________________
સભામાં બધા આવી ગયા એટલે મંત્રીએ ત્રણે વિદ્યાધરોને બોલાવ્યા. તે આવ્યા એટલે રાજાએ નૃત્ય કરવા વિનંતી
-
-
*
* *
* . . - - 11:1 નામ
જ
છે
કોમ
E
જો
'ક
GxE
',
કામ થin
નિસરે .
રાજસભામાં વિક્રમ ભમાત્ર અને અશિર્વતાલ કરી. એટલે ત્રણે વિધાધરે એ નૃત્ય કરી સભામાં આવેલાએને મુગ્ધ કરી દીધા. લેકે શુધબુધ ભૂલી ગયા, જ્યારે બધા સ્વસ્થ થયા ત્યારે રાજાએ કહ્યું, “જે તમને દુઃખ ન થાય તે એક વાત પૂછું.”
પૂછે.” વિદ્યાધર-વિકમે કહ્યું. “બધા જ વિદ્યારે સ્ત્રીવાળા હોય છે, તે તમને સ્ત્રી પર દ્વેષ કેમ છે?”