________________
૨૪૯
મંત્રીએ વધુ ને વધુ આગ્રહ કર્યાં. રાજાએ પોતાનું સ્વપ્ન કહી પેાતાના નગરને સ્વર્ગ તુલ્ય બનાવવા કહ્યું. મંત્રીએ અનેક પ્રકારના રત્ન–મણુિએથી નગરને શે।ભાળ્યુ. મણિમય મહાલયે બનાવડાવ્યા. રાજાએ તે જોઈ શાંતિના શ્વાસ લીધે. એક દ્વિવસ રાજા
રાણી સાથે મહેલના ઝરૂખામાં
એસી નગરની શેશભા જોતા
રાણીને ઉદ્દેશી કહેવા લાગ્યા,
"
આવું નગર તે પૃથ્વીમાં કયાં ય જડે તેમ નથી.'
‘હું પાપટ !’ તારણ
પર બેઠેલી પેાપટીએ રાજાના
શબ્દો સાંભળી પોપટને
"
6
પૂછ્યું, શું રાજાજી કહે છે તે સત્ય છે ?” જવાબમાં પોપટે કહ્યું, માણસ પેાતાના મનથી અભિમાન રાજા પોપટ પોપટીનાં શબ્દો કરે તેથી શું થયુ ? જ્યાં સાંભળે છે. રતનચંદ્ર નામના રાજા રાજ કરે છે તે રત્નકેતુપુર આગળ આ નગર કાંઇ હિંસાખમાં નથી.’
રાજાના કાને આ શખ્ખો પડયા. એટલે તે પોપટ હતા ત્યાં જવા લાગ્યા, ત્યાં તે તે પોપટ પોપર્ટી ઊડી ગયાં. ને રાજા ચિંતાસ્રાગરમાં ડૂબવા લાગ્યા. મત્રીઓએ રાજાના
EGUON