Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/004508/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદધનજીનાં પદો શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા * અવસાન ઃ સં. ૧૯૩૬ માગશર વદ ૧, તા. ૭-૧૨-૧૮૭૯, સ. ૨૦૦૭ ફાગણ વદ ૫, તા. ર૭-૩-૧૯૫૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદ કાપડીઆ ગ્રંથમાળા ગ્રંથાંક- ૩ શ્રી આનંદઘનજીનાં પદો (પચાસ પદને શબ્દાર્થ, ભાવાર્થ અને તે પર વિસ્તૃત વિવેચન ) : લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ., એલ.એલ. બી. સેલિસિટર योगः सर्वविपदल्ली विताने परशुः शितः । अमूलमंत्रतंत्रं च कार्मणं निर्वृतिश्रियः ॥ શ્રી હેમચંદ્રાચાર્ય : પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગેવાળી ટેક રોડ મુંબઈ ૨૬ ગત ૧૦% ત્તિ બીજી ! સને ૧૯૫૬ વિ. સં. ૨૦૧૨ વીશ , ૨૪૪ મૂહય રૂ. ૭૮-૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ સારંગ કત ખીતું કહા કૌન ગતિ નારી સુમતી સખી જઇ વેગી બનાવો, ધન કન કૉંચન મહેલ માલીએ, નિદ્રા જોગ લહુ સુખ નાહી, તારે પીત પુરાઇ દુરિજન, ઘરભંજન કે કહુન ન કીજે, વિભ્રમ માહુ અહા મદ બિજુરી, ગત અતિ લવે રતિ દાદુર, ષિ મિલવેકુ મુજ મન તરે, ભુરકી દઇ ગયે ષિઉ સુજ, કહે ચેતન સુન પ્યારી, કત૦ ૧ પિયુ ખિત સબહી ઉજારી; પિયુ વિયેાગ તનુ જારી, કત ર અછત ઢાષ પુકારી; કીજે ફાજ વિચારી. કત૦ ૩ અધારી; માયા રેન કામકી લઇ અસવારી, કત૦ ૪ મેં પઉ ખિજમતગારી; ન લડે પીર પીયારી. કંત૦ ૫ સદેશ સુની આપે પર ઉત્તમ, ભઇ બહુત ચિદાન દુધન વાદ, રમે રંગ સુસ મનુહારી; અનુસારી, કરુ હું યશાવિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક આદ્ય સંસ્થાપક હતા. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૧૫ માં થઈ ત્યારથી તે જીવનના અંત સુધી તેમણે મંત્રી અને ટ્રસ્ટી તરીકે અનુપમ સેવાઓ આપી હતી. તેમની દીર્ઘકાળની અનેકવિધ સેવાના સન્માનાર્થે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમના સહકાર્યકર્તાઓ અને શુભેરછકેએ તા. ૨૦–૩–૧૯૪૯ ના રોજ રૂ. ૭૦,૦૦૧) ની પર્સ તેમને અર્પણ કરી હતી. આ રકમમાં શ્રી મેતીચંદભાઈએ રૂા. ૫૦૦૦) ઉમેરી જૈન સાહિત્યના પુસ્તક પ્રકાશનો માટે ખરચવાની ભલામણ સાથે રૂા. ૭૫૦૦૧)ની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુપ્રત કરી, જે અનુસાર સ્વ. શ્રી મોતીચંદભાઈએ લખેલ “ અધ્યાત્મકપદ્રમની ચેથી આવૃત્તિ અને “ જૈન દષ્ટિએ યોગ ની બીજી આવૃત્તિ અગાઉ પ્રગટ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાળાના ત્રીજા પુસ્તક તરીકે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સં. ૧૯૭૧ ( સને ૧૯૧૪)માં પ્રગટ કરેલ “ આનંદઘનજીનાં પદે 7 પ્રગટ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક પુનઃ પ્રકટ કરવાની અનુમતિ આપવા માટે અમે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ. - શ્રી આનંદઘનજીનાં પદ સાદાં તેમજ સરળ હોવા છતાં સમજવા માટે ગહન છે. આ દષ્ટિએ શબ્દાર્થ, ભાવાર્થ ઉપરાંત અક્ષરાર્થ આપવામાં આવેલ છે. આ પદોમાં દાન, દયા, જ્ઞાન, માનવસેવા, પરોપકાર, તપશ્ચર્યા, જિનભક્તિ, સ્વાર્થ ત્યાગ વિગેરે મહાન ગુણનું દર્શન થાય છે. પદના શબ્દ શબ્દ શ્રી આનંદઘનજીની રોગ-સાધનાના ભવ્ય દર્શન થવા ઉપરાંત તેમની અધ્યાત્મદષ્ટિને પયગામ જાણવા મળે છે. પદે સર્વ દર્શન માટે ઉપયોગી છે. સંગીતના શેખનેને આ પદે ઉપયોગી છે. શ્રી આનંદઘનજીને સમય, જન્મભૂમિ, સાહિત્ય પ્રવૃત્તિ અંગે ગ્રંથની શરૂઆતમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. શ્રી આનંદઘનજીનાં પદો આજે બહુ લોકપ્રિય છે ત્યારે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન સર્વને ઉપયોગી થઈ પડશે એવી અમને આશા છે. ગોવાળીઆ ટંક રોડ મુંબઈ ર૬ તા. ૨૬-૧-૫૬ ચંદુલાલ સારાભાઈ મેદી ચંદુલાલ વર્ધમાન શાહ મંત્રીઓઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો ૧ થી ૧૧૨ ૧૧૩ ૧૧૭ ૧૨૧ ૧૨૫ ૧૩૦ ૧૪૪ ૧૬૪ ૧૭૪ ૧૮૦ ૧૮૬ અ. નુ.... .. મ માંક વિષય ૧ પ્રકાશકનું નિવેદન ૨ વિસ્તૃત પ્રસ્તાવના ( શ્રી આનંદઘનજી અને તેમને સમય ) ૩ પદ પહેલું : કયા સેવે ઉઠ જાગ બાઉરે ૪ , બીજું : રે ઘરિયારી બાઉરે ૫ , ત્રીજું : જીય જાને મેરી સફલ ઘરીરી ૬ , ચેણું : સુહાગણ ! જાગી અનુભવ પ્રીત પાંચમું અવધુ નટ નાગરકી બાજી છઠું : આતમ અનુભવ રસિકો સાતમું : જગ આશા જંછરકી આઠમું : આતમ અનુભવ ફૂલકી ૧૧ , નવમું : નાથ નિહારો આપમનાસી ૧૨ , દસમું : પરમ નરમમતિ ઔરન આવે ૧૩ , અગિયારમું : આતમ અનુભવ રીતિ વરીરી ૧૪ , બારમું : કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ ૧૫ , તેરમું : અનુભવ હમ તે રાવરી દાસી ૧૬ , ચૌદમું : અનુભવ તું હૈ હેતુ હમારો ૧૭ , પંદરમું : મેરે ઘટ ધ્યાન ભાનુ ભ ભેર ૧૮ , સોળમું : નિશદિન જોઉં ( તારી વાટડી સત્તરમું : છોરાને કહ્યું મારે છે રે અઢારમું : રીસાની આપ મનાવો રે ઓગણીસમું : દુલહ નારી તું બડી બાવરી , વીસમું : આજ સુહાગન નારી ૨૩ , એકવીસમું : નિશાની કહા બતાવું રે ૨૪બાવીસમું : વિચારી કહા વિચારે રે ૨૫ . તેવીસમું : અવધૂ અનુભવકલિકા જાગી ૨૬ , વીસમું : મને મારો કબ મિલસે મનમેલું , પચીસમું : ક્યારે મને મિલયે માહો સંત સનેહી ,, છવીસમું : અબધૂ ક્યા માગું ગુનહીના ૨૯ , સત્તાવીસમું : અબધૂ રામ રામ જગ ગાવે ૧૯૧ ૧૯૭ * * * ૨૩૫ ૨૪૨ ૨૪૫ * જ ૨૬૩ * ૨૭૦ ૨૭૮ ૨૮૧ ૨૮૪ ૨૯૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ૩૧૪ ૩૨૪ ૩૩૩ ૩૪૧ ૩૪૭ દર : ૩૬૭ ૩૭૪ ૩૮૩ ક્રમાંક વિષય પદ અઠ્ઠાવીસમું : આશા ઓરકી મા કીજે? ઓગણત્રીસમું : અવધુ નામ હમારા રાખે સાધે ભાઈ! સમતા રંગ રમી જે એકત્રીસમું : કિત જનમતે હે પ્રાણનાથ બત્રીસમું : પિયા તુમ, નિર ભયે કહ્યું એસે તેત્રીસમું : મિલાપી આન મિલાઓ રે ત્રીસમું : દેખો આલી નન્ટ નાગરકે સાંગ પાત્રીસમું : કહે જારે જારે જારે જા છત્રીસમું : વારે નાહ સંગ મેરે સાડત્રીસમું : ને જોગે ચિત્ત ત્યાગે રે આડત્રીસમું : મનસા નટ નાગરસૂ જેરી હે ઓગણચાલીસમું : તરસકી જઈ દઈ કી દઇકી સવારીરી ચાલીસમું : મીઠે લાગે કંતડે ને એકતાલીસમું : પીયા બિન સુદ્ધબુદ્ધ ભૂલી હે બેંતાલીસમું : અબ હમ અમર ભયે ન મરેંગે તેતાલીસમું : મેરી તું મેરી કાહે ડરેરી? ચુંમાલીસમું : તેરી હું તેરી સું એતો કહુરી , પીસ્તાલીસમું : ઠગારી ભગોરી લગોરી ગોરી બેંતાલીસમું : ચેતન આતુર ચોગાન લરીરી સુડતાલીસમું : પિય બિન નિશદિન ગુરું ખરીરી ,, અડતાલીસમું : માયડી અને નિરખ કિશુહી ન મૂકી ઓગણપચાસમું : કંચન વરણ નાહ રે ૫ર , પચાસમું : અનુભવ પ્રીતમ કેસે મનાસી ૫૩ શ્રી આનંદધનપદ્ય રત્નાવલી (પચાસ પદ -મૂળ) પ૪ પચાસે પદને અકારાદિ અનુક્રમઃ ૫૫ વિષયસંક્ષેપઃ ૪૦૨ ૪૦ ૪૪૪ ૪૫૪ ४६४ ૪૭૩ ૪૮૪ ૪૯૪ ૫૦૪ ૫૩૪ ૫૪૪ ૫૫૫ ૫૭૦ ૫૭૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુપાસજિનવીએ, સુખ સ`પત્તિના હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારેા જિનપદ સેવ લલના. શિવશ'કર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહાતીર્થં કરુ, જ્યાતિસ્વરૂપ અસમાન લલના. અલખ નિરંજન વમ્ભુ, સકળ જંતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સોગ લલના; નિદ્રા ત ́દ્રા દુર દશા, રહિત અખાધિત ચેાગ લલના, પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરવાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન લલના. વિધિવિરચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના; અહુર અમેાચન ધણી, મુક્તિ પરમપદ સાથે લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના; જે જાણે તેહને કરે, આનાન અવતાર લલના. સેતુ લલના. શ્રી સુપાસ॰ (ટેક) ૧ શ્રી સુપાસ૦ ૨ શ્રી સુપાસ૦ ૩ શ્રી સુપાસ૦ ૪ શ્રી સુપાસ૦ ૫ શ્રી સુપાસ૦ ૬ શ્રી સુપાસ॰ ૭ * શ્રી સુપાસ૦ ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ જિન સ્તવન ધાર તલવારની સેહલી દેહલી, ચૌદમા જિનતણી ચરણસેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ધાર૦ ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણ નીહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહ નડિયા કળિકાળ રાજે. ધાર૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રા. ધાર૦ ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છાર પર લીંપણું તે જાણે. ધાર૦ ૫ પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ છસો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે. તેનું શુદ્ધ ચારિત્ર પરિ. ધાર. ૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ (પ્રથમ આવૃત્તિની ) પ્રસ્તાવના આનંદઘનજી મહારાજનાં પ તરફ બહુ જ માનની લાગણીથી જોવામાં આવે છે. જૈન અને જૈનેતા તેને અહુ આનંદથી ગાય છે અને તે પટ્ટો ગાતી વખત અપૂર્વ માનસિક સુખ અનુભવે છે તે અનેક પ્રસંગે જોવામાં આવ્યું હતું. આ પટ્ટ જિનમંદિરમાં અન્ય ધાર્મિક પ્રસંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાના પ્રસંગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદે સામાન્ય રીતે સમજી શકાય તેવાં નથી. તે સમજવા માટે શાસ્ત્રશૈલીનું ઘણું સ્પષ્ટ જ્ઞાન હાય અને શ્રી આનઢઘનજીની ભાષા સમજતા હાય તેવા અભ્યાસી વિદ્વાનની મદદની ખાસ આવશ્યકતા છે એમ લાગ્યું. અધ્યાત્મકલ્પદ્રુમનુ મૂળ સંસ્કૃતમાં છે તેના લાભ લેનારા કરતાં પણ આવાં પદ્મનેા શ્રવણુ મનન દ્વારા લાભ લેનારા વિશેષ મળવા સંભવિત ધારી તેની અગવેષણા કરવા માંડી. દરમિયાન સંવત ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગંભીરવિજય ગણિ જેએનુ આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયુ હતુ. તેને આ પદના અર્ધાં સંભળાવવાની વિજ્ઞપ્તિ કરી. તેઓએ જરા ઇચ્છા બતાવી તેથી ખીજે દિવસે છાપેલ પુસ્તકની એ કાપી લઈ તેઓ પાસે ગયા. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં તેમાં બહુ જ આનંદ થયેા. શાસ્ત્રશૈલીના જ્ઞાન સાથે વાત ઉપરથી જણાયું કે આનંદઘનજી મહારાજે જે દેશમાં ખેલાતી ભાષા વાપરી છે તે દેશના પાતે પણ સ’સારીપણામાં વતની હતા; એ હકીકતથી અને ખુલાસા સતાષકારક થતા હૈાવાથી ખીજા દિવસે સવારના ટાઈમ મુકરર કરી પદ્મ પરનું વિવેચન આગળ ચલાવવા વિજ્ઞપ્તિ કરી, જે તેઓએ બહુ કૃપા કરી સ્વીકારી. તેના લાભ લેવામાં મારી સાથે મારા મિત્રો અને સ્નેહીઓ જોડાયા અને લગભગ પંદર જિજ્ઞાસુએને નિયમિત વગ ત્રીજા દિવસથી શરૂ થઈ ગયા. મહારાજશ્રી જેટલું ખેલતા હતા તે સ ત્યાં જ લખી લેવાના મે* નિયમ રાખ્યા હતા અને ઘેર જઇ વિસ્તારથી વિવેચન નિર્દિષ્ટ અર્થાનુસાર નેટમાં લખવાના પ્રયત્ન શરૂ કર્યાં હતા. મારી સાથેના સહાધ્યાયીએ પણ બનતી નાટ લખી લેતા હતા અને મારી નેાટ ઉતારી લેવાની ઈચ્છા રાખતા હતા અને કેટલાકે તેમ કર્યું પણ હતુ. તે નોટોમાંથી એક નેટ મુનિરાજ બુદ્ધિસાગરજીને Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મળી અને તેને જોઈને તેઓએ શ્રીમનાં પદોને ભાવાર્થ લખે છે એમ તેઓશ્રીના લેખથી જણાઈ આવે છે. આ પ્રમાણે ૧૭ દિવસ સુધી નિયમિત અર્થ વિવેચનનું કામ ચાલ્યું, અનેક શંકાઓ પૂછાણું, તેના સવિસ્તર ખુલાસા ઉક્ત મહાત્માએ આપ્યા અને તેઓએ જે બતાવ્યું તે સર્વ ત્યાં બેસીને જ લખી લીધું. ત્યારે તે માત્ર ૫૦ પદ કર્યા હતા; પછીના પદે શેઠ નરોત્તમદાસ ભાણજી કાપડીઆએ પિતાને બંગલે પં. ગંભીરવિજયજીને પધરાવી જાણું લીધા, નેટ કરી. તે નોટ મળી છે અને બાકીના પદે તદનુ સાર છે. મહારાજશ્રી પાસે બેસીને લખી લીધેલ મારી પાસે હજુ પણ જાળવી રાખેલી છે. એ રીતે પચાસ પદના અને આગમન અર્થવિવેચનનું જ્ઞાન પ્રાપ્ત થયું તેનું પરિણામ આ પુસ્તક છે. ત્યાર પછી મારે મુંબઈ આવવાનું થતાં વર્ણવ્યવસ્થા બંધ પડી ગઈ, પણ ત્યારપછી એક બીજે પ્રસંગે ઉપર જણાવ્યું તેમ મારા મિત્ર શ્રી નરોત્તમદાસ ભાણજીએ બાકીનાં પદોને અર્થ મહારાજશ્રી પાસે સાંભળી લખી લીધો છે, તેમની નેટ મને મળી શકે તેમ છે, જેને ઉપગ તે પચાસ પછીના પદમાં કરેલ છે, અને સાથે પદ મેળવવાની શોધખોળ પણ લેખકે કરી છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજ્યજી જે અર્થ બતાવતા હતા અને વિવેચન કરતા હતા તેના પર સંપૂર્ણ વિવેચન-ભાવદર્શક તે જ દિવસે પૂરતો વખત મેળવી લખી લેવાની પદ્ધતિ રાખી હતી અને તે વિવેચન લખતાં જે કાંઈ શંકા રહી જાય તે પૂછવાનું કાર્ય બીજે દિવસે શરૂઆતમાં વર્ગશિક્ષણ વખતે થતું હતું. ગરમીની રજાને આવો સારો ઉપયોગ થવાથી મનમાં બહુ આહલાદ થતો હતો અને મારા સર્વ સહાધ્યાયીઓ પણ મહારાજશ્રીના અર્થ બતાવવાનાં ચાતુર્ય અને વિચારવળને માટે બહુ વખાણ કરતા હતા. અભ્યાસમાંનાં ઘણાખરા પિતાની શંકાએ પૂછીને વિષયને એટલો નિષ્કર્ષ કરતા હતા અને મહારાજશ્રી દરેક પ્રશ્નની બાબતમાં એટલા સુંદર ખુલાસા કરતા હતા કે જિજ્ઞાસુઓને આ વિવેચનમાં કાંઈ અપૂર્વતા જણાય છે તે તેનું પરિણામ માની, તેમાં આશ્ચર્ય પામવાનું નથી. જે મહાત્મા પુરુષે પિતાનું આખું જીવન ધર્મવિચારણુમાં ગાળ્યું હતું, જેમને આગમબોધ તે કાળમાં એકમતે અતિ ઉચ્ચ મનાતો હતા અને જેઓનું ચારિત્ર વિશુદ્ધ અને ક્રિયાજ્ઞાનયુક્ત મનાતું હતું તેઓના એક એક શબ્દ મહા અર્થઘટના યુક્ત નીકળે એ સહજ સમજી શકાય તેવી હકીકત છે. સંવત્ ૧૯૬૭ ના ગરમીના સમય પછી મુંબઈ આવી પદના અર્થ વિવેચન પર વધારે વિસ્તારથી વિવેચન લખી રાખવા ઈરછા થઈ આવા મહાન અર્થગીરવવાળાં પદો ઉપર વિવેચન કરવા માટે યોગ અને અધ્યાત્મ સંબંધી બહુ વિશાળ અભ્યાસ કરવાની આવશ્યકતા લાગી, તેથી એક બાજુએ વાંચન અને બીજી બાજુએ મનન કરવાનું શરૂ કર્યું. અર્થવિચારણા કરવા સાથે શ્રી હેમચંદ્રાચાર્યનું શાસ્ત્ર, શુભચંદ્રાચાર્યને જ્ઞાનાર્ણવ, પાતં Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જલનું ચેાગદન, વિવેકાનંદને રાજ્યાગ, ઉપાધ્યાયજીની દ્વાત્રિંશદ્ઘાત્રિશિકા, હરિભદ્રસૂરિનાં યોગદૃષ્ટિસમુચ્ચય અને ચેગબિન્દુ વિગેરે ચેાળ તથા અધ્યાત્મનાં પુસ્તકે જે પૂર્વે સામાન્ય રીતે જોયાં હતાં તેનું વિશેષ અવલેાકન કર્યું, તે પર વિચાર કર્યાં, જૈનયોગ અને અન્ય યેાગની તુલના કરી, ઉપરાત યોગદૃષ્ટિસમુચ્ચયાદિ ગ્રન્થ તથા તેને અનુસારે લખાયેલી ચોગદૃષ્ટિની સજ્ઝાય વિગેરે જોયાં અને વચ્ચે વચ્ચે પદોનું અચિંતવન કરી કાંઈક લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખી. અકેક પદ પર ની શકતા વિચાર કરી તેને માટે ગ્રન્થા વાંચવાયેાગ્ય લાગે તે વાંચી જ્યારે મનમાં સંતોષ થાય ત્યારે જ વિવેચન લખવાનું કાર્ય કરવાની ધારણાને બનતે અંશે આખા પુસ્તકલેખન દરમ્યાન સ્વીકારી છે અને તેથી અસ્તવ્યસ્ત વિચારશને મનતાં સુધી આ પુસ્તકવિવેચનમાં સ્થાન આપ્યું નથી. બાર તેર પદ - શ્રી જૈન ધર્મ પ્રકાશ 'માં છાપ્યાં તે અત્ર લીધા છે પણ તેમાં વાચકને અન્યાય થતા લાગવાથી પદે મારી પાસે અ સહિત હતા તે અને શ્રી નરાત્તમદાસભાઈ ભાણજીની મહેનતના મારી બુદ્ધિ સાથે ઉપયાગ કર્યાં છે. ૩ આવી રીતે જેટલું બની શકે તેટલું ઉપયોગી વિવેચન કરવાની ઇચ્છા રાખી હતી, જેને પાર પાડવા બનતી કોશીશ કરવામાં આવી છે. તૈયાર કરેલ છેવટનું વિવેચન તપાસી જોવા માટે મારા કાકા શ્રીયુત કુંવરજી આણ ંદજીને સેાંપવામાં આવતું હતું. તેઓ શાસ્ત્રશૈલી તથા ભાષાના જાણકાર હેાવાથી વિવેચનવિભાગમાં કાંઈક ફેરફાર સૂચવતા હતા. તેવી રીતે તૈયાર થયેલ કાપી પન્યાસજી શ્રીમદ્ આનંદસાગરજીને તેએ જ્યાં સ્થિત હાય ત્યાં પેસ્ટ દ્વારા મોકલવામાં આવતી હતી. શાસ્ત્રશૈલીના પૂર્ણ વેત્તા અને આગમ તથા ન્યાયના પ્રથમ પંક્તિના વિદ્વાનના હાથમાંથી વિવેચન પસાર કરાવવાની ખાસ જરૂર હતી, કારણુ કે યાગ કે અધ્યાત્મના વિષયમાં શાસ્ત્રશૈલીને ખાધ કરનાર એક પણ વચન નીકળે તે મહાહાહન કરનાર થઇ પડે એ વાતને મનમાં નિણુંય હતા. પરોપકારબુદ્ધિથી તે મહામાએ પેાતાના અમૂલ્ય વખત કાઢી અનેક જગ્યા પર સુધારણા કરી આપી વિવેચનને શાસ્ત્રાનુસાર કરી આપવા કૃપા કરી છે તે માટે તેએશ્રીના અને મારા પૂજ્ય કાકાશ્રીને આ પ્રસંગે ખાસ ઉપકાર માનવાની તક લેવામાં આવે છે. મારા એવા અગત અભિપ્રાય છે કે શાસ્ત્રવિરુદ્ધ લખાયલું એક વચન પણુ અત્યંત નુકસાન કરે છે. કેટલાક વિદ્યાનેાનુ એવું માનવું છે કે સે! પૃષ્ઠમાં નેવું પૃષ્ટ ઉપયાગી હેાય તે તેટલા પૂરતા તે લાભ થાય, એ વાત મને ચેાગ્ય લાગતી નથી. મારા નમ્ર વિચાર પ્રમાણે શૈલી વિરુદ્ધનાં દશ પૃષ્ઠો નેવું પૃષ્ઠો કરતાં વધારે નુકસાન કરે છે અને એવાં પુસ્તકથી લાભના સંભવ જ રહેતા નથી. ગમે તે પ્રકારે પ્રેસમાં પુસ્તક માકલી આપનાર અવ્યવસ્થિત વિચારના લેખકે ને અને તેવાં પુસ્તક વાંચનારને કદાચ આ વાત પસંદ ન આવે એ બનવાજોગ છે, પરંતુ અનતી રીતે શાસ્ત્રગ્રંથાનુ યોગ્ય દહન થવું જોઇએ એ સંબંધમાં તે કોઈના દે મત પડે એમ સભવ લાગતા નથી. આવી રીતે તૈયાર કરેલ વિવેચન છપાવી જાહેર પ્રજાના Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઉપયોગ માટે મહાર પાડ્યું છે તે કરેલ ધારણામાં કેટલે અંશે ફલીભૂત થયેલ છે તે વિચારવાનું કાર્ય વાંચનારાઓનું અથવા ટીકાકારાનુ છે. અવિવેચન વિભાગમાં કોઇ કોઇ પ્રસંગે બહુ વિસ્તાર કરવામાં આવ્યે છે. નયનિક્ષેપ પર પાંચમા પદમાં, યેાગસંબંધમાં છઠ્ઠા પટ્ટમાં અને દન સંપ્રદાયે પર ચાલીશમા પદમાં ખાસ વિવેચન તે તે વિષયાના અભ્યાસ કરીને લખવામાં આવ્યું છે. એમ કરવાના હેતુ એટલેા છે કે જે અપૂર્ણ ગ્રંથામાં તે વિષય ચર્ચલા છે તે વાંચવા વિચારવાના સમય ઘણા વાચકેાને મળી શકતા નથી અને આધુનિક ગુજરાતી ભાષામાં તેનું વિવેચન હાય તેા શાસ્રાવગાહનચ થવી સંભવત છે; તેથી ટૂંકામાં પણ મુદ્દાસર વિવેચન એ એ વિષયા પર કર્યું છે. એવા ગહન વિષયાની રેખા માત્ર પશુ ચીતરી શકાય, પુસ્તકના કદના પ્રમાણમાં અનવું મુશ્કેલ છે, પરંતુ જે દિગદર્શન કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યે છે તે શાસ્ત્રમનનની જિજ્ઞાસા થવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યેા છે અને તે કા જો અલ્પાંશે પણ થયુ હાય તા તે આનંદપ્રદ છે. ઘણા પ્રાણીએ એવા વિષયનાં પુસ્તકા વાંચી શકે પણ નહિ તેને આવું દિગ્દર્શન જેટલું વિવેચન પણુ લાભ કરનારું થાય એમ લાગે છે. આવા મહાન અર્થગૌરવવાળાં પદ્મ ઉપર સારી રીતે વિવેચન કરવાની આવશ્યકતા એટલા માટે છે કે અપૂર્વ વિદ્વાનના એક એક વાકચમાં અર્થચમત્કૃતિ રહેલી હાય છે. ભાવપૂર્ણ પદોના પ્રત્યેક વાક્ય પર એટલું વિવેચન થઈ શકે તેમ છે કે અત્ર જેટલું લખાણુ કર્યુ છે તે અત્યંત અલ્પ છે એમ કહેવામાં અતિશયાક્તિ જરા પણ નથી. એક પાંચમા કે છઠ્ઠા પદ પર જ જો સપૂર્ણ વિવેચન કરવામાં આવે તે આવાં અનેક પુસ્તકે ભરાય તેમ છે. આવાં અપૂર્વ અઘટનાવાળાં પદેાના વિવેચનમાં વિચાર કરવામાં આવે તેમ તેમ વધારે અસ્ફુરણા થાય તેમ છે. જેમ જેમ શાંતિથી આ વિવેચનમાં શબ્દા, અક્ષરા અને ભાવાના ક્રમ જાળવવામાં આવ્યે છે. જેઓને વિવેચન વાંચવાની જરૂર, અવકાશ કે અપેક્ષા ન હેાય તે અર્થવિચારણા કરી શકે તેથી માત્ર શબ્દાર્થ પણ નેટમાં આપ્યા છે અને તેમ કરવાના હેતુ એટલે છે કે કેટલાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવા પ્રાણ પુરુષાને વિવેચન વાંચવાની જરૂર ન હાય તે તેઓ તેમ કરી શકે. વળી એકલુ ગાન કરવાની ઈચ્છા હાય તેને એક ગાથા પછી બીજી ગાથા પ્રાપ્ત કરતાં વચ્ચે પૃષ્ઠો મૂકી દેવાં પડે અને ગાવાના લયમાં ભંગ પડે એ સ્થિતિ વિવેચન છપાઈ ગયા પછી જણાઈ અને એમ થતાં કર્તાના મૂળ ઉદ્દેશને ખામી આવે એમ લાગ્યું તેથી પુસ્તકને છેડે સ` પદો મૂળ સ્વરૂપે પણુ આપી દીધાં છે કે જેને ઉપયોગ ગાનાર બહુ સારી રીતે કરી શકશે. આથી પુસ્તકમાં થોડાં પૃષ્ઠોના વધારે થયે છે અને તેથી કાંઇક પુનરાવર્તન જેવું પણ થયું છે, પરંતુ તેમ કરવું ઉપયુક્ત કારણથી આવશ્યક છે એમ એક વિદ્વાન મિત્રના સ્વાધીન મત હાવાથી તેમ જ હાલમાં લાંખી Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ટીકાવાળા ગ્રંથ માટે પણ તેમ કરવાની પદ્ધતિ શરૂ થયેલ હાવાથી અત્ર તેમ કરવાનુ ચેાગ્ય ધારવામાં આવ્યું છે. એ ખાસ વધારામાં મૂળમાં જે પાઠ સ્વીકાર્યાં છે તે જ દાખલ કરવામાં આવ્યે છે તેથી પાઠાંતર માટે તેા વિવેચન તરફ જ જોવાની જરૂર રહેશે. મુખઇનિવાસી અને જૈન ગ્રંથા છપાવવાની બાબતમાં પહેલ કરનાર શ્રાવક ભીમશી માણેકે આનંદધન અને ચિદાનંă બહુતેરી ’ ના નામથી એક બુક છપાવેલ છે. એ પુસ્તક બહુ સુંદર રીતે છાપ્યું છે પણુ તેમાં બહુ અશુદ્ધિ જોવામાં આવી. આથી એ પદોની ચાર પ્રતા મેળવી. એક બહુ શુદ્ધ પ્રત મુનિરાજશ્રી ભક્તિવિજયજી ( શ્રી આત્મારામજી મહારાજના પ્રશિષ્ય) તરફથી મળી હતી અને એ પ્રતા શ્રી લક્ષ્મીચંદ ઘેલાભાઈએ શ્રી પાલીતાણાના અંબાલાલજીના ભંડારમાંથી લઇને માકલી આપી હતી. એક ચેાથી પ્રત પુસ્તકના આકારમાં લખેલ એક યિત પાસેથી મળી હતી. એ ચાર પ્રતા ઉપરથી મૂળ પાઠ તૈયાર કરવામાં આવેલ છે. એમાં જ્યાં જ્યાં પાઠાંતરે મૂકવા યેાગ્ય લાગ્યા ત્યાં ત્યાં મૂક્યા છે. પાઠાંતરો નેાટમાં લખવાનું ખાસ કારણ એ છે કે આ પો ગાન કરવાયાગ્ય છે. અને ગાન કરતાં એકાદ અક્ષર વધવા ઘટવાથી લય ત્રુટી જાય તેા કર્તાને જ જાણે લયનું પૂર્ણ જ્ઞાન નહેાતું એવા આક્ષેપ આવી જાય. આથી જ્યાં લયને આઘાત અથવા અસર કરે એવા પાઠાંતર પ્રાપ્ત થયા છે ત્યાં તેને બનતાં સુધી નેટની અંદર જ લખવામાં આવ્યા છે. અ વિચારણામાં પણ પાઠાંતરને મેટો ઉપયોગ છે અને કેટલાક પાઠાંતરે તે અમાં મોટા ફેરફાર કરે છે. કેટલાક પાઠાંતરાને અ ન બેસવાથી કે તેને ફેંકી દે છે તેથી ભવિષ્યમાં બહુ નુકસાન થાય છે; તેથી બનતાં સુધી સવ પાડાંતા નેટમાં લખવામાં આવ્યા છે. જો કે આ સ્થળે આનધનજીના હસ્તે લખેલી કે તેના સેવકાની લખેલી પ્રતિ મળી હાત તેા કઈ પણ કહેવાનુ રહેત નહીં, પણ તે ન મળવાથી આ પ્રયત્ન કરવાયાગ્ય અને ઉપયાગી લાગ્યા છે. ખુદ આનંદઘનજીની કૃતિ, ગાન, પદના ઉચ્ચ આશય વગેરે મૂળ પુસ્તકને અંગે પ્રાપ્ત થતી હકીકત પર ઉપોદ્ઘાતમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેથી અત્ર તે પર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. વિવેચનને અંગે મને જે મદદ મળી છે તેમાં એ ટખાવાળી પ્રતા છે. એક પ્રતમાં પચીશ પદ્મના ટો લખેલે છે જેમાંના આ પચાસ પદમાંથી સત્તર પદ આવેલાં છે. આ પ્રત બહુ શુદ્ધ છે. જો કે તેની ભાષા મારવાડીને મળતી છે પણ પ્રયાસ કરવાથી સમજી શકાય તેવી છે. ટા લખનાર કાણુ છે તે સમજાતું નથી કારણ કે ટખાકારનું નામ પ્રાપ્ત થતું નથી અને મારી પાસે જે પ્રત આવી તેમાં * પ૬ ૯, ૧૧, ૧૭, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૪૧, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૫૦ એ સત્તર પદ પર ટમે આ પ્રતમાં છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના માત્ર ૧૭ પાનાં હતાં અને પ્રત અપૂર્ણ હતી. કદાચ પ્રતના છેવટના ભાગમાં ટો કરનારનું નામ આપવામાં આવ્યું હોય તો મને માલુમ નથી. જે જે પદ પર બે આપવામાં આવ્યું છે ત્યાં તેની મદદ સંપૂર્ણ રીતે લીધી છે અને ટબાકારનો આશય વિવેચનમાં સર્વ જગ્યા પર બનતી રીતે બતાવવામાં આવ્યું છે. બાકીનાં પદ પરના ટબાની કેપી પણ કરાવી રાખી છે જે હવે પછી આ પુસ્તકના દ્વિતીય વિભાગમાં ઉપયોગમાં લેવામાં આવશે. બીજી તબાવાળી પ્રત સંપૂર્ણ છે. એમાં આ પચાસ પદોમાંથી માત્ર ૯, ૧૭, ૩૨, અને ૫૦ મા પદ પર જ ટબ છે. એ પ્રતને ટો લખનાર અને પ્રથમ જણાવેલી પ્રતને ટબ લખનાર એક જ પુરુષ હોય તેમ જણાય છે, કારણ કે અર્થવિવરણમાં જે જે શબ્દો વપરાયા છે તે લગભગ સરખા છે, છતાં આ પ્રત વિશેષ શુદ્ધ અને કાંઈક વધારે વિસ્તારવાળી આ પ્રતની પણ કોપી કરાવી રાખી છે. પ્રથમ પ્રતમાંહેનાં બાકીનાં આઠ પદેને ઉપયોગ પુસ્તકના દ્વિતીય વિભાગમાં થશે. ભાષાના અને શિલીના જાણનાર કે મહાત્માએ આ ટબ લખેલે છે તેથી તે બહુ ઉપયોગી છે. ટબાકારને પણ કઈ કઈ જગ્યાએ લખવું પડ્યું છે કે “ આનંદઘન મહારાજને આશય તેઓ સમજી શક્યા નથી.” વિવેચનને અંગે આ ઉપરાંત સદરહુ ટબા અનુસાર લગભગ ટબા જેટલાં જ પદનું વિવેચન લખેલું મારા જેવામાં આવ્યું હતું અને પ્રાયે તે ટબ અનુસાર હોવાથી અને ટબાકાર તરફથી થયેલ પ્રયત્નો સીધે લાભ મને મળેલ હોવાથી તેને બહુ ઉપયોગ કરવો પડ્યો નથી. આ ઉપરાંત દરેક પદ વાંચતી વખતે જે જે ભાવ મને કુરતા હતા તે ઝળકાવવા માટે અન્ય પુસ્તકો વાંચી વિદ્વાને સાથે ચર્ચા કરી અને પત્ર દ્વારા માહિતી મેળવી વિવેચનને બને તેટલું ઉપયોગી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આનંદઘનજી મહારાજના આશય કેટલે બધો વિશાળ, ગંભીર અને વિસ્તૃત છે તે બતાવવા માટે એક જ દાખલો પૂરતો થઈ પડશે. જ્ઞાનસારજી જેઓ પિતે પણ ગાભ્યાસી હતા તેઓ આનંદઘનજીની ચોવીશી પર ચાલીશ વરસ સુધી વિચાર કર્યા પછી છેવટે જ્યારે શરીરસ્થિતિ ટકવાની અસ્થિરતા જણણી ત્યારે વિચારનું પરિણામ લખી ગયા અને તે પ્રમાણે તે વીશીના અર્થ છપાઈને બહાર પડેલ છે. આવા ત્યાગવૈરાગ્યવાળા અને યેગના અભ્યાસી ચાળીશ વરસની વિચારણા પછી લખેલા ચોવીશીના ભાવાર્થના ઉપઘાતમાં લખે છે કે બાળક બાંહ્ય પસારીને, કર ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. આવા અસાધારણ શબ્દોમાં આનંદઘનજીના આશય માટે વૈરાગ્યરસમાં લીન થયેલા જ્ઞાનસારજી લખે છે. એ ઉપરથી સાર એટલે નીકળે છે કે, જ્યારે ચાળીશ વરસની Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સતત વિચારણું પછી અને વૈરાગી જીવન પછી પણ જ્ઞાનસારજીને તેઓશ્રીની કૃતિના અર્થને કાગળ ઉપર લખવાની વાતમાં એક પ્રકારની ધૃષ્ટતા લાગી અને તે પ્રયત્નને વાઢsf f = નિલયાદુગુ વિતય વિતતાં થયાત વિઘાનુાશે: બાળક પિતાના બાહુને પસારીને કહે કે “સમુદ્ર આવડો મટે છે” એના જેવું લાગે ત્યારે પછી અતિ ગંભીર આશયવાળાં તેમના કરેલા પદેનું સંસારના અનેક બંધનમાં રચેલ ચેલ મારા જે એક સામાન્ય માણસ વિવેચન લખે તેને માટે શું કહેવું તે વિચારવા ગ્ય છે. ધંધા તથા સંસારને અંગે અનેક પ્રકારની વિચિત્ર વિકારમય જિંદગીમાં દિવસને મોટો ભાગ ગાળનાર આવા ઉત્તમ પદ પર વિવેચન કરવાને અધિકારી પણ ગણી શકાય કે નહિ? એ પ્રશ્ન અનેક વાર મારા મનમાં ઉદ્દભવ્યો હતો અને હજી તે શંકાનું સંતોષકારક સમાધાન થયું નથી; છતાં ગુરુમહારાજે કૃપા કરી જે અર્થવિચારણા બતાવી છે તે અતિ ઉપયોગી જણાયાથી અને જાહેર પ્રજાને તેનો લાભ મળે તો પ્રયાસનું એક રીતે પણ સાર્થક્ય છે એમ ધારી આ પદ પર વિવેચન ગુરુદર્શિત માર્ગ પર કરવા પ્રયત્ન કર્યો છે અને તેને જાહેરમાં મૂકવાની લાલચ સ્વપર લાભના હેતુએ કરી છે. એમાં જે જે ખલનાઓ થઈ હોય તેને માટે જવાબદારી પિતાની છે, કારણ કે નયગર્ભિત વચનને એકાંતમાં ખેંચી જવાના પ્રસંગે બહુ આવે છે. સામાન્ય રીતે આ પદોમાંનું કઈ પણ વચન લેતાં તે વાત જણાઈ આવે તેમ છે. વળી એવી ખલનાઓ થવી પણ સંભવિત છે. કેઈ વખત આનંદઘનજી મહારાજના આશયને બતાવવાનો પ્રયત્ન કરવા જતાં તેમના અંગત વિચારથી તદ્દન ઊલટી બાજુએ પણ ચાલ્યા જવાનું બને; પરંતુ એમ ન બને તેટલા માટે ઉપરોક્ત સ્વીકારાયેલા વિદ્વાનને આ વિવેચન બતાવી બનતી ખલનાઓ દૂર કરવા તત્પરતા રાખી છે, છતાં આશય સમજવાની અસમર્થતાને લીધે અને વિષય ઝળકાવવાની અશક્તિને લીધે પ્રમાદ થયે હોય તો તે ક્ષેતવ્ય ગણવા અત્ર વિજ્ઞાપ્તિ છે. | વિવેચન સંપૂર્ણ હોવાનો દાવો છે કઈ રીતે થઈ શકે તેમ છે જ નહિ, કારણ કે આવા મહાન પુરુષોના એકેક વાક્યના ગર્ભમાં બહુ હકીકત સમાયેલી હોય છે. સામાન્ય અને વિશિષ્ટ લેખકે વચ્ચે તફાવત મુખ્યત્વે કરીને એ જ હોય છે કે જ્યારે સામાન્ય લેખકે એકને એક વાતનું પીંજણ નકામું કર્યા કરે છે અને જ્યારે તેના લખેલાં મેટાં પચીશ પાનાંના લેખને કે બે કલાકના ભાષણને નિષ્કર્ષ કાઢવામાં આવે ત્યારે તે માત્ર એક કે બે પંક્તિમાં સમાઈ જાય છે અથવા એક કે બે મિનિટથી વધારે વખત બેલવામાં લેતા નથી, ત્યારે વિશિષ્ટ લેખક અથવા વક્તાના એક વાક્યમાં એટલું બધું અર્થગૌરવ અને ગૂઢાર્થનું તત્ત્વ રહેલ હોય છે કે તે સામાન્ય દષ્ટિએ સાધારણ વાક્ય જેવું લાગે પણ તે પર જેમ જેમ વધારે પરામર્શ થાય તેમ તેમ અનેક નવીન વાત ખુરી આવે અને તે કહેતાં અથવા લખતાં પુષ્કળ વખતને વ્યય કરવો પડે. આ પદની વિચારણા કરતાં Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સહદય વાચકને એમ થવું સંભવિત છે તેથી તેવી કઈ નવી કુરણ થાય તો તે મને જણાવવા કૃપા કરવી. આયદે તેને ઉપગ કરવાની સાવધાનતા રાખવામાં આવશે. દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે. મારા અતિ વ્યવસાયી ધંધામાં મને તે પદ પર વિવેચન લખવાનું કે તે પર વિચાર કરવાને અવકાશ બધા મળ્યું નથી. તે ઉપરાંત પદને અંગે મારે ઘણું પુસ્તકને નિયમસર અભ્યાસ કરવાની જરૂર પડી છે અને તેથી મને લાભ ઘણે થયે છે, પણ પદને બહાર પાડવાનું જાહેર કર્યા પછી વખત તે જ કારણથી વિશેષ થ છે. ગના વિષને હું અધિકારી નથી, અભ્યાસી પણ નથી, એગપ્રક્રિયા કરી જાણ પણ નથી અને રોગને અંગે પુરાણું પુસ્તકમાંથી હકીકત મેળવવા ઉપરાંત સીધી રીતે હું કાંઈ પ્રકાશ પાડી શકું એ મારો દાવ પણ નથી. આ પદે બહુધા વેગનાં જ છે અને તેથી મહાત્મા પુરુષને બતાવેલ યોગના વિષય પર અભ્યાસ કરી પ્રકાશ પાડવા યત્ન કર્યો છે. તેના અભ્યાસી મને વિશેષ માલુમ ન પડવાથી બહુ સંતોષકારક રીતે લેખ લખી શકાણે નથી છતાં જે કાંઈ પ્રયત્ન થયે છે તે જાહેર પ્રા સન્મુખ રજૂ કરવા ધૃષ્ટતા કરું છું એમ જ્ઞાનસારજીના સદરહુ શબ્દોમાં કહી શકાય તેમ છે. આ પદે સંગીતના શેખીનને અતિ ઉપયોગી છે. પ્રભાત કે રાત્રિના શાંત સમય હોય તે વખતે આ પદેને મનનપૂર્વક ગાવાથી બહુ આનંદ થાય તેમ છે. એ પદના અર્થગૌરવ અને પદાલિત્ય પર જેમ જેમ વિચારણા કરવામાં આવશે તેમ તેમ પદની અંદર રહેલ આત્માનુભવ પ્રકટ થશે. એને વારંવાર પુનરાવર્તન કરી વાંચવાની, મનન કરવાની જરૂર છે. વાર્તાનાં પુસ્તક અથવા વર્તમાન સમાચારના લેખે પેઠે ઉપર ઉપરથી વાંચી જવાથી કાંઈ લાભ પ્રાપ્ત થવા સંભવિત નથી એમ તે કહી શકાય નહિ, પણ જે મહાન લાભ તેના ગર્ભમાં રહ્યો છે તેનો અંશ પણ મળશે નહિ એમ કહેવું યથાર્થ છે. ગાન ગાતી વખતે પણ તેની યોગ્ય સામગ્રી સાથે હોય તે બહુ આનંદ થાય તેમ છે. શાસ્ત્રકાર દ્રવ્યપૂજાના અધિકારીને ગીત વાજિત્રમાં અનંતગણું પુણ્ય કહે છે તેનું કારણ એમ જણાય છે કે તે વખતે આત્મધ્યાનમાં એકતા અને આગળ વધતાં લય થવા સંભવ છે. આવા હેતુથી આ પદના દરેક લયનાં નેટેશન સાથે આપવા ઈરછા હતી અને તે માટે કુશળ ગાય સાથે ગોઠવણ કરી હતી, પરંતુ કેટલાક સંગોને લઈને એ ઈચ્છા પાર પડી નથી. લગભગ મોટા ભાગનાં પદે અસલ રાગ અને રાગિણમાં હોવાથી સંગીતશાસ્ત્રના અભ્યાસીને તેમાં બહુ આનંદ આવે તેમ છે. એની સાથે જ્યારે અર્થવિચારણ કરવાનું સાધન પ્રાપ્ત થયું હોય ત્યારે ગાન વખતે અપૂર્વ લય થવા સંભવ છે. ગાન ગાતી વખતે તે અર્થ વાંચવાનું બને નહિ પણ એક વાર અર્થવિચારણા કરી ગાન Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સંગીતના સાજ સાથે ગાવાને પ્રબંધ કરવામાં આવશે તો આનંદઘનજીનાં પદમાં એવું મૃતિપટુત્વ છે કે તે શબ્દોને ઇવનિ કર્ણમાં નિરંતર થયા કરશે. આ ક્રમ પ્રમાણે અર્થ વિચારણા અને સંગીતનો ઉપયોગ કરી એક વખત પદ પર અવગાહના કરી જવા ખાસ વિજ્ઞપ્તિ છે. આ પદોમાં એવો ચમત્કાર છે કે એ પર વિચાર કરવામાં આવશે તો આત્માનુભવથી જ એની મહત્તા સમજાઈ જશે. આ વિષય પર વિશેષ વિવેચના ઉપદુઘાતમાં કરવામાં આવી છે અને પદમાં પણ વિવેચન પ્રસંગે અવારનવાર એના ચમત્કારનું દર્શન કરવામાં આવ્યું છે. વળી પદને મથાળે બતાવેલ રાગ ઉપરાંત ઉસ્તાદ ગાયનકુશળ મનુષ્ય તેને બીજા અનેક લયમાં ગાઈ શકે છે તેથી નટેશન બહુ ઉપયોગી થઈ શકશે નહિ એમ સૂચના થવાથી તે પર વિશેષ લક્ષ અપાયું નથી. આ પદના ગૌરવને સમજાવવા માટે પંન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજે જે પ્રયાસ લીધો ન હોત તો આ પદે સમજી શકાય તેવી સ્થિતિ નહતી, કારણ કે આનંદઘનજી મહારાજની ભાષાના જાણનાર મને હજુ સુધી કઈ મળી શક્યા નથી. આવા ઉપકારી મહાત્માનો ફેટેગ્રાફ આ પુસ્તકની શરૂઆતમાં આપે છે. તેઓશ્રીની હૈયાતીમાં આ પુસ્તક બહાર પાડી શકાયું નહિ એટલો ખેદ થાય છે. આનંદઘનજી મહારાજને ફેટેગ્રાફ લભ્ય થઈ શક હોત તે પ્રથમ દાખલ કરો એગ્ય હતા, પરંતુ જે દશામાં જીવન ગાળ્યું છે અને જે પર હવે પછી વિવેચન કરવાનું છે તે દિશામાં તેમ જ ફેટોગ્રાફની પ્રસિદ્ધિના કાળમાં તેઓશ્રીનું જીવન ન હોવાથી તેઓને ફેટે લભ્ય થઈ શકે એ અસંભવિત છે તેથી તેને માટે ખેદ બતાવી વિરમવું પડે છે. વિવેચન કરવામાં એટલું ખાસ લક્ષ રાખવામાં આવ્યું છે કે આ પુસ્તક જેમ બને તેમ સર્વ પંક્તિના વાંચનારાઓને ઉપયોગી થઈ શકે. જૈન જૈનેતર, અભ્યાસી અને સામાન્ય વાંચનાર સમજી વિચારી શકે એવા શબ્દોમાં ગહન વિષયનો વિચાર કરવામાં આવ્યો છે, તેમાં પણ બનતાં સુધી પારિભાષિક શબ્દ ઓછા વપરાય અથવા ખુલાસા સાથે વપરાય એમ કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં વિષયની ગંભીરતાને અંગે તદ્દન સામાન્ય વાંચનાર પણ આ પુસ્તકના અધિકારી થઈ શકે એ શંકાસ્પદ છે. જુદી જુદી જાતની ત્રણ અનુક્રમણિકા, વિષયસંપ અને સામાન્ય વિષયાનુક્રમણિકા પુસ્તકને ખાસ ઉપયોગી બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ છે. અન્વેષણ( Reference)ને અંગે એ સર્વ બહુ ઉપયોગી થઈ પડે છે એ ઘણાં પુસ્તકે જેમને વારંવાર જોવાં પડે તે જાણી શકે તેમ છે. પુસ્તકને પ્રેસમાંથી પસાર કરાવવામાં તથા પ્રફ જોવામાં મારા મિત્ર શ્રી ઉજમશી દયાળજીએ મદદ કરી છે તે માટે તેમને ઉપકાર માનું છું અને ખાસ કરીને મારા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રસ્તાવના કાકાશ્રી અને પન્યાસજી શ્રી આનંદસાગરજીએ જે દીઘ પ્રયાસ કરી આ પુસ્તકને સતત વાંચી આપી ઉપકાર કર્યાં છે તેની આ પ્રસંગે ખાસ નોંધ લેવી ઉચિત ધારું છું. આ પુસ્તકમાં શાસ્ત્રવિરુદ્ધ, સંપ્રદાયવિરુદ્ધ, કર્તાના આશયવિરુદ્ધ જે કાંઇ લખાયું હોય, લખાઇ ગયુ. હાય, વિવેચનમાં ગ્રામ્ય પ્રયોગ થઈ ગયા હૈાય તે સર્વ માટે ક્ષમા ચાહી પુસ્તક જાહેર પ્રજાના હાથમાં તેના પર યાગ્ય વિચારણા માટે સૂકું છું મુંબઇ : પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડીંગ. સત્ ૧૯૭૧, જ્ઞાનપંચમી માતીચંદ ગિરધરલાલ કાપડીઆ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આનંદઘનજી અને તેમના સમય 45 ઐતિહાસિક વિષયમાં આપણી સ્થિતિ ઐતિહાસિક વિષયમાં સમસ્ત ભારતવર્ષની સ્થિતિ અનેક કારણાને લઇને બહુ વિચારણીય છે એમ અનેક પ્રસંગે જણાવવામાં આવ્યું છે. મહાન્ આચાર્યાં, ગ્રંથકર્તાઓ અને ખીજા સ્મરણીય પુરુષો નામકીનની અપેક્ષા કરતાં આત્માન્નતિ તરફ વિશેષ લક્ષ આપતા હાવાથી, નામની ચિરસ્મરણીયતા રહેવી અશકય છે, એ રહસ્ય તેઓને સમજાઈ ગયેલ હાવાથી તેમજ ધર્મ કે દેશના સમિષ્ટ ઉદ્ભવ ઉપર તેમનુ વિશેષ લક્ષ્ય હાવાથી અને તેમાં વ્યક્તિનિમજન થઈ જવાના આશય હાવાથી અથવા એવાં એવાં એક કે અનેક કારણેાને લઇને આર્યાવર્તમાં મહાત્મા પુરુષાના ઇતિહાસના લગભગ અભાવ છે એમ કહેવામાં આવે તે તે મહુધા ખાટું નથી. અન્ય પ્રસંગે કહેવામાં આવ્યું છે તેમ આર્યાવર્તને માટે આ હકીકત સત્ય છે પરંતુ જૈન કામના ઇતિહાસને માટે સ્થિતિ સરખામણીમાં કાંઈક સતાષકારક છે. આ પ્રમાણે હકીકત છે છતાં તેમાં આ વિષયમાં જૈન ગ્રંથામાંથી જે હકીકત મળી આવે છે તે વસ્તુતઃ ઘણી અપૂર્ણ હાય છે અને ખાસ કરીને જેને વિજ્ઞાનની દૃષ્ટિથી ઇતિહાસ તપાસવા હાય અને માત્ર સાલવારી લખી જવાને અથવા બનાવેાના નાનિર્દેશ કરી જવાને જ આશય ન હેાય તેમને નિય કરવા માટે જોઇએ તેવાં સાધના પૂરાં પાડે તેવી હાતી નથી. અત્યાર સુધી કેટલાક રાજા તથા મુખ્ય પાટે થયેલા આચાર્યાં સંબંધી કેટલીએક માહિતી આપનારી ઐતિહાસિક હકીકત મળી આવે છે અને આ સ્થિતિ પણુ સંવત્ એક હજાર પછીને માટે છે એમ કહીએ તે ચાલી શકે. તે પહેલાંના ઇતિહાસ વિશેષ અંધકારમાં છે. ઐતિહાસિક વિષય પર પ્રકાશ નાખે તેવી દૃષ્ટિથી હજી વાંચન કરનારા અને શેાધખાળ કરનારા ખંતીલા જૈને ઓછા છે. પુસ્તકાનાં મંગળાચણ તથા અંતિમ પ્રશસ્તિ ઉપરથી, તામ્રપત્રા ઉપરથી, સિક્કાઓ ઉપરથી, પુરાણા લેખા ઉપરથી તેમજ તત્સમયના બીજા લેખા ઉપરથી ઐતિહાસિક બાબતમાં શેાધખાળ કરવા માટે સારી રીતે કામ કરનારની હજુ ઘણી જ આવશ્યકતા છે અને એવી રીતે જો કાય કરવામાં આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયાગી થઈ શકે એવાં અનેક સાધના લભ્ય છે. મારવાડ–મેવાડનાં પ્રાચીન તીર્થાંમાં અનેક લેખા છે, તામ્રપત્રની અનેક પ્રતે હજી માજુદ છે અને સાંપ્રદાયિક જ્ઞાનવાળા વિદ્વાનેા પાસે અનેક દંતકથાઓ છે-તે સના સારી રીતે અભ્યાસ કરી ઉપયોગ કરવામાં આવે તે વિક્રમ સંવત્ હજાર પછી લગભગ નિયમસર ઇતિહાસ મળી શકે તેમ છે એમ કહેવાય છે અને તપૂના ઇતિહાસ પર Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય પણ ઘણો પ્રકાશ નાખી શકાય તેમ પણ સૂચવાય છે. અર્થ અને પરિણામ વગરના ઝઘડાએમાં જીવનશક્તિ અને ધનને માટે વ્યય કરતાં આવી દિશાઓમાં શક્તિને વખતસર દોરવાથી બહુ લાભ થાય તેમ છે અને ખાસ કરીને અનેક પ્રાપ્ય સાધનો નાશ થાય તે પહેલાં તેને ઉપયોગ કરી લેવાની ખાસ જરૂર છે. ઇતિહાસની આવશ્યકતા વિજ્ઞાનની દૃષ્ટિથી જ્યારે ઈતિહાસને તપાસવામાં આવે ત્યારે બહુ જ લાભ થાય છે. સામાન્ય રીતે હકીકતે કહી જવી, બનાવ નોંધી જવા અથવા વર્ણનો આપવા અને વિજ્ઞાનની નજરથી તે સર્વનું પૃથક્કરણ કરી તેમાંનાં સારભૂત રહસ્યો ખુલ્લાં કરવાં એ વચ્ચે બહુ મોટું અંતર છે. અમુક કવિના સમયમાં સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું, રાજ્યસ્થિતિ, રાજ્યનીતિ અને રાજ્યકાન્તિ કેવા પ્રકારની હતી, લેકસ્થિતિ કેવી હતી, સાધુ અને ગૃહસ્થવર્ગ વચ્ચે સંબંધ કેવા પ્રકારનો હતે વિગેરે વિગેરે હકીકત જણાયા પછી અમુક ગ્રંથકર્તાનો ગ્રંથ વાંચવામાં આવે અને તે પર વિચાર કરવામાં આવે તો તે ગ્રંથને લગભગ દરેક વિભાગ શા આશયથી અને કોને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે તે સારી રીતે સમજાઈ જવાને સંભવ છે. સ્યાદ્વાદ શૈલીની એક ખાસ ઉત્તમતા એ છે કે, તત્ત્વજ્ઞાનને અનુસરીને દરેક જમાનાને અનુસરતા જરૂરને બોધ કરવા માટે આચાર્યો ઉદ્યત રહેતા અને તદનુસાર તેઓની ઉપદેશધારા ચાલતી; તેથી અમુક સમાજની સમયસ્થિતિ ગ્રંથકર્તાને આશય સમજવા માટે બહુ ઉપયોગી છે. આવી દષ્ટિથી ગ્રંથ સમજવા માટે જે ઈતિહાસના જ્ઞાનની આવશ્યકતા છે તે ઇતિહાસ તૈયાર કરવાને હજુ આપણે જરૂર પૂર પ્રયાસ કર્યો હોય એમ જણાતું નથી જેન કોમને માથે અનેક પ્રકારની ખાસ જવાબદારીઓ છે અને તે જવાબદારીઓ પૂરી પાડવા માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ સ્પષ્ટ સમજાયા છતાં આવા અગત્યના વિષયમાં હજુ ધ્યાન અપાયું નથી તે અતિ ખેદનો વિષય છે. એથી પણ વધારે ખેદનો વિષય એ છે કે જે અનેક બાબતોની જવાબદારી છે તે સ્વીકારવા અને તેને માટે પ્રયત્ન કરવા જેટલી શકિત ધરાવનાર, પ્રકાશ નાખનાર અને વિચારની આપ-લે કરે તેવી ઐતિહાસિક કે સાહિત્યના વિષયની એક મંડળી હજુ હતી ધરાવતી નથી. એક બાજુએ પાશ્ચાત્ય વિચાર જોસથી ફેલાય, બીજી બાજુએ કેમને માથે અનેક તીર્થોની જવાબદારી હોય, અનેક મંદિરે જાળવવાનાં હોય, અનેક પુસ્તકના ઉદ્ધાર કરવાના હોય અને સાથે અનેક ભેદ, વિભેદ અને તેના ભેદે અને તે ભેદના પણ ભેદમાં રહી તદ્દન નાના વર્તુળમાં કામ કરવાનું હોય, સાથે નકામે શક્તિ, ધન અને મગજનો ક્ષય કરનાર કલેશેનો પ્રવાહ ચાલ્યા કરતો હોય અને તેવા અગત્યના પ્રસંગને પહોંચી વળે અને પિતાને અનુસરનાર સમુદાયને સામુદાયિક શક્તિ વડે ખરા ઉપયોગી માર્ગે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઇતિહાસની આવશ્યકતા દેરનાર મજબૂત વિચારશક્તિનું બળ ધરાવનાર એક વા અનેક પુરુષે કેમમાં ન હોયત્યારે કોમની શી સ્થિતિ થાય તે વિચારી લેવા ગ્ય છે. અહીં મૂળ વિષયથી કાંઈક આપણે વિશેષ દૂર થતા જઈએ છીએ તેથી તે બાબતમાં માત્ર દિગદર્શન કરી જવાબદાર પુરુષનું તે તરફ ધ્યાન ખેંચી મૂળ વિષય ઉપર આવતાં એટલું જણાવી દેવાની જરૂર છે કે ઈતિહાસની બાબતમાં આપણે બહુ પછાત છીએ અને જે સાધને આપણને ઉપલબ્ધ છે તેને પણ પૂરતો લાભ લેતા નથી. કેળવણીની બાબતમાં આપણે કેમ ઘણી પછાત હોવાને લીધે, શેખેળ કરનારને ઉત્તેજનને અભાવ હોવાને લીધે, સાધારણ દ્રવ્ય અ૫ હોવાને લીધે, નકામાં ખરમાં ઘસડાઈ જઈ જરૂરી ઉદ્ધારનાં ધર્મકૃત્યે કે કેમસેવાનાં કાર્યોમાં કૃપણુતા હોવાને લીધે, તેવાં વિશિષ્ટ કાર્યોમાં ધનવ્યય કરવાની ફરજના જ્ઞાનના અ૫ ભાવને લીધે, જ્ઞાનદ્રવ્યના આશય, અર્થ અને લક્ષણનિદર્શનમાં અતિ સંકુચિત દષ્ટિ હોવાને લીધે, કેળવાયેલા વર્ગને યોગ્ય સાહા... મળતી ન હોવાને લીધે અને તે વર્ગ ઉપર ઉપરના કામમાં લાગી ગયેલ હોવાને લીધે ભય રહે છે કે ઈતિહાસના અતિ અગત્યના વિષયમાં પ્રગતિ કરતાં હજુ ઘણે વખત લાગશે અને દરમ્યાન કેમની સ્થિતિ કેવા પ્રકારની હશે તે કહી શકાય નહિ તેમજ લભ્ય સાધનો ત્યાં સુધી જળવાઈ રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ. ઇતિહાસ સંબંધમાં આવી સ્થિતિ હોવાને લીધે, કોઈ પણ ગ્રંથ સમજવા માટે જે ખાસ ઉપયોગી સાધન છે તેનાં દ્વાર હજુ આપણે માટે લગભગ બંધ છે એમ કહી શકાય. સામાન્ય દૃષ્ટિથી અમુક શબ્દોના અર્થ તેમજ ગ્રંથનું રહસ્ય સમજનાર આ ઐતિહાસિક દૃષ્ટિની અગત્ય સમજી ન શકે અને તેથી કદાચ ઉપરની સર્વ હકીકત અપ્રાસંગિક ગણી નાખે એ સકારણુ ભય રહે છે, પરંતુ તેઓને આ હકીકત જણાવવાની જરૂર લાગે છે કે અમુક ગ્રંથ સમજવા માટે તે ગ્રંથના શબ્દાર્થની જેટલી જરૂરીઆત તે ગ્રંથકર્તા સંબંધી અને રાજ્ય સંબંધી હકીકત જાણવાની તથા બીજી તેને લગતી ઉપલબ્ધ હકીકત જાણી લેવાની છે અને એક રીતે જોઈએ તો આ બાબત વિશેષ અગત્યની છે, કારણ કે ગ્રંથનો અર્થ સમજવામાં તે ઉપયોગી થાય છે અને બહુ પ્રકાશ પાડે છે. જે ગ્રંથને અર્થ વિવેચન આ નિયમાનુસાર લખાયેલા હોય તે વાંચવામાં કેટલો આનંદ આવે છે તે અનુભવ્યાથી ઉપર જણાવેલ હકીકતનું સત્ય લક્ષ્યમાં આવશે. ચરિત્રનાયકના ઇતિહાસની સ્થિતિ આ પદોના કર્તા શ્રીમાન આનંદઘનજીના ઇતિહાસની શોધ કરતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વાંચનારને અતિ ખેદ કરાવે તેવી છે. તેઓ સંસારી અવસ્થામાં કેણ હતા ? અથવા તેઓના ગુરુ કેણ હતા ? તેઓએ કઈ સાલમાં જન્મ લીધો ? ક્યારે તેમને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી આનંદઘનજી અને તેમને સમય દેહત્સર્ગ થયે અને તેઓએ ક્યારે ક્યા ગુરુ પાસે ક્યાં દીક્ષા ગ્રહણ કરી? કેટલે અભ્યાસ કર્યો? ક્યાં ક્યાં વિચર્યા? વિગેરે તદ્દન સામાન્ય બાબતમાં એક પણ આધારભૂત હકીકત પ્રાપ્ત થઈ શકી નથી. આત્મજ્ઞાનમાં અતિ પ્રગતિ પામેલા અને જૈન અને જૈનેતરમાં એકંદરે એક સરખી રીતે અતિ માન પામેલા તથા ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજયજી જેવા સમર્થ પુરુષથી સ્તવના પામેલા મહાત્માના સંબંધમાં આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે અતિ ખેદને વિષય છે, પરંતુ જેઓ આ શરીરને સાધન માત્ર ગણે છે, નામને અર્થવગરનું ગણે છે, અને માનમતંગજ પર તેને કાબૂમાં લેવા સારુ સ્વારી કરે છે, તેઓને આ બાબતમાં ઘણું દરકાર રહેતી નથી. આથી આનંદઘનજી પોતે પિતાનું ચરિત્ર લખે એ તો બનવાજોગ જ હતું નહિ અને અન્ય કોઈએ લખવા પ્રયત્ન કર્યો નહિ હોય અથવા તે સંબંધમાં કાંઈ લખાયું હશે તે હજુ તે પ્રાપ્ત થયું નથી; પરિણામે જેમ દરેક મહાપુરુષના નામ ફરતી અનેક દંતકથાઓ જોડાઈ જાય છે તેમ આ મહાત્માના સંબંધમાં પણ બન્યું છે. તેઓના સંબંધમાં બહુ વાતે સંપ્રદાયથી ચાલ્યા કરે છે અને તેમાંની ઘણીખરી એવા પ્રકારની છે કે તેમાંથી સત્ય હકીકતને શોધી કાઢવી તે પણ મુશ્કેલ પડે તેમ છે. અનેક દંતકથાઓ અને વાર્તાઓ જે નામની આસપાસ ફરી વળે અને જનહદયમાં ઘર કરે તે વાતમાં મોટે ભાગે અતિશ અથવા કલપનાને અંશ ભળવો સંભવિત ધારી શકાય, પણ એટલું તો એ સાથે એક અવાજે કહી શકાય કે જે નામની ફરતી અનેક દંતકથાઓ ચાલતી હોય અને જે વાતને લેકે આટલાં વરસ થયાં પણ ભૂલી શક્યાં ન હોય તે વાતના અધિષ્ઠાતા પુરુષ પ્રાકૃત જનસમાજથી સારી ભૂમિકા ઉપર કઈ પણ કારણથી આરૂઢ થયેલા હોવા જોઈએ. સાધારણ માણસની આજુબાજુ અતિ મહત્વવાળી અર્થગૌરવથી ભરપૂર દંતકથાઓ ફરી વળતી નથી. આ મહાત્મા સંબંધી કાંઈક પ્રાપ્ય હકીકત લખી તેઓનું સમાજમાં કયું સ્થાન છે અને હાવું જોઈએ તે પર લોકોના વિચાર જાણશું અને આપણે પણ સંબંધી વિચાર કરશે. એ બધું જાણવા પહેલાં આ મહાત્મા સંબંધી જે જે હકીકત અન્યને પૂછવાથી મળી આવી છે તેમાંની આધારભૂત જણાતી વાતોનું રૂપદર્શન કરી લઈએ. વિક્રમને સત્તરમે રોકે વિક્રમને સત્તરમા સૈકે જેન કેમને માટે બહુ અગત્યનું છે. મુસલમાનોના ત્રાસથી ધાર્મિક પુસ્તકોની તથા મંદિરોની થયેલી પાયમાલી તથા જાનમાલની અસ્થિરતાને લીધે લગભગ ચાર પાંચ વરસ થયાં સ્થિર બેસવાને સમય નહોતે. સત્તરમા સૈકામાં મુગલાઈ રાજ્યમાં કાંઈક સારી સ્થિતિ રહી, છત્રપતિ શિવાજીની આણ પ્રવતી અને જનસમાજમાં એક પ્રકારની સામાન્ય શાંતિને પ્રવાહ પ્રસર્યો. આ પહેલાંના સેળમા સૈકામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિક્રમને સત્તરમ સેકે વિચારશીલ જેને એમ કુરણું થઈ હોય એમ જણાય છે કે ખરા વિદ્વાનો અને ધુરંધર શાસનપ્રેમીઓ ઉત્પન્ન કરવા માટે સારાં સાધને તૈયાર કરવાની જરૂર છે અને તેટલા માટે તેઓએ ઘણુ ગ્રંથની શુદ્ધ પ્રતે લખાવી તેને માટે મોટા ભંડારી ( લાઈબ્રેરી) સ્થાપિત કર્યા. અત્યારે મોટે ભાગે ગ્રંથ મેળવવા હોય તે કાગળ ઉપર લખાયલા સારા ગ્રંથની નકલ સંવત ૧૫૦૦ થી ૧૭૫૦ સુધીની મળી આવે છે. તેમાં પણ સેળમાં સૈકાઓ માટે અગત્યનો ભાગ બજાવ્યું છે. આવી રીતે સાધન તૈયાર થયાં એટલે એને લાભ લેનાર સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અઢારમાની શરૂઆતમાં ઘણું શાસનરક્ષકે નીકળી આવ્યા અને એમ કહેવાય છે કે સત્તરમા સૈકામાં બાવન પંડિત જૈનમાં થયા અને તેઓ લગભગ એક સાથે થયેલા જણાય છે. આ સંબંધી વિશેષ હકીકત આગળ વિચારવામાં આવશે. અત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે, વિક્રમને સત્તર સકો જેન કેમને માટે તેની પૂર્વનાં ૪૦૦ વરસના પ્રમાણમાં બહુ સારે થયે. આપણું ચરિત્રનાયક એ જ સમયમાં થયા છે એમ જ્યારે હવે પછીની હકીકત પરથી જણાશે ત્યારે આનંદ થાય તેવી બીજી ઘણી હકીકત તેમાંથી મળી આવશે. આ બાવન પંડિતોનાં નામમાંથી કેટલાકની હકીકત કાંઈ કાંઈ મળી આવે છે. તે સમયમાં ઘણું બનાવો બન્યા છે જે જેને કામે નોંધી રાખ્યા છે. આથી આપણું ચરિત્રનાયકના સમયનો ઈતિહાસ જાણવાની કેટલીક જિજ્ઞાસા તૃપ્ત થવાનો સંભવ છે. અહીં ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં જે હકીકત કહી તે પરથી એક રહસ્ય પણ પ્રાપ્ત થાય છે અને તે એ છે કે, અત્યારે સારાં સાધનો તૈયાર કરાવ્યાં હોય તે ભવિષ્યમાં તેને લાભ લેનારા જરૂર નીકળી આવશે એમ ઈતિહાસ સાબિત કરે છે. અત્યારે સુંદર છપાતાં પુસ્તક વાંચનાર ન હોય તે તેથી ખેદ પામવાનું નથી, એવાં અનેક સાધને તૈયાર કરી ભવિષ્યની પ્રજાને સાધને જ આપવાની આપણી ફરજ છે. એને લાભ લેનારા જરૂર નીકળશે એમ પૂર્વનો ઈતિહાસ સૂચવે છે. શ્રી આનંદઘનજીને સમય આપણુ ચરિત્રનાયક શ્રીમદ્ આનંદઘનજીના સંબંધમાં પ્રકીર્ણ વાતે મળે છે તે પર વિચાર કરીએ તે પહેલાં તેમને સમય નિર્ણય કરવાનાં સાધને આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ. તેઓનાં માતાપિતા કેણ હતાં? તેઓ કયા શહેરમાં રહેનારા હતા? તેમણે કયારે દીક્ષા લીધી ? તેઓને કયારે દેહોત્સર્ગ થયે? વિગેરે સંબંધી કાંઈ આધારભૂત હકીકત મળતી નથી. આપણે સંગે વિચારીને તેઓના જન્મસ્થાન અને સમય સંબંધી વિચાર કરીએ, આવા વિચારો નિર્ણયાત્મક તે કદાપિ હોઈ શકે જ નહિ, કારણ કે અનુમાનના આધાર પર જ રહેવાનું જ્યાં હોય છે ત્યાં વિશેષ સાધન મળતાં અનુમાન કરવાનાં કારણે ફરી જાય છે અને કેટલીક વાર પૃથક્કરણ કરવાની જુદી જુદી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી આનંદઘનજી અને તેમના સમય પદ્ધતિથી એક જ બાબતે જૂદાં જૂદાં અનુમાન પર લાવી મૂકે છે. આવાં અનુંમાનાને નિયાત્મક માની લેવાની અને તેને સિદ્ધાન્ત જણાવી દેવાની સ્ખલના ઘણા લખનારાઓ કરી નાખે છે તે સંબંધમાં વિશેષ સંભાળસરી રીતે કામ લેવાની જરૂરિયાત અનેક કારણેાને લઇને જાય છે. શ્રી આનંદઘનજીનેા સમય વિચારતાં નીચેની હકીકત ખાસ ધ્યાન ખેંચનારી જણાય છે. થાય છે. આપણા ચરિત્રનાયક શ્રી આન ંદઘનજીને સમય શેાધવાનાં સાધનામાં સૌથી અગત્યનુ લેખિત સાધન શ્રીમદ્યાવિજયજીએ રચેલી અષ્ટપદી છે. એ અષ્ટપદી પરથી જણાશે કે તે સદરહુ ઉપાધ્યાયજીએ આનંદઘનજીના મેળાપસમયે કરેલી સ્તુતિરૂપ છે. એમાં વપરાયલી ભાષા અને માનના શબ્દોથી અનુમાન કરવા ચેાગ્ય ઘણી સીધી હકીકત પ્રાપ્ત ઉક્ત ઉપાધ્યાયજી અને આનંદઘનજીને સંબંધ વિચારતાં આ અષ્ટપદી પર આપણે ફરી વાર વિવેચન કરવું પડશે, પરંતુ અત્ર પ્રસંગેાપાત્ત તે વિચારી લઇએ. એ નૂતન પ્રકારની ઉપાધ્યાયજીની કૃતિ બહુ વિચારીને સમજવા યોગ્ય છે. સદરહુ અષ્ટપદી આ પ્રમાણે છે. (શ્રી યાવિજયજીનાં સાયપદ સ્તવન સગ્રહ-પ્રકાશક શેડ વીરચંદ દીપચંદ સી. આઈ. પૃષ્ઠ ૨૮૬, દ્વિતીય વિભાગ, ) ૧ ( રાગ–કાનડા ) મારગ ચલત ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત તાકે સરૂપ ભૂપ, વહુ લાકથે ન્યારા, બરખત સુતિ સખીકે સ'ગ, નિત નિત દારત, કબહુ ન હાનહી દૂર; જવિજય કહે સુનેહી આનન્દઘન, હંમ તુમ મિલે હુન્નર. ૨ આન ંદ ભરપૂર. આ મુખ પર નૂર. મા ૧ તરગ. અલગ; આ ૨ આનન્દકા આન, સુજસહી ગાવત, રહત આનંદ સુમતા સગ. સુમતિ સખી ઔર નવલ આનન્દધન, મિલ રહે ગગ મનમ'જન કરકે નિમાઁળ કિયા હૈચિત્ત, તાપર લગાયા હૈ વહુડ ર્ગ; જર્સાવજય કહે સુનતહી દેખા, સુખ પાયા હું માત ૩ ( નાયકી, તાલ ચંપક) આનદ કાઉ નહીં પાવે, જોઇ પાવે. સાઈ આનધન ધ્યાવે; આનન્દ કેતરૂપ કાન આનધન, આનન્દ ગુણુ કાન લખાવે; સહુ સતાય આનન્દ ગુણુ પ્રગટત, સબ દુવિધા મિટ જાવે; આ કહે સાહી આનન્દઘન પાવત, અંતર જ્યાત જગાવે. આ ૨ આ આ ૧ સ માર આ ૪ (રાગ-તાલ ચંપક) આ ૧ આનદ ઠેર ઠાર નહીં પાયા, આનંદ આનંદ આનંદમ સમાયા: આ રતિ અતિ દાઉ સંગ લીય વરજિત, અર્થને હાથ તપાયા; કાઉ આનન્દઘન છિદ્ર હી પેખત, આયા; આ આનદુધન અનન્ય રસ ગાયા; આ ર જસ રાય સંગ ચડી દેખતહી જસ ગુણ લત, આ ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિક્રમના સત્તરમા સૈકા ૫ ( રાગ નાયકી ) આનન્દુ કાઉ હમ દેખલાવા આનન્દ હાટ કહા કુંત તું સુરખ પછી, એસી દશા આનદ સમ પ્રગટત, તા સુખ અલગા જોઇ પાત્રે સાઈ કછુ ન કહાવત, સુજસ ગાવત તા ૬ ( રાગ કાનડા-તાલ રૂપક ) આ ન એકાવા; આ ૧ લખાવે; આ વધાવા; આ ૨ આનન્દકી ગત આનન્દધન જાણે મ ાઇ સુખ સહેજ અચલ અલખપ્રદ વા સુખ ગુજસ વખાણે. આ ૧ સુજસ વિલાસ જબ પ્રગટ આનદરસ આનદ અક્ષય ખજાને; એસી દશા પ્રગટે ચિત્ત અંતર સાહિ આનંદધન પિછાને, આ ૨ ७ અંગ. એ; એરી આ આનદ ભા મેરે તેરે સુખ નિરખ રામ રામ શીતલ ભા અગા શુદ્ધ સમજણ સમતા રસ ઝીલત, આનંદ ભયો અને ત ર્ગ. એ. ૧ એસી આનંદ દશા પ્રગટી ચિત્ત અતર, તાકો પ્રભાવ ચલત નિર્મળ ગ`ગ; વાડી ગંગ સમત દોઉ મિલ રહે, જવિજય ઝીન્નત તાકે સોંગ. એ. ૨ નિરખ. ૮ ( રાગ કાનડા ) આનંદધનકે સંગ સુમ હી મિલે જબ, તમ આનંદ સમ ભયે સુસ; પારસ સગ લાહા જો ફરસત, કચન હોત હી તાકે સ. આ. ૧ ખીર નીર જે સાલ રહે આનંદ, જસ સુમત્તિ સખી કે સંગ ભયે હેએકરસ; ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ. આ. ૨ શ્રી આનન્રુઘનજીના સમયનિર્ણય કરવા માટે અષ્ટપદી એક અગત્યનું સાધન છે. એ અષ્ટપદી બહુ જ ઉપયોગી હાવાથી તે આખી અત્ર ઉતારવામાં આવી છે, તેના ઉપયાગિતા હવે પછી જણાશે. આ ઉપરાંત દ્વાત્રિંશદ્ઘાત્રિશિકા નામનું ચોગ વિગેરે વિષયનુ પુસ્તક શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયે બનાવ્યું છે તેને સાદી ભાષામાં કહીએ તે ખત્રીશ વિષયે પૈકી પ્રત્યેક પર ખત્રીશ કની રચના કરીને એવી ખત્રીશ બત્રીશીએ બનાવી છે. એ મૂળ ગ્રંથ ટીકા સાથે છપાવીને શ્રી જે. ધ. પ્ર. સભાએ બહાર પાડ્યો છે. એને વિષય ચેાગને હાવાથી એને ચેગમત્રીશી ' પણ કહેવામાં આવે છે. એની પ્રત્યેક બત્રીશીની છેવટે કર્તાએ પરમાનંદુ ’ શબ્દ વાપર્યા છે જે આનંદઘનજીના અને યશેાવિજયજીને અતાવવા વાપર્યા હાય એમ સભવે છે અને પેાતા ઉપર આનંદઘનજીના સબંધ ૩ ૧૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી આન ધનજી અને તેમના સમય ઉપકારસૂચક હેાય એમ લાગે છે. વળી જ્ઞાનસારની પ્રશસ્તિમાં પૂર્વાનધન પુરું પ્રવિતિ આવુ વાક્ય છે તે આનંદઘનજીને અને યશેાવિજયજીને અત્યન્ત સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ સૂચવે છે. આ હકીકત પરથી એટલું સ્પષ્ટ થાય છે કે આ બન્ને મહાત્માએ એક કાળે સાથે પૃથ્વીતળને પાવન કરતા હતા. આનંદઘનજીની ચેાગમાં પ્રવૃત્તિ અને અધ્યાત્મરસિકતા સવિશેષ હતી એમ યશેાવિજયજીએ અષ્ટપદીમાં વાપરેલ પ્રત્યેક શબ્દ ખતાવી આપે છે. આનંદઘનજીના સમય યશોવિજયજી કરતાં કાંઈક પૂર્વના હાવાનો સંભવ છે. યોગપ્રવૃત્તિમાં સ્થિર થવું, તે માટે લેાકાનું ધ્યાન ખેંચવુ... અને ઉપાધ્યાયજી જેવા મહાપ્રજ્ઞ તે માટે તેમને માન આપે એટલી હદ સુધી પહેાંચવું—એ નાની વયમાં અથવા અધૂરા યાગમાં બનવુ સંભિવત નથી, તેથી ઉપાધ્યાયજીએ જ્યારે આ કૃતિ સ્તુતિરૂપે કરી હેાય ત્યારે આનંદઘનજી સંપૂર્ણ યાવૃદ્ધ હાય એમ અનુમાન સંભવિત છે. ૧૮ આ મુદ્દા ઉપરથી વિશેષ અનુમાન કરવા પહેલાં આપણે શ્રીમદ્ઘશેવિજયજીના સમય વિચારી જઈએ. ઉપાધ્યાયજી જેઓ જૈન ઇતિહાસમાં છેલ્લા મહાવિદ્વાન્ થઈ ગયા છે અને એનાં વચન માટે એકસરખી રીતે તેમના પેાતાના તથા પરકીય ગચ્છના સનેસકળ સંઘને-સવ જૈન પ્રજાને માને છે તેઓને ઇતિહાસ પણ તેઓના વખતમાં અથવા ત્યાર પછી લખાણેા નથી, છતાં તેએ સંબંધી કેટલીક હકીકત લભ્ય છે. તેઓશ્રીના દેહાત્સગ શ્રી ડભાઇ શહેરમાં વિક્રમ સંવત્ ૧૭૪પ ના માગશર સુઢિ અગિયારસે થયે એમ તેઓશ્રીની પાદુકા પરના ભાઈ ગામમાં આવેલાં લેખથી જણાય છે. આથી તેને દેહાત્સર્ગ કાળ નિીત છે. આટલેા જ નિર્ણય તેઓના જન્મસમય માટે નથી, છતાં બધી હકીકત એકઠી વિચારતાં તેઓના જન્મસમય સંવત્ ૧૬૭૦ થી ૧૬૮૦ સુધીમાં હાવાનુ અનુમાન થાય છે. તપગચ્છનાયક શ્રી વિજયસિંહસૂરિએ સત્યવિજયજીને ક્રિયાઉદ્ધાર કરવાના હુકમ આપ્યા હતા. તેઓને દેહાત્સગ સંવત્ ૧૭૦૮ માં થયેલ હાવાથી અને ક્રિયાઉદ્ધાર વખતે શ્રીમદ્યશેાવિજયજી સત્યવિજયજીની સાથે હાવાથી તેની વય પણ તે વખતે માટી હાવી જોઈએ એમ અનુમાન થાય છે અને ઉપાધ્યાયજી શ્રીમદ્યશોવિજયજીએ બાર વરસ કાશીમાં અભ્યાસ કર્યા હતા તેથી એકંદરે તેઓશ્રીના જન્મ સંવત્ ૧૬૭૦ લગભગ હેાવાનું બહુ રીતે સંભવે છે. આ સર્વ હકીકત ઉપરથી શ્રીમદ્યોવિજયજીના સમય આપણે ૧૬૭૦ થી ૧૭૪૫ વિક્રમ સંવત્ મૂકીએ તેા જન્મસમયમાં બહુ જ થોડા ફેર પડવાને સંભવ રહે છે અને દેહાત્સ` સમયમાં તેા શકા જેવું રહેતું જ નથી. ડભોઈમાં સ્તૂપમાં બિરાજિત તેઓની પાદુકા પરના લેખ પરથી તે નિઃશંક જણાય છે. શ્રી સત્યવિજય પન્યાસના સ્વગમનના સમય પણ નિશ્ચિત છે, કારણ કે તેઓને નિર્વાણુરાસ તેમના સ્વગમન પછી એક માસમાં શ્રીજિનહુષે બનાન્યેા છે. તે માટેના જે લેખ છે, તે પ્રમાણે તેઓ સંવત્ ૧૭પ૬ ના પાસ સુદ્ધિ ૧૨ શનિવારે કાળધર્મ પામ્યા એમ જણાય છે. ( જૈન રાસમાળા–પ્રથમ ભાગ, પૃષ્ઠ ૧૧૬). ઉપરાંત જે કે વિજયસિંહસૂરિએ સત્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની આવશ્યકતા ૧૯ વિજયને ક્રિયાઉદ્ધાર કરવાની આજ્ઞા આપી હતી એમ તે જ રાસ પરથી જણાય છે; પરંતુ ક્રિયાઉદ્ધારની આજ્ઞા થયા પછી થોડાં વરસ રહીને તે કર્યાં જણાય છે. સત્યવિજયજીએ પેાતે સૂરિ—આચાર્યની પાટ ન સ્વીકારતાં શ્રી વિજયસિંહસૂરિની પાટ પર શ્રીવિજયપ્રભસૂરિની સ્થાપના કરી અને તેમની આજ્ઞામાં પેાતે રહી સંવત્ ૧૭૨૯માં તેમની પાસે પન્યાસપદવી સોજત ગામમાં લીધી ( પૃષ્ઠ ૧૧૪ સદરહુ રાસ). પંન્યાસ પદ્મ લીધા પછી ક્રિયાઉદ્ધાર કર્યાં હાય એમ મારું માનવું છે. આ સંબંધમાં વિશેષ હકીકતના હવે પછી વિચાર કરવામાં આવશે. અત્ર આટલી હકીકત પરથી શ્રીમદ્ઘશેાવિજયજી તથા સત્યવિજયના સમય નિય કરવાની જરૂર હતી તે સંબંધી મળી શકતી હકીકતા પરથી કાંઈક પ્રકાશ પાડ્યો છે. ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન્ આનંદઘનજીને અતિ મહત્ત્વપૂર્ણ માન આપે તેથી એમ અનુમાન સહજ કરી શકાય છે કે તેઓને સમય અને વય ઉપાધ્યાયજીને સહુકાળ હાવા સાથે કાંઈક પૂર્વ પણ હાવા જોઇએ. આનંદઘનજીનાં અલૌકિક વૃત્તિ, વિશિષ્ટ વર્તન અને ચેાગાભ્યાસ જોતાં તથા તેઓના સંબંધમાં ચાલતી હકીકતા પર વિચાર કરતાં તેઓ વિક્રમ સંવત્ ૧૬૬૦ લગભગ જન્મ્યા હોય અને તેને દેહાત્સગ ૧૭૨૦ થી ૧૭૩૦ સુધીમાં થયેા હાય એમ માનવાના અહુ સંભવ રહે છે. સત્યવિજય ક્રિયાઉદ્ધાર કરી ઘણાં વરસ સુધી આન ંદઘનજી સાથે વનવાસમાં રહ્યા એમ શ્રી આત્મારામજી મહારાજ તેઓના અનાવેલા જૈન તત્ત્વાદશ ગ્રંથમાં જણાવે છે. એ હકીકત પરથી એમ અનુમાન થાય છે કે ક્રિયાઉદ્ધાર પંન્યાસપત્તપ્રાપ્તિ પહેલાં સત્યવિજયજીએ કર્યાં હાય. ક્રિયાઉદ્ધાર કર્યાં પછી મૂળ પાટના સૂરીશ્વર સાથે સત્યવિજયજીને બહુ સારા સંબંધ રહ્યો નથી અને રહ્યો હાય એમ સંભવિત પણ નથી તેથી તેમને પન્યાસપદ ક્રિયાઉદ્ધાર કર્યાં પછી વિજયપ્રભસૂરિ પાસેથી મળે એ સંભવિત ન ગણાય અને ક્રિયાઉદ્ધાર પન્યાસપત્તની પછી કરેલ હેાય તે તે સ ંવત્ ૧૭૩૦ પછી થાય તે પછી આનદઘનજીના દેહાત્સગકાળ ૧૭૩૦ ને બદલે ૧૭૩૫ લગભગમાં મૂકવાની જરૂર પડે છે. આટલી હકીકત ઉપરથી એમ અનુમાન થાય છે કે આનંદઘનજીને સમય સંવત્ ૧૬૬૦ અને ૧૭૩૦ લગભગમાં હતા અને તેમાં આ બાજુએ કે મીજી બાજુએ પાંચ દશ વરસથી વધારે ફેર પડવાના સંભવ નથી. આથી તેઓશ્રી ઈસ્વીસન ૧૬૦૬ થી ૧૬૭૪ સુધીમાં થયા હતા એવા અનુમાન પર આવવાનું થાય છે. સહકારી ઐતિહાસિક બનાવ સમજવા માટે આ ઇસ્વીસનના કાળ પણુ બહુ ઉપયાગી છે તે હવે પછી જાણવામાં આવશે. જન્મભૂમિ વગેરે શ્રી આનંદઘનજીની જન્મભૂમિ ક્યા દેશમાં હતી, તે સંસારી અવસ્થામાં કાના પુત્ર હતા, કઇ જ્ઞાતિના હતા, કઇ ઉમરે તેએએ દીક્ષા અંગીકાર કરી, કેાની પાસે અંગીકાર કરી, કેવી સ્થિતિમાં અને વેશમાં તેએ રહેતા હતા તે સંબંધી કાંઇ પણ સીધી Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનન્ઘનજી અને તેમના સમય હકીકત પ્રાપ્ત થઈ શકતી નથી. આપણા ચરિત્રનાયક સંબંધી હકીકત રાસરૂપે કે ચરિત્રરૂપે કાઇએ લખી નથી તેથી આ સંબંધી ઘણુ ખરું અંધારામાં જ રહેવાનુ થાય છે. તેએના સંબંધમાં લેાકેામાં અનેક વાતે ચાલે છે તે પણ એટલી બધી અવ્યવસ્થિત આકારમાં મળે છે, અને તેની તે જ વાતે હેમચંદ્રાચાય તથા બીજા સમર્થ વિદ્વાનેાના સંબંધમાં પણ કહેવામાં આવતી હાવાથી તે વ્યવસ્થિત વાતામાં પણ સત્ય કેટલું છે, અતિશચેક્તિનું અને અસત્યારાપનુ મિશ્રણ કેટલું છે તે તપાસી કાઢવું લગભગ અશક્ય જેવું થઇ પડે છે. ચિરત્ર સંબંધમાં આ મુશ્કેલી તેા કાયમ છે અને તેને માટે શરૂઆતમાં જ રિયાદ કરવાની જરૂર પડી છે. આ મહાત્મા સંબંધી જે હકીકત મળી આવી છે તેમાંની કઇંક અંશે આધારભૂત હકીકત વિચારીએ તે એટલું જણાય છે કે તેઓશ્રીનું સાધ્વવસ્થામાં નામ લાભાન ધ્રુજી હતું. જેમ કપૂરવિજયજીએ સર્વ પદોમાં પેાતાને લેખ દર્શિત કરવા · ચિદાનંદ” એવુ ઉપનામ ધારણ કર્યું છે તેમ આ મહાત્માએ · આનંદધન ’ એવું ઉપનામ ધારણ કર્યું જણાય છે. તેઆના વિહાર મેડતા શહેરમાં અને તેની આસ– પાસ વિશેષ હતા. મેડતા મોટી મારવાડમાં એક જીલ્લાનુ શહેર છે. હાલ તે તે જોધપુર તાળે છે, પરંતુ અસલ ત્યાંના રાણા હતા અને અત્યારે શહેરનાં છ દુર્ગા અને ખડેરા જોતાં તે પૂર્વે બહુ મોટું શહેર હશે એમ જણાય છે. અત્યારે પણ ત્યાં ૧૬ જૈન પ્રાસાદ છે. લગભગ સર્વે પ્રાસાદ મેટા છે. ગામમાં વચ્ચે એક વિશાળ જૈન મંદિર છે. ગામની અહાર એક ચૈત્ય છે. બીજી બાજુએ એક પડી ગયેલ ખડેરના વિભાગને આનંધનજીને ઉપાશ્રય કહેવામાં આવે છે. જેમ ગાંધારમાં શ્રી હીરવિજયસૂરિનો ઉપાશ્રય બતાવવામાં આવે છે તેમ અહીં શ્રી આનધનજીના ઉપાશ્રય બતાવવામાં આવે છે અને પાટણમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપાશ્રય અને મસીકુડ બતાવવામાં આવે છે. આવા મહાત્માએ એક સ્થાનકે રહે અને અમુક ઉપાશ્રય તેઆને કહેવાય એમ તે જૈન આમ્નાય પ્રમાણે અને નહિ, પરંતુ આટલી હકીકત જ્યારે હજુ સુધી તત્રવાસ્તવ્ય લેાકેા ચીવટથી જાળવી રાખી શક્યા છે અને હેાંશથી બહારના આવનારને સંભારીને જણાવે છે ત્યારે તે ઉપરથી એક અનુમાન થઇ શકે તેવું છે અને તે એ કે, એ મહાત્માએ ઉપરાત ગામામાં અવારનવાર વિશેષપણે આવેલા હેાવા જોઇએ અને તે ગામના લેાકેા પર તેના ખાસ ઉપકાર હાવા જોઈએ. આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીના સ્તૂપ( દેરી ) પણ હતા, પરંતુ હાલ તેની નિશાની મળતી નથી એમ ત્યાંના લાકે કહે છે. મેડતા પૂર્ણ જાહેાજલાલીવાળું શહેર તે કાળમાં હતું અને ત્યાંના લેાકેા બહુ ધર્મિષ્ઠ, ધનવાન અને ઉત્સાહી હતા એમ તે વખતની હકીકત વાંચતા બહુ જગ્યાએ મળી આવે છે. મેડતામાં અનેક મહાત્માઓના દેહાડ્સ થયેા છે. ઘણા આચાર્યાં અને ઉપાધ્યાયને પદવીદાન થયુ છે અને ત્યાં વિહાર પણ ઘણા આચાર્યોએ કર્યાં હાય એમ નોંધાયુ છે. આટલા ઉપરથી મારવાડના અગત્યના એક શહેરના સંબંધમાં આપણા ચરિત્રનાયક વિશેષ આવ્યા હાય એમ અનુમાન થાય છે. .. Page #31 -------------------------------------------------------------------------- ________________ મેડતા સાથે સંબંધ પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ મને આનંદઘનજીના સંબંધમાં કેટલીક વાત કહી હતી. તેમણે સંપ્રદાયથી સાંભળેલી હકીકત પ્રમાણે આનંદઘનજીનું સાધુઅવસ્થામાં “લાભાનંદ” નામ હતું, તેમની દીક્ષા તપગચ્છમાં થઈ હતી. તેમને જન્મ બુદેલખંડના એક શહેરમાં થયો હતો. તેઓનો વિહાર પાલણપુર તરફ વિશેષ હતો. તેઓ યાત્રા નિમિત્તે શ્રી શત્રુંજય તરફ એક વખત આવ્યા હતા. સર્વથી વિશેષ સમય તેમણે પાલણપુર અને તેની ઉત્તરના વિભાગમાં અને બહુધા મારવાડમાં ગાળ્યો હતો. તેઓ ગછની સાથે બહુ સંબંધમાં રહેનાર ન હતા, અસાધારણ યોગબળ ધરાવનાર અને તદ્દન નિઃસ્પૃહી હતા. શ્રાવકની કે રાજાની આકાંક્ષા કે દરકાર કરનારા નહોતા, ( આ સંબંધી બે વાત તેમણે કહી છે તે હવે પછી નોંધી લેવામાં આવેલી માલુમ પડશે) અને તેઓની ભાષામાં તેઓની જન્મભૂમિની ભાષાની અસર સર્વત્ર જોવામાં આવે છે. આનંદઘનજી જેઓનું નામ લાભાનંદ અથવા લાભનંદી હતું તેઓનો મેડતામાં યશવિજય ઉપાધ્યાય સાથે મેળાપ થયો હતો અને તેઓને સત્યવિજય પંન્યાસ સાથે બહુ સારો પરિચય હતો. બંને મહાત્માઓ સાથે ઘણી વખત રહ્યા હતા અને છેલ્લું ચોમાસું સાથે શ્રી પાલણપુર શહેરમાં કર્યું હતું. આનંદઘનજીનો જન્મ બુદેલખંડમાં થયે હતો છતાં તેઓએ પદમાં તથા સ્તવનોમાં જે ભાષા વાપરી છે તેમાં ફેરફાર ઘણો જણાય છે. પરંતુ બુદેલખંડમાં હિંદી અને મારવાડીના સંકર જેવી જે ભાષા હાલ પણ વપરાય છે તેને મેટો ભાગ પદોમાં દેખાઈ આવે છે અને સ્તવનમાં પણ તેની છાયા સ્પષ્ટપણે પ્રગટ જણાય છે. આટલી હકીકત અને બીજી ત્રણ ચાર હકીકત મને પં. શ્રીગંભીરવિજય ગણિએ આનંદઘનજીના સંબંધમાં કરી હતી. તેમને આનંદઘનજી માટે ઘણે ઊંચે અભિપ્રાય હતો. તેઓનો અભિપ્રાય તથા તેમણે કહેલી વાતો હવે પછી લખી લીધી છે તે પરથી જણાશે કે આનંદઘનજી એક પ્રબળ પ્રતાપી વેગી થઈ ગયા છે. પં. ગંભીરવિજયજી પોતે બુદેલખંડના જ એક ગામમાં જન્મેલા હતા તેથી તેઓ આનંદઘનજીની ભાષા બહુ સારી રીતે સમજી શકતા હતા, તેમ જ સંપ્રદાયથી ચાલી આવતી હકીકત તેઓના જાણવામાં તથા સાંભળવામાં બહુ સારી રીતે આવી હતી. આ સર્વ વિચારનું પૃથકકરણ અહીં કરવામાં આવ્યું છે તે સુએ વિચારવા છે. * કપાચંદજી તેમને ખરતરગચ્છમાં થયેલ હોવાનું જણાવે છે અને તેના ચેલાએ ( ગોરજી ) હાલ હૈયાત છે એમ કહે છે. તપગચ્છમાં આ માત્મા થયેલા હોવાનાં ઘણાં કારણો જણાય છે તે આપ્યાં છે. ખરતરગચ્છ સંબંધી આધારભૂત હકીકત મળશે તો વિચારવામાં કોઈ પ્રકારનો આગ્રહ નથી. હજુ સુધી કુપાચંદજીના કથન સિવાય બીજું એક પણ સાધન ખરતગના અનુમાનને મજ કરે તેવું જણાયું નથી. ગરછ માટે આનંદઘનજીને જ આગ્રહ નહોતે તે પછી તેના સંબંધના લેખમાં આગ્રહ ન જ હવે જાઈએ, તે પણ હકીકત તે જે સત્ય સમજાણી હોય તે જ પ્રકટ કરવી જોઈએ. વિ. ક. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજી અને તેમના સમય આનધનજી સંબંધી કેટલીક હકીકત ચરિત્રવિચારણાનાં દૃષ્ટિબિન્દુઃ આ નિઃસ્પૃહી મહાત્માનું જીવન વિચારતાં પ્રથમ એક ખાસ હકીકત પર અહીં વિચાર કરવા પ્રાસંગિક જણાય છે. એક મહાત્મા સંબધી હકીકત વિચારતાં કેવળ પેાતાને અનુકૂળ આવે તેટલી અથવા તેવા આકારવાળી હકીકત બતાવવાની લાલચમાં પડી જવામાં ન આવે એ પ્રામાણિક લેખકની ખાસ ફરજ છે. ઘણી વખત પેાતાને અનુકૂળ આકારમાં વાતને જોડી દેવાની ટેવ લેખકને પડી જાય છે ત્યારે તે વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં પાછા પડી જાય છે અને આવા પૂર્વયુદ્ઘાહિત લેખકનાં અનુમાને પણ એવાં (વચિત્ર, અપૂર્ણ અને આડે માર્ગે દોરનારાં હાય છે કે તે સંબંધમાં વાંચનારાઓએ બહુ સંભાળ રાખી તેને સ્વીકાર કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિ ઘણી વખત થઈ ગયેલી જોવામાં આવે છે તે ઐતિહાસિક અને પારમાર્થિક દૃષ્ટિએ બહુ હાનિ કરનાર થઇ પડે છે. આનંદઘનજી મહારાજના જીવનચરિત્રને આપણે ખરાખર પૃથક્કરણુ કરીને સમજવાની અને જોવાની બહુ જરૂર છે, કારણ કે એથી વ્યવહારના બહુ અગત્યના કેટલાક સવાલાને નિ ય થઈ શકે તેમ છે. અતિ વિશુદ્ધ જીવન વહન કરનાર, નિઃસ્પૃહી, આશાના ત્યાગ કરી ઉદાસીન ભાવે વનાર, જનસમાજમાં એકી વખતે માન અપમાન પામનાર અને બન્નેમાંથી એકની પણ દરકાર ન કરનાર મહાત્માનું લેખિત જીવન તે કાળના લેખકથી લખાયેલુ જો પ્રાપ્ત થઇ શકયું હાત, ચરિત્રના વિભાગ આધારભૂત સ્થાનકેથી મળી આવ્યા હાત તે બહુ ઉપયોગી થઈ પડત એ ખરી વાત છે, પણ તેમ ન હેાવાથી સંપ્રદાયથી જે હકીકત મળે છે તેને ખરાખર જાળવવી એ આપણું ખાસ કન્ય છે અને એના સાચા અને ખરા રહસ્યને વિચારી તદ્દનુસાર આપણી ભાવના કરવી અથવા તેને માટે ખાસ નિયા કરવા એ વિચારણાના સાર છે. ઐતિહાસિક અને પારમાર્થિક દૃષ્ટિથી આપણા ગ્રંથકર્તાનાં સમય, વિહાર, વર્તન અન લેખા પર વિચાર કરવા અતિ આવશ્યક છે. વિશુદ્ધ દૃષ્ટિથી શેાધખાળ કરવાના ઇરાદાથી અને રહસ્ય પ્રાપ્ત કરવાની પ્રમળ સાત્ત્વિક ઈચ્છાથી ચરિત્રનાયકના વર્તન પર વિચારણા ચલાવવામાં આવે એ ખાસ ઇષ્ટ છે, તેને બદલે પેાતાના પૂર્વબદ્ધ વિચાર અનુસાર ચરિત્રને ખેંચી લેવામાં આવે અથવા તેવા પ્રયત્ના કરવામાં આવે તે તે બહુ રીતે નુકસાન કરનાર થાય છે. પ્રામાણિક લેખકે જે હકીકતા મુદ્દાસર મળી હાય તે વાસ્તવિક આકારમાં રજૂ કરી દેવી જોઇએ એવી તેની ખાસ ફરજ છે. આ બાબતમાં બહુ પ્રમાદ જોવામાં આવે છે અને તેને પરિણામે કેટલીક વાર અજાણુપણે મહાપુરુષાને અને ઐતિહાસિક દૃષ્ટિથી તેમજ પારમાર્થિક દૃષ્ટિથી વાંચનારાઓને મેટા અન્યાય થાય છે એમ જોવામાં આવ્યુ છે. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખી નીચેની હકીકત લખવા વિચાર કર્યાં છે છતાં પણ કોઇ વખત દોરવાઇ જવાના પ્રસંગ ખની આવે તે વિદ્વાન વાચકે પ્રયત્ન કરી તેને શોધી કાઢવા અને તત્સ્વરૂપે તેને સમજી લેવા. સ Page #33 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રવિચારણાનાં દષ્ટિમ દુ આનંદઘનજીની દીક્ષા-ગચ્છ શ્રી આનંદઘનજી મહારાજના સંબંધમાં મને જે હકીકત મળી આવી તે પર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમાં લીધી હાય એમ જણુાય છે. તેમનાં કાઇ કાઈ પો પર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત યતિએ ટા પૂર્યાં છે. તે ટખામાં લખે છે કે • આનંદઘનજી સાધુવેશે રહેતા હતા. ' સંપ્રદાયમાં ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેએએ દીક્ષા તપગચ્છમાં લીધી હતી એમ માનવાને ઘણાં કારણેા મળી આવે છે. તેઓને યશોવિજય ઉપાધ્યાયજી તથા સત્યવિજય પંન્યાસ સાથે સંબંધ અને તે કાળમાં તપગચ્છનું ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પરિમળ શ્વેતાં આનંદઘનજી જેવા ખપી જીવ તેને આશ્રય લે એમ ધારવું ચેાગ્ય છે. આ સત્તરમે સૈકા અનેક વિદ્વાનાથી ભરપૂર છે અને તે વિદ્વાનાની કૃતિઓ આનંદ આપે તેવી હાલ પણુ મેાજુદ છે. ગછપર’પરાને અંગે શ્રી યશેાવિજયજીના વિચારા અને સત્યવિજય પંન્યાસના ક્રિયાઉદ્ધાર, તેઓને આનદ્રુઘનજી સાથેના સંબંધ, ખાસ કરીને અષ્ટપદીમાં બતાવેલા અદ્ભૂત વિચારે અને તેમનું ગુણાનુરાગીપણું એ સ આનંદઘનજીનેા તપગચ્છ તરફ આદર સૂચવે છે. સંપ્રદાયને સવિશેષપણે માન આપનાર, વ્યવહારતા બાહ્યાકારની પણ અતિ આવશ્યકતા સમજનાર અને નિયંત્રણા માની ઉપયેાગિતા સમજીને અન્યને સમજાવનાર યશેાવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વક્તા અને સ્થિતપ્રજ્ઞ લેખક તેમજ વિચારક વિશુદ્ધ મહાત્મા આન ંદઘનજીને જે અસાધારણ માન આપે છે તે જેમ આનંદઘનજીના અસાધારણ માનસિક અને આધ્યાત્મિક યોગ બતાવે છે તેમ તેઓમાં રહેલ વિશુદ્ધ વનના અને વ્યવહારના એકત્રિત ચેગ પણ બતાવે છે. વ્યવહાર અને નિશ્ચયમાં સપાટી ઉપરથી દેખાતા ભેદ્યના હાર્દમાં રહેલ અભેદ જે સાધારણ રીતે સમજી શકાય તેવા નથી તેના ખાસ સારભૂત રહસ્યને સમજનાર ઉપાધ્યાયજી જેવા વિદ્વાનો આનંદઘનજીને માન આપતાં પહેલાં બહુ પ્રકારે વિચાર કરે એમાં નવાઈ નથી. વ્યવહારના લાપ ન થાય એ જોવાની ખાસ કાળજી તેઓને હાવી જોઇએ એમ માનવામાં જરા પણ આંચકા લાગતા નથી અને ખાસ કરીને પૂર્વ વયમાં જ્યારે વ્યવહાર માટે બહુ મક્કમ વિચારા શ્રી યશેાવિજ્યજીના હતા અને હાવા જોઇએ તે પ્રસંગે તેએ આનંદઘનજીને અત્યંત માન આપે એ બતાવી આપે છે કે, આન ધનજીએ વ્યવહારિક રીતે તપગચ્છમાં દીક્ષા લીધી હેાવી જોઇએ. ઉપાધ્યાયજીનાં સવાસે તથા સાડાત્રણસેં ગાથાનાં સ્તવને પૂર્વ વયમાં રચવામાં આવ્યા હાવાનેા આંતિરક પૂરાવા જણાઇ આવે છે અને તેના આનંદઘનજી સાથે મેળાપ પણ પૂર્વ વયમાં થવા સંભવત લાગે છે. આટલુ છતાં આનંદઘનજીના વિચારે જોતાં તેને ગચ્છના માહુ હાય એમ તા લાગતું નથી. ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં તેઓ લખે છે કે— ગુચ્છના ભેદ અહુ નચણુ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, સેહ નડી કલિકાલ રાજે. ૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય વળી અડતાલીશમા પદમાં ‘રામ ભણી રહેમાન ભણ્વી , અરિહંત પાઠ પઠાઈ; ઘર ઘરને હું ધધે વિલગી, અલગી જીવ સગાઈ. ' આવા દૃઢ વિચાર જણાવનાર પિતે અમુક ગ૭ના મેહમાં દેરવાઈ જઈ અન્યને તિરસ્કાર કરે છે તે સમીચીન લાગતું નથી, પણ સાથે તેઓ એટલા જ મક્કમપણે શ્રીનેમિનાથના સ્તવનમાં જણાવે છે કે – ચૂરણ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષના અંગ કહ્યાં છે, જે છે તે દુરભવ રે. અહીં સૂત્રનાં સમયપુરુષનાં અંગની વિચારણામાં પૂર્વ ધકૃત છૂટક પદવ્યાખ્યા તે નિર્યુકિત, સૂત્ર ઉકત અર્થ તે ભાગ, સૂત્ર પિતે, માગધીમાં પૂર્વધરકૃત સૂત્રની ટીકા તે ચૂણિ અને સંસ્કૃત ટીકા તે વૃત્તિ એ સમયપુરુષનાં પાંચ અંગ ઉપરાંત તેઓ પરં પરા અનુભવને-સંપ્રદાયાગત જ્ઞાનને પણ એટલી જ અગત્ય આપે છે; આ ઘણી અર્થસૂચક વાત છે. તેઓ આમાંનાં એક પણ અંગને ઓછું કરનાર–તેને નહિ માનનાર અથવા તદનુસાર ન વર્તનારને દૂરભવ્ય કહે છે, એ હકીકત ખાસ ધ્યાન ખેંચનારી છે. ગચ્છવિચારણને અંગે તેવા કથનથી અહીં સ્વાભાવિક રીતે એમ લાગે છે કે તેઓએ એકલા નિશ્ચય કે એકલા વ્યવહાર ઉપર વિચાર રાખે નહિ હોય. તેઓ શ્રી અનંતનાથજીના સ્તવનમાં જણાવે છે કે – વગન નિરપેક્ષ વ્યવહાર જ કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારલ, સાંભળી આદરી કાંઇ રાચે. આવી રીતે એક બાજુએ સંપ્રદાયને અને પરંપરાને અતિ માન આપનાર મહાત્મા પુરુષ અપેક્ષા વગરનાં વ્યવહારવચનની દરકાર કરનાર ન હોય અને તેવાં વચનને સંસારવૃદ્ધિનું કારણ ગણુતા હોય અને તેને આદર કરવાની ના કહેતા હોય તો તેના પરિણામે બહુ સુંદર એકત્રકરણ થઈ જાય છે. એને પરિણામે ઉપરનાં છોતરાં ક્યાં છે અને અંદરનું તત્ત્વ શું છે તે પૃથક્કરણ કરવાની વિશુદ્ધ બુદ્ધિ જાગ્રત થતાં પરંપરાને ગ્ય રીતે સમજી તેની અપેક્ષા વિચારી યથાઘટિત વર્તન કરતા હોય એમ વિચારતાં તેઓએ ગચ્છની તદ્દન ઉપેક્ષા કરી હોય એમ માની શકાતું નથી. પરંપરાએ એથી બહુ હાનિ થાય. મધ્યમ ઉત્ક્રાન્તિને જીવે પર એથી બહુ નુકસાનકારક અસર થાય અને માર્ગમાં અનેક પ્રત્યવાયે અવે એવું વિચારનાર મહાત્મા ગચ્છના મેહમાં ન પડે એ જેટલું સ્વાભાવિક છે તેટલું જ સાધુવેશધારણ વિગેરે ક્રિયાકલાપની જરૂરીઆત સ્વીકારે એમ માનવું તે પણ સ્વાભાવિક છે. વ્યવહારનો લેપ કર્યા વગર અને તેની અણઘટતી વિગતમાં ઉતર્યા વગર વિશુદ્ધ માર્ગ પર ચાલવાના નિર્ણય પર તેઓ આવ્યા હોય એમ ધારી શકાય છે. ચાલી આવતી વાતે પ્રમાણે તેઓ સાધુ હતા, દીક્ષિત હતા એમ જ Page #35 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રવિચારણાનાં કિંમ'દુ શ્ય જણાય છે, સંભળાય છે; પરંતુ કાઇ વાર કફની પહેરીને પશુ નીકળી પડતા એવી વાતા ચાલે છે. આટલા ઉપરથી એમ જણાય છે કે તેઓ ગચ્છની તકરારમાં ઊતર્યાં નહુ હાય પણ દીક્ષિત જરૂર હતા અને સાધુના વેશ ધારણ કરતા. સંપ્રદાયમાહમાં ઊતર્યાં વગર વ્યવહાર અને નિશ્ચયને એકત્રપણે ગોઠવી, વિશુદ્ધ વર્તન કરી, સાધુજીવન ગાળી શકાય છે એવા દાખલા તેઓએ બેસાડ્યો હાય એમ જણાય છે. શ્રી આનંદઘનજી સંબધી કેટલીક વાતે શ્રી આનંદઘનજી સંબંધી કેટલીક વાતે ખડુ સંક્ષેપમાં અત્ર બતાવી દઇએ. તેમાં પણુ જે માનવા લાયક વાતા ન હોય તેને લખીને લેાકપ્રવાહમાં ચાલુ કરવી એ એકદરે મહુ નુકસાન કરનાર છે. વળી કેટલીક વાતા દરેક મોટા માણુસના સંબંધમાં આવે છે. તેથી તેને કબૂલ કરવા પહેલાં ઘણા વિચાર કરવા પડે છે અને સ્વીકારતાં આંચકા આવે છે. રાજાના મેળાપ પ્રસંગે તાવને કપડામાં ઉતારી ખાજુ પર મૂકવાની અને કપડા ધ્રુજતે દેખી એ સંબંધમાં રાજા તરફથી થતી પૃચ્છા સંબંધી વાત શ્રીમાન્ હેમચંદ્રાચાર્યના સંબંધમાં તેમજ હરિભદ્રસૂરિ અને હીરવિજયસૂરિના સંબંધમાં પણ કહેવામાં આવે છે. આવી વાતને કાઈ પણ મહાત્માની સાથે જોડી દેવાના વિચાર સ્વાભાવિક છે તેથી એવી વાત સ્વીકારતાં પહેલાં ચેાગ્ય વિચાર કરવા જોઈએ. કેટલીક વાતા લેાકવિચારની તે વખતની સ્થિતિ બતાવી આપે છે અને કેટલીક વાત વિશિષ્ટ સ્થિતિનું યોગિક રહસ્ય સમજવાની લેાકેાની અશક્તિ બતાવી આપે છે. તેથી પ્રથમ કેટલીક આધારવાળી અને વજુદવાળા માણસા પાસેથી સાંભળેલી હકીકતા સ ંક્ષેપમાં વિચારી જઈએ. પ’. શ્રી ગંભીરવિજયજીએ તપાસ કરીને એકઠી કરેલી અને મને જાતે કહેલી વાતને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. મેડતા શહેર અને આનંદઘનજી લાભાનઢ અથવા લાભાનદી જેમને આપણે આ પ્રસંગમાં શ્રી આનંદઘનજીના નામથી ઓળખશુ તેઓના સંબંધમાં ઘણીખરી વાર્તા મેડતા શહેરને અગે આવે છે. મેડતાના પ્રાચોન ઇતિહાસ વિચારતાં તે એક બહુ મોટું શહેર હાવું જોઇએ એમ જણાય છે. ત્યાં અનેક લડાઇએ થઇ છે. ત્યાંના રાજા જોધપુર રાજ્યથી સ્વતંત્ર રજપૂત હતા એમ મારવાડને પૂર્વ ઇતિહાસ તપાસતાં જણાય છે. એ શહેરનાં અત્યારનાં ખડેરા જોતાં અને જીણું દ્રુની સ્થિતિ વિચારતાં જણાય છે કે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન કાળમાં એ ઘણું મટુ શહેર હશે. આ શહેરમાં એક બહુ મોટી મસ્જીદ્ર છે જેના બુરજ દૂરથી દેખાય છે, તે પરથી જણાય છે કે મુસલમાન પાદશાહના વખતમાં એ શહેર પર ઘણાં હલ્લાએ થયા હશે. જોધપુરના પુરાણા રજપૂત રાજ્યના તાબામાં તે બહુ થાડા વખત પહેલાં આવી પડ્યું હોય એમ જણાય છે. આ શહેર અત્યારે તેા બિસ્માર હાલતમાં છે તે પશુ હાલ ત્યાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનેાનાં ત્રણસો ઉપર ઘર છે અને ત્યાંના શ્રાવ ૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય બાજુના ફલેધી તીર્થની દેખરેખ રાખે છે અને પોષ દશમ જેવા માંગલિક પ્રસંગે શ્રીફલેવી તીર્થમાં દર્શન-પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ઊતરી પડે છે. ફલેધી તીર્થને મેડતા રોડ (Menta Road) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે, જ્યાંથી એક ટેન મેડતા માટે ખાસ જાય છે. પિોષ દશમને દિવસે થતી પૂજાનો મહોત્સવ જેવાને પ્રસંગ મને મળ્યો હતો. તે વખતે મેડતાનો હાકેમ પણ ફલેધી આવે છે. આ મેડતા શહેરની પૂર્વની જાહોજલાલી સાંભળતાં અને જેનોની આધુનિક અને પ્રાચીન સ્થિતિની સરખામણી કરતાં બહુ ખેદ થાય છે. મેડતા શહેરમાં પૂર્વે સેંકડે લક્ષાધિપતિ જેને હતા, કેટલાક કટિવ પણ હતા, અનેક આચાર્યોને ત્યાં વિહાર થયો હતો, અનેક પ્રકારના મહોત્સવે વારંવાર ત્યાં થતા હતા, ત્યાં ઘણું જ્ઞાનભંડારો હતા અને હાલ જે દેરાસર મેજુદ છે તે પૂર્વકાળની જેમ જાહોજલાલીનો સંપૂર્ણ ખ્યાલ કરાવે તેવાં છે. સ્થિતિ એવી છે કે અત્યારે ત્યાં સર્વ દેરાસરમાં પૂજા કરનાર જૈન સભ્ય નથી અને પરિણામે વંશપરંપરાના પૂજારીઓ પર આધાર રાખવો પડે છે. આ મેડતા શહેરમાં ખાસ ઉદ્યોગ કઈ પ્રકારનો નથી, માત્ર ત્યાં કેટલીક દુકાનો હાથીદાંતના રમકડાંની લેવામાં આવે છે. તે શહેરની વર્તમાન સ્થિતિનું એક કારણ વ્યાપારની ગેરહાજરી હોવી જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આ શહેરમાં અનેક રા બન્યા છે, પૂજા બનાવાઈ છે, ટીકાઓ લખાઈ છે અને દર્શન તથા જ્ઞાનનો ઉદ્યોત થયો છે એમ અનેક ગ્રંથોની પ્રશસ્તિ પરથી જણાય છે. આ શહેર સાથે આનંદઘનજી મહારાજનો સંબંધ વિશેષ હોય એમ ત્યાં ચાલતી દંતકથા પરથી જણાય છે. તેમનો દેહોત્સર્ગ પણ અહીં જ થયું છે એમ ત્યાંના લોકો કહે છે. પ્રતિબન્ધ ત્યાગવૃત્તિ ઃ નિસ્પૃહતાનું દૃષ્ટાંત એ મેડતા શહેરમાં એક શેડ હતા જેઓ આનંદઘનજી મહારાજને અતિ આગ્રહ કરીને ચોમાસું કરવા લઈ આવ્યા હતા અને શરૂઆતથી પોતે જાતે મહારાજશ્રીની સેવામાં હાજર રહેતા હતા. અનેક પ્રકારે આનંદઘનજીની સેવાચાકરી કરવા ઉપરાંત તે મહારાજશ્રીને પિતાને ઘેર આહાર વહોરાવવા લઈ જતા, કપડાં વહોરાવતા અને વારંવાર મહારાજશ્રીની પાસે હાજર રહેતા હતા. પર્યુષણનાં વ્યાખ્યાનો સંપૂર્ણ સાંભળવાની ઈચ્છા સ્વભાવિક રીતે સર્વને વધારે હોય છે અને બની શકે તે કલ્પસૂત્ર અવિચ્છિન્ન સાંભળવાની ઈચ્છા શ્રદ્ધાળુ જેને વધારે રહે છે. એ ગામનો રિવાજ કાંઈક એવો હતો કે શેઠ આવ્યા પછી જ ચાતુર્માસસ્થિત સાધુ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કરે. નિઃપૃડી આનંદઘનજીને તે કોઈની દરકાર નહોતી અને એ શેઠ ઉપર કાંઈ ખાસ રાગ પણ નહોતો. અગાઉધી મુકરર કરેલા વખતે તેઓએ વ્યાખ્યાન શરૂ કરવાની તજવીજ કરી ત્યારે કોઈ શ્રાવકે જણાવ્યું કે “ અમુક શેઠ પૂજામાં છે તે જલદી આવી પહોંચશે, માટે ત્યાં સુધી રાહ જોવી ગ્ય છે.” આ પ્રમાણે રાહ જોવા માટે કહેલી હકીકત પર લક્ષ્ય ન આપી આનંદઘનજી Page #37 -------------------------------------------------------------------------- ________________ મેડતા સાથે સંબંધ મહારાજે વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. શેઠ થોડા વખત પછી આવી પહોંચ્યા, પણ મોડા થયા. વ્યાખ્યાન પૂરું થતાં જેમ ઘણા શ્રાવકે વ્યાખ્યાતાની વૈયાવચ્ચ કરવા જાય છે તેમ આ શેઠ પણ ગયા અને પ્રસંગે બોલ્યા કે “સેવક પર દયા કરી વ્યાખ્યાન જરા થભાવવું હતું.” બીજી વાર વળી તે જ વાત કરી, પણ કાંઈ પ્રત્યુત્તર મળે નહિ. શેઠ જરા બોલી ગયા “ સાહેબ! કપડાં વહેરાવું છું, આહાર વહોરાવું છું, પરિચર્યા કરું છું તેને ખ્યાલ કરીને પણ મારા ઉપર જરા કૃપા કરવી હતી.” આટલે ઉરચાર સાંભળી તેના ઉપર જરા પણ ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારાં કપડાં- ' એમ કહી તેનાં કપડાં છોડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં “આશા રનકી ક્યા કીજે' એ પદ બનાવ્યું. ( જુઓ ૫૮ અઠ્ઠાવીસમું. ઉપાશ્રય પણ શેઠનો હતો તેથી તેનો પણ ત્યાગ કરી દીધું. આ પ્રમાણે વાત ચાલે છે એમ મને પં. ગંભીરવિજયજીએ કહ્યું હતું અને મેડતામાં પણ આને મળતી વાત અતઃપર્યત ચાલતી જણાય છે. આ વાત સત્ય હોય તો તે પરથી બહુ બોધ મળે તેમ છે. અપ્રમત્ત અવસ્થાના ખપી સર્વવિરતિ ધારણ કરનાર મુનિ અમુક શ્રાવકના રાગી થઈને પિતાની જે સ્થિતિ નીપજાવે છે તેનો જેને અનુભવ મેયો છે તે આ વાતમાં બતાવેલી નમૂનેદાર નિઃસ્પૃહતાની વાસ્તવિક કિમત બહુ સારી રીતે સમજી શકશે. સાધુજીવન ગાળવાનો નિયમ કરનાર મુનિ ગૃહસ્થના સંયોગોમાં આવી કેવા કેવા પ્રતિબંધમાં પડી જાય છે તે જૈન સાધુઓ સંબંધી વર્તમાન દુર્દશા જેનારને સમજી શકાય તેમ છે, તેનું અવલોકન કરનારને નવીન જાણવાનું રહેતું નથી અને ખાસ કરીને આગેવાન શેઠ અને ઉપાશ્રયના માલેક માટે સહજ વાટ જેવી એ સાધારણ રીતે જોતાં સામાન્ય છે છતાં એવી બાબતમાં પણ દરકાર ન કરનાર, સાધ્ય સિવાય અન્ય બાબતમાં જરા પણ વિચાર કરવાની જરૂરીયાત પણ ન સ્વીકારનાર, નિઃપૃડ મહાપુરુષના વિશુદ્ધ વર્તન પર આપણને સહજ આકર્ષણ થઈ આવે છે અને આપણા મનમાં તેમને માટે પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પર્યુષણમાં શહેર છોડી ચાલ્યા ગયા હશે અને જે અવસ્થા આનંદઘનજીએ ધારણ કરી હશે એ વાતમાં કદાચ સંપ્રદાયથી શંકા આવે તેવું રહે છે, પણ ઊંચી હદના પુરુષે પોતાને ગ્ય વર્તન શું છે તે બહુ સારી રીતે વિચારી શકે છે અને તેમનું વર્તન પ્રસંગાનુસાર, આત્માને ઉન્નત કરનાર અને સાધ્ય તરફ પ્રયાણ કરાવનાર જ હોય છે. વાત કેમ બની હશે અને તેમાં સત્યના અંશો કેટલા હશે તે કહેવું લગભગ અશક્ય જેવું છે, પણ એક વાત જે એમાંથી તારવી શકાય તેવી છે તે એ છે કે, આપણું ચરિત્રનાયક તદ્દન નિઃસ્પૃહી હતા, પારકી આશ કરનાર કે અન્યથી દબાઈને કે તેની શરમથી વર્તન કરનાર નહોતા. આવી વૃત્તિ થવી એ આત્માની અતિ ઉદાત્ત દશા સૂચવે છે. નિઃસ્પૃહતાનું એક વિશેષ દૃષ્ટાન્ત નિઃસ્પૃહ દશા બતાવનારી એક બીજી પણ વાત સંપ્રદાયથી આનંદઘનજીના સંબંધમાં ચાલી આવે છે એમ મને પં. ગંભીરવિજયજીએ કહ્યું હતું. વાત એમ બની કહેવાય છે Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય કે મેડતા શહેરમાં એક વખત આનંદઘનજી ચાતુમાં સ્થિત થયેલા હતા તેવામાં ત્યાંના રાજાની એક અણમાનીતી રાણીએ આનંદઘનજીની જોગી-અવધૂત જેવી અવસ્થા હેવાલ સાંભળી તેમના તરફ આકર્ષણ પામી અને ગુરુમડારાજ પાસે આવી. સુખશાતા પૂછળ્યા પછી તેણે આનંદઘનજીને બહુ સંક્ષેપમાં જણાવી દીધું કે પિતે ત્યાંના રાજાની રાણું છે અને હાલ અણમાનીતી થઈ પડી છે અને કેઈ ઉપાયે રાજા તેને વશ થાય એવું ગુરુકપાથી થવું જોઈએ. ગુરુમહારાજની જગજાહેર નિઃસ્પૃહ વૃત્તિને લઈને આટલી વાત બહુ સંક્ષેપમાં પણ સુદાસર રીતે રાણીએ કહી. તેને પ્રેરનાર રોગીઓ પાસે સિદ્ધિઓ હોવી જોઈએ એમ અનુમાન થાય છે. તે વાત સાંભળતી વખતે આનંદઘનજી કાંઈ લહેરમાં હતા તેથી એક કાગળને ટુકડો લઈ તે પર કાંઈ લખ્યું અને રાણીને કાંઈ પણ બેલ્યા વગર તે કાગળ આપ્યો. રાણે સમજી કે ગુરુમહારાજે કાંઈ યંત્ર (જંતર) કરી આપ્યું અને તે વાંચવાની સ્વાભાવિક રીતે જ મના હોય છે તેથી તેણે એક સોનાનું તાવીજ તુરત બનાવી તેમાં પેલે કાગળ મૂકી પિતાને હાથે તેને રક્ષાબંધન તરીકે બાંધ્યું. અકસ્માત સંગ એવું બન્યું કે સાત દિવસમાં રાજા તે અણમાનીતી રાણને વશ થઈ ગયે, તેના તરફ અપૂર્વ પ્રેમ બતાવવા લાગ્યો અને તેને મંદિરે આવવા લાગ્યો. થોડા દિવસ પછી તે માનીતી થયેલી રાણી હર્ષમાં આવી રાજા પાસે પેલી વાત બોલી ગઈ તેથી અથવા બીજી પદય્યત થઈ ગયેલી રાણીઓના જણાવવાથી રાજાને ખબર પડી કે પિતામાં જે ફેરફાર છે તેનું કારણું લેકચર્ચા પ્રમાણે આનંદઘનજીનો મંત્રપ્રયોગ છે. રાજા આ વાત સાંભળી આનંદઘનજી પાસે આવી તેને કહેવા લાગ્યો કે “તમે આવા વશીકરણનાં કામ કરો છો તે સાધુ તરીકે કઈ રીતે ઉચિત ગણાય ? ” સાધારણ રીતે આવા ઉદ્ધત સવાલનો જવાબ આપે એવી તેઓશ્રીની પદ્ધતિ નહોતી, પણ તે દિવસે કાંઈ તેઓ ફરી વાર લહેરમાં હતા તેથી રાજાને કહ્યું કે-રાણુને બોલાવી જેને યંત્ર કહેવામાં આવે છે તે ઊઘાડી વાંચી જુઓ. રાજાએ તુરત તેમ કર્યું. રાણીને બેલાવી, સુવર્ણ તાવીજ એલ્યું અને અંદર રહેલ ચીઠ્ઠી વાંચતા તેમાં લખેલું માલુમ પડયું કે – 'તેરા પતિ વશ હવે, ઉસમેં આનંદધનકે ક્યા તેરા પતિ વશ ન હવે, ઉસમેં આનંદઘનકે ક્યા?” આ શબ્દો વાંચતાં રાજા દિગમૂઢ થઈ ગયું અને ગુરુચરણે નમી પડ્યો. આનંદઘનજી અથવા લાભાનંદનું વર્તન કે એને રાજા નમી પડે કે એના ઉપર રૂષ્ટમાન થાય તેની તેમને દરકાર હતી જ નહિ. એમના મનમાં આ બન્નેમાંના એક પણ બનાવથી કાંઈ પણ અસર થઈ નહીં. એવી ઊંચી હદ સુધી વધેલા મહાત્માના સંબંધમાં બનેલી આવી વાતે લેકેનાં હૃદયમાં કેરાઈ રહે એ તદ્દન સ્વાભાવિક છે. જનસમૂહને મેટે ભાગ મધ્યમ પ્રવાહ પર કે ચાલુ પ્રવાહ પર હોય છે, પરંતુ તેઓને વિશિષ્ટ પ્રવાહ પર પ્રગતિ કરનાર માટે હૃદયમાં માન બહુ હોય છે અને તેવા પ્રસંગે જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે તે તેને જાળવી રાખે છે, નાંધી રાખે છે અથવા તે સંબંધી બહુ હોંશથી તે વાતો કરે છે. આનંદઘનજીએ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિક્રમના સત્તરમે સકો ૨ લખી આપેલ મંત્રનેા વિશિષ્ટ આધ્યાત્મિક ભાવ પણ વિચારવા ચેાગ્ય છે અને કદાચ અણુમાનીતી અને માનીતીના પ્રસંગ સુમતિ અને કુમતિના અથવા શ્રદ્ધા અને માયામમતાના અલંકારિક ભાષામાં થયેા હાય તા પણ ઘટતી વાત છે. આનંદઘનજીનાં પમાં આવા પ્રસંગેû બહુ આવે છે તે વાત અહીં સામાન્ય રીતે લક્ષ્ય પર આવે છે અને તેના પ્રતિભાસ અત્ર ખડુ આનંદકારક રીતે થાય છે. આઠમા પદમાં ‘ અનુભવ નાથકું કયું ન જગાવે,' દશમા પટ્ટમાં · ચેતન ગાત મનાત ન એતે, ’ તેરમા પદ્મમાં ‘· અનુભવ હમ તેા રાવરી દાસી, ’ સેાળમા પદમાં · નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવેાને ઢાલા,' અઢારમા પદમાં · રિસાની આપ મનાવેા રે,' પચીશમા પદમાં ‘ ક્યારે મુને મિલગ્યે મારા સંત સનેડ્ડી, ’ તેત્રીશમા પટ્ટમાં મિલાપી આન મિલાવે રે, મેરે અનુભવ મીઠડે મિત્ત ’ વિગેરે જે વિચારા બતાવ્યા છે તેમાં સુમતિની વિરહદશા અને માયામમતાને વિવશ પતિ વિભાવમાં રમણ કરતા બતાવ્યા છે. એ ચેતનપતિની વર્તમાન દશા અતિ ખેદ કરાવનાર છે, બહુ વિચાર કરવા ચેાગ્ય છે, અને તેમાં ઘટતા ફેરફાર અનુભવદ્રારા કરાવવાની આવશ્યકતા છે, એવું રહસ્ય બતાવનાર બહુ પદે। આ વિભાગમાં આવે છે. અને માટે ખાસ વિવેચન દરેક પદમાં કરેલુ છે, પણ એ સર્વ પદ્મામાંથી જે ખાસ ધ્વનિ કેંદ્રસ્થ રહેલ જણાઈ આવે છે તે બહુ વિચાર કરવા ચેાગ્ય છે. એનુ લક્ષ્ય એ છે કે માયામમતાને પરવશ પડી આત્મધન ગુમાવનાર અને સંસારમાં રખડનાર ચેતનજીની અસ્તવ્યસ્ત સ્થિતિ પર ખાસ વિચારણા કરી એને સુમતિ સાથે સયેાગ કરાવી આપી અને માર્ગ પર લઈ આવવા અને એની ઉત્ક્રાન્તિ મહુ સારી રીતે થાય, એની પ્રગતિમાં બહુ વધારા થાય અને વિભાવદશા દુર્લક્ષ્ય પામી સ્વભાવ તરફ એનુ સાધ્ય થાય એવી તેની સ્થિતિ કરાવી આપવી. એ માટે અનેક પ્રકારે સુમતિનું સ્વરૂપ અને માયામમતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, સુમતિને ખેલતી કરી તેની મારફત, અનુભવ દ્વારા અને કેાઇ વાર રૂબરૂ સ ંદેશા મેાકલ્યા છે, આપ્યા છે અને અનેક વિરહાલાપ કરાવ્યા છે, તેમજ તે દ્વારા પતિને વશ કરવાની રીત અને જરૂરીયાત સ્પષ્ટ રીતે ખતાવી આપે છે. આ વિષમ પદોની ભાષારચના તથા વિષયને અંગે ફરી વાર પણ વિચારાશે, પણુ અહીં વક્તવ્ય એ છે કે આનંદઘનજી મહારાજે રાણીને જે વિચાર લખી આપ્યા તેમાં પદોમાં બતાવેલા વિચારેથી પણ વિશિષ્ટ ચેાગની વાસ આવે છે. સુમિતના મા લઈ સ્વભાવરમણુતા થવા માંડ્યા પછી એવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જેમાં કાઈ પણ પૌદ્ગલિક વસ્તુઓ પર પ્રેમ રહેતા નથી, અને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી અને એ પ્રાપ્ત થવાથી કેઈ પણ પ્રકારના સંતાષ થતા નથી. આવા ઇચ્છારાધ થયા પછી આગળ વધતાં અને મુક્તિ અને સસાર સરખાં લાગે છે, વિશિષ્ટ ગુણા એની મેળે સ્વતઃ આવી જાય એવી તેની દશા થયેલી હેાય છે અને તેથી મેાક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ તેને રહેતી નથી અને પરિણામે મેાક્ષને અને સસારને પણ . Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમનો સમય સરખાં ગણે છે. મુક્તિ અને સંસારને સરખાં ગણે છે એટલે બંને વચ્ચે ગુણસદ્દભાવ અને તપ્રાપ્તિસંભાવનામાં સ્પષ્ટ રહેતો તફાવત તેને લક્ષ્ય બહાર જાય છે અથવા રહે છે, એમ તે કદિ બનતું જ નથી, પણ એને જે ઈચ્છાધ થાય છે તે પીગલિક વસ્તુને અંગે થવા ઉપરાંત તે સર્વત્ર પ્રચાર પામી એના આત્માને અથવા વાસ્તવિક શબ્દમાં બેલીએ તે એને પિતાને અસર કરનાર થાય છે અને તેથી કઈ પણ પ્રકારની ઈચ્છા તેને રહેતી નથી. શ્રી શાંતિનાથજીના સ્તવનમાં શાંતિસ્વરૂપ બતાવતાં આ જ યોગીરાજ કહે છે કે– માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે; હાય જાણું રે. શાંતિ. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; સુતિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ જિન એક મુજ વિનતિ. અહીં જે ભાવ બતાવ્યું છે તે બરાબર વિચારે. અહીં પીગલિક ઈચ્છાઓને રોધ કરવા ઉપરાંત આત્મિક અથવા આત્મા સંબંધી ઈરછા ઉપર પણ અંકુશ આવી જવાની જે ભાવના બતાવી છે તે વાત રાણીના તાવીજને ઉદ્દેશીને મહારાજશ્રીએ લખી હોય એમ અર્થવિચારણા થાય છે. પ્રથમ સુમતિ વિરહાલાપ કરી, અનુભવ દ્વારા સંદેશા મોકલી, શ્રદ્ધા પાસે તીકાર્ય કરાવી, પતિને પિતાને મંદિરે લઈ આવી તેને યોગમાર્ગમાં આગળ કરે છે, પરંતુ આગળ વધતાં તેની સર્વ ઈરછા નાશ પામે છે-એ યોગકર્મ છે, તે આપણે ગદર્શનના ખાસ વિષયમાં વિચારશું. અત્ર આનંદઘનજી મહારાજ સુમતિને ઉદેશીને કહે છે કે તારી પાસે પતિ આવે અને તારે વશ થાય એમાં આનંદઘનને વિશિષ્ટ યોગમાં પ્રગતિમાં પામેલા વિશુદ્ધ આત્મરાજને શું લેવાદેવા છે ? અને કદાચ તે તારી પાસે ન આવે અને માયામમતાના પ્રસંગમાં પડ્યો રહે તો તેમાં આનંદઘનજીને શું છે? બંને દશા આનંદઘનને સમાન છે. એને એક તરફ વ્યાસેહ નથી, અન્ય તરફ આકર્ષણ નથી. આવી આત્માની વિપુલ દશા થવી, મુક્તિ અને સંસારને સરખા જેવાં, વસ્તુસ્વરૂપને યથાસ્થિત આકારમાં સમજી જવાં અને તેના પર રાગદ્વેષ ન કરવા એ બહુ વિશુદ્ધ આત્મદશાના વિચારો સૂચવે છે અને એ આધ્યાત્મિક ભાવ સદરહુ તાવીજમાં અધ્યાત્મરસિક મહાત્માએ લખ્યું હોય એમ અનુમાન થાય છે. સામાન્ય રીતે આનંદઘનજી જેવા યુગમાં આગળ વધેલા મહાસ રાજાની રાણીના પ્રસંગમાં આવે કે તેમની પાસે વશીકરણની વાત પણ ઉચ્ચારી શકાય એ જેમ બહુ સંભવિત લાગતું નથી તેમ આવા દુનિયાથી ન્યારા અને ન્યારી રીતે વર્તન કરનારા મહાસના સંબંધમાં તેઓ અમુક અવસ્થામાં કઈ લાઈન પર કામ લેશે તે ધારી લેવું એ પણ મુશ્કેલ છે. પિતાના આત્મધનને અડચણ ન આવે, તેની પ્રગતિમાં જરા પણ પ્રત્યવાય ન આવે અને તેની આગળ વધતી ગતિ સમાન ભાવે ચાલી જાય એ વાત લક્ષ્યમાં રાખી તેઓ વિશિષ્ટ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની આવશ્યકતા લાભની દૃષ્ટિથી કાઈ કાર્યાં એવાં પણ કરે છે કે જેને ખુલાસા સામાન્ય જનકલ્પનામાં કેટલીક વાર આવી શકે નહિ. આવાં કારણેાથી સાધારણ સત્ત્વાના સંબંધમાં બહુ બારીકીથી અભ્યાસ કરવાની અને તેની જીવનચર્યાને પૃથક્કરણ કરીને બરાબર સમજવાની ખાસ આવશ્યકતા રહે છે. તાવીજમાં લખેલા અક્ષરા કાઈ ખાસ આધ્યાત્મિક ભાવ બતાવે છે તેનું અત્ર ઝાંખું દર્શન થયું હશે. આદિનાથ સ્તવનરચના શ્રીઆન ંદઘનજીએ ખનાવેલાં આશા એરનકી ક્યા કીજે’ એ પદ રચના કરવાના પ્રસંગને અંગે ચાલતી વાત ઉપર જણાવી, તેવી જ રીતે ચાવીસ પૈકી ખાવીશ સ્તવના કહેવાય છે. તેમાં પ્રથમ સ્તવનને અંગે એક એવી વાત ચાલે છે કે તેએ એક વખત મેડતાની પાસેના જંગલમાં ફરતા હતા ત્યાં એક શેઠની છેાડી જે તરતમાં વિધવા થઇ હતી તેને અગ્નિમાં બળી મરી સતી થવાને ઉઘુક્ત થયેલી જોઈ. આ પ્રસંગે તે સ્ત્રીને ઉદ્દેશીને આત્માના ખરા પતિ કાણુ છે, પ્રીતિનું વાસ્તવિક લક્ષણુ શું છે તે ખતાવતાં આનંદઘનજીએ ઉપદેશ આપ્યા એમ સંભળાય છે. તેઓએ તે સ્ત્રીને સમજાયું કે સાંસારિક પ્રાણીઓ જે પ્રીતિ કરે છે તે વાસ્તવિક પ્રીતિ નથી, કારણ કે એ પ્રીતિ લાંબે વખત ટકતી નથી અને પ્રીતિને અંગે પાછે જ્યારે ત્રિરડુ થાય છે ત્યારે મનમાં અતિખે થાય છે, માટે પ્રીતિ કરવી હાય તે એવી કરવી કે અનંતકાળ સુધી પ્રીતિના પાત્ર સાથે િ વિરહ થાય નહિ. સ્થળ પ્રીતિમાં આ વાતની ગંધ પણ હાતી નથી. એ ચાલતી હાય ત્યારે અનેક પ્રકારની ઉપાધિ કરાવે છે, અંતે વિરહદુઃખ આપે છે અને મનને શકિત કર્યાં કરે છે અને છેવટે એનો નાશ થાય છે. એવા પ્રકારની પ્રીતિ કરવી એ કાઇ પણ રીતે ઈષ્ટ ગણી શકાય નહિ. સ`સારરસિક સ્રીએ પતિને વશ કરવા અથવા તેની પ્રીતિ સંપાદન કરવા વટસાવિત્રી આદિ વ્રત કરે છે, કોઈ ભવાંતરમાં એ જ પતિને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અગ્નિમાં પડે છે, પણુ સ્વક વિપાકાનુસાર પતિ ક્યાં ( કઈ ગતિમાં) ગયા હશે અને ત્યાં જવાને પ્રાયેાગ્ય પેાતાને કમ છે કે નહિ તેની કાંઇ ખબર હાતી નથી. આવી રીતે પતિરંજન કરવા માટે અનેક ઉપાધિ વહેારવી અને મરણાંત કષ્ટ સહન કરવું એ કાઈ પણ રીતે કન્ય નથી, પરિણામ વગરનું અને અતિ દારુણુ ફળ આપનારું છે. આ પ્રમાણે હકીકત હાવાથી ખરેખરા પતિ કેણુ છે તે વિચારવુ, પ્રીતિનું સ્વરૂપ સમજવુ, તે કેવી ઉચિત ગણાય તેની વિચારણા કરવી અને તે કરીને શું મેળવવુ છે તેનું ખાસ લક્ષ્ય રાખવું. આવી રીતે નિર્ણય કરતાં અથવા નિર્ણય કરવા માટેના વિચાર કરતાં સ્થૂળ દશામાં થતી સાંસારિક પ્રીતિનું સ્વરૂપ સમજાશે કે ખરી પ્રીતિ તે વિશુદ્ધ આત્મા સાથે જ કરવા ચેાગ્ય છે કે જે કરવાથી પાતામાં વિશુદ્ધ ગુણ પ્રગટી આવે અને ભવાંતરમાં થતી પીડાએ અટકી સર્વથા નિવૃત્તિસ્થાન આનદ સાથે પ્રાપ્ત થાય. પરમાત્મદશા પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વર દેવને પતિ તરીકે કલ્પી તેઓની અનન્ય ભાવથી પૂજા કરતાં પૂજામાં ચિત્તની અતિ 6 31 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી આનાનજી અને તેમના સમય પ્રસન્નતા થાય એવી અખંડિતપણે તે પૂજા કરતાં અને તેમાં વળી દંભ રßિત આત્મઋણા થઈ જાય એવી રીતે પૂજા કરતાં ચિન્ધ્રનાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વસ્તુવિવેક પ્રાપ્ત થાય છે અને એવા પતિને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સ્વયં પતિરૂપ થઈ જવાય છે, પતિ જેવા થઈ જવાય છે અને પતિ સાથે થયેલા મેળાપ કદિ પણ છૂટતા નથી, વિરહકાળ પ્રાપ્ત થતા નથી અને આનદદશામાં ફેરફાર થતા નથી. આવા પતિને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા ઉચિત છે. આવી અસૂચક વાત સાંભળી તે શેઠની છેાડી સતી થતી અટકી વિશુદ્ધ માર્ગ પર જોડાઈ, તેણે સવરતિ મા આર્યાં અને નિજ અંતરમાં રહેલ પતિને સતાષ આપી, પ્રસન્ન કરી તેને વશ કરવાના માર્ગમાં લાગી ગઇ. આ પ્રથમ સ્તવનની નેાટ તથા તે પરનું વિવેચન જોવા વિજ્ઞપ્તિ છે. આ પ્રસંગે તે સતીને બેધ આપવા માટે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર્ ન ચાહું ? કત ” એ સ્તવનની રચના આનંદઘનજીએ કરી. એ સ્તવનની અર્થવિચારણા કરતાં ઉપરાત શેઠપુત્રીની બ્રાંતિ ટળી ગઇ અને તે માર્ગ પર આવી ગઈ. આ પ્રમાણે વાત ચાલે છે. હવે અહીં એકાદ ગભીર પ્રશ્ન પર વિચારણા થઇ આવે છે. હાલમાં ઘણા લેખકો ખ્રીસ્તી ધર્મના પાયેા પ્રેમ (Love ) ઉપર થયેલે કહે છે તેને અને આ પ્રીતિને કેાઇ જાતને સબંધ છે કે નહિ તે બરાબર વિચારીએ તે તે વિષય પર આખા લેખ થઈ જાય, જેમ કરવુ અત્ર સ્થળસકેચથી ખની શકે તેમ નથી, પણ ખ્રીસ્તી પ્રજાને પ્રેમના સિદ્ધાન્ત બહુ ઊંચી હદે લેતાં પણ મનુષ્યથી તે આગળ વધી શકતા જ નથી. જૈનની દયા-પતિ પ્રસન્ન કરવાની કૂંચી પ્રેમ-પ્રીતિ પશુ પક્ષી જળચર અને કીડી માંકડ સુધી જવા ઉપરાંત વનસ્પતિ અને જળ કે અગ્નિ સુધી પણ આગળ વધે છે: બીજી આ પ્રેમના તત્ત્વમાં સ્વાર્થનેા અંશ પણ નથી અને ત્રીજું પરમાત્મભાવ પ્રાપ્ત કરી અવ્યાબાધપણે જે સાધ્ય પ્રાપ્ત કરવાની તેના અંતરમાં ભાવના રહેલી છે તેની ગંધ પણુ ખ્રીસ્તી પ્રેમના તત્ત્વમાં નથી. ખીજી વિચારણા ચિત્ત પ્રસને રે પૂજનનું ફળ કહ્યું રે, પૂજા અખડિત એહ; કપટ રહિત થઇ આતમ અર્પણા રે, આનઘનપદ રેહ. ને અંગે થાય છે. એમાં જે પ્રકારની પૂજા કરવાની ભાવના બતાવવામાં આવી છે તે બહુ વિચારીને ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. આખી જિંદગી સુધી પૂજા કરવામાં આવે, પણ જે ચિત્તપ્રસન્નતા થાય નહિ તેા હજી પોતે એકડા જ છૂટે છે એમ સમજવું. જેમ સાંસારિક કાર્યાં કરવામાં રસ આવે છે, સગાંએના વેધ અને મિત્રને વિવેક જાળવવામાં ચીટ રાખવામાં આવે છે, સ્ત્રી પુત્રને સારુ કપડાં ઘરેણાં લાવવામાં આનંદ આવે છે, તેવા પ્રકારની આંતર વૃત્તિથી પ્રભુ પર ચિત્તની પ્રસન્નતા ન થાય, તેમાં એકાંત આનદ ન આવે અને ત્યાં સ્થિરતા ન થાય ત્યાં સુધી વિશિષ્ટ પ્રકારની પૂજા થતી નથી એમ ખાસ ધ્યાનમાં રહેવું જોઇએ, એ સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય હાવું જોઇએ એટલે પછી કારણુકા - ભાવમાં વિપર્યાસ ન થઇ જાય. એ સ્થિતિએ પહેાંચવામાં અડચણુ પડતી હાય તે તે • ? Page #43 -------------------------------------------------------------------------- ________________ યશવિજય ઉપાધ્યાય સાથે પ્રસંગ ૩૩ દૂર કરવા માટે પ્રયાસ કરો, પરંતુ વસ્તુસ્વરૂપ બરાબર ઓળખી રાખવું એટલે તત્ત્વનું અને ઉપરના છોલાનું ભાન રહે, જેથી વિવેકભ્રષ્ટ ન થવાય. સતી થવાના પ્રસંગને અંગે આટલી વાત કહી દીધી તે આપણું ચરિત્રનાયકનો ખાસ વિષય હોવાથી જણાવવા લાયક ગણવામાં આવી છે. તે બને વાતને અંગે ઘણે ભૂલભરેલે ખ્યાલ હાલ જેવામાં આવે છે. કેટલાક વિદ્વાને એમ માને છે– મનાવે છે કે ખ્રીસ્તી ધર્મને પ્રેમનો વિષય અન્યત્ર ચર્ચા જ નથી અથવા તેવા આકારમાં કેઈએ બનાવ્યું જ નથી. જેનની દયા, તેનું સ્વરૂપ, તેને ભેદે અને તેમાં રહેલ ભાવ વિચારવામાં આવે તો આ ભૂલભરેલા વિચારે તુરત દૂર થઈ જાય તેમ છે. તેવી જ રીતે દ્રવ્યક્રિયાના મેહમાં પડી જઈ જેઓ તેમાં સંપૂર્ણતા માને છે અને જેઓ દ્રવ્ય ક્રિયાની આવશ્યકતા જ માનતા નથી એ બને ભૂલ કરે છે. પ્રથમ પંક્તિના પ્રાણીઓ કારણને કાર્ય સમજે છે, બીજી પંક્તિવાળા પગથિયાં છેડી દઈ દાદરને મથાળે ઠેકડો મારી ચઢી જવા ઈચ્છે છે. આનંદઘનજી મહારાજ એ બને વાતનો પ્રથમ સ્તવનમાં જ ખુલાસે બહુ સૂક્ષ્મ રીતે આપી દે છે અને તે પર જેમ જેમ વિચારણા થાય છે તેમ તેમ એમાં રહેલ વિશિષ્ટ ભાવનો અર્થ ખ્યાલમાં આવે છે. આ સંબંધી સદર સ્તવનને અંગે વધુ વિચારે અન્યત્ર લખ્યાં છે તે વિચારવા. શ્રી યશોવિજયજી સાથે પ્રસંગ ઉપર જે વાત લખી છે તે સર્વ મેડતા શહેરમાં અથવા તેની નજીકના જંગલમાં બની કહેવાય છે. તે ઉપરાંત આનંદઘનજીને શ્રી યશવિજય ઉપાધ્યાય સાથે પ્રસંગ થયે અને તે વખતે ઉપાધ્યાયજીએ અષ્ટપદી બનાવી તે મેળાપ પણ સાંપ્રદાયિક વાતે પ્રમાણે મેડતા શહેરમાં થયાનું કહેવામાં આવે છે. કેઈ આ મેળાપ આબુ પર્વત પર થયો એમ પણ કહે છે. મેળાપ થયાની વાતમાં મતભેદ નથી પણ સ્થાન માટે એક નિર્ણય નથી. ઉપાધ્યાયજી સાથે થયેલા પ્રસંગને અંગે બે ત્રણ વાત અત્ર જરા વક્તવ્ય છે તે પણ વિચારી લઈએ કારણ કે તે પણ સંપ્રદાયથી ચાલી આવે છે. બનારસમાં તથા આગ્રામાં વિકટ સંગોમાં અભ્યાસ કરી ન્યાયના વિષયમાં ખાસ નિષ્ણાત ( specialist) થવાને લીધે “ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યનું બિરુદ મેળવનાર આ મહાત્માને પ્રસંગ શ્રી આનંદઘનજીને સમયનિર્ણય કરતી વખતે સહજ વિચારી ગયા છીએ. જૈન કેમના આ છેલ્લા સમર્થ વિદ્વાન મહાત્મા અને આપણાં ચરિત્રનાયકના સંબંધમાં આગળ પણ કેટલીક વાત આવશે. ચરિત્રપ્રસંગે તેઓના અને આનંદઘનજીના મેળાપની વાતો કરવાની છે. ત્યાં કેટલાકના કહેવા પ્રમાણે આનંદઘનજીને અને તેમને મેળાપ શ્રી મેડતા શહેરમાં થયે હતો અને પ્રથમ મેળાપ વખતે જ યશોવિજયજીએ અષ્ટપદી બનાવી હતી. કેટલાકના કહેવા પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુના જંગલમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાયજીએ અષ્ટપદી તાત્કાલિક ઉદ્ગારરૂપે બનાવી હતી. ત્રીજી વાત એમ છે કે આબુ ઉપર ગુફામાં Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદ્યૂતજી અને તેમના સમય આનદધનજી ચેાગસાધના કરતા હતા તે પ્રસંગે યશેાવિજયજી તેમને શેષતા શેષતા ત્યાં ગયા હતા અને ત્યાં મેળાપ થયા હતા. આ સમાં મને મેડતા શહેરમાં મેળાપ થયેલા હાવાનું વધારે બંધબેસતું લાગે છે. જૈનપુરી તરીકે સુવિખ્યાત થયેલા મેડતામાં આનંદઘનજીના અનેક પ્રસંગા થયેલા છે અને તેઓ ત્યાં જીવનને મોટા ભાગ રહ્યા હાય એમ ત્યાં ચાલતી વાત પરથી પણ જણાય છે અને વ્યાખ્યાન પ્રસંગે બન્ને મહાત્માએ મળ્યા એમ જે વાત ચાલે છે તે જોતાં તે મેડતા શહેરમાં બનેલ હાય એમ સંભવિત વધારે લાગે છે. એ હકીકત એમ છે કે આનંદઘનજીએ એક વખત મેડતા શહેરમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન બહુ ઊંચા પ્રકારનું ભાવાત્મક વાંચે છે એમ હકીકત સાંભળી હતી તે વાત પ્રત્યક્ષ જોવા તથા સાંભળવા ઉપાધ્યાયજીના વ્યાખ્યાન વખતે તેએ ઉપાશ્રયમાં ગયા અને ઉપાધ્યાયજીની વ્યાખ્યાનકળા જોઈ બહુ રાજી થયા. પછી ઉપાધ્યાયજીની ત્રિજ્ઞમિ ઉપરથી પાતે પશુ ચેાગના વિષય પર સારી રીતે ખેલ્યા (વ્યાખ્યાન આપ્યુ.) તે અનુભવયુક્ત વચન હેાવાથી શ્રોતા પર સારી અસર કરનારું થયું. ઉપાધ્યાયજીના અને તેમના મેળ ખહુ સારા હતા. ખાસ શૈલી, તેમાં મધુરતા અને વકતૃત્વ આવવુ એ અભ્યાસથી અલગ વિષય છે. ખુદ યશે.વિજયજી અને રામવિજયજીના પ્રસંગ માટે પણ એવું કહેવાય છે કે ઉપાધ્યાયજી જેવા સમ વક્તાની સભા કરતાં રામવિજયના વ્યાખ્યાનમાં બહુ શ્રોતાઓની હાજરી રહેતી અને તેનુ કારણ તપાસવા યશેાવિજયજી એક વખત જાતે ગયા હતા. શિષ્ટાચાર પ્રમાણે રામવિજયજીએ ઊભા થઈ તેને દક્ષિણ આસન આપ્યું અને વ્યાખ્યાન ચલાવવા વિજ્ઞપ્તિ કરી. પણ ઉપાધ્યાયજીના અતિ આગ્રહથી જ્યારે રામવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું ત્યારે તેમની દૃષ્ટાંત આપવાની ઢબ, કહેવાની શૈલી અને વાક્યરચના તથા શબ્દોનું રહસ્ય સાંભળતાં રામવિજયજીની વક્તૃત્વકળાના વિશિષ્ટ ખ્યાલ ઉપાધ્યાયજીને પણ થઈ ગયા. વ્યાખ્યાન આ પ્રસંગ ઉપરથી ઉપાધ્યાયજીના કર્મયોગ અને આનંદઘનજીની ચેગપ્રક્રિયા કેટલાં આગળ વધેલાં હતાં તે જણાય છે. આટલા ઉપરથી બન્ને મહાત્માઓના મેળાપ મેડતા શહેરમાં થયેલા વધારે સંભવિત લાગે છે. આ સિવાય એક વાત એવી કહેવામાં આવે છે કે જેવી રીતે ઉપાધ્યાયજીએ આનદધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી છે તેવી અષ્ટપદી આનંદઘનજીએ ઉપાધ્યાયજીની સ્તુતિરૂપ બનાવી છે. આ બાબતના કઇ પણ પુરાવા ન મળવાથી એ વાત કેાઇએ પેાતાના મગજમાંથી બહાર પાડી હાય એમ મને લાગે છે અને એમ બનવાનાં ઘણાં કારણેા છે. આનંદઘનજી સંબંધી કલ્પિત વાતા બહાર પાડવાનું અને તેમને અવનવા ખ્યાલી આકારમાં ચિતરવાનું કેટલાકને પસંદ આવે છે. તેની આ કલ્પના હાવાના સંભવ છે, કારણ કે પૂજ્ય કઢિ પૂજક હાઇ શકે નિહ. સ્થિત્યંતર એવા રૂપમાં સંપ્રદાયથી કે શિષ્ટાચાર પ્રમાણે સંભવે નહિ અને આનંદઘનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને ચેાગવિષયમાં આનઘનજીની પ્રક્રિયા અને અભ્યાસ તથા વન લક્ષ્યમાં લેતાં એ હકીકત અસંભિવત માનવામાં આવે છે; તે છતાં કદાચ ફાઇએ એવી ૩૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ યશેવિ ઉપાધ્યાય સાથે પ્રસંગ ૩૫ અષ્ટપદી જોઈ હોય તો તે દ્રવ્યાનુગ આદિના વિશિષ્ટ જ્ઞાનને અંગે ઉપાધ્યાયજીની પ્રશંસારૂપ હોવાનો સંભવ વધારે છે. મેં એવી અષ્ટપદી સંબંધી બહુ બારીક તપાસ ચલાવી છે, પરંતુ હજુ સુધી તે તે સંબંધી પત્તે લાગ્યું નથી અને કેઈએ તે વાંચી કે સાંભળી હોય એમ કહેનાર પણ મને મળ્યું નથી. આયંદે પણ જો તે સંબંધી વધારે હકીક્ત પ્રાપ્ત થશે તો તે પર ખુલ્લા મનથી વિચારણા કરવાનો પ્રસંગ લેવામાં આવશે. આવી અષ્ટપદી જે ઉપાધ્યાયજીને પોતાના પૂજ્ય તરીકે ગણુને કરેલી હોય તો તેથી આનંદઘનજીના ચરિત્રને અંગે મોટા ફેરફાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તેવું હોવાથી એ સંબંધી ખાસ ઊહાપોહ કરવાની જરૂર અહીં જણાઈ છે. મારો પિતાનો અભિપ્રાય આવી અષ્ટપદી હોઈ શકે નહિ એમ છે અને તેવી અષ્ટપદીની હયાતી માટે પણ એક બે માણસનાં મેઢાનાં વચન સિવાય અન્ય આધારભૂત કાંઈ પૂરા મળી શક્યો નથી. ગુજરાતી રામાં પ્રવીણ ઘણું વાંચનવાળા જૈન વિદ્વાનને પૂછતાં તેવી અષ્ટપદી કેઈએ જોઈ હોય એમ જણાતું નથી. સીધે પુરાવો અને આધારભૂત હકીકત ન મળે ત્યાં સુધી આવી અષ્ટપદીની હકીકત સ્વીકારવા ગ્ય મને લાગતી નથી. ઉપાધ્યાયજી યશોવિજયજી સાથે એક વધારે પ્રસંગ થયાની વાત પણ સંપ્રદાયથી ચાલ્યા કરે છે. હકીકત એમ બની કહેવાય છે કે આનંદઘનજી મહારાજે પિતાને દેહવિલયકાળ નજીક જાણી યશેવિજ્યજીને કેટલીક હકીકત કહેવા સારુ પિતાની પાસે લાવ્યા. ઉપાધ્યાયજી આવ્યા. તેમને આવી ગયાને બે પાંચ દિવસો થઈ ગયા છતાં આનંદઘનજી કાંઈ બોલ્યા નહિ. આથી યશોવિજયજીના મનમાં એમ સહજ શંકા થઈ કે કદાચ આનંદઘનજી પિતાને બોલવાની વાત ભૂલી ગયા હશે તેથી એક દિવસ સવારમાં વિજ્ઞપ્તિ કરી, પિતાને તેડાવવાની વાત યાદ આપી. આનંદઘનજીએ એના જવાબમાં કહ્યું કે “હવે કાંઈ કહેવાનું રહ્યું નથી. મને ખેદ એટલે થાય છે કે તમારામાં હજુ જોઈએ તેટલી સ્થિરતા આવી નથી. તમારે એટલું અવશ્ય વિચારવું હતું કે જેણે તમને ખાસ તેડાવેલ છે તેને અધિકાર પ્રમાણે અવસર જેઈ કાંઈ આપવું જ હશે અને તે યથાયોગ્ય વખતે આપત જ, પણ જ્યાં સુધી જોઈએ તેવી સ્થિરતા અને પૈર્ય આવ્યાં ન હોય ત્યાં સુધી હું યુગના મહાન તો બતાવવાનો પ્રસંગ જોતું નથી. તમને તેના અધિકારી સમજતો નથી. વેગની વિશિષ્ટ વાતે અને પ્રક્રિયાઓ હાલ તો મારી સાથે જ કાળધર્મ પામી જશે.” આવી મતલબને જવાબ મળ્યો. ત્યાર પછી યોગ્ય પરિચર્યા કરી ઉપાધ્યાયજી ત્યાંથી વિદાય થયા. એમ કહેવાય છે કે આ બનાવ બન્યા પછી ઉપાધ્યાયજીના મન પર બહુ અસર થઈ, તેઓમાં બહુ સ્થિરતા આવી ગઈ અને તેઓના ગ્રંથના વિષયે અને તેની શૈલીમાં પણ તેથી મેટ ફેરફાર થઈ ગયે. જ્ઞાનસાર જેવા અમૃતમહોદધિમાંથી સાર તત્વનું પાન કરનાર ગ્રંથ ત્યાર પછીની વયમાં બનાવેલ હોય અને જસવિલાસની આધ્યાત્મિક વાણી પણ ત્યાર પછી નીકળી હોય એમ ઘણા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી આન ચનજી અને તેમના સમય વિદ્વાનેાનું માનવું છે. પ્રત્યેકનુ જીવન વિચારતાં આવા બનાવ બનવા મને તદ્દન અસભવિત લાગે છે; પરંતુ આનંદઘનજીના પ્રસંગ શ્રી યશેવિજયજીને સારી રીતે હાવા જોઈએ એમ ધારવાને તેા ઘણા પ્રમળ પુરાવા મળી આવે છે. ખત્રીશ બત્રીશીએના દરેક પ્રકરણને છેડે ઇરાદાપૂર્વક ‘પરમાનંદ’ શબ્દ લાવવામાં આવ્યે છે તે ખાસ અર્થસૂચક છે અને અષ્ટપદીની ગંભીર ભાષા તે જ બાબત વિશેષપણે અતાવે છે. આ ઉપરાંત આનંદઘનજી પાસે ઉપાધ્યાયજી સુવર્ણ સિદ્ધિ લેવા ગયા અને આનંદઘનજીએ તે તેમને આપી નહિ, કારણ કે તેમની ચેગ્યતા ન જોઈ એ વાતને જો કે શાસનઅભ્યુદયના મહાન્ હેતુથી બચાવી લેવાના અથવા નરમ પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પણ મને તે વાત અને મહાત્માઓનાં પ્રસંગ, વય, સ્થાન અને વતનને જોઇને તદ્ન કલ્પિત લાગે છે. યાસિદ્ધિ જાણતા હાય અથવા ચેાગબળથી તે પ્રાપ્ત થઈ ગઈ હૈાય તે તેના ઉપયાગ આરંભ પરિગ્રહ દ્વારાએ કરવા એ પ્રમાદ છે અને તેથી જ નિધાન ખતાવવાના શ્રીસ્થલભદ્રના અભિપ્રાય શાસ્રષ્ટિએ નિર્દેલા હાય એમ મને જણાય છે, તેથી વેગભ્રષ્ટ થઈ જવાય છે અને તેમાં રાચી જવું એ પૌલિક હાવાથી તે માર્ગને અયોગ્ય ગણ્યા છે. આપણે યાગના ખાસ વિષયમાં આ બાબત સારી રીતે વિચારશુ. આ ઉપરાંત ઉપાધ્યાયજી જેવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ તેવી અથવા કેાઈ વસ્તુની પ્રબળપણે ઈચ્છા કરે એ પણ બનવાજોગ નથી. એકદરે આ સુવણૅસિદ્ધિની વાત કોઈના મગજમાંથી નીકળી હાય એમ ધારવું વિશેષ યોગ્ય લાગે છે. આનંદઘનજીના દેહોત્સર્ગ હાલ મેડતામાં આનંદઘનજીના સ્તૂપ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સંબંધી ચાલતી વાતા ઉપરથી આ મહાત્માના દેહવિલય મેડતામાં થયેા હાય એમ જણાય છે. દેહાત્સર્ગના કાળ સંવત્ ૧૭૩૦ ની આસપાસ જણાય છે. મરણ પહેલાં તેમને શ્રી સત્યવિજય પંન્યાસ સાથે પ્રસંગ થયા હાય એમ પણ વાતે ચાલે છે. સત્યવિજ્યજીએ કેટલાક સમય તેમની સાથે જંગલમાં કાઢ્યો એમ આત્મારામજી મહારાજશ્રી જૈન તત્ત્વાદ ગ્રંથમાં કહે છે. આ ઉપરાંત આનંદઘનજીના સંબંધમાં કેટલીક બીજી વાતે ચાલે છે તેને બીલકુલ આધાર વગર ચાલુ કરવી એમાં બહુ જોખમ છે. કેટલીક વાર મહાત્મા પુરુષાને એથી અન્યાય આપવા જેવું થાય છે, કાઇ કોઈ વાતા બ્લેડી કાઢી પરમ મહાપુરુષાને હાસ્યપાત્ર અનાવાય છે અને કેટલીક વાર તેમનું મહત્ત્વ હાય તે કરતાં અણુઘટતું વધારી દેવાય છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ચાલી આવતી વાતમાં આધારભૂત અથવા વજનદાર માણસા પાસેથી જે વાત સાંભળી હાય અને તેને બહુ જગ્યાએથી ટેકે મળતા હેાય તે જ વાત ચેાગ્ય શબ્દોમાં પૃથક્કરણ કરીને અને તે ઉપર ચાલુ અભિપ્રાય બન્ને બાજુના બતાવીને દાખલ કરવાની અને તેના સત્યાસત્ય નિય માટે ચેાગ્ય દલીલે સંભવાસભવ માટે ખતાવવાની લેખકની ફરજ છે. અવ્યવસ્થિતપણે અરસ્પરસ Page #47 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીને દેહત્ય વગેરે વિરોધ આવે તેવી વાતે દાખલ કરવામાં કોઈ પણ પ્રકારને લાભ હોય એમ મને લાગતું નથી. મને બહુ વિગતથી તપાસ કરતાં જેટલી વાત લભ્ય થઈ છે તેમાંથી આધારભૂત વાતે જ અહીં દાખલ કરી છે અને તે પર વિવેચક દષ્ટિએ વિચાર કર્યો છે. આ ઉપરાંત ખાસ મહત્ત્વની બાબતો હજુ પ્રાપ્ત થશે તે ઉપરની બાબતમાં ફેરફાર અથવા વધારો કરવામાં આવશે. ઇતિહાસની બાબતમાં આપણે હજુ એટલી પછાત સ્થિતિમાં છીએ કે આવી બાબતમાં વારંવાર ફેરફાર થયા કરે એમાં નવાઈ જેવું નથી અને એ નિયમ મારે શ્રી મુનિસુંદરસૂરિના સંબંધમાં અન્યત્ર પણ જાળવ પડ્યો છે. ઇતિહાસના અભ્યાસીએ આગ્રહી પ્રકૃતિ ન રાખતાં જેમ બને તેમ ખુલ્લા દિલથી કામ લેવું. કઈ વાતને પિતાના પક્ષ, મત કે સંપ્રદાયમાં ખેંચી જવા પ્રયત્ન કરે નહિ અને વધારે આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં પિતાની જાતને સુધારણું માટે ખુલ્લી ( open) રાખવી. આવા નિયમથી ઐતિહાસિક બાબતમાં ધળ ચલાવવામાં આવે તે એકંદરે સારગ્રાહી બુદ્ધિવાળા માણસો બહુ લાભ કરી ઘણે નવીન પ્રકાશ નાખી શકે એમ મારું માનવું છે અને તે નિયમ વિસારી દેવાથી ઐતિહાસિક ચર્ચામાં બહુ નુકસાન થયું છે અને આયદે પણ થશે એવો ભય રહે છે. અત્યાર સુધીમાં આનંદઘનજીના ચરિત્ર સંબંધી મેટા પાયા ઉપર પ્રયત્ન મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ કરેલું જોવામાં આવે છે, પરંતુ કમનસીબે તેઓએ પૃથક્કરણ દૃષ્ટિએ અને વૈજ્ઞાનિક ઐતિહાસિક રીતિને માર્ગ લેવાને બદલે તેઓએ પોતાના વિચાર પ્રમાણે આનંદઘનજી કેવા હોવા જોઈએ એ વાત પર લક્ષ્ય આપી ચરિત્ર નિરૂપણ કર્યું છે અને ઘણીખરી જગ્યાએ જાણે ચરિત્રલેખક બનાવે બન્યા તે વખતે હાજર હોય અને અભિપ્રાયે સાંભળ્યા હોય અથવા વાતે નજરે જોઈ હોય એવી એકાંતિક ભાષામાં લેખ લખે છે. પૃથક્કરણ કરવાની તેમને રુચિ ન હોવાને લીધે બહુ વાતે અવ્યવસ્થિતપણે દાખલ થઈ ગઈ છે. અવ્યવસ્થિત અભિપ્રાયોને એકત્ર સમૂહ કરવાની પદ્ધતિને બદલે જરા વિશેષ સંભાળભરી તપાસ ચલાવવામાં આવી હતી અને વ્યવસ્થાસર હકીકત દાખલ થઈ હોત તથા તેમાંથી આધારભૂત અને આધાર વગરની તેમ જ પ્રશંસાસ્પદ કે નિંદાસ્પદ હકીકતને વિવેક કરવામાં આવ્યું હોત તે તેમણે જે પ્રયત્ન કર્યો છે તે વિશેષ ઉપયોગી બની શકત એમ મને લાગે છે. બધી કિંવદંતીઓને અવ્ય, વસ્થિતપણે પસાર કરવામાં સમાયેલું જોખમ બહુ વિચારવા યોગ્ય છે અને ખાસ કરીને આનંદઘનજી જેવા મહાત્મા પુરુષને સંબંધમાં વિચાર કરવા માટે જેમ સાધને પૂરાં પાડવાની જરૂર છે તેમ તે પર કાં તે વ્યવસ્થાસર વિચાર બતાવવા જોઈએ અથવા વાત બેંધી લેવી જ જોઈએ. દરેક હકીકત પર વિચારે બતાવવા જતાં ખરા ખેટાનું પૃથક્કરણ કરવાની બહુ જરૂર છે અને એ વાત ખાસ લક્ષ્યમાં ન રહે તો તેનો ગેરલાભ બહ નીકળી આવે છે. બનતાં સુધી ઉપરોક્ત નિયમ સાચવવા અત્ર યત્ન કર્યો છે અને ખાસ કરીને અમુક સંપ્રદાય કે પક્ષ તરફના વાજિંત્ર તરીકે આનંદઘનજીના વિશુદ્ધ જીવનને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી આનંદઘનજી અને તેમને સમય ઉપયોગ ન થાય એ જેવા ખાસ સંભાળ રાખી છે. એ મહાત્માના શિક્ષણ પર હવે પછી વિચારણા થશે ત્યારે પણ આ નિયમ ઉપર લક્ષ્ય રહેશે. મેતા 'આનંદઘનજી મહારાજના પ્રસંગે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓને વિહાર મેડતા અને તેની આજુબાજુમાં વધારે થયો હોય એમ જણાય છે. સંપ્રદાય પ્રમાણે તેઓ મારવાડમાં બહુ વિચર્યા જણાય છે અને જિંદગીને કેટલેક કાળ તેઓએ પાલણપુર તરફનાં ગામમાં ગાળે જાય છે. મેડતાની આજુબાજુનાં મોટાં જંગલોમાં અને આબુ ઉપરની ગુફામાં તેઓ વિશેષ રહ્યા હોય એમ જણાય છે અને શ્રી સિદ્ધાચળને ભેટવા માટે કાઠિયાવાડમાં આવી ગયા હોય એ સંભવિત છે. તેઓશ્રીને જન્મ બુદેલખંડમાં થયું હોય એમ તેઓની ભાષા અને તે સંબંધી ચાલતી દંતકથા ઉપરથી જણાય છે. તેઓની ભાષા પર હવે વિચાર કરવા માટે એ અગત્યની વિચારણા કરવાનાં સાધને પર આપણે લક્ષ્ય આપીએ. તેઓના સંબંધમાં ચાલતી સાંપ્રદાયિક વાત, દંતકથાઓ અને હકીક્ત એક સરખી રીતે તેઓને મારવાડમાં વિહાર બતાવી આપે છે. આપણે ગુજરાતના હેઈએ તેથી તેમને ગુજરાતી કહેવા, કાઠિયાવાડી હેઈએ તેથી કાઠિયાવાડી બતાવવા પ્રયાસ કરો અથવા બંગાળી હાઈએ તે બંગાળી બતાવવા યત્ન કરે એમ કરવા લલચાઈ જવાય તેવું છે; પરંતુ વાસ્તવિક રીતે એ વસ્તુસ્વરૂપ પર આંખ મીંચવાને અથવા મીંચાવવાનો પ્રયત્ન છે. આથી આપણે હવે આનંદઘનજીની ભાષા પર વિચાર કરીએ. આનંદઘનજીની ભાષા સાંપ્રદાયિક હકીક્ત એ બહારને પૂરા ( extrinsic evidence) છે. આનંદઘનજીના ચરિત્રને અંગે આપણે સહજ ઉહાપોહ તે રીતે કરી ગયા. હવે આપણે ગ્રંથકર્તાના સંબંધમાં અને ખાસ કરીને તેમની ભાષાના સંબંધમાં તેઓની જાણીતી કૃતિઓમાંથી શું હકીકત પ્રાપ્ત થાય છે તે પર વિચાર કરીએ. આ આંતરિક પૂરાવા (intrinsic evidence ) જેમ એક રીતે સમય, જન્મ, વિહાર આદિને નિર્ણય કરવામાં ઉપયોગી જણાય છે તેમ અમુક સગાના પુરુષ માટે તેને બહુ ઉપયોગ કરવામાં આવે તે આડે રસ્તે પણ દેરી જાય છે. શેકસપિયર જેવા એક સ્થાનકે રહી જીવન પૂરું કરનારના જન્મ અને વ્યવહારના નિર્ણયમાં અમુક અંશે તેના ગ્રંથમાં વપરાયેલી ભાષા બહુ ઉપયોગી ગણાય, પરંતુ એક સ્થાનકેથી બીજે સ્થાનકે વિહાર કરનાર સાધુઓના સંબંધમાં એ જ ભાષાવિચારણા કદાચ બેટા અનુમાનનું કારણ થઈ પડે તો તે તદ્દન સંભવિત છે. સામાન્ય રીતે અમુક ભાષા ઉપરથી કઈ પણ નિર્ણય ઉપર અમુક વ્યક્તિના સંબંધમાં આવવું અથવા તે પરથી તેમને જન્મ, વ્યવહાર નિર્ણય કરવા એ ઘણું જોખમભરેલું છે. તેનું કારણ એ છે કે મનુષ્ય પોતાની ભાષા સંગ પ્રમાણે ફેરવી શકે છે. સ્વામી વિવેકાનંદને ઈંગ્લિશ ભાષા પર કાબૂ વિચારતાં તેમને ભારતભૂમિથી અન્યત્ર જન્મેલા ધારવામાં આવાં અનુમાને Page #49 -------------------------------------------------------------------------- ________________ આનઘનજીની ભાષા વિચારણા ૩૯ કેવી રીતે ઉપયાગી થાય તે વિચારવા જેવું છે. કાઠિયાવાડમાં જન્મેલ અને પૂર્વ અવસ્થામાં શુદ્ધ ગુજરાતીમાં લેખ લખેલ માણસ દક્ષિણના પ્રદેશામાં વિચરે અને હિંદુસ્તાની ભાષા પર અસાધારણ કાબૂ ધરાવે એવા દાખલા મોજુદ છે. મારવાડના જન્મેલા અને કાઠિયાવાડમાં વિચરેલા સંસ્કારી ગુજરાતી લખે છે અને તેમાં મારવાડની ગંધ પણ ન આવે અને ગુજરાતમાં જન્મેલાં છતાં થાડા વખત પંજાબમાં ફ્રેલા શુદ્ધ ગુજરાતી લખે અને હિંદુસ્તાનીમાં ભાષણ કરે તથા ગુજરાતી ભાષા ખેલતાં એવા દાખલા આપણે હાલ નજરે જોઇએ છીએ. એથી ભાષાને અંગે વધારે વિહાર હતા અથવા પરિચય વિશેષ હતેા અથવા જન્મ તે એમ ચાક્કસ ધારી લેવું તે ખાસ કરીને સાધુઓના સંબંધમાં બહુ જોખમ ભરેલુ છે અને સાધારણ રીતે એવા અસ્થિર પાયા ઉપર કાઈ પણ લેખક કે ગ્રંથકારના સંબંધમાં ઇમારત ચણવી જરૂર બહુ અચાક્કસ અવસ્થામાં રહે છે. શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા જૈન કાવ્યદોહન પ્રથમ ભાગના ઉપેદ્ઘાતમાં જે અનુમાનેા ઉપર આનદઘનજીના સંબંધમાં દોરવાઈ ગયા છે તે ખંધબેસતાં નથી. તેનાં કારણામાં પ્રથમ અગત્યનુ કારણ એ છે કે સંપ્રદાયથી તેઓનાં અનુમાને! અસત્ય માલૂમ પડે છે અને તેઓ જે ભાષાને વિશેષ કાઠિયાવાડી સ'સ્કારવાળી કહે છે અને મુનિ બુદ્ધિસાગર જેને ગુજરાતી કહે છે તે મને વાત બહારના તેમ જ અંદરના પૂરાવાથી પણ ખાટી માલૂમ પડી આવે છે. અગાઉ જણાવ્યું છે તેમ આ સંબંધમાં માત્ર ભાષા ઉપર આધાર રાખવા પડ્યો હાત તા એકાંત અનુમાન ઉપર આવવું લગભગ અશક્ય જેવુ જ હતું પણ તે સાથે મેડતામાં ચાલતી વાતા, સંપ્રદાયથી ચાલી આવેલી હકીકતા, મેડતામાં ઉપાશ્રયનાં ખડેરા અને તે સંની સાથે આનંદઘનજીની ભાષાને વિચારતાં આપણે આનંદઘનજીનો જન્મ અને વિહાર વિશેષ કરીને મેડતા તરફના પ્રદેશમાં એટલે મારવાડમાં હતા એમ બતાવવા પ્રયત્ન કરશું. સંપ્રદાયથી ચાલી આવતી વાતા ઉપર જણાવી છે અને તે વાતને ૫. ગંભીરવિજયજી જેઓના જન્મ પણ ખુદેલખંડમાં હતા. તેઓએ તેઓના જીવનના પ્રથમ ભાગ તિપણે મારવાડમાં ગાળ્યા હતા તે વખત દરમ્યાન આનંદઘનજી સંબંધી ઘણી હકીકત મેળવી હતી. તેમણે ટેકા આપ્યા છે તેથી હવે આપણે આનંદધનજીની ભાષામાં વિશેષ તત્ત્વ કઇ ભાષાનું આવે છે તે વિચારીએ. ત્યાં ભાષાવિચારણાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે અને તે એ છે કે અમુક લેખક ગુજરાતીમાં લખે છતાં પણ જે તેના મૂળ પ્રદેશ મારવાડ હાય તે તે અવારનવાર મારવાડી શબ્દો તથા વાક્યાને ઉપયાગ કરી નાખે છે તેથી ગુજરાતી ભાષાના મહારના શણગારમાં ખીજી કાઈ ભાષાના સંચાગ અથવા સહુયેાગ થયા છે એ પર : ખરાખર વિચાર ચલાવવામાં આવે તે ગ્રંથકાઁના સંબંધમાં આંતરિક હકીકત વધારે ચાક્કસ આકારમાં મળે એમ સંભવ રહે છે. દાખલા તરીકે શ્રી આનંદઘનજીના સંધમાં મારવાડી શબ્દો પણ ન આવડે અમુક પ્રદેશમાં પ્રદેશમાં હતા Page #50 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી આનન્ઘનજી અને તેમને સમય વિશેષ આવે છે. તે જેમ આપણે તેમનું મૂળ સ્થાન મારવાડની ભૂમિ ખતાવી શકીએ, તેમ જ જો તેનામાં પણ અવારનવાર મારવાડીના પ્રયાગા બતાવી શકીએ તે પણ એ જ વાત ખીજા આકારમાં પણ તે જ રૂપે બતાવી શકીએ. આ વાત લક્ષ્યમાં રાખી આપણે પ્રથમ પાની ભાષા પર વિચાર કરીએ. પદમાં મારવાડી (અથવા ગુજરાતી નહિ તેવા ) પ્રયાગેા કેટલી છૂટથી થયા છે તે બહુ થાડાં પત્રમાં આવેલા શબ્દોના લીસ્ટથી જણાશે. નીચે લખેલા શબ્દોમાંથી એક પણ શબ્દ અહીં વપરાયા છે તે રૂપમાં અથવા અર્થમાં ગુજરાતી ભાષામાં વપરાતા નથી અને તેમાંના કેટલાક શબ્દો તે ગુજરાતી ભાષામાં વપરાતા જ નથી. પ્રથમ પદયા, સાવે, આઉરે, જ્યું, ઘટત હૈ, દંત, ધરિય, રાઉ, પાયકે, ભાઉ, નાઉ, કહા, અખ, ધ્યા. દ્વિતીય પદ–માઉરે, મત, શીર, કયા, અજાવે (ગુજરાતી વગાડે ) ક્લે, હૈં, ઘટશે, સુજ, ભાવે, ચામે, માવે, પાવે. પદ ત્રીજુ–જીચ, મેરી, માતા, વિસરી, સુપનકા, સાચ, માચત, રાહત, છાહ, અદરી, આઇ, ગહેશે, જ્યુ, નાહર, મજહુ, છુ, નાહિ, હરિલ, લશ્કરી, છાંરત, કકરી. પદ ચેાથુનન્દ, અગ્યાંનકી, મિત ગઇ, નિજ, દીપક, કીયા, સરૂપ, આપુહી, નત, કહા, દિખાનું, ઔરકુ, ભાર, પ્રેમકા, સા, ઠાર, પ્રાણૂક, ગિને લેાય, અથ, કહાની, કાચ. પદ્મ પાંચસું–અવધુ, નટનાગરકી, આંભણુ, સમયમે, ાને, વિસે, તબહી, ઉલટપલ, ચા, હમ, સુની, મહી, ફૅની, સુભાવે, તાહી, સમાવે, હું નાહિ, લખે, યા, સમચી, સરવડુંગી, ન્યારી, ભાવે, સેા, પાવે, દ છઠ્ઠુ’-રસિકકા, સુન્યા, વિરતંત, ઘરવાસી, મધી, પૂરી, અજાસી, અભ્યાસી, સમાસી, ચારી, યકારી ( જયકાસી ) અનુકરી, વિમાસી, સીઝે, સમાસી. પદ્મ સાતમું –જ જીરકી, માર, ક્યાં, ધાવત, જગતને, ઈક, ડોર, કથા, મહૅમેં, વિલાન, ઘટમેં, મહેંકી, પરતીત,કીજે, દહિ, હલચલ, મેટિ, ઘટકી, ચિહુને, જલમે', પચ, ભૂતકા, વાસા, સાસા, ખવીસા, છિન છિન, તાહી, છલનકું, ઔરા, સીસા, ઘટસે, છમ, લખે, ધૂકી, તારી, આશા મારી, આસન, ધરી પાવે. પદ આðસુ-ફુલકી, નવલી, કાઉ, પકરે, વાસના, ગહે, પરતીત, નાથકું, ક્યુ, સ। પાય, થનતે, દુહાવે, મેરે, કહતે, એસીહી, શિખાવે, મહાત, કહેતે, એસી, દિખાવે, ઔરનકે, કહાવે. પદ નવસૢનિહારે, આપળતાસી, સંચસી, ખાટા ખાતા, પતાસી, વિષ્ણુ વણુ, જગકી, સિચાનપ, અતાસી, કૌણુ, એસા, જેસા, દૂધ, પતાસી, અહિતકરી, હવિધિ, સતાસી, હિતુ. ઔર, સમતાસી. Page #51 -------------------------------------------------------------------------- ________________ આન’ઘનની ભાષા-વિચારણા ૪૧ આવી રીતે લખવા જઈએ તે લગભગ દરેક પદ્મના ઘણા શબ્દો લખવા પડે, કારણ કે સામાન્ય ગુજરાતી મેધ હાય પણ કહી શકે તેમ છે કે આ પદ્મોની એકદમ ગુજરાતી ભાષા કહેવી એ અયેાગ્ય છે. એ દરેક પદોમાંથી એકાદ શબ્દ ગુજરાતીમાં પણ વપરાતા હાય તેને તેવા આકારમાં બતાવી તે પરથી પદની ભાષા ગુજરાતી કહેવી એ તાણીને પેાતાના વિચાર પ્રમાણે શબ્દોને લઈ આવવા જેવા પ્રયત્ન લાગે છે. આવી રીતે સર્વ પદોમાંથી લગભગ મારવાડી ભાષાના અને હિંદુસ્તાનીના પ્રયોગા વિચારતાં પત્તુની ભાષા ગુજરાતી અથવા ગુજરાત અને કાઠિયાવાડમાં ખેલાતી મિશ્ર ગુજરાતી ભાષા કહેવી એ ઘટતું નથી. આને માટે આપણે બીજી રીતે કેટલાક ખાસ શબ્દપ્રયાગેા વિચારીએ તે તેથી પણ એ વાત સ્પષ્ટ થશે. પદોમાં અવારનવાર ગુજરાતી ભાષાના સંસ્કાર છે પશુ વિશેષ સંસ્કાર તેા ઉત્તર હિંદુ અને મારવાડના છે એમ વધારે વિચારણાપૂર્વક નિરીક્ષણ કરવાથી જણાશે. ગુજરાતી ભાષામાં નીચેના પ્રયાગ। કઢિ કેાઈએ વાપર્યાં હાય એવુ વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. તે દરેક પ્રયાગા વિચારવા ચેાગ્ય છે. નમૂના સારુ ખાસ ચૂંટણી કરીને એવા ઘેાડા જ પ્રયાગા અહીં બતાવવામાં આવ્યા છે. · ખાટા ખાતે ખતાસી ' ( પદ્મ-૯). ગુજરાતી ગમે ત્યાં ખેલાતી હશે ત્યાં ‘ખાટુ ખાતું’ એવા પ્રયાગ જ વપરાશે, પરંતુ એક મારવાડીને તમે ખેલતા સાંભળશે તે તે ગયા છે અને તે દક્ષિણી ખાતા ' ખેલશે, કારણ કે લિગન્યત્યય મારવાડીમાં ખડુ થઇ અથવા મારવાડી શબ્દપ્રયાગમાં અથવા વાક્યપ્રયાગમાં વારવાર જોવામાં આવશે. , · જાયે કાઢ્યા ડેપ્યુ ’ ( પ૬-૧૭ ) આ આખા વાકયપ્રયાગ ખાસ મારવાડી ભાષાના છે. એવા પ્રયાગ ગુજરાતીમાં થતા નથી. ટબાકાર વગેરેએ કરેલા તેના અર્થ માટે વિવેચન જીએ ( પૃષ્ઠ ૧૫૪ અને ૧૫૮). એવા વાક્યપ્રયાગ મારવાડી સિવાય બીજી કોઈ ભાષામાં આવતા નથી. 6 ’ 6 6 સવ એ જ પદમાં · લેઈ લકુટિયા ચાલણ લાગ્યા, ’ ‘ સુધા વેણુ, ‘ફુટા છે નેણુ, મરણુ સિરાણે સુતા, ’ ર્ાટી દેસી કાણુ, ' એ જણાશે કે ગુજરાતીમાં એવા અથવા એવા આકારવાળા એક પણ પ્રયાગ હજી સુધી જોવામાં આન્યા નથી. આવા એકદમ સમજી પણ ન શકાય એવા પદમાં કાણુ, વેણુ, બેલે અને છે—એવા શબ્દો આવે છે તેને ગુજરાતી કહેવા એ તદ્ન બેહુદું છે અને પછી તે ઉપરથી અનુમાન કાઢવું કે આનંદઘનજીની ભાષા ગુજરાતી છે એ ઠીક નથી, કારણુ કે એ ત્રણે શબ્દો એ જ આકારમાં મારવાડી ભાષામાં વપરાય છે. માત્ર હિંદુસ્તાનીમાં · લે છે’ને મલે ‘એલતે હૈ’ એમ વપરાય છે. આ આખુ પદ આનંદઘનજીની પદની ભાષા વિશેષપણે ગુજરાતી કરતાં મારવાડીના સંસ્કારવાળા અને મારવાડી તથા હિંદુસ્તાનીના મિશ્રણવાળી " જનમ જનમકે સેથ, પ્રયાગ વિચારવાથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી આનંદધનજી અને તેમને સમય વધારે હોય એમ સ્પષ્ટ બતાવે છે. આવા શબ્દો તથા વાયપ્રોગવાળી ભાષા હાલ પણ બુદેલખંડમાં વપરાય છે એમ તપાસ કરવાથી જણાયું છે. એક ડેઢ દિન ઘેરી” (પદ ૨૩)ને વાક્યપ્રયોગ idiomatic છે તેવા અર્થમાં એક દેઢ દિવસ એમ ગુજરાતીમાં કદિ બેલાતું ન હતું. પણ એક બે દિવસ બેલાતું હતું અને તે જ પ્રયોગ હાલ પણ થાય છે. સેળમા પદમાં “ઢેલાં” શબ્દને પ્રવેગ બરાબર અર્થસૂચક છે. ઢેલા શબ્દ પતિના અર્થમાં અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કઈ ગુજરાતી કવિએ વાપર્યો હોય એમ જોવામાં આવ્યું નથી. આ સોળમા પદમાં “જીસકે પટંતર કે નહિ, ઉસકા ક્યા મેલા ” એ વાક્યપ્રયોગ જેમ અલંકારિક રીતે હિંદુસ્તાની ભાષા બતાવી આપે છે તેવી જ રીતે “સેજડી રંગ રેલા” એ વાક્યને પ્રવેગ પણ મારવાડી ભાષાને ઉદેશે છે. મારે કહેવાની મતલબ અહીં વિશેષ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે. એ આખું પદ તે હિંદી ભાષામાં જ છે અને કઈ કઈ જગ્યાએ મારવાડી ભાષાની તેમાં વાસ આવે છે એ જણાઈ આવે તેવું છે, પરંતુ તેની સાથે એમાં વાના જે પ્રયોગ કરવામાં આવ્યા છે અને તેને જે આલંકારિક અર્થમાં વાપરવામાં આવ્યા છે તે બરાબર મારવાડી છે. “તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા,” અથવા “સેજડી રંગ રેલાના જેવા પ્રયોગો ગુજરાતીમાં થતા નથી અને મારવાડીમાં બહુ સાધારણ છે. આવા શબ્દ અને વાક્યપ્રયોગ ઉપરથી જ્યારે એક ગ્રંથકર્તા કે કવિના સમય અથવા વિહારક્ષેત્ર પર વિચાર કરવાનું હોય ત્યારે તે પ્રદેશના ખાસ સંબંધમાં આવવાની જરૂર રહે છે અને તે સમયના કવિઓના લેખે વાંચી જવાની જરૂર છે અને તેમ કરવાનું અને તે પ્રમાણે જેમણે કર્યું હોય તેમના વિચારો અને પ્રવેગ જાણવા સાંભળવાનું મને બનેલું હોવાથી અને તે પ્રદેશમાં જઈ કેટલીક તપાસ જાતે કરેલી હોવાથી એ સંબંધમાં આ પ્રમાણે થયેલ મારે નિર્ણય જાહેરના હિત ખાતર પ્રકટ કરવાની આવશ્યકતા ધારવામાં આવી છે. સવિશેષ આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં મારા અભિપ્રાય માટે મને આગ્રહ નથી એ ઉપર જણાવ્યું છે અને ફરી પણ જણાવવાની રજા લઉં છું. આ ઉપરાંત બીજા પણ અનેક પ્રયેગે આવી રીતે બતાવી શકાશે. તેને ઉપગ મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનને સ્પષ્ટ બતાવી આપે છે તે તરફ આંખ મીંચામણી કરવી એ તદ્દન બનવું અશક્ય છે. “તૃષ્ણ રાંડ ભાંડકી જાઈ” (પદ ૧૪) એમાં ભાંડની દીકરીને બદલે ગુજરાતી પ્રવેગ થયે હેત તે ઢંઢની દીકરી એવો જ પ્રયોગ થઈ શકત, તેમ જ તે જ પદમાં પૃષ્ઠ ૧૩૯ માં “ વાજે જીત નગારે” એ વાક્યપ્રયોગને બદલે ગુજરાતીમાં વિજયકે” એવો શબ્દસમૂહ વપરાત. અહીં જે પ્રગ કરવામાં આવ્યા છે તે ખાસ માતૃભાષાને અનુલક્ષીને અને અલંકારિક રીતે થયા છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. એક સમર્થ અભ્યાસી લેખક પિતાના લેખે ગુજરાતી આદિ ઘણું ભાષામાં લખી શકે એ સ્પષ્ટ સમજાય તેવી હકીકત છે, પરંતુ જ્યારે ભાષાના ઉપયોગને અંગે idiomsખાસ Page #53 -------------------------------------------------------------------------- ________________ આન'ઘનની ભાષા-વિચારણા ૪૩ વાક્યપ્રયાગા વાપરવાના પ્રસંગો આવે ત્યારે માતૃભાષામાં અથવા દેશી ભાષામાં જેવી છૂટથી તેના ઉપયોગ થાય છે તેવા અને તેટલે ઉપયાગ અન્ય ભાષામાં થતા નથી અને આ માટે તફાવત પદની અને ચાવીશીની ભાષામાં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. ચાવીશી પૈકીનાં ૨૨ સ્તવને આનંદઘનજીનાં બનાવેલાં છે. તેની ભાષા પ્રૌઢ છે, છતાં જે છૂટ અને સ્પષ્ટતાથી ખાસ વાક્યપ્રયોગા અને અલંકારા પટ્ટમાં વપરાયા છે તેટલી છૂટ અને સ્પષ્ટતા સ્તવનેામાં જોવામાં આવશે નહિ. આ મુદ્દા પર આપણે ખાસ વિચાર કરવા ચેાગ્ય છે. તેને માટે સૂક્ષ્મ અવલેાકનદૃષ્ટિથી પદની અને સ્તવનાની ભાષા વિચારવા વિજ્ઞપ્તિ છે. સ્તવનાના વિચારા વધારે ઉચ્ચ છતાં અલકાર અને વાક્યપ્રયોગે પદ્યમાં વિશેષ દૃઢ રીતે વપરાયલા જોવામાં આવશે. ગમે તે પદ્ય વાંચવાથી અને ખાસ કરીને તેના પ્રયાગેા પર વિચાર કરવાથી આનંăઘનજી મહારાજની ભાષામાં દૃઢ સંસ્કાર ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બુદેલખંડમાં વપરાતી મિશ્ર મારવાડી–હિંદુસ્તાનીના જણાઈ આવે તેવું છે. આપણે એવા પ્રયાગા પર જરા વધારે વિચાર કરીએ. દાખલા તરીકે કબ મિલશે મનમેલું ’ (૫૪ ૨૪) ત્યાર પછીની ગાથામાં ‘ લેલૂ ' શબ્દપ્રયોગ અને ખાસ કરીને કા નવિ વિલગે ચેલુ ’ એવા એ જ પદમાં શબ્દ અને વાક્યપ્રયોગ કર્યાં છે તે આ પદોના બનાવનારનુ વિહારક્ષેત્ર સ્પષ્ટપણે મારવાડ તરફ બતાવે છે. લેલૂના અર્થ મારવાડીમાં પથ્થરના કટકા અથવા નાને પથ્થર થાય છે અને ‘ ચેલુ વિલગે ’ એટલે ચેલે ગુરુમહારાજ સાથે રહેવાને લલચાય એ જ અમાં હાલ પણ તે વાકયપ્રયાગ મારવાડી ભાષામાં થાય છે અને કેાઈ મારવાડી સાથે વાત કરવાથી પણ એ હકીકત જણાઇ આવે તેમ છે. · આપ મિલ્યાથી અંતર રાખે એને મળતા ગુજરાતીમાં પણ પ્રયાગ થાય છે પરંતુ એમાં પણ ‘ મિલ્યાથી ' શબ્દ એવી રીતે વપરાયા છે કે એ મારવાડી તરફ આખા પ્રયાગને ખેંચી જાય છે. ‘ આપણા મળે ત્યારે આંતરી રાખે તે ગાંડા સમજવા ’ એમ ગુજરાતીમાં પ્રયોગ થાય છે પણ · મિલ્યાથી ’ એવા ભાષાપ્રયોગ કે વાક્યરચના ગુજરાતીમાં કદી જોવામાં આવતા નથી. આ એક વાક્ય જ મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના પ્રયાગાના જે છૂટથી અહીં ઉપયેગ થયા છે તે બતાવી આપે છે અને ભાષાના નિયને અંગે બહુ મદદ કરે અને ઉપયોગી થાય તેવા આંતિરક પૂરાવા રજૂ કરે છે. આવા ખાસ વાક્યપ્રયાગના થોડાક દાખલા રજૂ કરીએ. ત્રેવીશમા પટ્ટમાં ‘ દે ઢવકાય ન વા ગમે’ એ ખાસ મિશ્ર પ્રયાગ છે અને એના જેવા પ્રયાગ ગુજરાતીમાં જોવામાં * મારા વિચાર પ્રમાણે ૨૧ તેમનાં બનાવેલાં છે જે પર વિચારણા હવે પછી કરવામાં આવી છે. ચાલુ માન્યતા પ્રમાણે ૨૨ સ્તવન (૧ થી ૨૨) તેમનાં બનાવેલાં કહેવાય છે. આ ૨૨ સ્તવને માટે ઉપાદ્ધાત જુઓ. મેં તે સ્તવને પર વિસ્તારથી વિવેચન લખવા માંડયુ છે. વિ. ક. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી આન’ધનજી અને તેમના સમય આવતા નથી. છવીશમા પટ્ટમાં વેઢ સાથે ‘તામ” શબ્દ વાપર્યાં છે તેને ત્યાં અથ વિચારતાં તે કુરાનના અર્થમાં સમજાય છે ત્યારે તે જ શબ્દ પાછે ચુમાલીશમાં પદમાં કુરાન સાથે વાપર્યાં છે ત્યાં તે મહમદ પેગંખર પછીના ગ્રંથકારાએ બનાવેલ મુસલમાની ધર્માં પુસ્તકા બતાવે છે. એવા તે શબ્દના પ્રયોગ ગુજરાતીમાં કદિ થતા નથી. જ્યારે તે અમાં સદરહુ શબ્દ હિંદુસ્તાનીમાં છૂટથી વપરાતા હતા અને અત્યારે પણ વપરાય છે. ચુમાળીશમા પટ્ટમાં ‘ કરવત કાશી જાઈ ગ્રહુરી ' ( પૃ. ૪૬૮) એ ખાસ મારવાડી વાક્યપ્રયાગ બતાવે છે. ગુજરાતીમાં તેને બદલે ‘ કાશીએ જઈને કરવત મૂકાવું ’એવા પ્રયાગ થઇ શકત. કરવત થતું' એવા વાક્યપ્રયોગ ગુજરાતીમાં કદી થતા નથી. ખેતાળીશમા પટ્ટમાં · અપની ગતિ પકરેંગે ’ એ વાક્યપ્રયોગ શુદ્ધ હિંદુસ્તાની છે, એને એ જ વિચાર ગુજરાતીમાં ખાસ પ્રયાગથી બતાવવા હાય તેા · મારા રસ્તે લઈ લઈશ ’ એમ વપરાય છે. પરંતુ ‘ પકડ ધાતુ ગતિ સાથે કિં વપરાતા નથી. આડત્રીશમા પટ્ટમાં C ઃ વાત કરત હૈ ભારી’ એમાં વાતની સાથે ભારી વિશેષણ લગાડયું છે તે ગુજરાતીમાં કિ વપરાતું નથી. આ સવ દાખલાએ આડાઅવળા લઇને બતાવ્યા છે. એ વિષય ઉપર ખાસ લેખ લખવા હાય કે ચર્ચા કરવી હાય તે તે પર પાનાંઓ ભરાય તેમ છે, પરંતુ એવા મોટા ઉલ્લેખ માટે ઉપેાઘાતમાં અવકાશ નથી. ખાસ વિચાર કરીને જરા નિય કરવામાં આવશે તે એકદમ સમજી શકાય તેવું છે કે પદ્યમાં જે ભાષા વપરાણી છે તેમાં મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારા વિશેષ છે અને તેમાં ગુજરાતી ભાષાના પ્રોગ ક્વચિત્ થયા છે ત્યાં પણ હિંદુસ્તાની સંસ્કારો અને તેના વાક્યપ્રયાગાનેા સારી રીતે ઉપયોગ થયા છે. ગુજરાતના પરિચય હાવાથી ગુજરાતીની છાયા પદમાં પણું અવારનવાર જોવામાં આવે છે, છતાં પન્નુની ભાષામાં મોટો ભાગ મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારવાળા છે અને ગુજરાતી પ્રયાગેા કાઇ કાઇ થયા હાય ત્યાં પણ અસલ ભાષાના સ’સ્કારેશ સ્પષ્ટ જણાઈ આવે તેમ છે. હવે આ સંબંધમાં એક બીજી વાત પણ વિચારી લઈએ. ચાપનમા પદ્મમાં માણેકચાક ' શબ્દ આવે છે અને ત્યાં હાટ ું માંડવાની વાત કરી છે તે પરથી આનંદઘનજીનેા અમદાવાદમાં વિહાર હતા એમ કેટલાક માનવા લલચાઈ જાય તો તે સંબંધમાં એ અનુમાન છે: એક તેા ઉત્તર હિંદુસ્તાનનાં ઘણુ ં શહેરામાં વ્યાપારના કેન્દ્રસ્થાનને માણેકચાક કહેવાના રિવાજ છે એટલે શહેરના મધ્યભાગમાં જ્યાં સર્વ વસ્તુ મળી શકતી હાય અને ચાક જેવા આકાર હોય તેને ‘ માણેકચોક ’ કહેવાના રિવાજ છે. અમદાવાદમાં તેને માણેકચાક કહેવામાં આવે છે તેથી ગુજરાતની છાયા પદ્મામાં ધારી લેવાનું કારણુ નથી. દિલ્હીમાં ચાંદનીચેાક છે તેવી રીતે ખીજાં ઘણાં મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનનાં શહેરામાં માણેકચાક હાલ પણ છે. મારી યાદ પ્રમાણે ખુદ મેડતામાં મધ્ય ચાકને માણેકચાક કહેવામાં આવે છે. ચાપનમા પઢની ભાષામાં ગુજરાતીને મળતા કાઇ કાઈ પ્રયાગેા છે તેથી ' Page #55 -------------------------------------------------------------------------- ________________ આનંઘનની ભાષા-વિચારણા તે . 6 પદ ગુજરાત તરફના વિહાર દરમ્યાન લખાયેલ હાય તે તેમ પણ એ ઉપરથી પદોની ભાષા ગુજરાતી કહી શકાય નહિ. જે ગુજરાતી શબ્દો હાવાનું લીસ્ટ આપે છે તે લગભગ ઉલટી વાત સાબિત કરે છે. ઘણાખરા ગુજરાતી પ્રયાગે તેએ નથી. આપણે તેમનું લીસ્ટ પ્રથમ તપાસી જઇએ. છઠ્ઠા પદમાં ‘ માહરા ’ અને ‘ માલુડા ’ એ બન્ને શબ્દો બરાબર હિંદુસ્તાનીના પ્રયાગા છે. સેાળમા પદમાં ‘ પ્રભુ ’ શબ્દ હિંદુસ્તાની છે અને જે અમાં તે ત્યાં વપરાયે છે તે ગુજરાતીને બદલે હિંદુસ્તાની અ ખાસ બતાવે છે. તે જ પદમાં ‘ આવશે ’ શબ્દ જે રીતે ત્યાં વપરાયો છે તે જ પ્રમાણે મારવાડી ભાષામાં હાલ પણુ વપરાય છે, તે કાઇ ભણેલા મારવાડીને પૂછવાથી પણ જણાઈ આવશે. સત્તરમા પદમાં ‘ કાણુ, વેણુ, ખેલે છે' એ ત્રણે શબ્દો મારવાડી પ્રયાગા બતાવે છે અને ખાસ કરીને વેણુ શબ્દ તે ત્યાં એટલા બધા ઘરગથ્થુ છે કે તેને ગુજરાતી કહેવા એ તદ્ન ભૂલભરેલું છે. ‘ કાય, હાય ’ (૧૮) બન્ને મારવાડી પ્રયાગ છે અને તે ખરાખર સાબિત થઈ શકે તેમ છે, જ્યાં તે વપરાયા છે ત્યાં જરા વાંચવાથી પણ સમજાય તેવુ છે. સનાતન જો કહુ રે' ખાસ હિંદુસ્તાની પ્રયાગ છે. સનાતન શબ્દના ઉપયાગ ગુજરાતી ભાષામાં હજુ હાલમાં જ થવા લાગ્યા છે. તે શબ્દને ઇતિહાસ વિચારવા ચેાગ્ય છે. આનંદઘનજીના વખતમાં એ શબ્દ ઉત્તર હિંદમાં બહુ વપરાતા હતા અને હાલ પણ તેનેા હેાળા ઉપયાગ ત્યાં જ થાય છે. ‘ અંતરગતની, વાતલડી’ (પદ–૨૫) એ પ્રયાગ મારવાડી છે. ગુજરાતીમાં ‘ વાતડી’ પ્રયાગ થાય છે, કાઈ પણ કેવળ ગુજરાતી કવિ કે ગ્રંથકારે ગુજરાતીમાં · વાતલડી' શબ્દ વાપર્યાં હૈાય એવું બતાવવામાં ન આવે ત્યાં સુધી આ વાત સાખિત થઈ શકે તેમ નથી. પંડિત વીરવિજયજીએ એક જગ્યાએ વાતલડી શબ્દપ્રયાગ કર્યાં છે, પરંતુ ત્યાં તે કેવળ ગુજરાતી પ્રયાગ નથી, ‘ વાત ' અક્ષરનુ એ પ્રેમદČક નાનું રૂપ છે અને તે કદાચ ગુજરાતીમાં વપરાતું હેાય તે તે જ અર્થ માં તે મારવાડીમાં વપરાય છે એમ ધ્યાનમાં રહેવુ જોઇએ. એવા બન્ને ભાષાને સાધારણ પ્રયાગા એક એકાંત હકીકત સિદ્ધ કરી શકતા નથી. ‘ રહુ’(૫૪-૩૩) એજ રીતે મારવાડી પ્રયાગ છે અને તેની પછીના ફિરુ' શબ્દ બતાવી આપે છે. અડતાળીશમા પદ્મમાં, એક પખા મે કાઇ ન દેખ્યા, કાઇનુ જે જે કરાવ્યું ’ એ સ મારવાડી પ્રયાગ છે. એ સામાન્ય રીતે પણ સમજી શકાય તેવું છે. આવી રીતે પ્રયાગો માટે મતાવી શકાય તેમ છે. સ્થલસ કાચથી વધારે લખવાની જરૂર લાગતી નથી, પણ મારા ધારવા પ્રમાણે મારે જે વાત કહેવાની છે તે મેં બની શકતી રીતે સ્પષ્ટ કરી છે. અહીં મારે એટલું બતાવવાની જરૂર છે કે મેં પચાસ પદની ભાષા પર વિશેષ ઊહાપોહ કર્યાં છે, કારણ કે ત્યાંસુધીનાં પદો બહુ વાર વાંચવાની મને જરૂર પડી છે. ભાષાવિચારને અંગે આ જ પુસ્તકના બીજા ભાગમાં વિચાર કરવાનુ કારણુ રહેશે અથવા અભિપ્રાય ફેરફાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થશે તેા ખુલ્લા દિલથી તે ૪૫ ધારવામાં અડચણ નથી, મુનિ બુદ્ધિસાગર પદોમાં બતાવવા માગે છે તેથી ધારે છે તેમ વપરાયા જ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી આનઘનજી અને તેમના સમય વિષયને ફરી વાર હાથ ધરવામાં આવશે. કાઇ પણ લેખકે પોતાના નિણું યાત્મક વિચારો આવી ખામતમાં જાહેર કરવાની કે અન્ય પર ઠસાવવાની ધૃષ્ટતા કરવા વિચાર કરવા તે અયેાગ્ય છે. માત્ર વિચાર કરનારને વિચાર કરવાનાં સાધના ચાજી આપી પોતે પોતાના અભિપ્રાય ખતાવવા સાથે તટસ્થ રહેવું એ જ ઉચિત માર્ગ છે અને તે સાથે પોતે જે નિ ય પર આવેલ હૈાય તે માદક તરીકે બતાવવા અને તેને માટે ચેાગ્ય ભાષા વાપરવી. આક્ષેપક અથવા નિણૅયાત્મક શૈલી આવી બાબતમાં લેખક અને વાંચનાર બન્નેને લાભ કરનાર થતી નથી. આવા ભાષાશૈલી વિગેરેના ખાસ વિષયેામાં પ્રતિપાદક શૈલી ચેાગ્ય ભાષામાં જાળવી રાખવાની બહુ જરૂર છે. પાછા આપણા મુદ્દા પર આવતાં આપણે હવે આનtઘનજીનાં સ્તવનેાની ભાષા પણ વિચારી લઇએ. આનદઘનજી મહારાજે ચાવીશી પૈકી ખાવીશ સ્તવને બનાવ્યાં એમ કહેવાય છે. બાકીનાં એ સ્તવના મનાવવા એ જૂદા જૂદા પ્રયાસ થયા છે, પણ આનંદઘનજીની ભાષા કે રહસ્યની ખૂબી કાઈ લાવી શકયું નથી. આનંદઘનજીનાં સ્તવનેાની ભાષામાં ગુજરાતીનુ તત્ત્વ સારું છે અને તે સ્તવના ગુજરાત કાઠિયાવાડના વિહાર પછી લખાયલાં હાય એવુ સહજ અનુમાન થાય છે. એ સ્તવનામાં મારવાડી અને હિંદુસ્તાનીના સંસ્કારા બહુ છે, એ ખતાવે છે કે ભાષા ગમે તેટલી ગુજરાતી લખવાને પ્રયત્ન કરવા છતાં જન્મભૂમિ તરફની ભાષાના સંસ્કાર! જવા બહુ મુશ્કેલ છે. એ ઉપરાંત એક બીજી વાત તરફ અહીં ખાસ લક્ષ્ય દ્વારાય છે અને તે એ છે કે જે પ્રૌઢ અલંકારિક ભાષા પટ્ટમાં આવી શકી છે તેવી ભાષા સ્તવનામાં આવી શકી નથી. આ વાત પ્રથમ દૃષ્ટિએ ચેાંકાવનારી લાગે તેમ છે, કારણ કે આનંદઘનજીનાં પદો કરતાં સ્તવના વિશેષ પ્રસિદ્ધ છે; પરંતુ ખરાખર વિવેચન કરી પરીક્ષા કરવામાં આવશે તે આ વાતનું સત્ય સમજાશે. કુદરતી માતૃભાષામાં જે ખાસ પ્રયાગા વાપરી શકાય છે તેવા ગ્રહણ કરેલી ભાષામાં વપરાતા નથી અને એક પદ્મ અને એક સ્તવન હાથમાં લઈ બંનેની ભાષા પર વિચાર કરવાથી આ વાતનું મારું સમજાઇ જશે. સાથે એટલું પણ યાદ આપવાની જરૂર જણાય છે કે સ્તવનાનું મહત્ત્વ ભાષાપ્રયોગને લઈને નથી, પણ નૈસર્ગિક ઉચ્ચ વિચારા, આદશ મય જીવનના ઊંડા હૃદયપ્રદેશમાંથી નીકળેલ ભાવ અને વ્યવહાર નિશ્ચયને એક સરખી રીતે પાષક તત્ત્વ આપનાર સ્તવના બહુ અલ્પ હાવાથી આન ંદઘનજીનાં સ્તવનાનુ અહુ મહત્ત્વ છે; બાકી વાક્યપ્રયાગના સંસ્કારીપણાને અંગે, વસ્તુગ્રહણ અને નિદર્શનની દૃઢતાને અંગે અને કાવ્યમાંને અંગે પદોની ભાષાશૈલી સ્તવનની ભાષા કરતાં ઘણી ચઢે તેમ છે. જે ઉચ્ચ આશય જાળવી રાખીને મહાન સત્યા સ્તવનામાં પ્રગટ કરે છે તેની આથી ઓછી કિમત થતી નથી. વક્તવ્ય એટલું છે કે ગુજરાતી ભાષાના છૂટથી ઉપયોગ કરવા જતાં પદ્મા જેવી વિશિષ્ટ ભાષા સ્તવનેામાં આવી શકી નથી. કાવ્યરસિકતા પણ પદોમાં સ્પષ્ટ માલૂમ પડે છે અને સરખામણીમાં તે વધારે ભાવાત્મક છે એમ જણાઇ આવે છે. આ વક્તવ્ય ખરાખર Page #57 -------------------------------------------------------------------------- ________________ I બુદેલખંડની મિશ્ર હિંદુસ્તાની ભાષા એક જૂદી હકીક્ત છે. ભાષાને અંગે વિચારણા કરતાં અહીં કહેવાની એક બીજી વાત એ પ્રાપ્ત થાય છે કે સ્તવનોની ગુજરાતી ભાષામાં પણ ઉત્તર હિંદુસ્તાનના સંસ્કારે બહુ દઢ રહી ગયા છે. આપણે કેટલાક દાખલા આ સંબંધમાં બતાવી આપણા ચરિત્રનાયકનાં સ્તવનેની ભાષાવિચારણા કરીએ. “સમજે ન માહો સાલે.” ( સ્તવન ૧૭–૬) અહીં માહરે સાલ એ શબ્દને પ્રાગ કાઠિયાવાડી છે એમ બતાવવા પ્રયત્ન થયે છે. એ પ્રાગ કાઠિયાવાડ કરતાં સુરતમાં વધારે થાય છે અને તેથી વધારે મારવાડમાં થાય છે. એ ઉપરાંત એમાં ખાસ લક્ષ્યમાં લેવા જેવું તે લિંગવ્યત્યયનું સ્વરૂપ છે. એ કુંથુનાથજીના સ્તવનમાં મનની વાત ચાલે છે અને કેઈ પણ સાધારણ ગુજરાતી બોલનાર મનને “સાળે” કહે નહીં પણ સાળું' કહે એ ભાષાપરિચયથી જણાય તેવું છે. “મન” નાન્યતર જાતિને શબ્દ હોવાથી સાળા શબ્દનું વિકારી રૂપ તત્કાગ્ય નાન્યતર વિકાર ગ્રહણ કરે છે. મારવાડના લોકો ઉપર બતાવ્યું તેમ “ખેટે ખાતે” શબ્દ બોલે છે તેમ મન માટે પુલિંગ વાપરે છે. પદ ૯ અને તે પર ભાષાવિચારણું ઉપર થઈ છે તે અત્રે પ્રસ્તુત છે. આવી રીતે લિંગવ્યત્યય મારવાડીમાં બહુ થયા કરે છે. આ જ લિંગવ્યત્યય “મુજ મન તુજ પદપંકજે રે, લીને ગુણ મકરંદ” (૧૩-૩) વાળા વાક્યમાં થયું છે. મન અને મકરંદ બને માટે “લીને ” શબ્દ લાગુ પડે તેમ નથી, કારણ કે મન નાન્યતર લિંગે છે અને મકરંદ પુલિંગે છે, છતાં લિંગ સંબંધી ફેરફાર મારવાડમાં અગત્યને નથી અને મનને તે બહુ વાર નરજાતિમાં વાપરવામાં આવે છે તેથી “સમજે ન માહરે સાળો” એવા ઉપરોક્ત પ્રવેગ પેઠે જ આ પ્રયોગ થયે છે. જે સ્તવનની ભૂમિકા મારવાડી–હિંદુસ્તાનીમાં બતાવે છે, તેનાં ફળફૂલને ગુજરાતીમાં કહેવાઈ શકાશે, પણ વેલે તાણતાં તે થડ તરફ જ જશે એવું સ્વરૂપ સ્તવમાં બહુ વાર જોવામાં આવશે. આ લિંગવ્યત્યયના બીજા પણ ઘણું દાખલાઓ છે. જેમકે “પાપ નહિ કઈ ઉસૂત્રભાસણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે ” એ ચતુર્દશ પ્રભુના એકદમ ગુજરાતી લાગતા સ્તવનમાં પાપ અને ધર્મ શબ્દ નરજાતિમાં વાપર્યા છે તેવા પ્રયોગ ગુજરાતી ભાષાના સાક્ષરને તદ્દન ન સમજાય તેવા લાગે છે, જ્યારે મારવાડીમાં તેમ થવું તે દરરેજને બનાવ છે. અઢારમા અરનાથજીના સ્તવનમાં “કનક” માટે એથી ગાથામાં વાત ચાલી છે ત્યાં તેને માટે “ભારી, પીલો અને ચીકણો” એવાં વિશેષણ મૂક્યાં છે એ ત્રણેમાં અને ખાસ કરીને છેલ્લા બેમાં સ્પષ્ટ રીતે લિંગવ્યત્યય થયું છે. તમે કઈ મારવાડીને ગુજરાતી બોલતા સાંભળશે તે તે બરાબર આવી જ રીતે ગુજરાતી ભાષાના વિશેષણને ઉપયોગ કરશે. વળી આવા લિંગવ્યત્યયે અજાણતા થઈ ગયા છે એમ પણ નથી, કારણ કે કુંથુનાથજીના સ્તવનની છઠ્ઠી ગાથામાં મનને સાળા અને કાળા કહીને તુરત જ કહે છે કે “મેં જાણ્યું Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય એ લિંગ નપુંસક” વિગેરે. આટલા ઉપરથી મનનું નપુંસકલિંગ– સિદ્ધપણે કર્તાના જાણવામાં છે. છતાં તેને માટે નરજાતિનાં વિશેષણ અને ઉપનામ વપરાય તે સ્પષ્ટ રીતે મારવાડી ભાષાના પ્રયોગ બતાવી આપે છે. આવી રીતે પ્રેમ કલ્પતરુ છેદીએ રે' (૨૨-૫) માં ત” શબ્દને જે નરજાતિમાં વાપરેલ છે તે સંસ્કૃતિને અનુરૂપ છે, પણ ગુજરાતીમાં તે શબ્દ નપુંસકલિંગમાં જ વપરાય છે. મારવાડીમાં તો ઝાડને પણ નરજાતિમાં જ વાપરવામાં આવે છે તેથી આ પ્રયોગ તે ભાષાને અનુરૂપ છે. - સત્તરમા સ્તવનમાં “સાપ ખાય ને મુખડું થયું' એ ઉખાણું આપ્યું છે તે મારવાડ દેશની પ્રચલિત જાણીતી કહેવત છે, જ્યારે ગુજરાતમાં તેવું કઈ ઉખાણું હોય એમ જણાતું નથી. આ ઉપરાંત “ વ્યાલ તણી પરે વાંકું તેને કહેવું, “સકળ મરદને ઠેલે ” એવો વાક્યપ્રયોગ કરે અને “એ કહિ વાત છે મેટી” એમાં “કહિ” શબ્દને ખાસ વાક્યપ્રયોગ કરે એ સર્વ અર્થસૂચક છે. એમાં “કહિ” શબ્દનો અર્થ “કાંઈ” એમ થાય છે. “એ તે કાંઈ બહુ મોટી વાત કરી એવા અર્થમાં “કહિ” શબ્દ ગુજરાતીમાં વપરાતું નથી, પણ બરાબર તે જ અર્થમાં હાલ પણ મારવાડી ભાષામાં તે શબ્દ વપરાય છે. - સુમતિનાથના સ્તવનમાં “તીસર” (પ-૨) એ ત્રીજાના અર્થમાં વપરાયેલ શબ્દ હિંદુસ્તાની જાણનાર ગુજરાતી બોલનારના જેવી જ ભાષા બતાવે છે. ગુજરાતીમાં તે તીસરે ” શબ્દ જ વપરાતું નથી એ કહેવાની જરૂર નથી. આદીશ્વર ભગવાનના સ્તવનમાં “ઓર” શબ્દ બીજાના અર્થમાં વપરાયેલ છે તે શુદ્ધ હિંદુસ્તાની શબ્દપ્રયોગ છે અને તે સામાન્ય ભાષા બોધથી પણ ગ્રાહ્ય થાય તેમ છે. એ ઉપરાંત નીચેના શબ્દપ્રયોગ આનંદઘનજી મહારાજની સ્તવનની ભાષામાં મિશ્ર મારવાડ તથા ઉત્તર હિંદની ભાષાનું તત્ત્વ બતાવે છે તે વિચારવા ગ્ય છે. નીચે ઉલ્લેખ કરેલ છે તે સ્તવનને નંબર અને ગાથાને નંબર છે. સેગ (૩-૪) પીજે (૨૧-૪) બોઘા (૧૯-૬). ઘુર (૩-૧) ગતિનલી (૧૯-૫) મહિર નજર (૧૯-૧૧). ઘુરિ (૫-૨) ભાયા (૧૯–૧૦ ) ફિર (૨૦-૯) પાવે (૧૯-૧૧) ધીઠાઈ (૪-૪) દય (૯-૪) કહિયે (૨૦-૧) પિપાસા ભાંજે (૪-૫) (૨૧-૩) લહિયે ( ર ) દાવ (૫–૫). પણુ (૯-૩) ચાવે (૨૦-૯) સંપજે (૫૬) ભેદ (૧૨-૨) કીજે ( ૨૧-૪) વાધરો (૧-૬) દુવિધા (૧૮-૭) વંચીને (૨૧–૯) દેખણ દે (૮-૧ ) તુરિય (૯-૦ ) ફે (૨૨-૨) નિઃકામી રે (૧૧-૨) , (૧૯-૩) મિલિ (૨૨-૫) માતા (૧૯૮). ધારે પદ સેવ (૭-૨) બંધસી (૨૨-૬) ઘનનામી (૧૨-૧) વેધ (૧૩–૫) રેહ (૧-૬). , ( ૧૭-૨) અરદાસ (૧૫-૮) અંબ (૨–૬). (૧૫-૮) નેતુ (૭–૧) વાદ (૩–૫) ઉખાણે (૧૭–૨) અવકાશ (૧૬-૨) ઉન્માદ ( ૩–૫) પદપાગી (૧૯૭) , ( ૨૯-૩) Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી આન બનજીના દેહાત્સગ વગેરે પ્રતિભાસ (૧૬ ૨) સાત્વિકી શાલ (૧૬-૫) લખાસી (૧૧-૬ ) દેહગ ( –૬) વશ્ર્લે (૭-૪) નિદાન (૧૬-૮) નયણ ( ૨–૨ ) 29 ( ૨–૫ ) ( ૧૪–૩ ) .. અમ (૧૫-૧) કૃષ્ણ ( ૨૦–૨ ) કુણુ (૨૨-૪) વરે પડે (૧૫-૫) મુણે (૧૬-૧૦) નિસ્તર્યો (૧૬–૧૧) નમો મુજ (૧૬–૧૩) ભાજે (૧૭–૧) હટકું (૧૭–૪) ઠેલે (૧૭-૭) જેલે (૧૭-૭) પીજીએ (૧૮૫) ટ્વેને ચાચના (૩-૬ ) *દિહા ( ૮–૩) રઢ મા (૧૧–૪) માહે ફદીએ (૧૫-૫) સધિ ( ૧૬-૬) સુચિ (૯–૨ ) કાણ ( ૧૯-૨ ) આં ( ૧૭–૪ ) કીસડી ( ૨૨–૬ ) ઇશે. (૧૬-૯) નિસપતિ ( ૨૨-૮) નરખેટ (૧૩–૧) ધીંગ (૧૩-૧) સીઝ (૧૦-૩) ફ઼િ-+ (૧૫-૧) જલલિહા (૮-૩) ચિત્તમે (૧૪-૭) રંગશુ (૧૫-૧) જેતી (૧૫-૪) અવલે પાસે (૧૭-૩) અબ (૧૯–૧) ૪૯ બીજા શબ્દોના અથવા અહીં ધુર, હૈં, પણુ-શબ્દોના અર્થ વિચારવામાં આવશે અથવા ઉપયેગ અથવા અર્થે કે પ્રત્યયે વિચારવામાં આવશે તે તેઓનું મૂળ મારવાડ ખાસ કરીને બુદેલખંડ અને ઉત્તર હિંદમાં જતું જણાઈ આવશે. સેચ્યૂ કે ઘણુદિયા, ધીંગ કે ખેટ, લખાસી કે રઢ એવા શબ્દોને ગુજરાતી ખેલતા કાઈ પણુ વિભાગના કહી શકાય, કાઈ પ્રાંતને ઉદ્દેશી શકાય એમ મને લાગતું નથી. ઉપરના દરેક શબ્દ પર વિસ્તારભયથી ટીકા કરી નથી, પણુ સુજ્ઞ વાચકે તે વિચારી લેશે અને કાઇ શબ્દના અર્થ ન સમજાય તે ટખા સાથે વિચારશે તે જે વિચાર હું અહીં બતાવવા માગું છું તે જણાઈ આવશે. એકમના ( ૯–૨) ગાઢી સગાઈ (૧૯-૪ ) કરસાલી ( ૧૯–૫ ) મેષ (૨૨૯ ) પરિકર ( ૧૬–૧૧ ) સાજન (૨૨-૨ ) ઇંદ્રિયરામાં (૧૧-૨) મૂલ (૧૯–૧ ) સહી (૨૦૦૬) મનરાવાલા ( ૨૨-૧ ) ભારી ( ૮–૧૪) મતવાસી (૧૧-૬) ચતુરાઇ(૨૨–૫) તીક્ષણતા (૧૦-૧) પરખાય (૧૬–૧) પરખડી છાહુડી (૧૮–૨) કયું (૨૦~૧) તરસ (૪–૬) કિસ્સુ (૨–૧) હવે સ્તવનેામાં આપણે કેટલાક વાક્યપ્રયોગા વિચારીએ જે પણ એ જ હકીકતને વધારે સ્પષ્ટ આકારમાં બતાવવા ઉપયાગી થાય છે. • પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સાપાધિક ધન ખાય ’( ૧૨ ) એમાં વાક્યપ્રયાગ અને શબ્દરચના ખરાખર હિંદી છે તે ત્રેવીશમા પટ્ટની ત્રીજી ગાથામાં · કેવળ અચળ અનાદિ અખાષિત, શિવશંકરકા ભેટા ’ અતાવેલા ભાવ સાથે વિચારવાથી સહજ માલૂમ પડે તેમ છે. એમાં “ સગાઈ” શબ્દ કાઠિયાવાડમાં વધારે વપરાય છે એમ ધારી લેવુ ખરાબર નથી. કાઠિયાવાડમાં સગાઈ કરતાં ‘ સગપણુ’ શબ્દ જ વધારે વપરાય છે અને તે વાત કાઠિયાવાડના પરિચયથી . Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી આનદ્દનજી અને તેમના સમય જણાય તેવી છે. સગાઈ શબ્દ મારવાડી ભાષામાં મહુ છૂટથી વપરાય છે અને તે જે અથ માં આનંદઘનજીએ વાપર્યાં છે તે જ અમાં વપરાય છે. આથી બન્ને રીતે · સગાઇ? શબ્દ પર બાંધેલ રચના તૂટી પડે છે અને તેથી તેા ઊલટું હિંદુસ્તાની-મારવાડીના મિશ્ર પ્રયાગાના ઉપયોગ સ્તવનમાં પણ વિશેષ થયા છે એ વાત સાબિત થાય છે. અલખ’ શબ્દના ઉપયાગ (૧-૫) જેવા આદીશ્વર ભગવાનના સ્તવનમાં થયા છે તૈવેા જ મિશ્ર મારવાડીના પ્રયાગવાળા ત્રેવીશમા પદ્મની છેલ્લી ગાથામાં થયા છે. (પૃ. ૨૧૬) અલખ શબ્દના ઉપયાગ ગુજરાતીમાં કદાચ થતા તે બહુ જવલ્લે જ થતા, પણ હિંદીમાં અવારનવાર બહુ સારી રીતે થયા કરે છે અને અગાઉ પણ થતા હતા તે વ્રજવાસી કવિએનાં પદ્મ તથા કબીરનાં પદે વાંચવાથી જણાય તેવુ' છે. " C આવી જ રીતે ‘ વસ્તુવિચારે દ્રવ્ય નયણુતણે. વિરહ પડ્યો નિરધાર ' એવા પદચ્છેદવાળી વાક્યરચના (૨-૫), એમાં તથા ખીજી ગાથામાં · નયણુ” શબ્દના આંખના અર્થમાં ઉપયાગ થાય—એ સર્વ ઉત્તર હિંદના સંસ્કારા મજબૂતપણે બતાવે છે એમ મને લાગે છે. એવી જ રીતે ‘ લખ પૂરે મન આશ' (૧-૫) અને ‘અધેા અંધ પુલાય' (૨-૩) ના અર્થ વિચારતાં તુરત વાકયરચનાનું મૂળ ઉત્તર હિંદમાં જણાઇ આવે તેવું છે. આવી જાતના અનેક વાક્યપ્રયોગા બતાવી શકાય તેવું છે અને એ ખાખત ઉપર ઘણી ગેરસમજુતી થયેલી છે તેથી આપણે તે મુદ્દો જરા વધારે સ્પષ્ટ કરવા પડશે. બાકી તે ગમે તે વાકયપ્રયાગ વિચારણાપૂર્વક નિષ્પક્ષપણે લક્ષ્યમાં લેવામાં આવશે તેા તેની રચના હિંદુ સ્તાનના ઉત્તર વિભાગ તરફ જ જશે. આવી માખતમાં ઉપર ઉપરથી વાંચી અભિપ્રાય આપી જનારના અદ્ધર વિચારા ઉપર આધાર માંધી શકાય તેમ નથી. આપણે આ જ મુદ્દો સાબિત કરનાર થાડાક ખાસ પ્રયોગો હજુ પણ વિચારીએ. * ચરણુ ધરણુ નહિ ઠાય' (૨-૩) એ હિંદીના ખાસ પ્રયોગ છે. ગુજરાતીમાં એને માટે ‘ પગ મૂકવાનું પણ નથી ' એવા પ્રયાગ થાત. · પંથ નિહાલશું” (૨-૬) એવા વાકયપ્રયાગ અહીં કર્યાં છે તે સેાળમા પટ્ટની ત્રીજી ગાથામાં પંથ નિહારત લેાયણે દ્રુગ લાગી અડાલા’ એ વાક્યપ્રયાગ સાથે બરાબર મળતા આવે છે. રસ્તા પર નજર કરીને બેસવુ એને માટે પથ નિહારવા અથવા નિઙાળવા એ વાકયપ્રયાગ મારવાડી અને હિંઢીમાં થાય છે. એમાં ભાષાસંસ્કારમાં નિહારવાને બદલે સ્તવનમાં નિહાળવે એમ પ્રયાગ થયેા છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. એ મારવાડમાંથી ગુજરાત તરફ પ્રયાણુ સૂચવે છે પણ વાકયપ્રયાગ ગુજરાતમાં રહેવા છતાં તેનું મૂળ ઉત્તર હિંદ તરફ ખતાવે છે. હવે આપણે લિખ ધાતુથી પ્રયાગ પર જરા વિચાર કરીએ તેા ઉત્તર હિંદની ભાષાને સ્તવનમાં ઉપયોગ વધારે સ્પષ્ટ રીતે જણાશે. સ્તવનમાં ‘ દોષ અબેધ લખાવ ( ૩–૨ ) ત્યાં લખાવ એટલે લખવું તે. એટલે માલૂમ પડવાના જાણવાના અશ્વમાં તે ધાતુ વધુ Page #61 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષા-વિચારણા ૫૧ રાયા છે. રવિ શિશ રૂપ વિલેખ ’ (૪–૨ ) ત્યાં લિમ્ ધાતુને ગુણુ કરી સાથે વિ ઉપસર્ગ લગાડી સ્પષ્ટ દન એ અમાં એ શબ્દ ત્યાં વપરાયા છે, અને · વ્યવહારે લખે દેહિલા ’ (૧૮-૭) તથા · એકપખી લખી પ્રીતની ’ ( ૧૮-૮ ) ત્યાં લખે એટલે શીખે, જાણે એ અંમાં તે ધાતુ વપરાયા છે. આવા અર્થમાં ગુજરાતીમાં કદિ લખ કે લિખ ધાતુ વપરાતા નથી. હવે એ જ આનંદઘનજીએ મારવાડી-હિંદુસ્તાનીમાં લખેલ છે એમ સ્વીકારાયલાં પદોમાં તે ધાતુ કેવી રીતે વાપર્યાં છે તેનાં ત્રણ દૃષ્ટાંતેા જોઇએ. • નિરખ હાય લખે કેાય વિરલા ’ ( ૫-૩) ત્યાં લખે એટલે જાણે સમજે-દેખે એ અંમાં તે જ ધાતુ વાપર્યાં છે, ત્યાર પછી મેરી વૈર ઐસે નિઠુર લિખાવે ’ (૧૦-૧ ) લિખાવે એટલે જાણે એવા જ અર્થ ટબાકાર કરે છે તે શ્રી સંભવનાથના સ્તવનમાં લિખ ધાતુનુ પ્રેરક રૂપ જે અર્થમાં વાપર્યું છે તે જ અર્થાંમાં ત્યાં પણ એ રૂપ વાપરેલ છે. - વિરલા અલખ લખાવે ’ ( ૨૭–૧ ) અહીં લખાવે શબ્દ જાણવાના અર્થમાં ખરાખર વપરાયેલ છે. [ પૃષ્ઠ ૨૩૮-પર છાપવામાં · લગાવે' છપાયુ છે તે પ્રેસની ભૂલ છે જે તે જ પૃષ્ઠ પરની નેટ જોવાથી જણાશે. ત્યાં લખાવે શબ્દના જ અર્થ આપવામાં આવ્યે છે. ] આ લિબ્ ધાતુના શબ્દપ્રયોગ અને તેને જે અર્થાંમાં વાપરવામાં આવ્યે છે તે મારવાડી અને હિંદુસ્તાનીના થયેલા અનેક પ્રયાગોને એકદમ સ્પષ્ટ રીતે ખતાવી આપનાર હાય એમ મને લાગે છે. અત્યાર સુધીના જૈનના રાસેા અને અન્ય કેવળ ગુજરાતી કવિઓએ અનાવેલા પદ્ય ગદ્ય ગ્રંથામાં લિમ્ અથવા ‘ લખ્ ′ ધાતુને આવા ઉપયેાગ થયેલા મારા વાંચવામાં આવ્યેા નથી. C . અગિયારમા સ્તવનની ત્રીજી ગાથામાં ‘સાધે ’ક્રિયાપદ બે વખત વાપરેલ છે; · નિજ સ્વરૂપ જે કિરિયા સાથે' અને ‘ જે કિરિયા કરી ચઉ ગતિ સાધે' અહીં સાધે ક્રિયાપદના અર્થ અને કમ વિચારતાં તેના અને અર્થાં બહુ જ વિચારણીય છે. પ્રથમ ક્રિયાપદનુ ક્રમ કિરિયા છે. જ્યારે બીજી વાર ચઉ ગતિ છે. એ બન્ને જગ્યાએ તેના અર્થ અને પ્રયાગ ઉત્તર હિંદુસ્તાનના ‘સાધ્’ ધાતુના પ્રયોગ બતાવે છે. સાધ્ ધાતુ ગુજરાતીમાં વપરાય છે ત્યાં તેના અર્થ મેળવવું થાય છે, તેનાથી આ તદ્દન જુદો જ અથ છે. આની સાથે વળી ૨૧ મા પ્રભુના સ્તવનમાં તેના અથ વિચારવામાં આવશે તે તે તદ્દન નવીન અર્થ બતાવશે. એ અમાં પણુ ગુજરાતીમાં સાધ્ ધાતુને ઉપયાગ થતા નથી. શ્રી વિમળનાથજીના સ્તવનમાં આતમર્ચા આધાર ( ગાથા ૪ થી ) અને પાંચમી ગાથામાં ‘ રિશણુ દીઠે જનતા રે, ' એમાં રિશણુ શબ્દને નરજાતિમાં પ્રયાગ, વેધ શબ્દના ગુજરાતીમાં ઉપયોગ, દિનકર—સૂર્ય સાથે ‘ કરભર ’ એટલે કિરણસમૂહના પ્રયોગ અને પસરતા શબ્દના ઊગવાના અર્થ એ સવ એક જ વાત બતાવી આપે છે અને ધાર તરવારવાળા ચૌદમા શ્રી અનંતનાથજીના ઉપર ઉપરથી ગુજરાતી દેખાતા સ્તવનની છઠ્ઠી Page #62 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી આનનજી અને તેમના સમય ગાથામાં પાપ અને ધના નરજાતિમાં લિંગન્યત્યય, ‘આણા’ શબ્દના અવધારણ કરવાના અર્થાંમાં ઉપયાગ અને લીપણુંને બદલે ‘ લીપણા ’ એવા જે અસલ પ્રયાગ પ્રતેમાં દેખાય છે તે જરા વિવેચક દૃષ્ટિએ વિચારવાથી આ વાત હસ્તામલકવત્ જણાય તેવી છે. એ જ સ્તવનની સાતમી ગાથામાં ઉપદેશના સાર એમ છાપેલી મુકામાં છાપેલ છે ત્યાં ‘ ઉપદેશનુ સાર • એમ પ્રતમાં લખેલ છે. એ સ` લિગન્યત્યયા અને શબ્દપ્રયોગ આવા શુદ્ધ ગુજરાતી લાગતા સ્તવનમાં જોવા પછી કોઈ વિદ્વાન્માણુસ કાઠિયાવાડી અથવા ગુજરાતીના શબ્દ કે અથ પ્રયાગા સ્તવનમાં મુખ્યતાએ થયા છે એમ કહેવાની ખમતમાં લલચાઇ જાય અથવા તે સિદ્ધાંત ( Theory માં મક્કમ રહી શકે એમ જણુાતું નથી. સેવના ધાર પર રહે ન દેવા એ પ્રયોગ ચૌદમા સ્તવનની પ્રથમ ગાથામાં છે અને ‘ અંધાઅંધ પુલાય ( ૧૫-૬) એ મને પ્રયાગા શું અતાવે છે? એવા ગુજરાતી પ્રયાગા કર્દિ જાણવામાં, સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. એને અન્વય કરવાથી આ ખામત સ્પષ્ટ થઈ જાય તેવી છે. આ આંતિરક પૂરાવા ઘણા સ્પષ્ટ અને વિચારણીય છે એમ મારા કહેવાની મત લખ છે. આ વિષય પર હજી ઘણાં વધારે દૃષ્ટાંતે સ્તવનામાંથી આપી સ્તવનની રચના ગુજરાતી હાવા છતાં તેની ભૂમિકા ઉત્તર હિંદમાં છે એમ બતાવી શકાય તેવું છે, પરંતુ આટલાં છાંતે મારા ધારવા પ્રમાણે પૂરતાં છે. સેાળમા શ્રી શાંતિનાથના અતિ ઉદ્ઘાત્ત લાંબા સ્તવનની દરેક વાક્યરચના મારવાડ તરફની છે એમ બતાવાય તેવું છે · સકળ નયવાદ વ્યાપી રહ્યો, ' ( ગાથા ૬) · શિવસાધન સંધિ રે’(એ જ ગાથા).‘ ભાવ....તે તેમ અતિથ્ય સદ્ઉ’ (ગાથા ૩) ‘તામસી વૃત્તિ પરિહરી ભજે સાત્વિકી' (ગાથા ૫) વિગેરે શબ્દ તથા વાક્યપ્રયાગ સર્વ એક સરખી રીતે મારવાડીના પ્રયાગ બતાવે છે અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારાનુ ગુજરાતી સાથે સંમિશ્રણ તત્ત્વ બતાવે છે. આવાં ખીજા દૃષ્ટાંત આપી હું હવે આ વિષય લંબાવવા ઈચ્છતા નથી. સ્થળના પ્રમાણમાં ઘણું લખાઇ ગયું છે; છતાં ખાસ જરૂર રહેશે તે આ જ પુસ્તકના આગળના ભાગમાં આ વિષયને ફરી વાર હાથ ધરવામાં આવશે. , " સ્તવનમાં વપરાયલી ભાષા પર કેટલાક ઊડાપેાહ કરી તે પરથી શ્રી મહેતા આનઃઘનજી વિશેષ કયા પ્રદેશમાં રહ્યા હેાવા જોઇએ એ પર કેટલાક નિચે બતાવવા તરફ દોરવાયા છે. તેમના વિચારો બહુ અદ્ધર અને ભાષાવિચારણાને અંગે અચેાક્કસ હાય એમ તા તેઓના પેાતાના ઉલ્લેખ પરથી પણ જણાય છે. પ્રાચીન શોધખેાળની કિંમત અકાવવાના વિચાર કરનાર અને તે પર અનેક પ્રકારે અસ્તવ્યસ્ત ટીકા કરનાર આ મહાશયે એક પણ પ્રત ઉઘાડી પેાતાની વસ્તુની નિરૂપણા કરી હાય, તપાસી હાય કે જૂની ગુજરાતી તેના યથાસ્થિત આકારમાં બતાવવા પ્રયત્ન પેાતાના પ્રગટ કરેલા ગ્રંથમાં કર્યાં હાય એમ બન્યુ નથી તે અતિ ખેદકારક બાબત છે. તદ્ન અશુદ્ધ ગ્રંથ કાઇના છાપેલ પરથી છપાવી તેમનાં શબ્દો પર ટીકા કરવાની જે લાલચમાં તેઓ પડી ગયા છે તે ટીકા કરવાની Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્માનનની ભાષા-વિચારણા તેમની પદ્ધતિને ચેોગ્ય હાય એમ ભાગ્યે જ ગણી શકાશે. તેએએ શ્રી આનંદઘનજીનાં પો કે સ્તવનાની એક પણ પ્રત જોઈ હાય એમ સ્પષ્ટ જણાતું નથી અને તેઓએ જે છપાવ્યું છે તે ભીમશી માણેકની કાપી સિવાય જરા પણ વધારે નથી એમ બરાબર સાબિત કરી શકાય તેમ છે. આથી ઈમ” અને ‘એમ’ તથા કરીઆ’ અને ‘ક્રિયા’ સંબંધી ફેરફાર માટે તેઓ કાને ઉદ્દેશીને ખેલે છે તે સમજાતું નથી. પ્રાંતિક ગુજરાતીના ફેરફારને અંગે તેએએ જે દાખલા આપ્યા છે તે બિલકૂલ અંધબેસતા નથી. ચા' ગુજરાતમાં નારીતિમાં વપરાય છે અને કાયાવાડમાં નરજાતિમાં વપરાય છે એમ તેએનું ધારવું તદ્ન ખાટું છે. રાજકોટ તરફના લાકે અને અમદાવાદ તરફ ચા પીધેા’એવું શ્રતિકટુ રૂપ વાપરે છે, પરંતુ કાઠિયાવાડને મોટો ભાગ ગોહિલવાડ અને ઝાલાવાડમાં તેમ જ મેટા ભાગે ગુજરાતમાં ચા પીધેા” એમ કાઇ ખેલતું નથી. ગાહિલવાડમાં ‘સાપારી’નરજાતિમાં વપરાય છે એમ તેઓ કહે છે એ પણ તદ્ન ગલત જણાય છે. સોપારી ખાધા' એવું તે મારા ગાહિલવાડના ત્રીશ વરસના વસવાટ દરમ્યાન સાંભળ્યું નથી. મળશુ” માના શ દત્ય જેવા કાઠિયાવાડમાં કઢિ વપરાતા નથી. અને ગુજરાતમાં ‘મલશુ” એવુ રૂપ વપરાતું નથી. કાઠિયાવાડની ભાષાને અંગે તેઓએ નિણૅય બતાવવામાં સજ્જડ થાપ ખાધી છે એમ લાગે છે. શ્રી આનંદઘનજીની ભાષામાં દત્યના પ્રયોગ વધારે છે એમ તેએ ‘મલશુ” એવા પ્રયાગ પરથી બતાવવા જાય છે. પ્રથમ તો કોઈ પણ પ્રતમાં એવેા શબ્દપ્રયાગ છે જ નહિ, સર્વત્ર ‘મળશુ” એવા જ પ્રયાગ છે, માત્ર મળબોધ લખવામાં ળને બદલે લ લખાય છે તેથી ‘મલ” એવા પ્રયાગ પ્રતામાં લખાય છે. કાઠિયાવાડમાં આવી જગ્યાએ શને બદલે સત્તા ઉપયાગ િથતા નથી. શુદ્ધ ગુજરાતીના ઉચ્ચાર બરાબર આ બાબતમાં કાઠિયાવાડમાં થાય છે અને તે શ્રી મહેતાના સાંભળવામાં આવ્યા નથી એ ખાસ નવાઇ જેવુ લાગે છે. કદાચ દત્ય સને બદલે ગ્રામ્ય કાઠિયાવાડી પ્રયાગમાં હુ વપરાય છે એમ ખતાવ્યુ` હાત તેા કાઠિયાવાડી ભાષાપ્રયોગને અનુ રૂપ થઈ શકત. ‘દરસણુ' એવા પ્રયાગ કાઇ પ્રતમાં નથી તેથી તે પરથી બતાવેલે નિર્ણય આડે માગે દોરનાર છે. મલ્રિનાથજીના રતવનની ચાથી ગાથામાંના ગાઢી' અને ‘કાઢી’ શબ્દો પર ચર્ચા કરી તેઓએ પદના અર્થની સમજણમાં જવાને પણ તસ્દી લીધી નથી એમ બતાવી આપ્યું છે. ‘ગાઢી’ એ ક્રિયાપદ નથી પણ વિશેષણ છે અને તે તેા સ્પષ્ટ મારવાડી શબ્દ તેને બદલે ‘ગાહાડી’ જેવું રૂપ આપવાનુ ખતાવી તે પર વિવેચન કરવું એ વાસ્તવિક નથી. ‘કાહાઢી’ એવા પ્રયોગ કઇ જગ્યાએ જોવામાં આવતા નથી. ‘ રિસાણી’ શબ્દને કાઠિયાવાડી કહેતા પહેલાં અઢારમા પદના પ્રથમ શબ્દ રિસાણી આપ મનાવે રે’ જોઈ લેવાની જરૂર હતી. આ ઉપરાંત ‘સગાઇ? શબ્દ આલાવાડમાં વપરાય છે એમ ધારી લેવામાં તેએાએ સજ્જડ થાપ ખાધી છે. ઝાલાવાડમાં વેશવાળ માટે ‘સગપણું” શબ્દ જ વપરાય છે, સગાઈ શબ્દ મારવાડના છે. એને માટે ઝાલાવાડની જ્ઞાતિના બંધારણના કાયદાએ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી આનનજી અને તેમના સમય છપાઈ ગયા છે તે જોવાથી કે વાંચવાથી અથવા કોઇ પણ ઝાલાવાડના રહેવાશી સાથે વાત કરવાથી ‘સગપણુ’ શબ્દના પ્રયેાગ બરાબર સમજાય તેમ છે. આવા બે ચાર શબ્દો અહીંતહીંથી કાઠિયાવાડના બતાવવા તેઓએ પ્રયત્ન કર્યાં છે તે ભૂલભરેલા જણાય છે અને તે પરિણામ વગરના હાઈ આડે રસ્તે દોરવનારા છે. મારે સાલે' એ પ્રયાગ કાઠિયાવાડી નથી એમ કાઠિયાવાડના રહેનારને સમજાય તેવું છે, ત્યાં આવા શબ્દને માટે સસરા’ શબ્દના વિશેષ ઉપયાગ થાય છે અને મનને મારા સાળા’ એમ નરજાતિમાં ખેલાવવામાં આવે અને તેને માટે ઉપર ‘કાલે' એવું વિશેષણ વાપરવામાં આવે છતાં તેને કાઠિયાવાડી અથવા ગુજરાતી પ્રયાગ કહેવા એ ગમે તે વાતને પેાતાના આગ્રહ પ્રમાણે ખેંચી જવાનાં પ્રયત્ન જેવું લાગે છે. કીધી’ ના પ્રયાગમાં તેમને જે ગુંચવણ પડી છે તે જો મારવાડી પ્રયાગ તેમણે વિચારવા તસ્દી લીધી હેાત તે જરા પણ રહેત નહિ. આટલા ઉપરથી ગુજરાતી સ્તવનામાં કાઠ્યાવાડી તત્ત્વ વિશેષ છે એમ બતાવવા તેઓએ પ્રયત્ન કર્યાં છે તે ખરાખર નથી એમ જણાયુ હશે અને એ મૂળ પાયે કાચા પડવાથી આનંદઘનજીના વિહાર કાઠિયાવાડમાં વધારે હશે એમ જે અનુમાન કરવા તે લલચાઈ ગયા છે એ પણ અયેાગ્ય જણાશે. હવે એ સંબંધમાં આપણે વિશેષ ચર્ચા કરવા જેવું રહ્યું જણાતું નથી, ખાસ કારણુ ઉપસ્થિત થશે તે આ પુસ્તકના આગળના ભાગમાં આ વિષયને હુન્નુ પણ વધારે વિસ્તારથી ચર્ચવામાં આવશે. ભાષાપ્રયોગના વિષય પર અભ્યાસ કરી ચર્ચા કરવામાં આવે અને તેમાં પણ પેાતાના કોઈ ગુપ્ત ઉદ્દેશ ન રાખતાં શુદ્ધ ભાષાાધ અને ભાષાસેવા અથવા સાહિત્યસેવાની શુદ્ધ દૃષ્ટિથી એ વિષયને હાથ ધરવામાં આવે તે તેથી સ્વને અને જાહેર પ્રજાને ઘણા લાભ થાય એમ મારું માનવું છે. નિહ તેા થાંશુ પ્રેમ બન્યા છે. રાજ' ( ૧૫-૧ ) એવા એકાદ વાક્યપ્રયાગ બતાવી શ્રી યશેાવિજયજી મારવાડી હતા અથવા પંચકલ્યાણકની પૂજામાં સેાના રૂપાકે સાઠે સૈંયા ખેલત માજી' અથવા ધમ્મિલ રાસના બીજા ખંડની ચાથી ઢાળ વાંચીને તેના લેખક વીરવિજયજી હિંદુસ્તાની હતા અથવા તે બન્નેના વિહાર અનુક્રમે મારવાડ કે ઉત્તર હિંદમાં વિશેષ હતા એમ કહેવાને પણ શુ કાઈ લલચાઈ નહિ જાય ? જે વાત ઐતિહાસિક રીતે સાચી નથી એમ આપણે જાણીએ છીએ, છતાં મરડીને દલીલ કરનાર એવી રીતે ઢોરવવા યત્ન કરી શકે. લેાકેામાં ચાલતી વાતા, ચરિત્રનાયકના રહેલા અવશેષો, સ્તૂપે, આંતિરક પૂરાવા અને ભાષાપ્રયોગા એ સર્વ બરાબર વિચારવા, તેમની તુલના કરવી અને તેનું પૃથક્કરણ નિષ્પક્ષપાતપણે કરવું. આ નિયમ ધ્યાનમાં રાખી આનંદઘનજીનાં સ્તવને ને પઢા પર વિચાર કરવામાં આવશે તે તેઓનું કેદ્ર મધ્ય હિંદુ સિવાય અન્યત્ર આવવુ મુશ્કેલ છે, ઉપરઉપરના વિચાર કરનારને જે સ્પષ્ટ ગુજરાતી લાગે તેવા સ્તવન કે પદમાં ઉત્તર હિંદની ભાષાના પ્રયાગા ભરપૂરપણે બતાવી શકાય તેમ છે. શબ્દોની રચના, શબ્દોને ભાવાર્થ, શબ્દાની વિભક્તિ, શબ્દોની જોડણી, વાક્યમાં સંકર પ્રયાગ, પ્રયાગમાં ખાસ Page #65 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષા-વિચારણ ૫૫ પ્રયોગ, અર્થમાં શબ્દનું સ્થાન અને તેની સાથે કવિઓનું નિરંકુશ-આ સર્વ વાત ધ્યાનમાં રાખી જોવામાં આવશે તે ઉપર બતાવેલે નિર્ણય લગભગ શંકા વગર સ્વીકારવામાં અડચણ નહિ આવે એમ મારી માન્યતા છે. અત્રે આ વિષય પર વિશેષ વિસ્તાર કરવાનું બની શકે તેમ નથી, કારણ ગ્રંથગીરવ થઈ જાય તેમ છે, પરંતુ જે મુદ્દો મેં ઉપર જણાવ્યું છે તે માટે ચર્ચા ચલાવવી હોય તો આનંદઘનજીની ભાષા સંબંધમાં તેઓનાં પદ અને સ્તવનમાંથી હજુ ઘણું આંતરિક પૂરાવા આપી શકાય તેમ છે અને તેમ કરીને તેઓની ભાષાનું બંધારણ મિશ્ર મારવાડી-હિંદી છે એમ અનેક રીતે સિદ્ધ કરી શકાય તેમ છે. હજુ વિશેષ પૂરાવાની આવશ્યકતા રહેશે તે ભવિષ્યમાં એ વિચાર કરવાના પ્રસંગ જરૂર હાથ ધરવામાં આવશે. આનંદઘનજીને વિહાર, વિગેરે આનંદઘનજી મહારાજે જે ભાષા પદમાં વાપરી છે તે પરથી તેઓના મૂળ પ્રદેશ અને વિશેષ વિહાર ઉત્તર હિંદમાં હોય એમ જણાય છે. તેઓ બુદેલખંડમાં જન્મ્યા હતા એમ બતાવવા માટે નીચેના મુદ્દાઓ આપણે હવે સંગ્રહિત કરી શકીએ. ૧ મારવાડમાં તેઓશ્રી સંબંધી ચાલતી દંતકથાઓ. ૨ મેડતામાં તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતું ખંડિયેર. ૩ પદની કવચિત્ શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત્ મિશ્ર હિન્દી ભાષા. ૪ સ્તવનેની ભાષામાં અનેક મારવાડી–હિન્દુસ્તાની શબ્દોને છૂટથી ઉપગ. પ પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રોઢ દર્શન અને મજબૂત રીતે નિરૂપણ. ૬ રતવમાં મિશ્ર પ્રયોગ અને ખાસ વાક્યપ્રયેગે. ૭ વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિંદ તરફ થતું સ્તવનભાષાનું મંડાણ. ૮ ઉખાણું તથા ઘરગથ્થુ શબ્દોને સ્તવનોમાં અલ્પ ઉપયોગ અને તેનું જ પદોમાં થયેલું સવિશેષ પ્રાકટ્ય. ૯ સ્તવનોની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગવ્યત્યયે. આ મુદ્દાઓ પર વિચાર કરવાથી જણાશે કે જ્યાં જ્યાં ગુજરાતીની છાયા પદોમાં કે સ્તવમાં આવે છે ત્યાં પણ ઉક્ત દિશા બતાવનાર આંતરિક પૂરાવા મોજુદ છે. આટલા ઉપરથી અને ચાલી આવતી દંતકથા, લેકકથા અને કિંવદંતી પરથી તેઓને જન્મ બુદેલખંડમાં થયેલ હોય એમ અનુમાન થાય છે. ઘણું વરસ સુધી આત્મધ્યાનમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ શ્રી આન ધનજી અને તેમના સમય મસ્ત થઈ, સંસારથી ઉદ્વિગ્ન દશામાં ફરતા તેઓ અવારનવાર ઉગારરૂપે પદો બનાવતા હાવા જોઇએ અને તે પદ તે વખતે પણ ખડુ લાકપ્રિય હાવાં જોઇએ એમ સહજ અનુમાન થાય છે. આગળ વધતાં તેઓ શત્રુજય યાત્રાનિમિત્ત એકાદ વખત ગુજરાતમાં આવ્યા હાય એમ વાત ચાલે છે. પાલણપુરમાં બે અથવા તેથી વધારે ચાતુર્માસ કરવાની વાતા ત્યાં પણ ચાલે છે. આવે પ્રસંગે જીવનના છેવટના ભાગમાં ચાવીશ પૈકીનાં બાવીશ સ્તવને બનાવ્યાં હાય એમ જણાય છે. એકવીશ સ્તવન તેનાં બનાવેલાં જણાય છે. ખાવીશમાની ભાષા અને તેનુ વિષયનિરૂપણુ અને તેના વાક્યપ્રયોગો જોતાં તે આનંદઘનજીનું બનાવેલ હાય એમ મને લાગતું નથી. ) શરૂઆતમાં સ્તવના બનાવ્યાં હાય એમ ધારવું એ તે તદ્દન બેહુદું છે, કારણ કે સ્તવનેમાં વિચારની દ્રૌઢતા અતિ વિકસ્વર થયેલી સ્પષ્ટ જણાઈ આવે છે અને બાવીશ સ્તવને બનાવી ખાકીનાં એ સ્તવને બનાવવાં રહેવા દે એ વાત બનવાજોગ નથી. ગમે તે કારણથી છેવટનાં એ સ્તવના બનાવવાં રહી ગયાં અને ત્યારપછી એ કવિઓએ તે સ્તવના પૂરાં કરવા તેમની વતી પ્રયાસ કર્યાં, પણ જે આધ્યાત્મિક અથવા યૌગિક વિચારાની ધારા તે બાવીશ સ્તવનેામાં લાવી શકયા છે તેની ગંધ પણુ પછવાડેનાં એ સ્તવનેામાં આવી શકી નથી. પ્રબળ આત્મજ્ઞાનથી પૃથ્વીતલને પાવન કરનાર અને હૃદયગાનથી અન્યના મસ્તકને જ નહિ પણ હૃદયને અસર કરનાર અધ્યાત્મરસિક મહાત્માની ફતેહ ખાકી રહેલા વિષયને અપૂર્ણ સ્થિતિમાં રહેવા દેવા પડ્યો છે એ જ હકીકત પૂરતી રીતે બતાવી આપે છે. તેઓશ્રી કાઠિયાવાડમાં અથવા ગુજરાતમાં જન્મ્યા હાય એમ બતાવવાને એક પણ બાહ્ય કે આંતરિક પૂરાવા ખત્રી લાયક મળ્યા નથી. માત્ર આપણી અમુક લાગણીને તૃપ્ત કરે એવા એ અનુમાન પર દોરવાઈ જવા જેવું નથી. તેઓના પ્રદેશ ઉત્તર હિંદમાં હાવાના બીજા બહારનાં ઘણાં કારણેા છે. જૈન કામમાં તે વખતે સાધુઅવસ્થાની જે સ્થિતિ થઈ રહી હતી, જેને માટે મુનિસુંદરસૂરિ મહારાજ ખસે। વરસ પહેલાં આગાહી કરી ગયા હતા અને જેને માટે સત્યવિજય પંન્યાસને ક્રિયાઉદ્ધાર કરવા પડ્યો અને શ્રીમતૢ યશોવિજયજીને સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપ સ્તવના કરવી પડી—એવા સડામાંથી નીકળી જવા માટે, અથવા તે સર્વ હૃદય પર અસર ન કરે અને સાધુજીવનના તેના લાકમાન્યતાવાળા નહિ પણ આત્મહિતકારક માર્ગે ઉપયોગ થઇ શકે તે માટે બહારની ખુલ્લી હવાની જરૂર હતી અને તેને લાભ ગુજરાતની બહાર મળે તેવું હતુ. એ વખતની શાસનની સ્થિતિ પર આગળ વિચાર કરવામાં આવશે, પરંતુ જે હૃદયવિશાળતા તેઓમાં હતી તે ઉત્તર હિંદના જન્મ, વસવાટ અને વિહારને લઇને હતી એવા સહજ અનુમાન પર ઘણે ભાગે આવી જવાય છે. આ ઉપરાંત આબુ તરફ્ના આનંદઘનજીને વિહાર, ત્યાં અમુક જગ્યાને આનંદઘનજીની ગુઢ્ઢા તરીકે બતાવવામાં લેવાતી હૈાંશ અને તેના અને યશેાવિજયજીના કહેવાતા આખુ પર મેળાપ એ સવ એકંદર રીતે આનંદઘનજીના જન્મ ઉત્તર હિંદ તરફ્ અને તેના Page #67 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની કૃતિઓ પ૭ વિશેષ વિહાર પણ એ પ્રદેશ તરફ બતાવે છે એમ મારું માનવું છે. અને તે હકીકતના પૂરાવા માટે ઉપર બહુ મુદ્દાઓ પર લક્ષ્ય ખેંચવામાં આવ્યું છે તે ખાસ વિચારણીય છે. આનંદઘનજીની કૃતિઓ ૧. બહેતેરી: આ મહાત્મા ગીની કૃતિઓમાં હાલ આપણને પદસંગ્રહ અને સ્તવનો મળી આવે છે. પદને વધારે સારી રીતે લેકે આનંદઘનજીની બહેતરીના નામથી ઓળખે છે. બહોતેરીમાં મૂળ આશયે તે બહોતેર પદે હોવા જોઈએ, પણ ભર્તુહરિ શતકમાં જેમ દરેક શતકમાં સેને બદલે સવાસેથી પણ વધારે વધારે શ્લેકે જણાય છે તેમ અહીં પણ થયું છે. એમ થવાનાં કારણોમાં એમ જણાવવામાં આવે છે કે કઈ કઈ પદે પછવાડેના કવિઓએ બનાવ્યાં હોય છતાં તેમાં આનંદઘનજીનું નામ દાખલ કર્યું હોય એમ બનવાજોગ છે. આ વાતમાં રહેલું સત્ય શોધવામાં મુશ્કેલી ઘણું છે, પરંતુ એગ અને આત્મજ્ઞાનમાં તેઓશ્રી એટલા આગળ વધી ગયેલા હતા અને તેઓ ખાસ કરીને પદમાં ભાષાને એટલી મજબૂત રીતે પકડી શક્યા છે અને વિચારે એવી પ્રખર ભાષામાં બતાવી શક્યા છે કે બધા એવી રીતે બહારનાં દાખલ થઈ ગયેલાં પદે જુદાં પાડી શકાય તેવું છે. એટલું તો ચેકકસ જણાઈ આવે છે કે પદોની સંખ્યા બહેતરની રહી શકી નથી અને જૂનામાં જૂની પ્રતો તપાસતાં પણ એ સંખ્યા ૯૦ ઉપર તે થવા જાય છે. કયા કયા પદ એમનાં બનાવેલાં ન પણ હોઈ શકે એમ ભાષા ઉપરથી તારવણી કાઢી તથા અન્ય રીતે તેનું પૃથકકરણ કરી એક વિગતવાર લેખ એ સંબંધમાં હવે પછીના વિભાગમાં લખાશે ત્યારે આ બાબત પર પણ પ્રસંગે ચર્ચા થશે, પરંતુ આ પ્રમાણે હકીકત હોવાથી બહોતેરી નામ મેં મુખપૃષ્ઠ પર રાખ્યું નથી તેનો ખુલાસો થઈ જાય છે. આ ઉપરાંત કે કઈ બહારનાં પદને અંતે તેના બનાવનાર કવિનું નામ ફેર પી આનંદઘનજીનું નામ દાખલ કરવામાં આવ્યું છે-આ પ્રમાણે થતો આક્ષેપ પુરવાર થાય એવું મને હજુ કાંઈ માલુમ પડયું નથી. આનંદઘનજીની પિતાની વૃત્તિ જોતાં તેઓ એવું કરે નહિ એ તો સ્પષ્ટ છે અને કર્તા સિવાય અન્ય આ પ્રમાણે કરે એને પૂરા શું? આ અનુમાનને અથવા આક્ષેપને વિચારપથમાંથી દૂર કરવાની જરૂર છે, કારણ કે હજુ સુધી એ અનુમાનને સાબિત કરે એવો એક પણ સીધે પૂરા મને મળ્યા નથી. આ સંબંધમાં તપાસ ચાલે છે અને તેનું પરિણામ આ જ પુસ્તકના હવે પછીના ભાગમાં દાખલ કરવામાં આવશે. જુદે જુદે પ્રસંગે બનેલાં પદેના વિભાગે નીચે પ્રમાણે પડી શકે તેમ છે. ૧ તત્ત્વજ્ઞાનનાં પદે. ૨ યુગ વિષયક પદે. ૩ અધ્યાત્મજ્ઞાનનાં પદે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય ૪ વૈરાગ્ય ઉપદેશક પદે. ૫ જનપ્રકૃતિદર્શન પદે. ૬ સુમતિ શ્રદ્ધાની પરસ્પર ઉક્તિનાં પદો. ૭ સુમતિના વિરહાલાપનાં પદે. ૮ સુમતિની અનુભવ પ્રતિ ઉક્તિ. ૯ સુમતિની શુદ્ધ ચેતન પ્રતિ ઉક્તિ. ૧૦ સ્વાનુભવદર્શક પદે. ૧૧ પરમસહિષ્ણુતા વિચારદર્શક પદે. આવી રીતે વિષય અને ઉક્તિને અંગે પદોના ભેદ પાડવા હોય તે પડી શકે તેમ છે, પરંતુ અનુક્રમે પદે આવ્યાં કરે તે પણ તેમાં વિષય ફરતા રહેવાથી વાંચવામાં આનંદ આવે છે. મુખ્ય ત્રણ વિભાગ પદના પાડવા ગ્ય છેઃ આધ્યાત્મિક, ગવિષયક અને વૈરાગ્યને લગતા આવા વિભાગો પાડી જુદા જુદા વિષયના રસિક અથવા ખપી જીને ઉપયોગી થાય તેમ પદેનું પૃથક્કરણ કરવાની જરૂર છે તે હવે પછી બનશે. અહીં તો કમ એક સરખે છાપેલી બુક પ્રમાણે રાખે છે જેથી અરસ્પરસ સરખામણું, અર્થવિચારણું અને વિવેચન માટે ઉપયોગી થઈ પડે. પદનો ક્રમ અરસ્પર સંબંધવાળે છે અને જ્યારે લખાયાં હશે, સંગ્રહિત થયાં હશે અથવા ગોઠવાયાં હશે ત્યારે તેમાં કાંઈ ધરણુ હોવાનો સંભવ રહે છે. આ સંબંધ બતાવવા પદેના વિવેચન પ્રસંગે પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ ખાસ કરવા લાગ્યા છે એમ બતાવવાની જરૂર રહેતી નથી. પદે એકી વખતે લખાયાં હેય એમ તો ધારી શકાય તેમ છે જ નહિ, પરંતુ જ્યારે લખાયાં હશે અથવા સંગ્રહિત થયાં હશે ત્યારે મુદ્દાસર વિષય પર વિચાર થયે હવે જોઈએ અને તે તત્વ શોધી કાઢવા પ્રયાસ કરે બહુ રીતે ઉપયોગી ગણાય એમાં નવાઈ નથી. ૨. ચોવીશીઃ આનંદઘનજીની બીજી કૃતિ સ્તવનોની છે. એમણે “ષભ જિનેશ્વર પ્રીતમ માહા” ત્યાંથી શરૂ કરી બાવીશમા નેમનાથ સુધી પ્રત્યેક તીર્થકરનાં સ્તવને બનાવી તે દ્વારા તત્ત્વજ્ઞાન, વૈરાગ્ય અને યોગના વિષયને સારી રીતે પિષણ આપી છે. એમના સ્તવનોની ગોઠવણ તપાસવામાં આવશે તો ત્યાં પણ જણાશે કે પ્રથમ પરમાત્મસ્વરૂપ પતિને પિતાના તરીકે આદરવા વિચાર કરે છે અને તે માટે બીજા સ્તવનમાં તેને પંથડો નીહાળે છે-માર્ગ નિરીક્ષણ કરે છે અને સત્ય પ્રભુદશા–ઉન્નત પરમાત્મભાવ શેધવા અને તપાસવા વિચાર કરે છે. ત્યાર પછી ત્રીજા સ્તવનમાં જ્યારે પરમાત્મદશાનો નિર્ણય થાય છે ત્યારે વિચાર બતાવે છે કે પ્રભુની સેવા કરવા માટે પ્રથમ તે ભૂમિકાની Page #69 -------------------------------------------------------------------------- ________________ આન'ઘનજીની ચાવીશી ૫૯ શુદ્ધિ કરી તેને અભય, અદ્વેષ અને અખૈઢવાળી કરવાની જરૂર છે. ચેાગની પ્રથમ સેવામાં ચેતનજીને યાગમાં પ્રગતિ કરાવવા માટે આવી જ રીતે તૈયારી કરવાની જરૂર છે એ વિચાર ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજીએ ખારમો બત્રીશીમાં ખતાન્યા છે અને તે પર મેં “ જૈન દૃષ્ટિએ યેગ ના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે ચેગભૂમિકા પરશુદ્ધ દૃષ્ટિએ વિચાર કરી ચેાગપ્રક્રિયા કરવા પહેલાં ચેગભૂમિકાનાં સ્થાન ચેતનજીમાંથી કચરા કાઢી નાખી તેને વિશુદ્ધ બનાવવાની આવશ્યકતા ખતાવી છે. આગળ ચતુર્થ સ્તવનમાં પ્રભુના દર્શનની તૃષા થઈ હાય-અતિ ઉત્કટ ઈચ્છા થઈ હોય એ ભાવ ચેાગષ્ટિએ બતાવેલ છે. પછી પંચમ સ્તવનમાં પરમાત્મભાવમાં આત્મઅપા કરવાની ઈચ્છા ખતાવી અસરકારક શબ્દોમાં બાહ્ય આત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ બતાવી આત્માપણુ કેમ થાય અને તેથી મતિના દોષો કેમ મટે તે બતાવી ‘ સમર્પણુ 'ના વૈષ્ણુવીય સિદ્ધાન્તમાં અને આ પરમાત્મદશાની વિચારણામાં રહેલા આંતિરક તફાવત આડકતરી રીતે બતાવી આપ્યા છે. આવી રીતે પરમાત્મદશાનું સ્વરૂપ બતાવ્યા પછી પરમાત્મભાવ અને પેાતાના વર્તમાન સ્વરૂપ વચ્ચે રહેલા માટે આંતરા સ્પષ્ટ જોવામાં આવે છે ત્યારે એ અંતર કેવી રીતે ભાંગી જાય, પરમાત્મદશા સાથે કેવી રીતે સમીપવતિત્વ પ્રાપ્ત થાય તે પર તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરે છે અને તેમાં એ અંતર ભાંગતી વખતે અને ભાંગ્યા પછી કેવા આનંદ્ન થશે તે બતાવી પ્રભુ સન્મુખ-પરમાત્મભાવ સન્મુખ થવા આગળ વધે છે. સાતમા સ્તવનમાં પ્રભુનાં-પરમાત્મભાવનાં અનેક નામેા બતાવી, એને ગમે તે પ્રકારે ભજી, સ્વરૂપસાધન સ્વીકારવા અને પેાતાના તે સ્વરૂપને પ્રગટ કરવા વિચારણા બતાવી છે અને એવુ શુદ્ધ સ્વરૂપ પોતાને જોવા મળે એવી ઇચ્છા બતાવવામાં આવી છે; તેમ જ એ પરમાત્મભાવ પેતાને અત્યાર સુધી દર્શનરૂપે પ્રાપ્ત થયે। નથી એમ બતાવતાં અનેક ગતિમાં ચેતનજીની પ્રગતિ અને ગતિઆગતિ કેમ થાય છે તેનું રહસ્ય બતાવી આપ્યું છે. હવે આટલા પ્રયાસ પછી ખાદ્ય ષ્ટિએ પરમાત્મભાવનું દર્શન થાય છે ત્યારે નવમા સ્તવનમાં ખાદ્ય અને અંતરંગ પૂજા કરી પરમાત્મભાવ વિચારવા, તેની સન્મુખ જવા, તેને આદરવા અને પરંપરાએ તેથી થતી સાધ્યપ્રાપ્તિ તરફ લક્ષ્ય રાખવાની સૂચના કરી પછી પ્રભુ સન્મુખ થયેલ ચેતનજી દશમા સ્તવનમાં કેટલીક ત્રિભંગીઓ વિચારે છે. અહીં તાત્ત્વિક દૃષ્ટિ કરતાં ધાર્મિક દૃષ્ટિએ વિચારણા થાય છે તે ખાસ લક્ષ્યમાં લેવા ચેાગ્ય છે. અહીં સુધી બાહ્ય વિચારણા કરી, હવે અંતરાત્મદશાએ વસ્તુગત સ્વરૂપે, અધ્યાત્મમતની દૃષ્ટિએ પરમાત્મભાવની વિચારણા કરે છે ત્યારે તેમને ખારમા સ્તવનમાં પરમાત્મદશાનાં ઘણાં નામેા પ્રાપ્ત થાય છે, તેમાંથી કેટલાંક પર વિચાર કરી આત્મજ્ઞાનનુ અને દ્રવ્યલિંગનું લક્ષણ બાંધી પ્રભુની ભેટ કરે છે. મતલબ પરમાત્મભાવનું સ્વરૂપ અહીં કાંઈક સાક્ષાત્કાર રૂપે થાય છે. તેના જવાખમાં તેરમા સ્તવનમાં આનંદમાં આવી હવે પેાતાનાં સ્થૂળ દુઃખા દૂર ગયાં એમ ખતાવી આઠમા સ્તવનમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજી અને તેને સમય. પ્રભુસ્વરૂપની સ્તુતિ કરે છે, તેમના નામનું રટણ કરે છે, તેમની પ્રતિમાના શાંત ભાવની વિચારણા કરે છે અને તેની સાથે જ ચોમા સ્તવનમાં એ પરમાત્મભાવની સેવનાની મુશ્કેલીએ પેાતાના લક્ષ્યમાં છે એમ બતાવી આપે છે, કારણ કે પંદરમા સ્તવનમાં તુરત જ જણાવે છે કે પ્રભુને ગાઉં છું, પણ હજુ ધર્મનેા-પરમાત્મભાવને મ પામી શકાણા હાય એમ જણાતુ નથી અને તે સ્પષ્ટ કરવા ઘણા વિસ્તારથી શાંતિસ્વરૂપ સાળમા સ્તવનમાં વર્ણવે છે અને ત્યાર પછી સત્તરમા સ્તવનમાં જણાવે છે કે આટલી વાત કરતાં છતાં, આવા ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઉડ્ડયન કરવાના વિચાર। છતાં મન હજી સ્થિર રહેતું નથી, તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. મન પર અંકુશ પ્રાપ્ત થવા તે ચેાગમાં અતિ આગળ વધ્યા પછી બનવાજોગ છે એમ જણાવી પરમાત્મભાવના ધર્મ, તેની ફરજો અને જવાબદારીએ અને તેને અંગે પર્યાયષ્ટિ તથા સ્વપરસમયની વિચારણા અનુભવ દ્વારા અઢારમા સ્તવનમાં કરી ખાસ પરમાત્મભાવ સમજાવવા માટે આગણીશમા સ્તવનમાં અઢાર દૂષણ પર વિસ્તારથી ઉલ્લેખ કરી વીશમા સ્તવનમાં આત્મતત્ત્વની વિચારણા અને એકવીશમા સ્તવનમાં ષડ્ઝનાનુ અરસ્પરસ સ્થાન કર્યુ છે અને તેનાં કારણેા કેવાં છે તે બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આવી રીતે એકવીશ સ્તવનમાં આત્માની ઉત્ક્રાંતિ બતાવનાર ચાગિરાજે જો બાકીનાં સ્તવને લખ્યાં હાત તે અતિ વિશુદ્ધ આત્મદશાના ભાવ બતાવનાર અને ખાસ કરીને યાગની અતિ ઉત્કૃષ્ટ દશા સૂચવનાર ભાવને પ્રકાશ તે કરી આપત. આવીશમું સ્તવન તેનું બનાવેલુ કહેવાય છે. તેની વસ્તુરચના, ભાષા અને વિષય એવા જૂદા પડી જાય છે કે તેટલા ઉપરથી જ જો અનુમાન કરી શકાતુ હાય તે મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનંદઘનજીનું બનાવેલુ હાય એમ સંભવતું નથી. એકવીશ સ્તવન સુધી જે લય ચાલ્યેા આવે છે તેને ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમાં લીધેલ વિષય સામાન્ય કવિને શાલે તેવા જ છે. ખાકીનાં સ્તવને પૂર્ણ કરવા અન્ય કવિએ પ્રયાસ કર્યાં છે તે આનંદઘનજીનાં સ્તવના પાસે તદ્ન સામાન્ય અને પરખાઇ આવે તેવા જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગોરવ એટલાં ફેરફાર પામી જાય છે કે એ સ્તવના જ બાકીના ઉપરોકત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે બસ થશે. એની વિચારણા તદ્યોગ્ય સ્થાનકે કરવામાં આવશે. ૬૦ કૃતિના ક્રમઃ પદ અને સ્તવને બનાવવામાં ક્રમ શુ' જળવાયા હશે એટલે કે પ્રથમ પદ બનાવ્યાં હશે કે સ્તવને ? એ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એવા પ્રશ્ન છે. મારા વિચાર પ્રમાણે પ્રથમ પો અનેલાં હાવાં જોઇએ અને તે સવ એકી વખતે નહિ પણ અવારનવાર બનેલાં હાવાં જોઇએ. તેનાં કારણેા નીચે મુજબ છે ૧. પદની ભાષામાં કેટલીક જગ્યાએ મારવાડીનેા, કેટલીક જગ્યાએ હિંદીના અને કોઈ કાઇમાં ગુજરાતીના રંગ અવારનવાર જણાય છે તે જુદા જુદા વખતની અસર બતાવે છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની કૃતિને ક્રમ ૨. પદોની ગોÁવણ સ્તવન પેઠે એક સરખી નથી, કેમ ખાસ લીધેલે જણાતે નથી તે જુદા જુદા સમય બતાવે છે. ૩. સ્તવનની પેઠે એક વિચારને કમસર વિકસ્વર કર્યો હોય એવો એક નિયમ પદમાંથી મળી આવતું નથી. ૪. વૈરાગ્ય અને યોગનાં પદો અવારનવાર ક્રમ વગર આવ્યા કરે છે તેમ જ વરચે આલાપસંભાવના પદો આવે છે અને આગળ વધતાં હરિયાળી આવે છે તે વિયુક્ત પ્રસંગે સ્પષ્ટ બતાવી આપે છે. ૫. જે વિચારપરિપકવતા સ્તવને માં છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિએ છે અને સ્તવનમાં ખાસ કરીને પરંપરાને-વ્યવહારને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અનુભવનું પરિણામ હેવું જોઈએ એવું સહજ અનુમાન કરાવે છે. સ્તવનને સમય વિચારતાં નીચેની ખાસ બાબત ઉપર ધ્યાન ખેંચાય છે – ૧. એમાં ગુજરાતી ભાષાનું તત્ત્વ પદના પ્રમાણમાં સવિશેષ છે. ૨. એમાં વિષય અતિ ઉદાત્ત હોવા છતાં ભાષા પર જે કાબુ પદમાં છે તે અત્ર નથી, તે બાબત ખાસ વિચારીને સમજવા લાગ્યા છે. ૩. વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટ શૈલી અહીં સ્પષ્ટ દેખાય છે પણ ત~ાગ્ય ભાષાની ઉત્તમતા સ્તવને કરતાં પદોમાં વિશેષ આવે છે. ૪. ખાસ કરીને ખાસ વાક્યપ્રયોગો અને શબ્દચના ઘરની ભાષા તરીકે પદોમાં જે ભાવ ઉત્પન્ન કરે છે તે સ્તવનમાં આવી શકી નથી. ૫ સ્તવનની મહત્તા તેના વિષયનિરૂપણને અંગે રહેલી છે. જ્યારે પદની ભાષાશૈલી અતિ વિશાળ, આકર્ષક અને ઉન્નત છે તે બારીકીથી જોવાથી જણાઈ આવે તેમ છે. ૬. સ્તવનો અધૂરા રહી ગયાં છે જેને માટે અવકાશ મળ્યો હોત તે આનંદઘનજી જરૂર પૂરાં કરત અને તેથી તે તેમની ઉત્તરાવસ્થામાં-લગભગ જીવનના છેવટના ભાગમાં બનેલાં હોય એમ બતાવે છે. આટલા ઉપરથી પદોની રચના જીવનના પહેલા ભાગમાં થઈ હોય એમ જણાય છે. તેઓનું ચરિત્ર, તેઓને વિહાર અને તેઓનો પ્રસંગ ઘણોખરો ઉત્તર હિન્દુસ્તાન અને મારવાડમાં હોવાથી ઘણાંખરાં પદો તત્રત્ય વિહારમાં બનેલાં હોય અને કઈ કઈ જીવનના પછવાડેના ભાગમાં ગુજરાતના પરિચય વખતે લખાયાં હોય એમ બનવાજોગ લાગે છે. અને પાલણપુર તરફના વિહાર-પ્રસંગે તથા શત્રુંજયઆગમન-પ્રસંગે જીવનના છેવટના Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેને સમય ભાગમાં સ્તવને બનાવ્યાં હોય અને ત્યાર પછી વિહાર કરી મેડતા જતાં આ મહાત્માને દેહવિલય થઈ જતાં બાકીનાં બે અથવા ત્રણ સ્તવને બનાવવાં રહી ગયાં હોય એમ મારું અનુમાન છે. સ્તવનની અંદર રહેલ અતિ વિશાળ આશય અને તેને બતાવવાની દઢ ભાવના જોતાં એ પ્રાથમિક અવસ્થામાં બન્યાં હોય એમ તે કઈ રીતે માની શકાતું નથી. આ અનુમાન વિચારવા એગ્ય છે અને એના સમર્થન માટે જે વિચારો અત્ર રજૂ કર્યા છે તે પર લક્ષ્ય આપી નિરધાર કરવા ગ્ય છે. એકંદર રીતે જોતાં આ બાબતમાં કેઈ ચેકકસ નિર્ણય ઉપર આવવાનું બની શકે તેમ નથી, કારણ કે આ સંબંધમાં કઈ પણ પ્રકારને સીધો પૂરો પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત કમનસીબે એવું બન્યું છે કે શ્રી આનંદઘનજી મહારાજે બનાવેલ પદો અને સ્તવન ઉપરાંત તેઓની કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી અને જૂદી જૂદી પ્રતમાં પદોને ક્રમ જૂદે બતાવ્યું છે તેથી એક નિયમ જળવાઈ રહેતો નથી અથવા તેને શોધી કાઢવે લગભગ અશક્ય થઈ પડે છે. તેઓએ સ્તવને અને પદે ઉપરાંત બીજું કાઈ બનાવ્યું હોય એમ ધારવાનું હાલ તે કાંઈ કારણ પણ નથી, પરંતુ તેઓએ નાનાં નાનાં પદમાં અને વિશાળ સ્તવમાં જે ભાવે બતાવ્યા છે અને તે બતાવવા માટે જે ગંભીર ભાષાવિલાસ કર્યો છે તે તેમનું જ્ઞાન સામર્થ્ય બતાવી આપે છે અને તે રીતે જોતાં તેઓએ કઈ કઈ ઉપયોગી કવને બનાવ્યાં હોય તે ના કહી શકાય નહિ. યશોવિજયજીના ગ્રન્થની થયેલી સ્થિતિ જોતાં આ સંબંધમાં નિર્ણયાત્મક કાંઈ કહી શકાય તેવું નથી. પદનાં વસ્તુદર્શનશૈલી, વિષયનિરૂપણ આદિ પર આગળ વિચાર કરશું. અત્ર તે વિષય હાથ ધરવા પહેલાં આ સત્તરમાં શતકની આખરમાં અને અઢારની શરુઆતમાં દેશની અને જેન કોમની સ્થિતિ કેવી હતી અને તે વખતમાં અન્ય કેમમાં તથા જેનકેમમાં કેવા કેવા સાક્ષ, કવિઓ અને વિદ્વાને થઈ ગયા છે તે પર વિચાર કરવાથી આ મહાત્માનાં પદેની અર્થવિચારણામાં જમાનાની શી અસર થઈ હતી તે જાણવાનું પ્રબળ સાધન પ્રાપ્ત થશે. કાળની અસર કોઈ પણ જમાનાની અંદર જે પુરુષે ઉત્પન્ન થાય છે તેની અસર જરૂર તેના ઉપર છેડે ઘણે અંશે પણ થયા વગર રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પૈકી કાળ એ એવી વસ્તુ છે કે તેની અસર વિદ્વાને ઉપર ડી ઘણી જરૂર થાય છે. જ્યારે સામાન્ય પંક્તિના પ્રાણીઓ કાળબળથી દબાઈ જાય છે ત્યારે પ્રભાવશાળી પુરુષો તેને પિતાના અંકુશમાં અમુક દરજજે રાખી શકે છતાં પણ તેની અસર થયા વગર રહી શકતી નથી. આથી અમુક મહાત્મા કે કવિના ગ્રંથનો સમય અને તે સમયનો ઈતિહાસ જે ઉપલબ્ધ થઈ શક્ત હોય તે તે ગ્રન્થની સમજણ માટે પ્રથમ સમ્મુખ રાખવા યોગ્ય છે. એથી ગ્રન્થના અર્થ સમજવામાં અને ખાસ કરીને કર્તાને ઊંડે આશય સમજવામાં બહુ ઉપયોગી મદદ મળે તેમ છે. તેથી આપણે વિક્રમના સત્તરમા શતકનો અંત અને Page #73 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી પર વિચારણા ૬૩ અઢારમાની શરૂઆતનેા ભાગ અથવા ઇસ્વીસનના સત્તરમા શતકનેા જૈનેતર અને જૈન ઇતિહાસ તપાસી જઇએ, જેથી તેની છાયા પદોમાં કેટલી આવી છે તે વારવાર પદોમાં વિચારવાની આવશ્યકતા ન રહે. દેશસ્થિતિ ખ્રીસ્તી પ્રજાના સત્તરમા સૈકાની આખરમાં અથવા વિશેષ સ્પષ્ટ રીતે મેલીએ તે તેના ઉત્તરાર્ધમાં કુટુંબકલડુ કરી ઔરગઝેબ ગાદી પર આવેલ હતા. તેણે ધર્માધપણે રાજ્યશાસન ચલાવી અનેક લડાઇએ લડી હિંદુઓને પરાંગમુખ કરવા સાથે મુગલાઇને હચમચાવી દીધી અને તેના વખતમાં જે સડા દાખલ થયા તેના પરિણામે મુગલાઇ સત્તાને થાડા વખતમાં નાશ થયા. નામની સત્તાઘેાડાં વરસેા સુધી ચાલી, પણુ રાજતેજ ચાલ્યું ગયું અને તેનાં ધર્માંધપણુના પિરણામે રામદાસ સ્વામીના ઉપદેશથી છત્રપતિ શિવાજીએ હિંદુઓને ઝડા ઊંચકી દક્ષિણમાં ઔરંગઝેબ સામે અનેક રીતે લડાઈઓ જારી રાખી, નિઝામુલમુલ્ક જેવા સરદ્વારા સ્વતંત્ર થઈ ગયા અને આખા દેશમાં અનેક લડાઇએ જાગી, સર્વત્ર દાવાનળ ઉઠ્યો અને જાનમાલની અને આબરુની અસ્થિરતા ઊઘાડી રીતે જણાઇ આવી. આવી રીતે દેશમાં અનેક સ્થિતિ ચાલતી હતી, અવારનવાર રજપૂતા લાગ મળે મુગલાઈ દ્વાર સામે માથું ઉંચકતા હતા અને કાઇ વાર શરણે જઈ પુત્રીના લગ્ન પણ મુસલમાન સાથે કરી આપતા હતા. મરાઠા રાજ્ય સાથે પેશ્વાઇને પગપૈસારે પણ આ જ સમયમાં શરૂ થઇ ગયા અને આંગ્લ પ્રજા પેાતાના ભવિષ્યના રાજ્ય માટે પાદપ્રવેશ કરવાની શરૂઆત આ જ સમયમાં કરી ચૂકી. ઇતિહાસના અનેક પ્રસંગાથી ભરપૂર આ સમયના સંબંધમાં હજારા પૃષ્ઠથી ભરેલાં મેટાં પુસ્તક બહાર પડી ચૂકયાં છે એટલે એ સંબંધમાં વિશેષ લખવાની આવશ્યકતા લાગતી નથી, પરંતુ રામદાસ સ્વામીને પ્રસંગ અને જાનમાલની અસ્થિરતા આ મે બાબત ઘણી ઉપયાગી છે, તે સંબંધમાં અહીં ખાસ લક્ષ્ય ખેંચવામાં આવે છે. જનસ્થિતિ આ સમય હિંદુસ્તાન માટે બહુ અગત્યને હતેા અને બહુ ખારિક હતા. અકબર બાદશાહે જૂદી જૂદી કામેાને એકત્ર કરવાનાં બી વાવ્યાં હતાં, રજપૂતાની સાથે સંબંધ વધાર્યા હતે, તેઓને રાજ્યના મોટા હાાએ આપી જવાબદાર અનાવ્યા હતા અને હિંદુઓના હિતને પોતાના હિત સાથે એકત્ર કરી બતાવ્યુ હતુ. તેની આ રાજ્યનીતિને પરિણામે દેશની સમૃદ્ધિમાં વધારો થયા અને જહાંગીર અને શાહજહાનના સમયમાં દેશ બાહ્ય દૃષ્ટિએ બહુ સમૃદ્ધિમાં આળ્યે તેમજ આત્મ-ઉન્નતિનાં પ્રબળ સાધના પણ વિસ્તૃત રીતે તે સમયે દેશમાં વધતાં ગયાં. ત્યારપછી કુટુબકલડુ કરી ઝનૂની ઔરંગઝેબ રાજ્યાસન પર આવ્યે તે વખતે જાનમાલની અસ્થિરતા છતાં દેશની આબાદી એકદરે સારી હતી હિંદુ અને મુસલમાન કામ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરાવનાર કર ( જઝીઆવેરા ) નાખી, Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેને સમય તફાવત બતાવી હિંદુઓનાં દિલ દુઃખવનાર આ કુલાંગાર આલમગીરે મુગલાઈના પાયા નબળા પાડી દીધા. તે વખતે લોકેની સુખી સ્થિતિ દ્રવ્યની અપેક્ષાઓ હતી, દેશનું ધન દેશમાં જ રહેતું હોવાથી મોંઘવારી થવાના પ્રસંગે આવતા નહોતા, પરંતુ આ સર્વની સામે જાનમાલની અસ્થિરતા બહુ હતી, પ્રાપ્ત કરેલ ધન કે બીજા ભાગ્ય પદાર્થો પિતાની પાસે કેટલો વખત રહેશે અથવા પિતે તેને કદિ પણ ઉપગ કરી શકશે અથવા કરવા જેટલો સમય ટકી શકશે કે નહિ તે સર્વ અક્કસ હતું. સ્ત્રીઓ જાહેરમાં નીકળવાની હિંમત કરી શકતી નહિ અને અંધકારના સમયમાં સ્ત્રીશિક્ષણની સંભાવના હોવાની તે વાત પણ ક્યાંથી હોઈ શકે? જૂદા જૂદા પ્રાંત ઉપર સત્તા ચલાવવા માટે સૂબાઓ મોકલવામાં આવતા હતા, તેઓ પોતાના તરફથી અનેક પ્રકારને જુલમ ગુજારતા હતા. શહેનશાહને નામે ત્રાસ આપતા હતા અને લાગ મળતાં સ્વતંત્ર બની જતા હતા. વ્યાપારનાં દ્વારે બંધ નહતાં, પણ રાજ્યની અવ્યવસ્થાને લીધે બહોળા પાયા ઉપર લેકે વ્યાપાર કરી શકતા નહોતા. ધાર્મિક બાબતમાં આ સમય ખાસ વિચારવા લાયક સ્થિતિમાં હતું. હમેશાં આઘાત પ્રમાણે પ્રત્યાઘાત થાય છે એ સામાન્ય નિયમ છે, તે પ્રમાણે ઔરંગઝેબની ધર્માધ લાગણીએ જ્યારે અનેક હિંદુઓને મુસલમાન બનાવવાની અને તેઓનાં પૂજ્ય સ્થાને તોડી નાખવાની પ્રેરણું કરી ત્યારે તેટલા જ જોરથી સંરક્ષણવૃત્તિ હિંદુઓમાં આવી અને તેઓએ ગમે તેટલા ભેગે પિતાની પૂર્વકાળની જાહોજલાલી જાળવી રાખવા મહાપ્રયત્ન કર્યો. અહીં જે વાત હિંદુઓને લાગુ પડે છે તે તેટલે જ અંશે જેનેને લાગુ પડે છે. તેઓએ પણ પિતાનાં પૂજ્ય મંદિરો અને જ્ઞાનભંડારો જાળવી રાખવા અને તેમ કરી ધર્મના મુખ્ય બાહ્ય સ્વરૂપે જાળવી રાખવા અલ્લાઉદ્દીનના સમયથી જે પ્રશસ્ત પ્રયાસ શરૂ કર્યો હતો તે ચાલુ રાખ્યો આ પ્રમાણે જનસ્થિતિ વિક્રમના સત્તરમા શતકની હતી. તે વખતે ધાર્મિક સ્થિતિ કેવી હતી તે તપાસવા માટે બહુ સાધને મળી શકે છે. તે વખતના આચાર્યોનાં ચરિત્ર વાંચતા શ્રાવકેની ગુરુભકિત બહુ સારી જણાઈ આવે છે. લોકે ગુરુની ખાતર ગમે તેટલાં કષ્ટ વેઠી તેઓની આજ્ઞાને અનુસરતા હતા એમ જણાઈ આવે છે. બીજી ખાસ અગત્યની વાત તે સમયમાં એ બની કે સેળમાં વિક્રમના શતકમાં જૈન ગ્રંથના ભંડાર કરી શુદ્ધ પ્રત કરવાની અને તેને ભંડારોમાં ગોઠવવાની વિશિષ્ટ વૃત્તિ જાગ્રત થઈ હોય એમ જણાય છે અને તેને પરિણામે અત્યારે પણ શુદ્ધ ગ્રંથ સંવત્ ૧૫૫૦ લગભગના બહુ મોટી સંખ્યામાં મળી આવે છે. આવી પુસ્તક ભંડારોની કરી આપેલી અનુકૂળતાને લાભ લેનારા અનેક વિદ્વાને સત્તરમા વિકમ શતકમાં બહાર આવ્યા અને તેથી સત્તરમાં શતક જેન કેમના ઈતિહાસમાં એક અતિ અગત્યને સમય ગણાય છે. તે સમયમાં જેના કામમાં એટલા સારા વિદ્વાન ઉત્પન્ન થયા છે કે અત્યારે તેઓનાં સર્વનાં નામે Page #75 -------------------------------------------------------------------------- ________________ સત્તરમા શતકનું જૈન દૃષ્ટિએ મહુત્ત્વ ૬૫ પશુ મેળવવાં મુશ્કેલ પડે છે. એમ કહેવાય છે કે આ સત્તરમા સૈકામાં એકલા તપગચ્છમાં આવન પંડિતા થયા. આમાંનાં કઇ કેાઈના સંબંધમાં નીચે હકીકત વિચારવામાં આવશે તે પરથી જણાશે કે આ શતક જૈન કામ માટે જેમ અનેક પ્રકારની રાજકીય અગવડ ઉત્પન્ન કરનાર થયા, તેમ અનેક રીતે આધ્યાત્મિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન ખેંચનાર થયેા. 6 આ સમયના ઇતિહાસ વિચારવા માટે આપણે જરા પૂર્વકાળની સ્થિતિ વિચારી જઇએ. અધ્યાત્મકલ્પદ્રુમના ઉપેાતમાં જણાવ્યું છે. તેમ મુનિસુ ંદરસૂરિ મહારાજ તપગચ્છની મૂળ પાટ પર સંવત્ ૧૪૯૯ માં આવ્યા તે વખતે તેએ અસાધારણ ઉન્નત દશા જોવાની સ્થિતિમાં હતા, છતાં કામમાં પેઠેલા સડા તે જોઈ શકયા હતા અને તે સબંધી ગુર્વાવળીમાં તેઓએ જે ઉલ્લેખ કર્યાં છે તેની વિચારણા આપણે અન્યત્ર કરી છે. ત્યાર પછી કેટલાંક વસે વિજયહીરસૂરિ તપગચ્છની ૫૮ મી પાટે થયા. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમની પાસેથી છૂટો અને કેટલાક હકા મેળવી જૈન પ્રજાનું અને જૈન ધર્મનુ માન વધાર્યું.... બાદશાહે તેમને બહુ ઉત્તમ પ્રકારે માન આપ્યું, તેમને જે મ્યાના પાલખીની વિનતિ થઈ તેથી તેઓ તે વ્યામેાહિત થયા નહિ, પણ પરંપરામાં તે પરિગ્રહને દાખલ કરનાર થઈ પડી. તેમના પછી પહુ મી પાટે શ્રી વિજયસેનસૂરિ આવ્યા. તેમને અકબર બાદશાહે કાલિ સરસ્વતી ’તુ બિરુદ આપ્યુ અને તેઓએ પણ જૈન ધર્મની અનેક પ્રકારે પ્રભાવના કરી. છેવટે તેના દેહવિલય સંવત્ ૧૬૭૧ માં થયા તે વખતે તેમની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ ૬૦ મા પટ્ટધરને જહાંગીર ખાદશાહે મહાતપા'નું બિરુદ આપ્યું. તેમની પાટે વિજયસિંહસૂરિની સ્થાપના તેમણે કરી, પર ંતુ તેઓ સંવત્ ૧૭૦૯ માં કાળધર્મ પામ્યા, જ્યારે દેવસૂરિ સંવત ૧૭૧૩ માં સ્વગે સિધાવ્યા અને ત્યાર પછી તપગચ્છની પાર્ટ પર વિજયપ્રભસૂરિ આવ્યા. આ દરેક આચાર્યાંના સંબંધમાં કિંવદન્તી વગેરેને આધારે કરેલ રાસ વગેરેમાં જે હકીકત જળવાઈ રહી છે તે જોતાં અનેક જગ્યાએ તેઓએ પ્રતિષ્ઠાએ કરાવી હાય, અઠ્ઠાઇમહેાત્સવ કરાવ્યા હાય, એમ જણાઇ આવે છે અને એ સવ ઉપરથી જૈન પ્રજાની તે વખતે દ્રવ્ય સંબંધી બહુ સારી સ્થિતિ હશે એમ સહજ અનુમાન થાય છે. આ ઉપરાંત એક ધ્યાન આપવા લાયક હકીકત એ પણ ખની છે કે વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ ઉપરાંત વિજયઆનંદસૂરિ થયા. કેટલાંક કારણેાને લઈને તે વખતે તપગચ્છમાં એ આચાર્યાં કરવાની જરૂર જણાઇ અને બન્નેને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા, પશુ એનું પિરણામ એ આવ્યુ કે તત્ત્વ, ક્રિયા કે બીજી કોઈ આખતમાં જરા પણ ફેરફાર ન હેાવા છતાં શિષ્યપર પરામાં બે વિભાગ એક તપગચ્છમાં તે વખતથી થઇ ગયા અને એક શાખા જ્યારે દેવસુર’ નામથી ઓળખાવા લાગી ત્યારે બીજી શાખા ‘અણુસુર’ નામથી આગળ ચાલી અને હજી સુધી પણુ એ હેતુ વગરના તફાવતા ચાલ્યા કરે છે. 6 : Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી આનંદઘનજી અને તેને સમય આ જ સમયમાં વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીના ક્રિયાઉદ્ધારની વાત આપણે સાંભળીએ છીએ. તેને માટે આપણે હવે પછી વિચાર કરશું. ધાર્મિક સ્થિતિને ઇતિહાસઃ ાિઉદ્ધારની આવશ્યકતા : આ સમયની ધાર્મિક સ્થિતિ તપાસવા માટે ખાસ વિગત પૂરી પાડે તેવી રીતે શ્રીમદ્ યશોવિજયજીએ ભાષામાં ૩૫૦ ગાથાનું શ્રી સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપ અને ૧૨૫ ગાથાનું પણ તેવા જ આકારનું સ્તવન તેમ જ બત્રીશ બત્રીશીની કેટલીક બત્રીશીઓ અને ગુરુતત્વનિર્ણય વિગેરે પ્રૌઢ ગ્રંથ બનાવીને તેમાં અનેક વાતોનો સમાવેશ કર્યો છે. તેમાંની કેટલીક વાતો કદાચ ભવિષ્યની પ્રજાને શુદ્ધ માગે ગમન કરાવવા માટે લખાયેલી હોય એમ લાગે છે તે પણ એટલું તે તે સ્તવને ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તત્કાલીન સાધુઓમાં કેટલેક સડો સપ્ત રીતે પસી ગયો હતો અને ક્રિયાશિથિલપણું સાધારણ થઈ પડ્યું હતું. ઉપર જણવેલાં બે સ્તવન વિગેરેની અદ્ભુત રચના અને તેમાં બતાવેલા લગભગ દરેક વિચારોનું શબ્દપ્રમાણુ બહુ ધ્યાન ખેંચનારું છે. એ સ્તવમાં તત્સમયના શિથિલાચાર પર વિચાર બતાવતાં ચાલુ પ્રવાહ કેટલે ભૂલભરેલો છે તે શાસ્ત્રના પ્રબળ આધારથી બતાવી આપ્યું છે. બન્ને સ્તવને શ્રી સીમંધરસ્વામીની વિસિરૂપે ભરતક્ષેત્રની તે કાળની ધાર્મિક સ્થિતિ બતાવવા બનાવેલાં છે અને તેનાં પર બાલાવબેધ સમર્થ વિદ્વાન શ્રી પદ્મવિજયજીએ પૂરીને બહુ ઉપકાર કર્યો છે. ભરતક્ષેત્રની (તત્કાલીન) વર્તમાન સ્થિતિ બતાવતાં કેટલાંક પ્રાણુઓ ખોટાં અવલંબનો આદરી પ્રાણીને કેવી રીતે કુમાર્ગ ઉપર લઈ જાય છે તે બતાવતાં મુખ્ય બે વાત બતાવી છે, તે આપણે તારવી જોઈએ – કામકુંભાદિક અધિનું, ધર્મનું કે નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે. (૧. ૫) વિષયરસમાં ગૃહી માચીયા, નાચીયા કુગુરુ મદ પૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. (૧. ૭) અહીં કુગુરુ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા એમ સવાસો ગાથાના સ્તવનમાં બતાવી કુગુરુ ક્રિયામાં શિથિલ થયા છે, પાંચમા આરામાં ઉત્તમ પ્રકારની ક્રિયા કરવાની જરૂર નથી અને ચાલે છે તેમ ચલાવી લઈએ એવી એવી તેઓ તરફથી કરવામાં આવતી બેટા ઉપદેશની વાત ઊઘાડી પાડી તેના ગર્ભમાં રહેલું અસત્ય અને ક્રિયામાંઘપણું બતાવવા પ્રબળ પ્રયાસ કર્યો છે અને તે માટે જ લગભગ આખા સાડી ત્રણસે તથા સવારે ગાથાનાં સ્તવનમાં વાત કરી છે. એ સર્વ વાતોનું પૃથક્કરણ કરતાં એકલવિહારીપણું, એક સ્થાનસેવન, ગૃહસ્થ ઉપર રાગ અને રાગી શ્રાવકે તરફથી પિતાની થતી પૂજાભક્તિમાં આસક્તિ-આ સર્વ વાત પર ખાસ લક્ષ્ય ખેંચાય છે અને તે ઉપરથી ક્રિયાશિથિલપણાને દોષ ટાળવા માટે તેઓએ પ્રબળ પ્રયાસ કર્યો હોય એમ જણાય છે. આ સર્વ બાબતેને Page #77 -------------------------------------------------------------------------- ________________ આ સમયમાં થયેલ ઝિયાઉદ્ધાર નિર્ણય કરી સત્યવિજ્ય પંન્યાસે આ સમયમાં ફ્લિાઉદ્ધાર કર્યો. અતિ ક્રિયાશિથિલતાનું આ પરિણામ હોવું જોઈએ એમ સહજ અનુમાન થાય છે. સત્યવિજયને રાસ (જેન રાસમાળા-પ્રથમ ભાગ-પૃ. ૧૦૮-૧૧૭) આ બાબતમાં સાક્ષી પૂરે છે તે વિચારીએ – શ્રી ગુરુચરણ કમી કરી, કર જોડી તે વારે રે, અનુમતિ જે મુજને દિયે, તે કરું કિયાઉદ્ધાર છે. કાલ પ્રમાણે ખપ કરું, દોષી હલકર લેવા રે, તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફળ લેવા છે. ગુણવંત ગુરુ ઈણિપરે કહે, એગ્ય જાણીને સુવિચારે રે; જિમ સુખ થાય તિમ કરે, નિજ સફળ અવતારે રે. ધર્મમારગ દિપાવવા, પાંગરીઆ મુનિ એકાકી રે, વિચરે ભાઈંડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકી રે. સહ પરિસહુ આકરા, શે નિજ કમળ કાયા રે, ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા છે. ક્રિયાઉદ્ધારમાં તેઓએ માનસિક શું કર્યું અને બાહ્ય ત્યાગ કે કર્યો, પરિષહ કેવા સહન કર્યા અને તપસ્યા કેવી કરવા નિર્ણય કર્યો તે આ ઉપરથી જણાય છે. ક્રિયાઉદ્ધાર કરવા માટે શ્રી પૂજ્ય તપગચ્છનાયક શ્રી વિજ્યપ્રભસૂરિની તેઓએ આજ્ઞા મેળવી હતી અને તેમને તત્સંબંધી પ્રેરણા કરનાર અને સાથે રહેનાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય હતા. ક્રિયાઉદ્ધાર કરવા માટે આજ્ઞા આપવા છતાં છેવટે વિજયપ્રભસૂરિ સાથે જોડાયા નહિ, તેથી તફાવત પાડવા માટે સાધુનાં વસ્ત્રનો રંગ ફેરવવાની જરૂર જણાઈ. આ સર્વ બાબતમાં યશેવિજયજી સાથે હતા એમ અત્યાર સુધી ચાલી આવતી કિંવદંતિ પરથી જણાય છે. શ્રી વીરવિજયજી કવિ શ્રી ધમ્મિલના રાસની પ્રશસ્તિમાં જણાવે છે કે વિજયસિંહસૂરિના શિષ્ય લક્ષણુલક્ષિત દેહ વાળા સત્યવિજયે ગુરુ સૂરિપદવી આપતા છતાં તે લેવા ના કહી, કિયાઉદ્ધાર કરવાનું જણાવ્યું અને ગુરુમહારાજે તેમ કરવા હા પાડી ત્યાર પછી સંઘને એ વાત જણાવી અને ગચ્છનો ભાર તેમના માથા પર રાખી ગુરુમહારાજ સ્વર્ગે સિધાવ્યા. સંઘ સાથે રહીને તેમની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી તે આચાર્ય વિગેરે સર્વ આ ઉગ્ર વિહારીની સમક્ષ ઊભા રહેતા હતા અને ક્રિયાઉદ્ધારમાં “વાચક જસ તસ પક્ષીજી” એમ કહ્યું છે તેથી તે સર્વ બતાવી આપે છે કે ઉપાધ્યાયજી ક્રિયાઉદ્ધારમાં સંપૂર્ણ રીતે સામેલ હતા. * આ આખી પ્રશસ્તિ વિચારમાં લેવા લાયક છે. ચાલુ હકીકતને ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે – તપગચ્છ કાનન કલ્પતરુ સમ, વિજયદેવ સૂરિરાયાજી, નામ દશે દિશ જેહનુ ચાવું, ગુણ જન વૃદે ગવાયાજી; વિજયસિંહસૂરિ તારા પટધર, કુમતિ મતગજ સિંહજી, તાસ શિષ્ય સૂરિપદવી લાયક, લક્ષણુ લક્ષિત દહેજી, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી આન ધનજી અને તેના સમય ૩૫૦ ગાથાનાં સ્તવનના ટમામાં પ્રશસ્તિ પર વિવેચન કરતાં શ્રી પદ્મવિજય સંવત્ ૧૭૩૦ માં આ વાતને મજબૂત કરે છે. ( જુએ સત્તરમી ઢાલની દશમી ગાથાને ખાલાવાધ. ) ત્યાં જણાવે છે કે સંવેગ મા તેમણે વિજયસિંહસૂરિની હિતશિક્ષાનુસાર આદર્યાં એને ભાવાર્થ એમ થાય છે કે શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયે પણ તેઓની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યાં.' આ સ શબ્દો ઉક્ત પદ્મવિજયજીના છે. આવી રીતે ક્રિયાઉદ્ધાર કરી વિશુદ્ધ માગ પર ષ્ટિ રખાવવા માટે બાહ્ય વેશના રંગમાં પણ ફેરફાર કરવા પડ્યો. એ ઉપરાંત પદવીઓના ક્રમમાં પણ ફેરફાર થયા અને તેવી લગભગ ૪૮૦ આખતે ક્રિયાને લગતી ફેરવવી પડી છે એમ સાંભળ્યું છે. એ ખાખતેનુ લીસ્ટ મને મળી શકયું નથી, તેને માટે હાલ તપાસ ચાલે છે. જૈન ધર્મમાં અને ખાસ કરીને તેના સ્યાદ્વાદ શૈલીએ ચાલતા શાસનમાં એ એક ખાસ તત્ત્વ રહેલું છે કે એના વિચારશીલ આગેવાના જમાનાને અનુસરતા ચેાગ્ય ફેરફાર વખતેવખત કરી શકે છે અને આવા ફેરફારા ક્રિયામાગને અંગે વારવાર થાય છે. દર્શનઘાતના કાળઃ સાધુઓને અંગે આ ક્રિયાઉદ્ધાર જેમ ખાસ ધ્યાન આપવા ચેાગ્ય બનાવ આ કાળમાં બન્યા છે તેમ મીજી હકીકતા જોતાં જો કે દેશની આર્થિક સ્થિતિ સારી હતી તેથી દનના ઉદ્યોત પ્રસંગા વારંવાર બનતા પણ તે એટલી હદ સુધી વધી ગયા હશે કે બે મોટા પ્રસંગે યશેાવિજયજીને તે સંબંધમાં ફરિયાદ કરવી પડી છે. એક તા ઉપર ટાંકેલાં વચન ગૃહસ્થો વિષયરસમાં રાચી રહ્યા છે ત્યાં ‘ ધુમધામે ધમાધમ ચલી ’ એમ કહ્યું છે અને ત્યાર પછી એ જ સ્તવનમાં એકાંત ક્રિયાના રસિકને કેવી હાનિ થાય છે તે પર મેટા ઉલ્લેખ કર્યાં છે. આવી રીતે જ્ઞાનમાગ દૂર રહ્યો છે અને ગૃહસ્થા પણ પૌલિક મેાહનાં સાધનામાં રાચી રહ્યા છે એ પર વારંવાર ભાર મૂકીને કહેવાનું કારણુ એ જાય છે કે જ્ઞાનના ઉપદેશ તે વખતે બહુ ચાલતા નહિ હોય, સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સકેતે જી, વિવિધ મહોત્સવ કરતાં દેખી, નિજ સૂરિપદને હેતે જી; પ્રાય શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે' વાસી”, સૂરિવર આગે વિનય વિાગે', મનની વાત પ્રકાશીજી. *સૂરિ પદવી નવી લેવી સ્વામી, કરશુ કિરિયા ઉદ્ધારજી,’ કહે સૂરિ આ ગાદી છે તુમ સિ,તુમ વશ સહુ અણગાર૭;' એમ કહી સ્વર્ગ સીધાવ્યા સૂરિવર, સઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણુમાં વરતાવીજી. સઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગચ્છ નિષ્ઠાએ વિહારી, સર્વંગતા ગુણુ વ્યાપીજી; રગિત ચેલ લહી જગ વરૃ, ચૈત્ય ધ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા, વાચક જસ તસ પક્ષીજી. ' ર . Page #79 -------------------------------------------------------------------------- ________________ દર્શન ઉષોતને કાળ તેની બુઝ અજ્ઞ અથવા નિરક્ષર લેકે સમજી શક્તા નહિ હોય અને તેથી બાહ્ય આડંબર વધે તે ઉપદેશ થતો હશે અને તેવો ઉપદેશ સાંભળવા મેટી મેદની મળતી નહિ. આ પ્રમાણે થવું એ દર્શનઉદ્યોતકાળમાં તદ્દન બનવાજોગ છે. ગૃહસ્થ અને સાધુવગની આ કાળમાં આવી દશા હતી એમ સામાન્ય રીતે કહી શકાય; વધારે વિસ્તારથી તેને ખ્યાલ કરવા માટે સદરહુ બને સ્તવને વાંચવા ભલામણ છે, એમાં સાધુવેશધારીઓ લોકોને કેવી રીતે છેતરતા હતા, કેવો મૃષા ઉપદેશ આપતા હતા, કેવી રીતે પિતાનાં માન-પૂજા વધારતા હતા, અને તેને લઈને શાસનની કેવી દશા થઈ હતી, તેનું તાદશ ચિત્ર આપવામાં આવ્યું છે. આવી સ્થિતિ જ્યારે સામાન્ય જનસમૂહની હતી ત્યારે સાથે જ અસાધારણ જ્ઞાનબળ ધરાવનાર અનેક મહાત્માની રત્નાવલી હયાત હતી અને વિશિષ્ટ તત્ત્વજ્ઞાન, ન્યાય અને ક્રિયાકાંડના ગ્રંથને નિષ્કર્ષ કાઢી તેનું સ્વરૂપ લક્ષ્યમાં લઈ તે પ્રમાણે જનસમૂહને દેરવી શકે એવી અસાધારણ શક્તિવાળા મહાપુરુષે તે વખતે પૃથ્વીતળને પાવન કરતા હતા. આ કાળમાં ઉત્તમ વૈરાગ્યવાળા પુરુષ જેન અને જેનેતરમાં બહુ મોટી સંખ્યામાં થયા હતા અને તેઓ પ્રબળ શકિતવાળા અને જનસમૂહની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં મેટે ફેરફાર કરાવી શકે તેવા હતા તે હવે પછી જોવામાં આવશે. બાકી સામાન્ય રીતે તે “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણે બેલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢેલ રે. સ્વામી સીમંધરા વિનતિ.” આવી ગુરુઓની સ્થિતિ થઈ પડી હતી અને તેથી ઉપાધ્યાયજીને એવા શબ્દ કાઢવા પડ્યા હતા કે– જ્ઞાન દર્શન થરણુ ગુણ વિના, જે કરા કુલાચાર રે; લૂંટે તેણે જન દેખતાં, કિહાં કરે છેક પાકાર રે. સવામી સીમ ધરા વિનતિ આ બને સ્તવને સૂક્ષમ દૃષ્ટિએ વાંચતાં સામાન્ય અસર મન પર એવી થાય છે કે એ સમયમાં સાધુઓ શિથિલાચારી થઈ ગયા હતા, ગૃહસ્થ વિષયસેવામાં જ્ઞાનશૂન્ય, આડંબરમાં આસક્ત થયા હતા અને તેમને જ્ઞાનની મહત્તા શી છે તેની સારી રીતે સમજણ પાડવાની જરૂર હતી. બાહ્ય ભાવ ત્યાગ કરી આત્મિક દૃષ્ટિ જાગ્રત કરવાનો ઉપદેશ યશવિજ્યજી મહારાજે તે જમાનાની વસ્તુસ્થિતિ જોઈને અને તેનું તાદશ ચિત્ર આપીને બતાવ્યું કે તેને આનંદઘનજીના ઉપદેશ સાથે બહુ સામ્ય છે અને તે પદને ભાવ હવે પછી વિચારવામાં આવશે ત્યાં બરાબર સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં આવી શકશે. અહીં આપણે આ પ્રસંગે એ સમયને ઈતિહાસ વિચારતાં એક વાત બરાબર ધ્યાન પર લાવી * સવા સે ગાથાનું સ્તવન–પ્રથમ ઢાળ-ગાથા આઠમી. + સદર ગાથા ત્રીજી. Page #80 -------------------------------------------------------------------------- ________________ હવ શ્રી આનનજી અને તેના સમય શકીએ તેવું છે અને તે એ કે સાધુએની તે વખતની સ્થિતિ જોતાં તેમના વ્યવહારમાં મોટા ફેરફાર કરી સત્ય આત્મવૃત્તિ સન્મુખ રહેનાર મહાપુરુષોને ખાહ્યાડંબરથી જૂદા રહેવાની ખાસ જરૂર હતી અને તેને માટે પ્રખળ પુરુષાર્થ કરવાની શકિતવાળા અને લેાકસંજ્ઞાની દરકાર વગરના પ્રતિષ્ઠિત મહાપુરુષોની જરૂર હતી. આવા પુરુષાએ તે વખતે બહાર પડીને શાસનને ટકાવી રાખ્યુ હતુ, પેાતાનાં માન અપમાનની દરકાર કરી નહેાતી અને સાચી મર્યાદા ખાંધી શાસનને મજબૂત કર્યું" હતુ. વ્યવહાર અને નિશ્ચયને અધિકાર પ્રમાણે સમજીને તે અનુસાર વર્તન કરાવવાની જરૂરીઆત મહુ હતી, તેને લઇને એકાંત વાત ઉપર ખેચી જનારને ખરાખર મા દર્શાવવા માટે ઉપરનાં અને સ્તવને રચવામાં આવ્યાં હાય એમ જણાય છે. પેાતાના ખાટા બચાવ કરનારને માટે શાસ્ત્રના આધાર સાથે વસ્તુસ્વરૂપ ઉક્ત અને સ્તવનામાં બતાવ્યુ છે અને ખાસ કરીને કેટલાક એકાંત ક્રિયાપક્ષી હાય અને ક્રિયા કરવામાં જ સંપૂર્ણતા માનતા હાય તેમને અને કેટલાક માત્ર જ્ઞાનની વાતા કરવામાં જ સૌંપૂર્ણતા માની ક્રિયાથી પરાસ્મુખ થઈ બેઠા હાય તેમને યથાયાગ્ય વસ્તુસ્વરૂપ દર્શાવી જ્ઞાનયુક્ત ક્રિયાના માર્ગ બતાવી-વ્યવહાર પાળવા સાથે નિશ્ચયનું સાધ્ય રખાવવાના શુદ્ધ સનાતન જૈન શૈલીના ઉપદેશ આપનાર અને તેના ખરાખર વ્યવહાર કરવા સારુ ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત સમજનાર અને સમજીને તેને અમલમાં મૂકનાર અને મૂકવામાં મદદ કરનાર આ સમયના મહાત્મા પુરુષાનાં ચરિત્ર અને વન ખાસ વિચારણીય છે. એટલું લક્ષ્યમાં લેવા માટે ઉપરાત અને સ્તવના જેમાં સ્તવનાનાં નામ નીચે ક્રિયા અને તત્ત્વજ્ઞાનના ભંડાર ખૂલ્લા મૂકવામાં આવ્યે છે અને જેના દરેક વાકયનુ શાસ્ત્રની શાહદ્ભુત સાથે નિરૂપણુ કરવામાં આવ્યું છે તે ખાસ વાંચીને વિચારવા યાગ્ય છે. આ હકીકતનું રહસ્ય સમજવા માટે ઉકત બન્ને સ્તવના સમજીને વાંચવા વિજ્ઞપ્તિ છે. આખા ક્રિયાઉદ્ધારમાં અને તત્કાલીન શિક્ષણમાં જે ખાસ મુદ્દો સમાયલા હતા તે ૩૫૦ ગાથાના સ્તવનની નીચેની ગાથા પરથી સ્પષ્ટ જણાય છે. કાઈ કહે મુતિ છે વીણતાં ચીથરા, કાઈ કહે સહુજ જમતાં ઘર દહીંથરા; મૂઢ એ દાય તસ ભેદ જાણે નહી, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ( ૧૬-૨૪) અહીં ચીંથરાં વીણવાં તે પડિલેહણાક્રિક બાહ્ય ક્રિયા સમજવી અને દહીંથરા જમવાં તે જ્ઞાનમાં મસ્તતા બતાવી પુદ્ગલાને આનંદ કરવાની વાત સમજવી. તાત્પર્ય એ છે કે એકાંત જ્ઞાન પશુ છે અને એકલી ક્રિયા અંધ છે. આ મુખ્ય તત્ત્વના ઉપદેશ ક્રિયાઉદ્ધાર વખતે ખાસ કરવામાં આવ્યા હતા અને જ્યારે જ્યારે શિથિલાચાર વધી જાય છે, ગુરુઓનું ગેરવાજબી દમાણુ કામ પર કે દન પર અસર કરનાર દેખાઇ આવે છે અને અધિકાર વગર ક્રિયા કે અધ્યાત્મની વાર્તા કરવા મડી જવાય છે ત્યારે આવા ઉપદેશની Page #81 -------------------------------------------------------------------------- ________________ ન સત્તરમી સદીના વિદ્વાને : યવિજયજી અને એવા ઉપદેશને નિર્વાહ કરી-કરાવી શકે એવા પ્રબળ પુરુષાર્થશાળી પુરુષની આવશ્યકતા રહે છે. આ કાળમાં જૈન કોમમાં પ્રબળ શક્તિવાળા પુરુષો થયા તેથી શાસનને માર્ગ પર લઈ આવ્યા હતા અને “કુગુરુની વાસના પાસમાં” જે લેકે પડી ગયા હતા તેઓને વાસ્તવિક રીતે સુમાર્ગ પર લઈ આવ્યા હતા. આ વખતે થયેલા કેટલાક મહાપુરુષ સંબંધી હકીકત આપણે હવે સંક્ષેપમાં વિચારી જઈએ.. યશવિજય ઉપાધ્યાયઃ આ સમયના જૈન કેમના સમકાલીન વિદ્વાનમાં સર્વથી વધારે ધ્યાન ખેંચી રહેનાર પ્રબળ પુરુષાર્થશાળી, વિશિષ્ટ જ્ઞાની, દીર્ઘદશી, મહાત્મા ઉપાધ્યાય છે. તેઓને જન્મકાળ નિણત નથી પણ સંવત્ ૧૬૭૦ થી ૮૦ સુધીમાં હોવો જોઈએ. તેઓશ્રીને દેહવિલય સંવત્ ૧૭૪૬ ના માગશર સુદિ ૧૧ ડભોઈમાં થયો હતો. આ મહાત્મા કાશી તથા આગ્રામાં ત્રણ વરસ અભ્યાસ કરી ન્યાયના ૧૦૦ ગ્રંથ બનાવી ન્યાયાચાર્યનું બિરુદ યથાર્થપણે મેળવી ગુજરાતમાં આવ્યા ત્યારે અને ત્યાર પછી જૈન ધર્મની વિજયપતાકા ફેલાવવામાં અતિ ઉપયોગી થયા અને તે માટે અનેક માર્ગ તેઓએ લીધા. ન્યાયના અતિ અગમ્ય પ્રદેશમાં વિહાર કરનાર, પરમ પુરુષાર્થશીલ, અતિ વિશાળ દીર્ઘ દૃષ્ટિવાળા, યાદશક્તિ પર અસાધારણ કાબૂ ધરાવનાર, આ મહાત્મા પુરુષે જૈન ધર્મ સંબંધી ઘણું વાંચ્યું, ઘણું લખ્યું, ઘણું વિચાર્યું અને ઘણું કર્યું. ન્યાયનાં સે પુસ્તક તેઓએ ઇંદ્રથી શરૂઆતવાળા કાશીમાં લખ્યાં છે તેમ જ “ રહસ્ય’ પદઅંકિત ૧૦૮ ગ્રંથ, મંગળવાદ વિગેરે ગ્રંથ લખ્યાં છે તેમાંથી બહ ડાં જ હાલ લભ્ય છે કારણ કે તેમના સમયમાં અને ત્યાર પછી જેમ જૈનેતરને તેમના તરફ ષ હતો તેમ જૈન કોમમાં પણ તેમની વિરુદ્ધ કામ કરનારા ઘણુ ઉત્પન્ન થયેલા હતા. કારણ સત્ય હકીકત બતાવનાર તરફ ટૂંકા ભંડળવાળાઓને અણગમે રહે છે અને તેવા માણસો વધારે સંખ્યામાં દરેક કાળમાં હોય છે. ઉપાધ્યાયજીનાં વચનની મહત્તા એટલી બધી ગણાય છે કે કોઈ પણ વાત તેમણે કહી છે એમ બતાવવામાં આવતાં તેમનાં વચનને પૂર્વધરને ગ્ય માન મળે છે. આવા * વર્તમાન કાળમાં સાધુવર્લ્સનું જેનોમ સાથે વર્તન કેવા પ્રકારનું છે, તેમાં ફેરફારની જરૂર છે કે નહિ અને કોઈ પ્રબળ શક્તિવાળા મહાત્માની જરૂર છે કે નહિ એ સર્વ સવાલો વિચારણીય છે અને વિચારમાં મદદ મળી શકે એવું ઘણું વાંચન આ વિભાગમાં થયું છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. + ખાસ કરીને મૂર્તિપૂજા નહિ સ્વીકારનાર વર્ગ, યતિઓને મેટો ભાગ અને કાંઇક અંશે શિથિલાચારમાં પડી ગયેલા અથવા મહત્તા ન ખમી શકનાર તેમના ગ૭વાળાએ ઉપાધ્યાયજીથી વિરુદ્ધ પડ્યા હતા અને તેમના સમયમાં તેમની જોઈએ તેટલી બુઝ થઈ નહોતી એમ જણાય છે. એ દરેક વર્ગ ઉપાધ્યાયજી તરફ દેષ શા માટે રાખતે હતો તેનાં કારણે વિચારવાથી સમજી શકાય તેવાં છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી આનંદઘનજી અને તેને સમય ટંકશાળી વચને બોલવાનું અસાધારણ માન પ્રાપ્ત કરનાર મહાત્માને વિષયપ્રવેશ વિચારતાં અસાધારણ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેમણે ન્યાયખંડન ખાધ અને અષ્ટસહસ્ત્રી તયા શાસ્ત્રવાર્તાસમુચિય વિગેરે ટીકામાં ન્યાયનું અસાધારણ જ્ઞાન બતાવ્યું છે. અને વિષય પરને તેઓને કાબૂ વિચારતાં મનમાં સાનંદાશ્ચર્ય થાય છે. એ ઉપરાંત જૈન તર્ક ભાષા, નયપ્રદીપ, નોપદેશ, નયરહસ્ય વિગેરે અનેક ન્યાયના ગ્રંથે તેઓએ બનાવ્યા છે તે અત્યારે લભ્ય છે. અધ્યાત્મ અને યુગના વિષયનાં પણ અલૌકિક પુસ્તકે તેઓએ લખી તત્કાલીન અને ભવિષ્યત્વ જૈન પ્રજા પર મોટે ઉપકાર કર્યો છે. તેઓના “વૈરાગ્યકલ્પલતા ”, “અધ્યાત્મસાર ? અને સર્વશિરોમણિ “જ્ઞાનબિંદુ * જેવા ગ્રંથે વાચતાં કર્તાની અસાધારણ વિષયગ્રહણ અને રજૂ કરવાની શક્તિ ઉપર ખ્યાલ થવા સાથે વિષય સ્પષ્ટ થઈ જાય છે. એ ઉપરાંત “ બત્રીશ બત્રીશીઓ લખી યોગના વિષયના ઘણા પૂર્વ-રચિત વિષયને એકત્ર કર્યો છે અને તે જ કેગના વિષય પર “ આઠ દૃષ્ટિની સઝાય? ગુજરાતીમાં બનાવી છે. ચાલુ ઉપગમાં “ગુરૂતત્વનિર્ણય ? અને ભાષારહસ્ય બનાવી બહુ લાભ કર્યો છે અને અન્ય પક્ષ સંબંધમાં પ્રતિમાશતક', દેવધર્મપરીક્ષા” અને “અધ્યામમતખંડન જેવાં પુસ્તક લખ્યાં છે જે તેઓની વિવિધતા બતાવે છે. વળી એક “સિદ્ધાન્તત/પરિષ્કાર ' નામને ગ્રંથ લખી તેમાં સિદ્ધાન્ત સંબંધી લેકના મનમાં શંકા આવે તેવા પ્રસંગોને નિર્ણય અસાધારણ રીતે કરી આપ્યો જણાય છે. સમયાન્તર જ્ઞાનદર્શનના ઉપયોગ સંબંધી સિદ્ધાતિક મત અને ન્યાયકુલગૃહ શ્રીસિદ્ધસેન દિવાકરના અભિપ્રાય ઉપર જે અસાધારણ યુક્તિવડે દલીલપુર:સર વિચારો બતાવી નિર્ણય કર્યો છે તે વાંચતાં તેઓશ્રીના અદ્દભુત જ્ઞાનને ખ્યાલ આવે તેમ છે. સંસ્કૃતમાં અનેક ગ્રંથ બનાવવા ઉપરાંત અતિ વિશિષ્ટ શબ્દભંડોળ સાથે ગુજરાતીમાં સમકિતના ૬૭ બેલની સજઝાય, અઢાર પાપસ્થાનકની અઢાર સજઝાય, એકાદશીના ગરણું, જંબુસ્વામીને રાસ, ૪૨, ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવને, વીશીએ વિગેરે અનેક પદ્યરચના કરી છે, “યશવિલાસ'ના નામથી ઓળખાતે પદને સંગ્રહ બનાવ્યો છે અને તે પ્રત્યેકમાં ગુજરાતી ભાષા ઉપર અસાધારણ કાબૂ બતાવ્યું છે. ગુજરાતી કૃતિમાં તેઓએ જ્યાં જ્યાં સંસ્કૃત લેકોનાં ભાષાંતરે મૂક્યાં છે ત્યાં બરાબર શબ્દરચના કરી સમાન ભાવાર્થથી સરળપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉલ્લેખ કરવાની અસાધારણ અવતરણુશકિત બતાવી છે. આવી સુંદર રીતે સંસ્કૃતને ગુજરાતી પદ્યમાં બતાવી શકનાર મારા વાંચવામાં કે વિદ્વાન–જેન અથવા જેનેતર-આવ્યા નથી. મતલબ તેઓએ ગુજરાતીમાં અવતરણ જ્યાં જ્યાં કર્યું છે ત્યાં ત્યાં મૂળ શ્લેકને ક્ષતિ આણવાને બદલે તેને વધારી સુધારી અતિ આકર્ષણીય ભાષામાં ગુજરાતીમાં મૂકેલ છે. તેઓએ ગુજરાતીમાં દ્રવ્યગુણુપર્યાયને રાસ” બનાવી બહુ ઉપકાર કર્યો છે અને તેમાં આશ્ચર્ય જેવું એ થયું છે કે જ્યારે સાધારણ રીતે સંસ્કૃત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર થવાને કમ છે Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશવિજય ઉપાધ્યાય ૭૩ 6 ત્યારે દ્રવ્યાનુયાગતા ' નામક ગ્રંથથી ભેજસાગર મુનિરાજ આ ગુજરાતી ગ્રંથનુ દ્વારા સંસ્કૃતમાં અવતરણ થયુ છે. એક અસાધારણુ ન્યાયના ગ્રંથા લખનાર મહાત્મા પુરુષ જગજીવન જગવાલહા અથવા પુસ્ખલવઈ વિજયે જયારે ' એવાં સુશિક્ષિત અને પ્રાકૃત મનુષ્યને આનંદ ઉપજાવે તેવાં સરળ પણ ઊંડા ભાવાવાળાં અલ’કારિક ભાષાયુક્ત સ્તવને પણ લખે તે તેઓનુ ચિત્રવિચિત્ર બુદ્ધિસામર્થ્ય બતાવી આપે છે. અનેક સંસ્કૃત ગ્રંથા પર વિસ્તૃત ટીકા લખનાર, કમ્મપયડી-શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથાનુ રહસ્ય સમજાવનાર, અસાધારણ તર્ક અને અન્ય દ્રવ્યાનુયાગના અભ્યાસ બતાવનાર તે જ વખતે વળી ચરણકરણાનુયોગના અનેક ગ્રંથ લખે, વળી પ્રસંગે શ્રીસીમંધરસ્વામીને વર્તમાન સ્થિતિ પર અપીલ કરે અને સાથે તેવા જ વિષયેા પર સંસ્કૃત ગ્રંથ લખે એ અસાધારણ બુદ્ધિવૈભવ બતાવવા માટે પૂરતા છે. આ તા તેમની એક ગ્રંથકર્તા તરીકે કેવી અદ્ભુત શિત હતી તે આપણે જોયુ, પરંતુ તે ઉપરાંત અભ્યાસ કરવા માટે બનારસમાં અને આગ્રામાં પસાર કરેલ સમય, ત્યાર પછીની જિંદગી, તેમજ તે પહેલાંની જિંદગી પર ઉપલબ્ધ સાધના દ્વારા વિવેચન કરવામાં આવે તે તે વડે મેટું પુસ્તક ભરાય તેમ છે. તેઓએ તત્કાલીન ધર્મપ્રવૃત્તિ પર મોટી અસર કરી છે અને ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરયાત અને તેના સંબંધમાં યોગ્ય નિર્ણય કરવામાં તેના માટેો હાથ હાવા જોઇએ એમ જણાય છે. તેઓશ્રીએ આન ધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી તેના મેળાપ સમયે બનાવી અધ્યાત્મ ચેાગના ગહન વિષયમાં પ્રગત થયેલા મહાપુરુષની ભૂઝ કરી બતાવી છે અને તે એક જ હકીકત તેઓમાં વ્યવહાર નિશ્ચયનું દૃઢ એકત્રીકરણુ ખતાવવા માટે પૂરતી છે. સમકાલીન વિદ્વાન માટે તેઓના નામનિર્દેશથી વધારે વિવેચન અત્ર અપ્રાસંગિક ગણાય તેથી વિશેષ હકીકત અત્ર લખી શકાતી નથી, પરંતુ આ સમયના અનેક પુરુષોમાં તેએ બહુ આગળ પડતી પદવી ભાગવે છે એમ નિ:સંશય કહી શકાય તેમ છે. તેઓના ચેાગવિષયના જ્ઞાનની પૂર્ણ માહિતી તેની બત્રીશ બત્રીશી ગ્રંથ આપી શકે તેમ છે. તે ગ્રંથમાં તેઓએ ચેાગના વિષયને લગભગ પપિરપૂ દશાએ મતાન્યા છે અને આ ગ્રંથના એક ભાગ તરીકે ચેાજાયેલ ‘ જૈન દૃષ્ટિએ યોગ ના મારે લઘુ લેખ તેના વિચારને પરિણામરૂપે થયેલ છે એમ ઘણે અંશે કહી શકાય તેમ છે. શ્રીપાળના રાસ શ્રીવિનયવિજયાપાધ્યાયના દેહાંત થવાના કારણથી અપૂર્ણ રહેલા તે તેઓએ પૂર્ણ કર્યાં છે. તે વિભાગ વાંચતા તેઓએ સિદ્ધચક્રની સ્થાપનાના યાગને કેવી ઉત્કૃષ્ટ રીતે બતાવ્યેા છે તેનું સહજ ભાન થાય તેમ છે. આવા પૂર્ણ પ્રતિભાશાળી, ન્યાયષ્ટિમાન્, નયનું રહસ્ય સમજાવનાર મહાત્મા સત્તરમી સદીમાં થયા તે સમય કેવા ભાગ્યશાળી હશે તે થાડા વખત ડભાઇમાં તેઓશ્રીના પાદુકાસ્થાન-સ્તૂપ પાસે અવકાશે બેસીને મનન કરવા ચેાગ્ય છે. ઉપાધ્યાયજીના મુખ્ય વિચારામાં વ્યવહારને મુખ્ય સ્થાન આપવાનું અને સાથે નિશ્ચયને આદરવાનુ જણાઈ આવે છે અને અન્ને નયમાં તથા દરેક ખીજા સ્થળેાએ પણ વિરોધ ટાળવાના પ્રસંગે ૧૦ : * Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી આનંદધનજી અને તેને સમય સમજવા માટે રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા તેઓએ વારંવાર બતાવી છે. આનંદઘનજી સાથે તેઓને પ્રસંગ થયે હતો તે વિવાદ વગરની હકીકત છે. આ સંબંધમાં વિચારો અગાઉ જણાવ્યા છે અને આગળ પણ તે સંબંધમાં સહજ ચર્ચા કરવામાં આવેલી જોવામાં આવશે. વિનયવિજય ઉપાધ્યાય આ સમયના વિદ્વાનમાં ત્યારપછી આપણે વિનયવિજયને માટે જરા વિચાર કરીએ. ઉપાધ્યાયજી સાથે રહી કાશીમાં વ્યાકરણશાસ્ત્રને ખાસ અભ્યાસ કરનાર આ મહાત્મા પુરુષે “સિદ્ધ( લઘુ)હૈમપ્રક્રિયા’ વ્યાકરણ બનાવ્યું; એની ઉપર જ પોતે ૩૫૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા બનાવી. ઉપરાંત પર્યુષણમાં વંચાતી “કલપસૂત્રની સુબાધિકા” ટીકા તેમણે લખી છે. દ્રવ્યાનુયેગને અતિ અદ્દભુત ગ્રંથ “લેકપ્રકાશ જેમાં દ્રવ્યલોક, ક્ષેત્રલેક, કાળલોક અને ભાવક સંબંધી ઘણી હકીકત એકત્ર કરી જ્ઞાનભંડાર જે ગ્રંથ બનાવી દિધે છે, તેમાં ૭૦૦ ગ્રંથની સાહદત બતાવી પિતાનું અતિ વિસ્તીર્ણ વાંચન સિદ્ધ કરી આપ્યું છે. દેશી રાગમાં સંસ્કૃત રચના કરી “શાંત સુધારસ' ગ્રંથ અતિ સ્પષ્ટ રીતે હૃદય પર અસર કરે તેવું બનાવ્યું છે. ગુજરાતીમાં અનેક કાવ્ય રયાં છે તેમાં ખાસ નથી લેવા લાયક “ શ્રી શ્રીપાળને રાસ” છે જે અધુરો રહી ગયેલે તે તેમના સહાભ્યાસી ઉપરોકત શ્રી યશોવિજ્યજીએ પૂર્ણ કર્યો છે. તે ઉપરાંત તેઓએ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન બનાવ્યું છે જે અંત આરાધના માટે પ્રસિદ્ધ છે અને “વિનયવિલાસ” ગ્રંથમાં વૈરાગ્યવિષયક કેટલાંક પદે બનાવ્યાં છે. આ ઉપરાંત બીજી નાની મોટી કેટલીક કૃતિઓ બનાવી તેઓશ્રી સંવત્ ૧૭૩૮માં કાળધર્મ પામ્યા છે. તેઓના સંબંધમાં કાશીનિવાસ માટે અનેક લોકકથાઓ ચાલે છે. આ વ્યાકરણનિધિ પણ જૈનના છેલ્લા મહાન યુગમાં એટલે કે વિકમની સત્તરમી સદીની આખરમાં અને ખાસ કરીને અઢારમીની શરૂઆતમાં જૈન કેમના અગ્રગણ્ય થયા. તેઓને અને આપણું ચરિત્રનાયકને ખાસ સંબંધ નેંધી રખાય નથી પણ આનંદઘનજીને મેળાપ જોતાં આ મહાત્મા પણ આનંદઘનજીને મળ્યા હશે એમ જણાય છે અને તેઓએ જે પદે બનાવ્યાં છે તે તે કાળમાં આનંદઘનજીની વાસનાનું પરિણામ હોવું જોઈએ એમ જમાનાની મનુષ્ય પર થતી અસરને અંગે ધારી શકાય છે. તેજપાલ અને રાજકીના પુત્ર આ મહાત્મા વિજ્યહીરસૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય થતા હતા. શ્રીપાળનો રાસ પૂર્ણ કરતાં પ્રશસ્તિમાં યશોવિજ્યજી લખે છે કે – રસૂરિ હીર ગુરુની બહુ કીતિ, કીતિવિજય ઉરઝાયા; શિષ્ય તાસ શ્રી વિનયવિજય, વાચક સુગુણ સાહાયા; વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણુ લક્ષિત હાજી; ભાગી ગીતા રથ સાયર, સંગત સખર સનેહાજી; સંવત સત્તર હુશા વરસે, રહી દર ચોમાસે; સંધ તણા આગ્રહથી માંડ્યો, રાસ આંધક ઉલ્લાસેંજી; Page #85 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી વિનયવિજ્ય ઉપાધ્યાય સાધુ સપ્તશત ગાથા વિરચી, પહેતા તે સુરાકેજી; તેના ગુણ ગાવે છે ગેરી, મલી મેલી થેકે થેલેંજી; પિતાને અને તેમને સંબંધ બતાવવા સારુ યશોવિજયજી કહે છે કે – તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી; શ્રી નવિજય વિબુધપય સેવક, સુજસવિજય ઉવજઝાયા. ભાગ થાક તે પુરણ કીધો, તાસ વચનસંકેજી; તિણે વળી સમકિતાદિ જે નર, તેહ તણે હિતeતેજી. મતલબ પિતે બાકીનો રાસ પૂર્ણ કર્યો, તેમાં વિનયવિજ્યજી માટે કેટલું માન અને તેમને અરસ્પર કેટલે સંબંધ હતો તે સમજવા ગ્ય છે. પદવીધ એક બીજાને જોઈ દાંત કચકચાવતા નહોતા એ આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે અને તે ખાસ વિચારણીય અને અનુકરણીય બાબત છે. આ મહાત્માના છે વારંવાર એવા પ્રસંગે ઉપયોગમાં આવે છે, પર્યુષણમાં તેમની કલ્પસૂત્ર ટીકા અને અંત્યેષ્ઠી સંસ્કારમાં પુણ્યપ્રકાશનું સ્તવન એવા રસથી વંચાય છે કે તેઓનું નામ એક વિદ્વાન અનુભવી તરીકે ઘણું વરસ સુધી વલંત રહેશે. એમના વિશેષ ચરિત્ર માટે શાંતસુધારસ ભાગ બીજો જુઓ. વિજયદેવસૂરિ તપગછગગનમાં દિનમણિ તુલ્ય અકબર બાદશાહ પાસે ધર્મચર્ચા કરી જેને માટે અનેક પ્રકારના હક મેળવનાર શ્રી હીરવિજયસૂરિ સુધર્માસ્વામીની ૫૮ મી પાટે થયા, તેમની પાટ પર વિજયસેનસૂરિ થયા, તેઓની પાટે આ મહાત્મા ૬૦ મી પાટે થયા. સંવત્ ૧૬૪૩ માં જન્મ, સૂરિપદ ૧૬૫૬. આ મહાત્માને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરુદ આપ્યું હતું. તેમણે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિને પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેમને દેહવિલય સંવત્ ૧૭૧૦ માં થવાથી તેમના પછી વિજયપ્રભસૂરિની સ્થાપના કરી પોતે સંવત્ ૧૭૧૨ માં ઉના ગામમાં સ્વર્ગે સીધાવ્યા. એમના વખતમાં જૈન શાસનની જાહોજલાલી એટલી બધી હતી કે તેઓ પાસે પાઠક પદ ધરાવનાર પચીસ શિષ્ય અને ૩૦૫ પંડિતપદ ધરાવનાર શિષ્ય હતા. તેમના વખતમાં શિથિલાચારને દાબવા માટે અનેક પ્રયત્ન થયા. તેઓએ કાઢેલા હુકમે હજુ પણ મળી શકે છે, પરંતુ તે સર્વથી પ્રતિકાર ન થવાથી અંતે ક્રિયાઉદ્ધારની જરૂરિયાત પડી હતી. તેઓએ કાઢેલ હુકમની નકલ મારી પાસે છે જે દરેક સાધુએ ખાસ વિચારવા એગ્ય છે. વિજયાનંદસૂરિ વિજયદેવસૂરિના આ સમકાલીન ગચ્છાધિપતિ હતા. ગમે તે કારણથી વિજયસેનસૂરિના શિષ્ય વિજયતિલકસૂરિએ શિરડી નગરમાં સંવત્ ૧૬૭૬ માં તેમને સૂરિપદવી આપી અને તે વખતથી તપગચ્છમાં એક સાથે બે ગચ્છાધિપતિ થયા. વિજયદેવસૂરિના સંતાનીય દેવસૂર” ગચ્છના કહેવાયા ત્યારે આ સૂરિના શિષ્ય “આણસૂર” ના નામથી ઓળખાયા. આ વખતે તપગચ્છમાં બે મોટા ફાંટા પડી ગયા તે માત્ર આચાર્યને અંગે હતા, તેમની Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય ક્રિયા કે નિયંત્રણમાં વ્યક્તિને અંગે કાંઈ ફેરફાર હોય તે ભલે, બાકી તાત્વિક તફાવત શરૂઆતમાં કાંઈ હતું નહિ અને ત્યારપછી પણ કાંઈ થઈ શકય હોય એમ મારા સમજવામાં આવ્યું નથી. ગમે તેમ હોય પણ આવા અંગત કારણોને લીધે વિભાગ પડવાથી જૈન શાસનનું જોર નરમ પડતું ગયું અને પરિણામે અત્યારે આપણે જે સ્થિતિ જોઈએ છીએ તેની શરૂઆત આ સમયમાં થઈ ગઈ અને બહારનાં અનેક નાશક તની સામે થવામાં શક્તિનો વ્યય કરવાની જરૂરિયાત ઉપરાંત અંદરની બાબતમાં ઘણું ધ્યાન આપવાની અને તેની વ્યગ્રતામાં બહારનું ઘણું કામ વિસારી દેવાની જરૂર પડી. અર્થ વગરની ચર્ચાઓમાં અને અરસ્પર આક્ષેપમાં ત્યાર પછીથી તે અત્યાર સુધી અને ખાસ હાલના વખતમાં એટલો સમય વ્યતીત થાય છે કે શાસનહિતનાં જરૂરી કામ વિસારી દઈ બાજુએ મૂકવાં પડે છે. આ બાબતમાં દીર્ધદષ્ટિ વાપરી માટે ઉપયોગી ફેરફાર ક્રિયા અને વર્તનને અંગે કરવાની જરૂરિયાત કદાચ બહુ થોડા વખતમાં આવી પડે છે તેમાં બહુ નવાઈ જેવું લાગતું નથી. વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧ મી પાટે આ મહાત્મા થયા. તેઓ શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર હતા. તેઓને જન્મ મેડતા શહેરમાં સંવત્ ૧૬૫૪ માં, દીક્ષા સં. ૧૬૬૪ માં, વાચક પદ સં. ૧૬૭૩ માં અને સૂરિપદ ૧૬૮૨ માં અને સ્વર્ગગમન સં. ૧૭૧૦ માં થયું. તેમના પછી તેમના ગચ્છાધિપતિ ગુરુ વિજ્યદેવસૂરિ ૧૭૧૨ માં કાળધર્મ પામ્યા જેમણે પિતાની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી. ગચ્છાધિપતિના વખતમાં વિજયસિંહસૂરિએ કાળ કર્યો હતો, છતાં તેઓને કેટલાક ૬૧ મી પાટે ગણે છે તેનું કારણ સમજવામાં આવ્યું નથી. વિજયપ્રભસૂરિ ઉપરોક્ત રીતે તપગચ્છના ૬૧ મા ગચ્છાધિપતિ તેઓના ગુરુ વિજ્યદેવસૂરિના વખતમાં કાળધર્મ પામ્યા હોવાથી કેટલાક વિજયપ્રભસૂરિને ૬૧ મી પાટે ગણે છે અને પ્રશસ્તિમાં પરંપરા જણાવતાં ઉપાધ્યાયજીના ઉપરોકત ટાંચણમાં જે તે દેવસૂરિ પછી વિજયપ્રભસૂરિને જ મૂકે છે. તેઓનો જન્મ કરછમાં થયું હતું, દીક્ષા સં. ૧૬૮૬ માં, પંન્યાસપદ ૧૭૦૧ માં, ગંધાર નગરમાં સૂરિપદ સં. ૧૭૧૦ માં, સ્વર્ગગમન સં. ૧૭૪૯ માં થયું. આ બને ગચ્છાધિપતિ જબરજસ્ત હતા. તેમણે સત્યવિજ્ય પંન્યાસને કિયાઉદ્ધાર કરવાની રજા આપી હતી, પરંતુ વિજ્યપ્રભસૂરિ અંતે તે માર્ગ આદરી શક્યા નહિ. આ તેઓમાં કાંઈક નબળાઈનું રૂપ બતાવે છે. કિયાઉદ્ધાર સંબંધી હકીકત કાંઈક ઉપર લખી છે, વિશેષ હવે પછી પણ આવશે. સત્યવિજય પંન્યાસ સમકાલીન મહાત્મા પુરુષોમાં સત્યવિજય પંન્યાસનું નામ ખાસ ધ્યાન ખેંચે છે. બાળવયમાં આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ તેઓએ શાસ્ત્રાભ્યાસ કર્યો. તેઓએ વર્તમાન સ્થિતિ જોઈ ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે “હાલમાં ક્રિયાશિથિલતા બહુ વધી ગઈ છે અને તે સંબંધમાં મોટો ફેરફાર કરી શાસ્ત્રજ્ઞાનુસાર વિહાર, આહાર, તપસ્યા આદિ કરવાની જરૂર છે. આથી આપની આજ્ઞા હોય તે હું કિયાઉદ્ધાર કરું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી સત્યવિજય અને ક્રિયાઉદ્ધાર ૭૭ ગુરુમહારાજ વિજયસિ’હસૂરિની રજા મેળવી તેઓએ ક્રિયાશિથિલતા દૂર કરી. તેના વિહાર માટે ભાગે મારવાડમાં હતા એમ તેના રાસ પરથી જણાય છે. તેઓને પન્યાસપદ સંવત્ ૧૭૨૯ માં સોજત ગામમાં વિજયપ્રભસૂરિએ આપ્યુ હતુ. તેઓ વનવાસમાં આનંદઘનજી સાથે ઘણા વરસ રહ્યા હતા એમ શ્રી તત્ત્વાદમાં આત્મારામજી મહારાજે અતાવ્યુ છે. વીવિજયે ધમ્મિલના રાસની જે પ્રશસ્તિ લખી છે અને જેનુ ટાંચણુ ઉપર થઈ ગયું છે તે પરથી જણાય છે કે તેઓએ પેાતાના ગુરુ વિજયસિંહસૂરિને આચાર્ય પદવી લેવાની ના પાડી અને ક્રિયાઉદ્ધાર કરવાની આવશ્યકતા જણાવી. સૂરિમહારાજે પાટ તેમને ભળાવી અને ગચ્છના ભાર તેમના પર મૂક્યા. વિજયસિંહસૂરિ મહારાજના સ્વગમન પછી સંધ સમક્ષ તેમણે વિજયપ્રભસૂરિની પટ્ટધર તરીકે સ્થાપના કરાવી, ત્યારપછી ક્રિયાઉદ્ધાર કરી પોતે વજ્રમાં ફેરફાર કર્યાં અને ક્રિયાની ખાખતમાં શિથિલતા દૂર કરી. અનેક નાની મેટી ખાખતમાં ફેરફાર કરી સ ંવેગ પક્ષની સ્થાપના કરી. તેઓની શિષ્યપર પરા મહુ સારી રીતે ચાલી. અહીં જરા વિષયાંતર થાય છે પણ આ ઉપયાગી હકીકતને અંગે તેઓની સંતાનીય શિષ્યપર પરાનુ લિસ્ટ પણ અહીં આપી દઇએ. સત્યવિજય પંન્યાસ 1 સ. ૧૭૫ કપૂરવિજય ક્ષમાવિજય સ. ૧૭૭૫ સ. ૧૭૮૬ જિનવિજય ઉત્તમવિજય પદ્મવિજય રૂપવિજય વિજય બુદ્ધિવિજય યા ખુટેરાયજી જશિવજયગણ શુવિજય વીરવિજય પંડિત સ. ૧૭૯૯ સ. ૧૮૨૭ સ, ૧૮૬૨ મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાંતિવિજય નિત્યવિજય આન ંદવિજય મેાતીવિજય અથવા અથવા અથવા મૂળચંદજી વૃદ્ધિચંદજી વિજયાનંદસૂરિ ૫. ગંભીરવિજય Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય આ ભાગમાં રજૂ કરેલા પદના અર્થ સમજાવનાર ૫. ગંભીરવિજ્યજીની પરંપરા આ ઉપરથી જણાઈ હશે. સત્યવિજય પંન્યાસ સંવત્ ૧૭૫૬ માં સ્વર્ગવાસ પામ્યા. આ મહાપુરુષ અતિ ત્યાગી હે મહાપ્રભાવશાળી હતા અને તેથી જ તેઓના ઉપર ગરછને ભાર તેમના ગુરુએ મૂકયો હતો. વળી ગચ્છમાં શિથિલતા જોઈ તે ચલાવી લે તેવી તેમની સાધારણ રીતે પ્રકતિ ન હોવાથી અને સત્ય બોલવામાં તથા તે પ્રમાણે વર્તવામાં નીડર હોવાથી તુરત જ તેઓ શુદ્ધ માર્ગ પર આવી ગયા અને તેને ઉપદેશ મુક્તકંઠે કરી અસાધારણ મનોબળ બતાવી સંવેગ પક્ષને આદર કર્યો. ઘણી વખત વર્તમાન સ્થિતિમાં અસંતોષ થાય એવા પ્રસંગો બને છે, અને તેથી સત્યવિજય જેવા અસાધારણ ત્યાગવૈરાગ્ય અને મને બળવાળા મહાપુરુષોના જન્મની અથવા પ્રાદુર્ભાવની રાહ જોવાય છે. જમાનાને અંગે ઘટતા ફેરફાર થવા સાથે હવે ક્રિયાઉદ્ધારની નહીં પણ માનસિક દશાની સુધારણું અને ખાસ કરીને કષાયવિજયની આવશ્યકતા બહુ રહે છે. દાખલ થયેલા સડાને વૃદ્ધિ પામવા દેવાથી તે ઘર કરી મૂકે છે અને તે બાબત દીર્ઘ દૃષ્ટિવાળા ગીતાર્થ અને ગરછનાયકેએ વિચારી વર્તમાન સમયમાં પણ સત્યવિજયનું સ્વરૂપ ધારણ કરવાની આવશ્યકતા છે એમ કેટલેક વર્તમાન ઇતિહાસ જેવાથી અથવા તે પર ઐતિહાસિક નિષ્પક્ષ દૃષ્ટિએ વિચારવાથી જણાઈ આવે તેવું છે, પરંતુ અહીં વિષયાંતર થઈ જાય છે તેથી વધારે લખવું યેગ્ય લાગતું નથી. સત્યવિજય પંન્યાસે પિતાની ત્યાગદશાને અંગે આનંદઘનજીને પ્રસંગ સારી રીતે પાડ્યો હોય એમ એમના સંબંધમાં ચાલતી લોકકથાથી જણાય છે અને તે તેઓના વિશિષ્ટ ત્યાગ અને દીર્ઘદશીપણાને અનુરૂપ છે. માનવિજય ઉપાધ્યાય વિજ્યાનંદસૂરિના શિષ્ય શાંતિવિજય થયા. તેમના શિષ્ય સુપ્રસિદ્ધ માનવિજ્યજી ઉપાધ્યાય થયા. તેમણે “ધર્મસંગ્રહ” નામને અતિ અદ્દભુત ગ્રંથ સંવત્ ૧૭૩૮ માં ર અને તે સમયના સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે ગ્રંથ સુધારી આપે, એમ તે જ ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે પિતાના ગ્રંથને ચાલુ સમયના સમર્થ વિદ્વાન પાસે અંકિત કરાવો એ ખાસ જરૂરનું છે. એ પ્રમાણે કરવાથી ભૂલે રહેવાને સંભવ બહુ ઓછો થઈ જાય છે. આ માનવિજય ઉપાધ્યાયે ચોવીશી પણ બહુ સુંદર ગુજરાતી ભાષામાં બનાવી છે. “ત્રષભ જિમુંદા પ્રથમ જિમુંદા” એ આદિનાથનું તેઓનું કરેલું પ્રથમ સ્તવન છે. એમનાં સ્તવનોમાં “નિરખી નિરખી તુજ બિંબને એ સુપાર્શ્વનાથનું સ્તવન અતિ સુંદર છે, રૂપસ્થ ધ્યાન ઉપર દેરી જનાર છે અને મૂર્તિપૂજાને અત્યુત્તમ આકારમાં દર્શાવનાર છે. માનવિજયના બનાવેલ રાસમાં ગજસિંહકુમારનો રાસ અને નયવિચારને રાસ પ્રસિદ્ધ છે. એકમાં માનવિજયજી ગણિ એમ નામ લખ્યું છે તે આ માનવિય છે એમ જણાય છે. રામવિજય આ જ સમયમાં અતિ મિષ્ટ ભાષામાં વીશી સ્તવનાદિ લખનાર રામવિજયજી થયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામવિજય-સમકાલીન ge શ્રી શાંતિનાથને રાસ તેમણે રા છે જે બહુ જ સુંદર છે; તેમ જ તેમણે તેજપાળ રાસ બનાવ્યે છે તે પણ ખાસ વાંચવા ચૈાગ્ય છે. તેઓની આખી ચાવીશીનાં લગભગ પ્રત્યેક સ્તવના ભક્તિ અને જ્ઞાન તથા કાઇ કાઇ ચેાગના વિષયથી ભરપૂર છે. તેઓનુ પદલાલિત્ય પંચકલ્યાણુકના સ્તવનાદિકમાં અતિ આકર્ષક જણાઈ આવે છે. તેઓએ સાત નય ઉપર વિસ્તારથી સઝાયા લખી છે, જે ખાસ અભ્યાસ કરવા યાગ્ય છે. એ ઉપરાંત તેઓની વ્યાખ્યાન શૈલી એવી લાકપ્રિય હતી કે કિંવદંતી પ્રમાણે જ્યારે ઉપાધ્યાય શ્રી યશે.વિજ્યજીના વ્યાખ્યાનમાં વિદ્વાનેા જ રસ લઈ શકતા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સર્વ લેાકેા ટોળે મળીને જતા હતા. યશવિજય ઉપધ્યાયજીને પેાતાને એમની વ્યાખ્યાનશૈલી જોવાની ઈચ્છા થતાં તેમના વ્યાખ્યાનમાં એક વાર પધાર્યાં હતા અને તેમને વ્યાખ્યાન ચાલુ રાખવા આજ્ઞા કરતાં તેમની લાકપ્રિય ભાષા, વિષયે ગોઠવવાની રીતિ અને વચ્ચે વચ્ચે મિષ્ટ દૃષ્ટાંતાથી હૃદયસરણ કરવાની શક્તિ જોઈ છક થઈ ગયા હતા. આ રામવિજયજી સુમતિવિજયના શિષ્ય થયા હતા. જ્ઞાનવિમલસૂરિ તપગચ્છની વિમળ શાખામાં આ જ્ઞાનવિમળસૂરિ ઉત્તમ જીવ હતા, આનંદઘનજીના અત્યંત રાગી હતા, તેમણે ટમે લખ્યા છે જે સુંદર છે અને થોડા વખતમાં ‘· જ્ઞાનવિલાસ ’ નામથી પ્રસિદ્ધ છૂટાં છૂટાં પદો લખ્યાં છે, તેઓએ ‘ સયમતરોંગ ’ પર સાડત્રીશ પદો લખ્યાં છે તે પણ ઉપાધ્યાયના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર તેમણે એ પૂર્યાં છે. તીર્થંકરના સ્તવને આનંદધનજીની ચાવીશીપૂર્ણ કરવા માટે સુંદર છે, છતાં આનંદઘનજીની શૈલીથી જૂદાં પડી જાય છે. વિવેચન થઇ ગયુ છે. ધર્મસાગર ઉપાધ્યાય આ ધર્મ સાગરજી જેમણે કકિરણાવળી નામની કલ્પસૂત્રની ટીકા બનાવી છે અને જેઆની બુદ્ધિ તર્કના મુદ્દાએ ઉડાવવામાં તીવ્ર જણાય છે તે પણ આ સમયમાં થયા છે. તેઓને તત્કાલીન વિદ્વાને સાથે સારી રીતે અનાવ નહેાતા એમ હકીકત સંભળાય છે. આ વિદ્વાન્ ઉપાધ્યાયની ઉપરાક્ત ટીકા પર ‘સુબોધિકા ’ ટીકામાં વિનયવિજયજીએ કેટલેક ઠેકાણે આક્ષેપ કર્યા છે તેનુ ચેાગ્યાયેાગ્યપણું વિચારવા ચેાગ્ય છે. સ’સારીપણામાં તેઓ વિજયદેવસૂરિના સગા થતા હતા અને ગચ્છાધિપતિ બીજા નીમવાનું તે પણ એક કારણ હતું એમ સાંભળવામાં આવ્યું છે. એમણે નાની મેાટી ઘણી રચનાઓ કરી છે. તેઓ તપ ગચ્છના ઝંડા ઉઠાવનાર અને શૂરવીર હતા. શાસ્ત્રાનુસારે દરેક કુમતનું ખંડન કરવું અને કાઇથી કોઈ પ્રકારે ડરવું નહિ એ તેમના મુદ્રાલેખ હતા. આ જ સમયમાં થઈ ગયા છે. આનધનજીની ચાવીશી ઉપર બહાર પડવાના છે. તેઓએ જે અન્યત્ર છપાઈ ગયાં છે. છપાઈ ગયાં છે. યશેાવિજય ત્રેવીશમા અને ચાવીશમા તેમણે બનાવ્યા છે, જે આ બાબત પર અગાઉ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેને સમય આ ઉપરાંત તે સમયમાં લાવણ્યસુંદર જેમણે અનેક સઝા તથા દ્રવ્યસપ્તતિકા બનાવી છે, ધર્મમંદિર ગણિ, સમયસુંદર અને બીજા અનેક વિદ્વાન થઈ ગયા છે. આ કાળમાં લગભગ બાવન પંડિતે માત્ર જૈન ધર્મમાં થયા છે, તે બતાવે છે કે આ સમય બહુ ઉપયોગી થઈ ગયા અને ઘણાં રત્નોને ઉત્પન્ન કરી શકશે. હવે એ સમયની છાયા આનંદઘનજીની રચના પર કેટલી પડી છે તે જાણવા સાથે ઐતિહાસિક ચર્ચા અને તેને અંગે અર્થવિચારણા પર મજબૂત અસર કરનાર તત્ત્વ પર કાંઈક વિશેષ પ્રકાશ પડી શકે. બનારસીદાસ શ્વેતાંબર સદરહુ વિદ્વાને આ સમયમાં થયા એની સાથે દિગંબરેમાં પણ કેટલાક વિદ્વાનો થયા છે તે પૈકી બનારસીદાસનું નામ બહુ જાણીતું છે. સમયસાર નામના કુંદકુંદાચાર્યના ગ્રંથને તેઓએ એવી સુંદર ભાષામાં કવિત્વરૂપે રજૂ કર્યો છે અને તે • સમયસાર નાટક ના નામથી એટલો પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એના કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગંભીર તેમ જ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તેઓ ઉપરોકત ગ્રંથની પ્રશસ્તિમાં જણાવે છે કે–આગ્રા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વિગેરે પાંચ વિદ્વાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા, પરમાર્થની ચર્ચા કરતા હતા અને તેઓને બીજી વાતમાં રસ કદી પણ પોતે નહિ. કઈ વખત તેઓ નાટક સાંભળતા, કેઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કઈ વાર દેહરા બનાવતા. આવી રીતે આગ્રા નગરમાં જ્ઞાન પ્રગટ થયું હતું તેની વાત પણ દેશપરદેશમાં સારી રીતે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી અને તેઓની ચર્ચાને લીધે જ્યાં ત્યાં જૈન સંબંધી ચર્ચા ચાલ્યા કરતી હતી. ગ્રંથકર્તા આગળ કહે છે કે એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વશક્તિ જોઈ જ્ઞાનરસિકો તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રંથને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તો ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણું ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રંથ કવિત્વરૂપે બનાવ્યો તે ગ્રંથ સંવત્ ૧૬૩ના આ સુદિ ૧૩ રવિવાર સમાપ્ત કર્યો અને તે ગ્રંથ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનો રાજ્યઅમલ ચાલતો હતો. પ્રશસ્તિને આ ભાગ બહુ સુંદર ચોપાઈ રાગને હોવાથી નીચે લખી લીધો છે. બહુત બહાઉ કહા હૈ કીજે, કારજ રૂપ વાત કહી લીજે; નગર આગરા માંહે વિખ્યાતા, બનારસી નામે લધુજ્ઞાતા. ૨૦ તમેં કવિત કલા ચતુરાઈ, કૃપા કરે એ પંચે ભાઈ, એ પરપંચ રહિત હિયે ખેલે, તે બનારસી હસી બેસે. ૨૧ નાટક સમૈસાર હીત જીકા, સુગમરૂપ રાજમલી ટીકા, કવિતબદ્ધ રચના જે હેઈ, ભાષા ગ્રંથ પઢે સબ કેઈ. હરર Page #91 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જનેતર વિદ્વાને તબ બનારસી મન મહિ આની, કીજે સો પ્રગટે જીનવાની; પંચ પુરુષકી આજ્ઞા લીની, કવિતબંધકી રચના કીની. ૭૨ સાહસે તીરાનવે વીતે, આસુમાસ સિત પક્ષ વિતી; તિથિ તેરસી રવિવાર પ્રવીના, તે દિન ગ્રંથ સમાપત કીના, ૭ દેહરા. સુખ નિધાન સબંધ નર, સાહિબ સહી કિરાન; સહસ સાહિ શિર મુકુટમનિ, શાહજહાં સુલતાન. ૭ જાકે રાજ સુચન, કીનો આગમ સાર; ઈતિ ભીતિ વ્યાપી નહિ, યહ ઉનકે ઉપગાર. ૨૧ : આવા બનારસીદાસ જેવા છે જેમના સંબંધમાં લેકકથા ચાલે છે તે પણ બરાબર આનંદઘનજીના સમયમાં જ થયા છે. તે શાહજહાંન રાજાના સુખશાંતિના અમલનાં વખાણ કરે છે અને તેને સ્પષ્ટ રીતે ઉપકાર માને છે, એ આ સમયની ઉપયોગિતા બરાબર રીતે હસાવે છે. આવા સમયમાં આનંદઘન જેવા ગીઓ પૃથ્વીતળને પાવન કરે એ સ્વાભાવિક જેવું લાગે છે. વળી એ સમયમાં જૈનેતર વિદ્વાને કેવા થયા છે તે જરા વિચારવાથી એ સમયની મહત્તા બહુ સારી રીતે જણાઈ આવશે. એ સમયસાર નાટકનો કઈ પણ વિભાગ વાંચવાથી એ સમયના જ્ઞાનરસિક જીવોના વિલાસસ્થાનની, વૈરાગ્યવાસનાની અને જીવન ઉત્કાતિની વિશિષ્ટ સ્થિતિના વિચારને કાંઈક ખ્યાલ આવશે. અધ્યાત્મપરીક્ષામાં દિગંબર સંબંધી યશોવિજયજીએ ઉલ્લેખ કર્યો છે તે પરથી એમ સહજ અનુમાન થાય છે કે દિગંબર જેટલા વિચારમાં આગળ વધેલા હતા તેટલા ક્રિયામાં વધેલા નહિ હોય, કારણ કે ઉપાધ્યાયજી તેમને દ્રવ્ય અધ્યાત્મી તરીકે જણાવે છે. રામદાસ ‘શિવાજી ન હોત તે સુનત હેત સબકી” એ પ્રસિદ્ધ વાક્યના અધિષ્ઠાયક આ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેઓ શિવાજીને ધર્મને બેધ આપનાર, હિંદુ ધર્મનું રહસ્ય સમજાવનાર, જુદી જુદી જાતિઓ અને વિચિત્ર પંથેના ઉપર ઉપરના મતભેદની અંદર રહેલી એકતા સમજાવનાર અને ધર્માભિધાનના અંકુરો શિવાજીમાં વાવનાર, વૃદ્ધિ કરનાર અને એનાં ફળનું સાધ્ય બરાબર લક્ષ્યમાં રાખનાર, દાસબોધ ગ્રન્થના કર્તા, તુકારામને પગલે ચાલનાર અને દક્ષિણના અનેક વિભાગોને નવીન જુસ્સાથી જાગ્રત કરનાર હતા. તેઓએ ‘દાસ’ ગ્રન્થમાં જે નવીન શૈલીને ઉપયોગ કર્યો છે તે એકદમ આકર્ષણીય અને વિચારમાં પાડી નાખે તેવી હોવા સાથે પ્રાણુને પિતાનું ઐશ્વર્ય સૂચવનાર અને ખાસ મનન કરવા ચોગ્ય છે. સંવત ૧૬૬૪ માં એનો જન્મ દક્ષિણના એક જાદવ ગામમાં ગોદાવરી કાંઠે થયો હતો. શિવાજીનો આ મહાપુરુષ સાથે પ્રથમ પ્રસંગ સંવત્ * પ્રકરણ રત્નાકર ભાગ બીજે પૃ૪–૧૭૬ ઉપર આ સમયસાર નાટકની પ્રશસ્તિ પેલી છે ત્યાંથી આ ઉતારો કર્યો છે. ૧૧ onal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેને સમય ૧૭૧૫ માં થયું હોય એમ તત્સમયના ઈતિહાસ પરથી જણાય છે, પરંતુ એ સમાગમ પછી શિવાજીએ જે અનેક સંકટ સામે યુદ્ધ કર્યું, અસાધારણ શોર્ય બતાવી આર્યત્વની વિશિષ્ટતા બતાવી આપી અને રાજ્યમાં તેમ જ રણક્ષેત્રમાં જે ધીરતા બતાવી આપી તે સર્વના પ્રેરક આ રામદાસ હતા. જાતે રામના ભક્ત હોઈ તેની ઉપાસના કરતા હતા અને તે માટે બોધ આપતા હતા. તેઓને ઉપદેશ જડ અથવા અક્રિયાવાદી નહોતે, પણ અધિકાર પ્રમાણે પ્રેરક અને સગર્ભ હતો. વિશાળ દષ્ટિવાળા અને વૈરાગ્યને એગ્ય ઉપદેશ આપનાર આ રામદાસ શિવાજી પછી બીજે વરસે એટલે સંવત્ ૧૭૩૭ માં ૭૩ વરસની વયે દેહ છોડી ગયા. આ શીર્યનો સમય એક બાજુએ ઔરંગજેબને અને બીજી બાજુએ શિવાજીને બતાવી પ્રેરણા કરે છે. તે જ વખતે રામદાસ જેવા પુરુષો પણ થયા છે તે બતાવી સમયસ્વરૂપ માટે ખાસ ધ્યાન આપવા ગ્ય હકીકત પૂરી પાડે છે. તુકારામ આ જ સમયમાં વિઠોબાના ભક્ત વૈશ્ય જાતીય તુકારામ દક્ષિણમાં–મહારાષ્ટ્રમાં થયા. જેના ભક્તિના પદો સારી રીતે જાણીતાં છે. એમને સમય સંવત્ ૧૬૬૪ થી ૧૭૦૫ છે અને તે પણ આ જ સમયના ભક્તશિરોમણિ તરીકે ઓળખાય છે. ગુજરાતના ત્રણ કવિઓ પ્રેમાનંદ, સામળ ભટ્ટ અને અખો કવિ આ જ સમય પછી તુરતમાં જ થઈ ગયા છે. પ્રેમાનંદના સમય માટે મતભેદ છે, પરંતુ સામાન્ય રીતે વધારે આધારભૂત લેખકોના મત પ્રમાણે એને સમય વિક્રમ સંવત ૧૯૯૨ થી ૧૭૧૯ સુધીનો છે. ગુર્જર ગિરાને આ મધ્યમ કાળ છે. એમાં કવિતા ભકિતના એકલા રૂપમાંથી આગળ વધી નવીન સુંદર માર્ગોમાં ગમન કરે છે અને તેને અંગે આ કાળના કવિઓ બહ સારો ભાગ ભજવે છે. પ્રેમાનંદની કવિતા જેના વાંચવામાં આવી છે તેને જે કે તેના યોજેલા શંગારરસ તરફ પ્રથમ ધ્યાન ખેંચનાર થઈ પડી છે, પરંતુ કવિ તરીકે જે કવિને તેણે કહ્યાં છે તેની અસર ગુજરાતી ભાષામાં બહુ દીર્ઘ સમય સુધી જરૂર રહેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. દુનિયાની વિચિત્ર ભાવનાને અનુભવ કર્યા પછી જે હજારે છપ્પાઓ સામળ ભટ્ટ બનાવ્યા છે તે પણ અનેક રીતે આકર્ષણ કરે તેવા અને તેનું દુનિયાદારીનું જ્ઞાનભંડોળ બતાવવા માટે પૂરતા છે. તેના છપ્પાઓમાં સામાન્ય ધર્મભાવના ને નીતિભાવના ખાસ અસર કરનારી અને મોટા વિસ્તારમાં આવી રહેલી સ્પષ્ટ જણાઈ આવે છે. વ્યવહારજ્ઞાન તેણે બહુ ઉપયોગી આપ્યું છે. અખા કવિનો અનુભવ પણ તે જ અસરકારક છે. તે પ્રેમાનંદથી વિલક્ષણ-દુનિયાની સ્પૃહા વિનાના-ખાસ વૈરાગી હતા. આ ત્રણે કવિઓ સાંસારિક દૃષ્ટિએ બહુ ઉપયોગી કામ કરી ગયા છે અને તેમાંનાં છેલ્લા એ ધર્મભાવનાથી વિમુખ નહોતા એમ તેઓના ગ્રંથ વાંચવાથી જણાઈ આવે છે. તુલસીદાસ ઉત્તર હિંદુસ્તાનમાં આ જ સમયમાં તુલસીદાસ થયા છે. એને સમય અત્યાર Page #93 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈનેતર વિદ્વાના <3 6 સુધીની મારી જાણ પ્રમાણે સંવત ૧૭૧૩ થી ૧૭૫૯ સુધીના છે. એમણે અનેક અનુભવનાં કવના ગાઈ બતાવ્યાં છે અને તેને પરિણામે તુલસીદાસની ‘ ચાપાઇ ’ ખાસ વખણાય છે. એક પ્રસિદ્ધ ઉકિતમાં કહેવામાં આવે છે કે · ચન્દ છંદ, પદ સૂરકે, કવિત કેશવદાસ; ચાપાઇ તુલસીદાસકી, દુહા બિહારીદાસ, ’ આવી રીતે ચન્દ્રકવિના છંદ, સુરદાસનાં પદે, બિહારીદાસના દુહા સાથે તુલસીદાસની ચાપાઇએ વખણાય છે. એમાં સ શાસ્ત્રસમ્મત વૈરાગ્યભાવનાનું સારી રીતે પાષણુ થયેલુ છે. આ તુલસીદાસ રામના ભક્ત હતા અને તેમની ખાસ વિખ્યાતિ તેમના બનાવેલા રામાયણુ થી છે. આ મિશ્ર હિંદી ભાષાના ગ્રંથ અત્યારે પણુ સત્ર બહુ રસથી વંચાય છે. એ રામની ભક્તિમાં બહુ ઊતરી ગયા હતા એમ તેએના સંબંધમાં ચાલતી હકીકત પરથી જણાય છે. આનંદઘનજીના સમયથી જરા દૂર છે એટલે લગભગ પછવાડેના વખતમાં થયા છે, પરંતુ આ સમયની તેમના લેખા ઉપર પણ સારી રીતે અસર થઈ છે એ તેઓના ગ્રંથો વાંચવાથી જણાઈ આવે છે. આનંદઘનની અને તુલસીદાસની ભાષા સરખાવવા ચગ્ય છે. ગુરુ ગાવિંદસિંહ તે શિખ પંથના આ દશમા મહાન ગુરુના નામથી કાઈ પણુ ઇતિહાસના વાંચનાર અજાણ્યા નહિ હાય. એમનેા સમય સંવત્ ૧૭૩૨ થી ૧૭૬૪ સુધીના હાવાથી એ આનંદઘનજીના સમયથી જરા દૂર જાય છે, પણ એના પિતા તેજબહાદુર જે શિખના નાનક ગુરુની નવમી પાટ પર હતા અને જેમણે મુસલમાન ધર્મ સ્વીકારવાને બદલે ઓરંગજેબના હાથથી મરણુ સ્વીકાર્યું હતું તેનું શૌય આ ગોવિંદસમાં પણ હતું. એના વખતમાં શિખ લેકે જે અત્યાર સુધી ધાર્મિક બાબતેામાં ભાગ લેતા હતા તે હવે લશ્કરી બાબતમાં ભાગ લઇ રાજ્યદ્વારી વિષયમાં ભાગ લેતા થયા અને તેવી રીતે જમાનાની અસર તેમના પર તદ્દન જૂદા પ્રકારની થઈ. તેનું કારણ ઔરંગજેબ બાદશાહની ધર્માંધતા સિવાય બીજું કાંઈ નહાતુ. આવી રીતે આ સત્તરમી સદી, ઉત્તરમાં તુલસીદાસ અને તેજબહાદુર, દક્ષિણમાં તુકારામ અને રામદાસ, ઉત્તર હિંદમાં બનારસીદાસ અને આનંદઘનજી, ગુજરાતમાં યશવિજય અને વિનયવિજયજી અને જૈનેતરમાં પ્રેમાનંદ અને શામળ ભટ્ટ ખાસ વિદ્વાના, ચેાગીઓ, રાજ્યદ્વારીએ અને સેનાનીઓ ઉત્પન્ન કરી અનેક પ્રકારે પેાતાની અસર પછવાડે મૂકી ગયેલ છે. આવા અનેક પ્રકારના રસથી ભરપૂર સમયમાં આપણા ચરિત્રનાયક થયા છે. એમની અન્ય કવિએ ઉપર જબરી અસર થઈ છે અને એમના વખતમાં અને ત્યાર પછી તેએ પાતાના વિચારો વિકસ્વર થાય તેવા આકારમાં મૂકી ગયા છે. એની અસર કેવા પ્રકારની હતી અને તેમનું ખાસ શિક્ષણ શું હતું તે હવે આપણે વિચારીએ. આનધન આવી રીતે શાહજહાંન પાદશાહને સમય એકદરે તદ્ન શાંત હતા. અક્બર Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય બાદશાહે રજપૂત રાજાઓની સાથે સંબંધ વધારી, તેઓને રાજ્યમાં મેટા મેટા હોદ્દાઓ આપી તેઓ દ્વારા ભારતભૂમિ પર સામ્રાજ્ય વધારવાની જે નવીન રાજ્યનીતિ ગ્રહણ કરી હતી અને જે નીતિસૂત્ર જહાંગીર અને શાહજહાંને અમલમાં મૂકવા યત્ન કર્યો હતે તેને પરિણામે મુગલ શહેનશાહત ઘણી મજબૂત થઈ હતી અને તેથી દેશમાં આબાદી પણ ઘણી થઈ હતી. એવા શાંતિના વખતમાં દેશમાં ઉત્તમ પુરુષોને જન્મ થાય અને તેઓ પોતાના સંદેશા જગતને શાંત પણ સ્પષ્ટ રીતે કહે તે સ્વાભાવિક હતું. કુટુંબકલહ કરી ઔરંગજેબે મુગલાઈને હચમચાવી દીધી, જઝીઆરે નાખી હિંદુઓનાં મન દુઃખાવ્યાં અને વિશ્વાસના હોદ્દા પરથી હિંદુઓને દૂર કર્યા તેથી જે પરિણામ આવ્યું તેની અસર તેની પછીની સદીમાં ઘણી થઈ, પરંતુ એના પિતાના સમયમાં જાહેરજલાલી સારી હતી. આવા સમયમાં આપણું મહાન યોગીશ્રી આનંદઘનજી જમ્યા હતા, તેમની આજુબાજુનું વાતાવરણ તેમના વિચારોને પુષ્ટિ આપે તેવું હતું, લગભગ દરેક વિભાગમાં અવિચળ કીર્તિ સ્થાપન કરી ગયેલા વિદ્વાનોના વૈરાગ્યના વિષયને ગ્રહણ કરવા એ કાંઈક અંશે તૈયાર હતા એમ જણાય છે. અકબરના વખતમાં કબીરે જે નવીન માર્ગ ચલાવી હિંદુ મુસલમાનનું ઐકય કરવાનાં સાધને બતાવ્યાં અને તેને અમલમાં મૂકી શકે એવી સારી સંખ્યાની એક ટેળી ઉત્પન્ન કરી અને અકબરે સર્વધર્મસમ્મત “ તેહીદ-ઈલા માર્ગ ચલાવવા યત્ન કર્યો છે તેની હૈયાતી બાદ ચાલી શક્યો નહિ તે બને, જે સદીના ઐતિહાસિક બનાવે આપણે વિચારીએ છીએ તેની આગલી સદીમાં બન્યા, તેની મજબૂત અસર આ સદીમાં થયા વગર રહી નહિ. તત્સમયના ઇતિહાસનું વધારે બારિકીથી આવલોકન કરતાં એટલું તો જણાય છે કે સામાન્ય લોકોની વૃત્તિ એશઆરામ તરફ વધારે વળેલી હતી અને તેઓ ધાર્મિક બાબતમાં બહુધા બાહ્યાડંબર તરફ વળેલા હતા. એવાં જ કારણથી એ સમયનાં વર્ણને માં બાહ્ય ધમાધમ સંબંધી હકીકતો વધારે આવે છે અને આગેવાન શિક્ષાપ્રચારકે તેની સામે પોતાનો મજબૂત પિકાર ઉઠાવતા વાંચવામાં આવે છે. આનંદઘનજીનું શિક્ષણ આનંદઘનજીના લગભગ દરેક પદમાં નૂતન શિક્ષા આપવામાં આવી છે, તે પ્રત્યેક પર આપણે દરેક ૫દમાં વિચાર કરશું અને આ ઉપઘાતના છેવટના ભાગમાં તેના મુખ્ય તો પર વિચાર ચલાવશે; પરંતુ આપણે અહીં તેમનાં પદોમાં જે ખાસ કેંદ્રસ્થ વિચાર હોય તે શોધી કાઢવાની જરૂર છે. એક મુદ્દા ઉપર લક્ષ્ય રાખી તેઓએ પિતાના વિચારો લખ્યા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે અને તે મુદ્દો બરાબર પૃથકકરણ કરી શોધી કાઢવાથી તેઓનાં પદોની વિચારણા માટે ચાવી પ્રાપ્ત થઈ જાય એમ છે. તેમને એ વિચાર બહુ સંક્ષેપમાં કહીએ તો એ છે કે સ્વપરને વિવેક કરી ને આદ, પરભાવનો ત્યાગ કરો અને આમપરિણુતિની નિર્મળતા કરો. આ વિચારને-આ શિક્ષણને વિકસ્વર કરવા માટે તેઓએ સુમતિ, શુદ્ધ ચેતના વિગેરે પાત્રને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૫ આનંદધનનું શિક્ષણ જન્મ આપે છે, શુદ્ધ વસ્તુસ્થિતિ બતાવવા માટે વીર રસ અને બધા શાંત રસને અને કવચિત્ શિક્ષણીય શૃંગાર રસને ઉપગ કર્યો છે અને તેના વિસ્તાર માટે અનેક પ્રકારની વ્યવહારુ શિક્ષાઓ આપી છે, એગ અધ્યાત્મના માર્ગ બતાવ્યા છે, વૈરાગ્યને ઉચ આશય બતાવ્યું છે અને શિથિલ અંતઃકરણોને પણ ડોલાવે એવા વિચારો ઉચ્ચ ભાષામાં બતાવ્યા છે. પરમસહિષ્ણુતા સંબંધી તેઓએ જે વિચારો પદમાં વારંવાર બતાવ્યા છે તે સામાન્ય શિક્ષણ કરતાં તેઓનું કહેવાનું કેટલું ઉચ્ચતર હતું તે બતાવવા માટે પૂરતા છે. સત્તાવીશમા પદમાં તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે – બહિરાત મૂહા જગ જેતા, માયાકે કંદ રહેતા; ધાઠ અંતર ૫રમાતમ ભાવે, દુ૨લભ પ્રાણું લેતા. અને તેથી પણ આગળ વધીને “માયડી મુને નિરખ કિણહી ન મૂકી ” એ લય અડતાલીશ પદમાં ગાઈને તે પરમસહિષ્ણુતા સંબંધમાં હદ કરી દીધી છે. એમાં પરમતસહિષષ્ણુતાનાં તત્વ કરતાં પણ એક વિશિષ્ટ તત્ત્વને ઉપદેશ કર્યો છે અને તે એ છે કે દરેક પ્રાણી સ્વમતાંધ થઇ જઈ એવાં એવાં કામ કરે છે અને એવી એવી વાત કરે છે કે તે કહેતાં પણ શરમ આવે છે. આવા સ્પષ્ટ રીતે વિચાર જણાવનારને યથાસ્વરૂપે સમજવા માટે બહુ વિશાળ અંતઃકરણની જરૂર છે અને તેવા પ્રકારની વૃત્તિ સામાન્ય જનસમૂહની ન હોવાને લીધે શાસ્ત્રના ઉપરેટીઆ બેધવાળા પ્રાણીઓ આ મહાત્માને આશય ન સમજતા હોવાથી તેઓનું શિક્ષણ નિશ્ચયમતાવલંબી છે એમ કહી જાણે વ્યવહાર અને નિશ્ચયને માટે વિરોધ જૈન શાસ્ત્રમાં હોય અને નિશ્ચયના ઉપદેશ કરનાર મોટી ભૂલ કરતા હોય એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. જરા વિશાળ દષ્ટિએ શાસ્ત્રનાં દૃષ્ટિબિંદુઓ સમજવાની દરકાર હશે તેઓ સમજી શકશે કે આવા સંકુચિત પ્રવાહવાળા પ્રાણીઓ બહુધા રહસ્યને સમજ્યા વગર અને વાત ખોટી દૃષ્ટિથી જુએ છે; વ્યવહાર નિશ્ચયની સપાટી ઉપર રહેલ ભેદની અંતર્ગત રહેલી એકતા અને તેમાં પણ વસ્તુતત્ત્વનું આદરપણું કેટલું ઉપયોગી છે તેનું અંતર રહસ્ય સમજનાર આવી ખોટી ટીકા કરનારના ઉપલકીઆ જ્ઞાન માટે મનમાં હસે અથવા તેઓ માટે દયા ખાય તે તેમાં નવાઈ નથી. ઘણાખરા પ્રાણીઓના સંબંધમાં અત્યંત દિલગીરી સાથે એમ કહેવાની જરૂર પડે તેવું છે કે તેઓએ કઈ પણ વિરુદ્ધ પુરાવા વગર વ્યવસ્થા વગરની કિંવદન્તીને આધારે જ આનંદઘનજી જેવા મહાત્મા ગીના સંબંધમાં ટીકા કરવા જેવા વિચારે જાહેર કરવાની ઉતાવળ કરી છે અને તેમ કરવાની પિતાની યોગ્યતા કેટલી છે અથવા છે કે નહિ તેને પણ કદી વિચાર કર્યો નથી. જે તે વિચાર કરે તે જણાઈ આવે કે એમના સંબંધમાં અભિપ્રાય બતાવવા પહેલાં હજુ ઘણું સમજવાની-વિચારવાની–પિતાની પરીક્ષા કરવાની જરૂર છે અને એમ થાય ત્યારે જ પિતામાં આવા પ્રકારની ટીકા કરવાની યોગ્યતા આવે તેમ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદવન અને તેને સમય આનંદઘનજી મહારાજના સંદેશા ડાં પદમાં અને બહુ થોડા સ્તવનોમાં આનંદઘનજીએ મુદ્દાનું શિક્ષણ આપ્યું છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. કેટલાક મહત્ત્વના વિચારે તેમણે બતાવ્યા તે પૈકી પાંચ સાત અગત્યના વિચારો પર જ આપણે અત્ર વિવેચન કરી શકીશું; બાકી તેના અભ્યાસ માટે તે પદોની વિચારણા કરવાની અને સ્તવનેનું મનન કરવાની જરૂર છે. પરંપરા માટે માન આનંદઘનજીના વ્યવહાર અને નિશ્ચયને અંગે વિચારે કેવા સ્પષ્ટ હતા તે તેઓના સંબંધમાં કઈ કઈ જગ્યાએ થતી ગેરસમજુતી દૂર કરવા માટે જરા સારી રીતે વિચારવાની આવશ્યકતા છે. આની ચાવી માટે અઢારમા પ્રભુના રતવનની આઠમી ગાથા વિચારવા લાગ્યા છે. સદરહુ ગાથા આ પ્રમાણે છે – ચૂરણિ ભાવ્ય સૂત્ર નિર્યુકિત, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છે તે દુરભાવ ૨. અહીં ઉત્તમાંગ શ્રી જિનેશ્વર દર્શનનાં અંગ બતાવતાં ચૂર્ણિ આદિ સુપ્રસિદ્ધ પાંચ અંગની સાથે પરંપરાનો અનુભવ એટલે ગુરુસંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન મૂકવામાં આવેલ છે. પરંપરાને છેદ કરે, તેની દરકાર ન કરવી અને પિતાના છંદ પ્રમાણે ચાલવું એ ઘાતક બે વ્યવહાર ન સમજનારને હોય છે. આવી વાત તેઓના શિક્ષણ ઉપરથી જણાઈ આવે છે. આથી પણ વધારે સ્પષ્ટ રીતે તેઓ શ્રી અનંતનાથજીના સ્તવનમાં કહે છે કે, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચે. અહીં તેઓએ અપેક્ષા વગરના વ્યવહારને અનુસરવાનું સંસારફળ થાય છે એમ બતાવી તેની વિરુદ્ધ વિચારો બતાવ્યા છે, પણ સાપેક્ષ વ્યવહારને માટે સ્પષ્ટ રીતે તેને “સાચે” કહી તેના લાભમાં વિચારો બતાવ્યા છે. અહીં તેઓએ જે યોગ્ય રીતે પૃથકકરણ કરી સાપેક્ષ અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુને તફાવત બતાવ્યો છે તે ખાસ મનન કરીને સમજવા ચોગ્ય છે. તેઓ પોતે સારી રીતે સમજે છે કે જે એકલી પરંપરા ઉપર ચાલવાનું થશે તે જૈન શાસનમાં જે મહત્તા છે તે દૂર થશે, કારણ કે તેથી કાળસ્થિતિ પ્રમાણે વ્યવહારસ્થાપિત ઘટના કરવાની જૈન ગ્રન્થમાં સુઘટ્ટ ઘટના છે તેને અંત આવશે. આથી તેઓ શ્રી અજિતનાથજીના દ્વિતીય સ્તવનમાં કહે છે કે – પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અધે અંધ પુલાય; વસ્તુ વિચારે છે જે ગમે કરી રે, ચરણુધરશું નહિ ઠાય. પથંડો નિહાળું રે બીજા જિન તણે રે. ( ૨-૩) અહીં તેઓએ નિરપેક્ષ પરંપરાથી ગાડરીઆ પ્રવાહપણે ચાલ્યા જવાથી થતાં પરિણમે Page #97 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીના સમયના પેટા વિભાગે તરફ ધ્યાન ખેંચ્યું છે અને તે બાબતમાં દીર્ઘ દૃષ્ટિથી કોમની થયેલી સ્થિતિના ઈતિહાસ પર વિચાર કરતાં મતભેદ પડે એવું મને લાગતું નથી. વર્તમાન ઈતિહાસને વિચાર કરતાં પણ દરેક બાબતની અપેક્ષા સમજવાની અને તેને ધ્યાનમાં રાખી કામ લેવાની ખાસ જરૂર છે, નહિ તે એકાંત પરંપરા પર આધાર રાખી અન્ય બાબતે પર અને ખાસ કરીને વર્તમાન જમાનાની પ્રગતિ પર લક્ષ્ય રાખવામાં ન આવે તે માર ખાવામાં અથવા તેમને અને શાસનને પાડવામાં જ તેનું પરિણામ આવે એમ લાગે છે. સંકુચિત દષ્ટિને પરિણામે અત્યાર સુધી કેટલેક અંશે એવું પરિણામ આવ્યું છે એમ અવલોકન કરવાથી જણાઈ આવશે. આટલા ઉપરથી આનંદઘનજીના શિક્ષણમાં જે ઉન્નત ભાવ છે તે જણાયે હશે. પેટા વિભાગે આ પ્રસંગે વિચારીએ છીએ ત્યારે આનંદઘનજીના વિચારો પેટા વિભાગને અંગે કેવા પ્રકારના છે તે પણ જોઈ જવું પ્રાસંગિક થઈ પડશે. તેઓએ શ્રીઅનંતનાથજીના સ્તવનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે ગછના ભેદ બહુ નયણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડીઆં કલિકાળ રાજે (૧૪-) પાપ નહિ કેઈ ઉત્સવ ભાષણજિ, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો; સુત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિક પરિખે (૧૪-૫ ) અન્યત્ર પણ કહ્યું કે જોગીએ મિલિને જેગશુ કીધી, જતીએ કીધી જાણી; ભગતે ૫કડી ભગતાણી કીધી, મતવાસી કીધી મતની માયડી મુને. ( પદ ૬૮-૨) આવાં જૂદા જૂદાં ટાંચણે ઉપરથી તેઓશ્રીના સૂત્રવિરુદ્ધ ગચ્છના પેટાવિભાગો પર કેવા વિચાર હતા તથા તેઓને શુદ્ધ માર્ગે લાવવા કેવા ઉપાયોની જરૂર છે તે જણાઈ આવે છે. વળી તેઓની આગમાનુસાર ક્રિયા કરવાની કેવી રુચિ હતી તે પણ એ ટાંચણથી સહજ સમજાઈ જાય છે. આપણે તેમના સમયનો ઈતિહાસ કાંઈક જોઈ ગયા તે પ્રસંગે એક તપગચ્છમાં કેટલા ભેદ થયા હતા તે જોયું હતું. તે વખતે અનેક ગચ્છો ચાલતા હતા, એક ગચ્છમાં પણ નાના નાના વિભાગે બહુ થઈ ગયા હતા અને બહુધા ગચ્છના પેટાવિભાગો તો માત્ર માન, ક્રોધ કે મહત્ત્વની ઈચ્છાને અંગે અને નિયંત્રણને અંગે થયેલા હતા, છતાં અરસ્પરસ એવો ભાવ રહેતો હતો કે આવી સંકુચિત દષ્ટિના Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી આનંદધનજી અને તેનો સમય માણસેના મુખમાં તત્વની વાત શોભતી નથી એમ આનંદઘનજી જેવા શુદ્ધ ખપી જીવો ધારે અથવા તે ઉદ્દેશ રાખી ઉપદેશ આપે તો તેમાં નવાઈ જેવું નથી. અર્થ વગરના તફાવતો અને તેમાં મસ્ત રહી પોતાની યોગ્યતા બતાવવા જતાં અન્યને અગ્ય બતાવવાની લાલચ એવી અનિવાર્ય છે કે તેને પરિણામે આત્માની અવનતિ થયા વગર રહેતી નથી. પરંપરાને શુદ્ધ ઉપયોગ અનુભવજ્ઞાન લેવામાં, સાંપ્રદાયિક શિક્ષા લેવામાં અને પુસ્તકદ્વારા બુદ્ધિપૂર્વક વસ્તુ સ્વરૂપ લેવામાં આવતી અગવડ દૂર કરવાને બદલે શાસ્ત્ર વિરુદ્ધ કેવળ મહત્વ માટે દષ્ટિમર્યાદા પરિમિત કરી દેવામાં થાય તે તે બહ આડે માગે ઉતારનાર થાય છે તે જરા ઇતિહાસ તપાસવાથી અને વર્તમાન સ્થિતિને રંગ સમજવાથી જણાઈ આવે તેવું છે. આવા પ્રકારના સંપ્રદાયમેહમાં આસક્ત હોઈ તેવી જ વાત કરનારાને પેટભરા કહ્યા છે તે સંબંધમાં જરા શંકા જેવું લાગતું હોય તે ઉપાધ્યાયજીનું સાડા ત્રણ ગાથાનું સ્તવન અને શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના અધ્યાત્મકલ્પદ્રુમમાંથી યતિશિક્ષા અધિકાર ઊંડા ઊતરીને વિચારવા. તેઓશ્રીએ આ કરતાં પણ વધારે આકરા શબ્દમાં સ્પષ્ટ વાત બતાવી છે. આટલા ઉપરથી વસ્તુ સ્વરૂપ અને તત્કાલીન ઈતિહાસથી અજાણ્યા માણસ આનંદઘનજીને બરાબર સમજ્યા વગર તેમના સંબંધમાં અભિપ્રાય આપવા નીકળી આવે અને પછી તેમને નિશ્ચયવાદી કહી નિંદાના સ્વરૂપમાં ઊતરી જાય તે તે કેટલું ખોટું કરે છે તે સમજવા ગ્ય છે. જ્યારે વ્યવહાર અને નિશ્ચયને અરસ્પરસ યોગ કેવા પ્રકાર છે, તેને દેખીતો વિરોધ કેવી રીતે ખુલાસાપૂર્વક સમજી શકાથ અને ઘટાવી શકાય તેવે છે અને તે બન્નેનું રહસ્ય સમજી બન્નેમાંથી એકને પણ ત્યાગ કરવો ઉચિત નથી એમ જ્યારે સમજાશે ત્યારે તે અમુક મહાત્માને મનસ્વીપણે કેવળ નિશ્ચયવાદી કહેવા એ નિંદાનું રૂપક મટી તેથી ઊલટી વ્યવહાર નિશ્ચયની ખરી સ્થિતિ દર્શાવનાર થશે, પરંતુ ત્યાં સુધીમાં એટલું ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે કે જેનશાસનને અથવા આખા હિંદુસ્તાનને જે પરતંત્રતાની બેડીમાં સેંકડો વરસથી પડવું પડયું છે તે આ સંકુચિત દૃષ્ટિનું પરિણામ છે, પેટાવિભાગેનું પરિણામ છે અને તેમાં રહેલી ટૂંકી દષ્ટિને પરંપરાથી બચાવ કરવાની રૂઢિને લીધે છે. અહીં ઈતિહાસના એક બીજા વિષય પર ઊતરવા જેવું થાય છે અને તેમ કરવા જતા વિષયાંતર થઈ જાય છે તેથી તે વાતને હવે બાજુ પર રાખી આપણે સહુદય મનુષ્યને એટલું કહી શકીએ કે વર્તમાન મહાન બ્રિટીશ સામ્રાજ્યને પ્રભાવ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારી આપણું ધાર્મિક સામ્રાજ્યમાં પણ પ્રબળ વિર્યકુરણું કરી આંતર ભેદની તકરારમાં વ્યર્થ વીર્યવ્યય થતો અટકાવી એકંદરે જેને શાસનની પ્રગતિ કેમ થાય, વીરપ્રભુના મહાન્ સંદેશા જગત્ આગળ કેવી રીતે સત્ય અને સારા આકારમાં સમજાવાય, અનેક પ્રાણીઓ તેને વિવેકબુદ્ધિથી કેવી રીતે આદરે, દુનિયામાં અહિંસાના નૃત્ય સાથે આન્નતિનું લક્ષ્યસ્થાન કેવી રીતે થાય તે એક સાથે એકત્ર થઈ વિચારવાની જરૂર છે. વીર પરમાત્માને એ જ માર્ગ છે, એ જ શિક્ષા છે. અતિ સંકુચિત Page #99 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનનું કવિ તરીકે મહત્ત્વ ૮૯ દૃષ્ટિના પ્રવાહમાં ઘસડાઈ જઈ વીર પરમાત્માનું મુખ્ય શિક્ષણ આપણે વિસરી ગયા છીએ, વિશાળ ધર્મના ત્રિકાળશુદ્ધ સત્ય સનાતન તત્ત્વને આપણે ભંડારમાં ગાંધી રાખ્યાં છે, ઉપાશ્રયમાં સાચવી રાખ્યાં છે અને તેથી વિશેષ તેનામાં સત્તા હાય એમ બતાવવાના વિચાર કર્યાં નથી. આ મહા આત્મતિ કરનાર ટૂંકી દૃષ્ટિના વિચારે એટલું પ્રાબલ્ય ભાગવે છે કે વિશેષ લાભ કરનાર વીરનાં સત્ય રહસ્ય હાય એમ સમજાવનારને પણ આપણે હસીએ છીએ એ ખરેખર આપણી મૂઢતા છે, અયેાગ્યતા છે, પછાતપણુ છે. બહુ સારી રીતે વિચાર કરી, સંકુચિત દૃષ્ટિ દૂર કરી, વિશાળ હૃદયથી વીર પરમાત્માના સ ંદેશા જગ કહેવાની જરૂર છે, અને એ બાબત પસાર કરતી વખતે તપગચ્છ, ખરતરગચ્છ કે તેના અવાંતર ભેઢ, વિભેદે અને તેના ઉપભેદોના વિચાર પણ કરવા ઉચિત નથી. એવા પેટાભેદોથી કામના મુખ્ય સિદ્ધાંતને આ સમયમાં તે ઘણું જ નુકસાન છે, પૂર્વ કાળમાં સ્વાત્મજીવન માટે અથવા પરંપરાની જાળવણી માટે કદાચ તેને સહજ પણ ઉપયોગ હાય, પરંતુ હાલ તે તે પ્રગતિમાં વિજ્ઞ કરનાર, સાધુ જેવા વિશાળ દૃષ્ટિમાન્ મહાત્માઓને પણ અતિ સંકુચિત કરનાર અને દૃષ્ટિબિન્દુના રહસ્યને અતિ દૂર રાખનાર છે. એના જેમ બને તેમ ત્યાગ કરવામાં અથવા એની અગત્ય ઓછી કરવામાં જૈન કામનું શ્રેય છે એમ ઇતિહાસ બતાવે છે, મુનિસુંદરસૂરિ સાક્ષી પૂરે છે અને આનંદઘનજી મહારાજ વારંવાર જણાવે છે. આવા વિશાળ વિચાર બતાવવા માટે આનંદઘનજી મહારાજના આપણે ખરેખરા ઋણી છીએ. વિશાળ તત્ત્વજ્ઞાન અને વિશાળ આંતર રહસ્ય આનંદઘનજીની ચાવીશી અથવા પદો વાંચતાં જે એક માખત આપણને ખાસ લક્ષ્યમાં લેવા લાયક જણાય છે તે તેની બહુ ઓછા શબ્દોમાં શાસ્ત્રરહસ્ય સમજાવવાની શક્તિ છે. તેના વિશાળ જ્ઞાન સંબંધમાં તે એ મત પડી શકે નહિ, પરંતુ એક લેખક અથવા કિવ તરીકે તેએમાં વિશિષ્ટતા એટલી જોવામાં આવે છે કે તેએ પેાતાના પુખ્ત વિશાળ સગ વિચારોને બહુ થોડા શબ્દોમાં બતાવી શકયા છે. લેખકેા પૈકી કેટલાક એવી શૈલી આદરનારા હાય છે કે જેઓ ઘણું લખે ત્યારે થાડું રહસ્ય સમજાય, ત્યારે કોઈ અપૂર્વે લેખક સૂત્ર જેવાં નાનાં વાકયેામાં એવું સુંદર રહસ્ય લાવી શકે છે કે તેમાંથી ઘણા ભાવા નીકળી શકે અને જ્યારે જ્યારે તે વાકયા વહેંચાય ત્યારે ત્યારે અભિનવ આનંદ આપ્યા કરે. આવા રહસ્યાત્મક લેખ ભાષામાં લખનારા બહુ ઓછા વિદ્વાના જોવામાં આવે છે, તેથી એક લેખક તરીકે એમની ઉચ્ચ પ્રકારની ગણના થાય છે. સ્તવનામાં આડાઅવળા અહીંતહીં તપાસતાં અનેક વાયા વાંચતાં તેમાંના વિશિષ્ટ ભાવ કેવા ગુહ્ય છે તે પર અનેક વિચારે આવશે. દાખલા તરીકે જુએ ર ચિત પ્રસન્ગે રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખડિત એહ; પત હત થઇ અપ્તમ અરણા રે, આનદુધન પદ - (૧–૧) Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી આનઘનજી અને તેમના સમય સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ, મત મત ભેર રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ. આતમ અણુ વસ્તુ વિચારતાં, ભરમ ટળે ાંત દોષ. પાપ નહિ કોઇ ઉત્સૂત્ર ભાષણ સ્ત્યિા, ધર્મ નહિ કાઈ જગસૂત્ર સરખે.... ધરમ ધરમ કશ્તા જગ સહુ ફિ, ધરમ ન જાણે હૈ। મ. આપણા આતમભાવ જે, એક ચેતનધાર રે; અવર વિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર ધાર ૨. મન સાધ્યું. તેણે સઘળું સાધ્યું, પરમારથ પથ જે લહે, તે ર્જે એક તત ૨, મમતા સ`ગ સે। પાય અજાગલ, થનતે દૂધ દુહાવે. ઔર ન હિતુ સમતાસી. અબ હુમ અમર ભયે ન મરેગે. વગેરે વગેરે અનેક વિચારેા સૂત્ર જેવા છે અને તે પ્રત્યેક વિચારાને આપણે વધારે વિસ્તારથી તપાસવા ઇચ્છીએ તેા પ્રત્યેક પર જૂદો ગ્રંથ લખી શકાય તેમ છે. આ તા થોડાં વાયા નમૂનારૂપે બતાવ્યાં છે, પરંતુ આપણે તેવી રીતે આવાં બીજાં અનેક વાયાને ખતાવી શકીએ. એવાં થોડાંક દૃષ્ટાંતા પટ્ટમાં પણ જોઈએ. મીઠડા લાગે કે તડા, ને ખાટો લાગે લાક શાશ્વત ભાવ વિચારત પ્યારે એવા અનાદિઅન’ત છઠ્ઠા, સાતમા તથા આઠમા પદની શરૂઆતમાં સાખીએ આપી છે તે આનું ખાસ દૃષ્ટાંત છે. (૮–૧) (૯-૩) અનુભવ રસમે રાગ ન સાગા, લેાવાદ સબ મેટા; કેવલ અચલ અનાદિ અમાધિત, શિવ શંકરકા ભેટા. ( ૩-૩) લેક લાજ નાહિ કાજ, કુલ મરજાદા છે.રી; (1-૧) (૪-૧) (૪૨–૧) (૪૭=૧) (૨૨-૫) લાક બટાઉ હસેા વિરાને, અપનેા કહત ન કારી (૩૮-૨) ઔર લરાઈ લરે સા ઔંશ, સૂર પછારે ભાઉ અરીરી. (૪૬–૩) (\Page #101 -------------------------------------------------------------------------- ________________ કવિ અને લેખક તરીકે આનંદઘન અર્થવાળાં પદો પર વિવેચન કરવાથી તેનું રહસ્ય સંકુચિત થઈ જાય છે, માટે તેના શબ્દાર્થ લખી વિવેચન માટે દરેકને તેમના શક્તિ અને અધિકાર પર છોડી દેવા. આ વિચાર સાથે હું મળતો થઈ શકતો નથી. આવા રહસ્યભૂત ગ્રંથોમાં ખાસ ગૂઢતા છે, એના અંતરમાં સ્પષ્ટ આશયો છે અને એના પ્રત્યેક વચનના ગર્ભમાં સાર-રહસ્ય રહેલ છે એમ જ્યાં સુધી સ્પષ્ટ બતાવવામાં ન આવે ત્યાં સુધી મધ્યમ પ્રવાહના પ્રાણીઓ તે ગ્રંથને વાંચવા વિચારવાની તસ્દી પણ ન લે અને વિચાર કરી શકે તેવા હોય તેમને પણ બહુ મહેનત પડે-આ બને વર્ગને આવા વિવેચનથી ખાસ લાભ થવાનાં કારણે મને સ્પષ્ટ લાગવાથી વિશેષ વિચાર કરવાની પ્રેરણાસૂચના સાથે આત્મકુરણ સ્વપર ઉપકાર માટે ગ્ય અંકુશ તળે રહી બહાર પાડવી એ વાસ્તવિક ધારવામાં આવ્યું છે. જેઓ સ્વતંત્ર વિચાર કરી શકે તેટલી હદ સુધી આત્મવિચારણામાં ઊતરી ગયા હોય તેઓના વિચારો કદાચ તેઓ આ પુસ્તક વાંચે તે પણ સંકુચિત કે મર્યાદિત થઈ જાય એમ ધારવું તે તેઓની શક્તિની ઓછી કિમત અંકાવે છે અને તેમ કરવાને આપણને હક નથી; પરંતુ તેની સાથે ઘણું અને વિચાર કરવા યોગ્ય પ્રબળ સાધનને આવા સુદ્ધક કારણથી અટકાવી દેવું એ એક નિયમ તરીકે મને ઠીક લાગતું નથી. અહીં જરા અવાંતર અંગિત વાત પર ઊતરી જવાનું થયું. આ પ્રાણીની એવી ટેવ પડી છે કે જ્યારે ત્યારે તે પિતાને બચાવ કરવા એકદમ તૈયાર થઈ જાય છે. આ એક પ્રકારનો મને વિકાર છે અને તે દૂર કરવા અથવા તેના પર વિજય મેળવવાના પ્રસંગે અને તેને પૃથકકરણ કરી સમજવાની શક્તિ પણ આવા મહાત્માના ગ્રંથમાં વાંચન મનનથી જ થાય તેમ લાગે છે. આનંદઘનજી મહારાજનું જ્ઞાનસામર્થ્ય અને ખાસ કરીને રહસ્ય સમજાવવામાં રહેલ અસાધારણ શક્તિ પર આપણે વિચાર કરતા હતા. એ બાબતમાં ઘણા સાધારણ લેખકો કરતાં તેઓ બહુ આગળ વધી જાય છે એ બાબતમાં બે મત પડે તેમ લાગતું નથી. તેઓનાં લગભગ દરેક વાક્યની રચના સૂત્ર જેવી છે, તેમાંથી બહુ રહસ્ય નીકળે તેવું છે અને વધારે વિચાર કરતાં તેમાં વધારે વધારે રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે. લેખક-કવિ - આનંદઘનજી મહારાજનાં સ્તવને અને પદો વાંચતાં બીજી એક વાત જણાઈ આવે છે તે તેઓએ બતાવેલા વિચારોની સ્પષ્ટતા છે. તેઓ પ્રખર ભાષામાં અને સ્પષ્ટ રીતે વિચારો બતાવી શક્યા છે અને જે કે તેઓને આશય ઊંડે હોય છે તે પણ દરેક વાંચનાર તેઓના વિચારમાં પિતાની શક્તિ પ્રમાણે કાંઈ કાંઈ સાર સમજી શકે છે. તેઓની ભાષા સ્પષ્ટ, તેઓનું વિષયગ્રાહિત મજબૂત અને પદલાલિત્ય અને અર્થે સુંદર તથા હૃદયને અને મગજને એક સરખી રીતે અસર કરનાર છે. તેઓએ કવિ તરીકે મેટાં મોટાં વર્ણને આપ્યાં નથી, છતાં સુમતિ અને શુદ્ધચેતના જેવા પાત્રને બોલતા કરી મેહ Page #102 -------------------------------------------------------------------------- ________________ : ૯ર : શ્રી આનંદઘનજી અને તેને સમય રાજાની સાથે લડાઈ વગેરેનાં જે વર્ણન આપ્યાં તે ખાસ કવિ તરીકે તેઓની શોભા વધારનારાં થઈ પડ્યાં છે. આનંદઘનજીની એક કવિ તરીકે વિશિષ્ટતા એવા પ્રકારની છે કે જેની સરખામણી કરવી પણ મુશ્કેલ થઈ પડે તેવું છે, કારણ કે જ્યાં સુધી તેમના જેવા વિકરવર થયેલ આત્મજ્ઞાની એવા વિષય પર વિચારો બતાવે તેની સાથે તેમની સરખામણી ન થાય ત્યાં સુધી તેઓના સંબંધમાં ખરે અભિપ્રાય આવી શકે નહિ. લડાઈ કે શૃંગારના કવિઓ સાથે તેમની સરખામણી કરવી એ બહુ રીતે અયોગ્ય છે. વર્ણન સારું છતાં સામાન્ય રીતે પણ તેઓનાં સ્તવન અને પદમાં યોગ્ય વર્ણન સારી રીતે આવે છે અને તેઓને વિષય યુગ અને અધ્યાત્મને છે એટલું ધ્યાનમાં રહે તો લેકપ્રસિદ્ધ કવિને પણ જેબ આપે એવી તેની રચના છે. વૈરાગ્યના વિષયમાં જે જે કવિઓએ એવાં પદે બનાવ્યાં છે તેમાં તેઓ બહુ આગળ પડતું સ્થાન લે છે. આ ઉપરથી એમ કહી શકાય કે એક લેખક અને કવિ તરીકે તેઓ ઘણા ફતેહમંદ થયા છે; એનું કારણ સ્પષ્ટ શિલી અને સીધો ઉપદેશ અને તે પણ ખાસ કરીને હદયના ઊંડા ભાગમાં ઊતરી જાય તેવા માર્મિક શબ્દોમાં કૌશલ્ય સાથે વિષયને દર્શાવવાની તેઓની ખાસ રીતિનું પરિણામ છે. એક લેખક કેઈ ન સમજે તેવી ભાષામાં વિચારો બતાવે છે તે નકામા છે તેમ જ તદ્દન સાદા વિચારો ગદ્યને બદલે પદ્યમાં મૂકે તો તેની કવિ તરીકે ગણના થતી નથી. આ બન્ને બાબતમાં આનંદઘનજી બહુ આગળ વધી જાય છે તે તેઓનાં સ્તવને તથા પદે વાંચવાથી જણાશે. સ્તવને એટલાં અસરકારક છે અને પદ એટલાં માર્મિક છે કે એનાં રહસ્યને વિચાર કર્યા પછી એ ભૂલી શકાય તેવાં નથી, એક વખત એનું રહસ્ય સમજ્યા પછી કાનમાં અને મગજમાં તેનું ગાન ચાલે છે અને શાંત અવસ્થામાં તે વિચારવાથી એક પ્રકારને આનંદ આપે છે કે તેને અનુભવ સામાન્ય રીતે થવો તદ્દન અસંભવિત છે. પદેને વિષય અતિ કઠિન છે અને તેથી તેના અધિકારીઓ સર્વ થઈ શકતા નથી. કદાચ સામાન્ય વૈરાગ્યના વિષયવાળાં પદે અથવા તેથી પણ શંગારના વિષયવાળાં કવન જેટલાં એ પદ પ્રચલિત અથવા લોકપ્રિય ન થાય તો તેમાં કવિ તરીકેની તેમની ગણના ઓછી થતી નથી, પરંતુ પરીક્ષા કરનારના અધિકાર અથવા ઉન્નતિક્રમમાં રહેલી પ્રગતિની તે નેધ બતાવે છે. શબ્દોની ઘટના અતિ સુંદર છે, યોગ્ય શબ્દ એગ્ય પ્રસંગ પર યથાર્થ રીતે મૂકાયા છે અને તે ભાવગર્ભિત હોવા સાથે ખાસ છાપ પાડનાર હોય તેવા જ આવી ગયા છે; કારણ કે કવિઓ બહુધા હૃદયમાંથી ગાન કરે છે ત્યારે શબ્દો કેષમાંથી શેધી ધીને લખતા નથી, પણ હૃદયનું ગાન તેમને એવા યંગ્ય શબ્દોમાં જ નિદર્શન કરાવે છે. આથી તેઓની કવિ તરીકે બહુ ઊંચી ખ્યાતિ છે. આત્માને ઉદ્દેશીને તેને વિશુદ્ધ કરનારા વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલાં પદ્યરત્નો અને સ્તુતિગર્ભિત સ્તવન લગભગ રહસ્યજ્ઞાનના ભંડાર છે, ગમાર્ગનાં પગથિયાં છે, સત્ય આદરણીય માર્ગના દર્શક છે અને વિશિષ્ટ પંથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજી એક વિશિષ્ટ કવિ આનંદઘનજીના વ્યવહાર વિચાર નવમા શ્રી સુવિધિનાથના સ્તવનમાં દિનચર્યા બતાવતાં મૂર્તિપૂજાને અંગે જે વિચારે બતાવ્યા છે તે ઘણા વ્યવહારુ છે. અંગ અને અગ્રપૂજાનું સ્વરૂપ બતાવી, છેવટે ભાવપૂજાને દુર્ભાગ્ય અને દુર્ગતિને નાશ કરનાર કહે છે અને ચતુર્થ પ્રતિપત્તિ પૂજા તેના ખાસ અધિકારીઓ માટે પેગની પરિસીમા બતાવે છે. આ વ્યવહારુ વિચારે કેટલા ઉપયોગી છે તે ખાસ કરીને આનંદઘનજીની ગ્ય સમજણ વગરની ટીકા કરનારે સમજવા ગ્ય છે. આવા જ ઉપયેગી વિચારો “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું” એ એક વચનમાં સમાવી દીધા છે. એમાં પણ અવારનવાર બહ વ્યવહારુ અને ઉપયોગી વિચારે બતાવ્યા છે. બીજા પદમાં ઘડિયાળીને ઉદ્દેશીને સામાન્ય રીતે બહુ ઉપયોગી વાત કરી છે અને તેવી જ રીતે ત્રીજા પદમાં “સુત વનિતા યૌવન ધન માતે, ગર્ભતણ વેદના વિસરીરી” આવી આવી વાત કહી છે. પાટની રમત સાથે ચતુર્ગતિના ગમનાગમનની વાતે બારમા પદમાં કરી, છોકરાને મારવા સંબંધમાં આત્મિક વાત સત્તરમા પદમાં કરી, રીસાયેલી સ્ત્રીને સમજાવવાના બહાના તળે શુદ્ધ ચેતનાની વાતે અઢારમા પદમાં કરી, વિરહી વાટ જોતી સ્ત્રીના મુખમાંથી નીકળતા શબ્દોમાં સોળમા અને બત્રીશમા અને છત્રીશમા પદમાં વાતો કરી અને એવી રીતે સામાન્ય પ્રસંગોને એવી સારી રીતે દીપાવ્યા છે કે તે વાંચતાં આનંદ આવે, વિચારતાં બોધ થાય અને રહસ્ય સમજતાં તદનુસાર ઉપદેશને અનુસરવા સાહજિક વૃત્તિ થાય અને પરિણામે ચેતનની સાધ્ય તરફ જરૂર પ્રગતિ થાય. આનંદઘનજીને યોગ આનંદઘનજીએ એગના સંબંધમાં એટલી બધી વાતો કહી નાખી છે કે એ સંબંધી અહીં ઉલ્લેખ કરતાં પૃષ્ઠો ભરાઈ જાય. લગભગ દરેક પદ્યમાં વેગની વાત એક અથવા બીજા આકારમાં કરી છે તે પર તે તે સ્થાને વિવેચન મળી આવશે. યોગની કેવી વાત કરી છે તેનાં આપણે બહુ થોડાં ઉદાહરણે અહીં તપાસીએ. આઠમા સ્તવનમાં પ્રભુનાં દર્શન કેઈ ગતિમાં થયાં નહિ એમ બતાવી છેવટે ઉમેરે છે કે – એમ અનેક થલ જણિયે, સખ. દરિસણ વિણ જિનદેવ; સખિ. આગમથી મત જણિયે, સખિ. કીજે નિરમલ સેવ. સખ. ૫ નિરમલ સાધુ ભગતિ લહી, સખિ. યોગ અવાચક હોય; સખિ કિરિયા અવંચક તિમ સહિ, સખિ. ફલ અવંચક જોય. સખિ. ૬. અહીં ગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકની વાત કહી તે યોગને ખાસ વિષય છે. એના પર “યોગ” ના ખાસ વિષયમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે તેથી જણાશે કે આવા પરમાત્માને વેગ થ તે ગાવંચકત્વ કહેવાય છે. એ ત્રણે અવંચક યેગ કઈ કઈ ભૂમિકા પર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સદરહુ વિષયમાં સારી રીતે ચર્ચાયલું Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી અને તેને સમય જોવામાં આવશે. એ રોગના ખાસ વિષયને અહીં બહ થોડા શબ્દોમાં સારી રીતે ખીલવ્યો છે તે આનંદઘનજીનું જ્ઞાનરહસ્ય બતાવવાનું કૌશલ્ય સૂચવે છે. આ વિષય પર વિશેષ વિવેચન “ગદષ્ટિસમુરચય' ગ્રંથમાં જોવામાં આવશે. સુમતિનાથના સ્તવનમાં બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મ ભાવ પર ગવિચારણું બહુ સુંદર રીતે કરવામાં આવી છે. એનું રહસ્ય છેવટે બતાવતાં કહે છે કે – બહિરામ તજી અંતરઆતમા, રૂપ થઈ થીર ભાવ સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર૫૭ દાવ. સુગ્યાની. ૫ આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિ ષ સુગ્યાની. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ. સુગ્યાની. ૬ આ બહિરાત્મભાવ તજીને અંતરાત્મભાવમાં સ્થિર થવા સાથે આત્માને પરમાત્મભાવ વિચારે એ આત્મસમર્પણને ઉપાય છે અને તેથી જ પરંપરાએ સર્વ બાહા બંધનથી મુક્ત થઈ આત્મા પ્રગતિ કરીને છેવટે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ “ ત્રિવિધ સકલ તનુધરગત આત્માનું સ્વરૂપ અન્યત્ર બહુ વિસ્તારથી બતાવ્યું છે, એગના ગ્રંથમાં તે પર મોટા ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને પદની વિચારણામાં પણ તે પર વારંવાર વિવેચન થયું છે તે પર ધ્યાન ખેંચી આનંદઘનજીએ એ વિષયને કેવી સુંદર રીતે સંક્ષેપમાં પણ મુદ્દામ રીતે બતાવ્યું છે તેનું નિદર્શન અત્ર કરવામાં આવ્યું છે. આવી જ રીતે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ જે આશ્ચર્યકારક રીતે ચિતર્યું છે, તે લગભગ આગમના સાર જેવું છે. એ વેગને અતિ ઉત્કૃષ્ટ વિષય છે અને તેમાં “અહો ડો. હે સૂઝને કહે, ન મુઝ નમે મુઝ રે; અમિત ફલ દાન દાતારની. જેહની ભેટ થઈ તું જ છે. શાંતિ જિન એક મુજ વિનતિ” એમ કહેવામાં આવે છે ત્યાં વિષય તેની ઉત્કૃષ્ટ હદ પર-વિશિષ્ટ પ્રદેશની પરાકાષ્ઠા પર આવી જાય છે. અહીં રોગના વિષયને એવી સુંદર શૈલીથી અને હદયને શાંત કરી નાખે એવાં ભાવાત્મક વાકથી દર્શાવ્યું છે કે આનંદઘનજીના ગજ્ઞાન માટે અતિ આનંદ થયા વગર રહે નહિ. આથી પણ વિશેષ આનંદદાયક રીતે “મનડું કીમહી ન બાજે હા કુંથુ જિન” એ સત્તરમા સ્તવનમાં યોગના મધ્યબિંદુ જેવા કેન્દ્રસ્થ ચિત્તદમનના વિષયને ચર્ચે છે. ચિત્તદમનને અંગે તેઓ સ્પષ્ટ કહે છે કે – મેં જાણ્યું એ લિગ નપુસક, સકલ મરદને કે, બીજી વાતે સમરથ છે નર, એહને કઈ જેલે. હે કુંથુ જિન. ૭ મન સાધ્યું તેણે સઘળું સામ્યું, એહ વાત નહિ ખોટી, એમ કહે સાધુ સે નવિ માનું, એ કહી વાત છે માડી. હે જિન ૮. મનડું દુરારાધ્ય તે વશ આયું, તે આગમથી મતિ આણું, આનંદધન પ્રભુ માહ૪ આણે, તે સાચું કરી જાણું. હા કુંથુ જિન. ૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનના યાગ ૯૫ અહીં અનેક વાતા કરી દીધી છે. મન વશ આવી ગયું છે—એમ કહેનારની આત્મવચના અથવા પરવંચના, મન વશ કરવાની અતિ આવશ્યકતા અને તેનું મહત્ત્વ અને પરમાત્માને માર્ગે ચાલવાથી તેમાં થતા ચેગ એ દરેક વાત બહુ યુક્તિસર પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે. આવી રીતે ખરાખર વિચારીએ તે સ્તવનામાં ચેાગની વાત અનેક જગ્યા પર બહુ સુંદર રીતે, ચાગ્ય રીતે અને અસરકારક કહી છે. પદેામાંના ઘણાંખરાં ચેાગજ્ઞાનથી ભરેલાં છે અને દરેક પ્રસંગે યથાજ્ઞાત વિવેચન તે પર કર્યુ છે. બહુ મુદ્દાનાં બે ચાર પદો પર અહીં નિન કરી ચાગના વિષય કેવા સુંદર રીતે તેઓશ્રીએ ઝળકાવ્યેા છે તે તરફ લક્ષ્ય ખેંચીએ. છઠ્ઠા પદમાં ઈડા, પિંગળા અને સુષુમ્જા નાડી પર વિચાર બતાવ્યા, સાથે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિરૂપ ચાગનાં આઠે અંગા પર ધ્યાન ખેંચ્યું, યમને અંગે મૂળ ઉત્તર ગુણાની રચના ખતાવી. મુદ્રા અને આસનના ઉપયાગ બતાવી રેચક, પૂરક અને કુંભક નાડીના પ્રાગૈા અને સાથે મન અને ઇંદ્રિયાના સચાગ સમજાવી તેના પર વિજય મેળવવાની જરૂરિયાત બતાવી છેવટે બતાવ્યું કેઃ— થિરતા જોગ જીગતિ અનુકારી, આતમ પમાતમ અનુસારી, આપે આપ વિમાસી, સીઝે કાજ માસી. મારા બાલુડા સંન્યાસી. આવા એક નાના પઢમાં કેટલી જાતની વાતેા કરી છે અને ચેાગના અતિ મહત્ત્વના કેટલા વિષયેા ચર્ચી નાખ્યા છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. ચેાગનાં તે એક પદમાં ખતાવેલાં નામેા પર સંપૂર્ણ વિવેચન કરવુ હેાય તે એક આખું માટું પુસ્તક ભરાય. સાતમા પદમાં તનમહત્યાગને અંગે જે આત્મજાગૃતિ અતાવી છે, તે બહુ અસરકારક છે; એમાં કેટલીક વાત તે એવી અદ્ભુત રીતે બતાવી છે કે પ્રયત્ન કરવા છતાં તે પદ્મના ભાવ સ્પષ્ટ ખીલવી શકવા મુશ્કેલ જણાયા છે. એ પદને અંતે ચેોગીરાજ જણાવે છે કે: શિર ૫૨ ૫ચ વસે પરમેસર, ઘટમેં સૂક્ષ્મ બારી, આપ અભ્યાસી લખે કેાઇ વિરલા, નિરખે ધ્રુષ્ઠી તારી. આશા મારી આસન ધરી ઘમે, અપાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિર્જન પાવે, અવધૂ કયા સાથે તનમઠમે, જાગ વિલોકન ઘટમે આવી જ રીતે પંદરમા પદમાં ૮ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયે ભાર, > સત્તરમા પદમાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી આનઘનજી અને તેના સમય રાને મારવાના સંબંધમાં અને એકવીશમા પટ્ટમાં પ્રભુના અગમ અગોચર રૂપના સંબંધમાં ચેાગની બહુ બહુ વાતા કરી છે. અન્યની આશા નિહુ કરવા માટે અઠ્ઠાવીશમા પદમાં ચેાગના અતિ અગત્યના વિષય પર ઉપદેશ આપતાં તેઓ જણાવે છે કેઃ— મનસા ‘ પ્યાયા’ પ્રેમ ‘ મસાલા ’ બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાઠી અવટાઇ પીએ ફસ, જાગે અનુભવ લાલી. આશા॰ ૩ અગમ પીઆલા પીઆ મતવાલા, ચિન્તે અધ્યાતમ વાલા આનંદધન ચેતન હેં ખેલે, દેખે લેાક તમાસા આશા આરનકી કયા છીજે. અહીં ચેગની વાતે તેના યથાર્થ સ્વરૂપમાં પણ ચેગને ઘટે તેવી મજબુત ભાષામાં કરી છે. તેની પછીના પટ્ટમાં નામ નહિ રાખવાને અંગે યાગનુ અદ્ભુત રહસ્ય બતાવ્યું છે અને નૈતિ નેતિ ઉક્તિ બતાવી છેવટે કહ્યુ` છે કેઃ— ના હમ દરસન ના હુમ પરસન, રસ ન ગંધ કહ્યુ નહિ; આનંદધન ચેતનમય મૂરતિ, સેવક જન બલિ હિ. અવધૂ નામ હમારા રાખે. C વાત સુંદર રીતે સાડત્રીશમા પટ્ટમાં · ચેાગ સિ’હાસન ' પર બેઠેલા ચેતનની આખી કરી છે; એમાં લંગાટી, ધુણી, ગુરુના ચેલા વિગેરે સ વાત યાગની કરી છે. અનેક પદમાં યાગને અંગે એટલી વાતા કરી છે કે તે પદનું વિવેચન જોવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે. એમાં પદ્મસ્થ ધ્યાન અને પરમાત્મતત્ત્વચિંતવન તેની ઉત્કૃષ્ટ દે બતાવવામાં આવ્યાં છે. આવી રીતે લગભગ દરેકે દરેક પદમાં અથવા સમુચ્ચયે કહીએ તે દરેક પદમાં યાગની વાત તેના ઉત્કૃષ્ટ આકારમાં જુદે જુદે રૂપે બતાવી છે અને આવા પદ્મના વિષયને સમજવા માટે ચેગજ્ઞાન જૈનદ્ધિએ કેવા પ્રકારનુ છે તે જાણવાની જરૂર હોવાથી આ વિષયના ઉપાદ્ઘાત જેવા એક વિષય મેં જૂદો લખ્યા હતા જે બહાર પાડવામાં આવ્યે છે. પ્રથમ તે એ વિષયને આ ગ્રંથ સાથે છપાવવાના હતા પશુ પુસ્તકનુ કદ મોટું થઇ જવાથી તેને જૂદા પાડી નાખવામાં આવ્યે છે. યાગજ્ઞાનને આનંદઘનજીએ બહુ ઉત્તમ રીતે ખીલવ્યું છે, બતાવ્યું છે અને એને અનુભવ કરવા વારંવાર સૂચના કરી છે. આનંદઘનજીને જૈનયેાગમાં બહુ ઉચ્ચ સ્થાન મળે છે, તેનાં પદો અને સ્તવના વાંચતાં અને તેઓનું વનવિચારતાં યાગની પંચમભૂમિકાથી તેઓશ્રી હાય એમ લાગે છે. બાકી તેઓનુ ચેગમાં સ્થાન ક્યુ' હાવુ જોઇએ તેના નિય વાંચનારે આ સ` હકીકત અને ‘ ચેાગ ’ વિષયની વિચારણાથી કરી લેવા. આગળ વધ્યા પ યોગાનુભવ ચેાગના વિષયને અંગે અનુભવની ખાસ જરૂર છે અને તેને માટે આનંદઘનજીએ ઘણા પ્રસંગે વિચારા બતાવ્યા છે, તેને પણ આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. અનુભવ Page #107 -------------------------------------------------------------------------- ________________ અનુભવ પર આનઘન શબ્દના ભાવ વિચારતાં જણાશે કે વસ્તુસ્વરૂપના યથાર્થ ખાધને અનુસરતી, તે પર હેય જ્ઞેય ઉપાદેયપણાવાળી વિચારણાના મુખ્યત્વે કરીને તેમાં સમાવેશ થાય છે. અનેક સ્થાને અનુભવની જરૂરીઆતા જુદી જુદી રીતે બતાવવામાં આવી છે. આ નિજસ્વરૂપ જ્ઞાનના મહિમા દરેક યોગ-ગ્રંથકારે બહુ સારી રીતે બતાવ્યા છે અને આનંદઘનજીએ તેા એના સંબંધમાં અનેક રીતે વાત કરી છે. બાહ્ય ક્રિયા ગમે તેટલી કરવામાં આવે પણ તેમાં જ્યાં સુધી આત્મદર્શન-સમ્યકત્વ-કલ્યાણુપ્રાપ્તિની આકાંક્ષાયુક્ત થાય નહિ ત્યાં સુધી આત્મગુણની વૃદ્ધિ ન થવાથી સર્વ નકામુ છે એ વાત તે અનેક પ્રસંગે જણાઈ આવે તેવી છે, તેથી આગળ વધતાં અનુભવની બહુ જરૂરીઆત છે અનુભવ સાક્ષાત્કાર કરાવે છે, અશુદ્ધ લિપ્ત આત્માને સાધ્યસામીપ્ય કરાવે છે અને પરભાવની બરાબર એળખાણુ પાડી આપી વિવેકને એટલી સુંદર રીતે પુષ્ટિ આપે છે કે તેથી છેવટે વિવેકમથી સૃષ્ટિ પ્રગટ થાય છે. શરૂઆતના ચેાથા પદમાં જ અનુભવ પર સારા પ્રકાશ પાડવામાં આવ્યે છેઃ— સુહાગણ ! ગી અનુભવ પ્રીત, નિ અનાદિ અગ્યાંનકી, મિટ ગઈ નિજ રીત, ઘટમદિર દીપક કી, સહજ સુવૈત સરૂપ; આપ પરાઇ આપૃહી, ઠાનત વસ્તુ અપ કહાં દિખાવું ઓર, કહાં સમજાઉં ભાર; તીર અચુક હે પ્રેમકા, લાગે સે રહે ઠાર. નાવિલુટ્ટો પ્રાણૐ, ગિતે ન તૃણ મૃગલેાય; આનંદધન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કાય. 02 સુહા. ૧ સુહા. ૨ સુહા. ૩ સુહા. ૪ અનુભવની વાત એવી છે કે એને આનંદઘનજી પણ ‘ અકથ ’ કહે છે. જે એના પ્રેમમાં પડ્યા હેાય તે જ ખરેખરી રીતે તેનું સ્વરૂપ સમજે તેમ છે. નૂરજહાનના પ્રેમમાં પડેલ જહાંગીર-સલીમ જેમ તેને જ સર્વત્ર દેખે છે તેમ નાદ-યેાગાનુસવના પ્રેમમાં પડેલ પ્રાણીને તેનું તીર વાગે છે ત્યારે તે તેનાથી હતપ્રહત થઈ જાય છે. આવા અનુભવના વિષય પર બહુ પ્રકારના વિચારા બતાવ્યા છે. શુદ્ધ ચેતના અને સુમતિ ચેતનને સમજાવવા જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે અનુભવની પાસે વાતા કરે છે, અનુભવને સમજાવે છે અને અનુભવની મદદથી પેાતાનુ કાર્ય સિદ્ધ થશે એમ માને છે. અનુભવને તેથી કાઈ જા પરદલાલનું ઉપનામ આપવામાં આવે છે. અનુભવના વિષય ઉપર બતાવ્યા છે ત્યાં ચેતનજીને જાગ્રત કરવાનું કામ તેને જ સાંપ્યુ છે, અનુભવની રીત પ્રાપ્ત થયા પછી ચેતનજી માહરાજાના લશ્કર સાથે કેવી રીતે યુદ્ધ કરે છે તે અગિયાર મા પદમાં બતાવ્યું છે. માયામમતા માટે ફરિયાદ કરી તેઓનું સ્વરૂપ ચેતનજીને સમજાવવા તેરમા પદ્મમાં અનુભત્ર મારતા વિચાર ચલાવે છે અને એ જ સ્વરૂપ તે પછીના ચૌક્રમા પદ્મમાં સ્પષ્ટ કરી તૃષ્ણાની સેાબત મૂકાવવા અનુભવ પાસે જ વિજ્ઞપ્તિ ૧૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રી આનઘનજી અને તેના સમય કરવામાં આવે છે. આનંદઘનની અલક્ષ્ય જ્યાતિના વિશાળ વિષયમાં અનુભવને પ્રાધાન્ય સ્થાન ત્રેવીશમા પટ્ટમાં આપવામાં આવ્યું છે અને અઠાવીશમા પટ્ટમાં આશા એરનકી ન કરવાનાં પરિણામમાં અનુભવલાલી જાગ્રત કરવાને ઉપદેશ આપ્યો છે. મિલાપીના મેળાપ કરાવી આપવા તેત્રીશમા પટ્ટમાં અનુભવને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે અને આ વિભાગના પચાસમા પમાં પણ શુદ્ધચેતના અનુભવની સાથે મન મૂકીને પતિને મનાવવાના માર્ગ પર વિચારણા કરે છે. આવી રીતે આનંદઘનજીના ચેગમાં અનુભવને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે એ ઘણી અગત્યની ખબત હાવાથી અને પદ્મના અર્થ –ભાવ સમજવામાં તે ખાસ ચાવી હાવાથી અહીં તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે મહાત્માએ અનુભવ જેવા વિષયને આવા અનેક આકારમાં ચિતર્યા હશે તેની આત્મદશા કેવી સુંદર હશે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. એવા મહાપુરુષો જગતની જાળથી દૂર રહી, આત્મસ્વરૂપવિચારણામાં સ્થિર રહી, આત્મન્નતિ કર્યે જાય છે, તેને દુનિયા ‘ ભંગડભૂત ’ કે એવાં ઉપનામ આપે, તેની તેમને દરકાર હાતી નથી અને પાતામાં જેટલા વધારા થયા ન હેાય તેવા વિશિષ્ટ આત્મભાવ પોતામાં છે એવા દેખાવ પણ તેઓ કદી કરતા નથી. દુનિયા એને ગાંડા ગણે તે એમાં નવાઈ નથી અને દુનિયા પોતાને માટે શું કહે છે તે જાણવાની અથવા જાણીને તે પર તુલના કરવાની આવી દશાવાળા પ્રાણીને અહંકારબુદ્ધિથી તે કદિ અપેક્ષા હેાતી જ નથી અને કદાચ તેઓના અભિપ્રાય પર વિચાર થાય તે તેને મદમસ્તપણા ઉપર ખ્યાલ આવે છે, તેની પતિત સ્થિતિમાંથી તેને ઉદ્ધાર કરવાના કાર્યમાં બનતું કરવા યાભાવથી વિચારણા થાય છે. બાકી— ‘મન સાધ્યું. તેણે સઘળુ સાધ્યું, એહુ વાત નહિ ખેાતી; એમ કહે સાધ્યુ તે નવ માનું, એ કહીં વાત છે માટી અને છેવટે આનદઘનજી પ્રભુ મારું આણા, તે સાચું કરી માનું, એ વાક્યના ગર્ભમાં હજી આટલી વિશિષ્ટ ચેાગ્યતાએ પહેાંચ્યા છતાં પેાતાનું મન સ્થિર થયું નથી અને તે કરવા પ્રભુ પ્રત્યે વિજ્ઞપ્તિ છે એવી કબૂલાત જેને દુનિયાની દરકાર ન હેાય તે જ કરે છે. એની સાથે કેટલાક સાધારણ કવિતા લખનારની વાતા સરખાવવા યત્ન કરે અથવા એક બે ચાલુ વિચારે। બતાવનાર પદ્મ કે કવિતાને અતિ વિશાળ ઉચ્ચ આત્મગુણુ ખતાવનાર ચાગના વિષય સાથે સરખાવી તેની સાથે ખીજાને બેસાડવા ધારે તે। આવા મહાત્મા પુરુષોનું અપમાન કરવા જેવું છે. આન ંદઘનજીની ત્યાગવૈરાગ્ય અપૂર્વ દશાની વાતો કરવાના પણ અધિકાર ખડુ લાંબે કાળે ઘણી વિચારણા પછી પ્રાપ્ત થઇ શકે તેમ છે, એ વાત સાધારણ રીતે હૃદયમાંથી ખસવી ન જોઇએ. " આનંદઘનના આગમાય અને સ્વરૂપજ્ઞાન એમનાં સ્તવને વિચારતાં આનંદઘનનું જ્ઞાન ઘણું ઊંચા પ્રકારનુ હાવુ' જોઇએ એમ Page #109 -------------------------------------------------------------------------- ________________ આનંદવનને આગમબેધ આપણે ઉપર પણ જોઈ ગયા છીએ. શ્રી શીતળનાથનાં સ્તવનમાં બતાવેલી ત્રિભંગીઓ આ વાત ખાસ બતાવે છે, મુનિસુવ્રતસ્વામીના સ્તવનમાં આત્મતત્ત્વ બતાવતાં તર્કનાં કતનાશાદિ દૂષણે સારી રીતે ચચી ન્યાયનું જ્ઞાન બતાવી આપ્યું છે. એકવીશમાં સ્તવનમાં ષદર્શનનું સ્વરૂપ સુંદર રીતે બતાવી ઉત્તમાંગ પર વિચારણા કરવાને પ્રસંગે સ્ટાન્કારાંતિ નયસમૂહને શુદ્ધ દર્શન બતાવી, તેથી શૂન્ય નયને નિરુપયેગી સમજાવી, છએ દર્શનેનું જ્ઞાન ઘણી સારી રીતે તેમને હોય એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે, દ્રવ્યગુણપર્યાય અને નયનું જ્ઞાન અઢારમા સ્તવનમાં પાંચમા પદમાં બહુ ઉત્તમ રીતે બતાવી આપ્યું છે અને ખાસ કરીને પાંચમા પદમાં એવા વિસ્તૃત વિષયોને નટનાગરની બાજીને અંગે એટલી સારી રીતે ટૂંકામાં બતાવી આપ્યા છે કે એ વાંચવાથી એના પર અનેક વિચાર થાય અને આનંદઘનજીના જ્ઞાન સામર્થ્ય માટે બહુ ઉરચ પ્રકારને ખ્યાલ થાય. લગભગ દરેક સ્તવનમાં અને દરેક ગાથામાં એવી વાતો બતાવી છે કે તેના આગમને અતિ સુંદર અવબોધ આનંદઘનજીને હતો એમ સ્પષ્ટ જણાય. પદની અંદર પણ આવી જ સ્થિતિ છે. આ બાબત પર જુદો ઉલેખ લખવાની જરૂર જણાતી નથી, કારણ કે તેમ કરવા જતાં લગભગ દરેક સ્તવન પર અને ઘણાં પદે પર વિવેચન કરવું પડે તેમ છે. સંક્ષેપમાં એમ કહી શકાય તેમ છે કે આનંદઘનજીનું સામર્થ્ય મજબૂત હોવા સાથે તેઓને આગમબંધ બહુ ઊંચા પ્રકારને હતે. વીશીનું કઈ પણ સ્તવન ઉઘાડી મનન કરવાથી આ બાબત ગ્રાહ્યમાં આવશે. કબીર અને આનંદઘન આનંદઘનજીનાં પદેના સંબંધમાં એવું ઘણી વખત સાંભળ્યું છે કે તેઓનાં પદે કબીરનાં પદોને મળતાં છે અને કઈ કઈ કબીરનાં પદે આનંદઘનજીના નામ ઉપર માણસોએ ફેરવી નાખ્યાં છે. અગાઉ જોઈ ગયા છીએ કે પછવાડેની આ હકીકતમાં સરચાઈ હોવાને હજુ સુધી એક પણ પુરાવો મળ્યો નથી ( જુઓ ઉપઘાત આગળ). હવે કબીરના સંબંધમાં આપણે સહજ વિચાર કરીએ અને તેના કઈ કઈ પદેની સરખામણી આનંદઘનજીનાં પદો સાથે કરી આ જરા રસાળ વિષય ઉપર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ. કબીરના દુહા તેમ જ પદે વાંચતાં તે સર્વ મત મતાંતરમાંથી સત્ય શોધી કાઢી તેને અનુસરવાને ઉપદેશ આપે છે, એમ જણાઈ આવે છે. પરમસહિષ્ણુતાના સંબંધમાં વિચારે ઘણા ઉદાર હતા એ આપણે આ ઉદ્દઘાતમાં ઉપર જોઈ ગયા છીએ. કબીરનાં પદે વૈરાગ્યના વિષયને પિષનારા અને મનુષ્યની વ્યવહારુ વૃત્તિને અસર કરનારાં છે જ્યારે આનંદઘનજીનાં પદોમાં વૈરાગ્ય ઊંડાણમાં રહે છે. જ્યારે યુગના વિષયને તેઓ વધારે પિષે છે અને આત્માની અંદર રહેલા ગુપ્ત ગુણોને પ્રાદુર્ભાવ કરાવવા માટે તેઓ માટે પ્રયાસ કરતા હોય એમ જણાઈ આવે છે. કબીરનાં ઘણુંખરાં પદમાં વ્યવહારોપયોગી શિક્ષા આપવામાં આવી હોય છે ત્યારે આનંદઘનજી તેથી ઘણું આગળ વધી ગયેલ હોય તેવા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી આન ધનજી અને તેના સમય ઉચ્ચ કોટિના વિષયેા હાથમાં લે છે અને જાણે તેના અધિકારી સામાન્ય જનપ્રવાહથી જરા આગળ વધીને તેમને સાંભળવા તૈયાર થયેલા હાય એમ ધારીને ચાલે છે. આનદઘનજીનાં પદોમાં ચેગ અને તત્ત્વજ્ઞાન ભરપૂર છે અને તેને અનેક રીતે ચર્ચા આ અતિ અટપટા વિષયને તેઓએ બહુ સુંદર રીતે ન્યાય આપ્યા છે ત્યારે કબીરનાં પદો ચાલુ ઉપદેશ આપનાર છે. આનંદઘનજીનાં પદો વિશિષ્ટ અધિકારીને ઉદ્દેશીને બનાવેલાં છે ત્યારે કશ્મીરનાં પદો પ્રાકૃત પ્રવાહના માણસોને ઉદ્દેશીને તેના પર હિત કરવાની બુદ્ધિથી લખાયલાં છે. ભાષાશૈલી અને વિચારવામાં આવશે તેા બન્નેએ જેમ બને તેમ હિંદુસ્તાની ભાષાના સારી રીતે ઉપયાગ કર્યાં છે અને તે ભાષામાં એવું સત્ત્વ રહેલુ છે કે સમજ્યા પછી મહુ આનંદ આવે. આનંદઘનજીનાં કાઇ કાઇ પદેમાં ગુજરાતી ભાષાની અસર જોવામાં આવે છે તે કશ્મીરનાં પદોમાં બીલકુલ જણાતી નથી. કબીરનેા મા હિંદુ મુસલમાન સર્વ ધર્મને એક કરી નાખવાના હતા. આનંદઘનજી એવા વિચારા બતાવે છે કે જેને પરિણામે ધર્મના ઉપરના તફાવતને લઈ અરસ્પરસ દ્વેષ રાખવા યુક્ત નથી અને વસ્તુતઃ તેમાં કોઇ સાર નથી એમ જણાય અને સમદર્શિતા છતાં છેવટે શુદ્ધ અવએધ વિચારણાને પરિણામે થાય, આ તેઓનુ લક્ષ્યબિન્દુ છે. આપણે કબીરનાં પદે કેવા પ્રકારનાં છે વિચારવા માટે તેની જરા પર્યાલાચના કરીએ, સ્થળસ કાચથી વધારે પટ્ટાનાં ટાંચણુ થઈ શકશે નિહ પણ તેના નમૂના અત્ર જરૂર બતાવીએ. કૈસા. " કૈસા. ૨ કૈસા. ૩ કૈસા હેંગ કમાયા, યે કયા ઢાંગ મચાયા છે, જટા બટાઈ વિભૂત ચઢાઇ, જગમે' કહેતા સિદ્ધા; સિદ્ધની તા માત ન જાણું, ચેતા કાલકા ગદ્ધા. ભગવે કપડે સીર મુડાવે, કહતા મેં સન્યાસી; સન્યાસીકી ગત હૈ ન્યારી, ય તે પેટકે ઉપાશી, ગલા કફની શિમે ટોપી, કહતા ફકીર મૌલા; ફકીર હૈ તેા સબસે ન્યારા, થૈ । કૃછતખીશ. કાન ફાડ કર મુદ્રા ડારી, નાથ કહાવે ભારી; નાથનકી તા ગત હૈ ન્યારી, ચે તા દેખે પરનારી. હાતમે' સાટા ઘરઘર ફિરતા, કહતા એ નાનકશાઇ; પૈસે ખાતર શીર કુંડાવે, દેખે અપની માઇ. કહત કબીરા સુન ભાઈ સાધુ, સખ સંતનકા છે.