SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૧૫૯૬માં શ્રી ધર્મસિંહજીએ વિકમરાસ લખે. શ્રી જિનહરે ૧૫૯માં વિક્રમ પંચદંડ રાસ લખે. શ્રી માનવિજ્યજીએ વિ. સં. ૧૭૨૨-૨૩માં વિક્રમદિત્યચરિત્ર લખ્યું. શ્રી અભયસમજીએ વિ. સં. ૧૭૨૭ની લગભગ વિક્રમચરિત્ર ખાપરા એપાઈની રચના કરી. | શ્રી લાભવર્ધનજીએ વિક્રમ પાઈની વિ. સં. ૧૭૨૭માં રચના કરી. શ્રી પરમસાગરજીએ વિ. સં. ૧૭૨૪મા વિકમદિત્ય રાસ લખે. શ્રી અભયસેનજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમચરિત્ર લીલાવતી ચોપાઈનું નિર્માણ કર્યું. શ્રી માનસાગરજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમસેન રાસ લખ્યો. શ્રી લક્ષમીવલ્લભજીએ ૧૭૨૭માં વિક્રમાદિત્ય પંચદંડ રાસ લખ્યા. શ્રી ધર્મવર્ધને વિ. સં. ૧૭૩૬ની આસપાસ શનિશ્ચર વિક્રમ ચોપાઈની રચના કરી. શ્રી કાતિવિમલજીએ વિ. સ. ૧૭૬૭માં વિક્રમ કનકાવતી રાસ લખે અને શ્રી ભાણવિજયજીએ વિ. સં. ૧૮૩૦માં વિક્રમપંચદંડ રાસ લખે. શ્રી રૂપમુનિએ વિક્રમની અદ્ભુત વાતે લખી.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy