SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 93 ચેતરફ શોધ માટે માણસા દોડાવ્યા પણ પત્તો ન મળ્યા. રાજા ખૂબ ગુસ્સે થયા, પછી પેાતે જ રાજ રાતના હાથમાં તલવાર લઈ નગર વિગેરે સ્થાનામાં ફરવા લાગ્યા. દૃષ્ટને દંડ આપવા, સજ્જનનું અને પેાતાનાં કુટુ ીઓનુ સન્માન કરવું, ન્યાયથી રાજ કરતાં ભંડારમાં વૃધ્ધિ કરવી, શ્રીમત તરફ પક્ષપાત ન રાખવા, આ પાંચ કાય રાજા માટે પાંચ મહાયજ્ઞ જેવા છે. તેથી રાજા વિક્રમાદ્વિત્ય ગુપ્ત રૂપથી ફરતા. मालुसरे. દેવના મંદિર વિક્રમ ફત! ફરતા વિક્રમ પેાતાના ઈષ્ટ દેવના મંદિરે ગયા, ત્યાં જઈ દેવીનું ધ્યાન ધરતાં સારાં સારાં સ્તોત્રેથી સ્તુતિ કરવા લાગ્યા. રાજાની સ્તુતિથી શ્રીચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈ પ્રગટ થઈ ખોલી, “હું રાજન્ ! તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy