________________
૪૮૩
મીઠાં પીણાં, વસ્ત્રાભૂષણ વગેરેથી સત્કાર કર્યો. ને નગરમાં લઈ આવ્યું. ત્યાં પણ ધનદ શેઠે કરેલી વ્યવસ્થાથી મહારાજા આનંદ પામ્યા.
મહારાજાના આવ્યા પછી આખાય નગરને વજા, પતાકા, આસોપાલવના તેરોથી શોભાવ્યું. ને શુભ દિવસે, શુભ મુહૂર્તમાં લગ્નનું કામકાજ શરૂ કર્યું.
યોગ્ય સમયે જાન નીકળી, વરરાજાને સુંદર શેભાયમાન રથમાં બેસાડવામાં આવ્યા. મહારાજા વિકમ અને
ht I a 1 1 પી
જ
a
a
*
હ
.
3
,
RE
દી
:
છે
N
,
વરાજ
it
.
વરરાજા લગ્નના મંડપમાં આવી પહોંચ્યા.