SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ વીસમું ... ... ... ... પિતાપુત્રનું મિલન બીજે દિવસે વેશ્યાના ઘરમાં બેઠેલા દેવકુમારે પૂછયું, “શું નવાજૂની છે ? મંત્રીઓ શું કરી રહ્યા છે?” ચેરના પ્રશ્નના જવાબમાં વેશ્યા કહેવા લાગી, “રાજાએ બધા મંત્રીઓને બોલાવી કહ્યું, “હું જ ત્રણ દિવસમાં ચેરને પકડીશ.” “હે રાજન !” મંત્રીએ રાજાને કહેવા લાગ્યા. આ ચોર પૂરેપૂરે પ્રપંચી છે તે પકડાય તેમ નથી. તેથી આવી પ્રતિજ્ઞા ન કરો.” રાજાએ કહ્યું, “જે કઈ તેને પકડવા જાય છે, તેની તે ચોર દુર્દશા કરે છે. આવી પરિસ્થિતિમાં હું બીજા કેઈને પકડવા કેવી રીતે કહું? એ ચોરને પકડવા હું જ નગરમાં ઘૂમીશ, જે તે પ્રપંચી ચોર મારાથી ન પકડાય તે મને તમે સજા કરજે.” “એ શક્ય નથી. શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે રાજાને સજા કરવાનું લખાયું નથી. મહારાજ ! આપને ચેરને
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy