________________
મેકલ્યે. વીર
નારાયણ ચાલતો સ્મશાને આવ્યા.
ને ત્યાં રડતી સ્ત્રીને
રડવાનું કારણ પૂછ્યું. તે વખતે
૬૪
|| _|
મહારાજા પણ ત્યાં
તેની પાછળ આવી વીરનારાયણે રડતી સ્ત્રી જેઇ. પહેોંચ્યા. તે આ ખને વચ્ચે થતી વાત સાંભળવા છુપાઇ ગયા. વીરનારાયણના પૂછવાથી તે સ્ત્રી એલી, ‘હું આ રાજની અધિષ્ઠાયિકા દેવી છું. આજ ચે।સડ જોગણીએ પેાતાની તૃપ્તિ માટે મહારાજાને અહી લાવી અગ્નિકુંડમાં નાંખશે. મહારાજાના કુંડમાં બળી જવાથી રાજ સૂનુ પડશે. તેથી હુ... નિરાધાર થઇશ, દુઃખી થઈશ. રાજાનો એવા કોઈ સાહસિક સેવક નથી જે પેાતાનો ભાગ આપી મહારાજાને અચાવે.’
‘હું મહારાજાના સેવકામાં કહ્યું, ‘હે દેવી, મહારાજાની રક્ષા હું તમારા કહેવા પ્રમાણે તૈયાર છું.’
મુખ્ય છું.' વીરનારાયણે માટેનો ઉપાય બતાવા.
‘એ કામ થવું મુશ્કેલ છે.' દેવએ કહ્યું ત્યારે તે એલ્યેા, ‘તમે તમારું કહે. તમારે વિચાર કરવાનો નથી.’ એટલે દેવીએ કહ્યું, ‘ બત્રીસ લક્ષણા પુરુષ વિના ચેગિનીએનુ કા સિધ્ધ થતું નથી. રાજા અને તું બંને બત્રીસ