________________
૩૦૯
નવાઇ પામ્યા. તે ઋષિ સાથે આશ્રમમાં ગયેા. ઋષિએ તેના સત્કાર કર્યાં, પછી શ્રીજિનેશ્વર ભગવાનની સેવામાં તત્પર રહેનારી પોતાની પુત્રી કમલમાલાને મેલાવી લાવ્યે ને રાજાને તેના સ્વીકાર કરવા વિનવ્યેા. પરિણામે તેનાં લગ્ન થયાં. ઋષિએ પુત્રીને પુત્રોત્પાદક મંત્ર આપ્યા.
બીજે દિવસે રાજાએ ઋષિને કહ્યું, મારુ રાજપાટ સુનુ' પડયું છે તે મને જવા રજા આપે. હુ જલદીથી મારા નગરમાં પહોંચી જઉં તેવી વ્યવસ્થા પણ કરો.' રાજન, ઋષિએ કહ્યું, અત્યારે કન્યાને આપવા લાયક વસ્ત્રો પણ મારી પાસે નથી.'
'
’
આ શબ્દો ઋષિના માઢામાંથી નીકળ્યા તે જ વખતે પાસેના ઝાડની ડાળીઓમાંથી વસ્ત્રાભૂષણા પડવા લાગ્યાં, તે લઈ કમલમાલાને પહેરાવ્યાં, પછી કમલમાલા ભગવાનનાં દન કરવા ગઇ, ત્યાં જઇ પ્રભુપ્રાર્થના કરી. રાજાએ પણ ભગવાનની પ્રાર્થના કરી પછી પોતાની પત્ની સાથે ઘેાડે એસી મેલ્યેા, મારા નગરના માર્ગ કયેા ?’ જવાખમાં ઋષિએ કહ્યું, મને ખબર નથી.’ આ જવાબથી આશ્ચય “ પામતા રાજાએ પૂછ્યું, તા પછી આ તમારી કન્યા મને કેવી રીતે આપી ??
6
"
સાંભળેા.' ઋષિએ કહ્યું, ચિંતા કરતો હતો, તે
‘ તે જાણવુ છે તા તુ મારી કન્યાના લગ્ન માટે વખતે એક પોપટ ખેલ્યા, 'તમે સવારે હું મૃગધ્વજ રાજાને અહીં લઈ આવીશ, તેની સાથે
ચિ ંતા ન કરશે, કાલે