________________
૨૪૯
વિક્રચરિત્રને સમુદ્રમાં ફેંકી દવે
તે માધ્યુ “મુદ્રના જળ તર ંગોથી ઘસડાતુ કિનારે જઇ પહેાંચ્યું. ત્યાં માછીમારોએ જાળમાં પકડી સમુદ્રમાંથી બહાર કાઢ્યું. ને પોતાને ત્યાં લઇ જઇ તેને ચીયુ, તે અંદરથી ત્યંત સુંદર મનુષ્ય બહાર ધ્યે.
સાચે જ વનમાં, યુદ્ધમાં, શત્રુની વચમાં, જળ અને વ્યગ્નિમાંથી, પતના શિખર પર સૂતેલા હાઇએ ત્યારે, ચિત્તભ્રમ ચા હૈય ત્યારે, દુ:ખની વખતે માનવનું પૂર્વ કરેલ પુણ્ય જ રક્ષણ કરે છે.
વિક્રમચરિત્ર માછલીના ઉદરમાંથી વતે નીકળ્યા, અને સ્વસ્થ થયા ત્યારે વિચારવ લાગ્યા, “ખરેખર, ભાગ્ય જ ઘણું બળવાન છે. કેમ કે પહેલાં ભાયે એ આંખે લઈ લીધી. દવા કરતાં ષ્ટિ મળી, વળી ભાગ્યથી રાજકન્યા અને દ્રવ્ય મળ્યું, તે પછી સમુદ્રમાં નાંયે. ને પાછો જીવતે સઃ બડ઼ાર સબ્યો.’