SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ સેવકોએ તેને નાશ કરવા ઘણા ઘા કર્યાં પણ તેના શરીર પર કાંઈ અસર થઈ નહિ. આ ઈ રાજા નવાઈ પામ્યા. અને વિચારવા લાગ્યો, આ સ્ત્રી વ્યંતરી, કિન્નરી અથવા ૮ દેવી હાવી જોઈ એ. કારણ કે જેતે મનુષ્ય હોત તે આ પ્રમાણે ઘા કરતાં તે મરી જાત. તેથી માનવું જ રહ્યું, તે કિન્નરી અથવા દેવી છે. અત્યારે મારાથી દેવીની આશાતના થઇ છે. મારા જેવા અધમ આ પાપોમાંથી કેવી રીતે છૂટશે ?’ રાજાને ધર્મદ્રષ્ટિથી વિચારતા જોઈ ચડાલિનીતરત જ અત્યંત પ્રકાશિત આભૂષણોયુક્ત દેવીનું રૂપ પ્રગટ કરી રાજા સામે ઊભી રહી. ચાંડાલિનીને દેવી રૂપમાં જોતાં રાજાએ પૂછ્યુ’, ‘ તમે કાણુ છે ? અને અહીં... કેમ આવ્યાં છે ? ’ રાજાના પ્રશ્નના જવાબમાં તેણે પોતાનો ગત જન્મને વૃતાંત કહેતાં કહ્યું, ‘હે રાજન્ ! મેં તમને પાપ કર્મ કરતાં અટકાવવા જ આ ચાંડાલિનીનું રૂપ ધારણ કર્યું હતું.' " હે દેવી !' રાજા આલ્યે, ૮ મે અજ્ઞાનને વશ થઈ અનેક પાપો કર્યાં છે અને તેથી ઘણાં કષ્ટદાયક નરકમાં હું પડીશ, તમે સ્વગ વગેરે સુખ આપનાર જીવદયા રૂપ ધ આદર્યો અને સ્વ સુખે ભેળવી દેવીનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું.’ કહી રાજાએ ભવિષ્યમાં વ્યસનેા નહિં કરવા પ્રતિજ્ઞા કરી, ત્યારે દેવીએ કહ્યું. ‘તમે ધમમાં દૃઢ થઈ જીવદયાનું પાલન કરો.’
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy