________________
૩૪૩
પાડવા લાવા
!!
[S)
૨
-
૩
??
...
:~>
''
તેની રાહ જોવા લાગી. કેટલાક દિવસ પછી શુકરાજે શાશ્વત શ્રી જિનેશ્વર દેવને પ્રણામ કરવા જવા તૈયારીઓ કરવા માંડી. ત્યારે પદ્માવતી અને વાયુવેગાએ તેમને સાથે લઈ જવા કહ્યું. શુકરાજે તેમની માંગણી સ્વીકારી, મંત્રીઓને રાજ સંભાળવા કહી શુકરાજે પત્નીઓ સાથે ચાલવા માંડ્યું. શુકરાજ ગયે એટલે ચંદ્રવતીએ ચંદ્રશેખરને બેલા. તે ત્યાં આવે તે સાથે જ તે દેવીના વરદાનથી રાકરાજના રૂપમાં પલટાઈ ગયો. ને મોટેથી બૂમો પાડવા લાગ્યો, “ડે દોડે, ને કઈ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓને લઈ જાય છે. આ રીતે કરવો અવાજથી મંત્રીઓ ત્યાં જ છે આવ્યા ને “આપ જ્યારે આવ્યા ?” તે પૂછવા લાગ્યા. જ શુકરાજ રૂપધારી ચંદ્રશેખરે વળતે જવાબ આપે, હું હમણાં દર્શન કર્યા વિના પાછે આ. કેઈ દુષ્ટ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને ? હું દેખતે રહ્યો ને તે કપટથી | ઉપાડી પૂર્વ દિશામાં લઈ શકરાજના રૂપમાં ચંદ્રશેખરે બૂમ ગયે.” ત્યારે મંત્રીઓએ તેની પાડવા માંડી. આકાશગામી વિદ્યા માટે પૂછ્યું. તેના જવાબમાં તેણે કહ્યું,
-
•
a
..
.