ.” ત્યારે મડદાએ કહ્યું, જો તમે હારશેા તેા હું ડોક મરડી નાંખીશ.” ત્યારે મહારાજાએ તેને કહ્યું, “ જો તું હારીશ તા તારે ઘાસની માફક ચિંતામાં બળવું પડશે.”
''
આમ શરત કરી, બંને જુગાર રમવા લાગ્યા. તેમાં મડદુ હા. એટલે મહારાજાએ તેને બાળી નાંખ્યું. તે ખળી ગયું, પછી મહારાજાએ નગરમાં જઈ એ મડદા સબંધમાં અધી વાત કહી. એ સાંભળી નગરના રાજા બહુ ખુશ થયા ને કુબેર શેડ પાસેથી ધન લઇ મહારાજાને આપ્યું, ને વિક્રમ મહારાજાએ રાજા કણની જેમ બધું ધન ગરીબેને વહેંચી આપ્યું. પછી મહારાજા પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા સ્ત્રીરાજ્યમાં
Page #721
--------------------------------------------------------------------------
________________
જઈ પહોંચ્યા. ત્યાં સુંદર પદ્મણી-શંખિણી જાતની સ્ત્રીએ હતી. તે હાવભાવથી પુરુષોને આકર્ષતી હતી. મહારાજા વિક્રમને સૌંદર્ય સંપન્ન જોઈ તેમની પાસે આવી ભેગવિલાસ માટે પ્રાર્થના કરવા લાગી. ત્યારે મહારાજાએ કહ્યું, “હું કયારે પણ પરસ્ત્રીની ઈચ્છા કરતું નથી. કહ્યું છે, “સજજન પુરુષ અગ્ય કાર્ય કરવા માટે આળસુ હોય છે, પ્રાણુ વધ કરવા માટે પાંગળ હોય છે, નિંદા સાંભળવામાં બહેરે હોય છે, અને પરસ્સી જોવામાં જન્માંધ હોય છે. | વિક્રમાદિત્યને સદાચારી જાનું તેમણે ચૌદ રત્ન ભેટ ર્યા. એ રત્નના જુદા જુદા ગુણો હતા. પહેલા રત્નથી અગ્નિ ઉત્પન્ન થઈ થાંભલે થતું હતું. બીજાથી ધન મળતું હતું. ત્રીજાથી પાણી, ચેથાથી વાહન, પાંચમાંથી શરીર પર કેદપણુ શસ્ત્રાસ્ત્રને ઘા થતું ન હતું, છઠ્ઠાથી સ્ત્રી, મનુષ્ય, રાજા વંશ થતે હતો. સાતમાંથી સુંદર રસેઈમળતી હતી. આઠમાથી કુટુંબ અને ધનધાન્યની વૃદ્ધિ થતી હતી. નવમાથી સમુદ્ર પાર કરી શકાતે હતો. દસમાથી વિદ્યાની પ્રાપ્તિ થતી હતી. અગિયારમાથી ભૂત-પ્રેત ડરાવી-છેતરી શક્તા ન હતા. બારમાથી સાપ કરડી શક્તો ન હતો. તેરમા રત્નથી ડેરા-તંબૂ સૈન્ય બની જતું હતું અને ચૌદમાં રત્નથી આકાશગમન કરાતું. મહારાજા આ રત્નો લઈ પિતાના નગર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એ ચૌદે રત્નો યાચકને આપી દીધાં. | મહારાજા વિક્રમાદિત્ય પિતે જ મેળવેલા ધનને સાતે
Page #722
--------------------------------------------------------------------------
________________
૬૪
ક્ષેત્રોમાં વાપરી માનવજન્મ સફળ કરી રહ્યા હતા, તે વખતે તેમની પાસે શતમતિ, સહસ્રમતિ, લક્ષમતિ અને કોટિમતિ નામના ચાર અંગરક્ષકા હતા. આ ચાર અંગરક્ષકા મહારાજા જ્યારે સૂતા હાય ત્યારે એક એક પ્રહર વારાફરતી ચાકી કરતા.
એક દહાડા જ્યારે મહારાજા સૂતા હતા, ત્યારે મહારાજાએ દૂરથી કોઇ સ્ત્રીના દયા ઉપજાવે તેવા રડવાના અવાજ સાંભળ્યા, ત્યારે શતમતિને કહ્યું, “તમે જાવ અને તે સ્ત્રીને રડવાનું કારણ પૂછો.” ત્યારે શતતિ એલ્યે, “હે રાજન, તમને હુમણાં ઊંઘ આવશે, તમારા કેટલાય શત્રુ છે તેથી તમને ડી. મારા જવાના વિચાર નથી. કહ્યું છે, જેના પર ઘણાનો. આધાર હાય તેની સારી રીતે સ ંભાળ લેવી.”
આ સાંભળી મહારાજા ખેલ્યા, “તું આવીશ ત્યાં સુધી હું જાગતો જ રહીશ. મારી આજ્ઞાના અમલ કર, જા અને
જલદી પાછે! આવ.”
શતમતિના ગયા પછી મહારાજાએ પાન ખાધુ અને પા ની પત્ની પાસે ગયા, અને થોડીવારમાં રાણીની શય્યા પાસેની શય્યામાં ઊંઘી ગયા.
મહારાજાની આજ્ઞાથી તે નગર બહાર રડતી સ્ત્રી પાસે શતતિ પહેાંચ્યા ને રડવાનું કારણ પૂછવા લાગ્યું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું અવંતી નગરીના રાજાની રાજ્યલક્ષ્મીની અધિષ્ઠાયિકા દેવી છું, હું રાજા પર આવતાં સટોને દૂ
Page #723
--------------------------------------------------------------------------
________________
૬ર૫
કરું છું. આજે રાજા જ્યાં સૂઈ રહ્યા છે તે મકાનની છત પરથી એક ભંયકર કાળે સાપ આવશે અને આ પ્રહરના અંતમાં તેમને કરડશે, મારાથી આ સંકટ દૂર થઈ શકે તેમ નથી. તેથી હે વીર પુરુષ! હું “વીર, વીર” કહીને રડું છું.” ત્યારે શતમતિએ કહ્યું, “હે દેવી, તમે શાંત થઈ જાવ, હું એ કાર્ય સારી રીતે પૂરું કરીશ.” કહી શતમતિ પાછે મહેલે આવ્યું. મહારાજાને રાણીવાસમાં જઈ સૂતેલા જોઈ તે મનમાં વિચારવા લાગ્યું, “મહારાજાને જગાડવાનો અથવા તેમની પાસે જવાનો આ ગ્ય અવસર નથી, હમણાં પ્રહર પૂરો થશે, અને દેવીના કહેવા પ્રમાણે સાપ જરૂર આવશે, તેમાં શંકા નથી.”
ડી વાર થઈ. જ્યાં મહારાજા સૂતા હતા ત્યાં છત પરથી સાપ ઉતરવા લાગે. સાપને જોતાં જ શતમતિ તેને મારવા તૈયાર થયે. અને તેની તલવારથી બે ત્રણ ટુકડા કરી નાંખ્યા ને એક વાસણમાં ભરી લીધા, પણ તે સાપના મુખમાંથી
ઝેરના કેટલાક બિંદુ સૂતેલી રાણીની છાતી પર પડયા, તે બિંદુઓને વિનરૂપ જાણી તે લુછવા શતમતિ
રાણી પાસે ગયે
નીક ને લુછવા લાગ્યો. મહારાજાને કરડવા સાપ આવ્યો. તે વખતે મહારાજા
|_e
:
જ
જા
૫ કી .
'તી,
ર
::
.
૪૦
Page #724
--------------------------------------------------------------------------
________________
એકાએક જાગી ઊડ્યા ને શતમતિને હાથ રાણીની છાતી પર દેખે. શતમતિને આ કાર્યને અગ્ય માનીને મહારાજા તેના પર ગુસ્સે થયા, અને વિચારવા લાગ્યા, “હું તેને મારી નાંખું, ફરી વિચાર્યું, “હું મારી જાતે કેવી રીતે મારૂં?’ હું બીજા સેવકના હાથે તેને નાશ કરાવીશ.”
મનમાં આમ વિચારતા મહારાજાએ પોતાના મનને ભાવ શતમતિને જાણવા ન દીધે. ને સમય થતાં જવાની રજા આપી. શતમતિ રાજાનું સંકટ દૂર થવાના કારણે પિતાને ત્યાં જઈ ગાનારાઓને બેલાવી અને મહારાજાની, શાંતિ માટે દાન દેવા લાગે અને નાટય મહોત્સવ ઉજવવા લાગે.
બીજા પ્રહરે પોતાની રાણીને વિદાય કરી સહસ્ત્રમિતિને બોલાવ્યા ને કહ્યું, “તમે જાવ અને શતમતિને મારી નાંખે.” આ સાંભળી સહસ્ત્રમતિ બે, “મહારાજ, હમણાં તમને ઊંઘ આવશે. પહેલાના કેટલાય અપરાધી તમારા દુશમન છે તેથી મારું અહીંથી જવું ઠીક નથી.” આ સાંભળી મહારાજાએ કહ્યું, હું સારી રીતે જાગીશ. માટે તમે જલદી જઈ મેં કહ્યું તેમ કરે.”
મહારાજાની આજ્ઞાથી સહસ્ત્રમતિ શતમતિને ત્યાં વિચાર કરતે કરતે ગયે, તે વખતે શતમતિ નાટક કરાવી રહ્યો હતે. શતમતિને હર્ષિત જોઈ તેમ તેને દાન કરતે જોઈ તે અપરાધી લાગે નહિ; કારણ કે બીજાની વિપત્તિના સમયે સજજન પુરુષ વધારે સૌજન્ય ધારણ કરે છે. જેમ ઉનાળામાં વસંત ઋતુમાં વૃક્ષોની છાયા ઘણી શાંતિદાયક હોય છે. ખરાબ
Page #725
--------------------------------------------------------------------------
________________
૬૭
કામ કરનારા, બીજાની સ્ત્રી સાથે પ્રેમ કરનારા અને ચેરનું તેમજ દુર્જન પુરુષનું મેં ક્યારે પણ પ્રસન્ન રહેતું નથી. કેમકે આ લેકેનું મન ભયવાળું હોય છે.
શતમતિએ સહમતિને આવતે જોઈ પૂછયું, “હે મિત્ર! તું અત્યારે મહારાજાને એક્લા છેડી શા માટે આવ્યો? મહારાજાના અનેક દુમને છે. આજ મહારાજ પર સાચે જ બહુ જ ભયંકર સંકટ આવ્યું હતું, પણ કેનાં અને આપણું સદ્ભાગ્યે તે દૂર થયું, તમે હવે ઉતાવળે પાછા જાવ. તમારી ચાકીને સમય ચાલ્યા જાય છે. ધીરવીર પુરુષે સ્વીકારેલાં કાર્યને સારી રીતે પૂર્ણ કરે છે.”
શતમતિના મોઢાને આકાર, કામ અને વાતચિતથી તેને નિર્દોષ માની સહસ્ત્રમતિ કહેવા લાગ્યું, “તમારે ત્યાં નૃત્યાદિ ઉત્સવ થતે જોઈ અહીં આવ્યું હતું. આ સાંભળી શતમતિએ તેને માન આપી સન્માન કર્યું એટલે સહસ્ત્રમતિ પાછા ગયે. મહારાજાએ તેને જોઈ પૂછયું મેં કહ્યુંતું તેમ કર્યું? તું પણ મારે માટે શતમતિ જે જ નીકળે.”
રાજાના શબ્દો સાંભળી તેમને શાંત કરવા સહસ્ત્રમિતિએ કહ્યું, “મહારાજ, વગર વિચારે કઈ કામ કરવું નહિ, વગર વિચારે કામ કરતાં બ્રાહ્મણીની જેમ પશ્ચાત્તાપ કરવાને સમય આવે.” કહેતા સહસ્ત્રમતિએ બ્રાહ્મણી અને નેળિયાની વાત કહેવા માંડી. “શ્રીપુર નામના એક નગરમાં કૃષ્ણ નામને બ્રાહ્મણ રહેતું હતું, તે બ્રાહ્મણના ઘર પાસે એક નોળિયાને
Page #726
--------------------------------------------------------------------------
________________
૬૮
જન્મ થયા. બ્રાહ્મણી તે નાળિયાને પોતાના પુત્રની જેમ પાળતી હતી. કેટલા વખત પછી તે બ્રાહ્મણીએ સુંદર પુત્રના જન્મ આપ્યા તેનું નામ ચંદ્ર રાખવામાં આવ્યું.
એક દહાડા બ્રાહ્મણી પાણી ભરવા ગઈ. જતી વખતે નાળિયાના બચ્ચાને પેાતાના પુત્રની રક્ષા કરવા કહેતી ગઇ. બ્રાહ્મણીના ગયા પછી ત્યાં કાળા સાપ નીકળ્યા. તે સાપ સાથે નાળિયાએ યુધ્ધ કરી મારી ક્રોધથી નાંખ્યો અને સાપના લેાહીથી રંગાયેલા માઢા સાથે બ્રાહ્મણીને સમાચાર આપવા દરવાજે ગયા. બ્રાહ્મણી પાણી ભરી આવી. નાળિયાનુ લાહીવાળુ મોઢું જોઈ ‘ આણે મારા બાળકને મારી નાંખ્યા’ માની નાળિયાને ક્રોધથી મારી નાંખ્યા, ને તે ઘરમાં ગઈ તા બાળકને રમતા જોયા. સાપ મરેલા જોયા. ને બધું સમજી ને મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી. માટે હે સ્વામી ! પૂરેપૂરો વિચાર કર્યાં સિવાય કંઈ કામ કરવું નહિં. માટે ધીરજ ધરા.” આ સાંભળી મહારાજાએ મનમાં વિચાર્યું, “ આ મારી આજ્ઞાનું પાલન કર્યા વિના જ આવ્યા છે. તેથી આ પણ શતતિ જેવા જ છે.”
બીજો પ્રહર પૂરા થતાં મહારાજાએ તેને વિદાય ક્યો, લક્ષમતિ જ્યારે ચાકી કરવા આવ્યે ત્યારે તેને ખેલાવી શતમતિને મારી નાંખવા કહ્યુ, મહારાજાની આજ્ઞા સાંભળી લક્ષમતિ ખેલ્યા, “હું રાજન! તમને કદાચ ઊંઘ આવી જાય. વળી તમારા પહેલાના કેટલાક શત્રુએ છે. માટે મારુ મન અહીંથી જવા ના પાડે છે.”
“ હું જાગીશ.” રાજાએ કહ્યું, “તમે મારી આજ્ઞાા
Page #727
--------------------------------------------------------------------------
________________
૬૯
અમલ કરેા. પાછા જલદી આવેા. જાગતા માણસને ક્યારે પણ ભય હાતા નથી.1
મહારાજાના શબ્દો સાંભળી લક્ષમતિને વિચાર આવ્યા. · મહારાજાને જરૂર કાંઈ ભ્રમ થયા છે, શકા થઈ છે. નહિં તે આવું ન મેલે.' વિચારતા તે મેલ્યા, “ હું થાડી જ વારમાં આજ્ઞાનો અમલ કરીશ. પણ તે પહેલાં એક વાત
હુ તે સાંભળેા. “ લક્ષ્મીપુર નામના નગરમાં ભીમ નામનો શેઠ હતા. તેને રૂપ, લાવણ્ય, સૌભાગ્ય અને વિનય વગેરે ગુણાવાળા સુંદર નામનો પુત્ર હતા. માટે થતાં તેણે તે પુત્રને ગુરુ પાસે ભણાવ્યે અને તે ધર્મ, કર્મી આદિ અનેક કળાઓમાં નિપુણ થયે. આ સુંદર માતપિતાની ઇચ્છા પ્રમાણે વતા. હુંમેશાં દેવગુરુના ચરણેાની સેવા કરતા.
જે પુત્ર માતપિતાના કહેવા પ્રમાણે ચાલે, તેમને ખુશ રાખે તે કીર્તિ, પ્રતિષ્ઠા અને લક્ષ્મી મેળવે છે. એક ચંદનવૃક્ષથી આખું જંગલ સુગધિત થાય છે તેમ ગુણવાન પુત્રથી ચાર્દિશ પિતાને યશ ફેલાય છે.
એકવાર સુંદર પિતાની આજ્ઞા લઇ બહુ માલ લઇ, વહાણ ભરી સમુદ્રમાર્ગે વેપાર કરવા ગયા. પવન અનુકૂળ હાવાથી તેનુ વહાણુ રત્નઢીપના રમાપુર નામના શહેરની પાસે જઈ પહોંચ્યું. ત્યાં વેપાર કરી બહુ ધન મેળવ્યું.
ધન નામના શેઠ પહેલેથી ત્યાં આન્યા હતા. તેને પણ બહુ ધન મેળવ્યું હતું. તે ધન શેઠ લક્ષ્મીપુર જવા
Page #728
--------------------------------------------------------------------------
________________
તૈયાર થયે હતો, તેને પિતાના જ નગરમાં જતો જોઈ સુંદરે કહ્યું, “આ કેડ રૂપિયાના મૂલ્યને મણિ નગરમાં જતાં જ મારા બાપાજીને આપજે. મારી પાસે ઘણે માલ હેવાથી વેચતાં-લેતાં વખત લાગશે.” કહી ધન શેઠને સુંદર મણિ આપે. ધન શેઠ પિતાને નગર પહએ. પછી ભીમ શેઠને મળે, સુંદરના ખુશ ખબર કહ્યા, પણ લેભને વશ થઈ પેલે મણિ આપે નહિ,
કેટલાક દિવસે પછી બહુ ધન પેદા કરી સુંદર પિતાના નગરે આવે. વહાણમાંથી ધીરે ધીરે માલ ઉતાર્યો, ઘેર પહોંચાડે. પછી ધન શેઠની સાથે મોકલેલા મણિ સંબંધમાં પૂછ્યું. ભીમ શેઠે “ધને કોઈ જ આપ્યું નથી” કહ્યું. આ સાંભળી સુંદરે ધન શેઠને ત્યાં જઈ કોડ રૂપિયાના મૂલ્યના મણિ માટે પૂછયું ત્યારે ધન શેઠે કહ્યું, “મેં તો તમારા બાપાજીને તે મણિ આપી દીધું છે.”
કેઈની હાજરીમાં આવે છે?” સુંદરે પૂછ્યું.
હા હા. શ્રીધર બ્રાહ્મણ એ વાત જાણે છે. તમારા બાપુજી ગમે તે કારણે મણિ નથી મળે તેમ કહેતા હશે.”
સુંદર ધન શેઠને જવાબ સાંભળી ગયે. એટલે ધને શ્રીધર બ્રાહ્મણને પિતાને ત્યાં બેલા અને દસ સેનામહેર આપી કહ્યું, “સુંદરે મને એક કિંમતી મણિ તેના બાપને આપવા આપ્યું હતું. મેં તે મણિ મારી પાસે જવું બેલી રાખે છે. તું મારે સાક્ષી થઈ રાજા આગળ કહેજે,
Page #729
--------------------------------------------------------------------------
________________
૬૩૧
મારી હાજરીમાં જ મણિ ભીમશેઠને ધન શેઠે આપે છે. તને સેનામહોરો આપીશ અને આપણી દસ્તી કાયમ રહેશે.”
શ્રીધરે સાક્ષી પૂરવા કહ્યું ને ધન શેઠ રાજી રાજી થઈ ગયે.
શ્રીધરના ગયા પછી ધન શેઠના બાપે તેને કહ્યું, “દીકરા, આવું કરવું સારું નહિ. પારકું ધન લઈ લેતાં આ લેક તેમ જ પરલોકમાં દુઃખ થાય છે. અરે, રસ્તામાં પડેલું ધન, વાયલું, અનામત મૂકેલું ધન બુદ્ધિમાન પુરુષે ક્યારે પણ લેવું નહિ. અને જે કઈ તે લે તેને માટે આ લેક, પરલેક, ધર્મ, ધૈર્ય, ધૃતિ અને બુદ્ધિ નાશ પામે છે. અને તે બીજા ભવમાં પણ મળતાં નથી.”
બાપના શબ્દોની અવગણના કરી ધન શેઠ શ્રીધર બ્રાહ્મણને બેલાવી સુંદર સાથે રાજા પાસે ગયે. મહારાજા સામે ઊભા રહી સુંદરે કહ્યું, “આ શેઠને ફોડ રૂપિયાના મૂલ્યનું રત્ન મારા બાપુને આપવા મેં રમાપુરમાં આપ્યું હતું. પણ દુષ્ટબુદ્ધિને લઈ તે રતન મારા બાપુજીને તેણે આપ્યું નહિ.”
સુંદરની ફરિયાદ સાંભળી રાજાએ બુદ્ધિના સાગરસમાં મંત્રી મતિસાગરને બેલાવી કહ્યું, “આ લોકેનો ઝઘડો તમારી બુદ્ધિથી પતા. કહ્યું છે બુદ્ધિ વિના વ્યક્તિને પ્રતિષ્ઠા મળતી નથી. ગુદ્ધિહિન ત્રણ પંડિત સિંહને સારે કરતાં પોતે જ મરી ગયા તેમ મરી જાય છે. ચાર પંડિતની કથા
રમપુર નામના નગરથી ચાર પંડિતો વિદેશ જવા
Page #730
--------------------------------------------------------------------------
________________
૬૩૨
નીકળ્યા. રસ્તામાં વાદવિવાદ થયે. ત્રણ પંડિત કહેવા લાગ્યા.
બુદ્ધિથી વિદ્યા વધી જાય તેમાં શંકા છે જ નહિ, વિદ્યાવાળે બધે માન પામે છે. રાજા તે પિતાના નગરમાં જ માન પામે છે. ત્યારે એ બેલ્યા, “વિવાથી બુદ્ધિ ચઢી જાય છે. બુદ્ધિવાળાથી રાજા પણ કેદ-વશ થાય છે. એક સસલાએ સિંહને પિતાની બુદ્ધિથી કૂવામાં નાંખ્યો હતો તેની ખબર છે?
મંદરાચલ પર્વત પર એક સિંહ રહેતો હતો. તે રેજ અનેક પશુઓનો નાશ કરતો, એટલે વનનાં બધાં પશુઓ મળી સિંહ પાસે ગયાં ને કહેવા લાગ્યાં, “હે મૃગેન્દ્ર, જે તમારી ઇચ્છા હોય તો અમે જ તમારી પાસે એક પશુ મેકલીએ. તેથી તમારે શ્રમ કરે પડશે નહિ.'
સિંહે પશુઓની વાત માની લીધી. એક દહાડો એક ઘરડા સસલાનો વારો આવ્યો. તેણે સિંહનો નાશ કરવા વિચાર્યું. તે ધીરે ધીરે સિંહ પાસે ગયો એટલે સિંહે ગુસ્સે થઈને પૂછ્યું, “કેમ કેડે આવ્યું?' જવાબમાં નમ્રતાથી સસલે બે, “હે સ્વામિનું મોડું થયું તેમાં મારે વાંક નથી. રસ્તામાં બીજા સિંહ મને કે તેથી જ મોડું થયું.'
તે કયાં છે?” સિંહે પૂછયું. જવાબમાં સસલે સિંહને કૂવા પાસે લઈ ગયે ને બોલ્યા, “તે સિંહ આ કૂવામાં છે.”
સસલાના શબ્દ સિંહે કુવામાં જોયું તો અંદર તેને પડછા પડે. તે પડછાયાને સિંહ સમજી તે કૂવામાં કૂદી પડે ને મરી ગયે. આ ઉપરથી નકકી થાય છે બુદ્ધિ મેટી છે.”
Page #731
--------------------------------------------------------------------------
________________
૬૩
(
આમ વાતો કરતા ચાર પડિંત ચાલ્યા જાય છે. તેમણે રસ્તામાં એક છેલ્લા શ્વાસ લઈ રહેલા સિ’હુને જોયા, એટલે એક જણ ખેલ્યા, · આને માંસ આદ્ધિ ખવડાવી સારા કરીએ. કારણ કે જ્ઞાનદાનથી જ્ઞાની, અભયદાનથી નિભય, અન્નદાનથી સુખી અને ઔષધદાનથી નિરોગી થવાય છે.’ ત્યારે ચાથા ખેલ્યા, આ દુષ્ટ સહુને સારા કરતાં દુઃખ થશે. આનો તો વિશ્વાસ હાય !'
એ બુદ્ધિમાન પંડિતના કહેવા છતાં પેલા ત્રણ પડિતો એ સિંહને માંસ વગેરે ખવડાવવા લાગ્યા, ત્યારે પેલેા બુદ્ધિમાન પંડિત ત્યાંથી દૂર ચાલ્યું ગયા. માંસ આદિ ખાધાથી સિહુ સ્વસ્થ થા ને તે ત્રણે પંડિતાને મારી ખાઇ ગયે. બુદ્ધિમાન પડિતે પેાતાની બુદ્ધિથી પેાતાનો જીવ બચાવ્યો, તેમ તમે આ લેાકેાનો ન્યાય કરા.’
સિહે પતિને મારી નાખ્યાં. ઊભેલો શ્રીધર બ્રાહ્મણ મારો સાક્ષી છે.'
રાજાના શબ્દો સાંભળી મત્રીએ ધન શેઠને પૂછ્યું,
રત્ન આપ્યુ. ત્યારે
ત્યાં કાણુ કાણુ
હતુ? ' ધન શેઠે કહ્યું.
'
આ અહી
Page #732
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિના સાગર અતિસાગરે સાચી વાત જાણવા શ્રીધર બ્રાહ્મણને પૂછ્યું, “હે શ્રીધર, આપતી વખતે તમે જે રત્ન દેખ્યું હતું તે કેટલું મોટું હતું?”
ભેળા શ્રીધરે મનમાં વિચાર કર્યો, “કોડ રૂપિયાના મૂલ્યનું એ રત્ન છે તે જરૂર ઘડા જેવડું મોટું હશે. આમ વિચારી તેણે કહ્યું, “તે રત્ન ઘડા જેવડું મેટું હતું. ત્યારે મંત્રીએ પૂછયું, તે કયાં બાંધવામાં આવે છે?” બ્રાહ્મણે વિચાર કરીને કહ્યું, “તે ગળામાં અને કાનમાં બાંધવામાં આવે છે.'
હે બ્રાહ્મણ, મંત્રીએ કહ્યું, “તમે સાચું ના કહ્યું, કારણ કે ઘડા જેવડું રત્ન ગળામાં કે કાનમાં બંધાતું નથી, આથી તમે જૂઠા છો.”
મહારાજે જૂઠ સાક્ષી જાણ કરીને તેને ચાબુથી મારવા કહ્યું. નેકરેએ રાજાની આજ્ઞાને અમલ કર્યો. જૂઠું બેલનાર તે બ્રાહ્મણ દુઃખી થયે. પછી રાજાએ હું બેલનાર ધન શેઠની મિલકત પડાવી લીધી, અને તેમાંથી કોડ રૂપિયાના મૂલ્યનું રત્ન સુંદરને આપી દીધું, તેથી ધન શેઠ જીવનના અંત સુધી દુઃખી અને દરિદ્ર રહ્યો ને આબરૂ બેઈ”
લક્ષમતિએ આ પ્રમાણે મહારાજાને વાત કરી છેવટે કહ્યું, “જે માણસ વગર સમજેવિચારે કામ કરે છે તે આખરે દુઃખી થાય છે, તેથી મહારાજ, તમે જરા શાંતિ રાખે. હું જરૂર તમારી આજ્ઞા પ્રમાણે કામ કરીશ.”
આ લક્ષમતિ પણ સહસ્ત્રમિતિ જેવો છે. એવું મહારાજાએ
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૩૫
મનમાં વિચાર્યું. ત્રીજે પ્રહર પૂરે થયે એટલે તે મહારાજાને નમન કરી ચાલ્યા ગયે, અને કેટિમતિ હાજર થયે. મહારાજાએ તેને બેલાવી શતમતિને મારી નાખવા આજ્ઞા કરી. કટિમતિએ મહારાજાને કહ્યું, “તમને એકલા છેડી જવા મારું હૃદય. ના પાડે છે.”
હું જાગતે બેઠે છું.” મહારાજાએ કહ્યું, “તમે જાવ અને આજ્ઞાને અમલ કરી તરત જ પાછા આ મોટા. જંગલમાં સિંહ એકલે જ રહે છે. તે શિકારી પશુ કે મનુષ્યથી. જરાય ડરતે નથી.” *
આ સાંભળી કટિમતિ વિચારવા લાગ્યું, “જરૂર મહારાજાને ભ્રમ થયો છે, કેમ કે શતમતિ રત્નની ખાણવાળા રેહણાચલ પર્વત જે ગુણેને ખજાને છે. તે કેઈનું કયારે પણ બૂરું ન કરે.” આમ વિચાર કરતે તે બેભે, “હે રાજન, તમે થોડી વાર શાંતિ રાખે, હું તમારું કહેલું જરૂર કરીશ. પણ તે પહેલા હું તમને એક વાત કહું.”
“સારું.” મહારાજા બોલ્યા, “પહેલાં વાત કહે પછી મારા કહ્યા પ્રમાણે કરો.”
મહારાજાના શબ્દો સાંભળી કેમિતિ વાત કહેવા લાગે, “લક્ષ્મીપુર નામના નગરમાં કેશવ નામને બ્રાહ્મણ રહેતો હતો. તે જેમ જેમ દ્રવ્ય મેળવવા યત્ન કરતો, તેમ તેમ તેને દરિદ્રતા જ મળતી. કહ્યું છે. “બાવળ વાવી આંબાનાં ફળની આશા ન રખાય.” કર્યા કર્મને બદલે મળ્યા વગર રહેતો નથી.
Page #734
--------------------------------------------------------------------------
________________
૬૩૬
SE
ટેT ,
-
-
એક દિવસે કેશવની પત્નીએ કહ્યું, “હે પતિદેવ! અન્ન વિના આપણે દુઃખી છીએ. માટે ધન કમાવા બહારગામ જાવ.”
પત્નીના શબ્દો સાંભળી બ્રાહ્મણ પૈસા કમાવા શ્રીનગર નામના નગરમાં ગયા. ત્યાં બીજાનું કામ કરવા છતાં પૂર્વનાં
પાપે દુઃખી જ રહ્યો. આ દુઃખી બ્રાહ્મણ કેશવે ભટકતા ભટકતા ત્રણ વર્ષ
કાઢયાં. આખરે એક છે.
દિવસે તે ચંડિકાદેવીના મંદિરે
પહો, ત્યાં એક
છે. આના માટે પથ્થર લઈ દેવી પાસે ધન માગવા લાગ્યો. વારંવાર કહેવા લાગે, “હે દેવી! તું મને ધન આપ, નહિ તો આ પથ્થરથી તારી મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખીશ.”
કેશવના શબ્દોથી ગભરાઈ દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી, “તારા નસીબમાં ધન નથી. તને ધન આપવામાં આવશે તો પણ તે તારા હાથ માં રહેશે નહિ.” તે સાંભળી તે બે, “મારે તારી પાસેથી એવી વાતો સાંભળવી નથી. ધન આપ, નહિ તો તારી મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખીશ.”
: -
છે
:
Page #735
--------------------------------------------------------------------------
________________
૬૩૭
Illu AuT
It is
આથી ડરીને દેવીએ ફોડ રૂપિયાના મૂલ્યનું એક રત્ન તેને આપ્યું. કેશવ રત્ન મળતાં ખુશખુશ થઈ ગયે ને વહાણમાં બેસી ઘર તરફ જવા લાગ્યો..
પુનમની રાતના ચંદ્રની કાંતિ જોઈ હાથમાં રત્ન રાખી તે કહેવા લાગ્યું. “આ રન અને ચંદ્ર એ બેમાં કેણુ વધારે તેજસ્વી છે?” આમ બોલતે બ્રાહ્મણ વહાણમાં ઊભે થઈ હાથમાં રહેલા રત્નને જેવા લાગે, એવામાં કમનસીબે હાથમાં રહેલું રત્ન પડી ગયું. તેથી બ્રાહ્મણ પસ્તાવા લાગે.
આમ માણસે વગર વિચારે કેશવ મણિનું તેજ જેવા લાગે. કામ કરે છે તેઓ પાછળથી પસ્તાય છે. તેમાં જરાય શક નથી. માટે હે સ્વામિન, તમે ધીરજ ધરે. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ.”
કેટિમતિની વાત સાંભળી મહારાજા વિચાર કરવા લાગ્યા, “આ પણ સહસ્ત્રમતિ અને લક્ષમતિ જે જ છે.” ' ચોથે પ્રહર પૂરો થતાં કટિમતિ રજા લઈ વિદાય થયે.
થોડા સમય પછી દિવસ ઉગતા મહારાજાએ કેટવાળને બેલાજો ને આજ્ઞા આપી, “શતમતિને તરત જ ફાંસી - પર ચઢાવી ઘે, અને સહમતિ, લક્ષમતિ, કેમિતિને દેશનિકાલની સજા કરે.”
Page #736
--------------------------------------------------------------------------
________________
૬૩૮
માતા જ જ્યાં ઝેર આપે, પિતા જ જ્યાં પુત્રને વેચે, રાજા જ્યાં સર્વસ્વ લૂંટી લે તે પછી શેક શાને કરે ? રાજાની આજ્ઞાનું પાલન કરવું, અગ્નિમાં પ્રવેશ કરે, સિંહના ભયંકર જડબામાં હાથ નાંખે આ ત્રણે કષ્ટદાયક છે.
નિર્દય કેટવાળ મહારાજાની આજ્ઞાનું પાલન કરવા શતમતિને ફાંસીએ ચઢાવવા ગામ બહાર લઈ ગયે. ત્યારે શતમતિ બેલે, “મહારાજાને કેઈ અપરાધ કર્યો નથી, નુકસાન કર્યું નથી, છતાં મહારાજા વગર વિચારે મને ફાંસી દઈ રહ્યા છે, તે મને એક ક્ષણ માટે મહારાજા પાસે લઈ જાવ.”
શતમતિના કહેવાથી કેટવાળ તેને મહારાજા પાસે લઈ ગયે. તે વખતે શતમતિએ રાતના મારેલા સાપના ટુકડા લાવી બતાવ્યા, અને રાતના દેવીને રડવાથી માંડી તે પછીની બધી વાત કહી. તે સાંભળી-શતમતિની ચતુરાઈ અને સ્વામીભકિતથી મહારાજા ખુશ થયા. સંતોષ પામી મહારાજાએ તેને કેટલાંક ગામ ઈનામમાં આપ્યાં. પછી સહસ્ત્રમતિ, લક્ષમતિ, કોટિમતિને બોલાવી તેમને ગામે ઈનામમાં રા તો , આપ્યાં અને પદમાં ( ના વધારે કર્યો. કહ્યું છે, રાજા ખુશી થાય તે
વેત છત્ર, સુંદર ઘેડા, મદઝરતાં હાથી દાનમાં આપી આપે છે, ખુશ થતાં શતમતિએ અતિ કહ્યું.
તે જ
E. SINK HERE
)
,
Page #737
--------------------------------------------------------------------------
________________
૬૩૯
નાકરાને દ્રવ્ય આપે છે, પણ નાકરી સન્માન માટે પોતાના પ્રાણ આપતા પાછુ જોતા નથી.
મહારાજા વિક્રમાદિત્ય ભટ્ટમાત્રાદિ સેવકાથી સેવાતા ન્યાયથી રાજ કરતાં પૃથ્વીનુ પાલન કરે છે.
દુષ્ટોનું દમન, ન્યાયી આચરણ, પ્રજાનુ પાલન, દેવતા અને ગુરુના ચરણામાં નમસ્કાર, છ દન જાણવાવાળાનુ સન્માન, ચાગ્ય કવ્યનું પાલન, પાપકાર, ત્યાગ અને લક્ષ્મીના ઉપભેગ કરવાવાળા જ સાચા રાજા છે.
મનેાહર પુસ્તક વાંચો, અને વંચાવા!!! શુકાજ—સચિત્ર :- આ પુસ્તકમાં
શાશ્વત
મહારાજા ગિરિરાજનું, શત્રુ ંજય નામ કેમ પડ્યું ? તે જણાવતી રામાંચ કથા મનેાહર પચિત્રો અને ૧૩૬ પેજનુ સુંદર સુખાધ શૈલીમાં લખાયેલ પુસ્તક. (નવલકથા રૂપે છે.)
પાકા બાઇન્ડિંગ સાથે, કિ`મત ૩=૫૦ પોસ્ટ ખર્ચ અલગ. આ વિષમ કાળમાં ગમે તેવું સાહિત્ય વાંચવામાં આવે તેથી મનની વૃત્તિએ બગડે છે, માટે ધમ` પ્રત્યે શ્રદ્દા ઉત્પન્ન થાય તેવુ સુખાધક સાહિત્ય વંચાવુ જ જોઈએ, આ નાના મેાટા સૌને ગમે તેવું છે. પ્રાપ્તિસ્થાન :
શ્રી. રસિકલાલ એ. શાહુ
હૈ. જાતિ હાલ સામે, નગરશેઠના વડા, ઘીકાંટા રેડ, અમદવાદ ૧.
Page #738
--------------------------------------------------------------------------
________________
પ્રકર્ણ અઠ્ઠાવનમ્ ...
એક વખત મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા ત્યારે એક બ્રાહ્મણ આત્મ્ય અને શ્લાક ખેલ્યા.
પંડિત
મરુત્તન્યિાઃ કિલ વાલુકાનાં, સત્ચિતર્વારિકૃષન્મણીનામ્ । નભસ્યુદ્નનાં ચ શરીરિણાં જ્ર, વિજ્ઞાયતે શૈવ બુધેન સંખ્યા
(સ્વર્ગ ગંગા અથવા મારવાડની નદીની રેતી, સમુદ્રમાં રહેલા જળષિ દુઆ, મેતી, મણિ, આકાશમાં રહેલ તારાઓ તથા જગતમાં રહેલ પ્રાણીઓની સંખ્યા આ બધાને મોટા મોટા વિદ્વાના પણ જાણી શકતા નથી.)
આ શ્લાક સાંભળી રાજસભામાં બેઠેલા ખીજા એક વિદ્વાન પડિતે કહ્યું. “આપ એક ખીજો પણ બ્લેક સાંભળે.
ઘેાડાની ગતિ, શૈશાખ મહિનામાં મેઘગના, લલાટમાં લખાયેલું, સ્ત્રીનુ... ચરિત્ર, વરસાદનું પડવું, અથવા રોકાઇ જવું, કાણુ જાણી શકે છે ?”
શ્લોક સાંભળી મહારાજા વિક્રમાદિત્ય આલ્યા, “ હું પતિ, તમારુ. આ કહેવુ" સ ́પૂર્ણ સત્ય નથી. કેમકે
Page #739
--------------------------------------------------------------------------
________________
૬૪૧
સ્ત્રીનું ચરિત્ર વિદ્વાનો જાણી શકે છે. તેનો અંત પણ લઈ શકે છે.” કહી મહારાજાએ એ પંડિતને કારાગૃહમાં નંખાવી પોતે સ્ત્રીચરિત્ર જાણવા ઉત્તર દિશા તરફ રવાના થયા, ચાલતા ચાલતા મહારાજા એક પર્વત પર પહોંચ્યા. ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા, નાક પર સ્થિર દૃષ્ટિવાળા એક મહાન શાંત ગંભીર મુનિને જોયા.
ગરમીમાં તાપને સહન કરનારા, ઠંડીમાં અલ્પ વસ્ત્રમાં રહેનારા અને વરસાદમાં અંગને સંકેચનારાઓ જ સંયમથી શેભતા મહાન સાધુ પુરુષ છે.
મુનિ મહારાજે કાઉસગ્નમાં જ જ્ઞાનથી વિક્રમાદિત્યને જાણીને કાઉસગ્ગ પારી “ધર્મલાભપૂર્વક મહારાજાને તેમના નામથી બેલાવી ધર્મોપદેશ આપે, તે સાંભળ્યા પછી મહારાજાએ મુનિને કહ્યું, “મને કેઈ અપૂર્વ વિદ્યા આપે.”
મહારાજાની તે ઈચ્છા મુનિમહારાજે સંતોષી એટલે મહારાજાએ મુનિરાજને નમસ્કાર કરી સ્ત્રીચરિત્રની પરીક્ષા કરવા ચાલવા માંડ્યું.
અનેક નગર, ગામ, જંગલ, નદી, પર્વત વગેરેને જોતા જોતા મહારાજા પૃથ્વીના આભૂષણરૂપ લક્ષ્મીપુર નામના નગરમાં આવી પહોંચ્યા. અને એક જુગારીના અડ્ડામાં મુકામ કર્યો. એકાદ પ્રહર જેટલો સમય વીતાવ્યા પછી જ્યારે મહારાજા તૈયાર થયા. ત્યારે ક્ષત્રી જાતિના એક જુગારીએ પિતાને ત્યાં જમવા આમંત્રણ આપ્યું.
૪૧
Page #740
--------------------------------------------------------------------------
________________
જુગારીએ પિતાના નેકરને પિતાને ત્યાં મેલી મહેમાન માટે રસેઈ કરવા કહેવડાવીને, પિતે જુગાર રમવામાં તલ્લીન થઈ ગયો. જમવાની વાત ભૂલી ગયે.
સમય જતાં જુગારીની સ્ત્રીએ પિતાના પતિ અને મહેમાનને બેલાવવા પેલા નેકરને મેક. જુગાર રમવામાં તલ્લીન થયેલા જુગારીએ નેકરની સાથે મહેમાન મહારાજા વિકમને મેકલ્યા.
ઘેર આવેલા અતિથિને જોઈ જુગારીની સ્ત્રી ભાન ભૂલી, કામદેવનાં પાંચ બાણથી વીંધાઈ. તેના મનમાં કામવાસના જાગૃત થઈ
કામવશ થયેલ માનવમાંથી વિવેક પાણીની જેમ વહી
જાય છે.
મહારાજા પગ ધોઈ જમવા બેઠા, ત્યારે તે સ્ત્રી સુંદર રસોઈ સાથે ભાત-દાળ, ઘી વગેરેને પિરસી મનમાં વિચારવા લાગી, “જે આ પુરુષ મારે પતિ થાય તે હું ગેત્રદેવીને અભુત બલિદાન આપીશ.”
અતિથિ-મહારાજાને જેઈમેહરૂપી પિશાચન સપાટે ચઢેલી સ્ત્રી મનમાં આવા સંકલ્પ કરતી હતી.
ઘુવડ દિવસે દેખતો નથી, કાગડો રાતના દેખતો નથી, પણ કામાંધ તો ન દિવસે દેખે છે કે ન રાતે. તારે ખાનારે માણસ આખી દુનિયાને સેનાની દેખે છે, તે જ
Page #741
--------------------------------------------------------------------------
________________
૬૪૩
પ્રમાણે કામવશ થયેલી સ્ત્રી આખી દુનિયાને પુરુષમય દેખે છે. અને કામી પુરુષ આખી દુનિયાને સ્ત્રમય દેખે છે.
મહારાજા પિતાને મનને પવિત્ર રાખતા, સ્ત્રીની ચેષ્ટાથી તેની મનેચ્છા જાણીને કહેવા લાગ્યા, “હે સ્ત્રી, શિયળવ્રતને ધારણ કરનારી સ્ત્રીએ પરપુરુષ સામે આવી ચેષ્ટાઓ કરવી ન જોઈએ. માટે સમજીને મનના વિકારેને શાંત કરે.
મહારાજાના શબ્દો સાંભળી, પિતાની મનેચ્છા અપૂર્ણ જ રહેશે તેમ સમજી મનમાં બેલી, “આ પુરુષ અહીંથી જઈ મને કદાચ બદનામ કરશે.” આમ મનમાં બેલી, તે જોરજોરથી બૂમ પાડવા લાગી.
આ બૂમે ઘેર આવતા જુગારીને કાને પડી, તેથી અતિથિના વર્તન માટે મનમાં શંકા ઉત્પન્ન થઈ ને તલવાર ખેંચી ઉતાવળે ચાલવા લાગ્યું.
પતિને દૂરથી આવતે જે તે સ્ત્રી મનમાં વિચારવા લાગી, “આ અતિથિ વગર વાંકે માર્યો જશે. તેને બચાવ જોઈએ.”
કહેવાય છે, મેહપાશમાં જકડાયેલ માનવ, ક્ષણમાં આસક્તિવાળે, ક્ષણમાં નિર્મોહી ક્ષણમાં કોધી અને ક્ષણમાં ક્ષમાવાળ બની જાય છે. મેહથી માનવમાં વાંદરા જેવી ચંચળતા આવી જાય છે. અરે, મોહ માનવને વાંદરાની જેમ નચાવે છે.
Page #742
--------------------------------------------------------------------------
________________
१४४ મેહબંધનથી મુક્ત થયેલી સ્ત્રીએ અતિથિ-મહારાજાને બચાવવા ચૂલામાંથી સળગતું લાકડું લઈ ઘરના છાપરામાં આગ લગાડી અને બૂમ પાડવા લાગી, “ડે, દેડે, મારું ઘર સળગી જાય છે.”
મહારાજાને સળગી રહેલા ઘરને ઓલવવા યત્ન કરતા જોઈ જુગારીએ પિતાની તલવાર મ્યાનમાં નાંખી ત્યારે તેની સ્ત્રીએ પિતાના પતિને ઉદ્દેશી મટેથી કહ્યું, “જે આ મહાપુરુષ અહીં આજ ન હોત, તે આખું ઘર બળી જાત.”
- સ્ત્રીનું આ ચરિત્ર જે મહારાજા પિતાના નગર તરફ ચાલવા લાગ્યા. નગરમાં આવી પેલા પંડિતને કારાગારમાંથી છેડવા હુકમ આપ્યું. બંધનમુક્ત કરી પેલા પંડિતને રાજસભામાં લાવવામાં આવ્યું.
પંડિતને જોતાં મહારાજાએ તેનું સ્વાગત-સમાન કર્યું ને કેષાધ્યક્ષને કોડ નામહોર આપવા આજ્ઞા કરી. તે પછી મહારાજા પંડિતે કહેલા કાવ્યને યાદ કરતા, દાન આપતા પિતાને સમય વીતાવવા લાગ્યા.
મહારાજા વિક્રમાદિત્ય અવંતીમાં રાજ્ય કરતા હતા ત્યારે પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન નામને બળવાન રાજા હતા, તેની પાસે સુંદર હાથી, બળવાન ઘોડા વગેરે મટી સંખ્યામાં હતા. તેમની પાસે શુક નામને ઘણો બળવાન સેવક હતા. આ શુદ્રક બાવન હાથના પથ્થરને ઊઠાવી શકતે. આ
Page #743
--------------------------------------------------------------------------
________________
૬૪૫
શદ્રક ઉપરાંત તે રાજા પાસે ઓગણપચાસ બળવાન શૂરવિર સેવક હતા.
એ શાલિવાહન રાજાએ મહારાજા વિક્રમાદિત્યના કેટલાક ગામ પર છાપે માર્યો, હુમલે કર્યો. ને પાછો ચાલ્ય ગયે. આ વાત જ્યારે ભમાત્ર મંત્રીએ સાંભળી ત્યારે મહારાજાને કહ્યું, “હે સ્વામી, રાજા શાલિવાહન આપણું ગામે પર હુમલે કરી જાય તે સારું તે નહિ. તેથી આપણે શાલિવાહન સામે યુદ્ધ કરવું જોઈએ. તેને જીત જોઈએ. શક્તિવાન હોવા છતાં યે માનવ બીજાનું અસહનીય વર્તન સહન કરી શકે? સિંહ કયારેય પણ બીજાની ગર્જના સહી શકતું નથી. કેવળ કાયર અથવા શિયાળ બીજાને તિરસ્કાર સહન કરે છે.”
હે મંત્રીવર,” મહારાજાએ કહ્યું. “તમે સાચું જ કહ્યું છે. રાજા હમેશાં શામ, દામ, ભેદ અને દંડથી કામ લે છે. જે શામથી કામ બની જતું હોય તે જીવને દુખ દેનાર દામની જરૂર પડતી નથી. દામથી કામ થતું હોય તે દંડની શી જરૂર ?”
“મહારાજ, મંત્રીઓએ કહ્યું, “આપણે પહેલાં શાલવાહન પાસે ચતુર દૂતને મોકલી. જોઈએ, જે દૂતનાં વાક્યની અવગણના કરે તે આપણે યુદ્ધની તૈયારીઓ કરીએ.”
મંત્રી સાથે વિચારણા કર્યા પછી મહારાજાએ દૂતને મેક. ને તે દૂત પ્રતિષ્ઠાનપુર ગયે. શાલિવાહન રાજાની સભામાં જઈ મહારાજા વિક્રમાદિત્યને સંદેશે કહ્યો. “હે શાલિવાહન ભૂપતિ! તમે અમારા મહારાજા વિક્રમાદિત્યના
Page #744
--------------------------------------------------------------------------
________________
ગામે પર જે છાપે માર્યો હતે-હુમલે કર્યો હતો તે સારું કર્યું નથી. તમે મહારાજા વિક્રમાદિત્ય પાસે જઈ તમે કરેલા અપરાધની ક્ષમા માગે. જો તમે ક્ષમા માગવા તૈયાર નહિ થાવ તે મહારાજા વિક્રમાદિત્ય સૈન્ય સાથે આવશે, તમને જીતશે.”
દૂતના શબ્દો સાંભળી શાલિવાહન રાજા ગુસ્સે થઈ ભ્રકુટી ચઢાવી બોલ્યું. “હે દૂત, લાંબી લાંબી વાત કરવી રહેવા દે, તારા રાજાને કહેજે, અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, હું તમારા રાજાને સામને કરવા રણભૂમિમાં આવું છું.”
આ સમાચાર દૂતે મહારાજા વિક્રમાદિત્યને આપતાં કહ્યું, “મહારાજા, શાલિવાહન ત્રણે જગતને તૃણસમ ગણે છે. અત્યારે તે આપને તુચ્છ સમજે છે. તે આપે ઉતાવળે સૈન્ય લઈ જવું જોઈએ.”
આ સાંભળી મહારાજાએ પિતાની વિશાળ સેનાને તૈયાર કરી અને પ્રતિષ્ઠાનપુર તરફ ચાલવા માંડ્યું.
આ સમયે મહારાજાએ સૈનિકોને પુષ્કળ ધન આપી સંખ્યા, સૈનિકે આથી ઘણા ખુશ થયા. મત્ત હાથીઓ, ઘોડા અને સુભટવાળું બંને રાજાઓનું સૈન્ય મેદાનમાં સામસામે આવી ગયું. રથવાળા રથવાળાઓ સાથે, ઘેડેસવારે ઘોડેસવારે સાથે, પાયદળ પાયદળ સાથે અને હાથીવાળા હાથીવાળા સાથે લડવા લાગ્યા. તલવાર તલવાર સાથે અથડાવા લાગી. ભાલાવાળાઓ ભાલવાળા સાથે, બાણવાળા બાણવાળા સાથે, અન્નવાળા અસવાળા સાથે, દંડવાળા દંડવાળી સાથે લડવા લાગ્યા.
Page #745
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સૈનિકે એ ભયંકર યુદ્ધ કરવા માંડયું. આ ભયંકર યુદ્ધ જેવા જાણે આકાશમાં દેવે આવ્યા!
યુદ્ધ બરાબર જામ્યું હતું. તેવામાં મહારાજા વિક્રમની છાતીમાં રાજા શાલિવાહનનું તીર વાગ્યું. આ જોતાં જ મંત્રી વગેરે મહારાજાને સંભાળવા આવ્યા. ઉપચાર કરવા લાગ્યા. પણ મહારાજાની સ્થિતિ ગંભીર થવા લાગી. ત્યારે ભટ્ટમાત્ર વગેરે મંત્રીઓએ કહ્યું, “હે સ્વામી, તમે જરા પણ આર્તધ્યાન ન કરશે. દુર્યાનથી જીવની અવગતિ-કુતિ થાય છે. કહ્યું છે –
આર્તધ્યાન કરવાથી જીવ તિર્યંચગતિને પામે છે, વળી મહારાજા અમે આજ સુધી જેવી તમારી સેવા કરી છે. તે જ પ્રમાણે તેવી જ તમારા પુત્ર વિકમચરિત્રની સેવા કરીશું.”
મંત્રીઓના આ શબ્દો સાંભળ્યા પછી મહારાજા શ્રી વિક્રમાદિત્યે શુભ ધ્યાનમાં લીન થઈ પંચપરમેષ્ટિ નમસ્કાર કરતા સ્વર્ગસુખને મેળવ્યું.
મહારાજા વિક્રમાદિત્યના સ્વર્ગવાસના સમાચાર સાંભળી સમસ્ત સૈન્યમાં દુઃખની કાળી ઘટા છવાઈ ગઈ. વિક્રમચરિત્રને મહારાજા વિક્રમાદિત્યને સ્વર્ગવાસ થવાથી ભંયકર આઘાત લાગે. અને મનથી દુઃખી થતા વિક્રમચરિત્ર પિતાના પિતાના દેહની અંતિમવિધિ ઘણી જ ધામધૂમથી કરી અગ્નિસંસ્કાર કર્યા.
મહારાજા વિક્રમાદિત્યના મૃત્યુના બીજે દિવસે વિક્રમચરિત્ર મોટી સેના લઈ શાલિવાહન સાથે યુદ્ધ કરવા આવ્યું. તેણે જોતજોતામાં શાલિવાહનનાં સૈન્યને ચારે તરફ નસાડ્યું. આ
Page #746
--------------------------------------------------------------------------
________________
૬૮
જોતાં શાલિવાહને વિક્રમચરિત્ર સાથે સંધિ કરી. ને પિતાના નગર તરફ ગયે, જ્યારે વિકમચરિત્ર પિતાને નગર તરફ ગયે.
દિવસે જતા હતા, પણ વિક્રમચરિત્રના હૃદયથી પિતાના મૃત્યુને શેક દૂર થતું ન હતું. તેવામાં પૂ. આચાર્ય શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ વિકમચરિત્રને શોકને દૂર કરવા ત્યાં પધાર્યા ને વિક્રમચરિત્રને ઉપદેશ આપી શાંત કરતાં કહેવા લાગ્યા. “હે રાજન! ધર્મ, શેક, ભય, આહાર, નિદ્રા, કામ, કલેશ અને ક્રોધ જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા જ પ્રમાણમાં તે વધતા જાય છે. કેટલાક તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચકવર્તી, વાસુદેવ, બળદેવ જેવા મહાસમર્થ પુરુષે કાળને કોળિયે થયેલ છે. ત્યાં સામાન્ય માનવને શે હિસાબ ?
જે મહારાજાએ શ્રી શત્રુંજય વિગેરે મહાતીર્થોની કેટલીય વાર યાત્રાઓ કરી અને પિતાનું જીવન સાર્થક કર્યું, તે રાજાને શેક ક્યા કારણે કરે પડે? તે તે સ્વર્ગસુખોને ભોગવી ત્યાંથી અવી થેડા જ ભવમાં મેલને મેળવશે. માટે શોકન
ત્યાગ કરો.”
આ પ્રમાણે ગુરુદેવને ઉપદેશ સાંભળી વિકમચરિત્રનું ચિત્ત શાંત થયું.
જબ તુમ આયે ગતમેં જગ હસત તુમ રેય; કરણી ઐસી કર લે, તુમ હસત જગ રેય.
સર્ગ અગિયારમો સંપૂર્ણ).
Page #747
--------------------------------------------------------------------------
________________
સગ ૧૨ મે પ્રકરણ ઓગણસાઠમું .. ... ...
... સુરસુંદરી
મહારાજા વિક્રમાદિત્યના અવસાન પછી મંત્રીઓએ રાજકુમાર વિક્રમચરિત્રને સિંહાસન પર બેસાડવા વિચાર કર્યો, ત્યારે સિંહાસન પરની પૂતળીઓ બેલી, “હે વિક્રમચરિત્ર! તમે આ સિંહાસન પર બેસી શકતા નથી. તે સિંહાસન પર બેસતાં પહેલાં તેના પર બેસવાને ગ્ય થાવ.”
પૂતળીઓના શબ્દ સાંભળી મંત્રીઓ અંદર અંદર કહેવા લાગ્યા, “આ શબ્દો સિંહાસનની અધિષ્ઠાયિકા દેવીઓના છે.” કહીને એ પૂતળીઓને પૂછવા લાગ્યા, “હે પૂતળીઓ ! અમારે આ સિંહાસનનું શું કરવું ?” ત્યારે પૂતળીઓએ કહ્યું, “આ સિંહાસનને જમીનમાં ભંડારી ઘો.”
સિંહાસનના અધિષ્ઠાતા દેવીઓની શબ્દોના મહત્તા
Page #748
--------------------------------------------------------------------------
________________
૬૫૦
સમજીત સિંહાસનને પૂતળીઓ સાથે જમીનમાં ભંડારી દેવામાં આવ્યું, તે પછી મંત્રીઓએ બીજા મનેહર સિંહાસન પર વિકમચરિત્રને બેસાડશે. નવા મહારાજાને જોઈ મંત્રીઓ અને નગરજને આનંદ પામ્યા. તે વખતે વિક્રમાદિત્યની બહેન ભત્રીજાને કુંકુમ અક્ષત વગેરેથી વધાવી આનંદ પામતી મંગળ શબ્દ બોલી, “હે વિક્રમચરિત્ર ! તમે ધેર્ય, ઉદારતા, ગંભીરતા, શૌર્ય વગેરે ઉત્તમ ગુણેમાં મહારાજા વિકમાહિત્ય સરખા થજે. લાંબા વખત સુધી રાજ્ય કરજે.”
વિક્રમાદિત્યની બહેનના મંગલ શબ્દ સાંભળી સિંહાસન ની ચાર ચામરધારિણીઓ હસી, એટલે વિક્રમચરિત્રે તેમને પૂછયું, “તમે કેમ હસ્યાં ? ” જવાબમાં પહેલી ચારધારિણી બોલી, “મહારાજા વિક્રમાદિત્યના જીવનનો એક પ્રસંગ એટલે
, ,
,
કે. એન. .
હઝબેન્ડ છે
.
Ë * *
M
N
+
-
- :: 5'' - 1
/
* ! .+BHA
-
ન
પોપટનું જે
તારણ પર બે.
Page #749
--------------------------------------------------------------------------
________________
૬૫૧
અદ્ભુત છે. જેનુ વર્ણન થઈ શકે તેમ નથી, તે તમે તેમના જેવા શી રીતે થશે ? ”
''
ચામરધારિણીના શબ્દો સાંભળી વિક્રમચરિત્રને પિતાના જીવનપ્રસંગ જાણવાની ઇચ્છા થઇ ને તેમણે ચામરધારિણીને તે પ્રસંગ કહેવા કહ્યું, ત્યારે તે કહેવા લાગી, “એક દિવસે મહારાજા સભામાં બેઠા હતા ત્યારે એક પોપટનું જોડુ સભામંડપનાં તારણ પર એઠું ને પેપટી ખેાલી, “ સ્વામી, આ નગર ઘણું સુંદર છે.” ત્યારે પાપટ આલ્યા, • હું સ્ત્રી! આપણે જ્યાં જઈ રહ્યાં છીએ ત્યાં એક વિધવાનું ઘર પણ આ રાજસભાથી સુંદર છે.’ ખેલી તે યુગલ ત્યાંથી ઊડી ગયું.
'
પોપટના શબ્દે મહારાજાને તે નગર જોવા ઈચ્છા થઈ. ને અગ્નિબૈતાલ તેમ જ ભરૃમાત્રને કહ્યું, ‘તમે મને જાવ ને પેાપટે કહેલા નગરને શેાધી મને કહા.'
રાજાની આજ્ઞા થતાં જ અગ્નિબૈતાલ અને ભટ્ટમાત્ર અનેક નગરે જોતા તૈલગ દેશમાં પહાચ્યા. દેશના મુગટ સમાન સુંદર શ્રીપુર નામના નગરમાં સાત માસ પછી પહોંચ્યા. તે નગરના ભીમ નામના રાજા મળવાન અને ન્યાયી હતા. તેને પદ્મા નામની રાણી હતી, અને તેને સુરસુંદરી નામની પુત્રી હતી.
સુરસુંદરી કલાસમુદ્રને એળગી ગઇ. હતી. તે ચતુર, શીલથી શાભતી, બુદ્ધિશાળી અને રૂપમાં દેવાંગનાઓને શરમાવે તેવી હતી.
Page #750
--------------------------------------------------------------------------
________________
તે નગરમાં અગ્નિૌતાલ અને ભક્માત્ર ફરતા ફરતા આગળ વધ્યા. તેમણે પેલા પિપટના જેડાને જોયું, ત્યારે પિપટે પિતાની પત્નીને કહ્યું, “હે પ્રિયે ? અવંતીમાં મેં આ નગર માટે કહ્યું હતું, આ નગર દેવ વિમાનથી પણ ઘણું સુંદર છે. તે તું જે.
પિપટનાં વચન સાંભળી અગ્નિશૈતાલ અને ભક્માત્ર ખુશ થયા ને તે નગર જોતાં ચકેશ્વરી દેવીના સ્થાને ગયા. ત્યાં સુખાસન-મ્યાનમાં બેસી સખીઓ સાથે સુંદર રાજકન્યા આવી ને તેણે દેવીને પ્રણામ કર્યા. જતી વખતે તેની દષ્ટિ અગ્નિવંતાલ અને ભક્માત્ર પર પડી ને તેણે તેઓને પરદેશી જાણી દાસી દ્વારા પિતાને મહેલે બેલાવી સ્નાન કરાવ્યું ને જમાડયા.
રાતને તે બંને સાથે મહેલમાં પોતાની બાજુમાં દીવે મૂકી વાદવિવાદ, સમસ્યા અને પ્રશ્નોત્તરના રહસ્યને જાણનારી તે સુંદરી પાન ખાતી ખાતી શય્યામાં બેઠી. તે શય્યાની બે બાજુએ લાકડાને બકરે અને ઘેડે હતે. તે શય્યાની શભામાં વધારે કરતા હતા.
શય્યાની આગળ ચાંદી–સેનાનું એક મણિમય સિંહાસન રાખવામાં આવ્યું હતું. ત્યાં ભટ્ટમાત્રે અગ્નિશૈતાવને કહ્યું,
આપણું કાર્ય સિદ્ધ થયું છે, મહારાજાને ખબર આપવી રહી. તમે જાવ હું અહીં રોકાઉં છું.”
મહારાજાને બોલાવવા અગ્નિશૈતાલ ગ. ભટ્ટમાત્ર
Page #751
--------------------------------------------------------------------------
________________
૬૫૩
વિચારવા લાગે. “હું એકલે શું કરીશ?” તે વિચારના જવાબમાં જાણે બકરે કહેતે હોય તેમ કહેવા લાગે, ભમાત્ર! તમે અહીં કેમ આવ્યા છે? અહીં શક્તિ વગરનો માનવ આવી શકતું નથી.”
લાકડાના બકરાને બોલતો સાંભળી ભટ્ટમાત્ર તેને જેવા લાગ્યા. તે અક્ષરે બે નહીં. તેવામાં બકરાએ તેને લાત મારી તેથી તે ઉજજયિનીના દરવાજા આગળ જઈ પડે ને વિચારવા લાગ્યા. “અગ્નિશૈતાલને મેકલવામાં ભૂલ કરી હતી.” બેલતો તે સ્વસ્થ થવા યત્ન કરવા લાગ્યું. તે જ્યારે સ્વસ્થ થયે ને ચિતરફ જોવા લાગ્યા. જોતાં તેની દષ્ટિ દરવાજા પર સ્થિર થઈને બે. “આ તો ઉજજયિની જણાય છે.”
ઉજજયની જોતાં તે નવાઈ પામ્યું. તે મહારાજા પાસે ગયે ને બનેલી વાત કહી. તેવામાં અગ્નિશૈતાલ પણ આવી પહોંચ્યો. પછી એ ત્રણ જણાએ મંત્રણ કરી. ભમાત્રને નગરરક્ષાનું કામ સેંપી અગ્નિશૈતાલ સાથે મહારાજા શ્રીપુર નગર તરફ ચાલ્યા.
શ્રીપુર પહોંચી તે ચકેશ્વરી દેવીને સ્થાને ગયા. દેવીને નમસ્કાર કરી ત્યાં જ મુકામ કર્યો. તેવામાં આકાશમાં કાળી છાયા છવાયેલી જોઈ વિક્રમાદિત્ય બોલ્યા, “શું માસું આવી પહોંચ્યું ? આપણે આપણા સ્થાને જવું રહ્યું. ત્યારે અગ્નિશૈતાલે કહ્યું. “અરે ! આ તો રાજકુમારી આવી રહી છે. તે પશ્વિની છે, તેને દેહની સુગંધથી ભમરાઓ ભેગા થયા છે. અને
Page #752
--------------------------------------------------------------------------
________________
૬૫૪
આકાશ કાળું દેખાય છે. હું રાજન્ ! કસ્તુરી અને કાજળથી શેભિત શરીરવાળીં સુરસુ ંદરી આવતી જણાય છે.’
અગ્નિબૈતાલ કહી રહ્યો છે, તેટલામાં સુરસુ દરી સખીઓ સાથે ત્યાં આવી. તેની દ્રષ્ટિએ વિક્રમાદિત્ય પાયા. જોતાંની સાથે જ તે ભાન ભૂલી. તેના પગ સ્થિર રહેતા ન હતા. તે મનમાં વિચારવા લાગી ‘ આ ઇન્દ્ર હશે ? નાગેન્દ્ર હશે ? કિન્નર કે વિદ્યાધર હશે ?’ વિચારતી તે દેવીના મંદિરમાં ગઈ, નમસ્કાર કર્યાં ને ખેલી, હે દેવી ! જો આ સુંદર પુરુષ મારા પતિ થશે તે હું સવા લાખ સોના મહારોની ભેટ તમારા ચરણમાં ધરાવીશ.' કહી તે ગઇ.
"
મહારાજાને પણ તે રૂપરાશિને મેળવવાની ઇચ્છા થઇ ને વીના મંદિરમાં ગયા. ભક્તિપૂર્વક બે હાથ જોડી નમસ્કાર કરી એલ્યા, ‘હે દેવી ! જો તે કન્યા મારી પત્ની થશે. તેા હ સવાલાખ મહેારાથી તમારી પૂજા કરીશ.'
ભાનભૂલી રાજકુંવરી મહેલે ગઇ ને તેણે સખીને માકલી, મહારાજાને પેાતાના મહેલમાં ખેલાવ્યા. તેમને સ્નાન કરાવડાવ્યું. ભાજન કરાવી સત્કાર કર્યાં. પછી મહારાજાના ગુણાની પરીક્ષા કરવા રાતના તે કન્યા મહેલના એક આરડામાં પેાતાની શય્યા પર બેઠી. દીવેા રાખ્યા. શય્યાની એ બાજુએ લાકડાનો બકરા અને ઘેાડાને મૂકાવ્યા. રત્નમય સિ...હાસન મૂકાવ્યું.
મહારાજા જયારે ત્યાં આવ્યા ત્યારે મકરાએ પૂછ્યું.
Page #753
--------------------------------------------------------------------------
________________
ST.
srs S366
SS
i, /
કdi
NSS)
አአ
"
till
જ
==
!
જ
w)
રાજકુમારી સુરસુંદરીની આગળ મણીમય સિંહાસન પર બેસી કથા કહેતા મહારાજા વિક્રમાદિત્ય.
Page #754
--------------------------------------------------------------------------
________________
૬પ૬
“તમે કોણ છે? કઈ શક્તિથી આવ્યા છે?' જવાબમાં મહારાજાએ કહ્યું. “હું સ્વબળથી અહીં આવ્યો છું. ત્યારે બકરે બેભે. “શધ્યામાં સૂતેલી મારી સ્વામિનને ચાર વાર જે બેલાવશે. તેની સાથે તે લગ્ન કરશે ત્યારે મહારાજાએ અદશ્યરૂપધારી અગ્નિશૈતાલને કહ્યું. ‘તમે દીપકમાં પ્રવેશ કરે અને હું વાત કહું ત્યારે હુંકારે દેજે.”
વિક્રમાદિત્યના કહેવા પ્રમાણે અગ્નિશૈતાલે દીવામાં પ્રવેશ કર્યો એટલે મહારાજા બોલ્યા, “હે દીવા! તું મારી વાતમાં હુંકારે આપીશ ? ”
જરૂર, દીવાએ કહ્યું કે મહારાજાએ રાજકુમારીને સંભળાવવા વાત કહેવા માંડી.
વામન નામને બ્રાહ્મણ કૌશાંબી નગરીમાં રહેતે હતે. તેને સાવિત્રી નામની પત્ની, નારાયણ નામને પુત્ર, ગાયત્રી નામની પુત્રી અને અશ્રુત નામને મામે હતે. તે કન્યા મટી થઈ, પરણવા લાયક થઈ ત્યારે તેના માતા, પિતા, ભાઈ અને મામા એ ચારે જણા ચાર દિશામાં ગયા. અને
ગ્ય વરની શોધ કરવા લાગ્યા. શોધ કરી. વિવાહનું નક્કી કરી પાછા આવ્યાં ને ચારે જણે વાત કરી.
લગ્નના નક્કી કરેલા દિવસે ચારે વર જાન સાથે ત્યાં આવ્યા અને ગાયત્રીને પરણવા માટે અંદર અંદર લડવા લાગ્યા. એક કહે, “હું પરણીશ.” બીજે કહે, “હું પરણીશ.”
આ પ્રમાણે તે લડતા હતા, તેવામાં કન્યાને સાપ કરો. તે મરી ગઈ ને ઝઘડાને અંત આવે.
Page #755
--------------------------------------------------------------------------
________________
૬૫૭
એ ચાર જણામાંથી એક કન્યા સાથે બની ગયા. બીજો તેમનાં અસ્થિ-હાડકાં લઈ તીથમાં નાંખવા ગયા. અને ત્રીજો ત્યાં ઝૂંપડી બાંધી રહ્યો, ને ભિક્ષા માગી લાવી પિડ દેવા લાગ્યા. ચાથેા જ્યાં ત્યાં ભટકતા વસંતપુર નગરમાં આવી પહેાંચ્યા. ત્યાં મુકુંદ નામના બ્રાહ્મણની સ્રોએ તેને જમવા ખેલાવ્યે. તે જ્યારે જમી રહ્યો હતા ત્યારે તેને છોકરો રડવા લાગ્યુંા. ત્યારે બ્રાહ્મણીએ એ છેારાને ચૂલામાં નાખી દીધા. આ જોઈ પેલા વિચારવા લાગ્યા, ૮ એક કન્યાની હત્યા તે! મને લાગી છે. મારે જ કારણે બાળક મરાયા એટલે ખીજી માળહત્યા લાગી. હું જરૂર નરકમાં જવાને. મારા જીવનને ધિક્કાર હા. પૃથ્વીભ્રમણને ધિક્કાર હા. બાળહત્યા દ્વારા પેટ માટેના ભાજનને ધિક્કાર હૈ. સ્વાથી જીવ આ લાકમાં માતા, પિતા ને પુત્ર, પુત્રી, મિત્ર વગેરેના વધ આદિ વડે દુતિ કરનાર કર્યુ. પાપ નથી કરતા ?’
પાપના વિચાર કરતા બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણી ખેલી, હું અતિથિ! તમે ભેાજન કર. મારા પુત્ર માઁ નથી. તે જીવે છે. ચિંતા ન કરે.' અતિથિને જમાડયા ને પછી કાઇ ચૂણ લાવી અગ્નિમાં નાખ્યું, છેકરા જીવતો થઇ ગયા. આ જોઇ તેણે બ્રાહ્મણી પાસે ચૂર્ણ માગ્યું. બ્રાહ્મણીએ આપ્યુ. તે લઇ જયાં પેલી કન્યા મળી મરી હતી ત્યાં આવ્યા ને ત્યાં ચૂર્ણ નાખ્યુ તે સાથે જ કન્યા અને તેની સાથે મળી મરેલા બ્રાહ્મણ જીવતા થયે. તેવામાં તીથ કરવા જે ગયા હતા તે પણ ત્યાં આવ્યો ને ચારે તે કન્યા માટે ફરી
૪૨
Page #756
--------------------------------------------------------------------------
________________
૬૫૮
લડવા લાગ્યા.' કહેતા મહારાજાએ કહ્યું, હું દીવા ! તે કન્યા કોને પરણશે
‘હું તે જાણતા નથી.' દીયાએ કહ્યું. ત્યારે મહારાજાએ કહ્યું, · જે કઈ જાણતુ હાય અને જવાબ ન આપે તેને સાત ગામ માળ્યાનું પાપ.’
પાપ શબ્દ સાંભળી સૂતેલી સુરસુ દરી બેલી, ‘ તી'માં અસ્થિ નાખનાર પુત્ર થયે. જીવાડનાર બાપ થયો. સાથે જીવ્યા તે ભાઈ થયા. પિંડ દેનાર તેના પતિ થશે.’
આમ મહારાજાએ તેને એક વાર ખેાલાવી. પછી અગ્નિબૈતાલને ઘેાડામાં પ્રવેશવા કહ્યું. અગ્નિનૈતાલ ઘેાડામાં પ્રવેશ્યા ત્યારે મહારાજા કહેવા લાગ્યા, હું ઘેાડા ! હવે તું હુંકારો દેજે.’
‘હું ત ુંકારો આપીશ.' ઘોડાએ કહ્યું. એટલે રાજકુમારી સાંભળે તેમ મહુારાજાએ વાત કહેવા માંડી. 'ખ નામના નગરમાં સુથાર, દોશી વાણિયા, સેની અને બ્રાહ્મણ આ ચાર મિત્ર હતા. તે કમાવા માટે પરદેશ ચાલ્યા. ચાલતા ચાલતા તે જંગલમાં આવ્યા. તે વખતે સૂર્ય આથમી ગયા હતો, એટલે ત્યાં જ મુકામ કર્યાં. વનમ જાગતાને ભય હાતા નથી.’ એમ વિચારી એક એક પહેાર ચારે જણે જાગવા નક્કી કર્યું.
પહેલા પહેારે જાગવાને સુથારના વારા આવ્યો. તેણે તેના વારામાં સેાળ વરસની લાગે તેવો પુતળી બનાવી. ને
Page #757
--------------------------------------------------------------------------
________________
પર પૂરો થતાં તે સૂતે. બીજે પહેરે દેશી વાણિયાને વારે આવ્યો. તેણે તેના વારામાં તે પૂતળીને સુંદર કપડાં પહેરાવ્યાં. ત્રીજા પહોરે સનીએ આભૂષણ પહેરાવ્યાં. ને ચેથે પહોરે બ્રાહ્મણે મંત્રથી તે પૂતળીને જીવતી કરી. પછી ચારે જણા તેની સાથે પરણવા અંદર અંદર લડવા લાગ્યા.”
TET
ક:
-
E=".
"
*
દુલમુખ
સુથારે પૂતળી ઘડી ઘેડાને ઉદેશી મહારાજ બોલ્યા, “હે ઘેડા ! એ સ્ત્રી કેને પરણશે?” ઘોડાએ કહ્યું. “તે હું જાણતા નથી.” ત્યારે મહારાજા બેલ્યા, “એ જે જાણતા હોય અને ન કહે તે તેને સાત ગામ બાળ્યાની હત્યા.”
Page #758
--------------------------------------------------------------------------
________________
-
1
*
'
*
સી
.
)
KrશL
વાણીએ કપડાં પહેરાવ્યાં. હત્યાના ભયથી સુરસુંદરી બેલી, “જેણે પૂતળ-કન્યા બનાવી તે બાપ, કપડાં પહેરવનાર મામે, ઇવાડી તે ગુરુ અને આભૂષણ પહેરાવનાર પતિ.”
આમ સુરસુંદરી બીજી વખત બેલી, ને મહારાજાએ અગ્નિશૈતાલને ભદ્રાસનમાં પ્રવેશવા કહ્યું. અગ્નિશૈતાલે તેમ કર્યું. એટલે મહારાજા બોલ્યા, “હે ભદ્રાસન! હવે તું હુકારો આપજે. સિંહાસન-ભદ્રાસને તેમ કરવા કહ્યું. એટલે મહારાજાએ સુરસુંદરી સાંભળે તેમ વાત કહેવા માંડી.
Page #759
--------------------------------------------------------------------------
________________
પહેલાના વખતમાં વિક્રમપુરમાં સેમ અને ભીમ નામના મિત્ર હતા. તેમાં તેમનાં લગ્ન વરાપુર થયાં હતાં. સેમ વરાપુર પિતાની પત્નીને તેડવા કેટલીય વાર ગયે પણ તેની પત્ની આવતી ન હતી. તેથી દુઃખી થતા સેમે ભીમને કહ્યું. “મારી સ્ત્રી મારે ત્યાં આવતી નથી. હું શું કરું?” ત્યારે તેણે કહ્યું. “આપણે બે જણ સાથે જઈએ. હું ભાભીને સમજાવીશ.”
તે પછી એક દિવસ સેમ અને ભીમ વરાપુર ચાલ્યા, રસ્તામાં ભટ્ટારિકા દેવીનું મંદિર આવ્યું. ત્યારે ભીમ દેવીને દર્શનના બહાને મંદિરમાં જઈ દેવીને નમસ્કાર કરી છે, “હે દેવી! મારા કહેવાથી મારા મિત્રની પત્ની અમારી સાથે આવશે તે હું મારું માથું તને ચઢાવી તારી પૂજા કરીશ.” કહી તે પાછા આવ્યા. તે રથમાં બેસી આગળ વધી વરાપુર આવ્યા. ને ભીમે સમની પત્નીને સમજાવી. તે માની અને તેમની સાથે આવવા તૈયાર થઈ. તે ત્રણે જણ ચાલ્યાં. રસ્તામાં દેવીનું મંદિર
બધુ
સહિયારી
આવતાં ભીમ રથની
મારી સામને આપી તેણે પોતાનું માથું
છે. આ )
મંદિરમાં ગયે ને
IIT નો lli
ગીત ( ભીમ માતા મંદિરે ગયો.
કાપી દેવીના ચરણમ મૂકી પૂજા કરી.
Page #760
--------------------------------------------------------------------------
________________
૬૬૨
ભીમને ગયે વાર થવાથી સમ ખબર કાઢવા ગયે. તેણે પોતાના મિત્રનું માથું કપાયેલું જોયું. તે જોતાં તેણે પિતાનું માથું કાપ્યું.
પિતાના પતિને મંદિરમાં ગયે વાર લાગવાથી તે સ્ત્રી પણ મંદિરમાં ગઈ તેણે પિતાના પતિનું તથા તેમના મિત્રનું કપાયેલું માથું જોયું. તેથી ગભરાઈ બેલી, “આ શું થયું ? હવે હું એકલી સાસરે શી રીતે જઈશ? લકે કહેશે “પતિ તેમજ દિયરને મારીને આ આવી અને પિયર જાઉં તો ત્યાં પણ નિંદા થવાની. તેથી મારે મરવું ઉચિત છે. આ વિચાર કરી છરી ઉઠાવી ત્યાં તો દેવી પ્રગટ થયાં ને બેલ્યાં. “હે સ્ત્રી! સાહસ ન કરે” દેવીનાં વચન સાંભળી તે બોલી, “તો આ તારા બે સેવકને જીવતા કર.” ત્યારે દેવીએ કહ્યું’ ‘તું ધડ પર તેમનાં માથાં મૂક” આ સાંભળી ઉતાવળમાં તેણે પિતાના પતિનું માથું તેમના દેવી ત્યાં પ્રગટ થયાં. મિત્રના ધડ સાથે ને મિત્રનું માથું પતના ધડ સાથે મૂક્યું.
એટલે દેવીએ તેમને સજીવન કર્યા.” કહી મહારાજાએ પૂછ્યું, “હે ભદ્રાસન, હવે આ સ્ત્રી કેની? ભદ્રાસને
I
:
iri
-
:
[nિi mi[ri hind
As: ખાણ 11ની
K
61,
Page #761
--------------------------------------------------------------------------
________________
૬૬૩
"
કહ્યું, ‘હું તે કહી શકું નહિં.' ત્યારે મહારાજાએ કહ્યું, એ જે જાણતું હાય ને ન કહે તો તેને સાત ગામ ખાળ્યાનું પાપ.’
આ સાંભળી સુરસુંદરી ખાલી, · જેના ધડ પર તેના પતિનું મસ્તક હૅતુ તે તેનો પતિ. કારણ કે શરીરમાં મસ્તક મહત્વનું છે.’ આમ મહારાજાએ બુધ્ધિપૂર્વક સુરસુંદરીનેત્રીજી વખત ખેલાવી. ને અગ્નિબૈતાલને શય્યામાં પ્રવેશવા કહ્યું, એટલે અગ્નિશૈતાલ શય્યામાં પ્રવેશ્યા ત્યારે મહારાજા વિક્રમ ખેલ્યા, હૈ શય્યા, તું હુંકારા દેજે.'
♦ સારું.' શય્યાએ કહ્યું ને
"
સુરસુ ંદરી સાંભળે તેમ મહારાજાએ વાત કહેવા માંડી. એન્નાટ નગરમાં વિશ્વરૂપ નામનો રાજા હતા. તેના એક સેવકનુ નામ સૂર હતું, ને સેવકની પત્નીનું નામ કમલા હતું. વીરનારાયણ નામનો પુત્ર હતા. ને પુત્રવધૂનું નામ પદ્માવતી હતું.
આ વીરનારાયણને તેની સેવાથી ખુશ થઈ રાજાએ એક લાખની આવકવાળું નગર બક્ષિસ આપ્યું હતુ. અને પેાતાનો અંગરક્ષક બનાવ્યા હતા. તે રાતના તલવાર લઈ મહારાજાના રક્ષણ માટે જાગતો રહેતો.
એક દહાડા રાતના મહારાજાએ સૌના રડવાનો કરુણ અવાજ સાંભળ્યા. એટલે વૌરનારાયણને રડવાનું કારણ જાણવા
Page #762
--------------------------------------------------------------------------
________________
મેકલ્યે. વીર
નારાયણ ચાલતો સ્મશાને આવ્યા.
ને ત્યાં રડતી સ્ત્રીને
રડવાનું કારણ પૂછ્યું. તે વખતે
૬૪
|| _|
મહારાજા પણ ત્યાં
તેની પાછળ આવી વીરનારાયણે રડતી સ્ત્રી જેઇ. પહેોંચ્યા. તે આ ખને વચ્ચે થતી વાત સાંભળવા છુપાઇ ગયા. વીરનારાયણના પૂછવાથી તે સ્ત્રી એલી, ‘હું આ રાજની અધિષ્ઠાયિકા દેવી છું. આજ ચે।સડ જોગણીએ પેાતાની તૃપ્તિ માટે મહારાજાને અહી લાવી અગ્નિકુંડમાં નાંખશે. મહારાજાના કુંડમાં બળી જવાથી રાજ સૂનુ પડશે. તેથી હુ... નિરાધાર થઇશ, દુઃખી થઈશ. રાજાનો એવા કોઈ સાહસિક સેવક નથી જે પેાતાનો ભાગ આપી મહારાજાને અચાવે.’
‘હું મહારાજાના સેવકામાં કહ્યું, ‘હે દેવી, મહારાજાની રક્ષા હું તમારા કહેવા પ્રમાણે તૈયાર છું.’
મુખ્ય છું.' વીરનારાયણે માટેનો ઉપાય બતાવા.
‘એ કામ થવું મુશ્કેલ છે.' દેવએ કહ્યું ત્યારે તે એલ્યેા, ‘તમે તમારું કહે. તમારે વિચાર કરવાનો નથી.’ એટલે દેવીએ કહ્યું, ‘ બત્રીસ લક્ષણા પુરુષ વિના ચેગિનીએનુ કા સિધ્ધ થતું નથી. રાજા અને તું બંને બત્રીસ
Page #763
--------------------------------------------------------------------------
________________
લક્ષણા પુરુષ છે.” ત્યારે વીરે કહ્યું, “મહારાજા આખા રાજના આધાર છે. તેમનું આદરપૂર્વક રક્ષણ કરવું જોઈએ, હું રાજાને સેવક છું. મારા મરવાથી જગતને કાંઈ નુકશાન થવાનું નથી. તેથી દેવી ! હું મારે ભેગ આપીશ.” આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગયે. માત-પિતાને બધી વાત કહી. તેમણે વાત સાંભળી હર્ષપૂર્વક ભેગ આપવા જણાવ્યું. એટલે તે ઉતાવળે દેવી પાસે આવ્યો. ને પૂછવા લાગે. કહા દેવી, હવે મારે શું કરવાનું છે?” દેવીએ કહ્યું, સ્નાન કરી આ અગ્નિકુંડમાં પડે.”
દેવીને કહેવા પ્રમાણે તે અગ્નિકુંડમાં પડે. ત્યારે તેના માતાપિતા પણ સમશાનમાં આવ્યાં ને “પુત્ર વિના જીવન નકામું છે. તેમ વિચારી માતાપિતા અને પતિ વિના જીવન નકામું છે તેમ વિચારી તેની પત્ની એમ બધાં ય તે કુંડમાં કૂદી પડયાં
આ બધું વૃક્ષની પાછળ છુપાયેલા મહારાજા જઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું, “મારે માથે આ ચારની હત્યા થઈ માટે હું પણ અગ્નિકુંડમાં કૂદી પડું.”
જેવા મહારાજ અગ્નિકુંડમાં પડવા જાય છે ત્યાં તે દેવી પ્રગટ થયાં અને તેમને રોકવા લાગ્યાં. ત્યારે મહારાજાએ પૂછયું. “તમે મને રોકનાર કેણુ છે?” દેવીએ જવાબમાં કહ્યું. “હું આ રાજ્યની અધિષ્ઠાયિકા છું, હે. રાજન્ ! કુંડમાં પડવાનું તમે સાહસ ન કરે ત્યારે મહારાજાએ કહ્યું, “ચારે જણને જીવતા કરે નહિ તે હું કુંડમાં પડવાને.”
Page #764
--------------------------------------------------------------------------
________________
રાજાના શબ્દો સાંભળી દેવીએ ત્યાં થોડું પાણી છાંટ્યું, એટલે તરત જ તેઓ જીવતાં થયાં. એ જોઈ મહારાજા બોલ્યા, “હે દેવી! તમે તે ખરેખર ઈદ્રજાળ ફેલાવી. ત્યારે દેવીએ કહ્યું. “તારી અને આ મનુષ્યની પરીક્ષા કરવા મેં આ કર્યું હતું.'
આ સાંભળી બધાં દેવીને નમ્યાં ને ઘેર ગયાં. મહારાજાએ ગામે વગેરે આપી વરનારાયણનું સન્માન કર્યું.' કહી મહારાજાએ શય્યાને પૂછયું, “હે શય્યા, મહારાજા વગેરેમાં વધુ સાહસગુણવાળું કેણ હતું ?” શય્યાએ કહ્યું. “મને. તેની ખબર નથી.” ત્યારે મહારાજા બોલ્યા, “અહીં જ જાણતું હોય છતાં ન કહે તો તેને સાત ગામ બાળ્યાનું પાપ.”
આ સાંભળી શય્યામાં સૂતેલી રાજકુમારી બોલી. “મહારાજા બધામાં વધારે સાહસવાળા હતા. કેમકે મહારાજા પૃથ્વીના આધાર છે. સેવક નહિ.”
આ પ્રમાણે રાજકન્યાને વિક્રમાદિત્યે ચાર વાર બોલાવી. તેથી સવાર થતાં રાજકુમારી સાથે ધામધુમથી વિક્રમાદિત્યે લગ્ન કર્યો. પછી સુરસુંદરીના પિતાએ કહ્યું, “ચાલ જમવા.” ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “મેં ચકેશ્વરી દેવીને સવાલાખ સોનામહે ભેટ ચડાવવા બાધા રાખી છે. તે ભેટ ચઢાવ્યા, વિના હું જમી શકું નહિ.” ત્યારે સુરસુંદરીએ પણ બાધાની. વાત કરી. એટલે પતિપત્ની વાજતેગાજતે તે દેવીના મંદિરે ગયાં ને બંને જણાંએ જુદી જુદી સવાલાખ સેનામહોરે.
Page #765
--------------------------------------------------------------------------
________________
દેવીને ભેટ ધરી. ગુરુને નમસ્કાર કર્યા અને ગુણગાન કરતાં સર્વ સ્થાને ગયાં પછી આનંદથી બધાએ ભેજન કર્યું. ત્યાર બાદ મહારાજા વિક્રમાદિત્ય સુરસુંદરી અને અગ્નિશૈતાલ સાથે આનંદપૂર્વક ઉજજયિની આવ્યા ને રાજ કરવા લાગ્યા.”
આમ પ્રથમ ચામરધારિણીએ વિક્રમાદિત્યની રોમાંચકારી વાત કહી, વિક્રમચરિત્રને કહ્યું. “હે રાજન! તમે કેવી રીતે વિક્રમાદિત્ય જેવા થઈ શકશે?”
A 99
జయంతుడి
SEUS DO ESTADO DO ES DE USO DE DEUS DO 82
આબાલવૃદ્ધ સહુને ગમી જાય તેવું
સચિત્ર પ્રેરણાદાયી પુસ્તક પાંડવોને પ્રતિબંધ અને
પાંચ અદભુત દશ્ય ૩૬ પાનાનું મોટા ટાઈપનું આ સચિત્ર પુસ્તક આજે જ મંગાવો.
કિંમત ૦-૭૫ પૈસા, પિસ્ટેજ અલગ શ્રી. રસિકલાલ અમૃતલાલ શાહ
ઘીકાંટા રોડ. નગરશેઠને વંડ જોતિ હાઈસ્કૂલ સામે, અમદાવાદ.
989898 99 100 2888989200023088808
Page #766
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાઈઠમું
...
...
...
કપટને બદલે
મહારાજા વિક્રમચરિત્ર સમક્ષ બીજી ચામરધારિણીએ અમૃતતુલ્ય વાણીથી મહારાજા વિક્રમાદિત્યના જીવનને એક પ્રસંગ કહેવા માંડે -
“એક વખતે મહારાજા વિક્રમાદિત્યની રાજસભામાં એક પંડિત આવ્યું અને તેણે એક અદ્દભુત વાત કહી.
ચંપકપુર નામના નગરમાં ચંપક નામને રાજા રાજ્ય કરતું હતું. તેની રાણીઓમાં એક ચંપકા નામની શીલવતી રાણી હતી. એ નગરમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતે હતું. તેની સ્ત્રીનું નામ પ્રીતિમતી હતું. પૂર્વમાં જેમ રેહિણીને જન્મ થાય છે, તેમ એ પ્રીતિમતીએ એક સુંદર કન્યાને જન્મ આપે. તેના પતિએ તે બાળકનું નામ રૂમણું રાખ્યું. તે દિવસે જતાં મટી થઈ કાલુકા બોલવા લાગી. તેનું કાલુકાલુ બેલવું તેના માબાપને વહાલું લાગતું.
રુક્ષમણી આઠ વર્ષની થઈ ત્યાં તે દેવગે તેની માતા મૃત્યુ પામી. દેવશર્માએ સગાંસંબંધીને ભેગાં કરી તેની અંતિમક્રિયા વિધિપૂર્વક કરી.
Page #767
--------------------------------------------------------------------------
________________
' 'મેટ થયેલી રુક્ષમણીએ હવે ઘરકાર્ય સંભાળી લીધું. તે પિતાના બાપને સારી રીતે જમાડતી. ભક્તિ અને વિનયાદિ ગુણેથી તે તેના બાપની સ્નેહપાત્ર બની. I એ દેવશર્માની પાડોશમાં કમળ નામની વિધવા બ્રાહ્મણી રહેતી હતી. તે દેવશર્મા સાથે પત્ની તરીકે રહેવા ઈચ્છતી હતી. તેથી તેણે કહ્યું, “હે બ્રાહ્મણ ! તમારી પત્ની મરણ પામી છે, તમને સારી રસોઈ જમવાની ઈચ્છા થાય તે તમારી નાની છોકરી પૂરી શકે નહિ, તેથી તમારે ફરીથી લગ્ન કરવું જોઈએ. નવી સ્ત્રીથી તમે સુખી થશે. હજી તમે કાંઈ ઘરડા થઈ ગયા નથી. તમને કઈ પણ બ્રાહ્મણ પિતાની કન્યા આપશે. દિવસે જતાં ઉંમર થતાં કઈ જ તમને કન્યા આપશે નહિ. વળી તમારી દીકરી મોટી થશે, તેને પરણાવશે, એટલે તે તેના સાસરે જશે, ત્યારે તમારી શું દશા થશે ? મારા આ શબ્દો ભવિષ્યમાં રેજ યાદ આવશે. યાદ રાખે, સ્ત્રીના પણ હિતકારી શબ્દ માનવા જોઈએ. અને ભાઈઓના દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો કાને ધરવા ન જોઈએ.”
આ સાંભળી બ્રાહ્મણે કહ્યું: “મારો વિચાર ફરીથી લગ્ન કરવાનું નથી. કારણકે ગઈ એવી સ્ત્રી હવે ન મળે. મારી દિકરી મને પૂરેપૂરે સંતેષ આપે છે. તેથી હું મરનારીને ભૂલી ગયો છું.”
આ સાંભળી કમળાએ પિતાના મનમાં વિચાર કર્યો? તેની પુત્રી પરથી તેનું મન ઊઠી જાય તેવું મારે કાંઈક કરવું જોઈએ.”
Page #768
--------------------------------------------------------------------------
________________
૬૭૦
હવે એ કમળા લાગ સાધી રુક્ષ્મણી ન જાણે તેમ છાની ઘરમાં જઇ રસોઇમાં મીઠુ` નાંખી આવતી. અને છાનીમાની પેાતાના ઘેર ચાલી જતી. ક્યારેક ક્યારેક રસોઈમાં કચરો પણ નાખી આવતી. કડવી અને ખારી રસેાઇ ચાખીને ખાપ દીકરીને કહેતા, દીકરા, આજ રસાઈ કડવી કેમ છે? ’
"
જવાબમાં રુક્ષ્મણી કહેતી : બાપુજી મેં કડવી રસાઈ અનાવી નથી.’
આમ બ્રાહ્મણુ ખાવાપીવામાં દુઃખી થવા લાગ્યા. પરિણામે દીકરી પરથી તેના સ્નેહ એ થવા લાગ્યા. ને તે પેલી કમળા પાસે જઇ કહેવા લાગ્યા, · મારી કરી ખાવાપીવાનું સારું બનાવતી નથી.’
એ તે મેં તમને પહેલેથી જ કહ્યું હતુ, પણ તમે માન્યું' નહિ. કમળાએ કહ્યું. ત્યારે દેવશર્માએ કહ્યું ‘ તમે મારા માટે કાઇ કન્યા શેાધી લાવે.’
કમળાએ તેના માટે કન્યાની શેાધ કરવા માંડી: પણ લાયક કન્યા ન મળી. આ સમાચારથી દેવશર્મા દુઃખી થયા. ત્યારે કમળાએ કહ્યું, ‘જો તમને ઠીક લાગતું હાય તા હું તમારું ઘર માંડું.' આ સાંભળી દેવશર્માએ કહ્યું, તે તા વિવાહથી રળિયામણું શું ? રાગીને બૈદ્ય તેને ભાવતુ ખાવાનું કહે પછી શું જોઈએ ? ’
કમળાએ દેવશર્માનું ઘર માંડયું, તે દેવશમાંને પોતાના
Page #769
--------------------------------------------------------------------------
________________
વર્તનથી ખુશખુશ રાખવા લાગી. કહેવાય છે, હાથી એક વર્ષમાં વશ થાય છે, ઘોડે એક મહિનામાં અને સ્ત્રી પુરુષને એક જ દિવસમાં વશ કરે છે.
એક દહાડો કમળાએ દેવશર્માને કહ્યું. “બધાંનાં છોકરાં રોજ ગાયે ચરાવવા જાય છે પણ આપણે રુમણું જતી નથી.”
કમળાના શબ્દ દેવશર્માએ રુક્મણીને ગાયો ચરાવવા મેલી. આ કમળા રુક્ષ્મણને ગમે તેવું ખાવાનું આપતી, કડવા શબ્દ કહેતી.
રુક્ષ્મણ ઓરમાન માના શબ્દથી દુઃખી થતી, કહ્યું છે કે નાનપણમાં માબાપનું મરવું બાળક માટે, યુવાવસ્થામાં પત્નીનું મરવું પતિ માટે અને પુત્રનું મરવું વૃદ્ધ પિતા માટે દુખદ છે.
રજના નિયમ પ્રમાણે ==
રુમણ ગાયે ચા== હીટ
વતી એક ઝાડ નીચે કોઈ હોય ! આરામ લઈ રહી
હતી. તે સમયે
ઈન્દ્રના પુત્ર મેઘનાદ
- 2 ની પત્નીએ નારદને રૂક્ષ્મણ ઝાડ નીચે આરામ કરતી હતી. સત્કાર નહિ કરવાથી નારાજ થયેલા નારદ વિચારવા લાગ્યાઃ “આ સ્ત્રી ગર્વથી ભાન
'
'
Page #770
--------------------------------------------------------------------------
________________
૬૭૨
ભૂલી છે. તેના ગનું ખંડન બુદ્ધિપૂર્વક કરવુ જોઇશે. જે
',
કોઇ દુષ્ટ આચરણ કરે છે, ગવમાં ભાન ભૂલે છે તે પાતાના
જ પગ પર કુહાડા મારે છે.’
આમ વિચારતા નારદે પૃથ્વી પર આવ્યા અને તેમણે ઝાડ નીચે આરામ કરતી રુક્ષ્મણીને જોઈ, તેને જોઇ તે ફરીથી સ્વર્ગમાં ગયા અને મેઘનાદને કહેવા મેઘનાદ ! મેં પૃથ્વી પર એક સૌ સપન્ન જોઈ છે. તેના જેવી સુંદર દેવલાકમાં કોઇ નથી. જો તમને તે પસંદ હાય તો આપણે ત્યાં જઇએ.’ ‘ જરૂર.’ મેઘનાદે કહ્યું, · આપણે બે જણા એ કન્યાને લેવા જઇએ.’
લાગ્યા ‘ હું બ્રાહ્મણુકન્યા દેવાંગના પણ
'
મેઘનાદ નારદ સાથે પૃથ્વી પર આવ્યા અને તેણે રુક્ષમણીને જોઈ તેની સાથે ગાંધવ લગ્ન કર્યાં. ને તેને સ્વગ લેાકમાં એક જુદા સ્થળે રાખી. તેણે—રુક્ષ્મણીએ નારદનુ સન્માન ર્યું. તે પછી નારદ તપ કરવા પૃથ્વી પર આવ્યા.
મેઘનાદ હવે રાતદહાડા રુક્ષ્મણીના સાથે રહે છે, તે અત્યારે તેની પ્રથમની સ્ત્રી મેઘવતીને ભૂલી ગયા છે. દિવસે જતાં મેઘવતી મેઘનાદના વિયાગી દુ:ખી થતી પેાતાની સખીને કહેવા લાગી.' ‘ તે આજકાલ આ તરફ આવતા નથી. તે કયાં રહે છે.' તેની તુ તપાસ કર.'
મેઘવતીની સખીએ મેઘનાદની તપાસ કરવા માંડી. તપાસ કરતાં મેઘનાદને માનવસ્રી સાથે જોઇ તે તરત જ મેઘવતી પાસે જઇ કહેવા લાગી, • હું સખી ! તમારા
"
Page #771
--------------------------------------------------------------------------
________________
૬૭૩ પતિ વિષયાસક્ત થઈ મૃત્યુલેકની સ્ત્રી સાથે વિમાનમાં બીજે રહે છે.” આ સાંભળી મેઘવતીએ મેઘનાદને બોલાવવા કહ્યું. પણ તે ન આવે, ત્યારે તે વિચારવા લાગી. “નારદે જ મારાથી નારાજ થઈ બીજી સ્ત્રી મેળવી આપી છે. મેં તેમનું સમાન નહિ કરેલું તેથી તેમણે મારે માટે દુઃખદ પ્રસંગ ઊભે કર્યો છે. હવે તે આવે ત્યારે તેમનું સન્માન કર્યું તે બધું ઠીક થઈ જાય. મારા પતિ મારી પાસે જ રહે.'
કેટલાક દિવસ પછી નારદ મેઘવતીને ત્યાં આવ્યા. ત્યારે તેણે નારદનું સન્માન કરી ખુશ કર્યા. ત્યારે નારદે પૂછયું: “પહેલે હું આવ્યો હતે, ત્યારે તમે મારી સામું પણ જોયું ન હતું. ને આજ આટલું બધું કેમ?”
“તે વખતે હું કામમાં રોકાઈ હઈશ, જેથી તમારું સન્માન નહિ કરી શકી હાઉં. તે માટે મારે ગુનો માફ કરે.” મેઘવતીએ કહ્યું. “ને મારા પર પ્રસન્ન થાઓ.”
પૂજનીય પુરુષને અનાદર કરવાથી આ લેક અને પર લેકમાં પ્રાણી દુઃખી થાય છે. નારેદે કહ્યું : “કહેવાય છે,
દેવેની પ્રતિમા નારદ મેધવતીને ત્યાં આવ્યા. ખંડિત કરવાથી, ગુરુજનેને અનાદર કરવાથી પ્રાણીઓની દુર્ગતિ થાય છે. અને દુઃખ ભેગવે છે..
૪૩
-
it.
કે
:::III
::::: LITTLunlimit
Page #772
--------------------------------------------------------------------------
________________
૬૭૪
આપના અનાદર મેં જે કર્યાં હતા, તેની ક્ષમા માંગુ છુ.' મેઘવતીએ કહ્યું. તેના શબ્દોથી પ્રસન્ન થયેલા નારદ કહ્યું. તમારા મનમાં જે હોય તે કહે, હું તે પૂરું
'
કરી આપીશ.’
મારા પતિ મારી શાકયને છેડી મારી સાથે રહે
તેવું કરો.’
,
મેઘવતીના શબ્દો સાંભળી ' તથાસ્તુ કહી નારદ મેઘનાદ પાસે ગયા, ને કહેવા લાગ્યા : ‘દેવા માટે મૃત્યુલેાકની સ્ત્રી સાથે ભેગ ભોગવવા અયોગ્ય છે. તેમના શરીરમાં રસ, લેાહી, માંસ, મેદ, અસ્થિ, મજજા વિગેરે સાત ધાતુઓ હાય છે.' એમ મેઘનાદને કેટલુંક સમજાવી નારદે રુક્ષ્મણી પરના મેહ દૂર કર્યાં. ત્યારે મેઘનાદે પૂછ્યું. ‘ આને કયાં રાખવી જોઈ એ ? ’
,
6
આ સ્ત્રીને જે ઝાડ નીચેથી લાવ્યા હતા, ત્યાં જ મૂકી દેવી જોઈએ.' નારદે કહ્યું ને મેઘનાદે તેમ જ કર્યું. તે પછી તે પેાતાની પૂર્વની સ્ત્રી મેઘવતી સાથે રહેતા સમય પસાર કરવા લાગ્યું.
રુક્ષ્મણી એ ઝાડ નીચેથી ઊઠી પેાતાના બાપના ઘર તરફ જવા લાગી. રસ્તામાં તેના હાથમાં રહેલ કંકણમાંનુ એક કંકણ પડી ગયું. બાકીના ખીજાં દિવ્ય આભૂષા સાથે તે ઘેર ગઈ. ત્યારે તેની એરમાન માએ પૂછ્યું, · હે... અલી ! તુ આટલા દહાડા કયાં હતી ? ’ જવામમાં તેણે કહ્યું, 'હું કયાં હતી તેની તે મને ખબર નથી, પણ જ્યાં હતી ત્ય
Page #773
--------------------------------------------------------------------------
________________
૭૫ સૂર્યના વિમાન જે પ્રકાશ મનને આનંદ આપનારે હતો. ત્યાં હું સુખચેનથી રહેતી હતી. ત્યાં દિવ્ય શરીરના રૂપની ભાવાળે દેષરહિત માનવ રહે છે, અને તે સુંદર વેશધારી તથા મનહર હાર અને બાજુબંધ વગેરેથી શોભે છે.”
કમળા પણ આભૂષણેના લેભથી બોલીઃ “દીકરી, તું ઘેર આવી તે સારું કર્યું, તારી શોધ ઘણય કરાવી હતી. આજ મારા સારા નસીબે તું આવી.” બોલતી તે વિચારવા લાગી. “હું મારી પુત્રી લક્ષ્મી માટે છળકપટથી આનાં બધાં આભૂષણે લઈ લઈશ.” Èડીવાર પછી તે બોલી, “દીકરી, તારા આ આભૂષણ કેઇ રાજા જેઈ જશે તે પડાવી લેશે.” કહેતી તે દુબુદ્ધિવાળી કમળાએ બધાં આભૂષણે ઉતારી લીધાં, અને પિતાની પુત્રી માટે ગુપ્ત સ્થાને સંતાડી દીધાં.
એક વખત ત્યાં રાજા સુંદર ઘેડા પર બેસી કીડા કરવા નગર બહાર જ હતો. ઘડાની ખરીથી ધૂળમાં પડેલું પેલું કંકણ બહાર આવ્યું ને રાજાની દૃષ્ટિએ પડયું.
રાજાએ તે લઈ ૧
કિ.
સદ દેવું
લીધું અને પિતાની પટ- પિતા અને હાલ રાણુને આપ્યું. તે દિવ્ય કંકણ જોઈપટરાણીએ કહ્યું, હે રાજન, આવું બીજું રાજા રાણી અને કંકણ.
આમ,
Page #774
--------------------------------------------------------------------------
________________
}s?
કંકણુ મને લાવી આપે.’ ત્યારે રાજાએ કહ્યું : · મને તો આ એક જ મળ્યુ છે.’
આ સાંભળી પટરાણીએ કહ્યું : ‘ તમે મીજી ક કણ કેાઈ બીજી રાણીને આપ્યુ છે, જો તમે બીજી કંકણુ લાવી આપશે। તો હું જીવીશ નહિં તો આત્મહત્યા કરીશ.’
રાજાએ રાજસભામાં આવી મંત્રીઓને આ વાત કરી, ત્યારે મંત્રીએ કહ્યું, · હે રાજન ! આવું દિવ્ય કંકણુ આ નગરમાં કાઇની પાસે હાવુ જોઇએ !'
'
મંત્રીએના શબ્દે અને પેાતાની પત્નીના દુરાગ્રહને લીધે રાજાએ નગરમાં મોટી ભોજનશાળા શરૂ કરી. અને ઢંઢેરા પિટાવ્યા, જે કોઈ સ્રીપુરુષ પોતાનાં દરદાગીના પહેરી ખેાજનશાળામાં ભાજન કરવા આવશે તેનુ રાજા ઘણું દ્રવ્ય આપી સન્માન કરશે.' આથી લોકો સારા સારા દાગીના પહેરી જમવા આવવા લાગ્યા.
6
કમળા પણુ રુક્ષ્મણીનાં દાગીના પોતાની પુત્રી લક્ષ્મીને પહેરાવી જમવા આવી. લક્ષ્મી ાણી હતી. તેને જોઇ મંત્રીએ વિચાર કરવા લાગ્યા, આ દાગીના આના ન હાય.' આમ વિચારી મત્રીઓએ લક્ષ્મીને પૂછ્યું, · આ દાગીના કાના છે ? ” પણુ લક્ષ્મીએ ખરાખર જવાબ ન આપ્યા. ત્યારે તેને ચાક્ષુક વગેરેથી માર મારવામાં આવ્યું.
"
'
મારથી ગભરાઈ લક્ષ્મીએ કહ્યું, · આ મારી મહેન
Page #775
--------------------------------------------------------------------------
________________
૬૭૭
રુક્ષ્મણનાં દાગીના છે.” આ સાંભળી રાજાએ રૂક્ષ્મણીને બોલાર્વી. પુરણને જોતાં રાજા મેહ પામે ને તેના બાપને સતેષી તેની સાથે લગ્ન કર્યા. ને આનંદથી દિવસ પસાર કરવા માંડ્યા. તે પછી રાજાએ યુકિતથી પટરાણી પાસેથી પેલું કંકણ લઈ રુક્ષ્મણને આપ્યું. રાજા રુક્ષ્મણ પાછળ ભાન મૂહ હતો, તેને તેની પટરાણી પણ યાદ આવતી ન હતી. તેવામાં પટરાણીએ પેલું કંકણ મંગાવ્યું, ત્યારે રાજાએ કહેવડાવ્યું. “બીજા કંકણ વગર તમે આત્મહત્યા કરવાનાં હતાં, તો હવે એ કંકણની શું જરૂર છે?”
હવે કંકણ મળે તેમ નથી.” તેમ માની પટરાણીએ આત્મહત્યા કરવાને નિર્ણય જતો કર્યો.
કેટલેક સમય વિત્યા પછી સુંદર રવપ્નથી સૂચિત રુક્ષમણીએ એક પુત્રને જન્મ આપ્યું. ત્યારે રાજાએ પિતાના સંબંધીઓને સત્કાર કરી, પુત્રને જન્મોત્સવ ઉજવ્યું.
કમળાએ આ સમાચાર જાણી દેવશર્માને કહ્યું: “આપણે અત્યારે રુક્ષમણીને આપણે ત્યાં લાવવી જોઈએ. થોડો વખત તેને અહીં રાખવી જોઈએ. જે અત્યારે તમે તેને અહીં નહિ લાવે તો લેકે નિંદા કરશે.”
પત્નીના શબ્દો સાંભળી દેવશમાં દીકરીને તેડી લાવવા રાજા પાસે ગયે ને કહ્યું, “હે રાજન, મારી દીકરી અને વિતેલા દીકરાને મારે ત્યાં મેલે. પણ રાજાએ તે માન્યું હિં ત્યારે વશમાં આત્મહત્યા કરવા તૈયાર થયે.. આ
Page #776
--------------------------------------------------------------------------
________________
૬૭૮
જોતાં રાજાએ રુક્ષ્મણને તેના પુત્ર સાથે દેવશર્માને ત્યાં જવા જણાવ્યું. દેવશર્મા બંનેને લઈ ઘેર આવ્યું ત્યારે કચ્છી કમળાએ કહ્યું. “સાંભળ્યું છે કે સ્ત્રી પહેલી વાર પુત્ર પુત્રીને જન્મ આપે ત્યારે ફાટયાતૂટયાં કપડાં પહેરી કૂવાના પાણીમાં પોતાને પડછાયે જુએ તે તેને ફરીથી સંતાન થાય છે.” કહી કમળાએ તેને જૂના કપડાં પહેરાવી કૂવા પર લઈ ગઈ
જ્યાં રુક્ષમણી કૂવામાં પોતાનો પડછ જોઈ રહી હતી, ત્યાં તે કમળાએ તેને ધકકો માર્યો. રુકમણી કૂવામાં પડી કે તરત જ નાગરાજ
છે
રિ
તક્ષકે પકડી લીધી
રે
ને પોતાને ત્યાં લઈ ગયો. ને પોતાની માહિતી મા પત્નીની જેમ રાખે તેના પર વા લાગ્યું. તે તેની છે નાનાની
- Tapi સાથે કૂવા, તળાવ, બાગમાં કીડા કરતે કૂવામાં પડતી રૂક્ષ્મણી. સમય પસાર કરવા લાગે ત્યારે પેલી નીચ કમળાએ પોતાની પુત્રી લક્ષ્મીને રુક્ષ્મણનાં વસ્ત્રાલંકાર પહેરાવ્યાં. રુક્ષમણીના બાળકને સ્તનપાન કરાવવા એક આયા રાખી. કેમ કે રાજાની રાણીઓ પોતે બાળકને સ્તનપાન કરાવતી નથી.
કમળાએ લક્ષ્મીને રાજાને ત્યાં મોકલી. એક આંખવાળી લક્ષમીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું, “આ શું?’ કહેતા રાજાએ લક્ષ્મીને પૂછયું. જવાબમાં લહમીએ કહ્યું, હે નાથ ! એક
Page #777
--------------------------------------------------------------------------
________________
ખરાબ સ્થળમાં હું પડી ગઈ અને એનાથી મારી આંખમાં કુલું પડ્યું.'
આ સાંભળી રાજાએ મનમાં નિર્ણય કર્યો. “આ મારી સ્ત્રી ન હોય. કઈ પ્રપંચી છે.” પછી રાજાએ પૂછયું, “તને અહીં કેણે મકલી? આ પ્રશ્નને જવાબ લમીએ આપે નહિ. એટલે રાજાએ તેને ચાબુકથી ફટકારી તેથી તેણે બધી વાત કહી. આ સાંભળી રાજા , હું પણ એ જ કુવામાં પડીશ.” ત્યારે મંત્રીઓએ કહ્યું, “ઉતાવળ ન કરે. છ મહિના રાહ જુએ. બધું બરાબર થઈ જશે.” પછી રાજાએ કમળાને દેશપાર કરી, અને ફરીથી પુત્રને જન્મત્સવ કર્યો. આ સમાચાર તક્ષકે રુક્ષ્મણને આપ્યા. તે સાંભળી રુક્ષમણીએ કહ્યું હે નાથ ! હું મારાં બાળકને જેવા ઈચ્છું છું.”
તક્ષકની આજ્ઞા લઈ રુક્ષમણું રાજમહેલમાં આવી, પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યું. ગુપ્ત રીતે આભૂષણ વગેરે મૂકયાં.
સવાર થતાં રાજાએ આ જોયું ને પોતાની પત્ની અહીં આવી હોવી જોઈએ. એમ માની બીજે દિવસે તેને પકડવા સંતાઈ રહ્યા
છે : I ! રાત થઈ. રુક્ષમણ પોતાના પુત્રને સ્તનપાન કરાવવા આવો, એટલે રાજ તેને પકડવા ગયે, પણ પકડી શકે નહિ બીજે દિવસે રાજ બરાબર સાવધ રહ્યો. તેણે પોતાની પત્નીને સ્તનપાન કરાવતી જોઈ.
Page #778
--------------------------------------------------------------------------
________________
૬૮૦
1
-
ઇન
'.
ઉપકા)
'
જાણે
ધા"IIMA
રુકમણી જ્યારે સ્તનપાન કરાવી રહી હતી ત્યારે રાજાએ તેને છેડે પકડે. ને આનંદથી રાત પસાર કરી.
રાતે તક્ષકે પિતાની પત્નીને સ્તનપાન કરાવતી જે. રુક્ષમણીને ન જેવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી રુમણ રાજમહેલમાં છે તે જાણ્યું. તે તેને લેવા રાજમહેલમાં આવ્યું. રુક્ષ્મણને રાજા સાથે જોતાં ગુસ્સે થયે ને સપનું રૂપ ધારણ કરી રાજાની પીઠે કરડી જે તે જઈ રહ્યો હતો, ત્યાં તે રાજાએ તેને દીવાલ સાથે પછાડી મારી નાખ્યો.
રાજાને ઝેર ચડ્યું ને તે પણ મરી ગયે. પિતાના બે પતિઓને મરેલા જોઈ રુક્મણ દુઃખી થવા લાગી.
સવાર થતાં આ વાત નગરમાં ફેલાઈ ગ. બધા દુઃખી થયા. રૂક્ષ્મણી પિતાના બે પતિઓ સાથે સ્મશાને ગઈ, તે વખતે એકાએક મેઘનાદ દેવકથી ત્યાં આવ્યું. તેણે મરવા તૈયાર થયેલી રૂક્ષ્મણીને જોઈ એટલે કહ્યું, “હે સ્ત્રી મારા જીવતાં તું ચિતા પર શા માટે ચઢે છે? જવાબમાં સુહમણોએ બધું કહેતા કહ્યું, “જે તમે મારા આ પતિએને જીવાડશે તે જ હું જીવીશ, નહિ તો હું મરી જ જવાની.”
રુકમણને ત્રણ પતિ, વિધિની કેવી વિચિતા ?
Page #779
--------------------------------------------------------------------------
________________
રુક્ષમણના શબ્દો સાંભળી મેઘનાદે અમૃત છાંટી બંનેને જીવતા કર્યો. હવે ત્રણે જણ રુહમણું માટે લડવા લાગ્યા.
આ પ્રમાણે વાત કરી પંડિત કહેવા લાગ્યો. “હે સભાસદો, વિચાર કરો, એ કેની સ્ત્રી થશે?
જ જવાબ આપી શક્યું નહિ. ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “મૃત્યુલોકની હેવાથી રાજાની પત્ની થાય.” “
આ વાત સાંભળી મહારાજ વિક્રમાદિત્યે તે પંડિતને દસ કરોડ સોના મહોરે આપી. આવી આચર્યકારક વાત પંડિત કોઈ મહારાજને કહે તે મહારાજ એક કરોડ એના અહોરા આપતા. આમ મહારાજની ઉદારતા બતાવી તે ચારધારણીએ કહ્યું, છે વિક્રમચરિત્ર! આપ એવા શી રીતે ચો? આપનામાં મહારાજ જેવી બુદ્ધિ અને ઉદાસણા જણાતી નથી, તેથી મને હસ આવ્યું હતું.”
Page #780
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકસઠમું
...
... ..
. અદ્દભુત વાતે
' વિક્રમચરિત્રે ત્રીજી ચામરધારિણીને મહારાજા વિક્રમનું ચરિત્ર કહેવા આજ્ઞા કરી. ત્યારે તે સંસ્કારી ભાષામાં કહેવા લાગી, “એક દિવસે મહારાજા વિક્રમ, અનેક મંત્રી, સામત વગેરેથી ભરાયેલી સભામાં બેઠા હતા, ત્યારે પ્રતિહાર દ્વારા ખબર અપાવી એક જાદુગર ત્યાં આવ્યો ને “દીર્ધાયુ થાવ.” એ આશીર્વાદ આપી નમસ્કાર કરી કહેવા લાગ્યું, “હે રાજન, હું તમને એક નવાઈ પમાડનારી કલા બતાવવા ઈચ્છું છું. તે તમે યાનથી જુએ.”
“હે કલાકાર, મહારાજા બેલ્યા, “ખુશીથી તમારી કલા બતાવે.”
સભા બધી એક ધ્યાન થઈ જેવા લાગી. જાદુગર એકાએક અદશ્ય થઈ કયાંય ચા ગયે. સભા નવાઈ પામી. તે વખતે એક પુરુષ એક હાથથી સુંદર સ્ત્રીને પકડી અને બીજા હાથથી તલવાર પકડી ત્યાં આવ્યું, ને મહારાજને
Page #781
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર કરી કહેવા લાગ્યું, “આ સંસારમાં બે જ વસ્તુને હું સારભૂત માનું છું. એક લક્ષ્મી અને બીજી સ્ત્રી. કેટલાય પંડિતે સરસ્વતીને સાર રૂપ માને છે પણ હું તે માનતા નથી. , , ગેડી લક્ષ્મીવાળો પિતે શોભે છે, બીજાને શોભાવે છે. પણ થેડી વિઘાવાળાને કેઈ પૂછતું નથી. માટે લક્ષમી સારભૂત છે. વળી પિતાનું હિત ઈચ્છનાર પરસ્ત્રી તરફ વાસનાભરી દષ્ટિથી જોતો નથી. પરેપકાર કરવાથી આ લેક તેમ જ પરલેકમાં સુખ પ્રાપ્ત થાય છે.” કહેતાં તે બોલ્યા, “આજ સ્વર્ગમાં દેવ-દાન વચ્ચે યુદ્ધ થશે, હું ઈદ્રને નોકર હોવાથી ત્યાં જાઉં છું. આ મારી સ્ત્રી યુદ્ધ સમયે મારે માટે વિજ્ઞરૂપ હેવાથી હું તેને તમારી પાસે મૂકી જાઉ છું. યુદ્ધ પૂરું થયા પછી હું પાછો આવીશ. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આને તમારા અંતપુરમાં રાખશે-રક્ષા કરજે.” આમ કહેતે તે પુરુષ ત્યાંથી દેવલેકમાં ગયે. તે પછી થોડી વારે આકાશમાંથી યુદ્ધના અવાજો આવવા લાગ્યા, તે સાંભળી સભાજને કહેવા લાગ્યા, “હમણાં દેવ-દાનવનું યુદ્ધ થઈ રહ્યું છે.” તે પછી તે માણસના બે હાથ, બે પગ, માથું, શરીર, વગેરે એક પછી એક સભામાં પડયાં. તે જોતાં બધા દિમૂઢ થઈ ગયા. ત્યારે તે પુરુષની સ્ત્રીએ પિતાના પતિના બધા અવયે પડેલાં જે કહ્યું, “હે રાજન, તમે મારા ભાઈ છે, મારા પતિ સ્વર્ગમાં મરણ પામ્યા છે, માટે હું મારા પતિ સાથે અગ્નિ પ્રવેશ કરું તેવી વ્યવસ્થા કરી આપે.”
Page #782
--------------------------------------------------------------------------
________________
૬૮૪
મહારાજાએ તે સ્ત્રીને અગ્નિપ્રવેશ કરતા રોકાવા કેટલું સમજાવ્યું પણ તે સ્ત્રી માની નહિ, તે તેના પતિના ત્યાં પડેલા અવય લઈ ચિતા પર ચઢી.
થોડી વાર પછી પિલે માણસ આકાશથી આવી મહારાજાને કહેવા લાગ્યું, “તમારી કૃપાથી મેં સ્વર્ગમાં વિજય મેળવ્યો છે. રણમેદાનમાં દાને હારી ગયા, દે છત્યા. તેથી ઈદ્ર મારું બહુમાન કર્યું. હું હવે મારી સ્ત્રીને લઈ મારે ત્યાં જઈશ. તમે મારી પત્ની મને સેપ. ..
આ સાંભળી મહારાજા નવાઈ પામ્યા. દુઃખથી વિવશ થઈ દીનભાવે તેની સ્ત્રીએ અગ્નિપ્રવેશ કર્યો છે, તે કહ્યું. આ સાંભળી તે પુરુષ બોલ્યા, “હે રાજન, જૂઠું શા માટે બેલે છે? મારી સ્ત્રી તમારા અંતઃપુરમાં જ છે.” કહેતે તે પુરુષ ત્યાંથી ગયે. અને તેની સ્ત્રીને અંતઃપુરમાંથી લઈ આવ્યો ને બે “હે રાજન, તમે પરણ્યથી દૂર રહે છે, તેમ મેં સાંભળ્યું હતું પણ તમે થોડા દિવસના જીવવા માટે આવું શું કરે છે?'
તે પુરુષના શબ્દો સાંભળી મહારાજાએ નીચું જોયું મેઢા પર દુઃખના ચિહ્નો જણવા લાગ્યા. ત્યારે તે પુરુષે સ્ત્રીને અદશ્ય કરી કહ્યું, “મહારાજ, મેં તમારી સામે ઈજાળ ફેલાવી હતી. તમે દુખી ન થાવ.' - તે પુરુષ-જાદુગરના શબ્દો સાંભળી મહારાજા પ્રસન્ન થયા, અને પાંડ્ય દેશથી દંડરૂપે આવેલી ભેટ જેમાં આઠ
Page #783
--------------------------------------------------------------------------
________________
ફ્રોડ સોના ચહેરે તણું (લ્હ) તેલા મોતી, મન્મત્ત પચાસ હાથી, સુંદર સે વારાંગનાઓ હતી. તે અર્પણ કરી.”
વિક્રમાદિત્યનું આ ચરિત્ર કહી ચારધારિણીએ કહ્યુંતમે તેમની બરોબરી કેવી રીતે કરશે તે કહે?” બેલતી તે શાંત થઈ ત્યારે વિક્રમચરિત્રની આજ્ઞાથી ચેથી ચામર. ધારિણી કહેવા લાગી, “વિક્રમાદિત્ય એક વખત સભામાં બેઠા હતા. ત્યારે તેમની સભામાં ફરતે ફરતે એક બ્રાહ્મણ આવ્યું. તેને મહારાજાએ પૂછયું, “તમારા ભ્રમણ દરમ્યાન તમે કાંઈ નવાઈ જેવું જોયું છે?” ' બ્રાહ્મણ બોલ્યા, “હર નામને એક ગી શ્રીગિરિમાં રહે છે, તે પરકાયા પ્રવેશની વિદ્યા જાણે છે. તે નિઃસ્વાર્થી છે. મેં તેમની છ મહિના ભકિતપૂર્વક સેવા કરી છતાં મને વિદ્યા ન આપી. તેથી હું તમારી પાસે આવ્યો છું. તમે મારી સાથે ત્યાં ચાલે, મને તેમની પાસેથી વિદ્યા અપાવે તમે પરોપકાર કરવા સદા તત્પર રહે છે તેવું મેં સાંભળ્યું છે.”
r
-
.!
I
'
' '
11
આ
_
'
..
- યોગી મહારાજાની ભક્તિથી પ્રસન્ન થયા.
,,
Page #784
--------------------------------------------------------------------------
________________
૬૮
બ્રાહ્મણનાં વચન સાભળી મહારાજા તરત જ તેની સાથે શ્રીગિરિ પર ગયા. બંને જણાએ ભકિતપૂર્વક નમસ્કાર કર્યાં. મહારાજાના વિનય અને ભકિતથી ચેગીરાજ પ્રસન્ન થયા ને મેશ્યા, હું નરોત્તમ, તમે મારી પાસેથી પરકાયા પ્રવેશની વિદ્યા ગ્રહણ કરો.’
• હું ચોગીરાજ, ” મહારાજા મેલ્યા, તે ઉત્તમ વિદ્યા તમે આ બ્રાહ્મણને આપો. તમારી કૃપાથી મારે કંઈ ખાટ નથી.’
આ સાંભળી મહારાજાને ચાળી એકાંતમાં લઇ ગયો અને કહ્યું, ‘આ વિદ્યા માટે એ બ્રાહ્મણ લાયક નથી. તે ઉપકાર પર અપકાર કરનાર છે. તેથી તેને વિદ્યા આપતાં અન થાય તેમ છે.’
યેગીના સમજાવ્યા છતાં મહારાજ ન માન્યા. તેથી લાચાર થઈ યાગીએ મહારાજા અને બ્રાહ્મણને પરકાયા પ્રવેશ વિદ્યા શીખવી. બંને જણાએ તે વિદ્યા સિદ્ધ કરી. પછી ચેગીને પ્રણામ કરી બંને જણા ત્યાંથી ચાલ્યા. ચાલતાં ચાલતાં તેએ અવ'તીનગરીની બહાર આવેલ બાગમાં આવ્યા. તે વખતે મહારાજના મુખ્ય હાથી મરણ પામ્યા હતો. મંત્રી વગેરે ખાગમાં આવી ભેગા થયા હતા. ને હાર્થીને દાટવા ખાડા ખેાદાવી રહ્યા હતા. તે જોઈ મહારાજા પેલા બ્રાહ્મણને કહેવા લાગ્યા, ‘તમે મારા શરીરની રક્ષા કરો. હું હાથીને જીવાડું છું.' ખેલતા મહારાજાએ બ્રાહ્મણને શરીર સોંપી હાથીના શૌરમાં પ્રવેશ કર્યાં. હાર્થી જીવતો થયા. એટલે
Page #785
--------------------------------------------------------------------------
________________
અવંતીમાં મહત્સવ કરવામાં આવ્યું. ત્યારે બ્રાહ્મણે પિતાનું શરીર છેડી મહારાજાના શરીરમાં પ્રવેશ કર્યો. ને નગરમાં જઈ મંત્રીઓને મળે. અંતઃપુરમાં જઈ અંત:પુર જેવું.
મહારાજાને જ્યારે જેમતેમ બેલતા સાંભળ્યા ત્યારે મંત્રીઓ વિચારમાં પડી ગયા. ને “આ વિક્રમાદિત્ય હોઈ શકે નહિ” તેમ કહેવા લાગ્યા. આજ પ્રમાણે પટરાણું વગેરેએ વિચાર્યું.
મહારાજા હાથીને જીવડયા પછી પિતાના શરીરને શેધવા લાગ્યા પણ તેમણે તેમનું શરીર ન જોયું. કાગડા વગેરેથી ખવાતું બ્રાહ્મણનું શરીર જોયું. તે જોઈ તે વિચારવા લાગ્યા. “સાચે જ બ્રાહ્મણ કૃતન્ન નિવડ. તેણે મારા શરીરમાં પ્રવેશ કર્યો હવે જોઈએ. તેણે મારું રાજ્ય પણ પચાવી પાડ્યું હશે. હવે શું થશે?' આમ વિચારતા મહારાજા સમય વિતાવવા લાગ્યા.
હાથીના શરીરમાં રહેલા મહારાજાએ એક દિવસે મલે પિપટ છે. તેમણે હાથીનું શરીર છેડી પિપટમાં પ્રવેશ કર્યો. પછી વનમાંથી ઊડી એક માણસના હાથ પર બેસી કહ્યું, “તમે જલદીથી મને ઉજજયિની નગરીમાં લઈ જાવ. ને રાજાના મહેલ પાસે મને વેચવા ઊભા રહેજો. ને મને છ મહેર લઈ પટરાણી કમલાદેવીને વેચજો.”
પેલે માણસ પોપટને લઈ રાજાના મહેલ પાસે ગયે ને પટરાણી કમલાદેવીને છ મહોરમાં એ. પટરાણી
Page #786
--------------------------------------------------------------------------
________________
* :
Rા
|
કે પણ
"SM
*
*
*
પટરાણી પિપટ લઈ રહી છે. પોપટ લઈ ખુશી થઈ, મહારાણું પોપટને જે કાંઈ પૂછે તેને જવાબ તે સંતોષકારક આપતે. ત્યારે મહારાજા પિપટમાં રહ્યા રહ્યા વિચારતા હતા, જે હું મારી જાતને જાહેર કરી દઈશ તો મહારાણી બ્રાહ્મણને મારી નંખાવશે. ને જે બ્રાહ્મણ હું પિપટના શરીરમાં છું તે જાણશે તો મને તે મારી નંખાવશે.” - હવે તે પિપરને મહારાણી સારું ખવડાવતી ને દિવસે આનંદમાં જતા. મહારાણીને પિપટ સિવાય ચેન પડતું નહિ. એક દિવસે પિપટે પૂછ્યું, “હે દેવી ! કદાચ હું મરી જાઉં ?’ જવાબમાં મહારાણીએ કહ્યું, “જો તું મરી જાય તો હું આત્મહત્યા કરું " એક દિવસે પિપટે ગળીને મરતી જોઈ. ત્યારે પિપટમાં રહેલા મહારાજાએ પિપટને દેહ છેડી ગળીમાં પ્રવેશ
Page #787
--------------------------------------------------------------------------
________________
કર્યો. પિપટને મરે જોતાં મહારાણી બનાવટી રાજાને કહેવા લાગી, “મારે વહાલે પટ મરી ગયો છે. હું તેના વગર
છવી શકું તેમ નથી. હું આત્મહત્યા કરીશ.” કહેતી મહારાણું આત્મહત્યા કરવા તૈયાર થઈ. ત્યારે મહારાજાનું શરીર ધારણ કરનાર બ્રાહ્મણે મહારાણને પ્રસન્ન કરવા હું આ પિપટને હમણાં જ જીવાડું છું. એમાં શું મોટી વાત છે.' કહી રાજાનું શરીર છેડીને પિપટમાં પ્રવે. તે સાથે જ ગળીના શરીરમાં રહેલા મહારાજાએ ગળીનું શરીર છેડી પિતાના શરીરમાં પ્રવેશ કર્યો ને તેમનાં આચરણ, રીતભાત, વાણીથી દરેકે આ જ મહારાજા વિક્રમાદિત્ય છે તેમ માન્યું. મહારાજાએ બધી વાત કહી; પછી મહારાજાએ પિપટને હાથમાં લઈ કહ્યું, “હે પાપી, નીચ, મેં તને વિદ્યા અપાવી તારા પર ઉપકાર કર્યો તેને બદલે તે તારી જત પર જઈ આપે! તું ધિક્કારને પાત્ર હોવા છતાં હું તને મારતો નથી. તને છેડી ઉં છું. તું તારે સ્થાને જા. ને તારા પિષણની વ્યવસ્થા કરજે.” કહી ચોથી ચામરધારિણી બેલી, “હે વિક્રમચરિત્ર! તમારા પિતા ઉદાર પણ હતા તેવી ઉદારતા & તમારામાં કયાં છે? BHEELSE અને તેથી હું હસી હતી. મહારાજા વિક્રમ પોપટરૂપ બ્રાહ્મણને કહેવા લાગ્યા.
'
કે
'
2
UT
I
IIIIIIIIIIIIIIIIIII
Page #788
--------------------------------------------------------------------------
________________
૬eo
પિતાના પિતાનું ચરિત્ર ચાર ચામરધારિણીઓ પાસેથી સાંભળી વિક્રમચરિત્ર ઘણે ખુશ થયા અને ન્યાયથી રાજ્યનું પાલન કરવા લાગે. વળી જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી પાસેથી જિનેશ્વરદેવથી પ્રકાશિત થયેલ ધર્મને જાણી તે ધર્મપરાયણ થયે.
શ્રી શત્રજયે ઉદ્ધારક જાવહ શાહ પ્રભુ શ્રી ઋષભદેવજીના પુત્ર સુરાષ્ટ્રના નામથી પ્રસિધ્ધ સૌરાષ્ટ્ર ભૂમિના ખળામાં સદેવ શાશ્વત તીર્થાધિરાજ શત્રુંજય ભવ્ય જીને કેટલાય કાળથી આકર્ષી રહેલ છે.
વર્તમાન ચોવીસીમાં સહુથી પહેલા મહાતીર્થ શ્રી શત્રુંજયતીર્થ પર ભરત ચક્રવર્તી ચતુર્વિધ સંઘ સાથે ચઢયા હતા. એ મહાતીર્થના પ્રભાવથી કેટલાય સંસારસમુદ્ર પાર કરી શક્યા હતા. જેમની સંખ્યા કહી શકાય તેમ નથી.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના ઉપદેશથી અવંતીપતિ મહારાજા વિક્રમાદિત્ય પણ ચતુર્વિધ સંઘ સાથે ત્યાં ગયા હતા અને શ્રી આદીશ્વરજીનાં દર્શન, વંદન અને પૂજન કર્યા હતાં. આત્માને પાવન કર્યો હતે.
એ ગૌરવપૂર્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં આવેલ કાંપત્યપુર નગરમાં ભાવડ શ્રેષ્ઠી પિતાને જીવનકાળ વ્યતીત કરતે હતે. એ ભાવડ શાહ વિનયી, વિવેકી અને ધર્મપરાયણ હતો. ધર્મ જ પ્રાણ છે તે સિદ્ધાંતમાં માનનારે હતો. તેની ભાગ્યશાળી પત્ની ભાવલ પણ પતિને પગલે ચાલનારી હતી. ધર્મકાર્ય સદાય કરતી જ રહેતી.
Page #789
--------------------------------------------------------------------------
________________
- આ ધર્મપ્રેમી દંપતી માટે ભાગ્યને પરિવર્તન આવ્યું. શેઠ ગરીબ થઈ ગયા. સુખસાગરમાં રહેનારા દુઃખના દાવાનળમાં સળગવા લાગ્યા.
ધનહીન થવા છતાં તે હદયથી ગરીબ થયા ન હતા. ધર્મ તેમને સાથ આપી રહ્યો હતો. તેમને ધન છોડી ગયું હતું પણ ધર્મ તેમને છેડીને ગયે ન હતો. નિર્ધનતાને અંધકાર છવાઈ ગયે હતો, તેમાં પણ તેમને તેજકિરણ જણાયું. તેમણે ઉદ્યમ, શ્રમ, ઉત્સાહ અને ધૈર્યથી આગળ પગલું ભર્યું.
નસીબવેગે એક તપસ્વી મુનિરાજ તેમને ત્યાં ગોચરી માટે આવ્યા, તેમણે શુદ્ધ નિર્દોષ આહાર ભાવપૂર્વક વહેરાવી નિર્ધન સ્થિતિને દૂર કરવાને ઉપાય પૂછયે. માર્ગ દર્શન માટે વિનંતી કરી. જ્ઞાની મુનિ મહારાજે ધર્મિષ્ઠ શ્રાવક ભાવકને કહ્યું, “અહીં કેઈ ઘેડા વેચનારે આવે તે ઘડા ખરીદી લેજે. તેથી તમારે ભાગ્યોદય થશે. સુખ સમૃદ્ધિ મળશે તે સમૃદ્ધિ તમારા પુત્રને શત્રુંજયને ઉદ્ધાર કરવા માર્ગદર્શન આપશે.” - પવિત્ર ગંગા વહી રહી હોય તેમ મુનિ મહારાજને વાણપ્રવાહ વહી રહ્યો. હતો. તેમની વાણીમાં સત્ય હતું. જ્ઞાન હતું, ધર્મપરાયણતાની ચિનગારી હતી. એ વાણી સાંભળતાં તે દંપતીનાં હૃદયમાં આનંદની લહેરે ઊઠી.
કેટલાય દિવસ પછી એક ઘેડા વેચનારે ત્યાં આવ્યું.
Page #790
--------------------------------------------------------------------------
________________
માં પરિવર્તન આણ્યું. તેના
ગયા, કીતિ
ભાવડે તેની પાસેથી જેમ તેમ કરી ઘોડી વેચાતી લીધી. ઘડી ઘરમાં આવતાં જ આનંદ આનંદ થઈ રહ્યો. છેડા દિવસે પછી ઘડીએ વછેરાને જન્મ આપ્યું. તેને જન્મ થતાં ભાવડના ભાગ્યમાં પરિવર્તન આવ્યું. વેપાર વધી ગયે, કીર્તિ, પ્રતિષ્ઠા તેને શોધતી આવી. એ વછેરાને કપલ્યપુરના રાજા તપનરાયે જોયે. તેને લેવા તેનું મન લલચાયું, ને તેણે ત્રણ લાખ સોનામહોરો આપી તે ખરીદ્યો.
વેપારના વધવા સાથે લહમી ઉભરાવા લાગી અને તે લક્ષ્મીથી કેટલાય સુલક્ષણવાળા ઘોડા તેણે ખરીદ્યા, વેશ્યા, નફે મેળવ્યો. પછી તેણે એક જ રંગના કેટલાય ઘેડા ભેગા કર્યા. ત્યારે તેના કાને અવંતીમાં રાજ કરતા મહારાજા વિક્રમ દિત્યની કીર્તિ પડી. તેથી તેને એક રંગના ઘોડા મહારાજાને ભેટ કરવા વિચાર આવ્યું. તે એક રૂપ રંગના ઘોડા લઈ અવંતી આ ને મહારાજાને આદર સહિત અર્પણ કર્યા.
આવી ભેટ ભારતના મુગટમણ, અવંતપતિ વિકમાદિત્ય એમને એમ કેવી રીતે સ્વીકારે ? તેમણે તે ઘોડાની કીમત લેવા ભાવડને સમજાવ્યું, પરંતુ શેઠે કિમત લેવા ના પાડી, ત્યારે મહારાજાએ મધુમતી વગેરે બાર ગામ તેને આપ્યાં. એ મધુમતી અત્યારે સૌરાષ્ટ્રમાં મહુવાના નામથી સુપ્રસિદ્ધ છે.
સમય આગળ વધે. ભાવડ શ્રેષ્ઠીને ત્યાં પુત્રને જન્મ થયે. મા ભેમને એક અણમોલ રત્નને પોતાની છાતીએ લગાવવા તક મળી.
Page #791
--------------------------------------------------------------------------
________________
ભાવડહને ત્યાં પુષ્પથી આનંદ આનંદ થઈ રહ્યો. વિશ્વની રંગભૂમિ પર આવેલા બાળકને સત્કાર કર્યો. તેનું નામ જાવડ રાખ્યું.
દિવસે જતાં જાવડ મોટો થશે. બાલ્યાવસ્થામાં જતેવિદ્યા ભ. તે જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે જૈનશાસનના સૂર્ય સમાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કાળધર્મને પામ્યા તેથી જૈન સમાજ દુઃખી થઈ રહ્યો હતો. તે સમયે કપર્દી યક્ષ પિતાના પરિવાર સાથે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વી થયાના સમાચાર સંઘને મળ્યા.
તે કપર્દી યક્ષે મહાતીર્થ શત્રુંજય પર પાપકર્યો કરવા માંડયાં. તેથી તે મહાતીર્થની યાત્રા દુર્લભ થઈ. ગામે ગામના સંઘો ચિંતામાં પડ્યા અને “શું કરવું?” તે વિચારવા લાગ્યા.
આમ દિવસે-મહિના-વર્ષે જવા લાગ્યા. મહાતીર્થની આશાતના ટાળવાને કઈ માર્ગ જણાતું ન હતું.
પદી યક્ષની પાપપ્રવૃત્તિ શેકવા યુગપ્રધાન શ્રી વાસ્વામીજી અને બીજા અનેક આચાર્યો, મુનિવરોને વિચાર આવ્યું. આશાતના ટાળવા અનેક પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા.
પદ ચક્ષની પ્રવૃતિ આગળ વધી રહી હતી. તે સમયે જાવડશાનાં માતાપિતા મરણ પામ્યા. જાવડશા પર દુખ પહાડ તૂટી પડે. માતાપિતાના મરણનું
Page #792
--------------------------------------------------------------------------
________________
ઉલ્ક
દુખ હતું તેમાં એકાએક વધારે છે. મધુમતી પર સ્વેચ્છાએ આક્રમણ કર્યું. ઘેર હત્યાઓ કરી. જાવડશા ગ્લેચ્છના હાથમાં સપડાયે. સેછે તેને પોતાની સાથે લઈ ગયા. ત્યાં જાવડશાએ પોતાની બુદ્ધિથી મહેચ્છના સરદારને ખુશ કર્યો. પરિણામે તે પિતાને ધર્મ પાળી શકતે.
જાવડશા જ્યારે મુક્ત થયે ત્યારે પ્લેછેને સમજાવી ત્યાં જૈન મંદિર બંધાવ્યું. ને ત્યાં જ રહી ધર્મધ્યાન કરવા માંડ્યું.
એક વખતે એક મુનિ ભગવંત વિહાર કરતા કરતા ત્યાં આવ્યા ને ધર્મદેશના આપતા કહેવા લાગ્યા, “જાવડશાના હાથથી તીર્થાધિરાજ શત્રુજ્યને ઉધ્ધાર થશે.” આ સાંભળી જાવડશાએ પૂછયું, “એ જાવડશા કેણ છે?” જવાબમાં જ્ઞાની ગુરુદેવે કહ્યું, “તે જાવડશા તમે છે.” કહી મુનિ ભગવતે શ્રી શત્રુંજ્ય તીર્થની દુર્દશાને ચિતાર જાવડશાને આપે. ને ગુરુદેવે તેને ચકેશ્વરી દેવીનું આરાધન કરવા કહ્યું જાવડશાએ તેમ કર્યું. દેવી પ્રસન્ન થયાં. ને તેમની આજ્ઞા પ્રમાણે તક્ષશિલાના રાજા જગમલ્લ દ્વારા ધર્મચકની પાસેથી શ્રી રાષભદેવજીની પ્રતિમા મેળવી જાવડશા મધુમતી પાછા આવ્યા.
જાવડશાએ મ્લેચ્છના હાથમાં ફસાયા પહેલાં ચીન વગેરે દેશમાં માલ વેચવા કેટલાય વહાણ મેકલ્યાં હતાં તે પુણ્યાગે પાછા આવ્યાં. આ સમાચાર સાંભળી જાવડશા
Page #793
--------------------------------------------------------------------------
________________
૬૯૫
આનંદ પામ્યું. એ આનંદમાં શ્રી વાસ્વામીજીને પધારવાથી વધારે થયે.
જાડવશા શ્રી વાસ્વામીજીને વંદના કરવા ગયા. ત્યાં શ્રી વાસ્વામીજીએ દેશના આપી. ગામમાં આનંદ આનંદ થઈ ગયે.
એક દિવસે ગુરુદેવે વ્યાખ્યાન આપતાં શ્રી શત્રેયનું સુંદર વર્ણન કર્યું. તે સમયે એક દિવ્ય કાંતિવાળા અપરિચિત પુરુષે આવી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કર્યો ને કહ્યું, “હે ગુરુદેવ, આપની કૃપાથી હું દેવલેકમાં કપદ યક્ષના રૂપમાં ઉત્પન્ન થયે છું. લાખ દેવેને હું સ્વામી છું, મારા લાયક કામ-સેવા કહે.”
ગુરુદેવે તેની સાથે કાંઈક વિચારણા કરી તેને રવાના.
સૂરીશ્વરજીએ જાવડશાને વિસ્તારથી બધી વાત કહી, તે સાંભળી જાવડશાનું હૃદય આનંદ પામ્યું, ને તેણે સંઘ લઈ શત્ર તીર્થ જ વિચાર્યું. તૈયારીઓ કરવા માંડી.
તૈયારીઓ પૂરી થતાં શ્રી વાસ્વામીજીની નિશ્રામાં ધામધુમથી સંઘે પ્રયાણ કર્યું. રસ્તામાં જે કાંઈ ઉપદ્રવ થતા તે વાસ્વામીજી નિવારણ કરતા. આખરે તેઓ શ્રી શત્રુંજય પહોંચ્યા. ત્યાં કેટલીય અપવિત્ર વસ્તુઓ પડી હતી. તે જાવડશાએ દૂર કરાવી. શેત્રુંજી નદીના નિર્મળ જળથી ત્યાં ભૂમિ પવિત્ર કરાવી, મુખ્ય મંદિરમાં પ્રતિમા બિરાજમાન
Page #794
--------------------------------------------------------------------------
________________
૬૬
કરાવી. એ મંગળ સમયે પ્રત્તિષ્ઠા નિમિતે જાવડશાએ ઘણાં દ્રવ્યના સદ્વ્યય કર્યાં. શ્રી વજ્રસ્વામીજીએ ઉપદ્રવાનુ’ નિવારણ કર્યુ.
જાવડશાએ આનંદ સાથે શ્રી શત્રુ ંજય મહાતીર્થને ઉધ્ધાર કરી તેના રક્ષણની વ્યવસ્થા કરવા વિચાર્યું. પણ કુદરતે કાંઈ બીજું જ ધાયુ હતુ. તે પોતાના નિષ્ણુ ય પૂર્ણ કરવા તૈયાર કરે તે પહેલાં જ જાવડશાહ અને તેની પત્નીના એકાએક દેહાન્ત થયેા.
તીથ ના ઉધ્ધાર કરવાથી તેની કીર્તિ ચૈતરફ પુણ્યની સુગંધ ચાતરફ ફેલાય તેમ ફેલાઇ. તેણે પરલેાકનું ભાથું તૈયાર ક્યું હતું.
તીર્થ્રોદ્ધારના સમયે મહારાજા વિક્રમ ત્યાં હાજર હતા તેવુ કડેવાય છે. મહારાજાએ એ તીર્થોદ્ધારના શુભ કાર્ય માં સાથ આપ્યા હતા. ધનના સથય કર્યાં હતા. અને વિક્રમચરિત્ર પણ ગુરુદેવેાના મુખથી શ્રી જિનેશ્વર ભગવાનથી કહેવાયેલે ધમ સાંભળી ધર્મકાર્ય કરવા પ્રેરાયા અને તે શ્રી શત્રુંજય મહાતો માં વિક્રમાદિત્યે યુગાધીશનુ' જે મંદિર ખંધાવ્યુ હતુ ત્યાં જઈ જિર્ણોદ્ધાર કરાવ્યે. અને શ્રી ઋષભદેવ ભગવાનને ભક્તિપૂર્વક નમસ્કાર કરી તે પોતાના નગરમાં આવ્યા તે પછી ન્યાયથી રાજ્ય કરી આયુ પૂ થયે દેવલાકમાં ગયા.
1.
જે મનુષ્ય શુદ્ધ ભાવથી દાન કરે છે તે સત્ર શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
Page #795
--------------------------------------------------------------------------
________________
થધરી જુન સુઇ કારની પ્રશસિએ
લઘુ પૌષધશાળાના ભૂષણ રૂપ, અદ્ભુત ભાગ્યવાળા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી થયા. તે સૂરિના શિષ્ય શુભશીલ નામના સાધુએ વિક્રમાદિત્ય રાજાનું ચરિત્ર વિક્રમ રાજાએ ચલાવેલા સંવત ૧૪૯ પછી જગ્યું.
તપગચ્છના ભૂષણ સ્વરૂપ બાર વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરવાવાળા મહાન તપસ્વી શ્રીમાન જગચંદ્રસૂરીશ્વરજી ના પટ્ટધર શિષ્ય, વિશુદ્ધ ચારિત્રશીલ, કવિઓથી સન્માનિત આચાર્યશ્રી વિદ્યાનંદસૂરીશ્વરજીના શિષ્ય પરમ પ્રતાપી શ્રી ધર્મષસૂરીશ્વરજી થયા. તેમના પછી તેમના પશિષ્ય સર્વશાસ્ત્રમાં પારંગત શ્રી સોમપ્રભસૂરીશ્વરજી નામના આચાર્ય થયા. જેમણે અનેક ભવ્ય જીવેને ઉપદેશ્યા. તેમના પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી મતિલકસૂરીશ્વરજી થયા. અને તેમના શિષ્ય મહાન પ્રભાવશીલ આચાર્ય શ્રી સમસુંદરસૂરીશ્વરજીના શિષ્ય અનેક ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી મુનિસુંદર સૂરીશ્વરજીના શિષ્ય પતિ શ્રી શુભશીલગણિએ આ ચરિત્રની રચના કરી.
ગ્રંથકર્તા લખે છે કે પરમાર સૂરીશ્વર મહારાજની કૃપાથી મેં
ગુરુદેવશ્રી મુનિસુંદર, ડી બુપિયાવાળાએ આ
Page #796
--------------------------------------------------------------------------
________________
૬૯૮
ગ્રંથની રચના કરી છે. તેને વિદ્વાને મારા પર કૃપા કરી સુધારી છે.
સંવત પ્રવર્તક મહારાજા વિક્રમથી સ્થપાયેલા સંવત ૧૪૯ના વર્ષના મહા સુદ ચૌદશ રવિપુષ્ય વગેરે શુભ
ગમાં સ્તંભન તીર્થમાં મેં શુભશલગણિએ વિક્રમચરિત્ર સંસ્કૃત પદ્યમાં રચ્યું છે.
જ્યાં સુધી પર્વત, સાગર, સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, નક્ષત્ર અને ધર્માધર્મને વિચાર કરવામાં નિપુણ મહાપુરુષથી આ સંસાર શભશે ત્યાં સુધી મહારાજની કીર્તિવાળે આ ગ્રંથ જૈન શાસનમાં સજજન પુરુષના મનને આનંદ આપશે.
પાંડેને પ્રતિબોધ અને પાંચ અદ્દભુત દો તેમજ પિષ દશમીને મહિમા યાને શ્રી પાર્શ્વનાથ અને સુરદત્ત ચરિત્ર
આ બન્ને પુસ્તકે સચિત્ર છે
પહેલા પુસ્તકની કિંમત ૦-૭૫ પૈસા છે આવૃત્તિત્રીજી બીજાની કિંમત 10 રૂપિયા છે ચિત્રો-૧૦
પિસ્ટેજ અલગ ઃ આજે જ મંગાવો વાંચવાથી જીવનને જેમ તેમજ પવિત્રતાને વધારે. શ્રી. રસિકલાલ અમૃતલાલ શાહ
ઘીકાંટા રોડ, નગરશેઠને વડે તિ હાઈસ્કૂલ સામે, અમદાવાદ.
Page #797
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય અને વિક્રમાદિત્ય
જૈન મુનિવરેએ સાહિત્યનું રક્ષણ કર્યું છે, તેવું કહેવાની આવશ્યકતા નથી. તેમણે વખતે વખત પહેલાના ઈતિહાસને આધાર લઈ નવીન સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી રાષ્ટ્રને ઈતિહાસ જૈન સાહિત્યમાંથી મળી આવે છે.
મહારાજા વિક્રમાદિત્યનું સાહિત્ય જેટલું જૈનસાહિત્યમાં મળે છે, એટલું બીજા કેઈ સાહિત્યમાં નથી. અને આ સાહિત્ય મહારાજા વિક્રમ જૈન હતા તે સિદ્ધ કરે છે.
મહારાજા વિક્રમના નવરત્નમાં જૈન સાધુઓ પણ હતા. અને મહારાજા વિક્રમ માટે જૈનમુનિવરેને પ્રેમભાવ હતે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વજીના સદુપદેશથી મહારાજા વિક્રમ સંઘપતિ થઈ શત્રુંજય ગયા હતા, ત્યાં જિર્ણોધાર પણ કર્યા હતા.
પંદરમી સદીમાં કાસકહગ૭ના શ્રી દેવચંદ્રસૂરિરાજના શિષ્ય શ્રી દેવમૂર્તિ ઉપાધ્યાયે વિક્રમચરિત્ર નામને ગ્રંથ લખ્યું હતું. જેના ચૌદ સર્ગ છે. આ ગ્રંથમાં મહારાજા વિક્રમને જન્મ, રાજ્યાભિષેક, સુવર્ણ પુરુષને લાભ, પંચદંડ.
Page #798
--------------------------------------------------------------------------
________________
૦૦
છત્રની પ્રાપ્તિ, વિકમ પ્રતિબંધ, જૈન ધર્મને પ્રભાવ, નમસ્કારપ્રભાવ, દાનધર્મપ્રભાવ અને બત્રીસ પૂતળીઓની કથા વગેરે વિષયને સમાવેશ કર્યો છે. આ જોતાં એટલું તે કહેવું જ રહ્યું, જૈન વિદ્વાનોએ મહારાજા વિક્રમ સંબંધમાં જેટલું લખ્યું છે, તેટલું સંસ્કૃત, ગુજરાતી,ઉર્દૂ સાહિત્યમાં ઉપલબ્ધ થતું નથી.
સંસ્કૃત સાહિત્યમાં શ્રી સોમદેવ ભટ્ટ ઈ. સ. ૧૭૭૦માં કથા સરિત્સાગર' લખ્યું. તેમાં મહારાજા વિક્રમ સંબંધને ઉલ્લેખ છે.
કાશ્મીરના મહાકવિ શ્રી ક્ષેમેન્દ્ર કૃત “બ્રહત્કથામંજરી'માં પણ મહારાજા વિક્રમ સંબંધમાં લખાણ છે. - વિ. સં. ૧૫૧૭માં શ્રી રત્નમંડનગણિએ “ઉપદેશતરંગિણીનું સર્જન કર્યું. તે પુસ્તકમાં કયાંક કયાંક મહારાજા વિક્રમ સંબંધમાં લખાણ છે.
શ્રી મેરૂતુંગાચાર્યું પણ પ્રબંધચિંતામણિ ગ્રંથમાં મહારાજા વિક્રમને ઉલ્લેખ કર્યો છે.
મહારાજા વિક્રમ માટે લખાયેલાં પુસ્તકે જ્યાંથી પ્રાપ્ત થાય, અને તેના કેણ પ્રકાશક છે તે જાણવું રહ્યું.
૧૨૯૦ થી ૧૨૪ની લગભગ લખાયેલે ગ્રંથ અજ્ઞાત કૃત પંચદંડાત્મક વિક્રમચરિત્ર હિરાલાલ હંસરાજ જામનગર,
ક્ષેમકરવૃત સિંહાસન દ્વારિશિં લાહેર સૂચિપત્રમાં દેવમૂર્તિ ત “વિક્રમચ”િ લીંબડી ભંડારમાં.
Page #799
--------------------------------------------------------------------------
________________
Gog
- સાધુ પૂર્ણિમ રામચંદ્રસૂરિ કૃત વિક્રમચરિત્ર દાનસાગર ભંડાર બિકાનેર અને ઉર્જને સા. સં. ઈ
શ્રી શભશલ કૃત વિક્રમચરિત્ર ક. હેમચંદ્રાચાર્ય સભા અમદાવાદ. અને બીજી આવૃત્તિ પંડિત ભગવાનદાસ હરખચંદ. અમદાવાદ
શ્રી રાજવલ્લભ કુતા સિંહાસન દ્વત્રિપ્સિ ગેવિંદ પુસ્તકાલય બિકાનેર, શ્રી સમયે, શ્રી ઈન્દ્રસૂરિ
શ્રી પૂર્ણચંદ્ર કૃત વિક્રમચરિત્ર, વિક્રમચરિત્ર પંચદંડ પ્રધ. ઉજૈન ગ્રંથાવલી,
આ પ્રમાણે મહારાજા વિક્રમ સંબંધમાં ૫૫ જેટલાં પુસ્તકે જૈન શ્વેતાંબર સાહિત્યમાં જણાય છે. - જૈન દિગંબર સાહિત્યમાં પણ શ્રી શ્રુતસાગર કુત વિક્રમચરિત્ર એક પુસ્તક જણાય છે.
નિમ્નલિખિત ગ્રંથમાં ગુજરાતીમાં મહારાજા વિક્રમદિત્યનું જીવન ઉપલબ્ધ છે.
વિ. સં. ૧૪લ્માં વિક્રમચરિત્ર કુમાર રાસ લખાયે.
ઉપાધ્યાય શ્રી રાજશીલે વિક્રમ સંવત ૧૫૯૩માં વિક્રમાદિત્ય ખાપરો રાસનું સર્જન કર્યું.
શ્રી ઉદયભાનુએ વિ. સં. ૧૫૫માં વિક્રમસેન રાસની રચના કરી.
Page #800
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૧૫૯૬માં શ્રી ધર્મસિંહજીએ વિકમરાસ લખે.
શ્રી જિનહરે ૧૫૯માં વિક્રમ પંચદંડ રાસ લખે.
શ્રી માનવિજ્યજીએ વિ. સં. ૧૭૨૨-૨૩માં વિક્રમદિત્યચરિત્ર લખ્યું.
શ્રી અભયસમજીએ વિ. સં. ૧૭૨૭ની લગભગ વિક્રમચરિત્ર ખાપરા એપાઈની રચના કરી. | શ્રી લાભવર્ધનજીએ વિક્રમ પાઈની વિ. સં. ૧૭૨૭માં રચના કરી.
શ્રી પરમસાગરજીએ વિ. સં. ૧૭૨૪મા વિકમદિત્ય રાસ લખે.
શ્રી અભયસેનજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમચરિત્ર લીલાવતી ચોપાઈનું નિર્માણ કર્યું.
શ્રી માનસાગરજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમસેન રાસ લખ્યો.
શ્રી લક્ષમીવલ્લભજીએ ૧૭૨૭માં વિક્રમાદિત્ય પંચદંડ રાસ લખ્યા.
શ્રી ધર્મવર્ધને વિ. સં. ૧૭૩૬ની આસપાસ શનિશ્ચર વિક્રમ ચોપાઈની રચના કરી.
શ્રી કાતિવિમલજીએ વિ. સ. ૧૭૬૭માં વિક્રમ કનકાવતી રાસ લખે અને શ્રી ભાણવિજયજીએ વિ. સં. ૧૮૩૦માં વિક્રમપંચદંડ રાસ લખે. શ્રી રૂપમુનિએ વિક્રમની અદ્ભુત વાતે લખી.
Page #801
--------------------------------------------------------------------------
________________
મહારાજા વિક્રમાદિત્યના જીવન અંગેના આ ગ્રંથ આજ પણ સાહિત્યની દુનિયાના અણમોલ રત્ન છે. અને જૈન ભંડારામાં રત્ન જ સમજી આજ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવેલ છે. આવું વિશ્વવિખ્યાત ઈતિહાસકાર સાક્ષર શ્રી રાહુલજી કહે છે.
જૈન સાક્ષરના લેખેને આધારે.
Page #802
--------------------------------------------------------------------------
________________
de seskseskseskske vaskskskasseskskskse*
વાંચે. વિચારે સહાયક થાઓ
ન પડતા આ કાળમાં મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી દે એવું ઘણું સાહિત્ય બહાર પડે છે.
આ સાહિત્યની ભયંકરતા સામે, ઉપકારક વિચારનું સાત્વિક સાહિત્ય પીરસવાના ઉદ્દેશથી શ્રી જિનામૃત ગ્રન્થમાળા શરૂ કરી છે.
જીવનની પવિત્રતા તેમજ સંસ્કારિતાને દઢ બનાવનારા આ સાહિત્યને આપના ઘરમાં વસાવીને આપ આપના વિચારોની તથા આચારની પવિત્રતાની જરૂર રક્ષા કરી શકશે એવી અમને ખાતરી છે.
આ ગ્રન્થમાળાએ પહેલા વર્ષમાં છ સચિત્ર પુસ્તકો બહાર પાડ્યાં છે. મારે જાવું પેલે પાર (શ્રી જંબુસ્વામી ચરિત્ર) ભાગ ૧-૨
ધન્ય જીવન ધન્યકુમાર ચરિત્ર) ભાગ ૧-૨ - સત્વમૂર્તિ શ્રી પાળ પાંચમું-છ સંયુક્ત પુસ્તક
પ્રચારના આશયથી વાર્ષિક લવાજમ માત્ર રૂપિયા પંદર રાખેલ છે. રૂ ૨૫ કે તેથી વધુ રકમ આપનાર સહાકેનાં શુભ નામ ગ્રન્થમાળાના પુસ્તકમાં છપાય છે. લવાજમ તથા પત્રવહેવારનું સરનામું સવમંગલ પ્રકાશન કેન્દ્ર
રીસાલા બજાર, ડીસા (બનાસકાંઠા) ককককককককককক্ষ
Page #803
--------------------------------------------------------------------------
________________
મયણા અને શ્રીપાલ
વહેલા તે પહેલા હવે જુજ નક્કે રહી છે
અગિયાર લાખ વર્ષો પહેલાં થઈ ગયેલ મહારાજા શ્રીપાળ જેમને નવપદની સુંદર આરાધના કરીને આત્મકલ્યાણ સાધ્યું અને જેમનું નામ નવપદ-આરાધનની સાથે સંકલિત થઈને જગતમાં વિખ્યાત છે, તે મયણાસુંદરી અને શ્રીપાળનું શાસ્ત્રીય રીતે, પ્રાકૃત શ્રીપાળ ચરિત્ર અને શ્રીપાળ રાસ વગેરે ઘણા ગ્રંથેના આધારે સુંદર શૈલીમાં, મનોહર ચિત્રો સાથે સર્વને સામાન્ય વ્યાખ્યાનમાં વાંચી શકાય તેવું, ચતુર્વિધ સકળ સંઘને ઉપયોગી થાય તેવી રીતે સુંદર યોજનાપૂવક છપાયું છે. તેમાં (૧) પ્રથમ નવપદનું સમુચ્ચય વરૂપ. (૨) નવે પદનું વિભાગવાર-વ્યાખ્યાન રૂપે સ્વરૂપ. (૩) નપદના જુદા જુદા નવ આરાધક આત્માઓને સચિવ જીવનવૃત્તાંત અને (૪) શ્રીપાળ અને મયણાસુંદરીનું નવ વિભાગમાં વ્યાખ્યાન રૂપે વિસ્તારથી જીવનચરિત્ર. કુલ ૨૮ પ્રકરણ અને ૧૪૪ ચિત્રો, જેમાં કેટલાક બે રંગના નવીન, સુંદર અને મનહર ચિત્રો આપવામાં આવેલ છે. મોટા ટાઈપમાં ડેમી આઠ પેજ સાઈઝમાં ૬૦૦ પેજ છે. હવે જુજ નકલે રહી છે.
પિથી–પ્રતાકારે બને રીતે એ પુસ્તક મેટા ટાઈપમાં તૈયાર છે. જે જોઈએ તે વિગત લખી મંગાવવા. ભાગ ૧-૨ કિંમત વીસ રૂપિયા. (લેજર કાગળમાં પણ છપાયેલ તેની કિંમત ૩૦ રૂપિયા છે.)
પ્રાપ્તિસ્થાન : શ્રી રસિકલાલ અમૃતલાલ શાહ
ઠે. નગરશેઠને વડ, તિ હાઈસ્કૂલ સામે, ઘીકાંટા રેડ, અમદાવાદ–૧.
Page #804
--------------------------------------------------------------------------
________________
૧-૦૦
૧૦-૦૦
૦-૭૫
શ્રી નેમિ-અમૃત-પ્રાંતિ નિરંજન ગ્રંથમાળા સચિત્ર પુસ્તકે
રૂા. પૈસા. (૧) ગૌતમ પૃચ્છા ગુજરાતી ઉત્તમ દષ્ટાંત સંગ્રહ.
૫-૦૦ (૩) મહારાજા શુકરાજ ...
૩૫૦ પિોષ દશમીને મહિમા પાંડવોને પ્રતિબંધ ...
૦-૭૫ ગૌતમ પૃચ્છા હિન્દી જૈન કહાની માલા હિન્દી ૧૧ પુસ્તકને ...
સેટ. દરેકની કિંમત (૮) લકેટ બે પ્રતિક્રમણ સત્ર ૬૪ પેજ પ્લાસ્ટીક કવર સાથે પેજ ૨૭૦
૨-૭૦ (૯) લકેટ પંચ પ્રતિમણ પેજ પર૭ . () શ્રી મહા માંગલિક નવસ્મરણાદિ સંગ્રહ..
પ્લાસ્ટીક કવર સાથે ૩૦૦ પેજ .. ૩-૦૦ (૧૧ કુબેર દત્તા . . . . ૦-૬૦ ઉપરનાં પુસ્તકે જૈન બુકસેલરોને ત્યાંથી પણ મળશે.
પ્રાપ્તિસ્થાન ? શ્રી રસિકલાલ અમૃતલાલ શાહ શ્રી મૂળચંદભાઇ જી. મહેતા
નગરશેઠને વંડે, ૧૬૦, નારાણ ધવ સ્ટ્રીટ, નિ હાઇસ્કૂલ સામે, ૪થે માળે રૂમ. ન. ૧૮ ઘીકાંટા રોડ,
મુંબઈ-oooo૩ અમદાવાદ-૧
નં-૩૨૫૩૯
૪-૫૦
Page #805
--------------------------------------------------------------------------
________________
બાળકોનાં જીવનઘડતર કરતાં તેમને સંસ્કારી બનાવવા ગમે તેવાં પુસ્તકો તેમના હાથમાં ન આપતાં ધાર્મિક પુસ્તક જ આપ. પૂ. પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ બાળકે પગી અનેક પુસ્તકો તૈયાર કર્યા છે, જેની માંગ સદાય થતી જ રહે છે. વેચાઈ જાય તે પહેલાં તમે તમારી નકલ મેળવવા આજે જ પ્રયત્ન કરે.
દરેક જૈન બુકસેલરોને ત્યાંથી મળશે.
અગાઉથી થયેલા સહાયક–
રૂ.૧૫૦શ્રી ખીમચંદ ધરમચંદ રૂ...૧૦૦ શ્રી અમૃતલાલ રાયચંદ દેશી રૂ. ૫) શ્રી વસંતભાઈ પ્રભુદાસ શાહ
મું, ૪૦o ૦૦૬ મું, ૪૦o ૦૦૬
અમદાવાદ
Page #806
--------------------------------------------------------------------------
________________ શ્રીનેમિ-અમૃત-ખાતિ-નિરંજન ગ્રંથમાળાનાં સચિત્ર પ્રકાશનો વાંચ-શ્રદ્ધા નિર્મલ કરી જીવન ધન્ય કરો, સચિત્ર ગોતમપૃચ્છા ગુજરાતી પેજ 401 કિંમત 8-00 | (૯ર ચિત્રો અને 35 મનહર બેધક કથાઓ સહિત) | હિન્દી સચિત્ર ગોતમપૃચ્છા પેજ 410 કિંમત 10-00 (૯ર ચિત્રો અને 35 વાર્તાઓ હિન્દી ભાષામાં) ઉત્તમ દૃષ્ટાંત સંગ્રહ સચિત્ર પેજ 300 કિંમત 500 (51 ચિત્રો સહિત 21 વાર્તાઓ બેધક રેચક) મહારાજા શુકરાજ સચિત્ર પેજ 140 કિંમત 3-50 (ગિરિરાજનું શત્રુંજય નામ કેમ પડ્યું ? તેને ઇતિહાસ) 5 હિન્દી વિક્રમચરિત્ર ભાગ 2-3 પેજ 6 00 કિમત 9-00 (સચિત્ર રોમાંચકારી વાર્તાસંગ્રહ) પિષદશમીનો મહિમા મેટા ટાઈપમાં સુંદર ચિત્રો સહિત (પાર્શ્વનાથ અને સુરદત ચરિત્ર સાથે પેજ 64 કિંમત 1-00 7 પાંડવોને પ્રતિબોધ અને પાંચ અદભુત દસ્ય સચિત્ર (મેટા ટાઈપમાં બાધક પેજ 36 કિંમત 75 પૈસા ( પિસ્ટ ખર્ચ સૌનું અલંગ સમજવું ) અમારાં પ્રકાશનો પ્રસિદ્ધ જેન બુકસેલરોને ત્યાંથી મળશે, | મુખ્ય પ્રાપ્તિ સ્થાન - રસિકલાલ અમરતલાલ શાહ , મુલચંદ જી. મહેતા ઠે. જોતિ હાઈસ્કૂલ સામે, | 160, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ નગરશેઠન વડે, ૪થે માળે રૂમ નં. 18 ઘીકાંટા રેડ, | મુંબઈ—80008 અમદાવાદ–૧. ટે. નં. 320539