શ; રામ નામ બિન મુક્તિ ન પાવે, યેહી પથ હમારા. કૈસા. કૈસા. પ્ કૈસા. ક આ પદમાં બતાવેલા વિચારે સાથે આનઘનજીના ૪૮ મા પદ્મના વિચારે સરખાવી. એ તેા લગભગ સરખા વિચારો જણાય છે. એ અડતાળીશમા પટ્ટના કર્તાના સંબંધમાં કોઈ જરા શકા ઉઠાવે છે, તેથી તેને હાલ બાજુ ઉપર મૂકીએ તે સત્તાવીશમા પટ્ટમાં બતાવેલા વિચારા અને ખાસ કરીને સડસઠમા પદ્મમાં રામ કડા રહેમાન કહેા કાઉ' એમ કરીને 6 * Page #111 -------------------------------------------------------------------------- ________________ ચ્યાનધન અને મીર ૧૦૧ જે વિચારા મતાન્યા છે તે ભવ્ય છે, વિશાળ છે, ઉપદેશક છે, અસરકારક છે અને મહાન છે. ઉપદેશ દેવાની કશ્મીરની પદ્ધતિ કેવી સાદી હતી તે નીચેના પદ પરથી જણાશે. રામ નામ તૂ. ભલે પ્યારે, કાયકુ મગરૂરી કરતા હૈ; ચે મટીકા બંગલા તેરા, પવા પલકને જલતા હૈ. અશ્મન દ્વાકર પુરાન માંચે, સ્નાન તપન કરતા હૈ; સર્વ કાલ સુચિલ રહતા હૈ, ચૌ' કયા સાર્યાહુઅ મિલતા હૈ. જોગી હોકર જટા અઢાવે, હાલ મસ્તમેં રહતા હે; ઢાનાં હાથ શિર પર ધરતા, યૌ' કયા સાહિબ મિલતા હૈ. માનભાવ હોકર કપડે પેને, દાઢી સુછી સુતા હે; ઉન્નતી લકડી હાથ પકડ કર, કૈાં ફયા સાહેબ મિલતા હૈ. સુહલા હોકર બાંગ પુકારે, યાં કયા સાહિમ બહિરા હૈ; મુગિકે પાવમ્' ગુર બાજે, વે ભી અલ્લા સુનતા હૈ. જગમ હોકર લિંગ બંધાવે, ઘર ઘર લેકર ફિરતા હૈ; શખ બાકર ભિક્ષા માંગે, યાં ક્યા સાહેબ મિલતા હૈ. કહત કબીરા સુન ભાઈ સાધુ, મનકી માલા જપતા હૈ; ભાવ ભગતસે ધ્યાન ધરત હૈ, ઉન સાહેબ મિલતા હૈ. સમ. ૧ રામ. ૨ રામ. ૩ રામ. ૪ રામ પ રામ. ઙ કખીરના વિચારા બતાવવાની પદ્ધતિ કેવા પ્રકારની હતી તે બતાવવા માટે એક પદ્મ હજુ પણ વધારે લખશું. ( કશ્મીરનાં પટ્ટે ગુજરાતી ભાષાના વાંચનારાઓને સભ્ય નથી અને તે કારણથી તેના આખા ઉતારેા કરી લેવાની જરૂર પડી છે.) રામ.. દયા ધરમ હુિં મનમેં, મુખડા કયા દેખો દરપનમે. જબ લગ ફૂલ રહે ફૂલવાડી, બાસ રહેગા ફૂલમે, એક દિન ઐસા હો જાયેગા, ન (?) ઉડેગી તનમે. દયા ઉં. ૧ ચુવા ચદન અખીર અર્ગા, શાભતાં ગારે તનમે, ધનોમન ડાંગરકા પાણી, ઢબ જાવેગા ખિનમે, દયા ધ. ૨ નદિયા બિહીરી નાવ પુરાની, ઊતરે ચાહે સગમમે', ગુરૂ સુખ હોય સેા પાર ઉતરે, નુગુરૂ ખૂડે ઉનમેં. દયા ૧. ૩ કવરી કવરી માયા જોરી, સુરત હરી નિજ ધનમે; દશ દરવાજે ઘેર લિયા જબ, રહી ગયે અનકે મનમેં. દયા ધ. ૪ પગિયા ખાંધે પગ સવારે, તે ઝૂલા કુલપેમે'; કહત કબીરા સુન ભાઇ સાધુ, યે કયા લડ રહે મનમેં. દયા ધ. ૫ આના ભાવ સમજાવવાની જરૂર પડે એવું મહુધા લાગતું નથી. કબીરની શૈલીમાં જે યુક્તિ અને વિચારણા છે તે આ ઉપરથી સમજાશે. એની ઉપદેશશૈલી ચિદાનજી અથવા કપૂરચંદ્રજીની શૈલી સાથે કેટલેક અંશે સરખાવવા યોગ્ય છે. બાકી ચિદાનંદજીની Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર. શ્રી આનંદઘનજી અને તેને સમય શલી પણ આથી તે ઉચ્ચ કેટીની છે. વૈરાગ્યના વિષયને માગણીના રૂપમાં, આક્ષેપના રૂપમાં અને બીજી અનેક રીતે બતાવીને તેમણે તે વિષયની સારી પિષણ કરી છે. જુદાં જુદાં પદના લેખકે એક જ વિષયને કેવી રીતે બતાવે છે તે સમજવા માટે ચિત્તદમનનામન વશ કરવાના વિષયને પદ્યકારોએ કેવી કેવી રીતે ચ છે તેને જરા નમૂને જોઈએ જેથી તેની સરખામણી કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. મનને વશ કરવાના અને તેમાં સર્વસ્વ માનવાના વિષય ઉપર કબીર નીચે પ્રમાણે વિચારો બતાવે છે. હમારે તીરથ ન કરે, ભટકત કૌન ફિરે. હમારે. મનમેં ગંગા મનમેં કાશી, મનમેં સ્નાન જપ કરે. હમા. ૧ મનમેં આસન મનમેં કહાસન, મનમેં ધૂળિ જહે. હમારે. ૨ મનમે મુદ્રા મનમેં માલા, મનમેં ધ્યાન ધરે. હમારે. ૩ કહત કબીર સુન ભાઈ સાધુ, ભટકત કેન ફિરે ? હમારે. * આની સાથે સરખાવવા માટે આનંદઘનજીનું સુપ્રસિદ્ધ શ્રી કુંથુનાથજીનું સ્તવન જેના પર આ ઉદ્દઘાતમાં અવારનવાર વિવેચન થયું છે તે પર વિચાર કરી જઈએ. કુંથુ જિન મનડું કિમહી ન બાજે-હે કુંથ જિન જિમ જિમ જતન કરીને રાખું, સિમ તિમ અલગું ભાજે. હે. કુંથુ, ૧ રજની, વાસર, વસતી, ઉજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થથું, એહ ઉખાણું ન્યાય. હે. કુંથુ. ૨ મુગતિ તણુ અભિલાષી તપીઆ, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હે. કુંથુ. ૩ આગમ આગમવારને હાથે, નાવે કિણ વિધ આકું; કિહાં કણે જે હઠ કરી હટકું, તો વ્યાલ તણીપરે વાંકું. હે. કુંથુ. ૪ જે ઠગ કહુ તો ઠગતો ન દેખું, સાહુકાર પણ નાહિ; સવ માંહેને સહુથી અલગું, એ અચરિજ મન માંહિ. કે. કુંથુ. ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલ; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે છે. કુંથુ. ૧ મેં જયું એ લિંગ નપુસક, સકલ મરદને ઠેલ; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન જે. જે. કુંથુ. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ બેદી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી. હે કુંથુ. ૮ મન (રારાષ્પ સે વશ આયું, તે આગમથી મતિ જાણું; આનંદઘન પ્રભુ મારું આણે, તે સાચું કરી જાણે. હો. કુંથુ. ૯ આવી સુંદર રીતે મનને વશ કરવાનું ચિત્તદમન કરવાનું આનંદઘનજી કહી ગયા છે અને તેમને એ સંદેશો અત્યારે પણ બહુ આનંદથી વંચાય છે, ઉપયોગી ગણાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનનાં પદોની સરખામણી ૧૦૩ અને વસ્તુતઃ વિચારતાં તે ઘણી શિક્ષણીય રીતે લખાએલ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તે જ વિષય એક પદમાં કેવી રીતે ચર્ચે છે તે હવે સરખાવીએઃજબ લગ આવે નહિ મન ઠામ. જબ લગ. તબ લગ કા કિયા સાવિ નિષ્ફળ, જર્યા ગગને ચિત્રામ. કરની બીન તુ કરે રે મેટાઈ બ્રહલવતી તુ જ નામ; આખર ફલ લહેશે જય જળ, વ્યાપારી બિનુ દામ. જબ, ૨ મુંડ મુંડાવત સબહી ગડરિયા, હરિ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહેતુ હે ઘામ, જબ. ૩ એવે પર નહિ વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પર છલકું ચિંતવન, કહા જપત મુખ રામ. જબ. ૪ બચન કાય ગેરેં દૂઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; સામે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ. જબ. ૫ પદ્ધ જ્ઞાન ધરા સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ; ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જબ. ૧ એક જ વિષયને ખીલવવામાં કેવી રીતે જૂદા જૂદા કવિઓ પોતાની શક્તિને ઉપયેગ કરે છે તે જોવામાં આ સરખામણીથી બહુ મદદ મળશે. એટલે પિતાને આત્મા ઉન્નત થયેલ હોય છે તેને અનુરૂપ ભાષા બહુધા નીકળી આવે છે. બીજા પદના લેખકે પણ આ વિષય કેવી રીતે ખીલવે છે તે જોઈ લઈએ. શ્રી વિનયવિજય ઉપાધ્યાય બિહાગમાં વિલાસ કરતાં કહે છે – મન ન કાહુકે વશ મન કી એ સબ વશ, મનકી સે ગતિ જાને યાકે મન વશ હૈ. પ૮ હે બહુત પાઠ તપ કરે જેને પાહાર, મન વશ કી એ બીનું તપ જપ બશ હૈ. ૨ કાહુનું ફોરે હૈ મન કાહુ ન પાવે ચેન, વિષયકે ઉમંગ રંહ કછુ ન દૂર સહે. લેઉ જ્ઞાની સોઉ યાની સઉ મેર યા પ્રાની, જિને મન વશ કીય વાહિકે સુજસ હૈ. * વિનય કહે સૌ ધનુ યાકો મન છિનું છિનું, સાંઈ સાંઈ સાંઈ સાંઈ સાંઈસે તિરસ હૈ. ૫ - જ્ઞાનવિમળસૂરિ જેઓએ “જ્ઞાનવિલાસ' અને “સંયમતરંગ " બનાવેલા છે અને જેઓ આનંદઘનજીના સમકાલીન વિખ્યાત પુરુષ હતા તેઓએ મન વશ કરવાના વિષય પર એકે પદ લખ્યું જણાતું નથી, પણ તેઓના પદો વિચારવા લાયક હોવાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તેઓના પદેમાંથી એકને નમૂને અહીં આપવા યોગ્ય પદ આગળ ઉપર ઉતારેલું પણ જોવામાં આવશે, શ્રી આન ધનજી અને તેમના સમય ધાર્યાં છે. તેઓનુ એક સુંદર વાલમીયા રે વિરથા જનમ ગમાયા. વાલ વિસ્થા. પર સંગત કર દસ દાસ ભટકા, પરસે` પ્રેમ લગાયા; પરસે જાયા પરર`ગ ભાયા, પરકુ` ભાગ લગાયા. વિસ્થા ૧ માટી ખાના માટી પીના, માટીમે રમ ના; માટી ચીવર માટી ભૂખન, માટી રંગસા ભીના રે. વિરથા, ૨ પરદેશીસે નાતરા કીના, માયામ લપાના; નિબંધ સંચમ જ્ઞાનાનન્દ અનુભવ,ગુરુવિન નાંહિ લહાના રે. વિરથા. ૩ ઓગણીશમા શતકના આખર ભાગમાં અને ચાલુ વિક્રમની વીશમી સદીની શરૂ આતમાં કપૂરવિજય જેએ ચેગી તરીકે ચિદાનંદુજીના નામથી પ્રસિદ્ધ થયેલા છે તેઓનાં વૈરાગ્ય અને અધ્યાત્મનાં પો વિચારવા લાયક છે. સાથે સરખામણી કરવા તેઓશ્રીનું મળતા વિષય પરનું એક પદ અહીં વિચારીએ. એને લય કાફી અથવા વેલાવલ રાગમાં ચાલે છે. જો લો' તત્ત્વ ન ભૂજ પડે રે. vì. તો તો મૂઢ ભરમ વસ ભૂલ્યે!, મત મમતા થી જતથી લડે રે. જૌ ૧ અકર રામ શુભ કપ અશુભ લખ, ભવ સાયર ઈ ભાંત રડે રે; ધ્યાન (ધાન્ય) કાજ જિમ મૂરખ{ખત્ત હય, ઉખર ભૂમિકા ખેત ખડે રે. જો. ૨ ઉચિત રીત ઓળખ વિષ્ણુ ચેતન, નિર્ણાદેન ખાટો ઘાટ ઘડે રે; મસ્તક મુકુટ ઉચિત માણુ અનુપમ, પત પથ અજ્ઞાન જડે રે. જો ૩ સમતા વશ મને વક્ર તુરગ જિમ, તિમ વિકલ્પ મનમાંહુ અડે રે; ચિદાનન્દ નિજ રૂપ મગન ભયા, તબ કુતક તાહે નાહિ ડે ૨. જો, ૪ લગભગ સરખા વિષય પર કવિએ અને ખાસ કરીને વૈરાગ્યના વિષયના કવિએ કેવી જૂદી જૂદી દૃષ્ટિથી ચર્ચા કરે છે તે આટલા ઉપરથી જણાયુ હશે. આનંદઘનજીને તે સમાં જે વિશિષ્ટ ઉદ્દેશ છે તે ધ્યાનમાં લેવા ચેાગ્ય છે અને તેઓ કોઈ પણ વિષયને બહુ વિશાળતાથી, અશ્લેષણુદૃષ્ટિથી અને પૃથક્કરણપૂવ ક છણીને અસરકારક રીતે અવધે છે, તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આનધનજી અને યશાવિજય ઉપાધ્યાય આ અને મહાત્માઆની સરખામણી કરવાના પ્રયાસ ઘણી વાર કરવામાં આવે છે, પરંતુ તેમાં યોગ્ય દૃષ્ટિબિન્દુ ન રખાય તેા બહુ ગેરસમજુતી થવાના અથવા તે બન્નેમાંથી એકને અન્યાય થવાને પૂરા સંભવ છે. બન્ને પુરુષા અતિશય પ્રગત થયેલા હતા એમાં શંકા જેવુ નથી, અને બન્નેને માટે અભિપ્રાય ઉચ્ચારવા પહેલાં બહુ વિશાળ સૃષ્ટિથી તેની કુતિ સમજવાની અને તેના વિકાસને આત્મિક ઉન્નતિક્રમમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ માનધન અને યશવિજય–એક સામ્ય ૧૦૫ કયું સ્થાન પ્રાપ્તવ્ય છે તે ખ્યાલમાં લેવાની જરૂર છે. બહુ વિચાર કરતાં એમ જણાય છે કે આ મને મહાત્માનાં કાર્યક્ષેત્ર લગભગ તદ્દન જૂદાં હતાં: એક મહાત્મા આત્મિક ઉન્નતિના વિચાર કરનારા હતા, એક પાપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનાર હતા. એક યાગી હતા, એક કમ યાગી હતા ( અહીં કર્મ શબ્દ વિધિવિધાનના અર્થમાં વપરાતા નથી પણુ • સેવા ’ના અર્થમાં વપરાય છે ); એકને દુનિયાની દરકાર નહેાતી, એક કામની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઈ કામ કરનાર હતા. આવી અનેક રીતે અન્ને એક બીજાથી તદ્ન જૂદી દિશાએ કામ કરનારા હતા અને પેાતાના ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીને યાગ અને અધ્યાત્મદશા દૃષ્ટાન્તરૂપ ગણાય છે અને યશેાવિજય ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઇ છે એટલું જ નહિ પણ તેમનાં વચન ઉપર મોટો આધાર રહી શકે છે, એ તેઓનુ અસાધારણ પાંડિત્ય અને તેના ઉપયાગ બતાવે છે. અસાધારણ વિદ્વત્તા સાથે તેના એવી સુંદર રીતે તેઓ ઉપયાગ કરી શકતા હતા કે અનેક પ્રકારની ચાલી આવતી શંકાઓનું તેઓ નિવારણ કરવાને શિકિતમાન થયા હતા. અધ્યાત્મના વિષય ઉપર તેઓ ઘણા સુંદર ગ્રંથા સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં લખી ગયા છે અને તત્ત્વજ્ઞાનના નમૂનાઓ તાવી વિદ્વાનને પણુ આશ્ચય માં નાખી ગયા છે. યશેાવિજયજી ઉપાધ્યાયની વિદ્વત્તાના સંધમાં બે મત પડે તેમ નથી, પર ંતુ આનંદઘનજીની દશા તદ્દન જૂદા પ્રકારની હતી. તેઓએ પદોમાં અને ચાવીશીમાં અગાઉ જણાવ્યું છે તેમ સુ ંદર તત્ત્વજ્ઞાન બતાવવા ઉપરાંત પેાતાનું વર્તન લગભગ એવુ વૈરાગ્યમય કરી દીધેલું જણાય છે કે તેઓને વ્યવહારુ દૃષ્ટિવાળા લાકો ભગડ જેવા કહેતા અને હજી પણ તેના સંબંધમાં વિશાળ દૃષ્ટિવાળી સિદ્ધાન્તાનુયાયી સ્થિતિ સમજવાની શક્તિ પ્રાપ્ત ન થઇ હાય તેવા સામાન્ય પ્રવાહ પર રહેલા પ્રાણીએ તેમને નિશ્ચય નયાશ્રયી કહેવા લલચાઇ જાય છે. એવા અભિપ્રાય આપતી વખત નિશ્ચય અને વ્યવહારનુ ખરૂં સ્વરૂપ સમજવાની અને તે બન્ને આત્મસાધન પરત્વે એક જ સાધ્યની સપાટી ઉપર છે અને વસ્તુતઃ તેમાં તેવા ફેર નથી એમ વિચારવાની તસ્દી તેઓ લઈ શકતા નથી. આ સંબંધી યશેાવિજયજીએ સાડા ત્રણસે ગાથાના સ્તવનની સેાળમી ઢાળમાં એકાંત વ્યવહાર પક્ષ આદરનારને નકામા જણાવ્યા છે અને સાધ્ય નિશ્ચયનું છે તે રાખવા ચેગ્ય જણાવી ક્રમસર આગળ વધવા સૂચના કરી છે તે સારી રીતે વિચારીને સમજવા યાગ્ય છે. તે આખી ઢાળથી એક વાત ખરાખર સ્પષ્ટ થાય છે અને તે એ છે કે વસ્તુતઃ શ્રી જિનેશ્વર મહારાજના દનને અનુસરનાર નિશ્ચય અને વ્યવહારમાં કશે। વિરાધ નથી. આવી રીતે વિવેકપૂર્વક વિચાર કરતાં આનંદઘનજી જેઓના વર્તન સંબંધી ચાલી આવતી વાત સાંભળતાં અને પઘરત્ના વાંચતાં તેને આત્મા અતિ ઉન્નત થયેલા હાય એમ સ્પષ્ટ જણાય છે. તેઓ અનુભવપૂર્વક અમુક અંશે વ્યવહાર પ્રવૃત્તિયુક્ત છતાં નિશ્ચયના અથી હતા, વ્યવહારથી ૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી આનઘનજી અને તેના સમય વિમુખ નહેાતા અને તેમના જેવા પ્રગત પુરુષોને તે દશા એકંદર રીતે ઘણી લાભકર્તા હતી, એકાંત પક્ષ કરનારા પર આક્ષેપ કરતાં ઉપાધ્યાયજી ઉપરાત સ્તવનમાં કહે છે કેઃ— કાઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કાઈ કહે સહજ જમતાં ઘર હિરાં; મૂઢ એ ય તસ ભેદ જાણે નહીં, જ્ઞાન ચોંગે ક્રિયા સાધતાં તે સહી. ( ૧૬-૨૪ ) * આનું ટાંચણુ આ જ ઉપદ્માતમાં અગાઉ અન્ય પ્રસંગે થઈ ગયુ છે, તે બતાવી આપે છે કે એકાંત દષ્ટિએ ખેંચાઇ જનારને ઉપાધ્યાયજી ‘ મૂઢ ’કહે છે અને તેવા પ્રકારની ભૂલ સાધારણ રીતે થતી જોવામાં આવે છે તેથી આ મુદ્દા ઉપર અવારનવાર એકથી વધારે વખત આ ઉપેદ્ઘાતમાં તથા ગ્રંથમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. હાલમાં એક છાપામાં આનંદઘનજી પર ટીકા કરતાં જાણે તે સાધુ નામને પણ ચેાગ્ય ન હેાય અને ‘મા લાપી-નિશ્ચયવાદી' એવાં વિશેષણાને ચેાગ્ય હાય એમ બતાવી, આ મહાત્માને ઉતારી પાડવાના પ્રયત્ન થયેલા વાંચ્યા ત્યારે લેખકની ખાલિશતા ઉપર અનુકંપા આવી હતી ! આવા મહાપુરુષોને બરાબર સમજવા માટે પણ ઘણાં વિશાળ હૃદયની, અભ્યાસની અને ગુરુપરંપરાના જ્ઞાનની જરૂર છે. સાધનને સાધન તરીકે નિહ સમજનાર, સાધ્યજ્ઞાન અને આત્મપરિણતિ વિના ચીંથરા વીણવામાં ’મુક્તિ માનનાર આવા વિચાર કરે. જ્યારે ઉપાધ્યાયજીની અષ્ટપદી આપણે વાંચીએ છીએ ત્યારે આ મુદ્દો આપણને વધારે સ્પષ્ટ થાય છે. આ વિષયની શરૂઆતમાં અષ્ટપદી આપવામાં આવી છે તે અત્ર ફરી વાર વાંચી જવા વિજ્ઞપ્તિ છે. એના લગભગ દરેક પદમાં અંતઃકરણના ઉમળકા છે, હૃદયના આલાપ છે, આત્માનું ઉચ્ચ ગાન છે. · આનંદ ઠેર ઠેર નહિ પાયા, આનંદ આનૠમે સમાયા.' અહીં ઉપાધ્યાયજી શું કહે છે તે વિચારીએ. એ આનંદ-શાંત નિર્મળ વૃત્તિના પ્રવાહ, પરભાવત્યાગવૃત્તિ, સ્વાનુભવરમણુતા જ્યાં ત્યાં મળતા નથી અને તે આનંદઘનજીમાં છે, અને આનદઘનજીને એ રસ ઝીલતા જોઇને જવિજયે તેમના ગુણ ગાયા છે. આ આનંદ બજારમાં મળતા નથી, એનું સ્વરૂપ આનંદૅ જ ( આત્મા જ) જાણે અને એવા આનંદના સાક્ષાત્ સ્વરૂપને આજ જોવાથી રામે રામે શીતળતા થઇ. આથી પણ આગળ વધીને આઠમા પદમાં કહે છે કે આનંદઘન સાથે પાતે મળ્યા ત્યારે પોતે પણ આન’દસ્વરૂપ થઇ ગયા. જો આ અષ્ટપદી ખરાબર સમજ્યેા હાઉં તે મારા મનમાં આનદઘનજી માટે યશોવિજયજીને ઘણુ માન હશે તે સંબંધમાં શકા રહેતી નથી અને તે વાત જ્યારે દરેક બત્રીશી જેવા ગંભીર યાગના વિષયના પ્રકરણને અંતે પરમાન” શબ્દથી તેઓશ્રી પાતે જ દૃઢ કરી ગયા છે, ત્યારે કોઇને પણ એ સંબંધમાં વિચાર કર્યાં પછી શકા રહે એમ મને લાગતું નથી. કેટલુંક માન આનંદઘનજીને યશેાવિજયજીએ વયેવૃદ્ધપણાને અંગે આપ્યુ. હાય તે બનવાજોગ છે, પરંતુ જે શબ્દોમાં આનંદઘનજી માટે તેઓએ લખ્યુ Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય સાથે આનંદઘનજીની સરખામણી ૧૦૭ છે તેવા ભારે શબ્દોમાં પિતાની કોઈ પણ પ્રશસ્તિમાં અન્ય સમકાલીન પુરુષ માટે લખ્યું નથી. શ્રીવિનયવિજયજી માટે શ્રીપાલરાસની પ્રશસ્તિમાં શબ્દો લખ્યા છે તે તેઓની લાયકાત બતાવવા પૂરતા પણ થયા, પરંતુ અષ્ટપદીના શબ્દો સાથે તેની સરખામણી થાય તેમ નથી. આ સર્વ શું બતાવે છે તે કહેવાની હવે બહુ જરૂર રહેતી નથી. આનંદઘનજી પિતાના યોગના વિષયમાં અતિ પ્રગટ થયેલા હતા, તેમની વ્યકત આધ્યાત્મિક શક્તિ તેઓના સમકાલીન સત્યવિજય પંન્યાસ અને યશવિજય ઉપાધ્યાય જોઈ શક્યા હતા અને તે ન સમજી શકે તેવા કેટલાક પ્રાણીઓએ તેમને ખેદનાં કારણે પણ આપ્યાં હશે અને તે વખતે તેના સંબંધમાં સારી રીતે વાતો પણ ચાલતી હશે એમ નિર્વિવાદ જણાય છે. ઉપાધ્યાયજી તેમની પાસે સુવર્ણસિદ્ધિ શાસનહિત સારુ લેવા ગયા અને જરા અધીરા થઈ જવાથી તેમને અગ્ય જાણી યુગવિદ્યા કેઈને બતાવ્યા સિવાય આનંદઘનજી દેહ છોડી ગયા એમ જે વાત દંતકથારૂપે ચાલે છે તેમાં રહેલા હાર્દ માટે અતિ આનંદ થાય છે, પરંતુ જે બન્ને મહાત્માઓના સંબંધમાં એ વાત કહેવામાં આવે છે તેઓ સુવર્ણ સિદ્ધિ જેવી લબ્ધિ સિદ્ધિઓ જે પગલિક છે અને વેગથી પતિતાવસ્થા સૂચવે છે અને જેને ત્યાગ કરવા પતંજળિ જેવા પણ કહે છે અને જેન યોગકારો તો શરૂઆતથી જ પરભાવરમાણુતા ત્યાગ કરવાનું શીખવે છે તેને માટે વિચાર પણ કરે તે મારા ગ્રાહ્યમાં આવી શકતું નથી. એકંદરે એક મહાત્મા (યશોવિજયજી) અતિ પુરુષાર્થ કરી શાસનને દીપાવનાર, અનેક શંકાઓ છેદનાર, અનેક કુતર્કોને કાપી નાખનાર, વિજયડંકો વગાડનાર, પોતાની તરફના તિરસ્કારની દરકાર નહિ કરનાર, શાસનની એક પણ બાબતમાં ઉપેક્ષા ન કરનાર આત્માથી પુરુષ હતા. તેમનાં પુસ્તકો વાંચતાં આજ પણ અકકલ કામ કરે તેમ નથી અને તેઓની સૂફમ વિવેચક શૈલી સમજનાર પણ હજુ ઉત્પન્ન કરવા યોગ્ય છે, ત્યારે બીજા ( આનંદઘન) આત્માની જ દરકાર કરનાર, દુનિયાને અંધ સમજનાર, પિતાને “બાવરા ” ગણાવનાર, અતિ નિઃસ્પૃહીઝ, પિતાના દૃષ્ટાન્તથી અનેક પ્રાણીને ધર્મની સન્મુખ કરી દેનાર, યોગમાં અતિ આગળ વધેલા અને સન્મુખ જીવ હતા. બને મહાપુરુષ હતા; એક યોગી હતા, બીજા કર્મયોગી હતા; અને બન્નેની સરખામણી કરવાના વિચારમાં એકનું સ્વરૂપ યાદ કરતાં તેને માટે અતિશય ખેંચાણ થાય અને બીજાને વિચાર કરતાં વળી તેથી પણ વધારે આનંદદાયક સ્થિતિ થાય એવા અપૂર્વ ઓજસ્વી પુરુષ બને હતા. આવી રીતે આ બન્ને મહાપુરુષોની સરખામણીનું પરિણામ બન્નેના લાભમાં ઊતરે છે અને ખાસ જરૂર જણાશે તે આ મુદ્દાના સમર્થનમાં શાસ્ત્રના અનેક પૂરાવા આ પુસ્તકના આગળના ભાગમાં આપવામાં આવશે. શાંત દૃષ્ટિએ, નિષ્પક્ષ • શરીરના સંરકાર અને દુનિયાના પરિચયથી રહિત હોવાને લીધે તેને માણસે બાવરા કહેતા હતા. x શાસનવિરોધીઓને સખ્ત શિક્ષણ આપવામાં દુનિયાની અથવા તેના લાભની જરા પણ સ્પૃહા રાખનાર ન હોવાથી નિઃસ્પૃહી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી આનંદઘનજી અને તેને સમય પાતપણે અને માત્ર એક્ષપ્રાપ્તિનો હેતુ સાધ્ય થાય તેવી રીતે આ વિષય ઉપર અન્ય મહાશયે જરૂર વિચાર બતાવી આ ચર્ચા પર વિશેષ પ્રકાશ પાડવા તસદી લેશે. આનંદઘન અને ચિદાનંદ (અથવા લાભાનંદ અને કપૂરવિજય.) પ્રથમ મહાપુરુષ સત્તરમી સદીના પેગીને નમૂને હતા, દ્વિતીય ઓગણીશમી સદીમાં તેની કાંઈક વાનકી બતાવનારા હતા. પ્રથમના મહાપુરુષનું નામ લાભાનંદ હોઈ તેમણે પદો વગેરે આનંદઘનના નામથી લખેલાં છે અને તે નામથી તે સુપ્રસિદ્ધ છે, દ્વિતીય મહાત્માનું નામ કપૂરવિજય હોઈ તેમણે પદે, પુદ્ગલગીતા અને સ્વરદયજ્ઞાન તથા કેટલાક છૂટક સવૈયાઓ વગેરે ચિદાનંદજીના નામથી લખેલાં છે. પ્રથમ મહાત્મા વૃદ્ધ ઉમ્મર સુધી આદર્શ જીવન વહન કરી પૃથ્વીતળ પાવન કરતા હતા એમ લેકકથા ચાલે છે, દ્વિતીય જ્યારે ગિરનાર પર્વત પર છેલ્લા સંવત્ ૧૯૦૬ કે ૧૯૦૭માં દેખાયા ત્યારે તેમની વય ૩૨ વર્ષથી વધારે નહોતી. ચિદાનંદજીનાં પદોમાં વૈરાગ્યની પિષણ વિશેષ છે, આનંદઘનજીનાં પદમાંથી યેગને ઊંડે અભ્યાસ અને આત્મતત્ત્વચિંતવન બહાર આવે છે. આનંદઘનજીને ભેગાભ્યાસ ઘણે તીવ્ર અને હદયભાવના ઉરચ જણાય છે ત્યારે તેના પ્રમાણમાં ચિદાનંદજીનું ગરહસ્ય કાંઈક મંદ હશે એમ મને જણાય છે. બંનેની દશા બહુ સુંદર હતી. કરવિજયને જેમણે જોયા હતા તેમની પાસેથી તેઓશ્રીના સંબંધમાં ઘણી વાત સાંભળી છે. ભાવનગરમાં તેઓ ચાતુર્માસ સ્થિત થયા હતા અને સંવત ૧૯૦૨માં ગોડી પાર્શ્વનાથનું પદ બનાવ્યું હતું એમ તેઓના નવમા પદ ઉપરથી જણાય છે, તે સર્વ હકીકત ઉપરથી તેઓની લઘુ વયમાં બહુ સારી દશા હતી એમ જણાય છે. તેઓના “લઘુતા મેરે મન માની” કથની કથે સહુ કેઈ” વિગેરે ઘણાં પદે બહુ ઉચ્ચ બોધ અને રહસ્યજ્ઞાન આપે તેવાં છે અને તે બહુ માણસે હાંશથી ગાય છે, સાંભળે છે અને તેમ કરીને આત્માને પવિત્ર કરે છે. અત્ર તેમનાં પદો ટાંકવાનું સ્થળસકેચથી બની શકે તેમ નથી. અવારનવાર આ પદેના વિવેચનમાં તેમનાં ટાંચણે આવશે. આવી રીતે આનંદઘનજી મહારાજનું ચરિત્ર જૂદી જૂદી દષ્ટિથી વિચારવાને પ્રસંગ આપણે પ્રાપ્ત કર્યો. આવા મહાત્માનું ચરિત્ર વંચાય, લખાય અથવા તેની યેજના કરવામાં સમય જાય તે સર્વ સુવ્યવસ્થિત અને ઉપયેગી બાબતમાં ગાળેલી વખત ગણવે. આનંદઘનજી મહારાજ એટલી ઉન્નત દશા પ્રાપ્ત કરી શક્યા હતા કે તેઓના સંબંધમાં જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે ત્યારે મનમાં એક પ્રકારને અભિનવ આલાદ થાય છે, ચિત્તમાં એક પ્રકારની શાંતિ થાય છે, આત્મા જાણે કાંઈ વિશિષ્ટ ઉન્નત દશા અનુભવવાની સ્થિતિમાં પેસતો હોય એવું સહજ ભાન થાય છે. આનંદઘનજી ઉપર લેકે એ અનેક ત્રાસ વર્તાવ્યા છે અને તેઓની ઘણી જ છેટી રીતે નિંદા કરી છે એમ અષ્ટપદી ઉપરથી જણાય છે છતાં તેઓને એક રામ પણ પરભાવપરિણતિવાળો ન થયો એ પ્રમાણે સાંભળવામાં આવે છે. તેઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ આન'ધનજી કેવા હતા ? જરા અલગ સન્મુખ * સંબંધી ઘણી વાતે ચલાવવામાં આવે છે અને તે સામાન્ય પ્રવાહથી ગયા છે એવી વાતને બાહ્ય વા કેટલીક વાર જણાવે છે, પરંતુ એ સ હકીકત ખાનુ ઉપર મૂકતાં અને આવા મહાત્મા સબંધી થતી અવ્યવસ્થિત ગેરસમજુતી માદ કરતાં એકંદરે જૈન સમાજનું તેમના ઉપર આકષઁણુ સ્પષ્ટ જણાય છે. જો તે ઉપર આટલી વિશિષ્ટ દૃષ્ટિ ન હાત તે તેનેા સમકાલીન કૈાઇ સમ વિદ્વાન તેની જાહેર ટીકા જરૂર કરત અને ઉપાધ્યાયજી જેવા વ્યવહાર નિશ્ચયની માનુને ખરાખર ચક્ષુયુગલની માફ્ક સાચવનાર સમર્થ વિદ્વાન તેઓની કદિ સ્તુતિ કરત નહિ અને જેમ અન્ય કુમાર્ગ તરફ ઢોરનારની ટીકા કરી છે તેમ તેઓના સંબંધમાં પણ કરત; કારણ કે સત્તરમી સદ્દીમાં એવી ટીકાઓ અન્ય વિદ્વાનેા માટે થયેલી છે અને તે માટેના ગ્રંથા હજુ પણ માજીદ છે. શ્રી જ્ઞાનવિમળસૂરિએ એમનાં સ્તવના પર ખાળાવાધ લખ્યા તે તેમના પોતાના સમયમાં તેમની લાકપ્રિયતા અને અધ્યાત્મ-યાગદશાની મુઝ બતાવી આપે છે અને જ્ઞાનસારજીએ ઘણાં વરસે વિચાર કરીને ચાવીશી પર એ લખ્યા અને કેટલાંક પદો પર પણ વિવેચન કર્યું તે ખતાવી આપે છે કે તેમની લોકપ્રિયતા ચાલુ રહી હતી. આત્મિક દશા થયા પછી ં લેક લાસુ નાહિ કાજ ' એમ આડત્રીશમા પદ્મમાં તેઓ કહે છે તેવી દશા થઇ જાય છે અને પછી જણાવે છે તેમ ‘ લેાક ખટાઉ હસેા વિરાના અપના કહેત ન કારી ' થઇ જાય છે. જ્યાં આવી રીતે લેાકરજનતાના ઉપર ઉપરના નકામા ડાળને ત્યાગ કરવાની વૃત્તિ થઈ જાય ત્યાં પછી ઘણી બાબતની આત્મસાધનામાં પ્રત્યવાય તરીકે આડી આવતી ગૂંચા નીકળી જાય છે, સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ થઈ જાય છે અને તે માર્ગ પર આડા આવતા ખાડા ટેકરા એળગી જવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થાય છે. માત્ર બાહ્ય દેખાવ કરવાની વૃત્તિથી આપણે કેટલું કરીએ છીએ તે પર જરા વિવેકપૂર્વક વિચાર કરવામાં આવશે તે આનંદઘનજીની ઉદાત્ત દશા સહુજ સમજાઈ જાય તેમ છે. સાધારણ રીતે ઘણી વખત વર્તન કરવામાં આત્મહિતવિચારણા સિવાય લેાકેા પ્રત્યેક કાર્ય માટે શું ખેલશે એ ઉપર જ લક્ષ્ય વધારે રહે છે જ્યારે વાસ્તવિક રીતે લક્ષ્ય આત્મિક અને પરની ઉન્નતિને અંગે શું પરિણામ અમુક વર્તનનું થશે તે પર રહેવુ જોઈએ અને યાગીઓનુ લક્ષ્યબિંદુ આ પ્રકારનુ જ હાય છે. આથી જે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરતા હાય છે તેનુ લક્ષ્યબિન્દુ પ્રાકૃત જનપ્રવાહના કરતાં ઘણું ઊંચું અને શ્રેયસ્કર રહે છે અને તે બાબત જ તેમને સામાન્ય પ્રવાહથી જૂદા પાડી દે છે. આ જૂદી પડતી ખાખત જ કાઈ વાર સામાન્ય દૃષ્ટિમાન જીવના વિચારમાં વિશિષ્ટ પુરુષોને પેાતાની દૃષ્ટિ ન પહેાંચવાથી હલકા બતાવે છે, તે લેાકવ્યવહારની સાધારણ બાબતને જ મુખ્ય કરી દઈ આત્મકલ્યાણની મુખ્ય અપેક્ષાવાળા મહાપુરુષને માટે અન્યાય આપે છે અને તેના સંબ ંધમાં જે સ્વમતિકલ્પિત અભિપ્રાય આપવા બહાર પડે છે તે એટલે * શ્રી યશોવિજયજીકૃત લેાકસંજ્ઞાત્યાગાષ્ટક. . ૧૦૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીઆનંદઘનજી અને તેને સમય અવ્યવસ્થિત હોય છે કે તેના ઉપર આધાર રાખવામાં કઈ પ્રકારની સલામતી હતી જ નથી. આનંદઘનજીની અતિ ઉરચ દશા તેઓના વર્તનમાં અને તેઓના લેખની દરેક પંક્તિમાં જોવામાં આવે છે. એમનું વર્તન વિશિષ્ટ જીવનને ગ્ય, અતિ ઉન્નત થયેલું અને દષ્ટાન લેવા લાયક અનેક રીતે જણાય છે. આનંદઘનજીનાં પદો સાથે વિષયસંક્ષેપ આપેલ છે તે પરથી પદોમાં કેવા કેવા વિષયની ચર્ચા કરવામાં આવી છે અને તેના વિવેચનના વિસ્તારમાં ક્યા ક્યા વિષયે મુખ્યત્વે કરીને ચર્ચા છે તેને સરવાળે કરેલો જણાશે. દરેક પદમાં તેને યોગ્ય ઉદ્દઘાત અને રહસ્ય લખી લેવામાં આવ્યું છે તેથી પ્રત્યેક પદ સંબંધી ઉપઘાતમાં ખાસ કહેવાનું કાંઈ બાકી રહેતું નથી. આવાં છૂટાં છૂટાં પદમાં એ રીતિ વધારે અનુકૂળ ધારવામાં આવી છે. અહીં સામાન્ય નિયમ પ્રમાણે દરેક પદ પર વિવેચન કરવામાં આવે તે ઉપઘાતનું ગૌરવ જે અત્યારે જ ઘણું થઈ ગયું છે, ધારવા કરતાં પણ વધારે થઈ ગયું છે તે માપ વગરનું થઈ જાય. તેથી આ જગ્યા પર દરેક પદ પર વિવેચન કરવાની જરૂરીઆત ન હોવાથી સામાન્ય રીતે તે સંબંધમાં ખાસ વક્તવ્ય હોય તે જ વિચારી આ ઉપેદ્દઘાત પૂર્ણ કરીએ. પદોમાં રહેલું અધ્યાત્મ અને ગજ્ઞાન અપૂર્વ છે. એની દરેક પંક્તિમાં ચિતન્યશક્તિને પ્રકટ કરવાને અને મેહમલિનતાને નાશ કરવા પ્રયત્ન ઝળહળી રહ્યો છે. એમાં આત્મિક દશાનાં ગાન કર્ણને પવિત્ર કરે છે, મનને ડોલાવે છે અને ચેતનને સ્વમાં લીન કરે છે. લગભગ દરેક પદ એટલી ઉન્નત દશાથી લખાયેલું છે કે એનું રહસ્ય સમજવા જેટલે અધિકાર પ્રાપ્ત થે પણ ઘણુ પ્રાણીઓ માટે મુશ્કેલ છે અને બાકી રહેલાઓ ગરહસ્ય વાંચી વિચારી આશ્ચર્યમાં પડી જાય છે. દરેક પદની કૃતિમાં એક ખાસ ખૂબી એ જોવામાં આવશે કે ઘણુંખરૂં છેલી ગાથાના છેલા પદમાં અને કઈ વાર છેલાથી આગલા પદમાં પદનું રહસ્ય અથવા વધારે વાસ્તવિક રીતે બોલીએ તો આખે રહસ્યાર્થ સમજવાની કુંચી–ચાવી જડી આવે છે. આ એક ચમત્કૃતિ ઉપજાવે તે વિષય છે અને આનંદઘનજીનું કઈ પણ પદ વાંચતાં આ હકીકત ધ્યાનમાં રાખવાથી તેને ભાવ અને આશય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે. ક્રમ એમ રાખો કે પ્રથમ એક ૫દ વાંચી જવું, સાદંત વાંચી, છેલ્લી ગાથામાંથી તેની ચાવી શેધી લેવી અને પછી ફરી વાર તે જ પદ આખું વાંચવું. બીજી વાર ચાવી સાથે વાંચતાં બહુ સરળ રીતે સ્પષ્ટ બંધ થશે. વારંવાર મનન કરવાથી નવીન નવીન સ્વરૂપ સમજાશે અને દરેક વખતના વાંચનમાં નવીન હકીકત નીકળશે. એ પદેને સેંકડો વખત કે વારંવાર વાંચતાં થાક નહિ લાગે, કંટાળો નહિ આવે, પદનું મહત્ત્વ બતાવવા માટે આ પૂરતી હકીકત છે. જે પદમાં રહેલ અર્થગૌરવ એટલું સુંદર હોય કે વારંવાર વાંચવાથી પણ કંટાળો ન આવતાં દરેક વખત નવીનતાનું ભાન કરાવ્યા કરે. એ પદે કાંઈ સાધારણ લેખકથી Page #121 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનના પદેનું રહસ્ય ૧૧૧ નીપજાવી શકાતાં નથી. પદેમાં ચેતનજી કેંદ્રસ્થ છે, સુમતિ એને ઉદ્દેશીને અનેક વિરહાલાપ કરે છે, શુદ્ધચેતના એને માટે તલસ્યા કરે છે અને અનુભવ એને સમજાવે છે. એમ લગભગ દરેક પદમાં ચેતનજીનું કેન્દ્રસ્થાન સાબૂત રહે છે અને એને માટે, એની પ્રગતિ કરાવવા માટે અનેક પ્રયત્ન કરવા સીધા અને આડકતરા ઉપદેશ આપ્યા છે, શિખામણ સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું ફેટન કર્યું છે. ગાનના સંબંધમાં મારે ઘણું ઉસ્તાદ ગવૈયાઓ સાથે વાત થઈ હતી, તેમના અભિપ્રાય પ્રમાણે આનંદઘનજીનું ગાન સંગીતશાસ્ત્રને અનુરૂપ છે, એમની કૃતિમાં કઈ પણ સ્થળે યતિભંગ થતું નથી અને સરળતાથી તેનાં પદોનું ગાન થાય છે. સંગીતશાસ્ત્રને મને ખાસ અભ્યાસ ન હોવાથી આ બાબતમાં મારા અભિપ્રાયની બહુ કિમત ન ગણાય, પરંતુ સંગીતશાસ્ત્રમાં પ્રવીણ ગણતા ગાયકો આ બાબતમાં ઘણે ઉચ્ચ અભિપ્રાય આપે છે. ગાયન હદયને અસર કરનાર છે, ચિત્તની એકાગ્રતા કરનાર છે અને અનંત જીતવાણા એ પદથી શાસ્ત્રકારે પણ એ આત્મોન્નત દશાના ગાનની ઘણું ઉરચ કોટિમાં ગણના કરી છે તે પરથી જણાય છે કે જ્યારે સંગીતના સર્વ સાજ સાથે આતમરાજને ઉદ્દેશીને સુવિહિત ગાન લય સાથે ચાલે, ત્યારે ત્યાં અભુત દશા ઉત્પન્ન થાય છે. સુપ્રભાતના પાંચ વાગ્યાના સમયે, મંદમંદ શીતળ પવન વાતે હોય, ચરાચર પૃથ્વીના વ્યાપાર શાંત હોય, વાતાવરણમાં કઈ પ્રકારની કિલષ્ટતા ન હોય તેવે સમયે મધુર કંઠમાંથી હૃદયના ભાવ સાથે ગાયનલય ચાલે અને સાથે મૃદંગ આદિનો યોગ્ય સાજ કળાનિપુણ પુરુષના હસ્તથી ચાલતું હોય ત્યારે આત્મા અભિનવ ઉન્નત દશા અનુભવે છે. આવા પ્રકારની અદ્ભુત દશા આનંદઘનજીનું પ્રત્યેક પદ ઉપજાવી શકે છે તેમ બહુ દૃઢતાથી કહી શકાય તેવું છે. તે હકીકત આનંદઘનજી જેવા મહાપુરુષનું સંગીતના વિષયમાં રહેલું સૂક્ષ્મ જ્ઞાન પણ બતાવી આપે છે. એક પવિત્ર આત્માં ગમે તે વિષયમાં પ્રવેશ કરે ત્યાં તે આરપાર નીકળી જાય છે એનું આ એક દૃષ્ટાંત છે. પદ પર ઘણું કહી શકાય, એના પ્રત્યેક વાક્ય પર પાનાંનાં પાનાં ભરાય તેટલું વધારે લખાય તેમ છે. પાંચમા પદ જેવા એક પદ પર આખો ગ્રંથ લખવો હોય તે લખાય તેમ છે, પરંતુ જેમ બને તેમ હદમાં રહી વિવેચન કરવું એગ્ય ધાર્યું છે. કવિ પોતે વિશાળ અવલેકનકાર છે કે એનાં પદના ભાવમાં બહુ લખી શકાય. વાચનારાઓ આનંદઘનજીના યોગના સંબંધમાં ખાસ જાતે વિચાર કરી જશે. “ગ” સંબંધી મારો જૂદો લેખ વાંચી આનંદઘનજીને જૈન યુગમાં કયું સ્થાન મળે છે તે વિચારી લેશે. પદો પર ઘણું વધારે લખી શકાય તેમ છે અને અન્યત્ર અન્ય માણસે તે પ્રયત્ન હજુ પણ કરશે એટલું જણાવી આ ઉપદુઘાત ગૌરવમાં વધારે થઈ ગયેલ છે તેથી કેઈ રહી ગયેલ બાબત હજુ ગ્રંથના બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે મહાત્માના વિચારો અને તે પરના વિવેચનને મૂળ વિષય હાથ ધરીએ. એ મહાત્માને સમજવા માટે એટલી ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રાદિ દ્વારા વિચારણું આવશ્યક હતી તે અત્ર સામાન્ય રીતે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી આનધનજી અને તેમના સમય જણાવી હાલ તુરત બંધ કરવામાં આવે છે, પરંતુ વિરામચિહ્ન અહીં મૂકવામાં આવતુ નથી. જૈન કામના આ ઝળઝળતા સમયના ઇતિહાસ લખવાની ઈચ્છા છે તે પૂર્ણ થાય તે તે પ્રસંગે અથવા તે આ ગ્રંથના ખીજા ભાગમાં આ વિષય ઉપર કાંઇક વિશેષ પ્રકાશ પાડવા ઈચ્છા રહે છે, છતાં અત્ર જેટલું જણાવવાની જરૂર હતી તે જણાવવા પ્રયત્ન કર્યાં છે. સ્ખલના માટે ક્ષમા યાચના ચાહવા સાથે આનંદ નામના ગ’ભીર ઘાષ સૂચવનાર કુંવથી વૃદ્ધ પર્યંત સર્વાંને રસમાં લદબદ કરનાર આ જૈન ચેાગનાથના ગ્રંથના ઉપાધાત અહીં હાલ તુરત પૂર્ણ થાય છે. હવે આપણે આનંદધિના જળતરંગમાં કલ્લોલ કરીએ. મેાતીચંદ ગિરધરલાલ વિક્રમાક ૧૯૭૦-આષાઢ શુકલ પ ́ચમી, મુંબઈ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः ॥ શ્રી આનંદઘનજીનાં પદો અર્થ વિવેચન સહિત -+6 — પ્રથમ પદ રાગ-વેલાવલ. क्या सोवे उठ जाग बाउरे. क्या० ए आंकणी. अंजलि जल ज्युं आयु घटत है, देत पहोरियां वरिय घाउ रे. क्या० १ “ હું ગાંડા ! તું શું સૂઇ રહ્યો છે ? ઉઠે, જાગ્રત થા. હાથના ખાખામાં રહેલા પાણીની પેઠે આયુષ્ય ઘટે છે; પહેરેગીર ઘડિયાળને ધા મારે છે. ” ભાવ—જ્ઞાની ગુરુમહારાજ આ જીવ વિષયકષાયમાં આસક્ત છે તેને ખરાખર ઉપદેશ આપવા માટે અત્ર કહે છે. વિષયકષાય એ વભાવદશા છે, એમાં ગમે તેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તે પણ આત્મિક અવનતિ જ થાય છે અને તેથી તેમાં પ્રવૃત્તિ કરનાર જીવ આત્મિક દૃષ્ટિથી તે ઊંઘતા જ હાય એમ જણાય છે. તું ખાય છે, પીએ છે, ક્રે છે, ધન કમાય છે, ઇંદ્રિયાના વિષયેા સેવે છે, પણ એ સ તને ઊંડા ખાડામાં ફેંકી દેનાર છે; તેથી હું ભાળા બધુ! તું એ તારું ગાંડપણ છોડી દે, ઉડ, જાગ્રત થા. તુ જરા વિચાર કર; દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક કલાકે, દરેક દિવસે, તારું આયુષ્ય ઘટતું જાય છે. તું સમજે છે કે વયમાં મોટા થયા, પણ તેટલું જીવન જે તે વાસ્તવિક રીતે પસાર કયુ નહિ હૈાય તે તે તારી ક્ષણા, કલાકે ને દિવસેા વ્યર્થ ગયાં છે. તારા આત્મિક વ્યવહાર શુદ્ધ ન હેાય, તારી આત્મજાગૃતિ ન થઇ હાય તે સ નિરર્થીક છે અને એ ખતાવવા માટે—તને આત્મિક કાર્યમાં જાગ્રત કરવા માટે આ પહેરેગીર દરેક કલાકે ઘંટ વગાડી તને ખખર આપે છે કે એક કલાક પસાર થઇ ગયા; એક ઘડી પસાર થઇ ગઇ; જે સમય પસાર થઇ ગયા તે ફરી વાર તને મળનાર નથી; ખેાખામાં ભરેલ ૧ કયા=શું. સાવે–વે છે, ઊંધે છે. બારૈગાંડા. અંજલિહાથના ખાખે. જલ=પાણી. જ્યુ'=જેમ. આયુ=આયુષ્ય. ઘટત હૈધટે છે. દેત=મારે છે. પહેારિયાં=પહેરેગીર. ધરિય=ઘડિયાળને. ધાઉ=ધા, પ્રહાર. ૧૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી આનદૂધનજીનાં પદા પાણી આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને જેમ ચાલ્યું જાય છે તેમ આયુષ્ય ઘટતુ' જ જાય છે; માટે એ ચેતવણી ધ્યાનમાં લઇ તું ઉઠે, જાગ્રત થા, તારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જા અને દરેક ઘડીને, દરેક પળને, દરેક વિપળના ઉપયાગ કર જ્યાં સુધી તુ વિભાવદશામાં રમણુ કરીશ ત્યાં સુધી તારી ગમે તેટલી પ્રવૃત્તિ હશે તેા પણુ શુદ્ધ દૃષ્ટિએ તે તું ઊંઘતા જ છે, માટે એ તારી ઊંઘ ઉડાડી દે અને હવે તારા પેાતાના ફામમાં લાગી જા. જે વસ્તુ પેાતાની નથી, જે ખરૂ સુખ આપનાર નથી, અનિત્ય છે, તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાંડા કહેવામાં આવેલ છે, કારણ કે એ સ્થિતિમાં એ પાતાના સ્વરૂપને ભૂલી જાય છે, શુભ કાર્યમાં અસ્વસ્થ રહે છે અને વિભાવિક સ્વપ્નને સત્ય સમજે છે. જો આ સ્થિતિ તું વધારે વખત ચાલવા દઈશ તે આયુષ્ય અંજલિ માંહેના પાણીની પેઠે ચાલ્યું જશે અને પછી તારે બહુ પસ્તાવું પડશે, માટે આ ઊંઘમાંથી ઉઠ, જાગ્રત થા. इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउ रे, भमत भमत भवजलधि पायके, भगवंत भजत विन भाउ नाउ रे. क्या० २ “ ઇંદ્ર, ચંદ્ર, ધરણેદ્ર અને મોટા મુનિએ ચાલ્યા ગયા, તે પછી ચક્રવર્તી રાજા કે શહેનશાહ તે શા હિસાબમાં ? સંસારસમુદ્રમાં ભમતાં ભમતાં ભગવાનની ભક્તિ વગર બીજી ભાવનૌકા કાણુ છે ? ” ભાવ—મોટા મોટા ઈંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને તી કરા પણુ આયુષ્ય પૂર્ણ થયુ ત્યારે ચાલ્યા ગયા, તે પછી ચક્રવર્તી, શહેનશાહ કે રાજારાણા તે કઈ ગણતરીમાં છે ? પરમાત્માને ઈંદ્ર મહારાજે બે ઘડી આયુષ્ય વધારવાની વિજ્ઞપ્તિ પરોપકાર માટે કરી હતી ત્યારે શ્રી મહાવીરે ઉત્તર આપ્યા હતા કે-હે ઈંદ્ર ! તે કાર્ય કરવાને કાઇ પણ સમ નથી. આવી રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દેહ છેાડવાના એ તે સર્વને સામાન્ય છે અને ગમે * " પાર્ક, ભગવંત ભજન વિન ભાઉ નાઉ રે ” એ પાઠ અશુદ્ધ જણાય છે. પણ પાય તે, ભગવંત ભક્તિ સ્વભાવ નાઉ રે ” એ પાઠાંતર વિશેષ ઘટતા આવે છે. પાય તેં=તને મળી ભગવંત ભક્તિ સ્વભાવરૂપ નાકા. તાત્પર્યા એ છે કે–મોટા મોટા રાજા, ચક્રવર્તી અને ઇંદ્ર ચાલ્યા ગયા, તનેે ભવસમુદ્રમાં પર્યટન કરતાં હાલ ભગવંતની ભક્તિ સ્વભાવરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે તો તેના ઉપયોગ સમુદ્રપાર ગમન કરી તારા સાધ્યસ્થાને પહોંચવા માટે કર. ૨. ઇંદ્રદેવતાઓના સ્વામી. ચંદ=ચંદ્રમા. નાગિ=ધરણેદ્રાદિ ભુવનપતિના દેવા. ચલેચાલ્યા ગયા. કાશા હિસાબમાં ? રાજાપતિચક્રવર્તી સાહ=શહેનશાહ. રાઉ=રાણા. ભમત ભમત-ભમતાં ભમતાં. ભવજલધિ=સ'સારસમુદ્ર. પાય¥=પામીને. ભગવતભજન=ભગવાનની ભક્તિ. વિન–ગર. ભાવનાઉ ભાવનૌકા, Page #125 -------------------------------------------------------------------------- ________________ પહેલુ. પદ્મ ૧૧૫ તેટલા પ્રયાસ કરવા છતાં તેના પ્રતિબંધ થઇ શકે તેમ નથી-એ સમથ પુરુષાનાં દૃષ્ટાંતાથી જોયુ તે પછી હું બધુ ! તારી શી ગણતરી ? તું કાણુ મિસાતમાં ? આવી દુઃખદાયક સ્થિતિમાં—આ ભરદરિયે લાગેલા તાફાનમાંથી ખચવાના ઉપાય સારી નૌકાની પ્રાપ્તિ સિવાય અન્ય નથી, તેમ આ મહાભય'કર - સૌંસારસમુદ્રમાં તું આમથી તેમ અને તેમથી આમ જેમ પવન લેાલ આવે તેમ અટવાયા કરે છે, તેમાંથી તારે નિસ્તાર કરી સંસાર સમુદ્રને કાંઠે લાવી મૂકે એવી આ સુંદર નૌકા, સ્ટીમર તને પ્રાપ્ત થઈ છે તેને તુ ઉપયાગ કર. સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલા આ જીવને સમજાવે છે કે તારાથી પ્રખળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે, તેનાં નામનિશાન પણ રહ્યાં નથી. તેએ અત્રે હતા ત્યારે તેઓનું સ્વરૂપ જોયુ. હાય તેા લાગે કે જાણે એ અહીં નિરંતર રહેવાના છે, એવું તેએ પાસે દાસવુંદ જિંગેરે હતું, પણ આખરે તેએ ગયા છે, માટે તારે આવી સામાન્ય બાબતમાં આસક્ત થઇ જવું ઉચિત નથી. આ હેાડી તને મળી છે તેના ઉપયેગ કર. कहा विलंब करे अब बाउरे, तरी भवजलनिधि पार पाउ रे; आनंदघन चेतनमय मूरति शुद्ध निरंजन देव ध्याउ रे. क्या० ३ · હું ગાંડા ! હવે શું વિલંબ કરે છે ? સંસારસમુદ્ર તરી જઇને તેના પાર પામ, આનદસમૂહ ચૈતન્યમર્તિ છે, એ કરૂપ અજન વગરના શુદ્ધ પ્રભુનું ધ્યાન કર. ભાવ——હૈ બધુ ! તને ભગવતભક્તિરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે, તેા પછી હવે તેને વળગી જવામાં ઢીલ શા માટે કરે છે ? અનેક ભવ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે; દશ ષ્ટાંતે તેનું દુર્લભપણું શાસ્રકારે અનેક જગ્યાએ બતાવ્યું છે. તે પ્રાપ્ત થયા પછી વળી ઇંદ્રિયાની પૂર્ણતા, શરીરનું આરેાગ્ય, દીર્ઘ આયુ, સદ્ગુરુને યોગ, તેમના બતાવેલ શુદ્ધ ધર્મ, વીતરાગ ભગવાનની ભક્તિ એ સર્વ બાબતના સંચાગ મળવા મુશ્કેલ છે, અનેક ભવા પછી એવી સુંદર સાનેરી તક હાથમાં આવે છે, જોગવાઈ તને આ ભવમાં મળી છે, તા પછી તેને લાભ લેવામાં શુ' ઢીલ કરે છે ? વિનયવિજય ઉપાધ્યાયે શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું છે કેઃ— જાન લઈ બહુ જુક્તિશુ', જેમ કાઇ પરણવા જાય રે; લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણા પસ્તાય રે, ચેતન ચેતેા રે ચેતના. ૩ કલા=શું. વિલંબ=ઢીલ. અખવે. તરીતરી જઈને. ભવજલનિધિ=સ'સારસમુદ્ર. પારે=પામ. આનધન=આનંદના સમૂહ. ચેતનમય મૂરતિ ચૈતન્યરૂપ મૂર્તિ. નિરંજન=ક રૂપ અજન વગરના દેવ, પ્રભુ. ધ્યાઉ રેધ્યાન કર. આને બલે કાઇ પ્રતમાં ‘ગાઉ રે’ પાડે છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો આ વાત બરાબર સમજવા જેવી છે. લગ્નવેળા ઊંઘમાં ચાલી જશે, સવાર પડ્યા પછી ઘણો પસ્તા થશે, પણ તે નકામે છે. મજશેખની જિંદગીની પછવાડે વ્યાધિગ્રસ્ત શરીર, વૃદ્ધ વય અને અસ્થિર ગાત્ર થાય ત્યારે બહુ ખેદ થાય કે જીવન હારી ગયા, પણ પછી બહુ મોડું થાય છે, તે વખતને પશ્ચાત્તાપ નકામે છે; માટે હવે તું ઢીલ કર નહિ એ જ મહાત્મા શાંતસુધારસની ભાવનામાં કહે છે કે – यावदेहमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यता, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ॥ જ્યાં સુધી આ શરીર રોગથી મર્દિત થયું નથી અથવા વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયું નથી, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિય પોતાના વિષય સમજવાને સમર્થ છે, જ્યાં સુધી આયુષ્ય ક્ષય થઈ ગયું નથી, ત્યાં સુધીમાં હે જીવ! તું તારા કલ્યાણ માટે યત્ન કર; કારણ જ્યારે તળાવ ફૂટી જઈ પાણી બહાર નીકળવા માંડશે ત્યાર પછી તું પાળ કેવી રીતે બાંધીશ?” આ સ્થિતિ બરાબર વિચારવા યોગ્ય છે. તળાવમાંથી પાણી ચાલવા માંડશે ત્યારે હાથ દઈ શકાશે નહીં, માટે હાલની ઉત્તમ સ્થિતિને લાભ લે. હે ચેતન ! તું પોતે આનંદને સમૂહ છે, તારું તે સ્વરૂપ તારે પ્રગટ કરવાનું છે, માટે હવે તે તું શુદ્ધ નિરંજન નિરાકાર દેવની શુદ્ધ જ્ઞાનમય મત્તિનું ધ્યાન કર અને આ વિષયકષાયની આળપંપાળ છોડી દે. તારે સંસાર સમુદ્ર પાર પામવાને આ દૃઢ ઉપાય છે, માટે ભગવંત ભજનરૂપ હોડીને તું આશ્રય કર. આ પદ આધ્યાત્મિક છે. એને ભાવ બહુ વિચારવા ગ્ય છે. બહુધા ઘણાખરા જી સંસારસુખમાં આસક્ત રહી આત્મિક સુખને ખ્યાલ પણ કરી શકતા નથી. અને માની લીધેલાં વ્યવહારકાર્યમાં, ધન કમાવાની ધમાલમાં, પ્રાપ્ત વસ્તુના રક્ષણ અને ઉપભેગમાં, પ્રિય જન વિરહના કલેશમાં અને એવી અનેક બાબતમાં આયુષ્ય પૂર્ણ કરી નાખી આવ્યા હોય છે તેમ ચાલ્યા જાય છે અને ઘણી વખત નુકસાન વહોરીને જાય છે; મતલબ તેને ઉત્તમ જીવનને જે લાભ મળે જોઈએ તેને ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિ બહુ ખેદાસ્પદ છે એ ધ્યાનમાં લેવા અને ખાસ કરીને ચૈતન્યસ્વરૂપ નિરંજન ભગવાનની ભક્તિ કરવારૂપ ભાવનૌકાને ઉપયોગ કરવાની ખાસ આવશ્યકતા બતાવવા આ ૫૮ બહુ માર્મિક શબ્દમાં લખવામાં આવ્યું છે અને શાંત સ્થાનમાં એના લયમાં ગાન થાય છે ત્યારે ઊંડી આધ્યાત્મિક અસર ઉપજાવી શકે એવું તેમાં પદલાલિત્ય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ મૌજી પ *પદ ખીજું રાગ-વેરાવલ એકતાલી रे घरियारी बाउरे, मत घरिय बजावे; नर शीर बांधत पाघरी, तुं कया घरीय बजावे ? रे घरि. १ “ અરે ગાંડા ઘડિયાળી ! તું ઘડીને વગાડ નહિં, મનુષ્યો પેાતાને માથે પાઘડીએકચતુર્થાંશ ઘડી બાંધે છે, તે પછી તું એક આખી ઘડી શામાટે બજાવે છે ? ” ૧૧૭ ભાવ—પ્રથમ પદમાં પ્રમાદ ત્યાગ કરી જાગ્રત થવા કહ્યું તે જ હકીકતને વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી ઘડિયાળીને ઉદ્દેશીને સમય માત્ર પણ પ્રમાદ ન કરવા સારુ અત્ર ઉપદેશ આપે છે. આધુનિક ઘડિયાળની શોધ થઇ નહેાતી ત્યાં સુધી વખત જાણવા માટે પૂર્વ પુરુષા એક પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને બૂડી જાય ત્યારે એક ઘડી ( ચેાવીશ મિનિટ ) થાય એવું ચાસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘડી પૂરી થાય ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી ખબર આપતા હતા. અત્યારે જેમ કલાકે પહેરેગીર ઘંટ વગાડે છે તેમ તે વખતે ઘડીએ ઘટ વગાડવાની ચેાજના હતી, એવી જ રીતે કાચની એ શીશીમાંથી અતિ સૂક્ષ્મ છિદ્રદ્વારા એકમાંથી ખીજામાં તમામ રેતી પસાર થાય ત્યારે ઘડી થયાનેા ઘંટ વગાડતા, સામાયિકમાં જેવી ઘડી હાલ આપણે વાપરીએ છીએ તેનેા પણુ સમય જાણવા માટે ઉપયોગ થતા. એ ઘડિયાળીને ઉદ્દેશીને કહે છે કે- અરે ભોળા ઘડિયાળી ! તું તે શું જોઇને ઘડી વગાડતા હાઈશ ? મનુષ્યા તેા પેાતાના માથે જ પાઘરી ( ટ્રુ ઘરી ) અથવા પાઘડી બાંધે છે અને તુ ઘડી શામાટે બજાવે છે ? માટે હવે તારા પ્રયાસથી વિરમ, નકામેશ્રમ બંધ કર. અત્ર પાઘડી શબ્દ પર શ્લેષ છે. એ માથે બાંધવાના વસ્ત્ર ઉપરાંત એની વ્યુત્પત્તિ ઘડીના ચાથે ભાગ બતાવે છે. મનુષ્યા પાઘડી સૂચવનાર વસ્ત્ર તેા પેાતાને માથે જ રાખે છે, ત્યારે તું કાંઇ વધારે મતાવવા માગતા હેાય તેા પળ-વિપળ બતાવવા સારુ ઘંટ વગાડ. ઘડી વગાડવાના તારા પ્રયાસ તેા નકામે છે, વગર અનેા છે, ફોકટ છે. તું ચૌદસે ને ચાલીશ સેકન્ડ અથવા ત્રીશસે વિપળથી બનતી ઘડીની આખરે ખબર આપે છે કે એક ઘડી પસાર થઇ એ બહુ દીર્ઘ વખતને ઇંડે પ્રયાસ છે અને તે અંતર બહુ વિશાળ છે. વખતની કિમત સમજવી ખાસ જરૂરી છે. વખત એ પૈસા છે, ગયા વખત ફ્રીને * આ પદ ઉપર ‘ આત્મિક પ્રભાત-આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી ' એશિક નીચે શ્રી જૈનધર્મી પ્રકાશ પુસ્તક ૨૬, પૃષ્ઠ ૫૬-૬૪ અને ૮૧-૮૭ માં વિસ્તારથી વિવેચન કર્યું છે. તે જુએ. અત્ર તેને સાર આપ્યો છે. * કેટલીક પ્રતામાં ‘ બતાવે ' એવે પાઠાંતર છે. ૧ મત=નહિ. પાધરી=પાઘડી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી આનઘનજીના પા , આવતા નથી, માટે ગ્રહીત વ દેશેપુ, મૃત્યુના ધર્મમાત્ ‘ મૃત્યુએ ચાટલી પકડી રાખી છે એમ સમજી ધ આચરણ કરવુ જોઇએ. ' આ પ્રાણી તે સંસારની ખટપટમાં, ધન કમાવામાં અને મોજશોખ કરવામાં કલાકના *લાકો પસાર કરી દે, દિવસના દિવસેા ચલાવી લે, કરવા યાગ્ય કાર્ય એક પણ ન થાય, આત્મસ ́પત્તિ પ્રાપ્ત કરવાનાં કાર્યમાં વધારો કરવાને બદલે ઘડાડો થાય, સાંસારિક ઉપાધિઓનું સ્વરૂપ જાણવા છતાં તેના તરફ અતિ આકષઁણુ થયા જ કરે, શુભ સવર ક્રિયાએ કરતી વખત પ્રમાદ થાય એ મૂઢપણુ-ખાવરાપણું જ ખતાવે છે. ઘડિયાળી ઘડી વગાડે છે તેને આનંદઘનજી મહારાજ મૂઢ કહે છે, કારણુ મનુષ્યા તે પાઘડી માથે પહેરીને પા ઘડીની પણ અસ્થિરતા ચિંતવે છે એવી માન્યતા છે, પણ આ જીવના તેા મહિનાએ, વરસા અને આખી જિંદ્રગી ખરા ચિંતવન વગર ચાલી જાય છે તે પછી ખારાપણું ઘડિયાળીનું કહ્યું તે આ જીવને કેટલુ' ઘટે છે તે વિચારો. ઘડિયાળીને ઉદ્દેશીને કહેલી હકીકત વિચારી આત્મસ્વરૂપ પ્રાસ જરા પણુ વખત ન ખાતાં, પ્રમાદના ત્યાગ કરીને સ્વરૂપાનુસંધાન જોડી દો. કરવા માટે केवल काल कला कले, * वै तु अकल पावे; अकल कला घट में घरी, मुज सो घरी भावे. रे घरी. २ ( એ ઘડીયાળી તેા ) માત્ર ખાદ્ય કાળ જણાવવા માટે પ્રયાસ કરે છે, પણ એને અંતરમાં રહેલી ન કળી શકાય તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળ કળાને બતાવનારી ઘડી તે અંતરમાં જ રહેલી છે અને મને તે તે જ ઘડી પસ આવે છે. કરે છે, પણ "3 ભાવ—બિચારા પહેરેગીર ઘડિયાળી તે બાહ્ય ઘડિયાળ વગાડ્યા આત્મિક અનંત શક્તિને બતાવનાર-સ્મરણ કરાવનાર ઘડી તે અંદર કહેલી છે. ઘડી તેા સ્થળ સમય અતાવી તે નકામા ન ગાળવા પ્રેરણા કરે છે પણુ અતરંગમાં આ બાહ્ય રહેલી ઘડી અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેમ છે અને તે પેાતાની જ વસ્તુ છે. આ જીવ, સુખનું સ્વરૂપ સમજ્યા વગર જ્યાં ત્યાં તે મેળવવા દોડે છેઃ તેને સ્ત્રીમાં શેાધે છે, ધનમાં ગાતે છે, ભાગમાં ગવેષે છે, પણ તે ત્યાં છે જ નહિ, તેથી છેવટે તે પાછા પડે છે. સુખ પેાતાની પાસે છે, પેાતાનામાં જ છે, પાતારૂપ જ છે; તેને મહાર શેાધવા જવું એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે. મયણાસુંદરીએ જ્યારે સત્ય સ્વરૂપ ખતાવ્યું ત્યારે આખી સભા તેની મૂર્ખતા જાણી હસવા લાગી હતી અને તે વખતે જે તેના પોતાના મનમાં સત્યની પ્રતીતિ ન હેાત તે તે પણ ભૂલ ખાઈ જાત; પ્રાંતે નટીના ' F * ‘ કલે ’_ ને બદલે · કરે ’ એવે પાઠાંતર દેખાય છે. અથ પ્રસિદ્ધ છે, ૨ કેવળ=માત્ર, કલેપ્રયાસ કર. વૈ=પણ. અક્લન કળી શકાય તેવી. મેં='તરમાં. ભાવે= પસંદ આવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ભીંજી પદ ૧૧૯ વેજમાં સુરસુંદરીએ હાજર થઈ સત્ય સ્વરૂપ બતાવ્યુ. ત્યારે જ સના ભ્રમ દૂર થયા. એટલા વખત ધીરજ રાખવી એમાં મનની મહત્તા, વિચારની દીર્ઘતા અને પરિણતિની નિર્મળતા રહેલી છે. જગતની ખોટી માન્યતાના અસત્ય મંડાણુ પર રચાયલી રચનાથી છેતરાઈ ન જઈ અકળ કળા પ્રાપ્ત કરવાનેા પ્રયાસ કરવા ઉચિત છે, અથવા વસ્તુતઃ તેમાં બહારથી પ્રાપ્ત કરવાનું પણ કાંઇ નથી; અંતરંગમાં તે કળા ભરેલી જ છે ત્યાંથી તેને પ્રગટ કરવાની છે. સુખનું સત્ય સ્વરૂપ સમજી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય એને માટે સતત પ્રયાસ કરવા એ ઉચિત છે. આ અકળ કળાને બતાવનારી ઘડી તારા હૃદયાગારમાં છે તેમાંથી તેને બહાર લાવ, તારું' બાહ્યાત્મપણું તજી અંતરાત્મપણુ' જાગ્રત કર તેા છેવટે પરમાત્મપણુ' પ્રગટ થશે, આ ઘડી મને તે પસંદ આવે છે. મનુષ્ય પા ઘડી સૂચવનાર વસ્ત્ર માથે માંધે છે, તેથી તેણે ક્ષણ ક્ષણુના વિચાર કરવા જોઇએ. એવા વિચાર ન કરનાર ઘડિયાળીથી પશુ મૂર્ખ ગણાય; જો કે ઘડિયાળીની ઘડી પણુ નકામી છે. ખરી ઘડી તે અકળ કળાને બતાવનાર ઘટમાં છે. તેને જાગ્રત કરી તેના પર સમય સમય વગાડ, તેનાથી જાગૃતિ રાખ. જો તેમ નહિ કરે તેા ઘડિયાળની જેટલી પણુ તારામાં સમજણુ નથી એમ માન્યતા થશે. आतम अनुभव रस भरी, यामे और न मावे; आनंदघन अविचल कला, विरला कोई पावे. रे घरि ३ “ આત્મ અનુભવરૂપ રસથી ભરેલી ઘડીમાં ખીજી કઈ વસ્તુને નથી અને તે આનદમય અવિચળ કળા કોઈ ભાગ્યવાન્ પ્રાણી જ પ્રાપ્ત કરી ભાવ-સ્વરૂપજ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપની વાતે કરવી તે વિદ્વત્તાનું કામ છે, પણ તેના પ્રત્યક્ષ અનુભવ કરવા એ ચારિત્રના વિષય છે. બન્નેને સંબંધ છે, પણ દરરોજ તે સંબંધ હોય એમ સમજવુ નહિ, સ્વપરના વિવેચન સાથે હેય ઉપાદેયને વિવેક થાય તેને અનુભવ કહેવામાં આવે છે. વાતે કરવામાં આનંદ માનનારને તે સ્થિતિ કઢિ પણ પ્રાપ્ત થતી નથી, આત્મરમણુતામાં જ તેનું ખરું રહસ્ય રહેલ છે અને તેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનને અંગે આગળ પહેામાં બહુ વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવનાર છે, તેથી અત્ર વિશેષ વિવેચન ન કરતાં એટલું જણાવીએ તેા ખસ થશે કે અનુભવીને સંસાર વિષ તુલ્ય લાગે છે, ધનસંપત્તિ આત્મસપત્તિને ભૂલાવનાર લાગે છે, શ્રી પુત્રાદિ પિરવાર સંસારને વધારનાર લાગે છે, ઢેડુ ક્ષણિક લાગે છે, કીત્તિ અસ્થિર લાગે છે, સંબંધીઓના સ્નેહ સ્વાÖમય લાગે છે, મિત્રના પ્રેમ સંસારના હેતુભૂત લાગે છે, પેાતાનું એકત્વ અને પરભાવનુ અન્યત્વ નજરે આવે ૩ યા=જેમાં. માવેસમાય. અવિચલ=ન ચલે તેવી. વિરલા=કેાઇક જ, પાલે=પ્રાપ્ત કરે, મેળવે. સમાવેશ થતા શકે છે. ’ "" Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે છે અને શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય લાગે છે, સંસારસ્વરૂપ વિચારતાં વિષય કષાય પર ખેદ આવે છે, ચિત્તની નિર્મળતા થાય છે, મન શાંત થાય છે અને જ્યાં ત્યાં ભ્રમણ કરવાની વૃત્તિ પર અંકુશ પડે છે, છેવટે મનમાં વિશ્રાંતિ આવી જાય છે અને આમઅનુભવ જ કરવા ગ્ય, દયાવવા ગ્ય, અનુભવવા ગ્ય છે એમ નિશ્ચય થાય છે, અન્ય વિષયમાં આનંદ પડતું બંધ થાય છે, સંસાર વધારનાર મહ મમત્વ પર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને સ્વગુણ પ્રગટ કરવાના માર્ગો સરળ દેખાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. તત્વપ્રીતિકર રસથી ભરપૂર આ ઘડી છે, તેમાં બીજી કઈ વસ્તુને સમાવેશ થઈ શકતા નથી, કોઈ પ્રકારની આશા નથી, ઈરછા નથી, શક નથી, ભય નથી, ખેદ નથી, જુગુપ્સા નથી, નિંદા નથી; એમાં તો સ્વપર વિવેચનરૂપ અનુભવને રસ જ એકલે ભરેલે છે. ઘડિયાળીની ઘડીમાં જે જળ ભર્યું છે તેમાં તે અનેક પ્રકારને મેલ, કાદવ ભરેલો હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર મારફત જેવાથી તેમાં અનેક જીવે તથા રેસાઓ વિગેરે દેખાય છે, પણ આ ઘડીમાં તે આત્માનુભવને જ રસ છે, એમાં અન્ય કોઈ નથી. એને વધારે બારીકીથી તપાસવામાં આવશે તે તેમાંથી ઊલટે વધારે સુંદર રસ મળશે, રસની શુદ્ધતા વધારે સારા આકારમાં દેખાશે, પણ તેમાં કઈ જાતને પરભાવરૂપ કચરે ન હોવાથી તે અન્ય સ્વરૂપે કદી દેખાશે નહિ, ઘટમાં રહેલી આ ઘડીના રસને જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાં સુધી તેનું જ્ઞાન થતું નથી, સત્ય સ્વરૂપ સમજ્યા વગર તેના પર પ્રેમ થતો નથી, તે પ્રાપ્તવ્ય છે એમ દઢ નિશ્ચય વગર તે તરફ પ્રયાણ પણ થતું નથી. સાંસારિક ઉત્કૃષ્ટ સુખ પણ માત્ર માન્યતામાં જ છે, તેનાથી અનંતગણું સુખ આ સ્થિતિમાં છે, કારણ એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ બાપડો સ્વપ્નના રાજ્યને સાચું માને છે, ધન તથા સ્ત્રીને પિતાનાં માને છે, પચીશ પચાસ વર્ષ રહેવાના મુસાફરખાનાને ઘરનું માને છે, માની લીધેલી કીર્તિને માટે પ્રાણ આપે છે, સારાસારના વિચાર વિના કેવળ અંધપરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગોળ ચક્કર ફર્યા કરે છે અને નીચેથી ઉપર અને ઉપરથી નીચે આંટા માર્યા કરે છે; પરંતુ અચળ કળાને કઇ ભાગ્યવાનું પ્રાણી પ્રાપ્ત કરે છે. એ અચળ કળામાં નિરંતર આનંદ છે, એકાંત સુખ છે, નિવિકારી પ્રેમ છે; જે અનુભવરસનું પાન કરે છે તે જ તેને ભોક્તા બને છે, વાતો કરનારા જે વાતોમાં પરિપૂર્ણતા માને છે તેને તે કદી પ્રાપ્ત થતી નથી, મહાભાગ્યનો ઉદય થાય ત્યારે જ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિપ્રાપ્તિને માર્ગ આનંદમય છે, આકર્ષક છે, અનુકૂળ છે, પસંદ આવે તે છેપણ તેને પ્રાપ્ત કરવાના રસ્તામાં અનેક ઠગે બેઠેલા છે, તેઓ આ જીવને લલચાવી રમતમાં રોકી રાખી તેનું આત્મિક જાગૃતિરૂપ ધન લુંટી છે, પછી આત્મપ્રકાશ વગર આ જીવ ગહન Page #131 -------------------------------------------------------------------------- ________________ ત્રિીનું પદ ૧ર ભવાટવીમાં ભૂલે પડી જાય છે. જેઓ એને વશ થતા નથી તેઓ નિશ્ચયથી અવિચળ કળામય, મહાતેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેને તે જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ તેવું કરનારા વિરલા હેય છે. * શ્રી આનંદઘનજી મહારાજ આ આખા પદમાં એ જ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કરે, બાહ્ય વસ્તુ પરની પ્રીતિ છોડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કરે, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સામાન્ય રીતે સમજવામાં આવે તેટલા માત્રથી પરિસમાપ્તિ ન માનવી, આત્મવિચારણું કરવી, આત્માનુભવ રસનું પાન કરવું અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાનો માર્ગ જોઈ; શોધી તે ભાગે લાગી જવું. પદ ત્રીજું રાગ=વેલાવલ, તાલ-જાતી. *जीय जाने मेरी सफल घरीरी. जीय० सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी. जीय० १ “પુત્ર, સ્ત્રી, જુવાની અને ધનમાં મસ્ત જીવ એના સંબંધમાં ગયેલી ઘડીઓને સફળ માને છે અને ગર્ભની વેદના ભૂલી જાય છે.” ભાવ—જ્યારે સ્ત્રીની પાસે આનંદ કરતા હોય, પુત્રને રમાડતે હોય, યૌવન વયના રસનું આવાદન કરતું હોય અને પૈસા કમાતે હોય ત્યારે આ જીવ માને છે કે મારે વખત સફળ થયે, મારી જિન્દગી સફળ થઈ, હું ભાગ્યશાળી, હું મારા બાપને કમી પુત્ર. એ બિચારો ભૂલી જાય છે કે જ્યારે પિતે પિતાની માતાની કૂલીમાં હતું ત્યારે લગભગ બસેં ને એંશી દિવસ સુધી ઊંધે મસ્તકે લટકયો હતો, સંકેચનું મહાદુઃખ પામે. હતું અને અંધારી કોટડીમાં ટળવળતા હત; એને બદલે આજે જરા ગરમી લાગે તે હલસ્ટેશને (હવા ખાવાના ઊંચાણ પ્રદેશેએ) ઉપડી જાય, પંખા, કેલ્ડ ડ્રીંક, ટટ્ટી વિગેરે ને જમાવ કરી દે, જરા ઠંડી લાગે તે ગરમ વસ્ત્રો કે પક્ષીનાં પછાઓનો ઉપહાર પહેરે; એને વાસ્તવિક સુખને જરા પણ ખ્યાલ ન હોવાથી સુખ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. સુંદર સ્ત્રી કે અનેક પુત્ર પુત્રીની વચ્ચે બેઠા હોય ત્યારે સ્વર્ગ સાથે પિતાને મુકાબેલે કરે છે; પણ પુત્રના શરીરાદિની ચિન્તા, અભ્યાસ, લગ્ન, પુત્રીના વિવાહ, વૈધવ્ય વિગેરેને વિચાર કરે, સ્ત્રીના પ્રેમનો સ્વાર્થ વિચારે, યોવનની અસ્થિરતા જાણે કે ધનના આય, રક્ષણ અને વ્યયની આપદા પર ધ્યાન આપે તે તેની આંખ ઊઘડી જાય તેમ છે. * જયારે જાનત-પાઠાંતર. ૧ મા=મત્ત, ચકચૂર. વિસરી=ભૂલી. ૧૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧રર શ્રી આનંદધનજીનાં પદો એ બાહ્ય સંબંધીઓમાં અને વસ્તુઓમાં સુખ છે જ નહિ, જ્યાં નથી ત્યાંથી મેળવવાની ઈચ્છા કરવાના બેટા મંડાણ પર રચાયેલ સુખમંદિર આપોઆપ પડી જાય છે, ધસી જાય છે અથવા નમી જાય છે. આગળ પાછળના દુનિયાના સંબંધનો અનુભવ કરવાથી આ માન્યતાના સુખમાં કાંઈ પણ વાસ્તવિકપણું નથી એ સ્પષ્ટ સમજાય તેવું છે, પણ ઉપર ઉપરના વિચાર કરવાવાળા આ જીવ જરા સરખો વૈષયિક આનંદ મળી આવે છે ત્યાં અગાઉ પડેલી સઘળી અગવડ ભૂલી જાય છે. *सुपनको राज साच करी माचत, राहत छांह गगन बदरीरी; आई अचानक काल तोपची, गहेगो ज्युं नाहर बकरीरी. जीय० २ સ્વમના રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળાની છાંયડીમાં આનંદે બેસે છે, (પણ) ઓચીંતે કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તને પકડી લેશે.” પિતે સખ્ત તડકામાં ચાલતું હોય છે તેમાં જરા વાદળાની છાંયડી જેમાં વાસ્તવિક રીતે તે ગરમી વધારે છે તેને પ્રાપ્ત કરીને તેની છાયામાં રાચે છે, પણ તેને થોડા જ વખતમાં પાછી તડકાની વેદના સહન કરવી પડે છે, કારણ કે વાદળાની છાયા વધારે વખત રહેતી નથી. તત્વ એ છે કે જે વસ્તુ સ્થિર નહોતી તેમાં આનંદ માન્યું હતું તે બે જ હતે. જંગલમાં નહાર નામનું ફાડી ખાનારું પ્રાણી બકરીને પકડીને તેનું પેટ ફાડી ખાય છે. તોપ ફેડનાર લડવૈયા જ્યારે ગળા ઉડાડે છે ત્યારે તેના સખ્ત મારામાંથી કેઈને બચાવ થઈ શક્તા નથી. અત્ર મરણરૂપ કાળ-તે પચીને મારે સમજ. ભાવ-કુસુમપુર નગરના બહારના ઉદ્યાનનાં વૃક્ષ નીચે એક ભિખારી ઊંઘે છે. બાજુમાં ભિક્ષાનું તુંબડું પડ્યું છે. ફાટી-તૂટી ગોદડી ઓઢેલી છે. સ્વપ્નમાં તેને રાજ્ય મળ્યું, મહેલ મળ્યા, બે બાજુ ચામર વિંજાય છે, આગળ ભાટ બિરુદાવળી બોલે છે, પ્રધાન સેનાપતિ સામંતચિકે પછવાડે ચાલે છે, ગોખમાં બેઠેલી રાણીઓ તેના તરફ માર્મિક કટાક્ષે ફેકે છે વિગેરે. સ્વપ્ન પૂરું થયું, આંખ ઊઘડી ગઈ અને જુએ છે તે પિતે તેને તે જ છે, ફાટેલી ગોદડી અને અન્નથી ખરડાયલું તુંબડું પિતાની પાસે રહ્યાં છે. એવી રીતે સંસારના સર્વ વૈભ સ્વપ્ના જેવા છે. પચીશ પચાસ વરસ કદાચ રહે તે પણ છેવટે ચાલ્યા જવાના છે અને પાછી અસલ સ્થિતિમાં મૂકનારા છે અને કઈ વાર તે ફાટેલી ગોદડી અને તુંબડું પાસે હોય તેને પણ ખવરાવનાર છે. બિચારા આ પ્રાણીને વસ્તુસ્વરૂપનું ભાન ન હોવાથી * આ બે પંક્તિને બદલે ત્રીજી ગાથાની પ્રથમ બે પંક્તિઓ અત્ર કેટલીક પ્રતમાં મૂકી છે. બને રીતે અર્થ સમીચીન આવે છે. ૨ સુપનકે સ્વમાને. સાચ=સત્ય. બદરી-વાદળી. ગહેગા=પકડશે. નાહરનહાર, વગડા, ક્રૂર પશુવિશેષ ation International www.jainelibrary.on Page #133 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી પદ ૧૨૩ એ તા સ્વપ્નવત્ વસ્તુપ્રાપ્તિમાં રાચી જાય છે. તેવી જ રીતે સખ્ત ઉનાળામાં પાતે તમ થયેલા હાય ત્યારે વાદળાની જરા છાંયડી આવે તેમાં આનંદ માની લે છે, પણ આગંતુક વાદળી કેટલા વખત ટકશે અને ચાલી જશે ત્યારે મનમાં કેટલે માટે ખેદ મૂકી જશે તેના તે વિચાર કરતા નથી. ચિદાનદજી મહારાજ એક પદમાં કહે છે કે— જગ સપનેકી માયા રે, નર જગ સપનેકી માયા; સુપને રાજ પાય કાઉ રક યું, કરત કાજ મન ભાયા, ઉઘરત નયન હાથ લખ ખપ્પર, મનહુ મન પછતાયા. ૨ નર. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, છતાં આ જીવ ક્ષણિક સુખમાં આસક્ત થઇ વિષયકષાયમાં પડી જાય છે, પછી જેમ જગલમાં નહાર-વરગડા ખકરીને પકડી તેનું પેટ ફાડી ખાય છે તેમ મરણુરૂપ કાળ-તેાપચી આયુષ્ય પૂર્ણ થશે એટલે આ જીવને ઉપાડી ચાલ્યેા જશે, તે વખતે તેનું સ્વપ્ન ઊડી જશે, તેને ભ્રમ ભાંગી જશે અને તેની આંખે ઊડી જશે. મરવાની વાત ચાકસ છે, એમાં જરા પણ શંકા જેવું નથી. વડેલા મેાડા તે સ્થિતિ જરૂર પ્રાપ્ત થવાની છે અને તે વખત સ્રી, પુત્ર અને ઘર સ` અહીં રહી જવાનાં છે તે પછી તેમાં આસક્તિ રાખવી કેમ ઉચિત ગણાય ? જે સુખ લાંખા વખત ચાલવાનું નથી, જેની પછવાડે દુઃખ જરૂર આવવાનુ છે અને જે ચાલે તેટલે વખત પણ અનેક પ્રકારની ઉપાધિ કરે છે તેમાં આસક્ત થઈ વાસ્તવિક સુખને મેળવવા પ્રયાસ ન કરવા એ એક પ્રકારની ઘેલછા છે. યૌવન સયારાગ રૂપ કુનિ, મલ મલિન અતિ કાયા; વિસત જાસ વિલંબ ન ર’ચક, જિમ તરુવરકી છાયા. રે તર. t હજી પણ ચેત, કેમ ચેતતેા નથી ? (તે તે) હારિત પક્ષી જેમ લાકડીને પકડી રાખે છે તેમ ટેક પકડી છે. આનંદઘન પ્રભુ કહે છે કે-આ ( અજ્ઞાની ) પ્રાણી હીરાને છોડી દઇને માયારૂપ કાંકરા ઉપર માહુ પામી ગયા છે. ૧’ હારિલ પક્ષી પાંજરામાં હોય છે #अजहु चेत कछु चेतत नांहि, पकरी टेक हारिल लकरीरी; आनन्दघन हीरो जन छरित, नर मोह्यो माया ककरीरी. जीय० ३ ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસા પાડે છે, પણ તેને ધૃાડતા નથી—એ પર અત્ર અલંકાર છે. હાર એટલે જંગલ તેનું રહેવાસી વગડાઉ જનાવર અથવા એક જાતનુ પક્ષી તે હારલ. * અતિ િઅચેત એવા અત્ર પાઠાંતર છે. ૩ અજહુ=જી પણ. કહ્યુ=કેમ, શામાટે ? હારિલ હારિલ પક્ષી. લશ્કરી=નીમની લાકડી, છાંરત= છેડી દઇને. કકરી=કાંકરા, પથ્થર. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી આનંદઘનજીનાં પ અજહુ ચેત” ની જગ્યાએ કોઈ સ્થાનકે “અતિહિ અચેત ” એ પાઠ છે તેને અર્થ આ જીવ ઘણે અચેતન જે થઈ ગયું છે એમ થાય. જો કે તેનામાં ચૈતન્ય ગુણ છે પણ તેનું વર્તન જોતાં જાણે તે તદ્દન અચેતન હોય તેવું દેખાય છે. ભાવ-અંતે આ સર્વ વૈભવ છોડી ચાલ્યા જવાનું છે એ તારા જાણવામાં આવ્યું ત્યારે હવે તું ચેત, શામાટે પડી રહ્યો છે? ઝેરને ઝેર જાણ્યા પછી પણ તેને સેવનાર ડહાપણવાળો ન જ ગણાય એ તું સારી પેઠે જાણે છે, છતાં શામાટે સંસારમાં પડી રહ્યો છે? હારિલ પક્ષી ઝાડ પર અથવા પાંજરામાં નીમની પર લટકાય છે ત્યારે તે એમ જ માને છે કે મને લાકડીએ પકડી રાખ્યો છે. વાંદરાને જ્યારે પકડવો હોય છે ત્યારે ગાગરમાં બેર ભરે છે અને તે વાંદરો તેની પાસે આવે છે. પછી બોર દેખીને તે લેવા ગાગરમાં હાથ ઘાલી મેટે મુઠ્ઠો ભરનાર વાંદરે તેમાં સપડાઈ જાય છે, તેને હાથ નીકળી શક્તા નથી. તે તે એમ માને છે કે મને ગાગરે પકડી રાખે છે; તે ભરેલ મુકું છોડતા નથી અને ખેંચતાણ ક્ય કરે છે. એવી જ રીતે આ જીવ માને છે કે ધન, સ્ત્રી, પુત્ર વિગેરેએ તેને ઝાલી રાખે છે તેથી તે સંસાર છોડી શકતો નથી, નિરુપાય છે, પણ બિચારાને ખબર નથી કે પાંજરાને માલિક આવી નીમની ખેંચી લેશે કે હારિલ નીચે પડશે, મદારી આવી ચાબખે લગાવશે કે મુઠ્ઠી છૂટી જશે, તેમ કાળ-તોપચી આવી પોતાને રેફ બજાવશે કે આ સર્વ માયા છૂટી જશે. આવા ખોટા ખ્યાલમાં પડી જઈ આ પ્રાણી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને (હીરાને) ત્યાગ કરી દે છે, તેના તરફ પ્રેમ રાખતા નથી, તેને મેળવવા યત્ન કરતું નથી, તેની કિમતને ખ્યાલ કરતા નથી અને સંસારબંધનની માયારૂપ પથરી ઉપર મોહ પામી તેમાં મસ્ત રહ્યા કરે છે, તેમાં આનંદ માને છે અને તેમાં સાતા માને છે. વસ્તુતઃ સંસાર પરને રાગ કિમત વગરને છે, પથ્થર જેવો છે, જડ છે, અશાશ્વત છે, પણ મેહની મદિરા પીને ઉન્મત્ત થયેલે આ જીવ સારાસાર વિચાર કરતા નથી અને અક્ષય, અવિનાશી સુખ અપાવનાર જ્ઞાનાદિ રત્નત્રયની કિમત તેને આવતી નથી, તેને ત્યજી દે છે, તેનાથી વિરુદ્ધ વર્તન કરે છે અને સંસારમાં ઊંડે ઊંડે ઉતરતે જાય છે. તેટલા માટે શ્રીઆનંદઘનજી મહારાજ ઉપદેશ આપે છે કે સુત, વનિતા, યૌવન, ધન વિગેરેમાં રાચવામચવાની તારી પ્રકૃતિ પડી છે અને સંસારને તું સુખનું સાધન-સુખરૂપ માને છે તેમાં તારી ભૂલ થાય છે, કાળને સપાટ લાગશે ત્યારે એ સર્વ મૂકી ચાલ્યા જવું પડશે, વળી તું માયામાં લપટાઈ તારા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય પણ કરતા નથી એમાં તારી મોટી ભૂલ થાય છે, માટે હે ભાઈ ! ચેત, આવા સારા વખતમાં ચેતીશ નહિ તે પછી પસ્તા થશે. આખા પદને આશય એ છે કે, આ જીવ સ્વવસ્તુને ઓળખતું નથી અને પરભવમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ચાણું પદ ૧૫ રામા રહે છે, પરવતુ પિતાની થવાની નથી, અને છેડી જવાની છે અને રહે છે તેટલે વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યથા કરનારી છે. આ વસ્તુસ્વરૂપ ઓળખી પિતાનાં રત્ન ધી કાઢે અને માયાને ત્યાગ કરે. પદ ચોથું રાગ–વેરાવલ. सुहागण ! जागी अनुभव प्रीत. सुहा० *निन्द अनादि अग्यानकी; मिट गई निज रीत. सुहा० १ “હે સાભાગ્યવતી ! યથાર્થ સ્વરૂપ જ્ઞાનરૂપ તારી સાથેની પ્રીતિ હવે જાગ્રત થઈ છે, અનાદિ કાળથી અજ્ઞાનને લીધે જે નિદ્રા આવી ગઈ હતી તે પિતાને સ્વભાવે જ મટી ગઈ છે.” સૌભાગ્યવતી કહીને અત્ર જીવ શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે અથવા સુહાગણને પ્રીતિનું વિશેષણ લઈ શકાય. સુખ આપનાર પ્રીતિ હવે જાગ્રત થઈ છે. બીજી પંક્તિમાં “નિંદ અનાદિઆ પાનકી ” અને કવચિત્ “નિંદ અજ્ઞાન અનાદિકી” એવો પાઠ છે. અનાદિ કાળથી અજ્ઞાનરૂપ નિદ્રા આવેલી હતી તે હવે ખસી જઈ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે એ મૂળ પાઠનો અર્થ કર. મોહમદિરાનું પાન કરવાથી થયેલી નિદ્રા મટી ગઈ એ પાઠાંતરને અર્થ કરે. “નિજ રીત” પિતાની મેળે જ અથવા મારી એ રીતિ હતી એ તેને અર્થ થાય, તે બને અર્થ સમીચીન છે. ભાવ-જ્યારે જીવ અપૂર્વકરણ કરી દર્શન મેહનીયની સારી પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરે છે ત્યારે શુદ્ધ ચેતનાને ઝાખો પ્રકાશ થવા માંડે છે. શુદ્ધ ચેતના એટલે જ્ઞાન લક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા. એના શુદ્ધ સ્વરૂપમાં ચેતના આવી જાય ત્યારે તે તેને અપૂર્વ આનંદ થાય છે, પણ તેનું અફુટ શુદ્ધપણું અંશે અંશે ચતુર્થ ગુણસ્થાનકથી થવા માંડે છે. પછી જેમ જેમ ઉત્કાતિ થતી જાય છે તેમ તેમ શુદ્ધ ચેતના પ્રગટ થતી જાય છે. સામાન્ય બેધથી ચેતનાને શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થવાનું કારણ મળતું નથી, પણ જ્યારે સૂમ બધ-યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે પોતે વાસ્તવિક રીતે કેણુ છે, પિતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પિતાને ઉપાધિઓ કઈ કઈ લાગેલી છે અને * “નિંદ અનાદિઆ પાનકી” અથવા “નિંદ અજ્ઞાન અનાદિની એ પાઠાંતર છે. t “મેટી ગહી ' એવો પાઠાંતર છે. ૧. સુહાગણ સૌભાગ્યવતી અથવા સુખ આપનારી. નિજ=પોતાની મેળે, આપોઆપ. Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં ય પિતાને તેની સાથે સંબંધ શું છે એનું જ્ઞાન થાય છે, આત્મિક અને પૌગલિક પદાર્થને તફાવત સમજાય છે, તેમાં મનને વિશ્રાંતિ મળે છે, અન્ય વસ્તુઓના જ્ઞાનથી પિતાને તેની સાથેનો સંબંધ કેટલો અસ્થિર છે તે સમજાય છે અને તે જ્ઞાનરસને પાનમાં અપૂર્વ આનંદ થાય છે તેને અનુભવ કહેવામાં આવે છે. બનારસીદાસ પણ સમયસાર નાટકમાં વસ્તુ વિચારતા થાવ, મન પાલે વિસરામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ થાકે નામ. એવા નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે અને તેને અને શુદ્ધ ચેતના પ્રાપ્ત કરવાના પ્રયાસને અતિ ઉત્કટ સંબંધ હોવાથી તે જ્ઞાનને જ ગીઓ ખરું જ્ઞાન કહે છે. સામાન્ય રીતે વસ્તુને બોધ થાય તેને શાસ્ત્રકાર વિષયપ્રતિભાસ જ્ઞાન કહે છે, તેથી કેમીસ્ટ(પૃથક્કરણ કરનાર વિજ્ઞાની)ની પેઠે વસ્તુસ્વભાવ કહેતાં આવડે છે, પણ જ્યાં સુધી વિવેકપૂર્વક સ્વપરની વહેંચણી સાથે તત્વસંવેદન જ્ઞાન થાય નહિ ત્યાં સુધી તેને શ્રી હરિભદ્રસૂરિ આદિ મહાત્માઓ વાસ્તવિક જ્ઞાન કહેવાની ના કહે છે, તેવી જ રીતે ઉપર ઉપરથી અધ્યાત્મની કે યોગની વાત કરનારને પહેલી ભૂમિકા ઉપર જ યોગીઓ મૂકે છે. જેમ જેમ જીવ ભૂમિકા ચઢતો જાય છે તેમ તેમ તેને સ્વરૂપજ્ઞાન થતું જાય છે અને તેથી યોગના ગ્રંથમાં અનુભવજ્ઞાનની મુખ્યતા કહેલી છે. અનુભવજ્ઞાન સંબંધી વિવેચન આ ગ્રંથની ભૂમિકામાં તથા અન્યત્ર વારંવાર આવ્યા કરે છે તે વિચારવા યોગ્ય છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી ચેતન પિતાની શુદ્ધ ચેતનાને કહે છે કે-હે સોભાગ્યવતી ચેતના! તારી સાથે અનુભવજ્ઞાનરૂપ પ્રીતિ હતી તે હવે જાગ્રત થઈ છે. હું અત્યાર સુધી કુમતિને વશ પડ્યો હતો તેથી ઘર, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, સગાંસંબંધીને મારાં પિતાનાં માનીને સંસારમાં મસ્ત રહ્યો હતો અને તેને તદ્દન ભૂલી ગયું હતું, મારું સ્વરૂપ તું છે એ વાત પણ મારા સ્મરણમાંથી ખસી ગઈ હતી, કારણ કે મેં અજ્ઞાનરૂપ મદિરાનું પાન કર્યું હતું, મારી તે સ્થિતિ અનાદિ કાળથી ચાલી આવતી હતી, તેથી મદિર પીનાર માણસ ઘેનમાં પડી પોતાની જાત પર અંકુશ ખોઈ બેસે છે અને જેમ તેમ લવાર કરે છે તેવી મારી પણ સ્થિતિ થઈ ગઈ હતી. આ જે નિદ્રા-મૂછ આવેલી હતી તે અનુભવપ્રીતિ જાગ્રત થવાથી તારા સંબંધને લઈને ઊડી ગઈ, પિતાની વહાલી સ્ત્રી સાથેના સંબંધને અંગે માણસ જેમ ભૂખ કે ઊંઘ ભૂલી જાય છે તેમ તારી સાથેની અનુભવપ્રીતિ જામતાં મારી ઉપરોક્ત નિદ્રા પિતાની મેળે જ ચાલી ગઈ નાસી ગઈ, ખસી ગઈ અનુભવજ્ઞાન જાગ્રત થતાં જ મહ ખસવા માંડે છે એ સમજવાની જરૂર પડે તેવું નથી. મેહને સ્વભાવ સંસારમાં મુંઝવવાનો છે, જીવને ઘેનમાં પાડવાનું છે, જ્યારે અનુભવને સ્વભાવ જીવને પોતાના સ્વરૂપનું ભાન કરાવવાનું છે. તે આ જીવને સમજાવે છે Page #137 -------------------------------------------------------------------------- ________________ ચાથું પદ ૧૨૭ કે-દારુ પીનાર માણસ અસ્તવ્યસ્ત બેલે છે, ગટરમાં પડે છે અને અતિ નિંદ્ય આચરણે આચરે છે, તેમ તું મેહમદિરા પીને ક્રોધ કરે છે, અભિમાન કરે છે, કપટજાળ પાથરે છે, ધન મેળવે છે, હસે છે, રમે છે, રડે છે, છાતી ફૂટે છે, ભય પામે છે, મહીં મરડે છે કે સ્ત્રી સેવન કરે છે-એ સર્વ દારુ પીનારનાં કૃત્યો છે, તારા જેવા શુદ્ધ સ્વરૂપવાળાને તે અઘટિત છે, માટે તું તારી જાતને ઓળખ અને મેહને તાબે થવાની તારી પદ્ધતિ છોડી દે. આવી રીતે અનુભવજ્ઞાન પ્રગટ થતાં અનાદિ કાળની નિદ્રા ઊડી જાય છે. એ અનુભવજ્ઞાન પ્રગટ થતાં વધારે શું થાય છે તે આગળ બતાવે છે. घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप; ___ आप पराई आपही, ठानत वस्तु अनूप. सुहा० २ ( અનુભવજ્ઞાન થવાથી) હદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રગટ થયે, તેથી આપણું અને પારકી વસ્તુને અનુપમ રીતે પોતે જ સ્થાપના કરી.” ભાવ–મોહની નિદ્રામાં આ જીવ પડેલો હતો ત્યાં સુધી ઘોર અંધકાર તેના હૃદયમાં હતું, તેને જરા પણ વિવેક નહોતે, પણ અનુભવજ્ઞાન જાગ્રત થવાથી હૃદયમંદિરમાં જે અંધકાર હતા તે દૂર થઈ ગયો અને પિતાને કુદરતી પ્રકાશ હતો તે જાગ્રત થયા. અંધકારને લીધે આ જીવ ઉન્મત્ત થઈ કુમતિ સાથે ખેલ કરતો હતો, પણ હવે જ્યારે હૃદયમંદિરમાં જ્ઞાતિને સ્વયં પ્રકાશ પડવા લાગે ત્યારે શુદ્ધ ચેતના સાથેનું પોતાનું સગપણ તેને યાદ આવ્યું, વળી અત્યાર સુધી તેને સ્વપરને વિવેક નહોતે, આત્મિક વસ્તુ કઈ છે અને પગલિક વરતુ કઈ છે તેને તેને ખ્યાલ નહોતે, તેથી સ્ત્રીને તે સર્વસ્વ માનતે હતે, ધનને પ્રાણ સમાન માનતો હતો, છોકરાઓને તે પિતારૂપ માનતે હવે, વ્યવહારના કૃત્યોને તે તાવિક માનતો હતો તેને બદલે હવે એ સર્વ ઉપાધિરૂપ છે, ચકભમણ કરાવનાર છે, અધઃપાત કરાવનાર છે એમ સમજાવા લાગ્યું, અને સાથે સમજાયું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર પોતાને સ્વભાવ છે અને તેને પ્રકટ કરી આ સર્વ ઉપાધિ ત્યાગ કરવા એગ્ય છે. ગના ગ્રંથમાં વપર વિવેચન કરવાની આવશ્યકતા વારંવાર બતાવવામાં આવે છે. જ્ઞાન અને વર્તન સર્વને મુદ્દો એ જ છે કે પરભાવનું સ્વરૂપ સમજી, તેને ત્યાગ કરી, નિજ સ્વરૂપ ઓળખી તેને પ્રગટ કરવાને દઢ નિશ્ચય કરે એ ખાસ કર્તવ્ય છે, આ જીવ પગલિક વસ્તુઓમાં એટલે બધા આસક્ત રહે છે કે એની સાથે તે એક રસ થઈ જાય છે, એ સંબંધમાં જે મેટી ભૂલ થાય છે તે અનુભવજ્ઞાનથી મટે છે. એટલા માટે અત્રે કહ્યું છે કે પિતાની અને પારકી વસ્તુઓને વિવેક અનુપમ રીતે પિતે જ કરી લે છે. અનુભવ ૨ આપહી પોતેજ. ધનતસ્થાપના કરી. અનુપ=અનુપમ રીતે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી આનંદઘનજીનાં પદા તેને શીખવે છે કે ધન અસ્થિર છે, પીગલિક પ્રેમ બેટ છે, શરીર અને પડવાનું છે. સ્ત્રી પુત્ર વાર્થનાં સંબંધી છે, સંબંધ છેડા વખતનો છે, અનંત જ્ઞાન એ તારું સ્વરૂપ છે અને તેને પ્રગટ કરવા તારે પ્રબળ પુરુષાર્થ કરવો ઉચિત છે. આ સ્વપર જ્ઞાનને બતાવનાર અનુભવપ્રીતિ હવે જાગ્રત્ થઈ છે તેથી બહુ આનંદ આવી ગયું છે, તેનું વિશેષ વર્ણન કરતાં ચેતન શુદ્ધ ચેતનાને કહે છે. कहां दिखाई औरकुं, कहां समजाउं भोर; तीर* अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. सुहा० ३ “બીજાને તે હું કેવી રીતે દેખાડી શકું? ભોળા પ્રાણીને તેનું સ્વરૂપ હું કેમ સમજાવી શકું? પ્રેમનું તીર રામબાણ છે અને જેને તે લાગે છે તે નિશ્ચળ રહે છે.” ભાવજ્યારે અનુભવ ઘટમંદિરમાં દીપક કરનાર છે અને વસ્તુસ્થાપન બહુ ઉત્તમ રીતે કરે છે એમ આ જીવને કહેવામાં આવ્યું ત્યારે તેણે ચેતનને અનુભવજ્ઞાન બતાવવા વિનંતિ કરી. તેને ચેતન જવાબ આપે છે કે-અનુભવજ્ઞાન એ કાંઈ પીગલિક વસ્તુ નથી, હાથમાં લઈને પુસ્તક પેન્સીલની જેમ તે બનાવી શકાય તેમ નથી. તેથી હું તમને તે કેવી રીતે બતાવી શકું? વળી મૂ–અજ્ઞાની જીવ જેને સંસાર છોડ્યા વગર છોકરાં, સ્ત્રી સાથે મેક્ષમાં જવું છે તેને તેનું સ્વરૂપ હું સમજાવું પણ શી રીતે ? જ્યારે ચેતને કહ્યું કે બતાવી શકાય તેવું અનુભવજ્ઞાનનું સ્વરૂપ નથી ત્યારે શિવે સમજાવવાની માગણી કરી તેને પણ ગુરુમહારાજ કહે છે કે સમજાવવાથી તારા ગ્રાહ્યમાં પણ આવી શકે તેમ નથી, કારણ કે તું હજુ આત્મિક જ્ઞાનમાં તદ્દન પછાત પડી રહેલ છે. તારે તેનું સ્વરૂપ સમજવું જ હોય તો હું તેની એક નિશાની બતાવું છું તેથી તને તેને કાંઈક ખ્યાલ આવશે અને તેથી તું એ સ્વરૂપ સમજી લેજે કે-એ અનુભવનું તીર અમેઘ છે, મૂક્યા પછી કામ સાધીને જ પાછું આવે છે, રામબાણ છે. રામબાણ જેવું બાણ જે પશુને કે મનુષ્ય. ને લાગે છે તે સ્થિર જ થઈ જાય છે, હાલી ચાલી શકતું નથી. આ અનુભવનું બાણ જેને લાગ્યું હોય છે તે તેમાં નિશ્ચળ રહે છે, સ્થિર રહે છે, સ્થાયી રહે છે. કામદેવનું બાણ વાગે ત્યારે રતિપ્રેમી માણસ જેમ તેમાં લીન-સ્તબ્ધ થઈ જાય છે તેમ અનુભવનું તીર વાગ્યા પછી એકદમ આ સ્થિર થઈ જાય છે, પરિણામની ચંચળતા હોય તે મટી જાય છે. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ હોય છે તે દૂર થઈ જાય છે અને વૃથા દડાદેડી બંધ થાય છે. ડત દડત દેહત દેડીએ, જેતી મનની દેડ-જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારે ટુકડી, ગુરુગમ લેજે રે જેહ-જિનેશ્વર * “તીર ન ચૂકે પ્રેમકા ” એ પાઠાંતર છે. a કહાં-કેવી રીતે. ભર=મૂર્ખ, જનાવર જે. અચૂક=અમેધ. ઠોર નિશ્ચળ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચોથું પદ આ મહાત્માએ શ્રી ધર્મનાથના સ્તવનમાં ઉપર લખેલી ગાથામાં કહ્યું છે તે ભાવ અત્ર આવે છે. દોડાદેડી મટી જઈ નજીકની પ્રીતિ ઉત્પન્ન થાય છે અને સ્થિરતા જે ચારિત્રને ગુણ છે તે પ્રગટ થાય છે. એટલા માટે હે શુદ્ધ ચેતના ! આ તારી સાથે જે પ્રીતિજાગ્રત થઈ છે તે છે કે કેઈને બતાવી કે સમજાવી શકાય તેવી નથી, માત્ર સ્થિરતાગુણથી સમજાય તેવી છે, તે પણ તેની એક નિશાની અચૂક છે કે એક વખત તે જાગ્રત થયા પછી નિરંતર બની રહે છે. नादविलुद्धो प्राणकुं, गिने न तृण मृग लोय; आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय. सुहा० ४ “લેકમાં પણ રાગમાં આસક્ત મૃગલે-હરિણ પિતાના પ્રાણની તરખલા જેટલી પણ કિમત ગણતો નથી. આનંદના સમૂહ પ્રભુના પ્રેમની કથા અપૂર્વ અને ન કહી શકાય તેવી છે.” ભાવ–આ અનુભવના પ્રેમમાં જે પ્રાણી પડી જાય તેની સ્થિતિ કેવી હોય છે તે સંબંધી સવાલ થતાં આનંદઘન મહારાજ કહે છે કે-પ્રેમી જીવની વાત અપૂર્વ અને અકથ્ય છે, એ તો એક જૂદી જ વાત છે, એ કહી શકાય તેવી વાત નથી. હરણ રાગ સાંભળવાની ઈચ્છાવાળે હોય છે તે પ્રસંગે તે પિતાના પ્રાણની પણ દરકાર કરતું નથી, તેને મારવા માટે ધનુષ્ય સજ્જ કરીને પારાધી બેઠે હોય તેને તે દેખે છતાં પણ જ્યારે વણુ મૃદંગ વાગવા માંડે છે ત્યારે રાગના આકર્ષણથી મૃગ ત્યાં ખેંચાઈ આવે છે, તે રાગ સાંભળવાની ઈચ્છા પાસે પ્રાણની પણ દરકાર કરતા નથી. મેરલીના સ્વરથી જેમ સર્ષ ખેંચાઈ આવે છે તેવી રીતે જેને અનુભવ પ્રીતિ જાગી હોય તે કેઈની દરકાર કર્યા વગર, પિતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર અનુભવના પ્રેમમાં ઉતરી જાય છે, તેને જ ચાહે છે અને તેના પ્રસંગ તરફ જ ખેંચાઈ જાય છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે લખે છે કે–અનુભવ પ્રેમની વાત શબ્દોમાં લખી શકાય તેવી નથી, મુખેથી બોલી શકાય તેવી નથી, તે તે કોઈ અપૂર્વ છે. આત્મસ્વરૂપના રંગી ચકવતી જેવી મોટી શક્તિ હોય તેને તૃણની પેઠે તજી દઈ પર્વત ગુફામાં એકાંતે આત્માને અનંત ઠામે જોતાં, તન્મયપણે રમતાં અને તલ્લીન થતાં દેશે ઊણી પૂર્વકેટિ એટલે કાળ પસાર કરી નાખે એવી તેમની અપૂર્વ કહાણી છે. નાદ શબ્દને યાગિક અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અંતરંગમાંથી ઊઠે છે. જેના સ્વરની ૪ નાદ રાગ. વિલુદ્દો વિલુબ્ધ, આસક્ત. લેલેકમાં. અકથન કહી શકાય તેવી. કાય=અપૂર્વ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી આનંદઘનજીનાં પદો મીઠાશ વણ, વેણું, વાયોલીન કે પીયાનાના સ્વર કરતાં અનેકગણી વધારે હોય છે. એના પર આસક્ત જીવ પોતાના શરીરની દરકાર કરતું નથી, નાદને આ યૌગિક અર્થ સમજ. આ પદમાં એક બીજું વ્યંગ્ય છે તે પણ સમજવા જેવું છે. અનુભવની પ્રીતિ જગ્યા પછી પણ જે પ્રાણ વિષયાદિકમાં આસક્ત રહે તે જનાવર કરતાં પણ વધારે ખરાબ છે. જો પ્રીતિ સાચી હોય તે પછી પ્રાણની પણ દરકાર રાખવી ઉચિત નથી. એવું તે જનાવર પણ શીખવે છે. વ્યવહારમાં પણ આપણે અનેક રજપૂતને પ્રેમ ખાતર પ્રાણ આપતા જોઈએ છીએ, તે પછી સાચી પ્રીતિ હોય તે શ્વાનની જેમ જ્યાં ત્યાં હેઠું ઘાલવું ઉચિત નથી, પ્રીતિ એગ્ય પદાર્થને મેળવવો અને તેના ઉપર પ્રાણ પાથરવા. આ હકીકતમાં બહુ ઊંડું રહસ્ય છે તે વિચારવા યોગ્ય છે. યોગના પ્રેમમાં લાગેલા પ્રાણીઓ જગતથી તદ્દન બેદરકાર હોય છે એમ આ પદ પરથી જણાય છે. દુનિયા તેમને માટે શું બોલે છે? તે જાણવા તથા સાંભળવાની તેને ઈચ્છા પણ રહેતી નથી. પ્રેમથી તેઓ એગમાર્ગને પકડે છે અને તેની ખાતર જ તેઓ તેને નભાવે છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ આવા બેદરકાર હતા, એ તેઓના ચરિત્રના સંબંધમાં મળતી હકીકત પરથી જણાય છે. પોતાના નાના કે મેટા કાર્યની દુનિયા શું તુલના કરશે એ વિચાર કઈ પણ કાર્ય કરતી વખતે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે કાર્યમાં ખરી મધુરતા આવતી નથી, એ બાબતને ખ્યાલ નિરાશી ભાવથી એકાદ કામ કરવા પછી જ આવે છે. પદ પાંચમું રાગ-આશાવરી. अवधु नट नागरकी बाजी, जाणें न बांभण काजी. अ० थिरता एक समयमें ठानें, उपजे विणसें तबही; उलटपलट ध्रुव सत्ता राखें, या हम सुनी न कबही. अ० १ “હે આત્મા! આ શહેરી નાટકીઆની રચેલી બાજી તે બ્રાહ્મણ કે કાજી ( જેવા બુદ્ધિમાન પુરુષે) જાણી શકતા નથી. (તે બાજી કેવી છે તે બતાવે છે.) એક સમયમાં | * આ પદનો ભાવ સમજો જરા મુશ્કેલ પડશે, કદાચ ગુચ્ચમ વગર સમજાય નહિ તે આ પદ મૂકી દઈ આગળ ચલાવવું. અને પ્રસંગે ગુર્નાદિને વેગ થયે આ પદ સમજવું. આ પદનું વિવેચન ન સમજાય તે નાસીપાસ ન થતાં આગળ ચલાવવું. | ૧ અવધ=સ્થિર, હાલે ચાલે નહિ તે આત્મા. નટ બાજીગર. નાગરકી=શહેરમાં નાચવા આવેલે. બાળ રમત. બાંભણ કાજી=બ્રાહ્મણ કે કાજી, બુદ્ધિવાળા માણસે. થિરતા સ્થિરતા. ઠાસ્વસ્થાનકે, મોક્ષમાં. ઉપજે=ઉત્પન્ન થાય. વિણસેગનાશ પામે. તબહી તો પણ રહ્યા છતાં. ઉલટપલટ ઉલટસુલટી, ઉત્પાદત્રયની ઉપર કહી તે. ધ્રુવ સત્તા=સ્થિરતાની અથવા સત્તાની ધ્રુવતા. યાત્રતે. હમ=અમે. સુનીસાંભળી. કબડી=કઈ જગ્યાએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પદ ૧૩૧ જે સ્થાનકે (મોક્ષમાં સ્થિરતા પામી જાય ત્યાં પણ ઉપજવા વિનાશ પામવારૂપ ધર્મ રહે છે, વળી તે ઉપજે છે, વિનાશ પામે છે અને છતાં ધ્રુવ ( સ્થિર ) સત્તા રાખે છે. આવી રમત અમે તે કઈ જગ્યાએ સાંભળી નથી.” ભાવ-થા પદમાં છેવટે કહ્યું કે અનુભવની વાર્તા અકથ્ય અને અપૂર્વ છે તે અત્ર બહુ વિદ્વત્તાપૂર્વક બતાવે છે. આગમના ઊંડા અભ્યાસથી આ પદની રચના થઈ છે, તેમાં જે અપૂર્વ રહસ્ય બતાવ્યું છે તે મનન કરીને સમજવા ગ્ય છે. અવધુ=અધુ, અધ્રુવ. શ્રુ એટલે પ્રજવું, ચાલવું, હાલચાલે નહિ તે સ્થિરતા ગુણવાળે આત્મા અથવા અવધૂત સંસારમાયાને કંપાવીને નિર્મળ થયેલે આત્મા; તેને ઉદ્દેશીને કહે છે કે-હે આત્મન ! તેં જે બાજી માંડી છે તે બહુ સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી છે. તું ખરેખર કળાબાજ નાગરિક નટ છે. શહેરના લેકે હમેશ ગામડાના લોકો કરતાં વિશેષ કળાબાજ હોય છે. ગામડીઆ લેકે ભેળા, સાદા, નિખાલસ હોય છે, તેઓ બાજી માંડે તે તુરત કળાઈ જાય છે, પણ શહેરી માણસની બાજી એકદમ કળી શકાતી નથી. કળાબાજ મદારી જ્યારે એકના દશ કરે છે કે ચલીઓ ઉડાવે છે ત્યારે તેની યુક્તિ સમજવી બહુ મુશ્કેલ પડે છે તેવી રીતે હે ચેતન ! તારી બાજી બહુ અજાયબ જેવી છે, તે બ્રાહ્મણ, કાજી જેવા બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી, કારણ તેઓમાં એટલા ઊંડા ઉતરવાની શક્તિ હોતી નથી. બ્રાહ્મણ એટલે અભેદવાદી વેદાન્તીઓ તથા ઉપચારથી વૈશેષિક, નિયાયિક, જૈમિની અને સાંખ્ય સમજી લેવા અને કાજી શબ્દથી સર્વ પ્રકારના મુસલમાન અને ઉપચારથી પારસી, ક્રિશ્ચીયન અને યહુદી વિગેરે સમજી લેવા. બ્રાહ્મણ અને કાજી તે બાજી જેવા બેઠેલાને ઉદ્દેશીને સમજવું. નટ અને શહેરીની કે એવી કળા હોવી જોઈએ કે તેથી બ્રાહ્મણ અને કાજી ઠગાયા હોય. આ સંબંધમાં કે ઈલેકપ્રચલિત વાર્તા હોવી જોઈએ જેની મને માહિતી નથી. આટલી સામાન્ય પ્રસ્તાવના કર્યા પછી નટનાગરની બાજી કેવા પ્રકારની છે તે બતાવે છે. અત્ર શરીર છોડીને આત્મા નીકળે છે તે એક જ સમયમાં મેક્ષમાં પહોંચી જાય છે, એટલે જે સમયે અહીંથી દેહ ત્યાગ કરે છે તે જ સમયે સિદ્ધદશામાં ઉત્પન્ન થાય છે અને જે અન્ય ભવ કરવાનું હોય તે જે સમયે અહીં કાળ કરે છે તેને બીજે સમયે હજુ ગતિથી અન્ય ગતિમાં ઉપજી આહાર લે છે, અને જે વક ગતિ કરે છે તે ત્રીજે, ચેથે, પાંચમે સમયે તેમ કરે છે, પરંતુ સિદ્ધાત્મા તો તે જ સમયમાં સ્વસ્થાનકે પહોંચી જાય છે. મેક્ષસ્થાનકને અજર અમર કહેવામાં આવે છે એટલે ત્યાં જન્મ, જરા, મૃત્યુ નથી છતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-એક જ સમયમાં મેક્ષમાં સ્થિરતા પામી જાય છતાં પણ ઉપજવું અને વિનાશ પામવું એ તે તેને રહ્યા જ કરે છે. સર્વ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને પ્રવપણું છે અને તે જ અમુક વસ્તુનું દ્રવ્યત્વ સિદ્ધ કરી આપે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી આનથનજીનાં પદા છે. હવે આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણાથી દ્રવ્યત્વ કેવી રીતે સિદ્ધ થાય છે તે બતાવવા સારું વિવેચન કરીએ. દરેક દ્રવ્યમાં છ સામાન્ય ગુણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય, સત્ત્વ અને અનુલઘુત્વ. સ દ્રવ્ય પેાતાના ગુણુ પર્યાયથી હસ્તિ ભોગવે છે તે અસ્તિત્વ, જેમાં ગુણુ અને પર્યંચા રહે તે વસ્તુ-દ્રવ્ય-તે સર્વ દ્રવ્યે એકઠાં એક ક્ષેત્રમાં રહ્યાં છે તે વસ્તુત્વ, પ્રત્યેક દ્રવ્ય પાતપેાતાના ગુણથી યુક્ત છે તે દ્રવ્યત્વ, પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણાથી જાણી શકાય છે તે પ્રમેયત્વ, પ્રત્યેક દ્રવ્ય એક સમયમાં ઉપજે છે, વણસે છે અને સ્થિર પણુ છે તે સત્ત્વ અને દરેક દ્રવ્ય ષદ્ગુણ હાનિ વૃદ્ધિ પામે છે તે પોતપોતાની અપેક્ષાએ ગુરૂલઘુ નથી માટે અથવા તેવી જાતના અપૂવ ધર્માં તેમાં છે તે અનુરૂલઘુત્વ. દરેક દ્રવ્યના આ સામાન્ય ચુણા પૈકી સત્ત્વગુણુ ઉપર જરા વિશેષ વિવેચન કરવું. પ્રસ્તુત છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કાઢ્યયપ્રાથ્યચુરું સર્ એટલે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણ ગુણૅ કરી યુક્તપણું તે જ અમુક વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ન હૈાય તે સત્ કહી શકાય નહિ. મૃત્તિકારૂપ દ્રવ્ય હોય તેના ઘટ બનાવીએ ત્યારે તે ઘડાની ઉત્પત્તિ થઈ કહેવાય છે, તેના પ્રદેશા આછા થયા કરે અથવા ઘડો ફૂટી જાય તે વ્યય છે પણ મૃત્તિકા તરીકે અથવા પુદ્ગલ તરીકે તે નિર ંતર રહે છે એ ધ્રુવત્વ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્વભાવે અનુલઘુ પર્યાયની અને પરભાવે ગમન અને સ્થિતિ કરનારને અનુક્રમે સાહાત્મ્ય દેવાની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય અને ધ્રુવત્વ સિદ્ધ થઇ શકે છે. એવી રીતે આકાશ દ્રવ્ય પણ એક સમયે ત્રણે પરિણામે પરિણમે છે અને કાળ દ્રવ્ય તા વ્યવહારે ઉપચરિત દ્રવ્ય હાવાથી પુદ્ગલના ઉત્પાદાદિને આધારે તેના ઉત્પાદાઢ લેવા ચેાગ્ય છે. જીવ દ્રવ્યમાં કર્માંવૃત સ્થિતિમાં તા અનેક પ્રકારની ગતિ આદિથી ઉત્પાદ, વ્યય થયા કરે છે અને જીવ-આત્મત્વ સ્થિર છે તે સમજાય તેવું છે. સિદ્ધદશામાં પણ ઉત્પાદાદિ થયા કરે છે તે હવે વિચારીએ, વસ્તુગતે મૂળપણે જ્ઞેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમન થાય તે પૂ પર્યાયના ભાસનના વ્યય અને અભિનય જ્ઞેય પર્યાયના ભાસનના ઉત્પાદ તથા જ્ઞાનપણાનુ ધ્રુવત્વ; એવી રીતે સવ ગુણુના ધર્મની પ્રવૃત્તિરૂપ પર્યાયના ઉત્પાદ, વ્યય શ્રીસિદ્ધ ભગવતમાં પણ થઇ રહ્યો છે. એ હકીકતને હજુ વધારે સાદા આકારમાં રજૂ કરીએ તે સ્પષ્ટ સમજાશે. સિદ્ધદશામાં એક સમયે વિશેષની મુખ્યતાવાળા ઉપચાગ અને બીજે સમયે સામાન્યની મુખ્યતાવાળા ઉપયાગ થાય છે. જ્યારે સામાન્યની મુખ્યતાવાળા ઉપયેગ હેાય ત્યારે વિશેષવાળા ઉપયોગના વ્યય થાય છે અને સામાન્યવાળા ઉપયોગના ઉત્પાદ થાય છે, છતાં ઉપયાગગુણુ તે સ્થિર જ છે. સામાન્ય વિશેષવાળાની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી સિદ્ધ મહાત્મા સ્થિર છે છતાં પણ ઉપયોગની અપેક્ષાએ ઉપજે છે અને વિસે છે. જે પર્યાયનુ ભાસન થયુ તેરૂપ ઉત્પાદ અને તે પર્યાય પલટવાથી અન્ય પર્યાયનુ ભાસન થવું તે પ્રથમ ભાસિત પર્યાયનો વ્યય-એ પ્રત્યેક સમયે સિદ્ધદશામાં પણ થયા કરે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પ ૧૩૩ આવી રીતે એક સમયમાં જીવ ઉપજવાને સ્થાને સ્થિર થઇ જાય છે છતાં ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય થયા કરે છે, સામાન્ય અને વિશેષ ઉપયાગરૂપે અવાંતર ઉત્પાદ અને વ્યય અનુક્રમે થયા કરે છે. આથી જેએ આત્માને એકાંત નિત્ય માને છે તેના મતની સમીક્ષા થઈ ગઈ અને અત્ર સ્પષ્ટ રીતે બતાવ્યું કે સિદ્ધદશામાં ઉપજવા વિષ્ણુસવાપશુ નથી; ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય તેા થયા કરે છે અને છતાં સિદ્ધત્વમાં સ્થિરતા છે અને તદ્રુપ ચારિત્ર તે દશામાં પણ ખરાખર ઘટતી રીતે લક્ષ્ય થઈ શકે છે. બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે અને વેદાંત તેને એકાંત નિત્ય માને છે તે વાત અસમીચીન છે તે અત્ર બતાવ્યું. આવી નટનાગરની બાજી છે તે બ્રાહ્મણુ કે કાજી કાઇ પણ જાણી શકતા નથી, પારખી શકતા નથી, સમજી શકતા નથી, અર્થાત્ વેદ, પુરાણુ કે કુરાનમાં આત્માનુ એવુ કથંચિત્ નિત્યાનિત્ય સ્વરૂપ જોવામાં આવતું નથી. એ સ્વરૂપમાં એવી ખૂબી છે કે આત્મા એક સમયમાં સ્વસ્થાનકે ઉપજે, છતાં તેના ઉત્પાદ અને વ્યય થયા કરે અને તે પણ તે સ્થિર જ કહેવાય છે અને આવી રીતે તેમાં ઉલટપુલટ ભાવ થાય છે છતાં પણ તેનુ આત્મત્વ તા સ્થિર છે, તેની ધ્રુવ સત્તા છે એ સંબધી હકીકત અમે અન્યત્ર કોઈ જગ્યાએ દ્ધિ સાંભળી નથી. આવી રીતે એક જ વસ્તુ ઉપજે, વિષ્ણુસે અને ધ્રુવ રહે એવું તેનુ સ્વરૂપ અન્ય કાઇ વિશિષ્ટ સૂત્રકાર કે શાસ્ત્રકારે બતાવ્યું નથી અને દેખીતી રીતે તે ઉલટુ સુલટુ લાગે તેવું છે, નટની રમત જેવું છે અને તેને સમજનાર સમજાવનાર તેા કોઈ મહાવિચક્ષણ હાય તે જ તે નભી શકે તેમ છે. દેખે છે. જેટલુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ મહાચમત્કારી શબ્દો છે. તીર્થંકર મહારાજા ગણધરને ત્રિપટ્ટી આપે છે. તેમાં કહે છે કે પન્નેર્ થા વિનમેર્ થા ધ્રુવેર્ વા; આ ત્રણ પદ ઉપરથી જ ગણધરો આખી દ્વાદશાંગીની રચના કરે છે. પ્રથમ તેએ સર્વ વસ્તુની ઉત્પત્તિ દેખે છે, પછી તેના નાશ થતા દેખે છે અને તેની સાથે તેનુ ઘ્રુવત્વ એ ત્રણ પદાર્થ સ્વભાવમાં આખા જૈનશાસ્ત્રનું રહસ્ય સમાયલું છે તેથી તે પર વિવેચન કરવા ધારીએ તેટલુ થઈ શકે તેમ છે અને તેને માટે શાસ્ત્રકારોએ અનેક જગ્યાએ ચમત્કારી લેખા લખ્યા છે અથવા જૈન તત્ત્વજ્ઞાન એ સર્વ તત્ત્વમય જ એમ કહી અત્ર સ્થળસંકોચના કારણથી વધારે ન લખતાં આગળ ચલાવીએ છીએ. એક જીવની ઉત્ક્રાન્તિ, અપક્રાન્તિ, નિર્વાણુ જૂદાં જૂદાં દના કેવી રીતે માને છે, તેમાં વિધિ ક્યાં આવે છે અને જૈન દર્શન તેને અંગે શુ કહે છે તે પર લંબાણુ વિવેચન કરવાનું આ સ્થળ નથી, યથાવકાશ ઉદ્દાતમાં તે પર વિવેચન પ્રાપ્ત થશે, પણ એમાંથી એક ચમત્કાર ઉપજાવે તેવું સ્વરૂપ બતાવી તેની જૈનશાસ્ત્રાનુસાર વાનકી અત્ર બતાવી છે, સાથે ભલામણ કરવાની જરૂર છે કે એ સંબંધી વિશેષ જ્ઞાન સદ્ગુરુ પાસેથી સમજી ખાસ વિચારવા યોગ્ય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી આનંદઘનજીનાં પર અહીં શરૂઆતમાં આત્માને અવધુ કહ્યો છે તેને અર્થ અધ “ “નાતોતિ કઃ” જે ધ્રુજી ન જાય, સ્વગુણ પર્યાયમાં રમણ કરે તે શુદ્ધ, નિષ્પકંપ આત્મા અવિનાશી, અજ, અજરામર, અક્ષય, અલઘુગુરુ પરિણામી સમજે. અવધૂત એ શબ્દ છું ધાતુ ને ઉપસર્ગ લાગવાથી થયેલ છે અને તેને અર્થ અવધૂત સંન્યાસી થાય છે, એ શબ્દને અપભ્રંશ હેય એમ માનવું વધારે ઠીક લાગે છે. એ શબ્દમાં આત્માને સ્થિરતાગુણ પ્રાધાન્યપણે છે. વળી આ નટનાગરની બાજી કેવી યુક્તિવાળી અને આશ્ચર્ય ઉપજાવનારી છે તે વિશેષ બતાવે છે. एक अनेक अनेक एक फुनी, कुंडळ कनक सुभावे; जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे. अवधु० २ સુવર્ણના સ્વભાવે એક અને તે જ દ્રવ્ય કુંડળ વિગેરે સ્વભાવે અનેક થાય છે અને વળી અનેક એક થાય છે. જળના તરગે, માટીના ઘટે અને સૂર્યનાં કિરણ અગણિત હોય તે પણ તે તેમાં પાછાં સમાઈ જાય છે તે પ્રમાણે.” ભાવ-નાગરિક નટની કેવી બાજી છે તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે કેએકના અનેક થઈ જાય છે અને વળી તે અનેક એક જ હોય છે. જેમ સુવર્ણનાં કુંડળ, બાજુબંધ, ચંદનહાર, કડાં, બંગડી, રાયણમાળા વિગેરે અનેક રૂપ થાય છે તે દષ્ટાંતે સમજવું. ગણ પર્યાયના ભાજનને દ્રવ્ય કહેવામાં આવે છે. અત્ર જીવ દ્રવ્ય સંબંધી વિવેક્ષા કરતાં જણાવે છે કે જેમ તેના અનેક પર્યાયે પલટાતા જાય છે તેમ તેમાં અનેક રૂપ થાય છે, જીવ એકેદ્રિય, બેઈદ્રિય, ઇન્દ્રિય, ચોરેંદ્રિય થાય છે, નારક થાય છે, હાથી, ઘેડા, માછલાં, મત્સ્ય, પોપટ, મયૂરાદિક તિર્યંચ થાય છે, સોમદત્ત, યજ્ઞદત્ત, દેવચંદ્ર વિગેરે નામ ધારણ કરનાર મનુષ્ય થાય છે, બાર દેવકાદિમાં દેવ થાય છે એ સર્વ ઉપાધિ પર્યાયથી ધારણ કરે છે, પણ તેનું આત્મત્વ તો એક જ છે. સહભાવી ધર્મ તે ગુણ કહેવાય છે અને કમભાવી ધર્મ તે પર્યાય કહેવાય છે. એક મોતીની માળા હોય છે તેમાં ઉજ્વળતાદિક ગુણ છે અને ગોળપણું વિગેરે પર્યાય છે, પણ તેથી મેતી સ્વતંત્ર અળગા છે. તેમ આત્મ દ્રવ્યથી તેના ગુણ અને પર્યાય અળગા છે. જેમ એક કૃતિકા દ્રવ્ય હોય તેનાં માટલું, ઘડ, કેડી વિગેરે અનેક રૂપે થાય છે, પણ તેમાં તિર્યક સામાન્ય મૃત્તિકાત્વ દ્રવ્ય તે એક જ છે, તેમ જીવની સ્થિતિ ગમે તેટલી ફેરફાર થાય, તે ગમે તેટલાં રૂપ ધારણ કરે, પણ તેનું આત્મત્વ તે એક જ છે, તેનું જીવત્વ અપર નથી, તેમાં ફેરફાર થતું નથી, ૨. પુની=વળી. કુંડળ=દાગીના. રવિકર=સૂર્યનાં કિરણ. અગનિત=ન ગણાય તેટલાં. તાહીeતેમાં જ. તાહી ને બદલે “ તાઈ' પાઠાંતર છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પદ ૧૩૫ તેમાં પરાવર્તન થતું નથી, તેથી અત્ર નટનાગરની રમત બતાવતાં કહે છે કે-એક જીવ છે તે અનેક રૂપ ધારણ કરે છે, અનેક આકાર ધારણ કરે છે, અનેક નામ ધારણ કરે છે, વળી અનેકના એક થઈ જાય છે, પણ તેનું મૂળ આત્મત્વ તે એક જ છે, ઘટના અનેક આકારમાં પણ ઘટત્વ તે એક જ છે. તેમ જ કંચન–સુવર્ણના અનેક આકાર થાય, અનેક ઘાટ થાય, અનેક ઉપરોક્ત તથા અન્ય નામ ધારણ કરે પણ તેમાં સુવર્ણત્વ તે એક જ છે, એ દૃષ્ટાંતથી આ હકીકત સમજી લેવી. આ જીવ દ્રવ્યને તેના ગુણ અને પર્યાય સાથે કથંચિત્ અભેદ છે. દાખલા તરીકે જ્ઞાન ગુણ જીવને છે, તેમાં જ્ઞાન એ ગુણ થયે અને જીવ એ ગુણ થયે તેને અભેદ માન પડે, કારણ કે ગુણ ગુણીને અભેદ હોય છે. જે તેઓને ભેદ માનીએ તે તેમાં અનવસ્થા પ્રસંગ આવે છે તેથી દ્રવ્યમાં ગુણ પર્યાયને કથંચિત્ અભેદ માનવે શાસ્ત્રથી અને યુક્તિથી ગમ્ય થાય છે. એમ જે ન હોય તે સુવર્ણમાંથી પર્યાયરૂપ કુંડળ વિગેરે થવાનો સંભવ જ નથી રહેતો, કારણ કે ગુણ ગુણીને સંબંધ અવિશ્વભાવ સંબંધે જે ત્યાં ન હોય તો તેને જોડનાર અન્ય સંબંધ માનવો પડે અને તેમ આગળ આગળ ચાલતાં છેડે જ ન આવે. આ સુવર્ણ કુંડળના સ્વભાવે જીવ અનેક રૂપ ધારણ કરે છે અને વળી અનેક રૂપમાં સ્વાભાવિક એકતા સર્વદા પ્રતીયમાન રહે છે. અનેક રૂપે કર્મસંબંધથી થાય છે અને અનેક રૂપે વસ્તુગતે આત્માથી જૂદાં નથી તેથી એકના અનેક અને અનેકમાં એકનું ભાન રહે છે એવી અનુપમ બાજી આ અવધુએ માંડી છે. એકનાં અનેક રૂપે ગુણ પર્યાયથી થાય છે તેના સંબંધમાં વિશેષ દૃષ્ટાંતે બતાવે છે. પાણીના અનેક તરંગો સવારથી સાંજ સુધી થાય છે, દરિયામાં કે તળાવમાં જેવાથી તેની પ્રતીતિ થાય છે, છતાં પણ જળ તે જળ જ છે, તરંગથી તેના જુદા જુદા અનેક આકાર દેખાય છે, છતાં તેનું જલત્વ તે કાયમ રહે છે તેવી જ રીતે માટીને ઘડે બને છે, કેડી બને છે, માટલું બને છે, છતાં માટી તે એક જ છે. અત્ર માટી તે ઊર્ધ્વતા સામાન્ય શક્તિ સમજવી. કાળાદિકના પ્રયોગથી સર્વ ઘટ પદાર્થમાં આ ઘટ છે આવી પ્રતીતિ તે એકની એક જ રહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિમાં દેશભેદે એક જ જણાય તે તિર્યસામાન્ય શક્તિ કહેવાય અને કાળભેદે અનુગત આકારભેદે પ્રતીતિ ઉપજે તે ઊર્વ સામાન્ય શકિત કહેવાય. પ્રત્યેક દ્રવ્યમાં આ બન્નેમાંથી એક સામાન્ય અવશ્ય હોય છે. તેવી જ રીતે સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, તે સર્વ વ્યક્ત સ્વરૂપ છે, પણ જૂદી જૂદી દિશાએ ગમન કરવાવાળા હાઈને વિચિત્ર છતાં સૂર્ય તરીકે એકરૂપ છે. તેથી સમજાય છે કે આવા જળના તરંગે, માટીના ઘડાઓ અને સૂર્યનાં કિરણો અનેક દેખાય છે, છતાં તેઓનું અસલ મૂળ રૂપ એક છે; તરંગોમાં જળત્વ સામાન્ય છે, ઘટેની માટી એક જ છે અને કિરણરૂપ વ્યક્ત પદાર્થોનું મૂળ કારણ રવિ-સૂર્ય છે, તેમ જીવના અનેક ગુણ પર્યાયનું ભાજન જેનું રૂપ ત્રણે કાળમાં એક સરખું રહે છે, જેમાં અવાંતર ભેદ કેઈ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી આનંદઘનજીનાં પદ ચાલી શક્તા નથી તેવું આત્મવ તે એક જ છે અને તે ગુણ પર્યાયને લઈને અનેક રૂપે વ્યક્ત થાય છે, પણ તે અનેક રૂપમાં એકત્વ તે રહેલું જ હોય છે. આવી રીતે એકને અનેક રૂપે બતાવે છતાં પોતે નાટક કરતી વખતે પણ એક ને એક જ રહે એ જે શિયાર નાટકીઆને સ્વભાવ છે તે અવધુ નટનાગર બહુ સારી રીતે બતાવી આપે છે. તેને સમજવો એ સાધારણ સમજણવાળાનું કામ નથી, એને માટે બહુ ધીરજ, હશિયારી અને ખંત જોઈએ. આ એક અને અનેક પક્ષ પર પદ્ધવ્યના સંબંધમાં વિવેચન કરતાં શ્રી દેવચંદ્રજી આગમસાર ગ્રંથમાં લખે છે કે-જીવ દ્રવ્ય અનંત છે, એક જીવમાં પ્રદેશ અસંખ્યાતા છે, ગુણ અનંતા છે અને અપર્યાય પણ અનંતા છે તે જીવ દ્રવ્યનું અનેકગણું છે પણ જીવપણું સર્વ જીવોમાં સરખું છે માટે એકપણું છે. અહીં કેઈ શંકા કરે કે સિદ્ધદશામાં પરમાનંદપણું છે અને સંસારીદશામાં કર્મને વશ રહેલા જીવ દુઃખી દેખાય છે, તેના સંબંધમાં કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ તે સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેમ છે તેથી જ કર્મ ખપાવી મોક્ષે જાય છે, તેથી સર્વ જીવની સત્તા એક છે. કદાચ એમ શંકા થાય કે અભવ્ય તે કદિ ક્ષે જવાના નથી તે તેની સત્તા સરખી કેમ કહી શકાય તે તેના સંબંધમાં જણાવવાનું કે-અભવ્યને કર્મ ચીકણાં છે અને તે જીવોમાં પરાવર્ત ધર્મ નથી તેથી તે સિદ્ધ થતા નથી અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મ છે તેથી કારણ સામગ્રી મળે પલટન ભાવ પામે છે અને ગુણશ્રેણીએ ચઢી મેક્ષે જાય છે, પરંતુ આઠ રુચક પ્રદેશ તે. સર્વ ભવ્ય અને અભિવ્યના સિદ્ધ સમાન જ છે માટે અંશગ્રાહી નિગમનયની અપેક્ષાએ સર્વ જીવની સત્તા એક સરખી છે. એના આઠ રુચક પ્રદેશને કદિ કમ લાગતાં નથી. है नांहि है वचन अगोचर, नय प्रमाण सतभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी ? अव० ३ છે, નથી, વચનથી અગોચર છે વિગેરે નય, પ્રમાણ અને સપ્તભંગી કઈ વીરલા ભાગ્યશાળી હોય તે તે નિરપક્ષ થઈને જઈ શકે, પોતાના મત માટે લડવાવાળો હોય તે શું જુએ?” ભાવ–વળી આ નાગરિક નટની કેવી ખૂબીવાળી ચમત્કાર ઉપજાવનારી છે તે વિશેષ પણે બતાવે છે. એ બાજીમાં છે ને નથી એવી રમત છે, વળી તે વચનથી અગોચર છે. આવી અદ્ભુત રમત છે, જરામાં છે, વળી જરામાં નથી એવી આશ્ચર્યકારક વાત છે; વળી તેમાં નય પ્રમાણે સપ્તભંગી પણ જૂદી જૂદી રમત બતાવે છે. એક નયથી જોઈએ ૩ હૈ=સ્યાનું અસ્તિ. નાંહિ સ્યાદ્ નાસ્તિ. હૈ=સ્યાત અવક્તવ્ય. સતભંગી=સપ્તભંગી. નિરપખનિરપક્ષ. લખે=જાણે. ક્યા=શું. મત જંગી=પતાને મતમાં મસ્ત. Page #147 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પદ તે કાંઈક દેખાય, બીજાથી જોઈએ તે કાંઈક દેખાય, ત્રીજાથી વળી કાંઈક નવીન પ્રતિભાસ થાય, એવી એમાં રમત થાય છે. અહો નાગરિક નટ ! તારી બાજી તે કઈ ભાગ્યવાન પ્રાણી પક્ષવાદ મૂકી દઈને જુએ તે જ સમજી શકે તેમ છે. એ બાજી કેવી યુક્તિથી મંડાણી છે તે હવે જોઈએ. પ્રથમ સપ્તભંગીનું સ્વરૂપ બતાવવું પ્રાસંગિક છે. અત્ર તેને બહુ જ સામાન્ય રીતે નિર્દેશ થઈ શકશે, વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ પ્રમાણુનયતત્વ, નરહસ્ય અને સપ્તભંગીતરંગિણી આદિ ગ્રંથ જેવા. જીવ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ પિતાના વર્તમાન ગુણપર્યાયમાં વર્તે છે તે “સ્યાનું અસ્તિ’ નામને પ્રથમ વિભાગ. ગુણપર્યાય સાથે જીવને અભેદ છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ, પણ તે ભાવ વર્તવાની સાથે અન્ય ભાવે પણ વર્તે છે તેથી તેની સાથે સ્યાત્ પદ લગાડવામાં બહુ તર્કશક્તિ બતાવવામાં આવી છે. જીવમાં પરદ્રવ્યના ગુણપર્યાય નથી. પૌગલિક વસ્તુઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણો અને તેના પ્રદેશાદિ પર્યાય તેનામાં નથી તેમજ બીજા ચારે દ્રવ્યના દ્રવ્યક્ષેત્રકાળભાવ તેનામાં નથી તે દૃષ્ટિથી જોઈએ તે “સ્થાત્ નાસ્તિ’ નામનો બીજો વિભાગ પ્રાપ્ત થાય છે. સ્વગુણપર્યાયને અસ્તિભાવ અને પરગુણપર્યાયને નાસ્તિભાવ એ બને અસ્તિ નાસ્તિ વિભાગે એક સમયે જીવદ્રવ્યમાં છે. એટલે જે સમયે તેમાં સ્વગુણુપર્યાયની અસ્તિ છે તે જ સમયે તેનામાં પરગુણપર્યાયની નાસ્તિ છે તેથી અસ્તિ નાસ્તિ ગુણ એકત્ર મળેલ છે, તે અપેક્ષાએ “સ્યાત અસ્તિ નાસ્તિ' એ નામનો ત્રીજો વિભાગ થશે. ઉપરોક્ત અતિ અને નાસ્તિભાવ એક દ્રવ્યમાં-પ્રસ્તુત જીવ દ્રવ્યમાં એક વખતે એક સાથે રહેલા હોય છે, પરંતુ તેને બોલવા માંડીએ તો અસ્તિભાવ બોલતાં અસંખ્ય સમય થઈ જાય, દરમ્યાન નાસ્તિભાવ તે કહી શકાય નહિ અને બન્ને ભાવ તે એકી સાથે એક સમયે વર્તે છે, પરંતુ સ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ એકદમ હા કે નાને ઉત્તર ન અપાય તેથી અસ્તિનાસ્તિ ભાવ એક સાથે અવક્તવ્ય છે, કહી શકાય નહિ તેવા છે એમ બતાવી ચતુર્થ વિભાગ “સ્થાત્ અવક્તવ્ય એમ બતાવ્યું. તીર્થંકર મહારાજ કે અન્ય સર્વજ્ઞ એક સમયે અસ્તિનાપ્તિ વિગેરે સર્વ ભા જાણી તથા દેખી શકે છે, તેઓ પણ એક સમયે કહી શકતા નથી, કારણ કે ભાષા બોલવામાં “અસ્તિ” એટલા શબ્દનું ઉચ્ચારણ કરવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે તેથી તેમને પણ વચનન આ વિભાગ લાગુ પડે છે. - હવે જે ચે વિભાગ અવક્તવ્યપણાને કહ્યો તે અતિ ભાવને પણ લાગુ પડે છે અને નાસ્તિ ભાવને પણ લાગુ પડે છે તેથી સ્વદ્રવ્યાદિને સ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ ૧૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી આનછનજીનાં પદ્મા 6 સ્યાત્ 6 પાંચમા અને પરદ્રવ્યાદિને સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ છઠ્ઠો વિભાગ અનુક્રમે અસ્તિ અવક્તવ્ય । અને સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય ના સમજવેા. વળી એ અસ્તિ અવક્તવ્ય વિભાગ અને નાસ્તિ અવક્તવ્ય વિભાગ એક જ સમયે જીવમાં વર્તે છે તેથી ક્રમથી સ્વપરદ્રવ્યાદિને યુગપત્ સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ સાતમા વિભાગ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય ને સમજવા. સ્યાત્ આ સ્યા વાદ–સ્યાદ્વાદ-સમભ’ગીનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ રીતે શાસ્ત્રમાં નિરૂપણુ કરેલુ છે. આખા જૈન શાસ્ત્રનું રહસ્ય નય, નિક્ષેપ અને સમભ ́ગીને લગતા ન્યાયના વિભાગમાં સમાયલું છે અને એ એટલી વિશાળ દૃષ્ટિથી રચાયલું છે કે એમાં તર્કની દલીલાનું મહત્ત્વ અને શાસ્ત્રકારના જ્ઞાનની દીર્ઘતા પ્રત્યક્ષ જણાય છે. આપણે હવે નયનું સ્વરૂપ જરા જીવને અંગે જોઇએ. નય એટલે અમુક દૃષ્ટિબિંદુથી એક વસ્તુ તરફ અવલાકન કરવુ' તે. સં દૃષ્ટિનું સામીપ્ય રાખીને જોનાર તત્ત્વજ્ઞાનનું રહસ્ય પામે છે, અમુક નયથી જોનાર ભુલાવામાં પડી જાય છે. નયનું સ્વરૂપ ‘ નયચક્રસાર ' વિગેરે અનેક ગ્રંથામાં બતાવ્યું છે. એ નયજ્ઞાન પણ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય પાયા છે. તેમાં મુખ્ય સાત નયના અનેક ભેદ–વિભેદ પાડીને તેના પર બહુ વિવેચન કરવામાં આવ્યું છે. કેટલાક નયા દ્રવ્યાર્થિ ક એટલે દ્રવ્યને જોનારા છે અને કેટલાક પર્યાયાર્થિ ક એટલે તેના ગુણુપર્યાયને જોનારા છે. પ્રથમ ‘ નૈગમનય ? એક અંશ ગુણમાં સર્વ ગુણુ માને છે એટલે અંશમાં સનું સ્થાપન કરી દે છે. આ પુસ્તકના પ્રથમ પદના અકર્યાં એટલે નાગમનયવાળા પુસ્તક તૈયાર થઈ ગયું એમ સમજી લે છે. જીવના આઠ રુચકપ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજજવળ રહે છે તે અંશને લઇને જીવ સિદ્ધ છે એમ તે માની બેસે છે. આ નય દ્રવ્યાથિક છે, એના એક સરખા અભિપ્રાય હેાતા નથી, એક ગમ-અભિપ્રાય નહિ જેમાં તે નૈગમ. એ કોઇ વખત દ્રવ્યારાપ કરે છે, કઈ વખત ગુણારાપ કરે છે, કોઈ વખત કાળાાપ કરે છે અને કોઈ વખત કારણારાપ કરે છે. ગુણુને દ્રવ્ય માને તે દ્રવ્યારાપ અને દ્રવ્યને ગુણુ માને તે ગુણારાપ સમજવા. એ પ્રમાણે અન્યનું પણ સમજવું. આ પ્રમાણે અંશથી અને સંકલ્પથી પણ એક અભિપ્રાયને વળગવાપણું થાય તે સ` નૈગમનયા નુસાર સમજવું. દ્રવ્યાર્થિ ક નયના વિભાગમાં ખીજે • સ’ગ્રહનય । આવે છે. સદ્રવ્યવ્યાપક જે ધર્મ સત્તાપણે હેાય તેને સંગ્રહીને જીવ વિગેરે દ્રવ્યના સંબંધમાં વાત કરવી તે સંગ્રહનય સમજવા, જીવદ્રવ્યની વાત થાય તેા તેના અનેક ગુણ તથા પર્યાયે સાથે લઈ લેવા, બનતાં સુધી જાતિ ઉપર વિશેષ ધ્યાન આપ્યુ, વ્યક્તિ તરફ ઉપેક્ષા રાખવી એ આ નયનુ લક્ષણ છે. નાકરને દાતણુ લાવવાનું કહેતાં તે ટુવાલ, લેટો, જળ, બ્રશ વિગેરે સર્વાં લઇ આવે, તેમ સામાન્યને વિશેષે ગ્રહણ કરે તે સંગ્રહનય સમજવા. વિશ્વની સર્વ વસ્તુઓના Page #149 -------------------------------------------------------------------------- ________________ પાંચસ' પદ્મ ૧૯ સંગ્રહ આ નયમાં થાય છે, કારણ કે એમાં વિભાગનું વિવેચન નથી, છૂટી વસ્તુઓ તરફ લક્ષ્ય નથી, વિભેદ બુદ્ધિની પ્રાધાન્યતા નથી. ઉપર જણાવ્યું તેમ નૈગમનય એક અંશ લે છે અને સંગ્રહ સામાન્ય ગ્રહણ કરે છે ત્યારે ત્રીજો · વ્યવહારનય ? સર્વાંની વહેંચણ કરે છે, વિભાગ જુએ છે અને તે સવ બાહ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ પણ દ્રવ્યાર્થિક નય છે. એ નયવાળા અતરંગ સત્તા માનતા નથી, બહારની ઉપર ઉપરની આચારક્રિયાને પ્રાધાન્ય આપે છે. એને લઈને એ શુદ્ધ અશુદ્ધ, શુભ અશુભ, ઉપચરત અનુપરિત, એવા પ્રકારની અનેક વહેંચણુ કરે છે, પણ તે ઉપરાંત તે ઊંડા ઉતરતા નથી. એક અપેક્ષાએ શિષ્યને સમજાવવા સારુ વિભાગ કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર, જીવમાં રાગદ્વેષ કષાય લાગેલ છે. તનુસાર વહેંચણી થાય તે અશુદ્ધ વ્યવહાર; પુણ્યક્રિયા એ શુભ વ્યવહાર અને પાપક્રિયા તે અશુભ વ્યવહાર, ધન, ઘર, શ્રી આદિને પોતાનાં માનવાં તે ઉપચરિત વ્યવહાર અને શરીર જુદુ છે પણ પરિણમન ભાવથી મળી રહેલ છે તેને પેાતાનું માનવું એ અનુપરિત વ્યવહાર. આ નયના પણ અનેક વિભાગેા છે, તેમાં મુખ્ય વહેંચણી દેખાવ ઉપર રહે છે, આંતરપ્રવેશ અંધ રહે છે. ચેાથેા દ્રવ્યાર્થિક નય 6 'જીસૂત્રનય ' છે. ઋજુ એટલે સરલ, શ્રુત એટલે ધ. આ નયવાળા દ્રવ્યની વર્તમાન સ્થિતિ પર ખાસ લક્ષ્ય આપે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયવાળા જ્યારે અતીત અનાગતને પણુ લક્ષમાં રાખે છે ત્યારે આ નયવાળા વમાન સમયને પ્રમાણુભૂત ગણે છે. કોઇ ગૃહસ્થ હોય પણ વન સાધુ જેવું હાય તે ઋજીસૂત્રનયવાળા તેને સાધુ કહે છે અને વેશ સાધુના હાય પણ વિષયાભિલાષ યુક્ત હેાય તે તેને આ નયવાળા અત્રતી કહે છે. વ્યવહાર કરતાં આ નય વિશેષ શુદ્ધિવાળા હાવાથી વેષે સાધુ હાય તેમાં પણ જે સંવર પરિણામી હાય તેને આ નય સાધુ માને છે. તદ્ન સૂક્ષ્મ એક વર્તમાનનું જ્ઞાન કરે તેને સૂક્ષ્મ ૠનુસૂત્રનય કહેવામાં આવે છે, અને સ્થૂલમોટા વમાન બાહ્ય પરિણામ ગ્રહણ કરવામાં આવે તે સ્થૂલ ઋનુસૂત્રનય કહેવાય છે. આ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છતાં પણ ચારે નિક્ષેપા ગ્રહણ કરે છે. વસ્તુનું અમુક નામ આપવામાં આવે તે નિક્ષેપ, કોઈ વસ્તુમાં કોઇ વસ્તુના આકાર દેખીને તે વસ્તુને તે વસ્તુ કહે તે સ્થાપના નિક્ષેપ, આત્મપયોગ વગર નામસ્થાપનાને સ્વીકાર તે દ્રવ્ય નિક્ષેપ અને જ્યાં ઉપયાગના સ્વીકાર થાય ત્યાં ભાવનિક્ષેપ સમજવા. આ ચારે નિક્ષેષાને ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે, કારણ કે એમાં વર્તમાન સ્થિતિનું લક્ષણ પ્રાધાન્ય છે. વસ્તુને ગુણવંત અથવા ગુણુ વગરની કહીને ખેલાવવી, અરૂપી વસ્તુને પણ વચનગોચર કરવી તે ‘ શબ્દનય - પાંચમા છે. આ નય પર્યાયાર્થિક છે. એ વસ્તુઓની વર્તમાન સ્થિતિ જ માત્ર ગ્રહણ કરે છે, ઋજુસૂત્રનયની પેઠે; પણ્ તે શબ્દના વાચ્ય અને જ ગ્રહણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી આનંદવનછનાં પર કરે છે. આ નય ભાવ નિક્ષેપાને ગ્રહણ કરે છે. બાકીના ત્રણ નિક્ષેપને ત્યાગ કરે છે. એટલે જ્યાં શબ્દના અર્થની યથાસ્થિત ઉપપત્તિ થઈ શકતી હોય ત્યાં જ તે શબ્દની ઘટના સ્વીકારે તે શબ્દનય સમજ. જેમ ઈન્દ્ર, શુક, પુરન્દર શબ્દ જૂદા જૂદા હોવા છતાં એક અર્થના વાચક છે. ઉપર સપ્તભંગીનું સ્વરૂપ બતાવ્યું તે શબ્દનયના વિભેદ તુલ્ય સમજવું. છઠ્ઠો “સમસિરૂદનય છે. શબ્દનયવાળે જુદા જુદા પર્યાયને માને છે ત્યારે આ નયવાળો એક શબ્દ જાણી અનેક પર્યાયમાં એકતા અનુભવ નથી. ઈન્દ્ર શબ્દ સાંભળી શક, પુરંદર, શચીપતિ એ સર્વની ભિન્નતા તેને જણાય છે. છેલ્લો “એવભૂતનય આ પ્રમાણે છે. શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ત્રણે પર્યાયાર્થિક ન છે. શબ્દનય પર્યાય શબ્દોને ગ્રહણ કરે છે અને સમભિરૂઢ પર્યાય શબ્દોને સ્વીકારતા નથી, પણ તે શબ્દનું યથાર્થ સ્વરૂપ પ્રયોગ કરતી વખતે હેવું જોઈએ એ આગ્રહ પણ રાખતો નથી, જ્યારે એવંભૂતનય શબ્દના પ્રયોગ વખતે તેના સ્વરૂપની યથાર્થ સ્થિતિ પદાર્થમાં હોવી જોઈએ એમ માને છે. જે સ્ત્રીના મસ્તક પર ચઢેલ હોય, તેમાં જળ ભરેલું હોય તેને જ એ ઘટ માને છે. ઘટ કિયા ન કરનાર ઘરમાં પડી રહેલા પાત્રને આ નયવાળે ઘટ માને નહિ. આ નયવાળા શબ્દમાં અર્થની અને અર્થમાં શબ્દની સ્થાપના કરે છે. આ પ્રમાણે નયનું સ્વરૂપ સમજવું. એને બહુ વિસ્તાર વિશેષાવશ્યક, નયચક, સ્યાદ્વાદરત્નાકર વિગેરે ગ્રંથમાં છે. દરેક નયના ભેદ-વિભેદ પાડી તેનું સૂક્ષ્મ સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. એના ઉપર જેટલું વિવેચન કરવામાં આવે તેટલું થઈ શકે તેમ છે. અત્ર તે આ નટનાગરની બાજી કેવી અદ્ભુત છે તે બતાવવા માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ માત્રની જીવની અપેક્ષાએ કહીએ. નિગમનયવાળા જીવને સિદ્ધ સમાન કહે અને વળી તેને શરીરયુક્ત પણ માને ત્યારે તેમાં ધર્માસ્તિકાય પુગલ વિગેરેને પણ સમાવેશ કરી દે. એવી રીતે વ્યવહારનયવાળે બાહ્ય સ્વરૂપાનુસાર તેને વિષયકષાય યુક્ત માને અને જુસૂત્ર તેનું વર્તમાન વર્તન જ ધ્યાનમાં લે, શબ્દનયવાળો તેનું વ્યુત્પત્તિ સ્વરૂપ જુએ, ત્યારે સમભિરૂઢ તેના આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દમાં કાલાદિ ભેદે એકતા ન જુએ, ત્યારે એવંભૂતનયવાળે તે તેનામાં જ્યારે સર્વ ગુણે પ્રગટ થાય ત્યારે જ તેનામાં તે ગુણો માને. આવી નટનાગરની વિચિત્ર બાજી છે. એકના એક જીવને જૂદા જૂદા પ્રાણીઓ જૂદી જૂદી અપેક્ષાથી જૂદા જૂદા આકારમાં જુએ છે એથી એ બહુરૂપીને વેશ ભજવી બતાવે છે એમ થયું. જૈન શાસ્ત્રકાર પ્રમાણે બે બતાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. જીવ પિતાના સ્વતંત્ર ઉપગથી દ્રવ્યને જાણે તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. અક્ષ પ્રતિગત પ્રત્યક્ષ. અક્ષ એટલે આત્મા. જેમાં વચ્ચે અંતર ન હોય-અન્ય (ઇંદ્રિય કે મન) દ્વારા જ્ઞાન થતું ન હોય Page #151 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પદ ૧૪૧ તે પ્રત્યક્ષ. કેવલી ભગવાન જેમાં સર્વ પદાર્થો સ્વજ્ઞાનથી દેખે તે પ્રત્યક્ષ. મન:પર્યવજ્ઞાની સ્વજ્ઞાનથી મનના વિચારો દેખે તે પ્રત્યક્ષ. અવધિજ્ઞાની સ્વજ્ઞાનથી પુદ્ગળ દ્રવ્ય દેખે તે પ્રત્યક્ષ. આંખ વિગેરે ઇદ્રિયદ્વારા દેખાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને સમાવેશ પરેક્ષજ્ઞાનમાં થાય છે. આ પક્ષ પ્રમાણના ત્રણ વિભેદ છે. ધુમાડાને દેખીને અગ્નિનું જ્ઞાન થાય તે અનુમાન પક્ષ, દૃષ્ટાંત આપી સાદૃશ્ય બતાવી જ્ઞાન કરાવાય તે ઉપમાન પરોક્ષ અને શાસ્ત્રાધારે નરક નિગેનું સ્વરૂપ સમજાય તે આગમ પક્ષ. અન્યત્ર પક્ષ પ્રમાણુના પાંચ ભેદ પણ કહ્યા છેઃ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ. આ પ્રમાણજ્ઞાનમાં રહસ્ય એ છે કે અન્ય દર્શનકારે આંખે દેખાય તેને પ્રત્યક્ષ કહે છે, તેને જૈન શાસ્ત્રકાર પક્ષજ્ઞાન કહે છે. પ્રત્યક્ષ કે તે જ કહેવાય કે જેમાં અન્યની મદદની જરૂર પડતી નથી, પણ જે આત્માને પ્રત્યક્ષ દેખાય છે. અન્ય મતવાળા ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાનચક્ષુ નથી છતાં માને છે તે સાક્ષાત્ આત્માને અંગે થાય છે તેથી જ પ્રત્યક્ષ કહેવાય છે. આવી નટનાગરની અદ્દભુત બાજી છે. એને એક દષ્ટિથી જોઈએ તે સ્થાઅસ્તિ લાગે છે, બીજી દષ્ટિથી જોઈએ તે તે સ્થાનાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે, એમ અનેક રૂપે તે દેખાય છે. વળી સાતે નયે તેને જૂદા જૂદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કઈ નિષ્પક્ષ થઈને જુએ તે જ દેખી શકે છે, જાણી શકે, સમજાવી શકે છે, ને તેવા તે જગતમાં વિરલા જ હોય છે; પિતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી, બતાવી શકતા નથી, જોઈ શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પિતાનું સત્ય માનવારૂપ મતના આગ્રહમાં જે મસ્ત બની ગયા હોય તે તેને કેવી રીતે દેખી શકે? આ જ મહાત્મા અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે કે અભિનંદન જિન દરશન તરસીએ, દરશન દુર્લભ દેવ; મત મત ભેદ રે જે જઈ પૂછીએ, સહુ થોપે અહમેવ. અભિ૦ સામાન્ય કરી દરશન દેહલું, નિરણય સકલ વિશેષ; મદમે ઘેર્યો રે અંધ કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિ૦ જે પિતાના મતમાં મસ્ત હોય તે તેને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કેઈ તેના કર્તા ઇશ્વરને માને છે, કે તેનામાં અને ઈશ્વરમાં અભેદ જુએ છે, કે તેને ઇશ્વરાંશ માને છે, કઈ પુરુષ પ્રકૃતિને ભેદ પાડી તેને પ્રકૃતિયુક્ત માને છે, કઈ તેને ક્ષણિક માને છે, કે તેને માનતા જ નથી, તે છે એમ જોઈ પણ શકતા નથી, એક નયની અપેક્ષા લઈ તેને એક જ આકારમાં કેટલાક જુએ છે, પણ તેનું સામાન્ય સ્વરૂપ સર્વ નય ધ્યાનમાં લઈ ગુણપર્યાયના વિવેચનપૂર્વક, સપ્તભંગી આદિ પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાન સાથે જાણનાર વિરલ પ્રાણી હોય છે. આ પદ શ્રી આનંદઘનજી મહારાજનું વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન બતાવી આપે છે. જેઓએ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી આનંદઘનજીનાં પ નયજ્ઞાનનું સ્વરૂપ સમુચ્ચયે જેન તર્કપરિજ્ઞાન બહુ અવલોકન કરીને કર્યું હોય તેઓ સમજી શકશે કે એ મહાત્મા ઉપર ઉપરના જ્ઞાનવાળા શુષ્ક અધ્યાત્મી નહેતા, પણ વિશિષ્ટ બોધવાળા અને વસ્તુની ઊંડાઈએ જનારા તીવ્ર બેધ સાથે વિવેકપૂર્વક વર્તન કરનારા મહાત્મા હતા. “હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ” એ વાક્ય લખનાર નયવાદના રહસ્યને પદના આકારમાં અદ્દભુત રીતે ઉતારી શક્યા હતા એ હકીકત સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. છેવટે એ મહાત્મા કહે છે કે सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधु० ४ “(ઈ) પરમાત્માને સર્વવ્યાપી અને સર્વ માને છે અને તેની સત્તા જૂદી માને છે, પણ આનંદઘનરૂપ ભગવાનના વચનામૃતના રસને તે તે જ (નટનાગરની બાજીને જાણનાર જ) જાણે છે. જે જ્ઞાને કરી સર્વ માને અને આત્મદ્રવ્યને જૂદે માને તે પરમાર્થ પામે છે.” ભાવ–વેદાન્તીઓ પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે. એ જળમાં, સ્થળમાં, પર્વતના શિખર ઉપર અને જંગલમાં સર્વ જગ્યાએ પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે અને તેની સત્તા ન્યારી છે, જૂદી છે એમ માને છે. તેઓ તત્વજ્ઞાનનું ખરું રહસ્ય પામતા નથી. એ જ વાક્યને જેઓ બરાબર સમજે છે તેઓ પરમાર્થ સમજી શકે છે, અપેક્ષાએ તેઓ આત્માને સર્વવ્યાપી માને છે એટલે એને સર્વ વસ્તુને બંધ કૈવલ્યદશામાં પ્રત્યક્ષ રીતે થાય છે તેથી તદપેક્ષા તેને સર્વવ્યાપી માને છે તે નયાપેક્ષી જ્ઞાન થયું. વળી પક્ષ જ્ઞાનથી પણ જ્યારે તે સામાન્ય જીવને સર્વ વસ્તુને સામાન્યપણે બંધ થાય છે ત્યારે તે આત્માને સર્વ વસ્તુ સાથે સંબંધ વિચારી તેને ખ્યાલ કરે છે, તેનું નિરીક્ષણ કરે છે અને તેના રસનું આસ્વાદન કરે છે એટલે તેને તદપેક્ષા સર્વવ્યાપી કહી શકાય, પરંતુ પરમાત્મદશામાં તેની સત્તા તે ન્યારી જ રહે છે, ભડકામાં તણખો મળી જાય છે એમ માનનાર ભ્રમણમાં પડે છે. સિદ્ધસ્થાન એક જ છે, પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તે દરેક આત્માનું સ્વતંત્ર રહે છે, અવગાહના જૂદી જ પડે છે એમ તે જાણે-એટલે કે આ જીવ શ્રીવીરને, આ ગૌતમસ્વામીને, આ આદિનાથ ભગવાનને એમ અલગ અલગ સત્તા તે મોક્ષમાં પણ રહે છે. આવી ત્યારી સત્તા દરેક આત્માની સિદ્ધ દશામાં સમજે અને સર્વવ્યાપીપણાને ખેટે ખ્યાલ મૂકી દે અને તેમ કરી આનંદસમૂહરૂપ ભગવાનના વચનામૃતનું પાન કરે ત્યારે તે પ્રાણી પરમાર્થ–વસ્તુતત્વના રહસ્યને જાણે અને પ્રાપ્ત કરે. ૪. સર્વમયી સર્વવ્યાપી. સરવંગી=સર્વજ્ઞ, ન્યારી=જૂદી. ભાવે માને. સુધારસ=અમૃતરસ. પરમારથ રહસ્ય. સેતે. પા=પ્રાપ્ત કરે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પાંચમુ` પદ્મ વેદાંતના મત પ્રમાણે માયાથી ભિન્નતા દેખાય છે પણ સના અભેદ છે એ વાદમાં એટલે કે અદ્વૈતવાદમાં વિરોધ બહુ આવે છે. એમાં ઇશ્વરકતૃત્વ તે રહેતું નથી અને તેથી જ શાંકર ભાષ્યમાં કતૃત્વનું ખંડન શંકરાચાર્યે કર્યું છે. આ પ્રમાણે હાવાથી તેનુ પરિણામ શૂન્યવાદમાં આવે છે. વ્યક્તિત્વ જ જ્યાં પડી શકતુ નથી ત્યાં કર્માવરણુ ખસેડવાની કે એકાકાર થવાની જરૂરિયાત પણ અસ્થાને પ્રયાસ જેવી જણાય છે. જૈનશાસ્ત્રકાર નયજ્ઞાનથી જીવ અને પરમાત્માના અભેદ્ય તા સ્વીકારી શકે છે, પણ અવગાહના તરીકે વ્યક્તિત્વ તે તેનું ન્યારું રહે છે. એ સ્પષ્ટ રીતે બતાવી આપે છે. આવી નટનાગરની માજી છે. એ જરામાં એક દેખાય છે, વળી અનેક દેખાય છે, છે એમ દેખાય છે, અને નથી એમ દેખાય છે, ઉપજે છે, વિષ્ણુસે છે, છતાં પણ નિર ંતર સ્થિર રહે છે, કોઈને તે સવ્યાપી દેખાય છે, કોઈને વ્યક્ત સ્વરૂપ દેખાય છે, કોઇને તે દેખાતા જ નથી. આ પ્રમાણે તેણે જે મદારીની રમત માંડી છે તે સમજવી બહુ મુશ્કેલ છે. એ કાઈ સામાન્ય પ્રાણીઓ-હામજીભામજી સમજી શકે એમ જણાતું નથી. એનું રહસ્ય સમજવા માટે સર્વજ્ઞ મહારાજ જ યાગ્ય છે. આ પદના અર્થ લખતી વખતે દેવચંદ્રજી મહારાજના આગમસાર અને નયચક્રસાર તેમ જ શ્રીમદ્યશેાવિજયજીના દ્રવ્યપર્યાયના રાસના આધાર લેવામાં આવ્યે છે. જૈન તર્કનુ પિરજ્ઞાન મેળવવા યોગ્ય છે. અને જૈનશાસ્ત્રની એ કૂંચી છે એટલુ ખતાવવાને હેતુ અત્ર એટલા જ છે કે એ જ્ઞાન-તેના નય-નિક્ષેપ-ભંગ-પ્રમાણુ સાથે મેળવવા રુચિ થાય. એ જ્ઞાન જૈન શાસ્ત્રકારોએ બહુ વિદ્વત્તાપૂર્ણાંક અનેક ગ્રંથામાં ભયુ છે. આ પદના અર્થમાં ગહન અવાળા ભાગ ઘણે! હાવાથી તેને સરલ કરવા માટે અભ્યાસ કરીને લેખ લખવામાં આન્યા છે છતાં કેઈ જગ્યા પર વિરુદ્ધતા લાગે તે વિદ્વાને જણાવવા કૃપા કરશે. થયેલી સ્ખલના આભાર સાથે ગ્રહણુ કરવામાં અને તદનુસાર સુધારો કરવામાં કોઇ જાતના વાંધા નથી. બાકી હકીકત એમ છે કે આ ચેતનજી પાતે અનેક ગુણુરત્નાથી ભરેલ મહાસમુદ્ર છે અને પેતે સČજ્ઞ, સદશી, પરમાત્મસ્વરૂપ, નિરંજન નિરાકારના આશિક્તિગત અનેક ગુણાના ધારણ કરનાર હાવાથી તેના સ્વરૂપને સમજવા બહુ સારા પ્રયાસ કરવા જોઇએ. એની સ્વરૂપવિચારણામાં જેટલા વખત કાઢવામાં આવશે તે મહાલાભ કરનાર નિવડશે અને તે ભાવ એક વખત વિચારણામાં આવી જશે એટલે પછી તે સંબંધી વિશેષ ચણુ થતુ જશે અને છેવટે ઉત્ક્રાન્તિમાં બહુ મોટો લાભ થશે. આ ભાવને જાણવાના પ્રયાસ થતાં ખીજા સવ ભાવા સ્વાભાવિક રીતે જ સમજાઇ જશે. એક જગ્યા પર શાસ્ત્રકાર કહે છે કે एको भावः सर्वभावस्वभावः सर्वे भावाः एकभावस्वभावाः । एको भावस्ततो येन बुद्ध:, सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ॥ * આ સંબંધી વિશેષ વિવેચન માટે જુએ ચાલીશમા પદ ઉપરનું વિવેચન. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી આન ધનજીનાં પદ્મા આત્માના એક જ્ઞાનભાવ જ એટલા વિશાળ છે કે એનું યથાર્થ જ્ઞાન થાય તે ખીજા સવ ભાવે તેમાં પ્રતિબિખિત થઇ જાય. એક ભાવ સર્વ ભાવેાના સ્વભાવરૂપ છે, અને સવ ભાવા એક ભાવના સ્વભાવરૂપ છે, તેટલા માટે જે એક ભાવના ખરાખર અભ્યાસ કરે છે તે સમસ્ત ભાવાને જાણે છે એમ સમજવું, આટલા માટે આત્મજ્ઞાન અને ખાસ કરીને આત્માના જ્ઞાનગુણુ જેવા એક ભાવ જો ખરાબર સમજવામાં આવે તે ઘણા લાભ થાય એ કહેવાની જરૂર રહેતી નથી. આટલા સામાન્ય લેખ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરણા કરે, તેને માટે તજિજ્ઞાસા ઉત્પન્ન કરે અને તે તરફ રુચિ પ્રગટાવે એ હેતુથી લખવામાં આવ્યા છે. વિષયની ગંભીરતા પ્રમાણે તેના પર એક આખા ગ્રંથ લખાય તે પણ તેમાં બહુ વક્તવ્યતા રહે એ તે ઉપર ઉપરથી વાંચનાર પશુ સમજી શકે તેમ છે. ૧૪ * આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનના રસીઓ સંબધી અમે આશ્ચર્યકારક હેવાલ સાંભળ્યેા છે. વેદ રહિત કેવલી ભગવાન તેને વેદી-જાણી શકે છે ( અને વળી ) તેઆ અંતરહિતપણે જાણી શકે છે. ” પદ્મ છઠ્ઠું સાખી * आतम अनुभव रसिक को, अजब सुन्यो विरतंत; निर्वेदी वेदन करे, वेदन करे अनंत. અર્થ - ભાવ-આનંદઘનજીનાં પદોમાં અવારનવાર જે સાખીઓ આવે છે તે બહુ ઘટના યુક્ત અને ગભીર આશયવાળી હોવા સાથે કવિત્વને અપૂર્વભાસ કરાવનારી હાય છે. સ` મળીને છ સાખી પūામાં આવે છે, પણ એનું પદલાલિત્ય અને અગોરવ અતિ અસરકારક છે, તે પ્રત્યેક પ્રસંગે વિચારવાથી જણાશે. મહુધા દરેક સાખીમાં શ્લેષ, વિરધાભાસ અથવા ઉભય અલંકાર મૂકવામાં આવ્યા હાય છે. અનુભવ એટલે યથાર્થ સ્વરૂપના અવત્રાધ. એના સંબંધમાં ચેથા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન જાગ્રત થતુ નથી ત્યાં સુધી વસ્તુતત્ત્વે કાઇ પણ ધાર્મિક ક્રિયામાં કે કાર્યોંમાં રસ પડતા નથી. અનુભવજ્ઞાન યાગીનુ કતા વ્યક્ષેત્ર છે. વ્યવહારના નજીવા અને મોટા સવ પ્રસંગેામાં, વનામાં અને ચલનામાં તે એક એવા પ્રકારની સરખાઈ જુએ છે, એક એવા મહાન્ નિયમ જુએ છે કે એને હ` કે શેકના પ્રસંગે * રસ–રસી. અજબ=આશ્ચય કારક. વિરત ત=વૃત્તાંત, હકીકત. નિવેદી વૈરહિત. સ્ત્રી પુરુષ નપુંસક વેદ રહિત એટલે કેવલી ભગવાન. વેદન=જાણવું તે. અનંત=અપાર. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અસર કરી શકતા નથી, એને વ્યગ્રતાની ઉપાધિ થતી નથી, એના મનની સ્થિતિસ્થાપકતા જ્ઞાનની અસર તળે બરાબર સર્વાવસ્થામાં જળવાઈ રહે છે. અનુભવના જ્ઞાનને લઈને તે સર્વ વસ્તુઓને અનાદિ સંબંધથી જુએ છે, એનું અવલોકનક્ષેત્ર એટલું વિશાળ થઈ જાય છે કે એ પ્રત્યેક કાર્યમાં બહુ વિશાળ દષ્ટિથી જોઈ શકે છે. એને વિષયેનું વિરસપણું, કક્ષાનું કલુષિતપણું, ઇદ્રિનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે અને ખાસ કરીને એને જીવને પુદ્ગલ સાથે સંબંધ અને કર્મકૃત વિચિત્રાવસ્થા એવી પ્રત્યક્ષ દેખાય છે કે ગમે તેવા સાંકડા પ્રસંગમાં તે અસ્તવ્યસ્ત થઈ જતો નથી. આવા અનુભવજ્ઞાનીઓ કેઈ ઉપર ક્રોધ કરતા નથી, પિતે અભિમાન, કપટ કે છળ કરતા નથી. તેઓ સમજે છે કે અન્ય ઉપર ક્રોધ કરવાનું કારણ શું હોઈ શકે ? આવી રીતે વિશાળ ક્ષેત્ર પર નજર કરવાથી પિતાનાં તથા અન્યનાં અરસ્પરસ કાર્યોને અને પિતાનાં જૂદાં જુદાં વર્તનને તેને એ સંતોષકારક ખુલાસો મળી જાય છે કે તેના પ્રત્યેક કાર્યમાં એક જાતની મૃદુતા આવી જાય છે, એક જાતની સ્નિગ્ધતા આવી જાય છે, એક પ્રકારની મીઠાશ આવી જાય છે. એ કદાચ સાંસારિક કાર્ય કરે તે પણ એની ગૃદ્ધિ તાદાસ્યરૂપે કદિ જોવામાં આવશે નહિ, એ ધાર્મિક કાર્ય કરશે તે એમાં ઉપયોગ-વિવેકવિચારણને સ્પષ્ટ આવિર્ભાવ થશે; એના વિચારોમાં, એની ભાષામાં, એની કાર્ય પ્રણાલીમાં એક એવો ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યક્તિઓમાં કદી જણાતું નથી. આવા પ્રકારને આત્માનુભવ પ્રાપ્ત કરવામાં જે રસીઓ થયેલ હોય તેનું અમે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું વૃત્તાંત સાંભળ્યું છે. અનુભવીની વાત ઉપર જણાવી તેવી છે. તે મનસા, વચસા અને કર્મણ એક સરખા હોવાથી તેની છાપ સામા મનુષ્ય ઉપર બહુ સારી પડે છે. અનુભવજ્ઞાનમાં જે રસીઆ હોય તેની વાત પણ અમે એવી અજબ જેવી સાંભળી છે. જે વસ્તુમાં કે વિષયમાં રસ પડે તેમાં આનંદ આવે છે તેથી અનુભવરસિકનું વૃત્તાંત એવા પ્રકારનું આનંદઘનજી મહારાજે સાંભળ્યું એ બરાબર યુક્ત છે. આનંદઘનજી જેવા યોગી પણ કહે છે કે તેમણે અનુભવરસિકનું વર્તન કેવું હોય તે સાંભળ્યું છે અને તેવું અનુભવજ્ઞાન પિતાને પ્રાપ્ત કરવાની ઇરછા છે. એ વચનથી નમ્રતા બતાવી છે. પિતામાં અનુભવજ્ઞાન જાગ્રતું થયું છે એમ માનીને તેમાં ચાલતા નથી. વેદ ત્રણ છે. તે ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે અને સત્તામાંથી પણ નવમા ગુણસ્થાનકે જાય છે. નિર્વેદી તે કેવલી ભગવાન સોગી ગુણસ્થાનકે વર્તનાર સમજવા. અનુભવજ્ઞાનનો મહિમા નિર્વેદી વેદન કરી શકે છે, જાણી શકે છે અને વળી તે એવી રીતે જાણી શકે કે એ જ્ઞાનને અંત ન આવે, અનંત જ્ઞાનપ્રાપ્તિમાં અનુભવજ્ઞાનપ્રાપ્તિ પણ સમાઈ *ક્ષપકવાળાને નવમે ગુણઠાણે જાય છે. ઉપશમવાળાને તે ૧૦ મે ૧૧ મે પણ રહે છે, જતા જ નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી આનંદઘનજીનાં પદો જાય છે. અનુભવજ્ઞાનનો પ્રકાશ તે ચતુર્થ ગુણસ્થાનકથી પડવા માંડે છે, પણ તેમાં કમે કેમે વૃદ્ધિ થતી જાય છે. અત્ર વેદી શબ્દ પર શ્લેષ છે. જેને વેદ નથી તે વેદન કરે છે એ ભાવ ઉપર સમજાવ્યું છે. સમયસાર નાટકમાં કહે છે – વસ્તુ વિથારત થાવ, મન પામૈ વિશ્રામ રસ વાદત સુખ ઉપજે, અનુભવ થાકે નામ.’ જે વસ્તુવિચારણા કરતાં મનમાં સ્થિરતા થાય અને રસનું આસ્વાદન કરતાં સુખ ઉપજે તેનું નામ અનુભવ કહે છે. આવા અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરવાની આવશ્યકતા અત્ર બતાવી તેની મહત્વતા સમજાવી છે. રાગ-રામગ્રી. माहारो बालुडो संन्यासी, देह देवल मठवासी. माहारो. इंडा पिंगला मारग तजी जोगी, सुषमना घर वासी; ब्रह्मरंध्र मधी आसन पूरी बाबु, अनहद तान* बजासी. माहारो० ॥१॥ મારે બાળભેળે આ આત્મા ત્યાગી થઈ તે દેહદેવલરૂપ મઠમાં રહે છે, ઈડ અને પિંગળા નાડીને માર્ગ તજી દઈ સુષુણ્ણા નાડીના ઘરમાં વાસ કરે છે, (અને પછી) બ્રહ્મરંધ્રમાં શ્વાસને પૂરીને (ચેતન) અનાહત નાદ બજાવે છે–સાંભળે છે.” ભાવ-આ પદમાં વેગની વાત બહુ વિસ્તારથી કહેલી છે તેથી તે પર કેટલુંક વિવેચન આવશે તે વિચારીને ધ્યાન રાખવું. મારે બાળભેળે ચેતન સંન્યાસી–ત્યાગી થઈ દેહદેવળરૂપ મઠમાં રહે છે. સંન્યાસી એટલે ત્યાગી. વર્ણાશ્રમ ધર્મ માનનારા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. ચેથા આશ્રમમાં ગૃહનો ત્યાગ કરી ત્રાષિનું જીવન વહન કરવાની ફરમાશ હોય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાપ્તિ અને પુત્ર-પરિવારનું પિષણ, વાનપ્રસ્થમાં સપરિગ્રહત્યાગવૃત્તિ અને ચતુર્થ આશ્રમમાં નિઃસંગવૃત્તિને અનુભવ કરવાને ધર્મ બતાવ્યું છે. એ ચતુર્થ આશ્રમવાળાને સંન્યાસી કહેવામાં આવે છે. હાલમાં તે એ આશ્રમવાળાઓમાં અનેક પ્રકારની ખટપટ, ઈચ્છાઓ અને આશાઓ જોવામાં આવે છે, પરંતુ તેને આદર્શ ત્યાગને છે. તે આશ્રમમાં * તાન સ્થાને નાદ પાઠ કવચિત્ દષ્ટિગોચર થાય છે. ૧. બાલુડો–બાળભેળ. સંન્યાસી=જોગી, સંન્યસ્ત ધારણ કરેલ તપસ્વી. દેહ શરીર. મ=સંન્યાસીએનું સ્થાન. ઈડા=ડાબી નાડી. પિંગળા=જમણી નાડી. મારગ=માર્ગ, પ્રવાહ. સુષમના=સુષુષ્ણુ, મધ્ય નાડી. ઘરવાસી ઘરમાં જ્યારે વાયુ આવે ત્યારે. બ્રહ્મરંધeતાળપ્રદેશ. મધી=મયે, માં. આસન શ્વાસ, અનહદ તા=અનાહત નાદ. બજાસી=સાંભળીશ. Page #157 -------------------------------------------------------------------------- ________________ છવું. પદ્મ ૧૪૭ વતા મનુષ્ય પાતાના ઘરનેા ત્યાગ કરી મઠમાં રહે છે અને ચેગમાર્ગની આરાધના કરે છે. અહીં આનંદઘન મહારાજ કહે છે કે-મારા માળાભાળા ચેતન ત્યાગના રસ્તા કાંઇક જાણી સન્યાસી થાય છે અને તે અવસ્થામાં જેમ સંન્યાસી શૃંગેરી શારદાપીઠ વિગેરે મઠમાં રહે છે તેમ મારા ખાળેાલાળા ચેતન દેહદેવળરૂપ મઠમાં રહે છે. દેહુ એટલે શરીર, એ આત્માને રહેવાનુ સ્થાન છે અને તેને સદુપયોગ થાય તે તે ધમ સાધન-યોગમાર્ગમાં પ્રગતિ અને છેવટે મેાક્ષપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે તેથી તે જેમ સંસારની વૃદ્ધિ કરનાર છે તેમ દેવળનુ' પણુ કામ મજાવે છે. એવા દેદેવળમાં રહેલા શુદ્ધ દશા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખતા ખાળ ચેતન યોગસાધના કરે છે તે વખતે શું કરે છે તે બતાવે છે. શ્રીમાન્ હેમચંદ્રાચાય યોગશાસ્ત્રના પંચમ પ્રકાશમાં અન્ય ચેાગગ્રંથકારાની અપેક્ષાએ ચેગની પ્રક્રિયા જણાવતાં કહે છે કે-જ્યાં મન છે ત્યાં પવન છે અને જ્યાં પવન છે ત્યાં મન છે અને એ બન્નેની ક્રિયા એક સરખી હાવાથી ક્ષીરનીરની પેઠે તેઓ જોડાઇને રહેલા છે. આમાંથી એકના નાશ થયે બીજાના નાશ થાય છે અને એક હાય તેા ખીજું પણ હાય જ છે. આથી પવનના સંચાર અને તેના ભે–વિભેદ સાથે તેના પર જય કેવી રીતે મળી શકે તેનુ સ્વરૂપ સમજવાની જરૂર છે; કારણ પવનને જય થવાથી ઇંદ્રિયાદિના જય થાય છે અને છેવટે મેાક્ષ પણ તેથી પ્રાપ્ત થાય છે. એ પ્રાણને એળખવા માટે તેની નાડીએનુ સ્વરૂપ જાણવું જોઇએ. ડાબી બાજુની નાડીને ચંદ્ર નાડી અથવા ઈંડા નાડી ચેાગમાગ માં કહેવામાં આવે છે, જમણી બાજુની નાડીને સૂર્ય નાડી અથવા પિંગલા નાડી કહે છે અને બન્ને ( ડાભી તથા જમણી ) નાડી સાથે ચાલતી હૈાય તેને સુષુમ્ઝા નાડી કહે છે.× સ ગાત્રામાં અમૃત પેઠે આનંદ આપનાર ચંદ્ર નાડી શુભ સૂચવનાર છે અને સૂર્ય નાડી ( જમણી બાજુને પ્રવાહ ) અનિષ્ટ સૂચવનાર છે. મહાસિદ્ધિ અને મેક્ષ આપનાર યાગમાગમાં વધારો કરનાર અથવા કરવા ઈચ્છનારને સુષુમ્હા નાડી બહુ હિત કરનાર છે. અભ્યુદય વિગેરે ઉત્તમ કાર્યાંમાં ઇંડા નાડી-ચંદ્ર સ્વર ઈષ્ટ છે અને યુદ્ધ, આહાર, સભાગાદ્ધિ દીપ્ત કાર્યોંમાં પિંગળા નાડી ઇષ્ટ છે. ક્યા દિવસે કઈ નાડી પ્રશસ્ત અપ્રશસ્ત ગણાય, કયા કાર્યાં કરતી વખતે કઇ નાડી હાવી જોઇએ અને અમુક લાંબા વખત સુધી એક જ નાડીને પ્રવાહ ચાલ્યા કરે તે તેનું ફળ શુ થાય અને છેવટે કાળજ્ઞાન, મૃત્યુસમયના નય પણુનાડીસંચારના જ્ઞાનથી કેવી રીતે થાય એ સંબંધી બહુ લંબાણુથી ઉલ્લેખ ચેાગના વિશેષ ગ્રંથમાં જોવામાં આવે છે. જેને એ વિષયના અભ્યાસ કરવાની રુચિ ડાય તેમણે યોગશાસ્ત્રના પાંચમા અધિકાર ૬૧ મા શ્લેાકથી વાંચવા. તે જ હકીકત શુભચંદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાણુંવ ગ્રંથના ૨૯ મા પ્રકરણમાં પણ વિસ્તારથી અતાવી છે * યોગશાસ્ત્ર પથમ પ્રકાશ, ક્લાક ૨-૩. × યોગશાસ્ત્ર પચમ પ્રકાશ, શ્લાક ૬૧. * સદર શ્લાક ૬૪. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી આનઘનજીનાં પદા અને ચિદાનંદજી મહારાજે તે વિષય પર · સ્વરાયજ્ઞાન 'ના નામથી એક પદ્યમ ધ લેખ ભાષામાં લખ્યું છે. અત્ર પ્રસ્તુત વિષયને અંગે આપણા બાળેાલાળા ચેતન ઇંડા અને પિંગલા નાડીના માર્ગ તજી દઈ સુષુમ્ગા નામની બન્ને બાન્દ્વથી ચાલતી નાડી પર પેાતાના યાગમાનું ઘર ખાંધે છે અને તેમાં તે વાસ કરે છે. હકીકત એમ છે કે પ્રાણવાયુને તાલુર પ્રથી ખેં'ચી અંદર ભરે તેને પૂરક કહે છે, નાભીના મધ્ય ભાગમાં કે તેને કુંભક કહે છે અને ભરેલા પવનને અતિ પ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢે તેને રેચક પ્રાણાયામ કહે છે. એક સ્થાનકેથી ખીજા સ્થાનક પર-દાખલા તરીકે નાભીથી હૃદયમાં-વાયુનું આકર્ષણુ કરવાના કાને પ્રત્યાહાર કહેવામાં આવે છે અને એક સ્થાન પર ધારી રાખવાના કાર્યને ધારણા કહે છે. અથવા ઇંદ્રિયાને વિષયેાથી નિવર્તાવવી-ષ્ટિ વિષયના સંગપ્રસંગે તે પર રાગ અને અનિષ્ટ વિષયના સંગપ્રસંગે તે પર દ્વેષ ન થવા દેવા તેને પણ પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઉપરાક્ત પ્રાણવાયુનાં સ્થાન, વર્ણ, ક્રિયા અને ખીજ જાણવાલાયક છે. અપાનવાયુ કાળા રંગના ગળાની પાછળની નાડીએમાં ગુદા તથા પગના પાછળના ભાગમાં હાય છે; હૃદય, નાભી અને સત્ર સ ંધિસ્થાનમાં રહેલ સમાનવાયુ શ્વેત વર્ણના હાય છે; હૃદય, કઠ, તાલુ અને મસ્તકમાં રહેલ ઉદાનવાયુ લાલ રંગનેા હૈાય છે. ઉપર જણાવ્યું તેમ નાસિકાદ્વારા આકષ ણુ કરીને પૂરક અને રેચક પ્રાણાયામથી ગમાગમના પ્રયાગ થાય છે અને ઉદાનવાયુને હૃદયમાં સ્થાપન કરીને ઊંચે ચઢતાં રોકવાથી તેના પર જય થાય છે અને સમાનવાયુને જય પણ રેચક અને પૂરક પ્રાણાયામથી થાય છે. ચા( ચામડી )માં રહેલ વ્યાનવાયુ મેઘધનુષ્યના જેવા રંગના હાય છે અને તેના પર જય કુંભક પ્રાણાયામથી મેળવી શકાય છે. આ વાયુ. પર જય મેળવવાથી વ્યાધિનેા નાશ કરી શકાય છે અને ચેત્રગ્રંથામાં બતાવેલ છે તે પ્રમાણે કાળજ્ઞાન પણ થઇ શકે છે. પ્રાણવાયુના જય કર્યાં પછી મનની સ્થિરતા પ્રાપ્ત કરવા સારુ ધારણાના અભ્યાસ કરવાની જરૂરિયાત રહે છે તે વિધિ નીચે પ્રમાણે છે. શુદ્ધ જગ્યા પર આસન કરીને પ્રથમ વાયુનું રેચક કરવું, પછી ઇડા નાડીથી પગના અંગૂઠાથી બ્રહ્મર બ્ર સુધી પૂરક પ્રાણાયામના પ્રયોગ કરવા, તે અંગૂઠા, તળીયા, પાષ્ણુિ, જંઘા, ઘુંટણુ, સાથળ, ગુદા, લિંગ, નાભી, જઠર, હૃદય, કઠ, જીભ, તાલુ, નાસિકાના અગ્ર ભાગ, નેત્ર, ભ્રકુટી, કપાળ અને મસ્તકમાં પવનની સાથે મનને મેળવીને બ્રહ્મદ્વાર સુધી તેને ભરવા, પછી પાછા તેને અંગૂઠા સુધી ઉતારવા અને નાભિકમળમાં લાવી તેનું રચન કરવું. એ ધારણાના અંગના પ્રયાગ કરતાં જ્યારે પવન અગુંઠા, પાણ્િ, જંઘા, ઘુંટણુ અને સાથળમાં હેાય છે ત્યારે તેનાથી શીઘ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે, નાભિસ્થાનમાં હાય છે ત્યારે વરાદિ વ્યાધિના નાશ કરે છે, જઠરમાં હાય છે ત્યારે કાયાની શુદ્ધિ કરે છે, જુઓ યોગશાસ્ત્ર પાંચમ પ્રકાશ, શ્લોક ૨૭ થી ૩૫. * Page #159 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું પ ૧૪૯ હૃદયસ્થાનમાં હાય છે ત્યારે જ્ઞાનના વધારે કરે છે, જીભ, નાસિકા અને ચક્ષુમાં હાય છે ત્યારે રસ, ગંધ અને રૂપના જ્ઞાન માટે થાય છે, કપાળમાં હાય છે ત્યારે ક્રોધના ઉપશમ કરે છે અને બ્રહ્મદ્વારમાં હેાય છે ત્યારે સાક્ષાત્ સિદ્ધસ્વરૂપનું દર્શન તેનાથી થાય છે. પવન સ્થિરતા પામે ત્યારે સંભળાય છે, તે નાનુ મુશ્કેલ છે. વળી તે આવી રીતે પ્રાણધારણના પ્રયાગ વખતે બ્રહ્મરંધ્ર સ્થાનમાં સાક્ષાત્ સિદ્ધનું દર્શન થાય છે અને તે વખતે એક અપૂર્વ નાદ માય એટલું સુંદર હાય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું નાદ અટક્યા વગર ચાલ્યા કરે છે અને અનુપમ શાંતિ સ્વરાજ્યમાં પ્રમાદ કરાવે છે, એને ચેાગગ્રંથકારો અનાહત નાદ કહે છે. તેટલા માટે આ ગાથામાં કહે છે કે સુષુમ્ગા નાડીમાં સંચાર કરીને પછી જ્યારે પ્રાણવાયુને બ્રહ્મરંધ્રદ્વારમાં શુદ્ધ આસન પર બેસી ધારણ કરવામાં આવે છે ત્યારે આ બાળાભેાળા સન્યાસી અનાહત નાદ સાંભળે છે. જૈન ચેાગાચાર્યા કહે છે કે પ્રાણાયામથી શરીર આરેાગ્ય અને કાળજ્ઞાન થાય છે પણુ મન સ્થિરતાને પામતું નથી તેમજ પ્રાણના પૂરણુ, રેચન, કુંભકમાં પરિશ્રમ થાય છે અને તેથી મનને ઊલટું વિક્ષેપ પમાડનાર હોવાથી મોક્ષપ્રાપ્તિમાં તે વિજ્ઞરૂપ છે. આટલા માટે ઇંદ્રિયામાંથી મનને ખેંચી લઇને અને વિષય ઉપર વિરક્ત બુદ્ધિવાળા થઈને ચિત્તને ધર્મ ધ્યાનમાં નિશ્ચળ કરી દેવું. અન્યત્ર પણ કહ્યું છે કે જે યાગી સ'સારના દેહભાગથી વિરક્ત હાય, જેના કષાય મંદ પડી ગયા હોય, જે વિશુદ્ધ ભાવ યુક્ત હાય, વીતરાગ હાય, જિતેન્દ્રિય હાય એવા ચેગીને માટે પ્રાણાયામ પ્રશંસા કરવા લાયક નથી.† ધારામાં મન જ્યારે એક સ્થાન પર, દાખલા તરીકે બ્રહ્મર બ્રમાં, સ્થિર થાય છે ત્યારે તેથી કેટલીક પ્રતીતિ થાય છે. અનાહત નાદ સંભળાય છે એમ જે કહ્યું તે પણ એક પ્રકારના સ્વર છે. જો કે તે સ્વકલ્પિત હાવાથી બાહ્ય નિરૂપ નથી. ચાગ સાધનારને જે શબ્દ ” હાય તેવા સ્વર સંભળાય છે. સોઢમ સોડમ્ વિચારનારને તેવા સ્વર સંભળાય છે અને અર્હમ્ અર્હમ્ વિચારનારને તદનુસાર સ્વર સંભળાય છે. આ અનાહત નાદ શ્રવણની હકીકત ચેાગના બીનઅનુભવીને બહુ મહત્ત્વવાળી લાગે છે પણ ચેાગાભ્યાસીએ એ હકીકત તે ચેાગમાના પ્રથમ પગથિયારૂપ જ ગણે છે અને તેમાં એટલી બધી વિશેષતા દેખતા નથી. ચોગમાર્ગ પ્રમાણે આ ગાથાના અથ કર્યાં. હવે ‘ સહજસમાધિ ’ના અર્થાંમાં આ ગાથા પર વિચાર કરીએ. ‘ ઇડા ’એટલે ડામે રસ્તા-રાગના માર્ગ અને પિંગલા ’ તે જમણા રસ્તા-દ્વેષના મા. આ રાગ દ્વેષના અને માર્ગ તજી દઇને હે સંન્યાસી ! તું સુષુમ્હા એટલે મધ્યમ પ્રવાહે-મધ્યમ માગે હવે વીશ. અત્યાર સુધી રાગ દ્વેષના ભયંકર માર્ગ પર વિચરીને તે બહુ હાનિ કરી છે, એ માર્ગે જવાથી તે બહુ દુઃખ સહન કર્યાં છે, * યોગશાસ્ત્ર ટ્ટો પ્રકાશ, શ્લાક ૪-૬. - જ્ઞાનાણુ વ પ્રકરણ ૩, શ્લાક ૮ મે. * Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી આનંદઘનજીનાં પદે મતલબ તે બને આડાઅવળા માર્ગ હોવાથી ત્યાં તારું આત્મધન લુંટી જનારા અનેક ચરે બેઠા છે તે તને સહીસલામત કદિ પણ પાછો આવવા દે તે સમજવું નહિ. તેથી એ કૂટ માગે તજી દઈ સુષણને મધ્ય માર્ગ–રાજ્યમાર્ગ ગ્રહણ કરીશ ત્યારે તને શું થશે તે કહે છે. “બ્રહ્મરંધ્ર” એટલે બ્રહ્મસ્વરૂપને રસ્તો, શુદ્ધ આત્મસ્વરૂપને રસ્તે, એ રસ્તામાં આસનપૂરી એટલે સ્થિર થઈશ, મતલબ જ્યારે તને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થશે તે વખતે તેમાં તેને અપાર લય લાગશે અને તું તેમાં જ તરબોળ થઈ જઈશ. સહજસમાધિના અર્થમાં અક્ષરાર્થ નીચે પ્રમાણે સમજ. ઈડા રાગમાર્ગ, પિંગળા=ષમાર્ગ, સુષુષ્ણુ–મધ્યમાર્ગ, રાગ દ્વેષ રહિત માર્ગ. ઘર-પરિણામ. બ્રહ્મરંધ્ર-આત્મસ્વરૂપજ્ઞાન. આસનપરીસ્થિર થઈ અનહદ=અપાર. તાન—લય. બજાસી લગાડશે. બાબ=બંધ, ભાઈ, અહીં શબ્દના મુખ્ય અને ગીણ અર્થને પ્રશ્ન થાય છે તેથી આ અર્થે વિચારવા ગ્ય છે. આ પ્રથમ ગાથામાં વેગને અંગે જે વિચારે બતાવ્યા છે તે બહુ વિચારવા ગ્ય છે. યુગ સંબંધી સંપ્રદાયી જ્ઞાન બહુ કમી થઈ ગયું છે તેથી વાંચનના પરિણામે અને અન્યત્ર તપાસ કરવાથી પ્રાપ્ત થયું છે તેને આ પદમાં ઉલ્લેખ કર્યો છે. કેગના વિષયનું પરિજ્ઞાન મેળવવામાં બહુ પ્રત્યવા હેવાથી જ્યાં ખલના જણાય ત્યાં અભ્યાસીએ વિવેચન કરનારનું જરૂર ધ્યાન ખેંચવા વિનતિ છે. ગજ્ઞાન સંબંધી હાલ કેવી પરિસ્થિતિ છે તે પર ઉપઘાતમાં વિશેષ ઉલ્લેખ કર્યો છે તે પર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે. यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी; પ્રત્યાહાર ધારણા ધારી, થાન સમાધિ સમાણી. | પાહારોટ || ૨ | યમ, નિયમ અને સિદ્ધિ કરનાર આસન, તેમ જ પ્રાણાયામને અભ્યાસ કરી અને પ્રત્યાહાર અને ધારણ ધારણ કરી દયાન અને સમાધિમાં તું લીન થઈ જશે.” ભાવ-બાળભેળે સંન્યાસી જ્યારે દેહદેવલરૂપ મઠમાં વાસ કરી યોગાભ્યાસ કરે છે ત્યારે ત્યાં શું કરે છે તે સંક્ષેપમાં ઉપર જણાવ્યું, તે જ હકીકત આગળ ચલાવતાં અત્ર ગાંગ પર વિવેચન કરે છે. ગાચાર્યો વેગના અધિકારી પ્રમાણે તેના આઠ અંગ ગણાવે છે. તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ નામ ધારણ કરે છે. મંદાધિકારી માટે પાતંજલ યુગદર્શનકારના મત પ્રમાણે પ્રથમનાં પાંચ અંગ બહિરંગ હોવા સાથે અવશ્ય અપેક્ષિત છે અને ધ્યાન, ધારણું અને સમાધિ અંતરંગ હોવા સાથે તે સર્વ અધિકારી માટે સાધારણ છે. અહિંસા, સત્ય, ૨. યમ=મહાવ્રત. નિયમડા વખત માટે લેવામાં આવે છે. જયકારીસદ્ધિ કરી આપનાર, પ્રાણાયામ. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ માટે વિવેચન જુઓ. સમાસી તેમાં તું સમાઈ જશે, લીન થઈ જશે. Page #161 -------------------------------------------------------------------------- ________________ છઠું પદ ૧૫૧ અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. એ પાંચ યમમાં પણ અહિંસાની મુખ્યતા છે અને બાકીના ચારનું અનુપાલન પણ અહિંસાના અનુરોધથી જ કરવાનું છે. પતંજલિના મત પ્રમાણે જાતિ, દેશ, કાળ અને સમયથી પરિરછેદને ન પામનારા અને સર્વ અવસ્થામાં કર્તવ્યરૂપે નિશ્ચિત થયેલા આ પાંચ યમને મહાવ્રત કહેવામાં આવે છે. જેના દર્શનકાર સ્યાદ્વાદમાર્ગદર્શક હોવાથી તેમ જ એકલા શરીરને ધારણ કરનાર સૂક્ષ્મ જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિય અને મનવાળા સર્વ પ્રાણી તરફ દયા રાખનાર અને તેવી દયાને ઉપદેશ કરનાર હોવાથી અહિંસાની આવી એકદેશીય વ્યાખ્યા જેમાં વ્યક્તિ તરફ લય રહે છે પણ સર્વ જી તરફ ધ્યાન રહેતું નથી તેવી વ્યાખ્યા કદિ કરતા નથી; તેઓ સર્વથાત્યાગની અપેક્ષા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને રાખે છે છતાં મહાવ્રતના સાર્વભોમપણાને જરા પણ વ્યવચ્છેદ આવવા દેતા નથી. શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ પ્રાણયાત્રાના પદાર્થો સિવાય અન્ય પદાર્થ મેળવવાની અસ્પૃહા તે સંતેષ; ક્ષુધા પિપાસા, શીત ઉષ્ણ આદિ કંઢોને સહન કરવાં તથા કુછુ ચાંદ્રાયણદિ વ્રત કરવા તે તપ; ઈષ્ટ મંત્રનો જાપ તે સ્વાધ્યાય અને આત્મનિવેદન ભક્તિ તે ઈશ્વરપ્રણિધાન. આ શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન કરવું અને નિયમનું પ્રસંગે સેવન કરવું. આ યમ નિયમથી શું લાભ થાય છે અને વિતર્કોનું સ્કુરણ થતું બંધ કેમ પડે છે તે સંબંધી જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે. સામાન્ય હકીકત ઉપઘાતમાં લખી છે તેથી અત્ર પુનરાવૃત્તિ કરતા નથી. જેન વેગમાર્ગમાં સમિતિ, ગુપ્તિ, ભાવના તથા ગુણવ્રત, શિક્ષાત્રતાદિ અનેક નિયમો આ ભાગ સવિશેષપણે બજાવે છે. - આસનને તૃતીય ગાંગ ગણવામાં આવે છે. આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાને પ્રકાર એ બંનેને સમાવેશ થઈ જાય છે. બનતાં સુધી એકાંત નિર્જન શાંત સ્થાન પસંદ કરી જે આસનથી મનની એકાગ્રતા થાય તેવા આસને ધ્યાન કરવું. અન્ય ગદર્શનકાર રાશી આસન ગણાવે છે તેમાં પણ ચાર મુખ્ય છે. તે સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસનનાઝ નામથી ઓળખાય છે. એ આસનના સંબંધમાં નિયમ એટલે છે કે જે આસને બેસવાથી મન સ્થિર થાય, તેની વ્યથા દૂર થાય અને જેનાથી દેહનું સ્થિરત્વ અને અચંચળત્વ પ્રાપ્ત થાય તે જ્યકારી આસન સમજવું. જૈન યોગાચાર્યો પણ પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદેહિ. કાસન, કાત્સર્ગ વિગેરેનું સ્વરૂપ+ બતાવી છેવટે કહે છે કે જે આસને બેસી મનને નિશ્ચળ કરી શકાય તે આસન તે પ્રાણીને માટે સુંદર સમજવું. * પાતંજલગદર્શન પાદ ૨, સૂત્ર ૩૦. * એ આસનનાં સ્વરૂપ માટે જુઓ પાતંજલ યોગદર્શનની ટીકા પાદ ૨, સૂત્ર ૩૪. + આસનોનાં સ્વરૂપ માટે જુઓ યેગશાસ્ત્ર પ્રકાશ, એથે શ્લોક ૧૨૫-૧૦૩. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી આનંદધનજીનાં પદો પ્રાણવાયુને આયામ એટલે રોધ કરે તેને પ્રાણાયામ* કહે છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામમાં અનુગત થયેલાં છે એમ સમજવું. એના સામાન્ય સ્વરૂપ પર આપણે સહજ વિચાર ઉપર કરી ગયા. એ પ્રાણાયામની ભૂમિકાને નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. અભ્યાસથી એ દીર્ઘ તથા સૂક્ષમ થાય છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે અને તેનાથી અનેક પ્રકારનું કાળજ્ઞાન થાય છે તેમ જ શરીરનું સ્વાથ્ય સુધરી જાય છે. એ ઉપરાંત પ્રાણાયામ માટે વારંવાર એમ કહેવામાં આવે છે કે સુખેરછાવાન કઈ પણ પ્રાણીએ ગીશ્વર શ્રી સદ્દગુરુ વિના તેમાં કદિ પણ પ્રવેશ કરે નહિ. પતંજલિ બીજા પદના બાવનમા સૂત્રમાં કહે છે કે-પ્રાણાયામથી વિવેક જ્ઞાનને આવરણ કરનાર પાપરૂપ અશુદ્ધિને ક્ષય થાય છે, કારણ પ્રાણને અને મનને અત્યંત ગાઢ સંબંધ છે અને પ્રાણને નિરોધ થવાથી અતિ સૂક્ષ્મ અગ્નિ ઉત્પન્ન થાય છે અને પરિણામે જળ ઉત્પન્ન થાય છે અને એ ત્રણવડે અંતઃકરણનાં (રજસ્ અને તમસ) પાપ ધોવાઈ જાય છે; આથી પ્રકાશસ્વરૂપ જે અત્યાર સુધી આવરિત હોય છે તેના આવરણને ક્ષય થવાથી અંતે જ્ઞાનદીપ્તિ થાય છે. જ્યાં પ્રાણ હોય ત્યાં વાયુ હોય છે અને એકના જયથી બીજાને જય થાય છે તે સંબંધી યુગના પ્રસંગમાં પુષ્કળ વિવેચન કરી શ્રીમાન હેમચંદ્રાચાર્ય નાડીસંચાર, પૃથ્વી આદિ તત્વોનું સ્વરૂપ બતાવી પ્રાણાયામથી કેટલાક સ્થળ લાભ યોગશાસ્ત્રના પાંચમા અધિકારમાં બતાવે છે; પરંતુ છઠ્ઠા પ્રકાશમાં કડી દે છે કે પ્રાણાયામથી મન ઊલટું કદર્થના પામે છે અને ચિત્ત વ્યાકુળ થાય છે અને તેથી પરિણામે એ પ્રાણાયામ મોક્ષપ્રાપ્તિમાં વિજ્ઞરૂપ છે. પિતાના વિષયના ગકાળે પિતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એવી જે ઇકિની સ્થિતિ તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે.... નિરંતરને માટે એ નિયમ છે કે જ્યાં સુધી ઇદ્રિ પર જ્ય થયો ન હોય ત્યાં સુધી મન ઇંદ્રિયોને અનુસરે છે. ધ્યાનસમયે અંતઃકરણ ધ્યેયને અભિમુખ થાય છે તે વખતે ઇંદ્રિયે પિતાનું સામ્રાજ્ય ન બતાવતાં ધ્યેય અભિમુખ રહે અને ચિત્તને વિષય તરફ ખેંચી ન જાય, મતલબ ઇંદ્રિયે પણ ધ્યેયાભિમુખ થઈ રહે એવી ઇન્દ્રિયની સ્થિતિને પ્રત્યાહાર કહે છે. આવી પ્રત્યાહારની સિદ્ધિથી ઈદ્રિયનો જય થાય છે. વૈરાગ્યના બળથી મન જ્યારે ઇન્દ્રિયમાં ધાવન ન કરે અને ધ્યેય તરફ ગમન કરે ત્યારે ઈદ્રિયે પણ તેને અનુસરે તે વખતે જે સ્થિતિ થાય છે તેને પ્રત્યાહાર કહે છે અને પછી તે મન પર એટલે કાબ આવી જાય છે કે ઇન્દ્રિયોને તેના વિષયમાંથી ખેંચી ગમે તે જગ્યા પર ઈરછાનુસાર ધારણ કરી શકાય છે. આ પ્રત્યાહાર ગાગને જૈન યુગાચાર્યો પણ સમ્યમ્ સમાધિની સિદ્ધિ માટે પ્રશસ્ત ગણે છે, કારણ કે પ્રાણાયામની પેઠે આમાં ચિત્ત ક્ષેભ પામતું * યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ, શ્લેક ૧૩૪ તથા જ્ઞાનાવ પ્રકરણ ૨૮, શ્લેક ૧૧. + યોગશાસ્ત્ર પ્રકાશ છટ્ટ, બ્લેક ૪–૫. પાતંજલ યોગદર્શન, દ્વિતીય પાદ, સૂત્ર ૫૪. Page #163 -------------------------------------------------------------------------- ________________ છઠું પદ ૧૫૩ નથી અને વળી પ્રત્યાહારથી સ્થિરતા પામેલું મન સર્વ ઉપાધિ રહિત થઈ સમપણું પામી જાય છે અને આત્મામાં તેને લય થઈ જાય છે.* સદરહુ ગનાં પ્રથમનાં પાંચ અંગે બહિરંગ છે અને તે મંદાધિકારી માટે જરૂરનાં છે, એમ એગદર્શનકારો કહે છે. બાકીનાં ત્રણ અંગો સર્વ અધિકારી માટે સાધારણ છે. ધારણું, ધ્યાન અને સમાધિને અંગે પતંજલિ કહે છે તે સમજવા જેવું છે. જે દેશમાં યેયનું ચિંતવન કરવાનું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણ છે. એ દેશ તે બાહ્ય અને અત્યંતર બે પ્રકારને સમજ. બાહ્ય પદાર્થમાં મહાત્મા પુરુષથી પ્રતિષિત મૂર્તિ, સૂર્ય ચંદ્રાદિ પદાર્થ લેવા અને અત્યંતરમાં હૃદયકમળ, નાભિકમળ, બ્રહ્મરંધ્રાદિ લેવાં. ક્રમ હમેશાં પ્રથમ બાહ્ય પદાર્થથી શરૂ કરે અને તેમાં પણ પ્રથમ મૂર્ત પદાર્થ લેવા, ધારણું દેશમાં દયેયની એકતાનતાને ધ્યાન કહેવામાં આવે છે. ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી દયેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી વસ્તુમાં વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં એ પ્રવાહ સતત ધારારૂપે ચાલતે નથી પણ વચ્ચે વિરદ પડી જાય છે. જ્યારે એ વિચ્છેદ બંધ પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપને ભૂલી જઈ માત્ર ધ્યેયને જ નિર્માસ કરાવે તે સ્થિતિને સમાધિ કહે છે. ધ્યાન અને સમાધિમાં ફેર એ છે કે-ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથફ ભાન હોય છે. મતલબ ધ્યાનનાં ધ્યેયાકાર વૃત્તિના પ્રવાહમાં વચ્ચે ખલના પડે છે; સમાધિમાં તે અખંડિત હોય છે. સમાધિને પરિપાક થાય છે ત્યારે ધ્યેય વિષય ય થઈ જાય છે અને સમાધિની સિદ્ધિ થવાથી ધ્યેયને સાક્ષાત્કાર થાય છે.* આ યુગનાં અષ્ટાંગની વ્યાખ્યામાં મેક્ષ સુધી જીવની ઉત્ક્રાંતિને અંગે જૈન દર્શનકારે કેટલેક મેટ ફેર બતાવે છે. તેમાંના કેટલાક ફેરફારે આપણે જોઈ ગયા. ધ્યાનને અંગે બહુ કહેવા ગ્ય છે. અત્ર સંક્ષેપમાં કહીએ તો આટલું બસ છે કે ધ્યાનની હકીકત બહ સ્પષ્ટ કરીને અનેક ભેદવિભેદ સાથે જૈન યુગાચાર્યો બતાવે છે. ધ્યાનના પ્રથમ પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત એવા ચાર ધ્યેયને અંગે ભેદ પાડે છે. એમાં પિંડ ધ્યેયની ધારણ પાર્થવી, આગ્નેયી, મસ્તી, વાણી અને તત્વભૂ એમ પાંચ પ્રકારની બતાવી તેનું સ્વરૂપ બતાવે છે. સ્વરવ્યંજન પંક્તિની રચના, નાભિકમળ આદિ કમળની સ્થાપના અને તત્ર અક્ષરવિન્યાસ કરી જે અનેક પ્રકારના જાપ કરવા તે પદસ્થ થેય કહેવાય છે. એને માટે ચોગશાસ્ત્રને આખો આઠમો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. સમવસરણમાં વિરાજિત, અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત, રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ ભગવાન તીર્થકરને ધ્યેય કરવા તે રૂપસ્થ * યોગશાસ્ત્ર પ્રકાશ છો, બ્લેક ૬. * પાતંજલ યોગદર્શન, પાદ તૃતીય, સૂત્ર ૧-૩. # યોગશાસ્ત્ર સપ્તમ પ્રકાશ, બ્લેક ૯-૨૮. ૨૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે ધ્યાન કહેવાય છે અને તદ્વિષયક તીર્થંકર મહારાજ રૂપસ્થ ધયેય કહેવાય છે. અમૂર્ત ચિદાનંદ ભગવાન નિરંજન નિરાકાર શ્રી સિદ્ધસ્વરૂપને દયેય કરવું તે રૂપાતીત ધ્યેય કહેવાય છે. એ આરાધ્યની આરાધનાને માટે કહ્યાં છે. સામાન્ય વિષયને અંગે તે આર્તધ્યાન અને રદ્રધ્યાન સંસારના હેતુ છે અને સંસારમાં રખડાવનાર છે. તે પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન શુભ ધ્યાને છે. ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રેગચિંતા અને નિદાનચિંતા (ભવિષ્યમાં શું થશે તદ્વિષયક ગ્લાનિ) એ આર્તધ્યાનના ચાર પ્રકાર છે અને હિંસાનન્દી, મૃષાનન્દી, ચૌર્યાનન્દી અને સંરક્ષણાનુબંધી એ રૌદ્રધ્યાનના ચાર ભેદ છે. આ પ્રાણી જ્યાં સુધી વસ્તુસ્વરૂપ સમજતો નથી ત્યાં સુધી અને ખાસ કરીને સંસારદશામાં હોય છે ત્યાં સુધી આત્ત અને રીદ્રધ્યાનની દિશામાં વર્યા કરે છે અને અનેક ફિલણ કમે મનથી જ બાંધ્યા કરે છે. | ધર્મધ્યાનને માર્ગે ચઢનાર મુમુક્ષુ મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યથ્યિ એ ચાર ભાવના નિરંતર ભાવી સ્વ પર વિવેક કરે છે. ધર્મ ધ્યાનને પ્રથમ વિભાગ આજ્ઞાવિચય (નિશ્ચય) છે. પ્રમાણનય નિક્ષેપથી સ્યાદ્વાદ વચનમાં સર્વજ્ઞકથિતત્વને અંશ કેવી રીતે આવી રહેલો છે તેની અત્ર વિચારણા તર્કન્યાયના વિચારપૂર્વક સમ્યગ્ર રીત્યા ચાલે છે અને જ્યારે પૂર્વાપર અવિરોધીપણું તેને સમજાય છે ત્યારે તે તત્ત્વદર્શનમાં સર્વજ્ઞથિતતા અનુભવે છે. ભવચકની ચારે ગતિમાં ઇન્દ્રિય, કષાય આદિથી અનેક પીડા થાય છે તેને કેવી રીતે મટાડવી જોઈએ તદ્વિષયક ચિંતા અને પીડા મટાડવા યોગ્ય છે એવી દઢ ભાવનાને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. કર્મ સંબંધી અને સ્વપીડાનો એક ભાવ તે એટલી સારી રીતે વિચારે છે કે એને વત્સ્વરૂપનું જ્ઞાન ધીમે ધીમે આ વિભેદમાં થઈ જાય છે. પ્રાણીને જે સુખ દુઃખ થાય છે તે કર્મ જનિત છે અને કર્મ સ્વજનિત છે એ વિચાર કરી, કર્મની આઠ મૂલ પ્રકૃતિ અને ઉત્તર અનેક પ્રકૃતિ પર વિચાર કરે તેને વિપાકવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આ ભેદમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ તથા ઉદ્વર્તનાદિ આઠ પ્રકારનાં કરણને વિચાર બહુ સૂક્ષમતાથી કરવામાં આવે છે. વ્યાનગની શ્રેષ્ઠતા કેટલી છે તે આ વિભાગ પર વિચાર કરવાથી પ્રતીત થાય છે અને તેથી શાસન પર દૃઢ પ્રતીતિ થાય છે. આ વિભાગમાં નવ તત્વ પૈકી આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા તત્વ પર વિચારણા સૂક્ષમ રીતે ચાલે છે. લોકસ્વરૂપની વિચારણા, નરક, દેવસ્થાન, મનુષ્યલકનું સ્વરૂપ, તે મધ્યે બાર દેવલેક, રૈવેયક આદિનાં સ્થાને, આકાર વિગેરે ચોદ રાજલક અને સિદ્ધસ્થાન એ ઉપર ધ્યાન કરવું એ ચેથા સંસ્થાનવિચય ધર્મધ્યાન વિષય છે. આ સંસ્થાનવિય ધર્મધ્યાનમાં નારકીનાં કલેશ, ક્ષેત્ર અને અધમ અસુરકૃત દુઃખ અને દેવનાં વિમાન આદિનાં સુખો પર પુષ્કળ વિચારણું થાય છે અને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ચાર બેયનું ઉપર વિવેચન કર્યું તેને પણ આ ધર્મધ્યાનના ચોથા ભેદમાં સમાવેશ થાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું પદ ૧૫૫ ક્રિયા રહિત, ધ્યાન કરવાની ઈચ્છા રહિત અને સ્વરૂપ સન્મુખ પ્રાણી અપાર તૈય સાથે પ્રથમ સ ંઘયણુ ધારણ કરનાર હોય તે શુક્લયાન ધ્યાઈ શકે છે. તેના ચાર વિભાગમાંનાં પ્રથમના બે વિભાગ છદ્મસ્થ પ્રાણીને અને બીજા બે વિભાગ સજ્ઞને પ્રાંતે હાઈ શકે છે. જે ધ્યાનમાં પૃથક્ પૃથક રૂપથી શ્રુતજ્ઞાનના વિચાર થાય, અર્થાત્ અ, વ્યંજન અને યોગનું સ્પષ્ટ પૃથક્કરણ કરાય તે પ્રથમ પાયે પૃથક્ત્વ એકત્વ સવિચાર શુક્લયાન કહેવાય છે. એક અથથી ખીજા અર્થના વિચાર કરવા, એક શબ્દથી બીજા શબ્દના વિચાર કરવા અને એક ચેાગથી મીજા ચેાગને આશ્રય લેવા તે આ ધ્યાનના પ્રથમ પાયાના વિષય છે. બીજા પાયામાં પૃથક્ક્ત્વ વિચાર રહિત સવિત થાય છે અને તે મેહનીય કના સથા ક્ષય થયા પછી જ થાય છે. એક ચેાગથી એક દ્રવ્ય, એક અણુ અને એક પર્યાયનુ ચંતવન કરવું તે દ્વિતીય એક વિતર્ક અવિચાર શુક્લધ્યાન કહેવાય છે. મતલઞ એ છે કેપ્રથમ પાયામાં દ્રવ્યપર્યાય સ્વરૂપ અથી અર્થાન્તરમાં સંક્રમણુ થાય છે અને ત્રણે ચેગામાં પણ એકમાંથી બીજામાં સંક્રમણુ કરાય છે. આ સંક્રમણુ ખીજા વિભાગમાં અંધ પડી જાય છે જેથી ઘાતી કર્મના ક્ષય થઈ કૈવલ્યજ્ઞાનપ્રાપ્તિ થાય છે. અંતર્મુહૂત શેષ આયુષ્ય રહે ત્યારે તે જીવ શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર ચઢે છે; કેવળીસમુદ્દાત કરી છેવટે ચોગાને ખાદરને બદલે સૂક્ષ્મ કરી નાખી વચન અને મન યેગ પર વિજય મેળવે છે અને સૂક્ષ્મ કાયયેાગ પર સ્થિત થાય છે. આ સ્થિતિને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ શુકલધ્યાન કહે છે. એ તેના ત્રીજો પ્રકાર છે, અને છેલ્લું પાંચ અક્ષર જેટલા સમય બાકી રહે ત્યારે શેષ રહેલી પચાશી પ્રકૃતિના ક્ષય કરી નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિરંજન સિદ્ધદશાને પ્રાપ્ત કરે ત્યાં સુધી પંચ હસ્વાક્ષર ઉચ્ચારના કાળ પ્રમાણ સમુચ્છિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનના કાળ છે. આવી રીતે ધ્યાનનું સ્વરૂપ જૈન યાગાચાર્યાં બતાવે છે. સમાધિનું સ્વરૂપ ખતાવવાની અત્ર અપેક્ષા રહેતી નથી, કારણુ ચેાથા શુકલધ્યાનના ચાથા પાયાને અંતે મોક્ષ થઈ જાય છે અને પાતંજલાદિ દર્શનકારા સમાધિની જે સ્થિતિ કહે છે તે તે સ્વરૂપશૂન્ય દશા છે. તે દશા આત્માનું વ્યક્તિત્વ માનનાર દર્શનમાં સંભવે જ નહિ અને સમાધિ શબ્દને અ ધ્યાનની એક્તા કરીએ તે તે તેવી સમાધિ ધર્મધ્યાનના પ્રથમ ભેદથી જ આવે છે. આ પ્રમાણે વિવેચનપૂર્વક જ્યારે તું ચેગાંગમાં પ્રવેશ કરીશ ત્યારે તુ ધ્યાનસમાધિમાં સમાઇ જઇશ, તારી અને ધ્યેય વિષયની એક્તા થશે અને તું પરમાત્મસ્વરૂપ પામી જઈશ. આ પ્રમાણે કરીશ ત્યારે તું ખરા યાગી થઇશ; અત્યારે તા હજુ ખાળેાલાળા સન્યાસી છે. मूल उत्तर गुण मुद्राधारी, पर्यकासन चारी'; રેવત્ત પૂરજ છું.મ. સારી, મન ફેંટ્રી નયારી...મારો || ફ્ ૧ ચારીને સ્થાને અન્ય પ્રામાં વારી ’ અને ‘ વાસી ’ એવા પણ પાઠ છે. ૨ જયકારીને બદલે જયકાસી એવેા પાઠ પણ જોવામાં આવે છે. ૩ મૂળ=પાંચ યમ, મૂળજીણા. ઉત્તરમુણ નિયમ તથા અવાંતરિત દ્વેષત્યાગ, ( જે મૂલગુણાને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી આનંદઘનજીનાં પદે મૂળગુણ અને ઉત્તરગુણને તે ધારણ કરે છે અને મુદ્રા ધારણ કરે છે પર્યકાસને (બેસી એગમાર્ગમાં) ગમત કરે છે અને રેચક, પૂરક, કુંભક( પ્રાણાયામ)વડે મન અને ઈદ્રિય પર સંપૂર્ણ જય કરવાની ઇરછાવાળે (જય કરનારે) તે થાય છે.” ભાવ-પેગમાર્ગમાં પ્રવેશ કર્યા પછી તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ બાલુડા સંન્યાસીને શું શું થાય છે તે ઉપર બતાવ્યું. ત્યાં સ્વરદયજ્ઞાન, અનાહત નાદનું શ્રવણ અને અષ્ટાંગ યોગની અનુક્રમે પ્રાપ્તિ થતી જાય છે, એ પર ઉપર વિવેચન કર્યું. એ અષ્ટાંગ યોગની હકીકત બહુ ઉપયોગી છે અને યોગગ્રંથને તે મુખ્ય વિષય છે. એમાં અધિકારીના ભેદ પ્રમાણે અનુષ્ઠાન થાય છે તે બાબત પણ ઉપર જણાવી અને તેમાંના ધ્યાન અંગને માટે જરા વિસ્તારથી બતાવ્યું. હવે તેનાં કેટલાંક અંગોમાં પ્રગતિ કરતાં જરા વિગતમાં ઉતરીને જોઈએ તે બહુ આનંદદાયક તો પ્રાપ્ત થાય છે અને ગમાર્ગ તરફ જરૂર આકર્ષણ થાય તેમ છે તેથી તે પ્રગતિના વિષયની જરા ઝીણી વિગતમાં ઉતરી એનાં મુખ્ય તત્તે વિચારીએ. પ્રથમ ગાંગ જે યમ તેના વિવેચનમાં ઉપર જોઈ ગયા છીએ કે એ પાંચ પ્રકારના છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમાં પણ પ્રથમ અહિંસા નામને યમ મુખ્ય છે અને બાકીના ચાર તેના રક્ષણ માટે છે અથવા તે અહિંસાના અવિરોધપણે અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. આ જેનના અભિપ્રાયને અનુરૂપ એગદર્શનકારોને અભિપ્રાય છે. દ્વિતીય પાદના ત્રિીશમા સૂત્રની ટીકામાં પાતંજલ યોગદર્શનમાં આ હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “જેમ હાથીનાં પગલાંમાં સર્વ પાદથી ચાલનાર પાણીનાં પગલાં અંતર્ભાવને પામે છે તે જ પ્રમાણે સત્ય, અસ્તેય, દાન, યજ્ઞાદિ સર્વે પણ અહિંસામાં જ અંતર્ભાવને પામે છે.” જૈન દર્શનકારો એ હકીકત અનેક પ્રકારે કહે છે. આ મૂળ વત કહેવાય છે. એ જ અહિંસાના પાલન માટે અનેક ઉત્તરગુણ ગદર્શનકારે બતાવ્યા છે. પિંડવિશુદ્ધિ, ગોચરીના બેંતાલીશ દેષને ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિગેરે ઉત્તરગુણે છે. એવા અનેક ગુણોનાં નામ લખવાં પણ અત્ર સ્થળસંકોચથી બની શકે તેમ નથી પણ પાંચ સમિતિ અને ત્રણ ગુમિ પર જરા વિવેચન કરી ઉત્તરગુણમાં કેવી વિશિષ્ટતા છે તેની વાનકી જોઈએ. યેગી મુનિ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવા માટે ચાલે તે સાડાત્રણ હાથ નીચે જમીન પર દૃષ્ટિ રાખી પ્રમાદ રહિત થઈને ચાલે, દિવસે સૂર્યના પ્રકાશમાં જ ચાલે અને બહુ માણસ જે રસ્તા પર જતાં આવતાં હોય તેવા માર્ગે જ ચાલે-આને પ્રથમ ઇસમિતિ સાચવવા માટે હોય છે). મુદ્રા=શરીર આકૃત્તિવિશેષ એ માટે વિવેચન જુઓ. પર્યકાસન=એક પ્રકારનું આસન, વિવેચન જુઓ. ચારી ગમત કરી. રેચક=શ્વાસને બહાર કાઢે છે. પૂરકશ્વાસને અંદર પૂર તે. કુંભક=શ્વાસને અંદર સ્થિર કરે છે. સારી સંપૂર્ણપણે, બધી. જયકારી=જય મેળવવાની ઈરછાવાળે, જય કરનારો. Page #167 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું. પદ ૧૫૭ કહેવાય છે. માયાવી, કામી, માંસભક્ષી કે નાસ્તિક માણુસ વાપરે તેવી અથવા સ ંદેહ ઉત્પન્ન કરનારી અથવા પાપસંયુક્ત ભાષા યાગી ન લે, હિત કરનાર, માપયુક્ત, પ્રિય અને સાધુને માન્ય ભાષા અન્યની લાગણી ન દુ:ખાય તેવી રીતે ખેલે તે બીજી ભાષાસમિતિ, ગોચરીના ખેતાળીશ દોષના ત્યાગ કરી લાલસા રહિતપણે આહાર લે તે ત્રીજી એષણાસમિતિ. આસન, શય્યા, ઉપધિ, વસ્ત્ર, ઉપકરણ વિગેરે લેતી મૂકતી વખતે તે જીવ રહિત છે એમ બરાબર તપાસ કરીને જીવાનેા વિનાશ ન થાય તેવી રીતે પુજી-પ્રમાઈને પછી લે અથવા નિર્જીવ સ્થાનકે મૂકે અને મનમાં વિચાર કરે કે નિરપરાધી સૂક્ષ્મ જીવને પણુ મારાથી અનુપયેાગપણે નાશ થવા ન જોઇએ એ ચેાથી આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ. મળ, મૂત્ર, શ્લેષ્મ ભૂમિ પર નાખતી વખતે પ્રથમ તે ભૂમિ શુદ્ધ-નિર્જીવ છે એમ તપાસ કરે એ પાંચમી પારિછાપનિકા સમિતિ. રાગદ્વેષ કરાવનાર સકળ સંકલ્પવિકલ્પને છેડી મનને સ્વાધીન કરવું અને સમતાભાવમાં સ્થિર કરવું તે મનેષ્ઠ. મૌનનું ધારણ કરવું તે વચનપ્તિ અને પિરષદ્ધ આવે તે અડગપણે સહન કરવા તેમ જ શરીરને હલાવતી વખતે પણ પ્રતિલેખવું એ કાયગુતિ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પ્રવચનમાતા કહેવાય છે. ચેગમાગ માં પ્રવાસ કરનારને તે ખાસ જરૂરની છે અને ઉત્તરગુણામાં ખાસ ભાગ ભજવે છે. એનુ આંતર રહસ્ય તપાસતાં જણાશે કે એના વિષય ખાસ કરીને અહિંસાના રક્ષણ માટેના જ છે, સત્ય ખેલવાની વાત શાસ્ત્રકાર કહે છે તેના હેતુ પશુ અહિંસાને અંગે જ છે, કારણ કે કોઇની લાગી દુખાવવી એ પણ ભાવપ્રાણુ હણવા જેવુ છે. આવી રીતે સ મૂળ તથા ઉત્તરગુણ માટે સમજી લેવું. આ મૂળ તથા ઉત્તરગુણા ચેગી જેમ જેમ યોગમાર્ગમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ અધિકાર પ્રમાણે વિશેષ વિશેષપણે પ્રાસ કરતા જાય છે અને તે ગુણુપ્રાપ્તિથી પૌદ્ગલિક પરદ્રવ્ય પર જય અને આત્મિક ઉન્નતિના માર્ગ સરળ થતા જાય છે. આ મૂળ અને ઉત્તરગુણુરૂપ મુદ્રા એટલે સ્વરૂપ ધારણ કરનાર ચેગી હેાય છે. તાત્પર્યં એ છે કે-પાતે જાણે એ મૂળ-ઉત્તરગુણમય સાક્ષાત્ હેાય, જાણે મૂર્તિમાન ગુણૢા જ તે હાય તેવા તે થઈ જાય છે. મતલબ એ ગુણાને પાતે ઉપર ઉપરથી ધારણ કરે છે એમ નહિ પણ તે તન્મય થઈ જાય છે, તદ્રુપ થઇ જાય છે, તેની સાથે એકાકાર થઈ જાય છે. જેવી રીતે ધનપ્રાપ્તિ, સ્ત્રીસંભાગ, ભેાજનગ્રહણાદિ કાર્યોંમાં સંસારરસિક જીવ એકાકાર વૃત્તિ અનુભવે છે તેવી રીતે ચેાગમાગમાં પ્રવેશ કરનાર પ્રાણી યમ, નિયમાદિ મૂળ-ઉત્તરગુણામાં એકરૂપ-એકરસ થઈ જાય છે. અથવા શાસ્રકાર મન, વચન, કાયાના ચેગેા પર અંકુશ રાખવા મુદ્રાએ બતાવે છે અને અમુક ક્રિયાએ અમુક મુદ્રાએ-શરીરસંસ્થાનની અમુક આકૃતિએ રહી કરવી એવી વિધિ બતાવે છે તે તે ક્રિયા ચેાગ્ય મુદ્રા ધારણ કરનાર સન્યાસી થાય છે. જૈન શાસ્ત્રકાર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી નથનજીના પા મુખ્ય મુદ્રા ત્રણ પ્રકારની બતાવે છે. યાગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તામુક્તિમુદ્રા. એ હાથની દશે આંગળીએ એક ખીજામાં અંતરિત કરીને કમળના ડોડવાના આકારે અંદર અંદર જોડી દેવી અને અને હાથની કાણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ યોગમુદ્રા કહેવામાં આવે છે. પગના અને અંગૂઠાની વચ્ચે ચાર આંગળના આંતરે રાખવા અને પાછળની એ પાનીની વચ્ચે ચાર આંગળથી કાંઇક આઠ આંતરા રાખવે-એ રીતે પગ રાખી ઊભા રહી કાયાત્સર્ગાદિ ક્રિયા કરવામાં આવે તેને જિનમુદ્રા કહેવામાં આવે છે. બન્ને હાથને એક બીજા સામે જરા ગર્ભિતપણે રાખી તેમને કપાળ ઉપર મધ્ય ભાગમાં સ્થાપન કરવા (કપાળને લગાડવા અથવા અન્ય આચાર્યાંના મત પ્રમાણે કપાળથી જરા દૂર રાખવા) તેને ત્રીજી મુક્તામુક્તિમુદ્રા કહે છે. આ ત્રણ મુદ્રાએ દેવવંદનના જૂદા જૂદા પ્રસ ંગોએ રાખવાની છે અને તેના મુખ્ય હેતુ યાગની સ્થિતિમાં ઉપકાર કરવાના છે અને તેટલા માટે જૈનાચાર્યાં તેને કક્ષયપશમ કરનાર તરીકે જણાવે છે. અમુક પ્રકારે શરીરનાં અવયવાને રાખવાથી શારીરિક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ આપણા દરરાજના અનુભવના વિષય છે. આ ઉપરાંત હાથની આંગલીએની બીજી અનેક પ્રકારની મુદ્રાએ થાય છે જે સંપ્રદાયથી અથવા વિશેષ ગ્રંથાથી જાણી શકાય. શરીરની સ્થિરતા થવાથી બાકીના મેગા પર અંકુશ પ્રાપ્ત થાય છે એ સમજાય તેવી હકીકત છે. મુદ્રાના સ્પષ્ટ જ્ઞાન માટે પણુ સદ્ગુરુસ યાગની ખાસ આવશ્યકતા છે. આ પ્રમાણે શરીરયેાગ પર મુખ્યત્વે જય મેળવવા માટે અને સ ચાગે પર સામાન્ય રીતે અંકુશ મેળવવા માટે મુદ્રા કરવામાં આવે છે. તદુપરાંત શરીરનાં અવયાને અમુક રીતે ગઠવવારૂપ આસન ગ્રહણ કરત્રામાં આવે છે. આસને અનેક પ્રકારનાં છે. યાજ્ઞ વલ્કયાદિ ઋષિએ ચેારાશી આસન બતાવે છે, તેમાંથી હડયેાગપ્રઢીપિકાકાર દશ આસનને મુખ્ય કહે છે. તેમાંથી સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસન એ ચાર મુખ્ય અને અનુકૂળ પડે તેવાં છે. તેનું સ્વરૂપ પાતંજલયેગઢનની ટીકામાં છે ત્યાંથી જોવુ ( જુએ પાઢ દ્વિતીય, સૂત્ર ૩૪ પરની ટીકા). જૈન યેગશાસ્ત્રકારો પણ અનેક આસને બતાવે છે જેનાં નામ આપણે ઉપરની ગાથાના વિવેચનમાં જોઈ ગયા છીએ. એ સમાં પશુ પકાસન મુખ્ય મનાય છે. તેનુ સ્વરૂપ બતાવતાં શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય કહે છે કેજંઘાની નીચેના ભાગેા પગ ઉપર કરવામાં આવે અને નાભી નજીક ડાબા હાથ ઉપર જમણેા હાથ રાખવામાં આવે તેથી પકાસન થાય છે. '× આ પકાસન આપણે પલાંઠી વાળીને એસીએ ત્યારે થાય છે. અત્ર ખેાળાની સહજ ઉપર ડાબા હાથ ઉપર જમણા હાથ રાખવાનુ કહ્યું છે પણ એ હાથ જોડીને મુક્તામુક્તિમુદ્રા પેઠે મુખ નજીક પણ તેને રખાય એમ * દેવવંદન ભાષ્ય, ગાથા ૧૪. * સદર ગાથા ૧૫-૧૭ માં ત્રણે મુદ્રાનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે. × જુઓ યાગશાસ્ત્ર, ચતુર્થાં પ્રકાશ, શ્લાક ૧૨૫. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અન્યત્ર પર્યકાસનને વિધિ કહ્યો છે. તીર્થકર મહારાજની મૂર્તિમાં બન્ને પગને સાથળ ઉપર લાવવામાં આવ્યા હોય છે તે માત્ર પૂજનની સગવડ ખાતર જ હોય છે એમ સમજવું. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અજાસન, દંડાસન, ઉત્કટિકાસન, દેહિકાસન અને કાર્યોત્સર્ગનું વર્ણન ગગ્રંથમાં કર્યું છે. અને છેવટે કહ્યું છે કે-જેને આસન કરવાથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય તેણે તે આસન કરવું. આસન એ મનની સ્થિરતાનું સાધન છે એટલું ધ્યાનમાં રાખવું. ચલિત અસ્થિર આસન હોય ત્યાં સુધી એગ પર અંકુશ આવતું નથી. યોગમાર્ગે ગમન કરનાર સંન્યાસી પર્યકાસન કરી ગસાધના કરે છે એ અત્ર બતાવ્યું, જ્યાં મનને વેગ છે ત્યાં પ્રાણવાયુ છે, અને પ્રાણુ છે ત્યાં મન છે. એક પર જ્ય મેળવવાથી અન્ય પર જય મેળવાય છે અને બન્ને પર જય મેળવવાથી ઇન્દ્રિયનો જય થાય છે અને તેથી છેવટે મેક્ષ થાય છે. એ પ્રાણ પર જય મેળવવા માટે ધાસઉચ્છવાસની ગતિને રેકવું તેને પ્રાણાયામ કહેવામાં આવે છે, અને તેના રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ ભેદ છે. બ્રહ્મરંધ, નાસિકા અને મુખવડે ઉદરમાંથી પવનને અતિ પ્રયત્નવડે બહાર કાઢવે તેને પ્રથમ રેચક પ્રાણાયામ કહે છે, બહારના વાયુને આકર્ષીને અપાનદ્વાર સુધી ઉદરમાં ભરે તેને પૂરક પ્રાણાયામ કહે છે અને વાયુને નાભિકમળમાં સ્થિર કરી રાખવે તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પવનની ગતિ, સ્થિતિ વિગેરે અનેક હકીકતે એગગ્રંથમાંથી માલૂમ પડે છે, જે સંબંધમાં ઉપર વિવેચન થઈ ગયું છે. એના ઉપયોગથી શું ફળ થાય છે તે અગાઉ આ જ પદના અર્થમાં જોઈ ગયા છીએ. રેચકથી શરીરની બહાર ના પ્રદેશમાં વાયુને રોધ થાય છે, પૂરકથી અંદરના પ્રદેશમાં અને કુંભકથી બંને પ્રદેશમાં રોધ થાય છે. રેચક પ્રાણાયામ બધા નાસિકાના અગ્રથી બાર આંગળ જેટલા કરવામાં આવે છે અને તેટલે દૂર રૂ જેવો પદાર્થ મૂક્યો હોય તે તે ઊડી જવાથી રેચકના બાહ્ય પ્રદેશનું પ્રમાણ તેટલા આંગળનું આવ્યું સમજવું. રેચક પ્રાણાયામની ભૂમિકા બાહ્ય દેશથી આ પ્રમાણે નિશ્ચય કરાય છે. પૂરકનું પ્રમાણ આત્યંતર દેશથી નિશ્ચય કરાય છે. કંઠ, ઉદર વિગેરે જે ભાગમાં વાયુ પૂરવામાં આવ્યું હોય તે ભાગમાં પિપીલિકા( કીડીઓ)ના સ્પર્શ જેવું ભાન થાય છે, તે સ્પર્શ કંઠ વિગેરે જે પ્રદેશમાં લાગે ત્યાં સુધી પૂરક પ્રાણાયામ થયે સમજે. કુંભકને નિર્ણય બાહ્ય અને આત્યંતર અને પ્રદેશથી થાય છે, કારણ કે તેમાં આંતર તથા બાહ્ય બને વાયુને રાધ થાય છે. પ્રાણાયામને આવી રીતે દેશથી નિર્ણય થાય છે. કાળથી થતો નિર્ણય તે સ્પષ્ટ છે, જેટલા ક્ષણ રેચક, પૂરકાદિ થાય એટલે તેને કાળ સમજ. સંખ્યાથી નિર્ણય કરવાના ઘણા પ્રકાર છે પણ સામાન્ય રીતે એક માત્રાથી* ( શ્લોક સદર પછીના આઠ ગ્લૅકે. યોગશાસ્ત્ર, પંચમ પ્રકાશ, શ્લોક ત્રીજો. * લગભગ એક સેકન્ડ જેટલા કાળને માત્રા કહેવામાં આવે છે. સાધારણ વેગથી ઘુંટણની આસપાસ હાથને પ્રદક્ષિણા કરાવીને એક ચપટી વગાડીએ એટલામાં એટલે કાળ થાય તેટલો કાળ એક માત્રાનો છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી આન ધનજીનાં પદ્મા પૂરક, ચાર માત્રાથી કુંભક અને બે માત્રાથી રેચક પ્રાણાયામ કરવામાં આવે તે એકમાત્રિક પ્રાણાયામ કહેવાય છે. સાધારણ નિયમ પ્રમાણે પૂરકથી ચારગણા વખત કુંભકમાં અને ખમણા વખત રેચકમાં લગાડવા જોઇએ અને માત્રા જેમ વધારવામાં આવે તેમ દ્વિમાત્રિક વિગેરે સંખ્યા વધતી જાય છે. પ્રાણાયામ સંબંધી વિશેષ હકીકત જાણવાની રુચિવાળાઓએ યેગશાસ્ત્રના પાંચમા પ્રકાશ વાંચવા. અત્ર કહેવાની મતલબ એ છે કેરેચક, પૂરક અને કુંભક પ્રાણાયામથી મન અને ઇંદ્રિય પર જય મેળવાય છે અને તેથી માળેાલાળા સન્યાસી ચેાગમાગ માં ગમન કરે છે. પ્રાણાયામને અંગે મડુ હકીકત વિચારવા જેવી છે. એમાં કેટલીક વખત બહુ ભ્રાંતિ પડી જાય છે તેથી એક ખાસ નિયમ તરીકે સદ્ગુરુના ચેગ વગર કદિ પ્રાણાયામના પ્રયાગ કરવેા નહિ. સદ્ગુરુ પણ સામાન્ય પ્રકારના હાય તે। આ વિષયમાં ચાલે નહિ. ચેગના ખાસ અભ્યાસી હાય અને સ'પ્રદાયથી ચાલતા આવતા ચેોગમાર્ગના જાણુનારા હાય તા જ તેમને અનુસરવાથી લાભ થાય. જેમ પ્રાણાયામથી ઇંદ્રિયજય થઈ શકે છે તેમ તેથી કાળજ્ઞાન આદિ પણ થાય છે પણ જો ખરાખર પ્રયોગ ન આવડે તે તેથી શરીરયાતના પણુ થઈ જાય છે. આટલા માટે ગુરુ વગર ઢિ પણ એ પ્રયાગ કરવાના વિચાર પણ કરવા નહિ, જૈન શાસ્ત્રકાર એથી ઇંદ્રિય અને મનેાજયના લાભ ખતાવે છે. શ્રીમાન્ હેમચંદ્રાચાય વિગેરે આચાર્યાં તેને ચેમાંગ ગણે છે છતાં છેવટે તેને હુયેગના પ્રકારમાં લઈ જઈને સુસાધુને તેના પ્રયોગ કરવા ના કહે છે, તેનું કારણ એ જ છે. એક તા કાળજ્ઞાનાદિ આત્મિક વસ્તુ નથી અને તેને માટે જેટલે શક્તિના વ્યય કરવામાં જાય છે એટલું જ નહિ પણ તેટલા વખતમાં જો ધ્યાન યેગાંગને ખડુ કર્મના ક્ષય થઈ જાય. એ હકીકત પર ઉપેાતમાં પણ વિવેચન અહીં યાગમાગ પર પ્રવેશ કરનાર બાળાભોળા સન્યાસી મૂળ-ઉત્તરગુણુ ધારણ કરે છે, મુદ્રાદિકનું જ્ઞાન મેળવી યથાવસર તેમાંથી પ્રત્યેકને ધારણ કરે છે, આસન સિદ્ધ કરે છે અને રેચક, પુરક અને કુંભક પ્રાણાયામ કરી મન અને ઇંદ્રિયા પર જય મેળવતા જાય છે. હવે એવી રીતે ચેાગમાગે પ્રવૃત્તિ કરતાં બાળભેળા આત્મા વિશેષ કરે છે તે અત્ર બતાવે છે. આવે છે તે નકામે સાધવામાં આવે તે જોવામાં આવશે. સહજસમાધિના અર્થાંમાં રેચક એટલે હેય વસ્તુનો ત્યાગ કરવા, પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્યસ્થ ભાવમાં રહેવુ. ઉપર જણાવ્યું તેવા આસન પર સ્થિર થતાં, યોગમુદ્રા ધારણ કરતાં અને યમ-નિયમાઢિ મૂળ ઉત્તરગુા ધારણ કરતાં અને હેયને તજતાં, ઉપાદેયને આદરતાં અને મધ્યસ્થ ભાવ ભાવતાં મન અને ઇન્દ્રિયા પર જય થાય છે. જયકાસીનેા જીતવાના કામી અથવા જીત પામે અને અથ થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ थिरता जोगजुगति अनुकारी, आपो आप विमासी; आतम परमातम अनुसारी, सीझे काज सैमासी. माहरो ॥ ४ ॥ “સ્થિરતા અને ગયુક્તિઓને કરતે (તેની અનુકૂળતાએ વર્ત) આત્મા આત્મસ્વરૂપ વિચારી પરમાત્મપદને અનુસરે છે ત્યારે તેનું કામ ટૂંકા વખતમાં સિદ્ધ થાય છે.” ભાવ—એગમાર્ગે ગમન કરી જે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે તેને સમાવેશ એક સ્થિરતા શબ્દથી થઈ જાય છે. પ્રાણાયામને હઠગમાં ગણવામાં આવ્યું છે તેનું કારણ પણ તે સ્થિરતાનું કારણ હોઈ શકે એમ છતાં તેમાં ક્લેશ બહુ થાય છે અને ઘણી વાર તેને અંગે થતી સ્થળ સિદ્ધિ પ્રાપ્તિ, કાળજ્ઞાન, શરીરસ્વાથ્ય આદિથી મન સંસારરસિક થઈ કલેશમાં પડી જાય છે તે હોવું સંભવિત છે. ગીનું સાધ્ય આ સર્વ ઉપાધિ દૂર કરી પિતાનું શુદ્ધ નિરંજન ચિદાનંદ સ્વરૂપ પ્રકટ કરવાનું હોય છે અને તે સ્થિતિ મેક્ષમાં પ્રાપ્તવ્ય છે તેમ જ તે સ્થિતિ યોગના ફળ તરીકે નહિ પણ તેને અનિવાર્ય પરિણામ તરીકે પ્રાપ્ત કરવાની છે. મેક્ષમા-પરમાત્મપદમાં પણ સ્થિરતા એ જ માટે ગુણ છે. નિજ સ્વભાવમાં રમણ કરી ચિર સ્થિરતા રાખવારૂપ સિદ્ધ મહાત્માના ચારિત્ર ગુણમાં જે વિશિષ્ટતા છે તે અદ્દભુત છે અને છમસ્થ તથા કૈવલ્યદશામાં જેમ જેમ આગળ વધારે થતો જાય છે તેમ તેમ તે મહાન ગુણની છાયા વધતી વધતી ચાલે છે. જગજુગતિ એટલે ગયુક્તિ. ગપ્રાપ્તિની યુક્તિઓ અથવા ઘટનાઓ. સેગમાર્ગમાં પ્રગતિ કેવી રીતે કરવી તેની યોગ્ય રચનાઓ, અભ્યાસ અને નિર્ણય. આ ગયુક્તિ શબ્દનો અર્થ છે. જ્યાં સુધી ગયુક્તિ જાણવામાં આવતી નથી ત્યાં સુધી ભ્રમ બહુ થાય છે. કેટલીક વાર સ્થળ સિદ્ધિમાં સંતોષ માનવામાં આવે છે, કેટલીક વાર અધિકારીભે પ્રાપ્ત થવા યોગ્ય વિશિષ્ટ યુગનાં અંગને શરૂઆતમાં આદરવાનો પ્રયાસ કરી રોગને કેમ ભૂલી જવામાં આવે છે અને તેથી પગથિયે પગથિયે ગની સીઢી ચઢવાને બદલે કૂદકો મારવા મન લલચાઈ જાય છે પણ તેથી અધઃપાત જ થાય છે, કેટલીક વાર દાખલા તરીકે સાલંબન ધ્યાનની સિદ્ધિ થયા વગર નિરાલંબનમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ જાય છે, કેટલીક વાર શરીરના સંઘયણદિની વિચારણા વગર ધ્યાનના આગળના ભેદ તરફ આકર્ષણ થઈ જાય ૧ “ જોગજગતિ’ને બદલે ગાગતિ અથવા જેગલુગતિ શબ્દ એક જ અર્થવાળા અન્યત્ર દેખાય છે. ૨ “વિમાસી” ને બદલે “વિચારી’ પાઠ કઈ પ્રતમાં છે. ૩ “ સમાસી” ને બદલે “સવારી ” પાઠાંતર કોઈ જગ્યા પર છે. ૪. થિરતા=સ્થિરતા. જગજુમતિ=ગયુક્તિ. અનુકારીeતેને કરતો, તેની અનુકૂળતાએ વર્તતે. આપસ્વતઃ આપ =આત્માને. વિમાસી=વિચારતો. અનુસારીeતે રસ્તે ચાલતે. સીઝેકસિદ્ધ થાય. કાજ=કાર્ય. સમાસીનું સ્વરૂપમાં ) સમાશે અથવા ટૂંકા વખતમાં-એક માસમાં. ૨૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી આન ધનજીનાં પઢા છે. આ સવ યાગયુક્તિના અભાવ બતાવે છે, અને પછી ચિદાનંદજી મહારાજ એક પદમાં જણાવે છે તેમ થાય છે. તેઓશ્રી કહે છે કેઃ-~~ જોગતિ જાણ્યા વિના, કા નામ ધરાવે; માપતિ કહે કર્યું, ધન હાથ ન આવે. ભેખ ધરી માયા કરી, જગકું' ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધિ રચ ન પાવે. મન મુગ્ધા વિન મુંડકું, અતિ ધેટ મુડાવે; જટા જીઢ શિર ધરાકે, કાઉ કાન શકે. ઊ બાહુ અધા સુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નહિ આવે. જોગ. ૉગ. આ પ્રમાણે સ્થિતિ છે. જોગભ્રુગતિ જાણ્યા વગર ભેખ ધારણ કરવામાં આવે કે મુંડ મુંડાવવામાં આવે તેથી ચેગીનુ નામ ધારણ કરાય છે, પણ તેથી ચેાગી થવાતું નથી, અને આ જોગન્સુગતિ સમજવામાં, જાણવામાં અને અમલમાં મૂકવામાં સદ્ગુરુના યાગની ખાસ જરૂર રહે છે. એમના પ્રતાપથી યેળનાં અંગામાં રહેલી વિશિષ્ટતા અને તેને અમલમાં મૂકવાના સમય સમજાય છે અને નકામા કાળક્ષેપ અને શક્તિના વ્યય થતા અટકે છે. ઇચ્છાયાગ એટલે મનમાં ઇચ્છા હેાય તેવા યાગ યથાર્થ બાધ વગર કરવા, શાસ્ત્રયોગ એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે યોગ કરવા, સામયાગ એટલે આત્મવીય ને સ્ફુરાવવુ, ધ સંન્યાસ એટલે ક્ષયાપશમ ભાવના ધર્માંને તજી દેવા અને ક્ષાયિક ભાવના ધર્મને આદરવા વિગેરે સના સમાવેશ જોગજુગતિમાં થઇ જાય છે. ૉગ. જોગ. આવી રીતે સ્થિરતા આદરી અને ચેગયુક્તિથી ઘટનાએ કરી તેને અનુકૂળ આ બાળાભેળા સન્યાસી વર્તે છે એટલે પેાતાના અધિકાર પ્રમાણે યોગસાધના કરે છે અને મનને વિકલ્પથી દૂર કરી સ્થિર કરે છે; સાથે આત્મા આત્મસ્વરૂપ વિચારે છે. એ ચેગનાં અગાની સાધના કરતા-ઘટના કરતા પણ વારવાર પાતે કાણુ છે ? પેાતાના અને સ વસ્તુઓના સંબંધ કેટલા છે? શા માટેના છે ? કેટલા વખત સુધીના છે ? પાતે અહીં શા માટે રહ્યો છે ? પેાતાનું કર્તવ્ય શું છે અને આ નિરંતરની રખડપટ્ટી કેવી રીતે અટકી શકે ? તેને તે વિચાર કરે છે. પછી તેને વિચાર થાય છે કે પેાતાનામાં કેટલી શક્તિ છે તેમ કરતાં તેને જણાય છે કે “ અહેા! આ મારો આત્મા સાક્ષાત્ અનેક ગુણરત્નના દિરયા છે, તે સજ્ઞ છે, સદી છે, પરમાત્મા છે, નિર્જન છે અને તેની આવી અદ્ભુત શક્તિનું ભાન ન હેાવાને લીધે પ્રાણી વિષયમાં સુખ માને છે. બાકી વીતરાગને પ્રશમપૂર્ણાંક જે સુખ છે તેનું અનંતમા ભાગનું સુખ પણ સર્વથી સુખી ગણાતા છદ્મસ્થને હાતું નથી; * આ ત્રણ પ્રકારના યોગ માટે જીએ ઉપાદ્ધાત અને તેનું વિશેષ વન યાગદ્યષ્ટિની સજ્ઝાયની પ્રસ્તાવનામાં જ્ઞાનવિમળરિએ કર્યુ' છે. પ્રકરણરત્નાકર પ્રથમ ભાગ, પૃષ્ઠ ૪૧૩. Page #173 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું. પદ્મ ૧૬૩ માટે આવા અનંત ગુણા જ્યારે આપણા પેાતામાં જ છે તે તે કયા ગુણા છે તે અન્ય ગુણવાન મનુષ્યામાંથી શોધી કાઢી, પોતાનામાંથી જ ખાળી કાઢવા અને તેને પ્રગટ કરવા પ્રયાસ કરવેશ. આ આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વને પ્રકાશ કરનાર છે અને એની ધ્યાનશક્તિના પ્રભાવથી એ આખા વિશ્વને હલાવી શકે એવા છે, જે જે મહાન્ સદ્ગુણા, શક્તિએ અને સિદ્ધિએ ગણાવી શકાય, જે કલ્પી શકાય તે સર્વ આત્મામાં શક્તિપણે છે અને તેને વ્યક્ત કરવાના આ પ્રયાસ છે. એ સવ કરવા માટે મનને પ્રથમ કબજામાં લેવાની જરૂર છે અને તેને માટે ક્રમસર વિચાર ગુર્વાદિના આશ્રય નીચે કરવાના છે. ” આ આત્મવિચારણા એ બહુ ઉપયાગી બાબત છે. આખી દુનિયા પર જય મેળવનાર અને મેળવવાની દોડાદોડી કરનાર પોતાની જાતને જ ન ઓળખી શકે એ બહુ મોટા ખેદની હકીકત છે અને એ ખેદ દૂર કરવાના ઉપાય આત્મવિચારણા કરવી એ જ છે. આવી રીતે આત્મવિચારણાપૂર્વક યોગયુક્તિને અનુસરીને જ્યારે ચેાગનાં અંગ અને પ્રત્યંગની સેવના કરવામાં આવે ત્યારે ચેાગમા માં વધારા થતા જાય છે અને આત્મા પરમાત્માના માર્ગે ચઢે છે. અહિરાત્મ ભાવ છેડી અંતરાત્મ સ્વરૂપ આદરી પરમાત્મ ભાવ પ્રગટ કરવાનુ જે સાધ્ય તેમાં હાય છે તેને પ્રાપ્ત કરવાને રસ્તે જ્યારે તે લાગી જાય છે ત્યારપછી જે કાર્ય કરવાનું છે તે બહુ ટૂંકા વખતમાં સિદ્ધ થઈ જાય છે. જ્યાં સુધી આ જીવ અહિરાત્મ ભાવમાં વતા હાય છે ત્યાં સુધી તે ઘર, પુત્ર, સ્ત્રી અને ધનાદિ પરભાવમાં સ્વબુદ્ધિ-આત્મબુદ્ધિ ધારણ કરી તેમાં રાચ્યામાચ્યા રહે છે, પણ જ્યારે તે આ પરભાવરમણુતાનેા અભ્યાસ છોડી દઇ અંતરાત્મસ્વરૂપમાં લય થવા માંડે છે ત્યારે તેને વિવેકજ્યેાતિ સ્ફુરે છે અને તેના પિરણામે ગુણુસ્થાન આરાણુ કરતાં કરતાં છેવટે નિરંતરને માટે ઉપાધિમાંથી મુક્ત થઇ જાય છે. એ અંતરાત્મ દશામાં પ્રગતિ કરવી એ પરમાત્મદશાનું અનુસરણ છે અને એ માર્ગે અધિકાર પ્રમાણે સદ્ગુરુની નિષ્ઠા નીચે ગમન કરવાથી જે કાર્ય કરવા માળાભેળા સન્યાસીના પ્રયાસ છે તે કા` તેને ટૂંકા વખતમાં પ્રાપ્ત થાય છે. જો તે યાગાદિ અકુશળ માર્ગમાં પડી જાય તે તેના મા બહુ લાંઞા થઈ જાય છે અને ઘણી વાર તેને અધઃપાત પણ થાય છે, પણુ ો યાગના અવધાન સમયે મૂળ તથા ઉત્તરગુણા ખરાખર ધારણ કરી, પંકાસન કરી અને પછી રેચક, પૂરક, કુંભકના મન અને ઈંદ્રિયા પર જય મેળવવામાં ઉપયોગ કરે અને ચેગઅવધાન ન ચાલતુ હાય તેવે વખતે જોગભ્રુગતિ પર વિચારણા કરી સ્થિરતા પ્રાપ્ત કરે અને પાતે જાતે જ આત્માના વિચાર કરે તે પછી તેનું પરમ સાધ્ય—લક્ષ્યબિંદું-નિરંજન નિરાકાર સ્થાન પ્રાપ્ત થાય. જ્યાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી લેાકાલાકના સ્વરૂપને તે જાણે, દનાવરણીય કર્માંના ક્ષય થવાથી તે સવ સ્વરૂપને દેખે, વેદનીય કર્મના ક્ષય થવાથી નિરુપાધિક અનંત સુખની ઉત્પત્તિ થાય, મેહનીય કનેા ક્ષય થવાથી ક્ષાયક સમ્યક્ત્વની અને ચારિત્રની ઉત્પત્તિ થાય, આયુઃક ના ક્ષય થવાથી અક્ષય સ્થિતિ થાય, નામકર્મના ક્ષય થવાથી અરૂપી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી આનંદઘનજીના પદો પણું પ્રાપ્ત થાય, ગોત્ર કમને ક્ષય થવાથી અગુરુલધુત્વ પ્રાપ્ત થાય અને અંતરાય કર્મને ક્ષય થવાથી અનંત બળ પ્રગટ થાય. આ સાધ્ય તેને બહુ જલદીથી પ્રાપ્ત થાય. સર્વ સુખની પરાકાષ્ટારૂપ ગીનું આ લક્ષ્યસ્થાન, પ્રાપ્ત કરવા ગ્ય અધિકાર, તે માર્ગદર્શક ગુરુને વેગ અને એ વિષયમાં અપૂર્વ રુચિ પ્રાપ્ત થાય ત્યારે દેહદેવળરૂપ મઠમાં વાસ કરનાર બાલુડો સંન્યાસી પિતાનું અનંત સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરે એ હકીકત બહુ આકર્ષક છે, આનંદ ઉપજાવનારી છે અને પરિણામે મહાપ્રયાસનું તદનુરૂપ સર્વોત્કૃષ્ટ ફળ આપનારી છે. સમાસી શબ્દને બીજો અર્થ કરતાં ઉપર પ્રમાણે તેનું કામ થાય છે અને તેથી સ્વસ્વરૂપમાં છેવટે સમાઈ જશે એટલે તેનું સ્વરૂપ પ્રગટ થશે. અર્થ લગભગ એકને એક જ રહે છે. આવી રીતે જ્યારે યોગમાર્ગ પ્રાપ્ત થયું છે ત્યારે તે માર્ગે ચાલી તારું સ્વરૂપ સિદ્ધ કર અને તારાં કાર્યોનું શું ફળ બેસે છે એ જે. એ માગે ગમન કરતાં તને બહુ હર્ષ થશે અને જે કે તે તારાં કાર્યો ફળની ઈરછા વગર ક્યાં હશે અને તેમ જ યેગીએ કરવું જોઈએ, છતાં પણ તેનાં અનિવાર્ય પરિણામ તરીકે તને કાર્યની પૂર્ણતા પરમાત્મપદમાં તારે સમાવેશ થવામાં જણાઈ આવશે; માટે હવે અન્ય સર્વ નકામી નિષ્ફળ પ્રવૃત્તિ મૂકી દઈ દેહદેવળરૂપ મઠમાં વાસ કરી સંન્યાસીને પાઠ ભજવ જેથી તારી સર્વ ઉપાધિઓ હંમેશને માટે દૂર ખસી જાય અને તું અત્યુત્કૃષ્ટ શાંતિસામ્રાજ્યના મંદિરમાં નિરંતરને માટે વિલાસ કરે. પદ ૭ મું-સાખી. ના શાણા મંત્રી , જતિ કwટી મો; झकर्यो धावत जगतमें, रहे छूटो इक ठोर. “હે જીવરૂપ મોરલા! આ જગતમાં આશારૂપ બંધન-નાડાની રીત તદ્દન વિપરીત છે, તેના વડે કેઇને ઝકડ્યો–બાંધ્યું હોય ત્યારે તે દુનિયામાં દેખાદેડ કરે છે અને તેનાથી છૂટો કર્યો હોય ત્યારે તે એક સ્થાનકે રહે છે. ” જંજીર=હાથીને પગે બાંધવાનું નાડું-દોરડું, તે સુતરનું હોય છે અને બહુ જાડું તથા મજબૂત હોય છે. આ નાડાવડે હાથીને પાછલે પગ બંધાય છે. બીજો અર્થ જંજીર એટલે બેડી-સાંકળ પણ થાય છે, પણ અત્ર બંધન અર્થ વધારે સમીચીન લાગે છે. ભાવ-આ જીવરૂપ મયૂરને ઉદ્દેશીને જે કહે છે તે નાની વાત પણ બહુ સમજવા જેવી છે. સામાન્ય નિયમ છે કે, જ્યારે હાથીને દોરડાથી બાંધ્યું હોય છે ત્યારે તે એક સ્થાનકે કેદખાનાની જેમ હાથીથાનમાં પડ્યો રહે છે, પણ જ્યારે તેને છૂટે કરવામાં આવ્યું હાય એટલે દોરડું છોડી નાખ્યું હોય ત્યારે તે આખા જગતમાં મરજી આવે ત્યાં દેડત *કુલતદન. મોર=અવરૂપ મોરલે. ઝકર્યો=બાંધ્યો. કઈ પ્રતમાં જકશબ્દ છે. ઇક ઠોર એક ઠેકાણે. Page #175 -------------------------------------------------------------------------- ________________ સાતમું પદ ૧૬૫ ફરે છે, પણ જીવની વાત તેથી ઉલટી જ છે. તેને જ્યારે આશારૂપ દેરડાથી બાંધ્યું હોય છે ત્યારે તે આખી દુનિયામાં ફર્યા કરે છે, પણ જ્યારે તેને છૂટે કરવામાં આવ્યું હોય છે ત્યારે તે એક જ સ્થાનકે રહે છે. કહેવાની મતલબ એ છે કે આશાના પાશથી બંધાયેલ પ્રાણી અનેક મતલબ માટે કર્મબંધન કરી સંસારમાં રખડે છે અને તેનાથી મુક્ત થાય છે કે તુરત મેક્ષમાં જઈ એક સ્થાનકે નિરંતરને માટે રહે છે. જંજીરના બંધનમાં અને આશાપાશના બંધનમાં આટલે બધે વિરોધ છે. આશા એ એવી વસ્તુ છે કે એને પૂરતે ખ્યાલ આવી મુશ્કેલ છે. એ આ જીવને આખા સંસારમાં રઝળાવે છે. આ સંસારમાં ખરેખર ટટળાવી રાખનાર આશા છે, ગરીબ હોય છે તે ધનવાન થવાની આશા રાખે છે, માંદે સાજા થવાની આશા રાખે છે, વંધ્યા પુત્ર થવાની આશા રાખે છે, નેકર પગાર વધવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે અને એમને એમ ટીંગાઈ રહી આજકાલ કર્યા કરે છે, પણ એ વસ્તુને વગર પ્રયાસે મેળવી આપનાર શુદ્ધ આચરણ કરવાની અને લાભાંતરાય તેડવાની ઈચ્છા થતી નથી, માત્ર ધન મેળવવાની આશામાં પ્રાણી કેટલા બધા પ્રયાસ કરે છે તે વિચારીએ તે કંપારી છૂટે તેમ છે; તે પર્વત પર્વત ભમે છે, દૂર દેશમાં મુસાફરી કરે છે, ગમે તેવું જોખમ ખેડે છે, ટાઢ તડકો સહન કરે છે, મૂખ શેઠીયાઓની ખુશામત કરે છે, કુદરતના નિયમ વિરુદ્ધ રાતદિવસ યંત્રની માફક કામ કર્યા કરે છે, ભૂખ્યા રહે છે, કાલાવાલા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે–ટૂંકામાં જે જે કાર્ય કરી શકાય તે તમામ આ જીવ ધનને માટે કરે છે. અંતે તે નશીબમાં હોય–અંતરાય કર્મને ક્ષયપશમ હોય તેટલું જ મળે છે, કૂવામાં કે દરિયામાં ઘડે લઈ ડુબકી મારે પણ ઘડામાં જેટલું સમાય તેટલું જ જળ આવે છે, ઘડાની અંદર સમાસ હોય તેટલું જ જળ તેમાં આવી શકે છે, પણ આ જીવ વધારે મળશે, વધારે મળશે, એવી મસ્ત મગજની ખુમારીમાં દેડ્યો જ જાય છે, અનેક પ્રકારનાં કર્મબંધન કરે છે, માનસિક પરિવર્તનને આધીન થાય છે અને સંસારમાં રખડે છે. આશાના પાશમાં બંધાયેલ છવની સ્થિતિ બહુ વિચિત્ર થઈ પડે છે. કઈ પણ કાર્ય કરતી વખતે તેનાં ફળની અપેક્ષા રાખવી ન જોઈએ; એથી કાર્ય કરવામાં એક જાતની સરળતા અને શાંતિ આવી જાય છે અને અનિર્વચનીય સ્વાત્મસંતેષ થાય છે. ધાર્મિક કાર્યમાં પણ નિરાશી ભાવ નિરંતર રાખવું જોઈએ. અમુક ફળાપેક્ષા રાખીને કરેલ ધાર્મિક કાર્ય પણ તથાવિધ ફળ આપતું નથી અને તેથી શાસ્ત્રકારો પીગલિક ફળને ઉદ્દેશીને કરાતાં ધર્મકાર્યને લકત્તર મિથ્યાત્વ કહે છે. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે “તારે કર્મ કરવાનો અધિકાર છે, ફળવિચારણને કદિ પણ નથી.” જ્યારે નિરાશીભાવ પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવને કર્મબંધન ઓછું થાય છે, કર્મનિર્જરા ઘણી થાય છે અને છેવટે તે મેક્ષમાં જઈને બેસે છે; જ્યાંથી પછી કદિ પણ પાછું સંસારચક્રમાં આવવું પડતું નથી, જ્યાં એકાંત સુખ છે અને જ્યાં નિશ્ચિત સ્થિરતા છે. આશા પાશથી For Private & Personal use only. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદ જે છૂટે તે આ સ્થાનમાં એક જ જગ્યા પર નિરંતર રહે છે. આશાના વિષય ઉપર અડ્ડાવિશમા પદને પ્રસંગે વિસ્તારથી વિવેચન કરવાનું છે, તેથી અત્ર મૂળ પદની વસ્તુ ઉપર હવે આવી જઈએ. આત્મા પરમાત્મદશાના માર્ગને અનુસરે તે સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય એ સંબંધી આગલા પદમાં જે વિવેચન કર્યું તેના પર એક સામાન્ય સત્ય અહીં બતાવ્યું કે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આશાપાશને છોડી દે. એટલે સામાન્ય બંધ કરીને હવે આ જીવને જાગ્રત થવાને ઉપદેશ કરે છે. એમ કરવાનું કારણ તેને જાગ્રત કરીને પરમાભદશાના માર્ગ તરફ પ્રયાણ કરાવવાનું અને નિરંજન નાથની મૂર્તિ પ્રાપ્ત કરવાનું છે. રાગ આશાવરી. अवधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें, अवधू० तन मठकी परतीत न कीजें, ढहि परे एक पलमें; हलचल मेटि खबर ले घटकी, चिह्न रमतां जलमें. अवधू० १ “હે અખંડ સ્વરૂપ સનાતન ચેતન ! તું તારા શરીરરૂપ મઠમાં શું સૂઈ રહ્યો છે? જાગ્રત થા અને તારા હૃદયમાં જે. તારા શરીરરૂપ મઠને ભારે કરીશ નહિ, એ તે એક ક્ષણમાં ધસી પડે (તે છે), માટે તું સર્વ હિલચાલ છેડી દઈને તારા હૃદયની ખબર લે, પાણીમાં (માછલાના પગની) નિશાની શું શોધે છે ?” અવધુ=અખંડ સ્વરૂપ સનાતન ચેતન. વાપવીતિ અવધૂત: એના વિશેષ અર્થ માટે પાંચમા પદની પહેલી ગાથાને અર્થ જુઓ. ભાવ–હે ચેતન! શુદ્ધ સ્વરૂપવાન ! અખંડ નિલેપ નિરંજન ! તું તારા શરીરરૂપ મઠમાં-ઘરમાં શું ઊંધી રહ્યા છે? તું જરા ઊઠ, જાગ્રત થા અને તારા હૃદયની અંદર શું છે તે જે. શરીરરૂપ ઘરમાં આ જીવ એટલે બધો આસક્ત થયું છે કે તે અંદર નજર કરી શક્યું નથી, માત્ર શરીર ઉપર જ પ્રેમ રાખ્યા કરે છે. આ હકીકત બરાબર સમજવા માટે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજવું જરૂરનું છે. આનંદઘનજી મહારાજ શ્રી સુમતિનાથજીના સ્તવનમાં કહે છે કે– આતમ બુદ્દે હે કાયાદિક ચહ્યો, બહિરાતમ અઘરૂપ. સુગ્યાની, કાયાદિકને હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ. સુગ્યાની. જ્ઞાનાનંદે હે પૂરણ પાવન, વરાજિત સકળ ઉપાધિ. સુગ્યાની. અતીન્દ્રિય ગુણ ગણુ મણિ આગ, ઈમ પરમાતમ સાધ. સુગ્યાની. સુમતિ ચરણ કજ આતમ અરપણુ. ૧ વિલોકન =જે. ઘટમેં હૃદયમાં. પરતીત=ભરોસે. હહિધસી પડે. હલચલ= હીલચાલ. મેટિમેટાડીને. ઘટકી=અંતરાત્માની. ચિહે=નિશાની. રમતાં=શોધતાં. * “જાગ” ને બદલે ‘જાગિ” શબ્દ છે અને “હિ” ને બદલે “હે' શબ્દ કવચિત દેખાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સાતમું પદ્મ ૧૯૭ જે પ્રાણી શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે, એના સુખમાં, આનંદમાં, મેાજમાં રસ લે છે, એને સર્વસ્વ સમજે છે, એના ઉપર માયા મમતા કરી એમાં બંધાઇ જાય છે તે બહિરાત્મા જાણવા. કાયાક્રિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી તરીકે રહે તે અંતરાત્મા સમજવા અને સર્વ ઉપાધિના ત્યાગથી જ્ઞાનાનંદમાં રમણ કરે અને અહીંદ્રિય ગુણનું સ્થાનક થઈ જાય તે પરમાત્મા સમજવા. આ અહિરાત્મા અને પરમાત્માના સંબધમાં આ ગ્રંથમાં દે દે પ્રસંગે બહુ ઉલ્લેખ હાવાથી એનું સ્વરૂપ અગાઉ વિચાયું" છે તે ઉપરાંત અત્ર કાંઇ જરા વિસ્તારથી વિચારીએ. આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા વગર સ્વપર વિવેચન થતુ નથી તેથી તેના સ્વરૂપને બેધ અવશ્ય કરવા ચેાગ્ય છે. શરીર વિગેરે પરવસ્તુમાં આત્માના ભ્રમ થવાથી માહિનિદ્રામાં જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એવા આત્માને અહિરાત્મા કહેવામાં આવે છે. અહિર્ભાવના ત્યાગ કરી આત્મામાં જ આત્માના નિશ્ચય કરવા અને તેને તથાસ્વરૂપે એળખવા એ અંતરાત્મા છે અને જે આત્મા તદ્દન નિલેપ, નિષ્કલ ( શરીર રહિત ), શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અંતરાત્મા અને અહિરાત્મામાં ભેદ એટલે જ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્યસ્વરૂપ આત્માને દેહાર્દિ પદા–પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સવ બાહ્ય પર વસ્તુઓથી પૃથક્ કરે છે; મતલબ ઇંદ્રિય દ્વારા આત્માને જે માની લીધેલુ સુખ મળે છે તરૂપ વ્યાપર કરનાર શરીરને અહિરાત્મા આત્મભાવે જુએ છે. મનુષ્યપર્યાયરૂપે થયેલા આત્માને તે મનુષ્ય માને છે, દેવસ્વરૂપ આત્માને દેવ માને છે, તિર્યંચગતિ પ્રાપ્ત કરેલ આત્માને તિર્યંચ માને છે અને આવી રીતે ભ્રમમાં પડી જઇ આત્માનું શુદ્ધ સ્વરૂપ શુ છે તેની શુદ્ધ દશા કઈ છે અને વર્તમાન દશાનુ કારણ શું છે તે તે સમજતા નથી. જેવી રીતે પેાતાના આત્માના સંબંધમાં તે ભૂલ કરે છે તેવી જ રીતે અન્યના આત્માના સંબંધમાં પણ તે તેવી જ ભૂલ કરે છે. છેવટે અજ્ઞાનવરથી પીડિત થઇ હિરાત્મ ભાવમાં વતા જીવ પેાતાથી અત્યંત ભિન્ન પુત્ર, સ્ત્રી, પશુ અને છેવટે ધનમાં પણ આત્મત્વ જુએ છે. આ હિરાત્મ ભાવમાં વર્તતે જીવ પાતાની સ` સૌંપત્તિ, વિભૂતિ અને અલંકારને નાશ કરતા સંસારગત માં ઉતરતા જાય છે. આ હિરાત્મ ભાવ છેડી દઈને અંતરાત્મ ભાવ જેમાં આત્મસ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન-સ્વપર વિવેચન થાય છે તે પ્રાપ્ત કરીને પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાના આ પદોમાં વારવાર ઉપદેશ દી જૂદી રીતે આવશે તે બહુ સમજવા ચેાગ્ય છે. ખાસ કરીને દ્રિયા દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ આ જીવ પરભાવમાં રમણ કરી રહ્યો છે તેને આત્મવિચારણા કરાવી સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને યોગસ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ વિષય બહુ ઉપયોગી થઈ પડે છે. સ્વરૂપવિચારણા કરતાં એને જે સ્થિતિ સમજાય છે તે પર વિવેચન કરવું અનાવશ્યક છે, કારણ કે લગભગ સર્વ પદોના તે જ વિષય છે. આ પદની વિચારણા કરવી એ બહિરાત્મ ભાવ તજી અંતરાત્મ વૃત્તિએ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો વર્તવાનું પ્રથમ પગલું છે. અંતરાત્મ ભાવમાં જ્યારે ચેતન વર્તતે હોય છે ત્યારે તે ઈદ્રિનું સ્વરૂપ સમજી પિતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવા પ્રબળ પ્રયાસ કરે છે અને અનાત્મભાવ પરભાવરમણુતા દૂર કરે છે. બહિરાત્મ દશામાં વર્તતા તેને જે બાબતમાં પ્રીતિ થતી હતી તેમાં તેને આપત્તિસ્થાન દેખાય છે અને જેમાં તેને ભય લાગતું હતું તે બાબતે આનંદમંદિર થાય છે. ઈદ્રિને સારી રીતે સંવર થયા પછી અંતરાત્મા જ્યારે બરાબર પ્રસન્ન થાય છે ત્યારે શેડ વખત જે તરવરફૂરણે થાય છે તે પરમાત્મ ભાવનું રૂપ છે. આત્મતત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકને તજી દેવા અને મનને આત્મતત્વમાં છ દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મ ભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મ ભાવ છે. જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસારબન્ધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાં સુધી પરમાત્મ ભાવ પ્રગટ થતું નથી, અને આત્મ અવસ્થિતિ કરવાને મુખ્ય ઉપાય એ જ છે કે આત્મતત્વનું અંતરંગમાં દર્શન કરવું, બહાર દેહગેહ વિગેરેનું દર્શન કરવું અને તે બન્નેના સંદેહ વગરના જ્ઞાતા થઈ આત્મનિશ્ચયથી જરા પણ ડગવું નહિ. બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મ ભાવ સંબંધી વિવેચન અવારનવાર પદોમાં આવ્યા કરશે. બહિરાત્મ ભાવમાં વર્તતા જીવને અત્ર શિક્ષા આપે છે કે-હે બંધુ! તું શરીર ઉપર આસક્ત થઈ કેમ ઊંધ્યા કરે છે? જરા જાગ્રત થઈને જે તે ખરે કે તારા હૃદયમાં શું ભર્યું છે? તું તે શરીરની લાલનપાલનામાં, તેનાં સુખસાધને એકઠાં કરવામાં અને તેને એશઆરામ આપવામાં જ મસ્ત રહે છે, પણ એમાં કોઈ સુખ નથી, એ વસ્તુ તારી પિતાની નથી અને ઘરના ઘર ઉપર ખર્ચ કરે છે તે ડહાપણભરેલું ગણાય પણ ભાડાના ઘર ઉપર શા માટે તું આટલે બધે વ્યય કરી નાખે છે ? વળી તું વિચાર કર. એ શરીરરૂપ ઘરને તારે જરા પણ વિશ્વાસ કરે યુક્ત નથી, કારણ કે તે એક ક્ષણમાં આખું ને આખું ધસી પડે તેવું છે. કાચી માટીના બનેલા કાયારૂપ ઘરને પાયે જ નથી, એથી પાયા વગરનું ઘર એક ક્ષણવારમાં પડી જાય છે. આપણે આપણું અનેક મિત્રોને શરીર છોડી ચાલ્યા જતા જોયા છે, સાંજના જેની સાથે વાત કરી તે સવારમાં ભસ્મીભૂત થઈ ગયા સાંભળ્યા છે, પાંચ મિનિટ પહેલાં મળેલા હોઈએ તે મિત્રને હૃદય બંધ થતાં કાળને કેળિયો થઈ જતા જોયા છે, તે પછી એ શરીરઘરને ભસે કેવી રીતે રાખે? એ તે એક ક્ષણમાં ધસી પડે તેવું પાયા વગરનું છે. શરીરને પંપાળવાની જેમની ટેવ પડી ગઈ હોય છે તેમણે આ બહુ વિચારવા જેવું છે. વાત વાતમાં તબીયત બગડી જનારાએ, એક ઉપવાસ કરતાં ગળે ઠંડા પાણીનાં પિતાં મૂકનારાઓ અને ઉનાળામાં હવા ખાવા જનારાઓએ શરીર પાસેથી શું કામ લેવાનું છે? તેની શું કિમત આપવાની છે? અને તેની ખાતર કેટલે ખેટે પ્રયાસ થાય છે? તે લક્ષ્યમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ સાતમું પદ લેવા જેવું છે. ગમે તેટલે પરિશ્રમ કર્યા છતાં પણ એ કદિ તારું પિતાનું થવાનું નથી, અંતે તે ધસી પડવાનું છે એમ તું વિવેકનેત્રને ઊઘાડીને જો. આ પ્રમાણે સ્થિતિ છે માટે તું બીજી નકામી હીલચાલ છોડી દઈને તારા અંતરાત્મામાં શું છે તેની ખબર લે, તેની તપાસ કર, તેને માટે શેઘ ખોળ ચલાવ. તું હવે સમયે તે ખરે કે આ શરીરઘર પાયા વગરનું છે તો પછી તેમાંથી તું શું સાર કાઢવાને છે? તારા હૃદયમાં શું છે તે પર વિચાર ચલાવ. હાલ તે તું પાણીમાં માછલાના પગની નિશાની શોધે છે, જે વસ્તુ પાણીમાં કદિ રહી શકતી નથી તેની શોધ પાછળ મંડ્યો છે એ તારી મૂર્ખતા છે. તું જાણે છે કે શરીરમાં સુખ નથી, શરીરના પાલનવડે સુખ નથી, શરીરનું સુખ નથી, છતાં તેને માટે તેનાથી જ તેમાં સુખ મેળવવા ઇરછે છે એ તારી નકામી હીલચાલ મૂકી દઈ તારા અંતરાત્મ ભાવની ખબર લે. અત્યાર સુધીની તારી હીલચાલ છે તે સર્વ બહિરાત્મ ભાવ છે, તે સર્વે તજી દે. વળી તારા શરીરમઠમાં શું છે તે તારા ધ્યાનમાં ન આવ્યું હોય તે તેનું બરાબર સ્વરૂપ બતાવવામાં આવે છે તું તે સાંભળ. मठमें पंच भृतका वासा, सासा धूत खवीसा; छिन छिन तोही छलनकुं चाहे, समजे न बौरा सीमा. अवधू० २ (શરીરરૂપ) મઠમાં પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂપ ધર્ત ખવાસ પણ ત્યાં છે જે પ્રત્યેક ક્ષણે આ જીવને છળવાને ચાહે છે, તે પણ આ અજ્ઞાની ગાંડે શીખાઉ (તે) સમજતા નથી. અથવા ધર્ત શબ્દનો અર્થ “કંપ-ધુમતે ” એ પણ કરી શકાય. આ અર્થ વિષયને અનુરૂપ છે. ભાવ-જે શરીરઘરનું તું લાલનપાલન કરે છે તે ઘરમાં તે ભૂત અને ખવીસ રહેલાં છે. દુનિયાને સર્વમાન્ય નિયમ છે કે જે ઘરમાં ભૂતને વાસ થયે હોય ત્યાં જે કોઈ રહે તે તેને સુખ ઉપજતું નથી, શારીરિક અને માનસિક અનેક પ્રકારની ઉપાધિઓ નિરંતર થયા કરે છે. દુનિયાને ભૂતથી મનાયલે ત્રાસ ઉપયોગમાં લેતાં તેમ જ શરીરમાં પૃથ્વી વિગેરે ભૂતે પણ એક શબ્દવાચક હોવાથી તે પર શ્લેષ કરી સમજાવતાં આ જીવને કહે છે કે-તારા શરીરમાં તે પાંચ ભૂતને વાસ છે અને શ્વાસોશ્વાસરૂપ ખવીસ આવીને વસેલે છે. આ શરીર પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે, મતલબ તેમાં ૨. વાસા =ઘર, રહેઠાણ. સાસા=શ્વાસે શ્વાસરૂપ. ધૂત=ધુતારે અથવા કંપતે, ઘુમતા. ખવીસા=ખવીસ, માથા વગરને ભૂત. છિનછન=પ્રત્યેક ક્ષણે. તેહીeતે. બૌરાષબાવરે, ગાંડે. સીસા=અભણ, શીખાઉ, ૨૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદા પાંચ ભૂતા આવીને વસેલા છે. વળી આ ભૂત પિશાચથી પણ વધારે ભયંકર ખવીસ હાય છે. તે માથા વગરના હાય છે એમ કહેવાય છે અને તે જેને વળગેલ હાય તેને પ્રાણ લેતા સુધી છોડતા જ નથી. શરીરમાં શ્વાસોશ્વાસરૂપ તારા ખવીસ પણ રહેલ છે. અથવા શ્વાસોશ્વાસરૂપ ઘુમતા-કપતા ખવીસ ત્યાં રહે છે. ઇંદ્રિયરૂપ ભૂત શરીરને એક ક્ષણુ પણ છેાડતા નથી અને વારંવાર તેનુ છળ જોયા કરે છે, કેાઈ પણ પ્રસંગ મળતાં તે ચારની જેમ ઘરમાં પેસી જાય છે અને જીવની ઋદ્ધિને લૂંટી લે છે; વળી જીવને છળવાની બાબત તેને બહુ પસ' છે, કાઈ પણ પ્રસંગ આવે તે તેઓ તેના કેડા મૂકતા નથી, પણ દરેક તકનો લાભ લઇ જીવ જરા પ્રમાદમાં પડે કે દાખલ થઈ જાય છે, પણ આ ગાંડા અભ્યાસી જીવ હજી તેને ઓળખતા નથી, વસ્તુસ્વરૂપ સમજતે નથી અને શરીરને નિરંતર પપાળ્યા કરે છે. ઈંદ્રિયે તેના પર જય મેળવવા ઇચ્છે છે, શ્વાસેાશ્વાસ તેનુ આયુષ્ય ઘટાડવા મંડ્યો જ રહે છે. તે આ જીવના પેાતાના નથી, પારકા છે, કાઇ પણ વખતે છેાડી જનારા છે, જીવને ગભરાવી થથરાવી નાખનારા છે, છતાં આ જીવ તેમાં ગાંડા માણુસની પેઠે-અજ્ઞાનીની પેઠે પ્રેમ રાખ્યા કરે છે. ચેતન ! તારા શરીરમઠની આ સ્થિતિ છે તે હવે તુ શું જોઇને એ બહિરાત્મ ભાવમાં પડી રહ્યો છે ? તારા વિવેકચક્ષુ ખેાલીને જો, વિચાર કર, જાગ્રત થા, ઉઠ. આ પ્રમાણે જ્યાંસુધી બેસી રહીશ? તારું અંતર સ્વરૂપ હવે પ્રગટ કર અને બહિરાત્મ ભાવ છેડી દે. 90 शिर पर पंच वसे परमेसर, घटमें सूछम बारी; आप अभ्यास लखे कोई विरला, निरखे धूकी तारी. अवधू० ३ “ તારા માથા ઉપર પંચ પરમેષ્ઠી વસે છે. તેને તારા હૃદયની અંદર રહેલ સૂક્ષ્મ બારી દ્વારા આત્મઅભ્યાસથી કાઈ ભાગ્યશાળી પ્રાણી જુએ ત્યારે તે તેમાંથી ધ્રુવના તારા દેખે છે. ” ભાવ-તું હિાત્મ ભાવમાં વર્યાં કરે છે પણ એમાં તારી બહુ મોટી ભૂલ થાય છે. જો સકળ આનંદ અને ગુણસમૂહના ધામરૂપ પરમાત્મ ભાવ તારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે તેને માટે તારે અતરાત્મ ભાવનું સ્વરૂપ પ્રગટ કરવું જોઇએ, તારા શરીરના સાક્ષી તરીકે રહેવુ જોઇએ, કઈ પણ શારીરિક બાબતમાં મમત્વબુદ્ધિ તજવી જોઈએ. આ અંતરાત્મ ભાવ આત્મઅભ્યાસથી દેખાય છે, પૌદ્ગલિક વસ્તુએ કઈ છે, પર વસ્તુઓ કઈ છે અને તેઓના અને આત્માના સંબંધ શું છે, કેવા છે, કેટલા વખત ચાલે તેવા છે એ ખરાબર વિચારી આત્મઅભ્યાસ-આત્મતત્ત્વચિ ંતવન * ‘ લખે કાઇ 'તે બલ્લે ‘ પ્રકાશે ’ એવા પાઠ અન્યત્ર છે. ૩. પચપ ચ પરમેષ્ઠી, અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ. મ=સમ. ખારી–અવલાકન કરવાનું સ્થાન, વેધશાળા. આપ અભ્યાસ=આભઅભ્યાસ. લખે-દેખે. ધેંકી તારી= ધ્રુવના તારે, પેાલર સ્ટાર. Page #181 -------------------------------------------------------------------------- ________________ સાતમું પદ ૧૭૧ આત્મનિરીક્ષણ જ્યારે કેઈ ભાગ્યવાન પ્રાણી કરે છે, એટલે જ્યારે તે બહિરાત્મ ભાવ તજી અંતરાત્મભાવમાં રમણતા કરે છે ત્યારે પિતાના હૃદયમાં રહેલ સૂક્ષ્મ બારી દ્વારા પોતાના માથા ઉપર પંચ પરમેષ્ઠીને જુએ છે. હૃદયમાં રહેલ સૂમ બારી તે ક્ષયોપશમને લીધે થયેલ સૂવમ ભાવગ્રાહી બંધ સમજે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મને વિશેષ ક્ષય પશમ થાય ત્યારે સૂક્ષમ વસ્તુ જાણી શકાય તે બધ આત્માને થાય છે. આ બારીને રસ્તે કઈ ભાગ્યવાન પ્રાણી હોય તે આત્મઅભ્યાસ કરે છે, એટલે સૂમ બધ ધારણ કરી આત્મસ્વરૂપ જોવાને અભ્યાસ કરે છે. તે જુએ છે કે પિતાના માથા પર પંચ પરમેષ્ટી વસે છે અને તેની આજ્ઞા પિતાને માથે વહન કરવાની છે અને વળી વધારે બારિકીથી જુએ છે ત્યારે તેમને જણાય છે કે ત્યાં સૂમ ધ્રુવને તારો ઝળકે છે. મતલબ સૂમ બંધ થતાં આત્મસ્વરૂપના પ્રકાશનું તેજ તેને દૂરથી દેખાય છે. એ દૂરથી જે સૂમ દીપક દેખાય છે તે પરમાત્મ ભાવ છે, એને સ્વયંપ્રકાશ તે અતિશય વિશેષ છે પણ હજુ આ જીવ આત્મઅભ્યાસ દ્વારા અવલોકન કરવાની શરૂઆત કરે છે ત્યારે તેને પરમાત્મદશાનું ઝાંખું સ્વરૂપ દૂરથી દેખાય છે અને પછી એના પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરવા એવી પ્રબળ ઈચ્છા થાય છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. પાંચસે પાવરના વિજળીના દીવાને પ્રકાશ કે ૧ લાઇટને પ્રકાશ આ પ્રકાશની પાસે કોઈ હિસાબમાં નથી. વળી તે ધ્રુવના તારાની પઠે નિશ્ચળ છે. ચેતન ! આ ભૂત ખવીસના સ્થાનરૂપ શરીરઘરની પ્રતીતિ છોડી સદરહુ ધવને તારે જેવા યત્ન કર. એ એક વખત જોઈશ એટલે પછી આ શરીરઘરની સાથે કેટલે સંબંધ રાખવે તે બાબતને તારા મનમાં દઢ નિર્ણય થશે. “આપ અભ્યાસ પ્રકાશે વિરલા, નિરખે ધ્રુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારે ભાવ આપે છે. શિર પર પંચપરમેષ્ઠી વસે છે અને હદયઘટમાં સૂક્ષમ બારી છે તે બારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે-ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તદ્દદ્વારા ધ્રુવને તારે-શુદ્ધ પરમાત્મભાવ-આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે. આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે-આવી રીતે પ્રવને તારે દેખનાર વિરલ હોય છે, ભાગ્યશાળી હોય છે, જવલ્લે જ હોય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્ય-પ્રાપ્તવ્ય સ્થાન હેવાથી તેમાં અદ્દભૂત શાંતિસમૃદ્ધિનું સામ્રાજ્ય હોય છે. પ્રેકી તારી એ પરમાત્મભાવ સમજ. પદની આ ગાથામાં કોઈ અપૂર્વ ભાવ હોય એવી ફુરણા થાય છે, યોગની કેટલીક હકીકતને તેમાં સમાવેશ કર્યો જણાય છે. પંચપરમેષ્ટી એટલે પંચમહાવ્રત હોવા સંભવિત છે. સર્વ જીવની હિંસાને ત્યાગ, સર્વથા અસત્ય ભાષાને ત્યાગ, પરવસ્તુ રજા વગર ન લેવાને નિયમ, અખંડ બ્રહ્મચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામિત્વ સ્થાપન ગ્રહણદિને સર્વથા ત્યાગ એ પંચમહાવ્રતોનું સ્થળ સ્વરૂપ છે. સમ્યગજ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી આનંદઘનજીના પર ગસૂત્રોમાં આને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. વેગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુ પર જય મેળવવાને પાય છે. એ પંચ મહાવ્રતનું સૂકમ સ્વરૂપ બહુ લક્ષ્ય પૂર્વક વિચારવા લાગ્યા છે. એ પંચ મહાવ્રત પણ સમ્યગજ્ઞાન–વસ્તુસ્વરૂપના શુદ્ધ અવધપૂર્વક હોય તે વિશેષ લાભ કરનાર થાય છે; નહિ તે બહુધા કાયલેશ કરાવે છે. આ પંચ મહાવ્રતને પંચપરમેષ્ઠીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે-તારા શિર પર પંચપરમેષ્ઠીને વાસ છે, મતલબ તારે પંચમહાવ્રતની ધરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હૃદયઘટમાં રહેલી શુભ મનરૂપ બારી દ્વારા તું અવલેકન કરીશ ત્યારે તને વસ્તુસ્વરૂપને ભાસ થશે. પંચમહાવ્રત દ્વારા મહાત્યાગ કરીને પછી જ્યારે તું મનને વિકલ્પથી દૂર કરી તદ્દ્વારા અવલોકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તારો અપ્રતિપાતીભાવ-તારું પરમાત્મસ્વરૂપ-તારું લક્ષ્યસ્થાન-પ્રવ સ્થાન–અચળ સ્થાન દેખાશે. સંસારચક્રના દુઃખમય ઘેર આકાશમાં દૂરથી દેખાતે રમણીયચિર પ્રકાશ આપનાર-ઝળકતે આ ક્ષાયિક ભાવને તારે તારું લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ગમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણું થશે. આ અર્થમ્ફરણમાં પંચ પરમેસરનો અર્થ બરાબર બંધબેસતો આવે છે કે તેને સ્થાને પાંચ ઇધિ લેવી ઉચિત ગણાય તે વિચારવા યોગ્ય છે. તાત્પર્ય એ છે કે–ચોગના પ્રથમ અંગ યમમાં અત્ર પ્રવેશ કરી, પરમાત્મભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હોય છે તે યોગમાર્ગમાં વધત જાય છે. કેવી રીતે વધતું જાય છે તેનું કાંઈક દર્શન આ જ પદમાં થશે. आशा मारी आसन धरी घटमें, अजपाजाप जगावे आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे. अवधू० ४ “આશાને ત્યાગ કરીને હૃદયમાં સ્થિરતા ધારણ કરે અને અંતરંગ દવનિરૂપ અનુરચરિત જાપ કરે ત્યારે આનંદના સમૂહરૂપ નિરંજન નાથની જ્ઞાનમય મૂર્તિ પ્રાપ્ત કરે.” ભાવઉપરની ગાથામાં પ્રવને તારે નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી ગમાર્ગમાં ચેતન આગળ વધારો કરે છે તે આ પ્રમાણે પ્રથમ આશાને ત્યાગ કરે એટલે જે કાંઈ કાર્ય કરવાં તે આ તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળાપેક્ષા વગર કરવા બીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર યોગ્ય અંકુશ આવી જાય અને સાથે આત્મતત્વમાં એકતા થવાથી મુખથી ઉરચાર કર્યા વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અંતરંગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૃર્તિ ચિદાનંદઘન સ્વરૂપ નિર્લેપ પરમાત્મભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાપ્ત કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી. જ મારી=બી દઈ, ત્યાગ કરી. આસન-સ્થિરતા. અજપાજાપ=અંતરંગ ધ્વનિરૂપ જલ્પ વગરનો જાપ. ચેતનમય=જ્ઞાનમય. નિરંજન=કમલેપ વગરના. n International Page #183 -------------------------------------------------------------------------- ________________ સાતમું પદ્મ ૧૯૩ નિરંજન નાથ એટલે પરમાત્મભાવ સમજવા. એ સવ આનંદના સમૂહ છે, એમાં જરા પશુ દુ:ખનેા ખ્યાલ નથી, અવકાશ નથી. વળી એ જ્ઞાનમય મૃત્તિ છે, એમાં જ્ઞાનાનંદ ઉત્કૃષ્ટ પ્રકારના છે, એનાથી વધારે જ્ઞાનાનંદ બીજી કોઈ જગ્યાએ, ખીજી કઇ દશામાં પ્રાપ્ત થઇ તેમ નથી, થઇ શકવાના સંભવ જ નથી. એ ભાવ નિરજન છે-નિલે પ છે. એમાં કર્માના નવીન લેપ લાગતા નથી તેથી એ ભાવમાંથી ચ્યુતિ કદ્ધિ પણ થતી નથી. એ આનંદઘનરૂપ-જ્ઞાનસ્વરૂપ નિરંજન નાથને આશાનેા રાધ કરવાથી, સ્થિરતા પ્રાપ્ત કરવાથી અને અજ૫ જાપ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. આશાના સ્વરૂપને અંગે ઉપર સાખીમાં કાંઇક વિવેચન થઈ ગયુ છે અને વિશેષ હકીકત અઠ્ઠાવીશમા પદના વિવેચનમાં આવવાની છે. યમાદિ યાગનાં અંગાના અભ્યાસ કરતાં કાઇ પણ વખતે આશીભાવ ન હાવા જોઇએ. એ ચેગમાર્ગીમાં પ્રવૃત્તિ કરી આગળ વધવાના મુખ્ય ઉપાય છે. આશાને અંગે સર્વ દુઃખા થાય છે અને ખાસ કરીને સ આરંભના કારણુ પાંચમા યમ-પરિગ્રહત્યાગનું ઉત્પત્તિસ્થાન અને સંસાર વધારનાર આશા હૈાવાથી અને નિ`મત્વ ભાવની સ્પષ્ટ વિરેાધી હોવાથી અનંત સુખપ્રાપ્તિના માર્ગે ગમન કરવા માટે આશાના ત્યાગ કરી દેવા એ ખાસ જરૂરનુ છે. આસન એ યાગનું ત્રીજું અંગ છે. પાતંજલયેાગઢનમાં કહે છે કે શિરપુત્રં બાલમં નિશ્ચળ અને સુખકર જે આસન હોય તે યાગના અગરૂપ આસન કહેવાય છે. મનની ચંચળતાને દૂર કરનાર અને ઐય સુખ સંપાદન કરનાર આસનથી શરીરયેગ પર મજબૂત અંકુશ આવી જાય છે. આપણે છઠ્ઠા પદ્મના વિવેચનમાં જોયું કે યોગશાસ્ત્રમાં શ્રીમાન્ હેમચંદ્રાચાર્યે પ"કા સન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, ઈંડાસન, ઉત્કટિકાસન તથા ગોદ્યોRsિકાસનનુ સ્વરૂપ ચાથા પ્રકાશને છેડે બતાવી છેવટે કહ્યુ` છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન કરવું.× સામાન્ય રીતે અન્ય યાગાભ્યાસીએ પણ સ્થાન અને આસનના સંબંધમાં કહે છે કે જ્યાં અને જે આસને બેસવાથી રાગદ્વેષ લઘુતાને જલદી પામી જાય તે સ્થાને અને તે આસને ખાસ કરીને ચેાગકાળે બેસવુ. શાસ્ત્રકાર કહે છે કે-અમુક આસને બેસવાથી જ મન સ્થિર થાય છે એવા ખાસ નિયમ નથી અને અનેક મહાસત્ત્વવંત પ્રાણીએ સર્વ અવસ્થામાં પરમાત્મભાવ પામી ગયા છે, પેાતાને કયા સ્થાનમાં અને કેવા આસનથી સ્થિરતા પ્રાપ્ત થશે તે સંચાગ ઉપરથી વિચારી લેવું, પણ ખાસ કરીને એટલા તેા નિયમ સમજી લેવા કે ચિલત આસનથી અને ધમાધમવાળી જગ્યામાં સ્થિરતા પ્રાપ્ત થવી લગભગ અશક્ય છે. સ્થાન અને આસનની પ્રધાનતા * જીએ યોગશાસ્ત્ર, ચોથા પ્રકાશ, શ્લોક ૧૨૪ થી ૧૩૨. × સદર શ્લાક ૧૩૪. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી આનંદધનજીનાં પદો એક મદદગાર તરીકે બહુ સારી થાય છે. વનરાજીથી વિરાજિત, સંસારના પવનની ગંધને પણ નહિ લેનાર, શાંત પર્વતની એકાંત ટોચ પર પર્યકાસન કરી આત્મવિચારણા કરવામાં આવે ત્યાં જે આત્મસમૃદ્ધિને સાક્ષાત્કાર થાય છે તે મેટર, ટ્રામ અને ગાડીઓના અવાજ વરચે કે અસ્થિર આસને ડોલતી ખુરશી પર છે કે કલ્પનામાં આવો અશક્ય છે. આસન યેગનું ત્રીજું અંગ છે અને યોગમાર્ગ પર પ્રવેશ કરનારને તે ખાસ ઉપયોગી છે એ લક્ષ્યમાં રાખવું. અજપા જાપઃ પરમાત્મતત્વનું ચિંતવન કરવાની ટેવ પડ્યા પછી મુખેથી ઉચ્ચાર કર્યા વગર હુદયમાં તેની લય લાગે છે, અનુચ્ચરિત જાપ ચાલે છે અને અન્ય વસ્તુઓ તરફ ધ્યાન ગયા વગર તેની જ રટણ ચાલ્યા કરે છે. છઠ્ઠા પદમાં અનાહત નાદનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં ઘટમાં–હદયમાં એક અતિ મધુર અવાજ ચાલ્યા કરે છે તેમ જ તેની સાથે અંદર અજ૫ જાપ ચાલ્યા કરે છે એમ કહેલ છે. આપણે સામાન્ય રીતે નવકારવાળી ગણતા હોઈએ છીએ ત્યારે ફુટ કે અફુટ અક્ષર બેલીને કે વિચારીને જપ કરીએ છીએ, પણ જ્યારે એગમાર્ગમાં જીવનની પ્રગતિ થાય છે ત્યારે તે અનુચ્ચરિત જાપ કરી શકે છે. સાંસારિક પ્રાણું જેમ ધનાદિકને અનુચ્ચરિત જાપ કરે છે, તેવી રીતે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની રઢ લાગ્યા પછી તેને અજ૫ જાપ ચાલે છે. આવી રીતે આશાને ત્યાગ કરવાથી મનોવેગ પર અંકુશ આવી જાય છે, આસન સ્થિર કરવાથી કાયયોગ પર અંકુશ આવી જાય છે અને અજ૫ જાપ કરવાથી વચનયોગ પર અંકુશ આવી જાય છે. આ ત્રણે યોગ પર અંકુશ પ્રાપ્ત થવાથી સ્વપરને વિવેક એટલે સ્પષ્ટ થાય છે કે પરિણતિની વિશેષ નિર્મળતા થઈ ધીમે ધીમે કમસર નિરંજન નાથના પદ પર આરોહણ થતું જાય છે, ચિદાનંદ ભગવાનની જ્ઞાનમય મૂર્તિનું દર્શન થાય છે અને છેવટે પરમાત્મભાવ પ્રાપ્ત કરવાનું જે સાધ્યબિંદુ છે તેનું જે ઝાંખું દર્શન થયું હતું તે સ્પષ્ટ દર્શન થાય છે, તેની નજીક-તેની તરફ ગમન થતું જાય છે અને છેવટે તે ભાવ પ્રાપ્ત થાય છે. પદ આઠમું સાખી आतम अनुभव फूलकी, नवली कोउ रीत नाक न पकरे वासना, *कान गहे परतीत ॥ १॥ ૧ ફૂલકી ફૂલની, પુષ્પની. નવલી=નવીન, અભિનવ. ઉકાઈ. વાસના=સુગંધી. પરતીત પ્રતીતિ, હયાતીની ખાત્રી. * “કાન ન ગહે પ્રતીત” એ પ્રમાણે પાઠાંતર છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ આમુ પદ્મ ૧૭૫ “ આત્મઅનુભવરૂપ ફૂલ-પુષ્પની કેઇ નવીન રીતિ છે, નાક તેની વાસના પકડતુ નથી ( પણ) કાનને તેની પ્રતીતિ થાય છે. ” ભાવાર્થ-આત્મઅનુભવનું સ્વરૂપ આપણે કાંઈક ચાથા પદના અર્થાંમાં જોઇ ગયા, એ યથાર્થ સ્વરૂપના અવબાધથી આત્મા અતિ ઉન્નત દશા ભોગવે છે અને યોગમાર્ગોમાં સવિશેષપણે પ્રગતિ કરતા જાય છે. અત્રે આનંદધનજી મહારાજ એ અનુભવજ્ઞાનને પુષ્પ સાથે સરખાવી તેનું એક સામાન્ય તત્ત્વ બહુ ઉત્તમ રીતે બહાર લાવે છે. સાધારણ રીતે પુષ્પ તેની સુગધીથી આળખાય છે. ગુલાબ, ચંપા, ચમેલી વિગેરે પુષ્પની સુગધી નાકને પહાંચે છે, એટલે તે ઢંકાયલ હાય, તેના પર કપડું વીંટી રાખ્યું હોય તે પશુ નાક તેની વાસના ગ્રહણ કરી તેની હૈયાતી બતાવી આપે છે, પણ તેને કાંઈ અવાજ ન હાવાથી કાનને તેના અસ્તિત્વની ખબર પણ પડતી નથી; પણ અનુભવજ્ઞાનરૂપ પુષ્પની રીતિ તે નવીન પ્રકારની છે. નાકને અનુભવપુષ્પની ખબર પડતી નથી, પરંતુ કાનમાં અનાહત નાદ ચાલે છે જેનું સ્વરૂપ છઠ્ઠા પદ્મની પ્રથમ ગાથાના વિવેચનમાં આપણે વિચારી ગયા છીએ, તેનાથી કાનને તેની હૈયાતીની ખબર પડે છે. ક્ ર્હમ્ અથવા સોડમ્ સોધમ્ ના અદ્ભુત વિન કાનની અંદર ચાલે છે ત્યારે અનુભવપુષ્પની પ્રતીતિ થાય છે, અનુભવપુષ્પની આ નવીનતા છે. કાન ન ગહે પ્રતીત' આ પ્રમાણે પાઠાંતર ખીજી પંક્તિમાં છે તે પ્રમાણે આ સાખીને અથ વિચારતાં નીચે પ્રમાણે અથ પ્રાપ્ત થાય છે તે પણ વિચારવા ચેાગ્ય છે. અનુભવજ્ઞાનના વિષય આગલા પટ્ટમાં લીધા હતા તે અનુભવનું સ્વરૂપ બતાવી પછી શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે-મારા નાથને જાગ્રત કર. અનુભવ એટલે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, એ અનુભવને અત્ર પુષ્પ સાથે સરખાવીને કહે છે કે-એ ફૂલની રીતિ તે કોઇ જૂદા જ પ્રકારની છે. સામાન્ય ફૂલ હોય તેા નાકને તેની વાસ આવે છે, જમીન પર તે પડે તે સહજ અવાજ થવાથી અથવા ખીજાઓના કહેવાથી કાનને તેની પ્રતીતિ આવે છે પણ યથાર્થ સ્વરૂપજ્ઞાનની રીતિ તેથી ઊલટી જ છે. નાક તેની વાસ લઈ શકતું નથી અને કાનને તેના અવાજ આવતા નથી, તેવી જ રીતે શરીરને તેને સ્પર્શ થતા નથી, રસના તેને સ્વાદ લઇ ત્રાકતી નથી અને ચક્ષુ તેને દેખી શકતી નથી. એનું જ્ઞાન આત્માને ઈંદ્રિય દ્વારા થતુ નથી પણ સ્વયં થઇ જાય છે. બાહ્ય વસ્તુનું જ્ઞાન ઇંદ્રિય દ્વારા થાય છે, પ્રથમ વ્યંજનાવગ્રડુ થાય છે તે મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયા સાથે વસ્તુના સબધ થવાથી થાય છે, પછી આ કાંઇ છે એવા બાધ પાંચ ઇંદ્રિયા તથા મનથી થાય છે તેને અર્થાવગ્રહ કહે છે, કયા વર્ષોંની તે વસ્તુ છે વિગેરે વિચારણાને ઠંડા કહે છે, તે વર્ગમાંથી અમુક વ્યક્તિરૂપ એ વસ્તુ છે એમ નિણુય થવા તેને અપાય કહે છે અને તે નિણૅયને ધારી રાખવા એને ધારણા કહે છે. એવી રીતે બાહ્ય વસ્તુ સ્થળ વસ્તુનું જ્ઞાન ઈંદ્રિય દ્વારા થાય છે. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ ડાય તે હાથને અડકે કે તરત જ જે જ્ઞાન થાય તે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી આનંદઘનજીનાં પદે વ્યંજનાવગ્રહ, કઈ વસ્તુને સ્પર્શ થયે એમ જણાય તે અર્થાવગ્રહ, એ પુષ્યજાતિ છે એમ વિચારે તે ઈહા, એ ગુલાબનું ફૂલ છે એ નિર્ણય થાય તે અપાય અને તે નિર્ણયને હદયમાં ધારી રાખે એ ધારણ. આ વ્યંજનાવગ્રહ વિગેરેના કમ વગર અનુભવજ્ઞાન થાય છે, એ પિતાની મેળે અંદરથી જાગ્રત થાય છે. આ સાખીમાં ઇન્દ્રિયવિષયત્યાગને પણ ભાવ બતાવી દીધું છે એમ સમજી લેવું. ઇદ્રિના વિષયે આદરવા યોગ્ય નથી પણ ત્યાગ કરવા યોગ્ય છે એમ કહી તેને નિષેધ સૂચવ્યું છે. રાગ-ધનાશ્રી અથવા સારંગ. *अनुभव नाथकुं क्युं न जगावे, ममता संग सो पाय अजागल, थनतें दूध कहावे. अनुभव० ॥१॥ હે અનુભવ ! નાથને કેમ જગાડતો નથી; મમતાની સેબત તેણે કરી છે તેથી બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી તે ( સુખરૂપ) દૂધ દોહવા ઈચ્છા રાખે છે.” ભાવ–શુદ્ધ ચેતના અનુભવને કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ ચેતના છે. શુદ્ધસ્વરૂપનું જ્ઞાન તે અનુભવ છે. આત્મા જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવે ત્યારે તે શુદ્ધ ચેતનાને સ્વામી થાય છે, અશુદ્ધ દશામાં વર્તતે હોય છે ત્યારે તે કુમતિને સ્વામી કહેવાય છે. શુદ્ધ સ્વરૂપ એ તેનું મળ રૂપ છે. જેમ એક પતિની બે સ્ત્રીઓ જેને વ્યવહારમાં શેક કહે છે તેઓને બહુધા વિરોધ હોય છે તેમ શુદ્ધ ચેતના અને કુમતિને હમેશાં વિરોધ છે. એક વસ્તુના બે ખપી હોય છે ત્યારે એ જ પ્રમાણે બને છે. શુદ્ધ ચેતનાને પતિ કુમતિ પાસે જાય એ જરા પણ પસંદ આવતું નથી, શેકનું સાલ એના મનમાં નિરંતર ચાલ્યા કરે છે અને તેથી પિતાના પતિ ઉપર ખેદ રહ્યા કરે છે, છતાં પણ એનું મન સ્ત્રીના જેવું અતિ કોમળ હોવાથી કઈ વાર પતિ રંગમાં આવી જાય છે ત્યારે પિતે તેને કુમતિને સંગ છોડવાનું કહે છે, કઈ વાર કઈ દૂતની સાથે સંદેશે કહેવરાવે છે અને કઈ વાર દૂતને વચ્ચે રાખી રુબરુ વાતચીત કરે છે. આ પ્રસંગે અનુભવ અને શુદ્ધ ચેતના એકઠાં મળી ગયાં છે ત્યાં પ્રસંગ જોઈ શુદ્ધ ચેતના અનુભવને કહે છે તે બરાબર વિચાર કરવા જેવી હકીકત છે. હે અનુભવ ! તું મારો ઘણા કાળનો મિત્ર છે, મારું અને મારા પતિ ચેતનરામનું એકત્રપણું કરવામાં અને તે થયેલું જોવામાં તું અતિ આનંદ લેનારો છે, ત્યારે હું તને કહું છું કે-હે બંધુ! તું મારા પ્રાણનાથ-પતિને જગાડતે કેમ નથી ? એ તો બાપડા મેહનિદ્રામાં ઊંઘી ગયા છે અને પિતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, પિતા પર અંકુશ ચૂકી * નાથ ચેતનને. કયું=કેમ, પાય=પામીને. અગજાલ થનોં બકરીના ગળામાં લટકતા સ્તનમાંથી. દૂધ ધાવણું. દુહા-દુહે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ આઠમું પદ ૧૭૭ ગયા છે અને પિતાની જાતને બીજાના કબજામાં સેંપી બેઠા છે, તેથી તેઓની સ્થિતિ કેવી થઈ છે તે તે તું છે. એ તો મમતાના સંગમાં પડી ગયા છે, એમની સાંસારિક સ્ત્રીથી ઉત્પન્ન થયેલા છોકરાને એ પિતાને છેકર માની બેઠા છે, એ સે પચાસ વરસ રહેવાના ભાડાના ઘરને ઘરનું ઘર માની બેઠા છે, એ શરીરને આત્મા માની બેઠા છે, એ ધન ફરતી ચેકી કરી તેમાં સર્વસ્વ માની બેઠા છે, એ વ્યવહારના કાર્યને પિતાનું હિત માની બેઠા છે, એ વિષયકર્દમમાં રેળાવામાં આનંદ સમજી બેઠા છે, એ સગાંસંબંધીના વ્યવહારને શાસ્ત્ર માની બેઠા છે, એ રડવાકૂટવાના ઢગને વ્યવહાર માની બેઠા છે, એ ખાવાપીવાની વસ્તુઓમાં લેપાઈ ગયા છે, એ હારમોનિયમના કે પીયાનાના રાગને નાદ સમજી બેઠા છે, એ લાડી વાડી ગાડીમાં આસક્ત થઈ બેઠા છે, એ પતે કેણ છે એનું ભાન ભૂલી ગયા છે, એ વિષયકષાયમાં મસ્ત થઈ પડ્યા છે અને પરભાવમાં રમણ કરી રહ્યા છે-આવી એમની સ્થિતિ મમતાને લીધે થયેલી છે, અહં અને અમને મંત્ર જગતને અંધ કરનાર છે. એ મંત્રે તેમને પણ અંધ બનાવી દીધા છે અને તેથી પિતાની ખોટી માન્યતાનાં બનાવેલાં ઘર, શરીર, સ્ત્રી, પુત્રાદિમાં મારાપણાની બુદ્ધિ કરી તેમાંથી સુખ મેળવવા ઈચ્છે છે; એમને ખરેખરા સુખને ખ્યાલ નથી, ખરું સુખ તે તેનું નામ કહેવાય કે જ્યાંથી ફરી વાર મ્યુતિ ન થાય, જે નિરંતર એક સરખી રીતે રહે અને જેમાં પરતંત્રતા ન હોય, એને બદલે એ તે પરવસ્તુમાંથી સુખ મેળવવા પાછળ મંડી પડ્યા છે, એ તે સંતતિને ઉછેરવામાં, ઘર બંધાવવામાં અને ધન કમાવામાં સુખ માને છે અને તેથી સુખ મળશે એવી આશા રાખે છે, પણ એ તે પારકી વસ્તુ છે, પર છે અને પરવસ્તુ કદિ સુખ આપી શકતી નથી, તેઓ પદ્ગલિક વસ્તુમાંથી સુખ મેળવવાની ઈરછા રાખે છે તે તેઓને પ્રયાસ મને તે બકરીના ગળામાં લટકતા આકૃતિ માત્ર સ્તનમાંથી દૂધ પ્રાપ્ત કરવાના પ્રયાસ જેવો લાગે છે. જેમ બકરીના ગળે લટકતા સ્તન નકામા છે તેમ મમતાને સંગ નકામે છે અને સદરહુ સ્તનમાંથી દૂધ મેળવવું અશક્ય છે તેમ મમતાસંગથી સુખ મેળવવું અશક્ય છે. એનું વાસ્તવિક કારણ એ છે કે મારા પતિને ખરેખર સુખને ખ્યાલ નથી. એ સ્થળ સુખ જે માત્ર માન્યતામાં છે તેમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે કે વાસ્તવિક સુખનું તેમને સ્વપ્ન પણ આવતું નથી. હે અનુભવ ! તું મારા નાથને જાગ્રત કર અને તેઓને સુખને ખ્યાલ આપ. આ પદમાં અજાગલ સ્તનની સરખામણી મમતાસંગ સાથે અને દૂધની સુખ સાથે કરી છે. દૂધ એટલે સુખની ચાહના એ અર્થ પણ થઈ શકે તેમ છે. આ જીવ મમતારૂપ અજાગલ સ્તનમાંથી સુખરૂપ દૂધ દેહવાની ઈચ્છા રાખે છે. मैरे कहेतें खीज न कीजे, तुं ऐसी ही शिखावे; बहोत कहेते लागत ऐसी, अंगुली *सरप दिखावे. अनुभव० २ * સરપને બદલે “સરગ” પાઠાંતર છે. આકાશ એ તેને અર્થ થ સંભવિત લાગે છે. ૨ કહેતે કહેવાથી, ખીજડ્યુસે. ઐસી એવી. અંગુલી આંગળી. સરપ=સ૫. એરૂની ફેણ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી આનંદઘનજીનાં પદો “મારા કહેવાથી ગુસ્સે થઈશ નહિ, (કારણ કે, તું જ એવું શીખવે છે, વધારે કહેવાથી તો એવું લાગે છે કે જેમ સર્પની ફણ જેવા આંગળાં દેખાય.” ભાવ અનુભવહું જાણું છું કે તું મારા નાથને મિત્ર છે તેથી હું તેની વિરુદ્ધની હકીકત કહીશ તે તને પસંદ નહિ આવે અને તેથી મેં જ્યારે તેને કહ્યું કે મારા પતિ તે બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી દૂધ દેહવા ઇરછા રાખે છે ત્યારે તને કદાચ તારા મિત્રને માટે લાગી આવ્યું હશે, પણ તેમાં ખોટું લગાડવાનું કાંઈ કારણ નથી, તારે મારા ઉપર જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, કારણ કે મેં જે વાત કહી તે તે તે પોતે જ શીખવે છે. તું જ કહે છે કે-મમતામાં કાંઈ સાર નથી, એ અંધ કરનાર છે અને એના પાસમાં પડેલે પ્રાણી કદિ સુખ પ્રાપ્ત કરી શક્તા નથી; તેથી તારી કહેલી વાત જ હું કહું છું. આટલા ઉપરથી હું ધારું છું કે તું મારા ઉપર ગુસે તે લાવીશ નહિ. વધારે વાત કહેવાથી તે દુઃખ લાગી જાય તે જેમ સર્પની ફેણ જેવી આંગળી લાગે તેવું થઈ આવે છે. ઠપકે આપતી વખત અન્ય તરફ લાંબે હાથ કરવામાં આવે છે તે સર્પ જે લાગે છે તેમ હું તને કહું છું તે દુઃખ જેવું તને લાગતું હશે. અંગુલી સર્ષ દિખાવે એટલે ઠપકો આપતી વખતે જે સર્પાકાર હાથે દેખાય તે પ્રમાણે હું તને લાગતી હઈશ-એ પ્રમાણે આને ભાવ થાય છે. આ ભાવ હજુ બરાબર ઝળક્ય નથી. કેઈને ઠપકે વારંવાર આપતાં તેને છેવટે એટલું બધું માઠું કઈ વખત લાગી જાય છે કે પછી ઠપકો આપવા માટે જે આંગળી ઉઠાવવામાં આવે તે પણ તેને સર્ષ જેવી લાગે છે. આ પ્રમાણે ભાવાર્થ નીકળવે પણ સંભવિત લાગે છે. અથવા આંગળી લાગવાથી જેમ સર્ષ કોપી થઈ જાય છે તેમ મનુષ્યને બહુ કહેવાથી ચીડાઉ પ્રકૃતિવાળો થઈ જાય છે, જરા જરામાં ઉદ્ધત પ્રકૃતિવાળો બની જાય છે. કહેવાની મતલબ એ છે કે-શુદ્ધ ચેતના મમતાસંગના પરિણામનું જે વર્ણન કરે છે તેવું જ વર્ણન અનુભવ પણ આત્માને શીખવે છે. અનુભવ વારંવાર આત્માને કહે છે કે–તમારું પિતાનું સ્વરૂપ શું છે? તે જુઓ, વિચારો, સમજો અને પર વસ્તુ પર મોહ કરી બેઠા છો તે તમને ઘટતું નથી, તમને છાજતું નથી, તમને લાગતું નથી. તમે મમતાની સેબતથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે તમને કદિ મળનાર નથી, કારણ કે ત્યાં વાસ્તવિક સુખ છે જ નહિ. આવી રીતે અનુભવ આત્માને વારંવાર કહે છે, તે જ હકીકત કહીને શુદ્ધ ચેતના અનુભવને ભલામણ કરે છે કે-હવે નાથને જાગ્રત કરો અને મમતાને સંગ છોડાવી દે. વળી એ ચેતનછ અત્યારે મમતાની સેબતમાં કેવા પડી ગયા છે એને તારશ્ય ચિતાર મન સમીપ રજૂ કરે જરા પણ મુશ્કેલ નથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આઠમું પદ औरनके संग राते चेतन, *चेतन आप बतावे; आनंदघनकी सुमति आनंदा, सिद्ध सरूप कहावे. अनुभव० ३ “ચેતન બીજાની સાથે રક્ત થયા છે (એ તે) ચેતન પિતે જ બતાવે છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ( ની સેબત) તે સિદ્ધ સ્વરૂપ-નિષ્પન્ન રૂપવાળી છે.” ભાવજે ભાઈ અનુભવ! તું એમ કહેતા હોય કે એ ચેતન અન્યની સાથે રમણ કરે છે એ વાતને પુરા શું ? તે તે બાબત સાબિત કરવામાં મને જરા પણ અડચણ આવે તેમ નથી, કારણ કે એ વાતની સાક્ષી તે ચેતન પિતે જ આપે છે. પીદ્દગલિક વસ્તુઓમાં ચેતન રમણ કરતે હોય એટલે તેમાં આસક્ત હોય ત્યારે તે પરભાવમાં રમણ કરે છે અને તે વખતે તેને અનેક કર્મ લાગે છે તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ચારે ગતિમાં રખડે છે, ભૂખ તરસની વેદના સહન કરે છે, સુરૂપ કુરૂપ થાય છે, પરાક્રમી કે બળહીન થાય છે, નિંદા કપટ કરે છે, માયામૃષાવાદ આચરે છે, વિષયમાં રાપર રહે છે, સુભાગી દુભાંગી થાય છે વિગેરે અનેક નાટક કરે છે, અનેક નાચ નાચે છે, અનેક ખેલ કરે છે, તેથી તે પર વસ્તુને સંગ કરે છે તે વાત તે પિતે જ બતાવી આપે છે; બાકી જ્યારે આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ સ્ત્રીની સેબતમાં તે હેય-મતલબ મારા સંગમાં હોય ત્યારે તે તું જાણે છે કે તેનું નિષ્પન્ન સ્વરૂપ થઈ જાય છે, ત્યારે તે એ સર્વજ્ઞ, સર્વદશ, અખંડ સુખ ભોક્તા, અજ, અવિનાશી, અક્ષય, અજરામર, અગુરુલઘુ, અખંડ વીર્યવાન થઈ જાય છે તેથી તેનું સ્વરૂપ છાનું રહેતું નથી. આનંદસમૂહ ભગવાન તે શુદ્ધ ચિદાનંદ આત્મ સિદ્ધ દશામાં રહેલો સમજ, ત્યાં સર્વ પ્રકારને આનંદ છે, ત્યાં જાતિ, જરા, મરણને ભય નથી, સર્વદા એક સરખી સ્થિતિ છે અને આત્મગુણરમણરૂપ અને સ્થિરતારૂપ ચારિત્ર છે. એ સિદ્ધ સ્વરૂપ ચેતનની સુમતિ સ્ત્રી જે શુદ્ધ ચેતના પિતે જ છે તેની સોબતમાં હોય ત્યારે તો એનું નિષ્પન્ન રૂપ થઈ જાય છે, પછી તે આમ ચક્રભ્રમણ કરતો નથી, પછી પારકી વસ્તુને પિતાની માનતો નથી, પછી જ્યાં ત્યાં માથું મારતે નથી, માટે તે અનુભવ ! મારા નાથ પરભાવમાં રક્ત છે એ સંબંધમાં જરા પણ શંકા જેવું નથી, તેથી હું તને કહું છું કે તે પાણીમાંથી માખણ લેવવા માગે છે, વેધુમાંથી તેલ કાઢવા માગે છે, અજાગલસ્તનમાંથી દૂધ મેળવવા માગે છે એ ખરી વાત છે. એ સંબંધમાં તારે જરા પણ દુઃખ લગાડવું નહિ, તારે મારી * “ચેતન આપ બતાવે” ને સ્થાને “માઠે આંખ બતાવે” અથવા “માતે આપ બતાવે ” એ પાઠાંતર છે. x “સિદ્ધ સરૂપ કહાવે'ને બદલે કેટલીક પ્રતમાં “ધનવા કેન કહાવે' એવો પાઠાંતર છે, તેને અર્થ બેસતો નથી, પણ તે પાઠ વિચારવા યોગ્ય છે. ૩ રનકે પારકાની. રાતે રક્ત થયા છે. આપ=પોતે જ, સિદ્ધ=નિપજ. કહાવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી આન ઘનજીનાં પદ્મ તરફ આંગળી બતાવવી નહિ, પણ તુ‘ તેના મિત્ર છે તેથી તને કહું છું કે હવે કૃપા કરીને તું તારા મિત્રને જાગ્રત કર અને આ અનાદિ મદિરાના કેફમાં તે આસક્ત થઇને પડેલા છે તેનેા તેને વાસ્તવિક ખ્યાલ આપીને તેમાંથી તેને ઉઠાડ-જગાડ સામાન્ય જ્ઞાન અને અનુભવ એ એમાં શો તફાવત છે તે તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે એટલે અમુક વિચાર પર સ્થિરતા થાય તે જ્ઞાન, એમાં માત્ર ઝળકાટ થાય છે. આનંદકારક જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, એમાં જ્ઞાન સાથે તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ તફાવત બહુ વિચારવા ચેાગ્ય છે. પદ્મ નવમુ રાગ–સાર’ગ. *નાથ નિહારો બાપમતાસી, वंचक शठ संचकसी रीतें, खोटो खातो खतासी. नाथ० ॥ १ ॥ હે નાથ ! હુ તમારા મતની છેં તેને (આપ) જુઓ; ( મમતા તે ) છેતરનારી, લુચ્ચી અને લાભીની પેઠે ખાટું ખાતુ ખતવે છે. આપમતાસી—હું તમારા મતની છું અથવા આપ જુએ એટલે ત્યાં આપમતાશ્રિત એવા તમે મને પણ સમીચીન છે. જુએ ખાતું ખતવવું એટલે ખાતાવહીના ચાપડો ખતવવે. વ્યાપારી જેમ મેળ, નોંધ વિગેરેમાંથી ખાતાવહી ખતવે છે તેમ ચાપડા તૈયાર કરવા તે. તમારી પેાતાની બુદ્ધિથી મને એમ અર્થ કરવા. આ અ ભાવ—આગલા પદમાં અનુભવને કહ્યું કે-તું નાથને જાગ્રત કર, પણ શુદ્ધ ચેતનાનુ સ્ત્રી જેવુ' કામળ હૃદય તે રહી શક્યું નહિ, તેથી અને ઉપર અનુભવે કહ્યું તેથી પતિ કાંઇક જાગ્રત થયા છે એમ જાણી તેને ઉદ્દેશીને શુદ્ધ ચેતના હવે પાતે જ કહે છે. હું પતિ ! હું ચેતન ! મારા નાથ ! તમે મમતાની સાખતમાં પડી મને તદ્ન ભૂલી ગયા છે પણ હવે જરા મારા તરફ નજર કરા, હું તે તમારા પેાતાના જ મતની છે, તમારારૂપ છું, તમારામય છું, માટે મને આપ જુએ. આપ અત્યારે મમતાના સંગમાં પડી ગયા છે અને * પ્રથમ પક્તિમાં · નાથ નિહારી ન આપમતાસી ' એવા પણ પાઠ છે. હે નાથ ! તમારા મતની હું તેને-તેની સામું આપ કેમ જોતા નથી–એવા તેના અથ થાય છે. ૧. નિહારા=જીએ. આપમતાસીતમારા મતની છેં. વાંચક=છેતરનાર. શલુચ્ચી, છળકપટ કરનારી. સંચ=સંચય કરનાર. સીતી. રીતેપેઠે. ખાટા=વિપરીત, નુકશાન કરનાર. ખાતે=ખાતું, વહી, ખતાસી=ખતવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ નવમું પદ ૧૯૧ મને ખેલાવતા નથી પણ તે કેણુ છે તેને આપ જરા વિચાર તે કરેા. આપ ચેતન છે. તેથી ચેતા અને આપની પાતાની બુદ્ધિના ઉપયોગ કરી મારા સામું જુએ અને આપ ધ્યાનમાં લ્યા કે જેની સાખતમાં આપ પડ્યા છે તેણે તમને કેટલું દુ:ખ અત્યાર સુધીમાં આપ્યુ છે. એ તા એક ઠગારા, લુચ્ચા અને લેાભીએ માણસ હાય અને જેમ ખાતું ખાતું ખતવી રાખે તેમ તમારે માટે એ ખાટુ' ખાતુ ખતવે છે. છેતરનાર લેાભીઆ સુચ્ચાએ પેાતાના ચાપડામાં જ મે રકમ પૂરી આપતા નથી, અને ઉધાર રકમ એવડી તેવડી ઉધારે છે. ઉપરાંત પાણાસા ટકા વ્યાજ લે છે. સેાળપચા યાશી ને એ છૂટના એમ કહી ખેાટુ સમજાવે છે; તેવી રીતે આ મમતા છે તે વાંચક છે, કારણ કે જે વસ્તુ પેાતાની નથી તેને તમારી પાસે પેાતાની મનાવે છે; વળી તે શ છે—લુચ્ચી છે, કારણ કે તે કાંઇ તમારી એકલાની સાથે સંબંધ રાખનારી નથી, પણ અનેકની પાસે જાય છે, જે સુશીલ સ્ત્રીનુ લક્ષણુ નથી, પણ કુભાર્યાંનું લક્ષણ છે; અથવા પીપળે પાણી નાખવુ. વિગેરે આશ્રવને સંવર તરીકે બતાવી જમે ઉધારની રકમના ગાટો કરશે; તેમજ તે સંચક-સંચય કરનારી છે, આશ્રવ જેવાં મોટાં ગરનાળાં મૂકી તે દ્વારા તે કર્માંને એકઠાં કર્યાં કરે છે, કને જવાના માર્ગ કરી આપી તેને એછાં કરવાં, આવતાં અટકાવવાં કે ખેરવી નાખવાં ( પ્રદેશઉત્ક્રય, સવર્ અને નિર્જરા ) એ તેને આવડતુ નથી; આથી તે તદ્ન વિપરીત ખાતું ખતવે છે, માત્ર પેાતાના ખાતામાં જમે કર્યું જાય છે અને તમારે ખાતે ઉપાયે જાય છે. તમને નિર'તર દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. જો એના ચોપડામાં પ્રદેશય દ્વારા કર્મીના ઘટાડા થતા હાય કે સંવથી આવત કર્મના રાધ થતા હાય અથવા નિરા દ્વારા કર્મ ખેરવી શકાતાં હોય તેા તે તમારા કોઈ દિવસ પણ છૂટકારા થાય, મુક્તિ મળે, પણ તે તે પેાતાના ખાતામાં જમે જ કર્યાં કરે છે તેથી તમારા સામે મોટી રકમ લેણી રહ્યા જ કરે છે, ત્યારે આવું વિપરીત ખાતું તૈયાર કરનાર વ્યાજખાઉ યાહુદીની જેવી તે સ્ત્રી સાથે વ્યવહાર કરવા હે નાથ ! તમને કેમ પસંદ આવે છે ? માટે હે નાથ ! તમે હવે મારા સામું જુએ અને મમતા તરફ જોતા અટકે, એની સાખતમાં તમને કાઇ પણ પ્રકારના લાભ નથી, એમાં તમારી આખરુ જાય છે અને તમારી ડુશિયારીની પણ કિંમત થાય છે. ( आप विगुंवण * जगकी हांसी, सियानप कौण बतासी ? નિનનન સૂરિગન મેહા હૈમા, ગૈસા દૂધ વાસી, નાથ૦ | ૨ || ' *‘ વિષ્ણુ ચણુ ' એવા પાઠાંતર અન્ય પ્રોમાં દેખાય છે. તેના અર્થ ખરાખ થઈ રહેવું એમ થાય છે. ૨ આપ=તારી. વિષ્ણુવણગોવણી. હાંસી=મશ્કરી. સિયાનપ=ડહાપણ. કૌણુ=કાણુ, બતાસીબતાવશે. નિજજન=પોતાના માણસેા. સૂરિજન=સજ્જન. મેલા=મેળાપ. ઐસા=એવી. જૈસા=જેવા, દૂધપતાસા જેવ. . Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી આનંદઘનજીનાં પદે તારી પિતાની વગોવણી અને જગતથી થતી મશ્કરી ( તું હાથે કરીને વહેરી લે છે). (હવેતને ડહાપણ કેણુ બતાવશે? જુઓ પિતાનું કુટુંબ જે સજજન છે તેઓને મેળાપ તે એ છે કે જે દૂધ અને પતાસાને મેળાપ હોય.” ભાવ–મારા નાથ ચેતનજી! તેં જોયું કે એ મમતા ખોટું ખાતું ખતવે છે. તે પણ બે રીતે સમજવું: એક તે પિતાના ખાતામાં જમે રકમમાં પાપપ્રકૃતિ અથવા કર્મ પ્રકૃતિ વધારે રાખી (વધારે કર્મબંધ કરી) તને નિરંતરને દેવાદાર રાખશે અથવા રકમ બેવડી તેવડી ખેાટી રકમ તારે ખાતે ઉધારી દઈ તને હેરાન કરી તારી સામા હુકમનામાં મેળવી તને નિરંતર સંસારરૂપ કેદખાનામાં નાખી મૂકશે. આવી રીતે તને ભવિષ્યમાં નિરંતર દુઃખ કર્યા કરશે. આ ઉપરાંત તને કેટલું દુઃખ તેની સોબતથી થશે તે હું કહું છું જે સાંભળી તે પર તું વિચાર ચલાવ. એ મમતા તને આખી દુનિયામાં વગોવનારી છે. દુનિયામાં સર્વ પ્રકારનાં દુઃખ આપનાર તે જ છે, કારણ કે કર્મબંધ દુઃખનું કારણ છે અને કર્મબંધ મમતાથી થાય છે. બીજી રીતે તું જઈશ તે નરક, નારકાદિ ગતિમાં પાડી વિડંબના કરાવનાર પણ તે જ છે. અધમમાં અધમ ગતિમાં એકલનાર, ચાંડાળ કુળમાં જન્મ આપનાર, ડુક્કર તરીકે વિષ્ટ ખવરાવનાર, વિષ્ટામાં કીડા તરીકે ઉત્પન્ન કરનાર, વનસ્પતિપણામાં ટકાના ત્રણ શેર લેખે વેચાવનાર અને આખી દુનિયા તારી મશ્કરી કરે એવી સ્થિતિમાં તને મૂકનાર એ જ મમતા છે. વળી પૈસા ચાલ્યા જાય કે સ્ત્રી પુત્રનું મરણ થાય ત્યારે તું શેક કરવા બેસે છે પણ તેમાં તું તારી પિતાની જ હાંસી કરાવે છે. પ્રથમ મમતા કરતી વખતે વિચાર કરતે નથી અને પછી તેનું અનિવાર્ય સ્વાભાવિક પરિણામ આવે ત્યારે મેટેથી રડવા બેસે છે એ અતિ મશ્કરીનું કારણ છે. વળી તું આવી રીતે ધણી ધારી વગરને ચારે ગતિમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી પણ સુજ્ઞ મનુષ્ય પોતાના અંતરંગમાં તારી હાંસી કરે છે. તેઓ વિચારે છે કે આ અજબ શક્તિવાળે ચેતન મમતા જેવી કુલટા સ્ત્રીને વશ થઈ કે નાચ નાચે છે! કે રખડે છે ! અને કે મૂર્ખ બને છે ! વળી મારા નાથ ! આવા સુંદર મનુષ્યભવમાં પણ તું મમતાના સંગમાં પડી જઈ કાંઈ અભિનવ ગુણની પ્રાપ્તિ કરતા નથી તે પછી નિગોદાદિ અધમ ગતિમાં જઈશ ત્યાં તને ડહાપણ કેણું બતાવશે? મમતાના સંગથી જે ખોટું ખાતું ખતવાય છે તેથી એવી દુર્ગતિમાં જવું તે જરૂર પડશે અને પછી ડહાપણ બતાવનાર-શુદ્ધ માર્ગ બતાવનાર ત્યાં તે કઈ મળશે નહિ તેથી તારે તે એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવું જ પડશે, માટે એવા ખાતાને સંબંધ છેડી દે અથવા એવા ખાતાં ખતવનાર મમતાને સંગ છેડી દે અને મારી સામી નજર કર, મને ભેટ, મારા મંદિરે પધાર. હે નાથ ! ઘણુ વખતના સંબંધથી કદાચ તને એમ લાગતું હશે કે મમતા એ Page #193 -------------------------------------------------------------------------- ________________ નવમું પદ ૧૮૩ તારું પેાતાનું માણુસ છે, પણ તે વાત ખરી નથી. એ તા તને સાવનાર, દુ:ખ દેનાર, હેરાન કરનાર છે. જો, આ તારાં સબંધી તે શુદ્ધ સંયમ, ક્ષમા, સતાષ, વિવેક, માવ, આવ, સત્ય, શોચ, બ્રહ્મચ વિગેરે છે, એ તારાં ખરેખરાં કુટુંબી છે, તારા અંગનાં સગાં છે અને વળી ખરેખરાં સજ્જન છે. તેઓ તારારૂપ છે, તારી જેવાં છે, તારા ખરાં વાલેસરી છે, તારા હિતેચ્છુ છે, કર્દિ ખાટું ખત ખતવનારાં નથી, વિડંબના કરનારાં નથી, હાંસી કરાવનારાં નથી. તું સ્વભાવે મીઠા છે, તારા સહજ રૂપમાં હાય ત્યારે અનુપમ સમતાસાગરમાં ડૂબકી મારનારા છે અને તારું કુટુંબ પણ તેવું જ મીઠું' છે. તેઓના અને તારા મેળાપ તે દૂધમાં પતાસુ-સાકર ભળે તેના જેવા મધુર છે. તારી શુદ્ધ દશામાં તું હૈ। ત્યારે તેએ સાથે તારા સબધ ઝળકે છે, પ્રગટ થાય છે, વ્યક્ત રૂપે દેખાય છે, ાલી નીકળે છે અને ખરા સંબંધ તે જ છે, માટે મારું કહેવું માન્ય કરીને વગોવણી કરનાર, મશ્કરી કરાવનાર મમતા સ્રીના સંગ મૂકી દઇ આ ખરા સ`બધી છે તેઓને સબંધ કર, તેઓ સાથે સંબંધ કર અને તેમ કરવા સારું પ્રથમ મને નિહાળ, મારા સામી ષ્ટિ કર, મને જો. હે નાથ ! તું સારી રીતે જાણે છે કે હુમેશાં દૂધની અંદર સાકર ભળે છે અને છાશમાં મીઠું ભળે છે, તે આ દૂધના સંબંધીઓમાં તારા સંબંધરૂપ સાકરને ભેળવ અને મીઠાશમાં વધારો કર, ખાકી મમતાની સંગતમાં તે મીઠું જ ભળશે, કારણ કે તેને સ્વભાવ છાશ જેવા છે. તેની સાથે તેા ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, શાક, ભય, દુગ’છા, વિષય વગેરે જ આવશે, માટે હું ફરી વાર વિનતિ કરીને કહું છું કે-તું મારા સામુ જો અને મમતાના સંગ દૂર કર. ममता दासी अहितकरी हरविधि, विविध भांती संतासी; आनंदघन प्रभु विनंती मानो, और न हितु समतासी. नाथ० ॥३॥ “ મમતા દાસી દરેક પ્રકારે અહિત કરનારી છે, તેથી તે તને અનેક પ્રકારે સંતાપ આપશે. હું શુદ્ધ આનંદસ્વરૂપ નાથ ! મારી વિનતિ શ્રવણુ કરા, સમતા જેવું–(સમતા સિવાય) બીજું કેાઇ હિત કરનાર નથી. ” ભાવ—મારા નાથ ! એક બીજી વાત કહું તે પણ સાંભળે. એ મમતા કે જેના સંગમાં આપ પડી ગયા છે તે કાંઇ શેઠાણી કે રાજપુત્રી નથી, એ તા દાસી છે, માહુ રાજાના ઘરની પરિચારિકા છે, ખદી છે અને આપ જેવા ઉત્તમ પુરુષ દાસી સાથે સંબંધ કરે તે કોઈ રીતે ઉચિત ગણાય નહિ. વળી તે આપને અનેક પ્રકારે નુકશાન કરનારી છે, આપને નરક નિગેાદમાં નાખનારી છે, સંસારમાં રઝળાવનારી છે અને મહાચક્રભ્રમણ કરા ૩ અહિતકરી—અહિત કરનારી. હર=દૂર કર. વિધિ=વિધિપૂર્વક, હરવિધિકાઇ પણ પ્રકારે. ભાંતી= પ્રકાર. સંતાસી=સંતાપ આપશે. પ્રભુ=ભગવાન, નાથ માતા=શ્રવણ કરા. ઓર=મીજી. હિંતુ=હિત કરનાર. સમતાસી=સમતા જેવી. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી આનધનજીનાં પદ્મા વનારી છે; માટે આપ એને શાસ્ત્રવિહિત રીતિએ ત્યાગ કરે. શાસ્ત્રવિહિત રીતિએ છે કે સંસારનુ' સ્વરૂપ ખરાખર ઓળખી, સ્વપરના ખ્યાલ કરી, પરભાવ તરફ વિરાગ લાવી સંસારથી ઉદ્વિગ્ન મન કરવું. માત્ર એ રીતિએ જ આપ ખરાખર મમતાનો ત્યાગ કરી શકશે. બાકી જો ખીજી કોઈ પણ રીતે આપ તેના ઉપર સામ્રાજ્ય ચલાવવા પ્રયત્ન કરશે અને તેના માત્ર તિરસ્કારથી સમજણુ વગર ત્યાગ કરવા દોડશે તે તે બેવડા—દશગણા જોરથી તમારી સામે થશે, તમને વધારે જોરથી સંસારમાં સાવશે અને તમારા નામે ખાટાં ખત બનાવવા મડી પડશે, માટે એના આપ. રીતસર ત્યાગ કરા, તેનાથી આપ ન્યારા થાઓ, તેની સાથેના સંબંધ કાપી નાખા, નહિ તે આપ જરૂર માનશે કે એ તમને વિવિધ પ્રકારે સંતાપ આપશે. ઉપર જણાવ્યું તેમ તે તમને ચારે ગતિમાં ધકેલા ખવરાવશે, તમારી સાથે વિષયકષાયને જોડી દેશે, તમને પ્રમાદમદિરા પાઈ ચકચૂર બનાવી ભાન ભૂલાવી દેશે, તમને વિવેક સાથે સબંધ પણુ કરવા નહિ દે અને તેવી રીતે તમને નીચા અને નીચા ઉતારી છેવટે તમને સંસારસમુદ્રમાં ડૂબાડી દેશે. ( નિગેાદમાં પહેાંચાડી દેશે) અને તે વળી તે સાથે તમારે ગળે એવા પથ્થર માંધશે કે તમે કદિ ઊંચા પશુ નહિ આવી શકે. તમને ઊંચા આવવાના ખ્યાલ પણ નહિ આવે અને તે પ્રમાણે અધમ સ્થિતિમાં રહી અહેાનિશ દુઃખ પામ્યા કરશે. આવી રીતે મમતા અનેક પ્રકારે સંતાપ આપનારી છે અને વધારે સંતાપ દેનારી થઇ પડશે તેના વિચાર કરે. રિવિધના હરેક પ્રકારે એવા અથ કરીએ તે પણુ દરેક પ્રકારે અહિત કરનાર મમતા છે એમ તેના ભાવ આવે છે એટલે સંતાપ આપવામાં તે કોઇ ભાખતની કચાશ રાખતી નથી, તેના હાથમાં જે ઉપાય આવે તેને તે પ્રયાગ અજમાવી લે છે. મમતા આવી છે તેથી હરેક પ્રકારે તેના ત્યાગ કરવા ઉચિત છે. આવેા અથ હરવિધિના કરેલા જૂની પ્રતમાં છે. અથવા પ્રથમ પંક્તિના બીજો અર્થ આ પ્રમાણે પણુ થાય. · મમતા દાસી છે, અહિત કરનારી છે તેને વિધિપૂર્વક દૂર કર. ' હે નાથ ! અત્યારે તે તમે વિષયકષાયમાં ડૂબી ગયા છે પણ તમારું શુદ્ધ સ્વરૂપ આનંદમય છે, પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ નિર ંજન છે તેને ઉદ્દેશીને હું કહું છું કે હે આનંદધન નાથ ! મેં આપને ઉપર વિનંતિ કરી તે આપે સાંભળી, તે મારી માગણી તરફ ધ્યાન આપે। અને મારી સામું જુએ. હું તમને ખરાખર કહું છું કે તમારું ખરેખરું હિત કરનાર સમતા સિવાય બીજું કાઈ નથી. તમે ગમે તેની પાસે જશેા, ગમે તે ક્રિયા કરા, ગમે તેટલાં અનુષ્ઠાના કરશે, પણ જ્યાં સુધી તમે સમતાના સંગ કરશે નહિ, ત્યાં સુધી સ ફ્રાંફાં છે; કારણ કે તેનાં કુટુ'બીએ સારાં છે, તે સારી છે અને તે તમારી પેાતાની છે, તમારા પર સ્વાભાવિક, નિકૃત્રિમ પ્રેમ રાખનારી છે અને તે હું પોતે જ છું, * આ અર્થ પણ બધએસતા છે જે સબંધ જોવાથી સમજાશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ નવમું પદ મારો અને સમતાને અભેદ છે, માટે નાથ ! મમતાની સોબત છોડી દે અને મારી સામું જુઓ, મારી વાત સાંભળે, મારે મંદિરે પધારે અને મારી સાથે રમણ કરે. - સમતા સિવાય આ જીવને કેઈ હિત કરનાર નથી એ હકીકત જરા વધારે ફુટ કરીએ. આ જીવ જ્યાં સુધી મમતાસંગમાં આસક્ત રહી પૌગલિક વસ્તુઓ પર પ્રેમ રાખે છે ત્યાં સુધી તે કદિ ઊંચે આવી શકતા નથી, કર્મબંધનમાં જકડાઈ નિયમ વગર અહીંતહીં રખડ્યા કરે છે, તેના વિચાર સુધરતા નથી, તેની આત્મપરિણતિની નિર્મળતા થતી નથી, તેનામાં શાંતિ, ક્ષમા, ધીરજ, અનુકંપા વિગેરે સદ્ગુણે આવતા નથી, તેનામાં ઔદાર્ય, ગાંભીર્ય, સહિષણુતા, તેજસ્વિતા પ્રગટ થતાં નથી, તેથી તે વિષયકષાયમાં આનંદ માને છે, સંસારમાં સુખ માને છે અને ઘર, સ્ત્રી, પુત્ર, દેહમમત્વમાં રામા રહે છે, પણ જ્યારે તેની પરિણતિ સુધરે છે ત્યારે તે સંસારનું સ્વરૂપ સમજે છે, વિષયના કટુ વિપાક જોઈ શકે છે, કષાયેવૃક્ષનાં કડવાં ફળને સ્વાદ જાણી શકે છે, પછી તેને તેઓ ઉપર તિરસ્કાર છૂટે છે, ક્રોધ ઉપજે છે અને પછી સ્વવસ્તુ કઈ છે તે શોધવાની પ્રબળ ઈચ્છા થતાં તેને સ્વપરનું જ્ઞાન થવા માંડે છે, સંસારનું અનિત્ય સ્વરૂપ સમજે છે, જીવને શરણ આપનાર અન્ય કોઈ નથી, પિતે એકલે છે અને પિતે જ પિતાનું સુધારી શકે તેવી સ્થિતિ કે શક્તિવાળો છે એ તેના જાણવામાં આવી જાય છે, ત્યાર પછી તે સર્વ જીવોને બંધુ તુલ્ય જુએ છે, તેઓમાં રહેલી અનંત શક્તિને ખ્યાલ કરી શકે છે, એમ કરતાં કરતાં તેને ગુણ ઉપર અતુલ્ય પ્રીતિ અને દેષ ઉપર ઉપેક્ષા થાય છે. છેવટે એકાંત ગુણ ગ્રહણ કરી સ્વાત્મસત્તામાં તે લીન થઈ જાય છે, પરભાવને ત્યાગ કરે છે, અધ્યવસાયની વિશુદ્ધિ કરે છે અને જ્ઞાનાનંદમાં મગ્ન થઈ, અધિકાર એગ્ય ક્રિયા-અનુષ્કાને કરી છેવટે કર્મબંધનને ત્યાગ કરતો જાય છે. આત્મજાગૃતિમાં રસ લેતા જાય છે અને ભવ પર નિર્વેદ લાવે છે. આવી સ્થિતિને સમતા કહેવામાં આવે છે અને તે આત્માને અત્યંત હિત કરનારી છે, ઉલ્કાતિમાં મદદ આપનારી છે અને છેવટે નિર્વાણ પ્રાપ્ત કરાવનારી છે. આ સમતા એ જ શુદ્ધ ચેતના છે, અથવા અન્ય દૃષ્ટિથી જોઈએ તે સમતા એ શુદ્ધ ચેતનાદર્શક એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે, એના સિવાય આ જીવનું વાસ્તવિક હિત સાધનાર બીજું કઈ નથી. જેમ મીઠા વગરની રસોઈ સ્વાદ રહિત છે, જેમ રસ વગરની કેરી નકામી છે, જેમ પ્રેમ વગરને મેળાપ અર્થ વગરને છે તેમ સમતા વગર ગમે તેટલાં ક્રિયા-અનુષ્ઠાન કરવામાં આવે પણ તે એકડા વગરનાં મીંડાં જેવાં છે, એમ સ્વરૂપ સિદ્ધ સાક્ષરો વારંવાર જૂદા જૂદા આકારમાં આ જીવના એકાંત હિત ખાતર કહી ગયા છે. તેથી એમ જણાય છે કે સમતા વગર આ જીવનું વાસ્તવિક હિત સાધી આપનાર અન્ય કેઈ નથી. (સમતાનું વિશેષ સ્વરૂપ, તેને પ્રાપ્ત કરાવનાર સાધનો અને તેને અંગે પ્રાપ્ત થતી મૈત્રી, પ્રદ, કારુણ્ય, માધ્યશ્યાદિ ભાવનાઓ પર શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. તેના ઈરછકને ત્યાંથી તેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકશે). Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી આનંદઘનજીનાં પદો તેટલા માટે હે નાથ ! તમે મમતાને સંગ મૂકી દે અને મારા સામું જુઓ. હું તમને ખાત્રી આપું છું કે–તમને હિત કરનાર સમતા સિવાય અન્ય કેઈ નથી, તમે જેને તમારી માને છે તે તે તમને બનાવે છે, એને એળે (પડછાયે) પણ તમે જશો તે પસ્તાશે, માટે તમારા ખરા સંબંધી છે તેને તમે આદરે, તેઓની સાથેનું સગપણ સ્પષ્ટ કરે અને તેઓની સાથે તમારું જીવન ઓતપ્રેત જેડી દે. પદ દશમું રાગ-ટડી. परम नरममति औरन आवे. परम. मोहन गुन रोहन गति सोहन, मेरी वैर ऐसे निठुर लिखावे. परम० १ “બીજી મારી શેક મમતા આવે ( ત્યારે તે) તે અત્યંત નરમ બુદ્ધિવાળે, અતિ આકર્ષક, ગુણને રાશિ અને શોભા કરવાવાળી ગતિવાળો (થઈ જાય છે, અને મારી વખતે તો એ કઠેર થઈ જાય છે.” ભાવ–આ પદનો ભાવ પ્રથમ મારા ગુરુશ્રીએ જેમ સામાન્યથી લખાવ્યું છે તેમ લખી જાઉં છું. શુદ્ધ ચેતના આત્માને કહે છે કે-હે પ્રેમવંત ! પેલી મમતા આવે છે ત્યારે તે તમે પીગળી જાઓ છો, તમારા વિચાર નરમ ઘેંસ જેવા થઈ જાય છે, વળી તે સર્વ કેવા લાગે છે–આકર્ષણ કરનારા લાગે છે, તમે વિપરીત ગુણની ખાણ થઈ જાઓ છો અને તેની ચાલ શેભા કરવાવાળી છે એમ તમે ધારે છે અને મારો વખત આવે છે ત્યારે તે તમે કઠોર થઈ જાઓ છો. છૂટક પદના ટબામાંથી આ પદને નીચે પ્રમાણે ભાવ નીકળે છે. “હે શ્રદ્ધા ! પતિના ગુણે પ્રમાણે વર્તન કરી સારી ચાલવાળી સુકેમળ સુમતિ મારી પાસે આવતી નથી અને મારી વરણુ જે કુમતિ છે તે મારા તરફ અતિ કઠેર જણાય છે. આવી મારી સ્થિતિ છે. આ પ્રમાણે મુમુક્ષુ જીવ બોલે છે.” મને આ પદને ભાવ નીચે પ્રમાણે સ્કુરે છે તે હું લખી નાખું છું. આગલા પદમાં શુદ્ધ ચેતનાએ ચેતનજીને જાગ્રત કરવા માટે બહુ વિનતિ કરી, તેઓને મમતાસંગથી થતી વગેવણ, હાંસી અને સમતાનું એકાંત હિતસ્વીપણું બતાવી આપ્યું, પણ ચેતનજી તે એકના બે થયા નહિ, તેઓ તે મમતાના રંગમાં મસ્ત થઈ સંસારમાં આનંદ માનવા ૧ પરમ=પ્રેમવંત. નરમમતિ નરમ બુદ્ધિવાળા. ઔરન=મમતા વિગેરે બીજી, મેહન=આકર્ષક. નરેન=ગુણના સ્થાન. ગતિ ચાલ. સહન=શોભા કરવાવાળા. વર વખતે. એસ=એવા. નિરનઠોર. લિખાવે થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ દશમું પ ૧૮૭ લાગ્યા, ઘરબાર, સ્ત્રી, ધન, પુત્રમાં પેાતાનું સમ્વ સમજવા લાગ્યા અને વિષયકષાયરૂપ કાદવમાં રગદોળાવા લાગ્યા, ત્યારે છેવટે શુદ્ધ ચેતના મનાવી મનાવીને થાકી તેથી પેાતાના પેટની બળતરા પેાતાની સખી શ્રદ્ધા પાસે કાઢવા લાગી. સ્ત્રીએ હમેશાં મહેનપણીને મળે છે ત્યારે તેની પાસે પેાતાની ગુપ્ત હકીકત કહે છે અને ખાસ કરીને જે સ્ત્રીઆને શાકનુ શલ્ય હાય છે તે પેાતાના પતિના સંબંધમાં અને તેના તરફથી થતા વર્તનના સંબંધમાં વારંવાર પેાતાની સખી પાસે ફરિયાદ કર્યાં કરે છે. તેવી રીતે શુદ્ધ ચેતના શ્રદ્ધાને કહે છે કે–જ્યારે ઓરન એટલે બીજી મારી શેક મમતા, અજ્ઞાનતા વગેરે મારા પતિ પાસે આવે છે ત્યારે તે તદ્દન નરમ થઈ જાય છે, પોચા થઈ જાય છે, ઢીલા થઈ જાય છે. અવલાકન ઉપરથી જણાશે કે-મનુષ્યના સ્વભાવમાં એક નબળું તત્ત્વ હાય છે તેને જ્યારે અડવામાં આવે છે ત્યારે આ જીવ તદ્દન રૂ જેવા નરમ થઈ જાય છે, ગમે તેવી શક્તિવાળા હાય તે પણ તે અશક્ત થઇ જાય છે અને જાણે તેની બુદ્ધિ આગળ જરા પણ વધી શકતી ન હેાય તેવા તે થઇ જાય છે. ચેતન પણ મમતાની સામતમાં હાય છે ત્યારે ઘેંસ જેવા નરમ થઇ જાય છે, તેની સાથે લટી પડે છે, તેના સંબંધમાં આવવાથી જાણે તકૂપ જ હોય તેમ વર્તન કરે છે. જો કે એ મારા પતિ માહન છે એટલે સને માહુ પમાડે તેવા, આકષ ણુ કરે તેવા સુંદર છે, ગુણુના રાહણાચળ છે અર્થાત્ ગુણ્ણારૂપી રત્નાની ખાણુ જેવા છે અને સાહન એટલે સુંદર ગતિવાળા છે, છતાં જ્યારે મારી શાક તેની પાસે હાય છે ત્યારે વિભાવદશાનુ જોર એના પર એટલું બધું થઈ જાય છે કે જાણે પાતે તદ્રુપ હોય તેવા તેના દેખાવ લાગે છે, તેનાં વન, વાણી અને વિચારા મમતામય હાય-સૉંસારમય હોય તેવા દેખાય છે, તે જાણે સ્વભાવદશામાં વર્તતા હાય, જાણે મમતા એ જ એની સ્વભાવદશા હેાય એવા એ અનાદિ વિભાવને લીધે થઈ જાય છે અને જ્યારે મારા સંબંધની વાત એની પાસે કાઈ કરે છે, મારું નામ કેઈ તેની પાસે લે છે, મારી સાથે રમણ કરવાની કોઇ તેને સૂચના કરે છે ત્યારે તે તે એવા કઠોર બની જાય છે કે તે વાત તરફ્ ધ્યાન પણુ આપતા નથી, તે તરફ રુચિ બતાવતા નથી અને તે ભાવમાં રમણ કરવાનું મન બતાવતા નથી. મારી શાકના સંબંધમાં હાય ત્યારે તે લહેરમાં આવી જાય છે અને મારી વખતે તે જાણે અણુમાનીતી સાથે વર્તન કરવું હાય તેવા કડક બની જાય છે, મારાં બતાવેલાં એનામાં સ્વભાવે રહેલાં છે તેવાં શાંતિ, ક્ષમા, દયા, બ્રહ્મચર્ય, સત્યાદિ ગુણા તે પેાતામાં પ્રકટ કરતા નથી, ઉગાડતા નથી, વિકસ્વર કરતા નથી. મમતાના સંબંધમાં જેવા તે પાચા–નરમ હૃદયના થાય છે તેવા જ મારા સંબંધમાં કઠોર હૃદયના ( hard-hearted ) તે થઇ બેસે છે. આ પ્રમાણે અર્થ કરવામાં બીજી ગાથામાં રહેલ પદના અર્થ જરા ખેંચવા પડે છે તે વિચારવા ચાગ્ય છે, બાકી સામાન્ય રીતે એ અર્થ આગળના પદ સાથે અને વસ્તુરચના સાથે હુ અનુપમ થઈ પડે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી આન ઘનજીનાં પદ્મા चेतन गात मनात न एंते, मूल वसात जगात बढावे; कोई न दूती दलाल विसीठी, पारखी प्रेमखरीद बनावे. परम० २ "6 હું ગાઉં છું પણ ચેતન એથી પણ મનાતા નથી અને મૂળ વસ્તુથી જગાત વધારી મૂકે છે. વળી વચ્ચે કાઇ હુશિયાર તી કે દલાલ પણ નથી જે પ્રેમની પરીક્ષા કરી તેની ( પ્રેમની ) ખરીદી કરાવે. ” ભાવ—અહીં પહેલા અને ખીજા શબ્દની જગ્યા ફેરવવી પડી છે એટલેા અ તાણુવા પડે છે. હું સખી શ્રદ્ધા ! હું આટલું આટલું ગાઉં છું, કહું છું, મેં ચેતનને ખુશી કરવા અગાઉ સારગ રાગવડે મમતાની સ્થિતિ સમજાવી અને તેવી રીતે તેમને આનંદ આપવા અને મારે વશ કરવા હું અનુપમ ગાન કરું છું પણ એ તે એટલાથી માનતા નથી અને મારી શાક-કુલટા મમતાને ઘેર ગયા જ કરે છે, એનેા સંગ જ છેાડતા નથી અને મારી સાથે કઠારપણે વર્તે છે, મારી વાત પશુ સાંભળતા નથી. આવી રીતનું વર્તન કરીને તેઓ મૂળ વસ્તુની કિંમત કરતાં જગાત-દાણુ વધારી મૂકે છે. સામાન્ય રીતે જગાત સે રૂપિયાના માલ પર અડધા ટકા કે ટકા હોય છે. કોઈ જગ્યાએ દોઢથી બે અને કેટલાંક રાજ્યમાં પાંચ ટકા હેાય છે, પણ મારા નાથ તે મૂળ વસ્તુ કરતાં તેના પરના ખેો વધારી મૂકે છે એટલે સે રૂપિયાના માલ પર ખસે, પાંચસે કે હજાર ટકા જગાત આપવી પડે એવી સ્થિતિ લાવી મૂકે છે. મમતાના સંગમાં રહી ટૂંકા વખતમાં એટલાં બધાં કર્યાં ખાંધે છે કે તેને લઈને દુર્ગતિમાં અનંતા કાળ રખડવુ પડે છે. હાલ તે તેએ મમતાના સંગમાં રહીને માહન, ગુણુરોહન ને ગતિસાહન મટી જઇ દોષના સ્થાન અની ગયા છે, પણ જ્યારે તેનું ઋણ ચૂકવવું પડશે ત્યારે તેઓને ખરું ભાન થશે કે આ તેા મૂળ વસ્તુને હજારાગણા ખાજા તળે મૂકી દીધી છે અને તે એવી રીતે કે તેને ઊંચે આવતાં પણ બહુ વખત લાગે તેમ છે. અથવા મૂળ વસાત-એટલે મૂળ-થેાડાં માની લીધેલાં સુખની વસાત–વાસ્તે ક ખ ધરૂપ દેવું વધારી મૂકે છે. આ સંબંધમાં ‘ મૂલડો થોડો ભાઇ વ્યાજડા ઘણા રે, કેમ કરી દીધા જાય ' એ પર ચાપનમું પદ છે તે પર વિસ્તારથી વિવેચન કરવામાં આવશે. હવે આવી રીતે હે બહેન ! મારા નાથ તે પરભાવમાં મસ્ત બની તદ્રુપ (દુર્ગુણુના રાશિરૂપ) થઇ જઇ મારી વાત પણ સાંભળતા નથી, મારા સામું પણુ જોતા નથી. કમનસીબે તેઓને ઠેકાણે લાવે તેવી સ ંદેશા લાવ લઈ જાવ કરનારી કાઇ દૂતી પણ નથી. તીનું કામ પ્રેમી જોડા વચ્ચેના સંદેશા લાવ લઇ જાવ કરી તેઓના મેળાપ કરી આપવાનું ૨. ચેતન=આત્મા. ગાત=હુ' ગાઉં છું. એ તે=એટલેથી, મૂલવસાત=મૂળ વસ્તુથી. જગાત=દાણ. ખઢાવે=વધારી મૂકે છે. વિસીડી વિશિષ્ટ, ચાલાક, પારખી=પરીક્ષા કરી. પ્રેમખરી=પ્રેમના સોદો. બનાવે= કરી આપે. * જુએ પદ નવમું. Page #199 -------------------------------------------------------------------------- ________________ દશમું પ ૧૮૯ છે તે તુ જાણે છે, પણ મારી પાસે એવી કાઇ ચતુર દૂતી પણ નથી કે જે મારા સંદેશા પતિને પહેાંચાડી અમારે એને સમાગમ કરી આપે-અમને એને જોડી આપે. તેમ જ એ વ્યાપારી વચ્ચે વાંધા પડ્યો હાય તે પતાવી આપી માલ વેચાવી શકે તેવે અથવા એ વ્યાપારીને એકઠા કરી માલનું સાટું કરાવી શકે એવા ટુશિયાર-ચાલાક દલાલ પણ મને મળતા નથી. સાધારણ દલાલથી કાંઇ માટા સાદા થઈ શકતા નથી તેમ જ મેટા વાંધા પણુ પતી શકતા નથી અને મારે અને મારા પતિને તે ઘણા કાળથી વાંધા પડી ગયા છે કાઢી આપે એવા કાઈ દલાલ પણ જણાતા નથી. જો હુશિયાર દલાલ હોય તે મારા પ્રેમરૂપ કરીઆણાની કિમત કેટલી છે, તે માલ કેવા સારા સાજો અને ટકાઉ છે અને મમતાના માલ કેવા તકલાદી અને પરિણામે અહિત કરનારા છે તે બતાવી મારા પ્રેમને સાદો કરી આપે, પણ દૂતી કે દલાલનું કામ કરે તેવું મારી પાસે નથી. મહેન ! તુ જાણે છે કે પ્રેમની બાબતમાં વચ્ચે પડી મેળાપ કરાવી આપવાનું કામ ીનું છે અને ખરીદીનુ કામ દલાલનું છે, પણ મારો પ્રેમ અપાર અને અનંત છે, પરિણામે મહાસુખ આપનાર છે અને મમતાના પ્રેમ ખાટા, ઉપર ઉપરના અને પરિણામે મહાદુઃખ આપનાર છે. એમ બતાવી આપે એવા કેાઈ દલાલ નથી એ મહાદુઃખની બાબત છે. માલ પરખાવવાનું કામ પશુ દલાલ જ કરે છે અને એ સેઢે તેનાથી ઉતરી શકે છે, વેપારી પાતે જે યુક્તિથી વાત કરી શકતા નથી તેવી યુક્તિથી દલાલ કામ કરી શકે છે, કારણ કે સાદા કરાવવા તે તેના ખાસ વિષય છે. આ પ્રમાણે હું સખિ ! હું ગાઉં છું પણુ પતિ મારી વાત માનતા નથી અને મમતાના સંબધમાં રહી કબંધ વધાર્યા કરે છે. હવે તે ધર્મઘાષ જેવા કેાઈ દલાલ આવે તે તે પ્રેમની કિમત - અકાવી સાદે કરાવી આપે. સિખ ! આવા ચતુર દલાલની બહુ જરૂર છે અથવા તા તારા જેવી કોઈ ીનુ કામ કરે તેા પ્રેમખરીદી થઈ શકે એમ છે. जांघ उघाडी अपनी कहा एते,* विरहजार मिस मोही सतावे; + एती सुनी आनंदघन नावत, और कहा कोउ डुंड बजावे. परम० ३ “ જાગ ઊઘાડીને આવા પ્રકારની કથા ( મારી કથા ) મેં કહી કેમ કે વિરહની * ‘ જા ́ધ ઉધારી શ્રવણ કહી એતી' એ પ્રમાણે પાઠાંતર છે. + સતાવેને બલે સંતાપે પા અન્યત્ર છે. † · નાવત ' ને બદલે વિનતિ ' એવા પાડે કાઈ પ્રતમાં છે. ૩ જાધ=સાથળ. અપની=અમારી. કહા=કથા. એતે=આ પ્રકારની. વિરહાર=વિરહરૂપ જાર પુરુષ અથવા વિરહની વાળા. નિસરાતે, માહી=મને. સતાવે=સંતાપ આપે છે. ખેતી આટલી. સુની=સાંભળી. આનધન શુદ્ધ સ્વરૂપમાં આનંદસ્વરૂપ ચેતન મારા પતિ. નાવત=આવે નહિ ઔર કહાબીજી' તે શું. કાશું'. '=ઢાલ, બજાવે વગાડે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી આનૠનજીનાં પદ્મા જવાળા મને રાત્રે ( ઉપલક્ષણથી દિવસે પણુ) ખડુ સંતાપ આપે છે, આટઆટલું સાંભળીને પણ આનઘન પ્રભુ ચેતન મારે મંદિર) જો ન પધારે તે બીજું તે શુ કાંઈ ઢોલ વગાડાય ? ” ભાવ—હું શ્રદ્ધા બહેન ! વળી દલાલ અથવા તીને બધી વાત કહેવી એ પણ પેાતાની જાંગ ઊઘાડવા જેવું છે. તું જાણે છે કે ગમે તેમ છે તે પણ ચેતનજી મારા પતિ છે, મારા નાથ છે, શુદ્ધ દશામાં આવે ત્યારે મારી સાથે રમણ કરનારા છે તેથી અત્યારે તે જો કે તેઓ મારી શેક મમતાના મંદિરમાં રમણ કરે છે, મમતા સાથે આસક્ત થઇ ગયા છે તે પણ તેઓની વાત ખીજાને કરવી એ મારા ઘરનાં છિદ્ર ઊઘાડાં પાડવા જેવું કામ છે અને સુજ્ઞ સ્ત્રીએ પેાતાના ઘરની વાત ખીજાને કરવી એ કાઇ પણ પ્રકારે ઠીક તેા કહેવાય નહિ. હું ગમે તેમ તેાયે ચેતનની સ્ત્રી છું, ચેતનના ઘરની દાસી છું અને ગૃહિણી ઘરની એખ ઉઘાડે એ સતીકતવ્ય કહેવાય નહિ. મારે એમની સાથે રહેવાનું અને અત્યારે હું તેમનું વાંકુ મેલું તેા કુલીન સ્ત્રીને ચેાગ્ય કહેવાય નહિ. આવી જાંધ ઊઘાડવા જેવી અમારી કથા જ્યાં ત્યાં કર્યાં કરવી એ મને તે જરા પણ યગ્ય લાગતું નથી, તે પણ હું સખિ ! મેં જાંઘ ઉઘાડીને પણ મારી વાત તને કરી, કેમકે મારા પતિ મારા મંદિરે પધારતા નથી, મને એકલી રાખી મૂકે છે તેથી તેના વિરહથી ઉત્પન્ન થયેલી જવાળા મને આખી રાત હેરાન કરે છે. પતિ વગરની સ્ત્રીઓની રાતે જે દશા થાય છે તે મારે દરરાજ અનુભવવી પડે છે અને તે મને જરા પણુ પસંદ આવતું નથી. બીજો અર્થ એમ પણ થાય છે કે–મારા પતિ મારી સાથે રીસાણા છે એ વાતની લ′પટ પુરુષાને ખબર પડી છે તેથી તે મને રાતે અનેક પ્રકારના ત્રાસ આપે છે, દુઃખ આપે છે અને મંદિરના કમજો મેળવે છે. આ જાર પુરુષ તે પરભાવ સમજવા. પૌદ્ગલિક ભાવમાં અથવા ચેતનેતર અન્ય વસ્તુમાં રમણુ કરવારૂપ લપટ પુરુષ શુદ્ધ ચેતનાના મદિરના કબજો, ચેતન વિભાવદશામાં હાય છે ત્યારે, લે છે અને પછી તેનાથી અન પરપરા ચાલે છે. જો પતિ મારે ઘેર હાય, મારા મદિરને પાવન કરતા હાય તેા રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પરભાવનુ જોર જરા પણ ચાલી શકતું નથી, તેઓ મારા મદિરમાં દાખલ થવાની હિંમત પણ કરી શકતા નથી, પણુ પતિશૂન્ય મ ંદિર જોઇ તેઓ પોતાના દોર સારી રીતે ચલાવે છે અને મને હેરાન હેરાન કરી નાખે છે. અથવા વિરહાનળની જ્વાળા મને આખી રાત હેરાન કરે છે, સળગાવી મૂકે છે, ખાળી નાખે છે અને પતિવિરહિણી સ્ત્રીની પેઠે મને સતાવ્યા કરે છે. જાર ચેતનાને ત્રાસ આપે અને મંદિરના કબજો લે એ પ્રસંગે ચેતન અને ચેતનાને અભેદ્ય કલ્પી ચેતન પર તેઓ પોતાના દોર ચલાવે છે એમ વિચારવું. આનંદઘન શબ્દથી અહીં શુદ્ધ દશામાં આન્યા પછી સમજવા, એએ ભવિષ્યમાં પરભાવ ત્યાગ કરી અખંડ આનંદ કરનાર થવાના છે એ દશાને ઉદ્દેશીને અત્ર તેનાં સંબંધી અખંડ ચિદાનંદસ્વરૂપ ચેતન ભાગવનાર અને તેમાં રમણુ આનંદઘન નામે શુદ્ધ ચેતના Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ અગિયારમુ પદ વાત કરે છે. હે શ્રદ્ધા ! આવી રીતે ચેતન અને મારી વચ્ચે પડી દલાલીનુ કામ કરનાર કાઇ નથી. તેઓ તા મમતાનાં મંદિરે પડ્યા રહે છે અને મારા સંબંધી વાત આવે છે કે તે કઠોર બની જાય છે. હું તેા તેમને રીઝવવા ગાયન ગાઉં છું, સમજાવુ' છુ, પગે પડું છું, પણ તેઓ મારી વાત તરફ લક્ષ્ય આપતા નથી. જો સિખ ! તે દૂર ઊભા ઊભા આપણી વાત સાંભળે છે, આટલી આટલી મે તારી પાસે વાત કરી તેઓએ સાંભળી છે તે પણ તે આંખ આડા કાન કરે છે, મારા મ ંદિરે પધારતા નથી, ત્યારે હવે તે શું હું ઢોલ વગાડું? મેં આટલી વિનતિ કરી, મારે તેઓ સાથેના સંબધ તેને બતાવી આપ્યા, મમતા તેની વગેાવણી અને હાંસી કરાવે છે એ બતાવી આપ્યું અને હું તેઓનું એકાંત શ્રેય કરનાર છું એમ સ્પષ્ટ સમજાવી આપ્યું, છતાં પણ મારા પતિ તે મારા તરફ કઠોર જ રહે છે ત્યારે સિખ ! મારે તે હવે શું ઢોલ વગાડવા ? અમુક મનુષ્યની વિનતિ કરવા છતાં પણુ માને નહિ ત્યારે આ પ્રમાણે કહેવાના પ્રચાર છે કે ભાઇ ! હવે તે શું ઢોલ વગાડીએ અમારાથી બને તેટલું કર્યું, અને તેટલી રીતે સમજાવ્યા, છતાં પણ એ ભાઈશ્રી તે માનતા નથી ત્યારે શું કરીએ ? શુદ્ધ ચેતના તે ભાષાના ઉપયોગ કરી કહે છે કે આટઆટલી વાત મેં મારા પતિને હું સિખ ! ઘણી વાર કહી પણ તે તે મારા મંદિરે પધારતા જ નથી, સિખ ! બહેન ! હું મારા દુઃખની વાત તે કેટલી કહું ? હવે તા કેાઇ ઢોલ વગાડે તા જૂદી વાત છે, મારી કથા કહેવામાં તે કાંઈ વળે તેમ લાગતું નથી. આ પત્તુના આ પ્રમાણે અર્થ વધારે સમીચીન લાગ્યા છે, તે આગળ પાછળના પદ્મ સાથે અને ગ્રંથકારની રચનાના મુખ્ય તત્ત્વ સાથે બરાબર અંધબેસતા આવે છે એમ મને લાગે છે. હવે આ પ્રમાણે શુદ્ધ ચેતના અને શ્રદ્ધા વચ્ચે જે વાત થઇ તે ચેતને દૂર રહી સાંભળી તેનું પરિણામ શું આવે છે તે આપણે આગળ જોઇએ છીએ. પદ્મ અગિયારમુ રાગ-માલકાશ, વેલાવલ ટાડી आतम अनुभव रीति वरीरी. आतम मोर बनाए निज रूप निरुपम, तिच्छन्न रुचि कर तेग धरीरी ; + आतम० १ + કરીરી ' એવા પાાન્તર છે. * ‘ તિષ્ઠિન ’ એવા પાટાન્તર છે. ૧ વરીરી=મ્રહણ કરી, અંગીકાર કરી. માર=માડ, ટોપ-પૂર્વે કપાળ પર લડવૈયા બાંધતા હતા, હાલ લગ્ન વખતે સ્ત્રી બાંધે છે તે આકારવાળા, અન એ=બનાવ્યો. તિચ્છિન્ન=તીષ્ણુ. કર=હાથ, હાથમાં. તેગ=તરવાર, ખડ્ગ. ધરીરી=ધારણ કરી. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઋનજીનાં પદા “ આત્માએ જ્ઞાનદશા અંગીકાર કરી. આત્મસ્વરૂપરૂપ અનુપમ મેડ બનાવ્યા અને તીક્ષ્ણ રુચિરૂપ હાથમાં તરવાર ધારણ કરી. 22 ૧૯૨ ભાવ—અગાઉ શુદ્ધ ચેતનાએ પેાતાની બહેનપણી શ્રદ્ધાની પાસે આત્મા સંબંધી વાત કરી અને તે મમતા પાસે કેવા સીધા ચાલે છે અને પેાતાની સાથે કેવા કઠોર થઈ જાય છે તે પણ કહ્યુ'. તે વખતે ચેતન ખાજુમાં રહી સર્વ વાત સાંભળતા હતા, તે હવે સુમતિને મંદિરે આવવાના વિચાર કરવા લાગ્યા. તેવા પ્રસંગમાં અનુભવજ્ઞાનવડે તે કેવી દશા વર્તાવશે તે સુમતિ તાદૃશ્ય ચિતારથી બતાવી આપે છે. આ સાધક દશાનું સ્વરૂપ બતાવવાનું કારણ એ છે કે એથી ચેતન સુમતિને મંદિરે જરૂર આવે. અહીં સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેના તફાવત જણાવી દેવા પ્રાસંગિક થઇ પડશે, સુમતિ એટલે શુદ્ધ વિચાર. તે દ્રવ્યથી ખારમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે, અને જ્યારે મેહનીય વિગેરે કમના ક્ષય થઈ કૈવલ્યદશા પ્રાપ્ત થાય છે ત્યારે શુદ્ધ ચૈતના પ્રાપ્ત થાય છે જે સિદ્ધદશામાં પણ બની રહે છે. ખાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં જ હાય છે. ક્રમે ક્રમે ત્યાર પછી ચેતના શુદ્ધ થતી જાય છે અને તે વખતે તેને સુમતિ નામ આપવું વધારે ઉચિત છે. ઉપર પ્રમાણે વાત સાંભળી ચેતનજી કાંઇક ઠેકાણે આવ્યા અને સુમતિને મંદિરે પધાર્યાં. આ વાતની વધામણી શુદ્ધ ચેતના સુમતિને આપે છે. આ પત્રમાં શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવા ચેતનને જે માટું યુદ્ધ કરવુ પડે છે. તેનું વર્ણન પણ આપે છે. એ વન મનન કરવા લાયક છે. આત્માએ અનુભવની રીતિ કાંઇક ગ્રહણ કરી છે, તે માર્ગ પર આવવા લાગ્યા છે, તેની જ્ઞાન દશા જાગ્રત થઈ છે. તેણે જ્યારે અનુભવની રીતિ આદરવા માંડી ત્યારે તેને તુમુલ યુદ્ધ થયું. અગાઉ રાજાએ લડવા જતા ત્યારે માથા ઉપર ટોપની આગળ મેાડ બાંધતા હતા, જે રાજ્યચિહ્ન ગણાતુ હતુ. હાલમાં લગ્નાદિ પ્રસંગે સ્ત્રીએ મેતીને મેડ કપાળ પર બાંધે છે. ચાલુ ભાષામાં તેને મુગટ કહી શકાય. અહીં ચેતન જ્યારે મેહુ સાથે લડવા નીકળ્યા ત્યારે નિજ સ્વરૂપરૂપ-જેની ઉપમા આપી ન શકાય એવા મેડ બનાવ્યે અને તેને મસ્તક પર ધારણ કર્યાં. આત્માનું મુખ્ય કાર્ય નિજ રૂપ પ્રગટ કરવાનુ` છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય વગેરે રત્ના પર આવરણ આવી ગયુ છે તે દૂર કરી તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાદુર્ભાવ કરવા માટે એ સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવાનુ છે, અને તેથી જ તેને ભાલસ્થલ પર ધારણ કરી તેને પ્રકટ કરવાના દૃઢ સંકલ્પ બતાવે છે. આ નિજ રૂપ એવુ* અપ્રતિમ છે કે એને દુનિયાદારીની કોઇ વસ્તુ સાથે સરખાવી શકાય તેમ નથી, કારણ કે રત્નાદ્રિક પાર્થિવ પદાર્થાંની કિમત હદવાળી હાય છે પણ આ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીની કિમત જેવડે આંકી શકાય તેવા તા કોઇ પદાથ જ આ જગતમાં નથી. વળી તીક્ષ્ણ રુચિરૂપ તરવાર ચેતનજીએ હાથમાં ધારણ કરી છે. આ તીક્ષ્ણ રુચિરૂપ તરવાર ધારણ કરવામાં બહુ સામર્થ્ય તેણે બતાવ્યું છે, કારણ કે તીક્ષ્ણ રુચિ વગર સમ્યક્ત્વ કે Page #203 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું પદ ૧૯૩ પ્રાપ્ત થતું નથી અને સમ્યકત્વ વગર સર્વ કાર્ય એકડા વગરના મીંડાં જેવાં છે. ચેતન અનેક વખત યથાપ્રવૃત્તિકરણ કરે છે, પરંતુ અપૂર્વકરણવડે જયારે તે ગ્રંથભેદ કરે ત્યારે જ તેની ગણતરી થાય છે. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને બરાબર ઓળખી તેના ઉપર ખરેખરી રુચિ થાય, તેને પ્રાપ્ત કરવા દઢ સંકલ્પ થાય અને તે વગરનું જીવન તદ્દન વૃથા લાગે ત્યારે ગ્રંથભેદ થાય છે અને તે વખતે મેહનીય કર્મની દઢ ગાંઠ હોય તે ભૂદાઈ જાય છે. એ ગાંઠ ભેદવાના મહાન કાર્યને સિદ્ધ કરવા સારુ તીક્ષણ ધારવાળી રુચિરૂપ તરવાર હાથમાં ધારણ કરવી પડે છે. પછી અલેકઝાંડરે જેમ ગોરડીયન નોટ કાપી નાખી તેમ તેના વડે મેહનીય કર્મની દઢ-નિવિડ ગાંઠને ભેદ કરી નાખે છે. અનુભવરીતિ અનુસરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ તેટલા માટે નિજ રૂપ પ્રકટ કરવાને દઢ સંકલ્પ કરવો અને શુદ્ધ મા ગવેષી તે પર દઢ શ્રદ્ધા રાખવી એ આ ગાથાને રહસ્યાર્થ છેહવે મેહ રાજાની સાથે લડાઈમાં ચેતન કેટલું પરાક્રમ બતાવતો જાય છે તેનું સવિશેષ વર્ણન આપે છે. टोप सन्नाह+ शूरको बानो, एकतारी चोरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत, ऐ ऐ सुरिजन मुह नीसरीरी. आतम० २ “શૂરવીરનો વેશ ટોપ, બખતર અને એકતારે સુરવાળ તેણે પહેર્યો અને સત્તાના રણમાં–સમરાંગણમાં મેહને (એ) કાપી નાખ્યો કે ઉત્તમ પુરુષનાં મુખમાંથી અહો ! અહો !” એમ નીકળી ગયું ! ! ભાવ–મોહ રાજાની સાથે મહાતુમુલ યુદ્ધ થવાની શરુઆતમાં ચેતન લડવૈયાને યોગ્ય વેશ પહેરે છે. લડાઈ કરવા જાય છે તે માથાનું રક્ષણ કરવા મસ્તક પર શિરસ્ત્રાણ જેને ટેપ કહે છે તે ધારણ કરે છે. શરીરનું રક્ષણ કરવા દુર્ભેદ્ય કવચ-બખતર * ગ્રીસના રાજ્ય માટે એવો નિર્ણય થયો હતો કે અમુક ગાંઠ જેને ગોરડીયન નોટ કહેતા હતા તે ઉકેલી આપે તેને રાજય આપવું. એલેકઝાન્ડર જે હિંદુસ્તાનમાં સિકંદરના નામથી ઓળખાય છે તેણે પોતાનું બળ બતાવવા ઉપર જણાવેલી ગાંઠને તલવારથી કાપી નાખી અને રાજ્ય ધારણ કરી લીધું. સામ્ય માત્ર ગાંઠ કાપવાની હકીકત સાથે જ છે + સન્નાહને બદલે “સુવાહન’ પાઠાંતર છે. * વિમારત અથવા વિડારત એવો પાઠાંતર છે, 1 સુરજન (દેવતા) એવો પાઠાંતર છે. ૨. ટોપ-શિરસ્ત્રાણ સન્નાહ-દુર્ભેદ્ય કવચ, બખતર. શૂરકે લડવૈયાનો, બાનો વેશ. એકતારીe એકાયતારૂપ. ચોરી ચેળી, કચ્છ, સુરવાળ (લંગોટ સહિત). થલમેંકરણક્ષેત્ર. સત્તાથલમેં=મૂળથી લાભ. વિદારત નસાડી મૂક. ઐ ઐ=અહે અહે. સુરિજન=સજજન. મુહમેઢામાંથી. નીસરીરી નીકળી ગયું. ૨૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી આન ધનજીનાં પદ્મા શરીર પર ધારણ કરે છે અને પગ ઉપર ધેાતીયુ નથી પહેરતા પણ સુરવાળ પહેરે છે. ધેાતીયાથી મજબૂતાઈ રહેતી નથી તેથી લડાઇ કરવા જતી વખત અંદર કચ્છ મારી ઉપર લાઢાની નળીવાળા સુરવાળ પહેરવાના રિવાજ છે. ચેતનજી પણ મેહ સાથે લડવા નીકળ્યા ત્યારે તેણે ટોપ, અખતર અને સુરવાળ ધારણ કર્યા, વળી તે પાર્થિવ નહિ પણ આધ્યાત્મિક હતા. હવે તે કેવા હતા તે જોઇએ. આત્માએ જ્ઞાનદૃષ્ટિરૂપ ટોપ માથા પર ધારણ કર્યા. આથી મેાહ રાજાના ગમે તેટલા ઝપાટા વાગે તે પણ જ્ઞાનષ્ટિ આગળ સ નકામા થઇ પડે છે. માહ રાજાના સપાટામાંથી ખચવાને! ઉપાય જ્ઞાનદષ્ટિની સમીપતા છે. વળી એટલેથી નહિ અટકતાં શરીર પર સંયમરૂપ બખતર ચેતનજીએ ધારણ કર્યું. ઇંદ્રિયદમન, કષાયત્યાગ, પંચ મહાવ્રતને આદર અને મન, વચન, કાયાના યોગા પર અંકુશ-આવા દૃઢ આત્મસંયમરૂપ અખતરને ધારણ કરવામાં આવ્યું. આથી કના કષાય, નાકષાય ને વેદાદ સેનાનીએ ગમે તેટલા સખ્ત હુલ્લા કરે તે પણ ચેતનજીને એકદમ ભય પામવાનું કારણ નષ્ટ થયુ; અને વળી સાથે એકાગ્રતારૂપ લગાટ સહિત કચ્છ લગાવી દીધા એટલે જરા ભય લાગતા ધેાતીયાના બંધનરમ પડી જાય છે તે પીડા દૂર થઇ ગઈ. હવે ચેતનજી પેાતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવામાં એક ધ્યાન લગાવી રહ્યા છે એટલે એનુ` ધ્યાન મેાહના પાર્થિવ કલ્પિત અનિત્ય આનદ તરફ્ જતું અટકી પડયું. આવી રીતે જ્ઞાનદષ્ટિરૂપ ટેપ ધારણ કરી સંવરરૂપ બખતર ધારણ કર્યું, તેથી નવીન કર્માંના પ્રવાહ આવતા અટકી પડ્યો અને પછી સ્વરૂપપ્રાપ્તિમાં એકાગ્રતા લગાવી દીધી અને તેથી જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત વિચારધારા ચાલતી હતી તે અટકી પડી. ( ટખામાં આ જગ્યાએ માવતારૂપ ટોપ અને ક્ષમારૂપ બખતર લખ્યું છે છતાં આ અ અહીં સમીચીન જણાય છે. ) આવી રીતે સજ્જ થઇને સત્તાના રક્ષેત્રમાંથી પણ મેાને કાઢી નાખ્યા, ફૂંકી દીધા, દૂર કરી દીધા. જ્યારે જ્ઞાનષ્ટિ અને સયમ સાથે આવ્યાં હોય ત્યારે ધીમે ધીમે અંધ અને ઉદયમાંથી તે! મેાહનીય કર્મીને નસાડી મૂકે એમાં નવાઈ નથી, કારણ સંયમથી કમબંધ અટકે છે અને ઉદય પણ દશમા ગુણસ્થાનકથી બંધ પડી જાય છે પણ સત્તા(potentiality )માં કર્માં રહે છે. આ ચેતનજીએ ટેપ તથા અખતર પહેરીને સત્તાના ક્ષેત્રમાંથી પણ કર્મોની કાપણી કરવા માંડી. બારમે ગુણસ્થાનકે તે સત્તામાંથી પણ કર્મોને દૂર કરી નાખે છે, કારણ કે એના હાથમાં તરવાર છે, માથે મેાડ બાંધ્યા છે, મસ્તક પર ટાપ પહેર્યા છે, શરીરે બખતર પહેરી લીધુ છે અને પગે લગેટ લગાવી સુરવાળ ચઢાવી દીધા છે. પછી તે। તેણે શૂરવીર ક્ષત્રિય અહાદુરની પેઠે કર્માંશત્રુની એવી કાપાકાપી ચલાવી કે તે યુદ્ધને પરિણામે જે મહાપુરુષા હતા તેના મુખમાંથી પણ નીકળી ગયું કે “ અહા ! અહે। ! ભાઇ ! તમે તેા ખૂબ Page #205 -------------------------------------------------------------------------- ________________ અગિયારસુ' પદ્મ ૧૯૫ કરી, બહુ મોટા જય મેળવ્યેા ! સારું કામ કર્યું...! તમે તે! બહુ જાગ્યા ! ખરેખરા જાગ્રત થઈ ગયા ! બહુ આશ્ચર્યકારી કામ કર્યું. 27 આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનકથી આગળ વધી આડમે નવમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી માંડી વધે છે ત્યારે કર્માની તે ખરેખરી કાપણી જ કરે છે, એક અંતહૂત માં એટલાં કર્માને ખપાવી દે છે કે તેનો ખ્યાલ-તેની સંખ્યાના ખ્યાલ આવવા મુશ્કેલ છે. તે તે। પછી સુમતિને પણ ખાજુ પર મૂકી દઇ શુદ્ધ ચેતના સાથે જોડાઈ જાય છે, તદ્રુપ થઇ જાય છે. એ વખતે એના ખરેખરા કુટુંબીએ દીક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, સતાષ વગેરે મેાઢામાંથી ‘ અહે। અહા ’ એમ એલી જાય છે. આ જીવના અત્યારે તે। ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભય, શાક, દુગા, રતિ અતિ, વેદ, વગેરે સગા થવા આવે છે, પણ તે ખરેખરા સગા નથી, ખરા સગા તાદશ યતિધર્માદ્વિ છે, જે આ જીવનુ નિરંતર ધ્યેય ઈચ્છી તેના સુખમાં આનંદ માને છે અને તેને સુખ થાય તેવી સ્થિતિ સાથે જોડી આપે છે. તેએ સમજે છે કે ખરેખર, હવે ચેતનજી જાગ્યા તે ખરા, હવે જરૂર શુદ્ધ ચેતનાના ઘરમાં પધારી તેને નિર'તરને માટે સુખી કરી દેશે, એ વાતમાં સ ંદેહ લાગતા નથી. આવા તેના વિચાર સાથે ચેતનજી કર્મીની જે કાપણી કરવા મંડી ગયા છે તે જોઇ તેઓના મુખમાંથી આશ્ચર્યોંન્ગાર નીકળે એ તદ્દન સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ જ્યારે કાઇ લડાઈ જીતે છે ત્યારે તેને જયજયારવ થાય છે અને તેને અભિનંદન અપાય છે તેવા પ્રકારના અભિનંદનનું આ વચન સમજવું. જીવનના મુખ્ય હેતુ જ્ઞાનવૃષ્ટિ જાગ્રત કરી સંયમમાગ આદરી તેમાં એકાગ્રતા કરવાના છે. આત્મસંયમ જ્યાં સુધી થશે નહિ ત્યાં સુધી ભવસ્થિતિ પરિપકવ કદિ પણ થવાની નથી. સાધુમાગ પર અરુચિ આવે તે અનંત ભવ સુધી ચારિત્ર ઉંય આવે નહિ અને તે વિના કદિ સંસારથી મુક્તિ થવાની નથી-કર્મોથી મુક્તિ થવાની નથી ઉપાધિથી મુક્તિ થવાની નથી એ સ્પષ્ટ હકીકત છે. હવે આવી રીતે મેાહુ રાજા સાથેની લડાઇમાં ચેતનજીના સબ'ધમાં તેના ખરા સગા સંબંધી આશ્ચર્યના ઉદ્ગારા કાઢવા લાગ્યા. પછી આગળ તેને કેવું સુખ થયું તે પણ પૂરું' બતાવી દે છે. केवल कमला अपछर सुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वैग घरीरी. आतम० ३ “ કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા રસ અને રંગથી ભરાઇ જઇને ગાયન કરે છે અથવા રસરંગથી ભરપૂર ગાયન કરે છે. એ વખતે જીતના ડંકા વગાડીને આનંદઘન આખા શરીર પર ( મને ) ધારણ કરીને બિરાજે છે. ’ ૩ કમળા–લક્ષ્મી. રસલયલીનપણું, રંગ=પ્રેમ. છતનિશાન=જીતના કા. ખજાવગાડીને, વિરાજે બિરાજે. સવંગ=આખા શરીર પર. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે ભાવ—ઉપર જણાવ્યું તે પ્રમાણે મેહ રાજાને હટાવી દઈને ચેતનજી જ્યારે શુદ્ધ દિશામાં વર્તે છે ત્યારે કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપસરા તેની પાસે રસ અને રંગ સાથે ગાન કરે છે તે તેને વરે છે). જેમ રાજા મહાન લડાઈમાંથી જય મેળવીને આવે છે ત્યારે તેની પાસે વારાંગનાઓ નાચ કરી આનંદ આપે છે અને રંગ ઉડાડે છે, ચતરફ ઘુઘરીને ઘમકાર-ઝાંઝરનો ઝણકાર અને નૂપુરને થનકાર થાય છે, તેમ આ ચેતનજી પાસે કૈવલ્યજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા તેના સુંદર આકારમાં ગાન કરે છે. તેના આત્મપ્રદેશે ઈન્દ્રિયને અગોચર પ્રત્યક્ષ જ્ઞાનથી સર્વ વસ્તુને અનુભવ સમકાળે કરે છે, તેના રસમાં તે લયલીન થાય છે, તેના રંગમાં તેને પ્રેમ આવે છે, તેની બાબતમાં તેને ધૂન આવે છે અને તે સર્વત્ર આનંદ આનંદમય થઈ જાય છે અથવા કેવળ કમળારૂપ સુંદર અપ્સરાના ઉપદેશથી આ જીવ ગાન કરવા મંડી જાય છે, તેમાં લયલીન થઈ જાય છે અને તેમાં પ્રેમ લાવે છે, તેના મનમાં સેહ સેહેન જાપ ચાલે છે, તેના કાનમાં અનાહત નાદ સંભળાય છે. આવી મહાન જીત પોતે કરી છે એ વિચારથી જીતને ડંકે વગાડીને આનંદસ્વરૂપ-શુદ્ધ ચિદાનન્દઘન ચેતનજી મને–શુદ્ધ ચેતનાને આખા શરીર પર ધારણ કરે છે. મમતાને તે કયારથી હાંકી મૂકી હોય છે અને હવે મને તેના આત્મપ્રદેશમાં ધારણ કરી દે છે, મને પિતામય બનાવી મૂકે છે. આવા ચેતનજી પિતાના સ્વરૂપ-સિંહાસન પર પિતાના સર્વ પ્રદેશે મને-શુદ્ધ ચેતનાને ધારણ કરીને બેઠા છે કે તેનું વર્ણન બંદીજન મુખથી કરી શકે નહિ, ચીતારે તેને ચીતરી શકે નહિ, કવિ તેને વર્ણવી શકે નહિ. ચેતનજી જ્યારે શુદ્ધ અનુભવની રીતિ વરવા લાગ્યા, ધારણ કરવા લાગ્યા ત્યારે પછી તેને મેહ સાથે મેટું યુદ્ધ થવાનું જ, તેનું છેવટ (પરિણામ) કેવું સુંદર આવે તેને ચીતાર અત્ર આપવામાં આવ્યો છે. એ દશા પ્રાપ્ત કરવા એગ્ય છે કે નહિ એ અત્ર ખાસ વિચારવાને પ્રસંગ છે. મમતાનું કુટિલપણું આગલા પદમાં બતાવ્યું છે, સુમતિ સાથે પ્રીતિ કરવાથી જે અનુપમ આનન્દ થાય છે તેને સામાન્ય ખ્યાલ અત્ર બતાવ્યા છે. અલબત્ત, એમાં મેહ રાજા સાથે મહાભયંકર યુદ્ધ કરવાનું છે, પ્રબળ પુરુષાર્થ ફેરવવાને છે, દઢ આત્મસંયમ કરવાને છે, વિપુલ જ્ઞાનદષ્ટિ જાગ્રત કરવાની છે, નિરુપમ સ્વરૂપદશામાં લીન થવાનું છે અને શુદ્ધ એકાગ્રતા રાખવાની છે; પણ ભયંકર લડાઈને પરિણામે નિઃસીમ આનન્દ થવાને છે, પરિણામ અતિ આકર્ષક છે અને પ્રયાસ કરવામાં આવે તે પ્રાપ્ય છે; માટે ગ્ય વિચાર કરી ચેતનજીને પ્રેરણા કરે કે મમતા માયાના સંગમાં પડ્યા રહ્યા છે તેને હવે છોડી દે અને સ્વરૂપદશા પ્રાપ્ત કરવા માટે સુમતિને સંગ આદરે. એમ કરવાથી એક પતિવ્રતવાળી શુદ્ધ ચેતના સાથે નિરંતરને સંગ થઈ આનન્દરસ ઝીલાશે એ શંકા વગરની હકીકત છે. ટૂંકી દૃષ્ટિને માર્ગ મૂકી દઈ કાંઈક વિચારે, ઉઠે, જાગ્રતા થાઓ, અનાદિ અભ્યાસ પર હવે પદાઘાત કરે અને અનંત સુખ તરફ દૃષ્ટિક્ષેપ કરે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ખારમુ પદ ૧૯૭ આ મનુષ્યભવની સાથે કતા એ સાધ્યનુ દન કરી તેના સમીપે જવામાં છે. તમે જેમાં અધુના મસ્ત છે તે તમારાં નથી, તમારાં થયાં નથી અને થવાનાં નથી, માટે સ્વકુટુ બીને ઓળખી કુલટા સ્ત્રીના ત્યાગ કરો અને અનંત રસરંગમાં રેલાઇ જાઓ, એ આખા પદના રહસ્યાં છે. ઉપેદ્ઘાતમાં જણાવ્યુ છે તે પ્રમાણે દરેક પદના રહસ્યમાં મુખ્યતાએ એક જ હકીકત પ્રાપ્ત થાય છે. સ્વપરનું વિવેચન કરો અને પરિણતિની નિર્માંળતા કરો. અહીં મેાડુ રાજા સાથે યુદ્ધ કરી અનુભવરીતિ વરવાની જે વાત કરી તેમાં સ્વ અને પરતું વિવેચન મુખ્ય ભાગ ભજવે છે. એ સ્વપર વિવેચનથી જ પોતાના ખરા કુટુંબીઓ કાણુ છે તેને વાસ્તવિક વિચાર આવે છે અને તેને લઈને પછી અત્ર વન કર્યુ. તેવુ તુમુલ યુદ્ધ થાય છે, જેને પરિણામે ચેતનજી મહા શુદ્ધ દશા પ્રાપ્ત કરી શુદ્ધ ચેતનાને સર્વાંગે ધારણ કરી બેસી જાય છે; મતલખ શુદ્ધ ચેતના પ્રગટાવે છે અને વખતે તેમની ઉપાધી દૂર થઈ જાય છે, શુદ્ધ ગુણા પ્રગટે છે અને અનંત કાળ સુધી આનંદ આનંદ પ્રસરી રહે છે. કુખ્ત કુમતિવાળી અને વિપરીત રીતિવાળી છે અને રાધિકા સુબુદ્ધિવાળી સ્ત્રી છે; તે બન્ને ચાપાટ ખેલે છે ( તેમાં ) રાધિકા જીત મેળવે છે અને કુબ્જ હારી જાય છે. ’’ * * પ૪ ખારમુ साखी - कुबुद्धि कुबजा* कुटिल गति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुबजा हारी. ભાવ—સુમતિએ શ્રદ્ધા પાસે ઉપર જણાવેલી સ` હકીકત કહી બતાવી અને અનુભવની રીતિ આદરવા પછી ચેતનજીને મેાહ રાજા સાથે તુમુલ યુદ્ધ થશે તેમાં છેવટ ચેતનના જીતના ડંકા વાગશે અને ચેતનજી સર્વાંગે શુદ્ધ ચેતનાને ભેટી બેસશે, એ વાત કહી બતાવી. વળી કહ્યું કે ચેતન હજુ તે આનંદના સાધન તરીકે ચાપાટ ખેલ્યા કરે છે. આ ચોપાટ કાંઇ સાધારણ પ્રકારની નથી, પણ અલંકારિક છે, આધ્યાત્મિક છે, અદ્ભુત છે, એ ચાપાટની રમત જેએને પાસાવડે રમતાં આવડતી હશે તે આ પદના રહસ્યાર્થ અહુ સારી રીતે સમજી શકશે. આ પ્રાણી હજી ચાપાટની માજી ખેલ્યા કરે છે. અત્ર કવિ એવી ઘટના કરે છે કે દુતિરૂપ કુબ્જા જેની દાણા ચલાવવાની રીતિ * કુબજા ’ને સ્થાને ‘ કુબરી ' એવા પણ પાઠ વિચત્ જોવામાં આવે છે. સાખી-કુમુદ્ધિકુમતિ, કુબજા=કુબ્જા, જેના પર કૃષ્ણ મોહી પડ્યા હતા. કુટિલ ગતિ–વક્ર ગતિવાળી છે. ચાપર=ચાપાટ. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી આનઘનજીનાં પદા હમેશાં વક્ર જ હોય છે તે સત્બુદ્ધિરૂપ રાધિકા સાથે ચાપાટ રમે છે. ચાપાટની રમત રમવામાં કેટલાંક સેાગઢી ગાંડી કરેછે જેની ગતિ હમેશાં વર્ક હોય છે; તે અંદરથી ખહાર આવી તદ્દન અવળી ચાલે ચાલે છે અને વચ્ચે જે આવે તેને તેાડ કરતી જાય છે. આવી રમત કુમતિને બહુ પસંદ છે. તેની ગતિ નિરંતર વર્ક જ રહે છે, તેને સીધી ચાલ પસંદ આવતી નથી. હવે અહીં કુબ્જા અને રાધિકા બાજી ખેલે છે તેમાં પુખ્ત ગમે તેટલી વક્ર ગતિ કરે છે, આડીઅવળી ચાલ ચાલે છે, પણ છેવટે રાધિકાના જય થાય છે અને કુબ્જ હારે છે. તેવી જ રીતે કુમતિ અને સુમતિ વચ્ચે જે ચાપાટના દાવ ખેલાય છે તેમાં અનેક જાતની ચાલ ચલાય છે, દાવા નખાય છે અને સગડીઓ ચલાવાય છે, પણ છેવટે સત્બુદ્ધિના જય થાય છે. ખાજીનું છેવટનુ પરિણામ આ છે. રમત ચાલતી હાય ત્યારે વચ્ચે તે અનેક રંગ અદલાતા જાય છે. કોઈ વખત તે એમ લાગે છે કે આ બાજીમાં સુબુદ્ધિ તદ્દન હારી જશે, પણ વળી કોઈ એવી તરેહના પાસા પડી જાય છે કે માજી આખી ફરી જાય છે અને છેવટે જય । સત્બુદ્ધિનો જ થાય છે. સદ્ગુદ્ધિ-સુમતિ એ conscience( કેન્ડ્ઝન્સ ) સમજવી, એ નિર ંતર શુદ્ધ મા બતાવનાર છે, એના પર જો મેાહના ઉછાળાની અસર થતી ન હોય, મમત્વના પાસ લાગતા ન હોય, વ્યવહારનાં ખાટાં મતવ્યા તેના પર કાબૂ ધરાવતાં ન હેાય તે એ નિરંતર શુદ્ધ મા દર્શીક રહે છે; પરંતુ જ્યારે તેના પર સ્વાંનું વાતાવરણ ફરી વળે છે, મેાહનુ સામ્રાજ્ય પથરાય છે, ત્યારે તે પોતાનુ કામ કરી શકતી નથી. છતાં પણ તે દરેક પ્રસ`ગે પેાતાના દેખાવ તે। દે છે. ખૂન કરનારને પણ એક વાર તે તે આંચકા આપે છે, પાછા હડાવે છે, પણ પછી કષાયાદિ વિભાવાનુ જોર વધતાં કુમતિ પ્રબળ થઈ જાય છે એ સદેહ વગરની વાત છે. હવે આ જીવ ચોપાટ રમે છે તે કેવી રીતે રમે છે તે અત્ર બહુ વિસ્તારથી બતાવે છે. એ રમતની સાધારણ બાબતને કવિ પાતાના અધ્યાત્મજ્ઞાનની વિપુલતાને અંગે કેવા વિસ્તૃત અર્થાંમાં મૂકી દે છે તે સમજવા યોગ્ય છે. પાસાવડે ચાપાટ રમી જાણનાર એના ભાવ મહુ સારી રીતે સમજી શકે તેમ છે. રાગ-રામગ્રી, खेले चतुर्गति चोपर, प्राणी मेरो खेले. नरद गंजीफा कौन गीत है, माने न लेखे बुद्धिवर. प्राणी मेरो० १ “ મારા ચેતન ચાર ગતિરૂપ ચાપાટ ખેલે છે, તેની પાસે સાગડાં કે ગંજીપા તો કાણુ ગણતરીમાં છે, બુદ્ધિમાન પુરુષા આની પાસે તેને લેખામાં ગણતા નથી. ” ૧ ખેલે=રમે છે. ચેપરચોપાટ. નરસોગઠાં. ગ કાગ છપા. કૌન ગીનત હૈ ધ્રાણુ ગણતરીમાં છે. બુદ્ધિવરબુદ્ધિમાન પ્રાણી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ખારસુ પદ ૧૯૯ ભાવચાપાટને ચાર પટ હાય છે, ચારે પટમાં થઈને છન્નું ઘર હાય છે, એ છન્નું ઘરમાં સાગઠી ફર્યા કરે છે, વચ્ચે મરી જાય છે ત્યારે પાછી ફરી વાર બેસે છે, પણ એનું સાધ્ય એ સ ઘર મૂકી દઇને વચ્ચેના સાધ્ય સ્થાનમાં આવવાનુ હોય છે. સોગઠી ચાર ર'ગની હેાય છે. કાળી, પીળી, લાલ અને લીલી અને દરેક રંગની ચચ્ચાર સાગઠી હેાય છે. કાડીથી રમે છે તે છ અથવા સાત કેાડીથી એ રીતે રમે છે અને અનેમાં દાણા ગણવાની રીત જુદી જુદી છે. પાસાથી રમે તે ઘણું કરીને બે પાસાથી રમે છે. એ દરેક પાસાને ચાર ચાર બાજુ હાય છે અને તે બન્નેના સરવાળાના દાણા ચલાવતી વખત જુગ વગેરે બંધાય છે. આ ચેતનજી તે। ચાર ગતિરૂપ ચાપાટ ખેલવા મંડી ગયા છે. જેમ ચોપાટમાં ચાર પટ હોય છે તેમ આ ચેતનજી પણ ચારે ગતિમાં ચકરાવા લેવા મંડી ગયા છે. એમણે જે બાજી માંડી છે તે એવી વિચિત્ર છે કે તેની પાસે સોગઠાબાજી કે ગંજીપે ( કાર્ડઝ ) કાંઈ ગણતરીમાં નથી, એને બુદ્ધિમાન માણસો કાંઈ ગણતા નથી અને સ્પષ્ટ રીતે કહે છે કે એમાં એટલે એ સાગડાંબાજીમાં કે ગંજીપામાં આ ચેતનજીની ચતુતિ ચોપાટની રમત પાસે કાંઇ દમ નથી. આ ચેતનજી તે। જરાવારમાં દેવગતિમાં પહેાંચી જાય છે, વળી ત્યાંથી તિય ગતિમાં જાય છે, વળી મનુષ્યગતિમાં આવે છે, ત્યાંથી પાપ કરીને નારકીમાં જાય છે; આવી રીતે મેાટી ચાલથી એવા દાણા ચાલે છે કે તમારી ચાપાટની રમત તેા તેની પાસે કુછ બિસાતમાં નહિ. એની રમતમાં એ આખા ને આખા ઘર કુદાવી જાય છે. આ પટમાંથી સામા પટમાં ચાલ્યા જાય છે. વળી તેની પાસે ગંજીપાની રમત પણ કાંઇ હિસાબમાં નથી. જે એ રમત પૂરી કરે છે તે તે ચાર પટ મૂકી દઇને વચ્ચેના ઘરમાં આવી જાય છે, તેવી રીતે ચતુતિ ચાપાટની રમત પૂરી કરી જીવ પણ શિવગતિરૂપ પંચમ ગતિમાં જાય છે ને ત્યાં સ્થિર થઈને રહે છે, પણ ચાર પતમાં હાય છે ત્યાં સુધી તે અહીં તહીં કરી મૂકે છે. દોડધામ અને ધામધુમ બુદ્ધિવરના અર્થ એક જગ્યા પર શેત્રજ કર્યા છે તે અ શબ્દને અનુસારે મને બરાબર બેસતા લાગતા નથી, બાકી તેવા રૂઢ અર્થ તે શબ્દના થઈ શકતા હાય તે તે પ્રસ્તુત સંબંધ સાથે વધારે મળતા આવે છે. વ્યવહારની ક્ષેત્રજની રમત પણ ચતુતિ ચાપાટની ચેતનજીની રમત પાસે કાંઈ અસાતમાં નથી—એ ભાવ તે અથી નીકળે છે. અસલના વખતમાં પણ ગંજીપાની રમત હતી. દશાવતારી ગંજીપા દેશમાં જ ખનતા. તેમાં ( ૧૧૦) પાનાં આવતાં અને તેનાથી શકાતી હતી. હજી પણ એ પાનાં ક્વચિત્ લભ્ય થાય છે બહુ આન ંદદાયક રમત રમી પણ તેની રમવાની રીત Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી આનંદઘનજીનાં પદે લગભગ ભૂલી જવામાં આવી છે. હાલમાં (પર) પાનને ગંજીપ પ્રચલિત છે જે સર્વના લક્ષ્યમાં હશે જ, એમાં પણ અનેક પ્રકારની રમતો થાય છે; પરંતુ આ ચેતનજીની ચતુર્ગતિ પાટની રમત પાસે તેમાં પણ કાંઈ દમ જેવું નથી. અથવા બુદ્ધિમાન માણસે સોગઠાં ગંજીપાને લેખામાં જ માનતા નથી અને તેને ખરી રમત તરીકે ગણતાં જ નથી, ખરી રમત તે તેઓ ચેતનજીએ માંડેલ ચતુર્ગતિ પાટની છે તેને જ કહે છે; વાસ્તવિક રીતે બીજી રમતો રમતના નામને પણ ગ્ય નથી. એક વિદ્વાન મહાશય આ ગાથાને નવીન અર્થ સૂચવે છે તે પણ વિચારવા લાયક છે. આ પ્રાણી ચતુર્ગતિરૂપ ચપાટ ખેલે છે અને તેના કારણ તરીકે તેની પ્રવૃત્તિ છે. ચોપાટ ખેલવામાં જેમ પ્રવૃત્તિ કરવી પડે છે તેમ ચતુર્ગતિરૂપ ચોપાટ ખેલવામાં પણ પ્રવૃત્તિ કરવી પડે છે. સોગઠાં અથવા ગંજીપાને કારણ ગણે છે અથવા માને છે એટલે બાજી રમવામાં કર્મબંધનની માન્યતા છે પણ બુદ્ધિમાને પણ (કમની અકળ ગતિને ) સમજી શકતા નથી. બાજી ચલાવવાના કારણમાં તેઓ કર્મબંધનને કારણે માને છે અને તદનુસાર તેમની પ્રવૃત્તિ ચાલે છે પણ તેની અકળ ગતિને ડાહ્યા ડાહ્યા માણસે પણ સમજી શકતા નથી. આ ભાવ આ અર્થ પ્રમાણે નીકળે છે તે સમજવા યત્ન કર. राग दोष मोहके पासे, आप बनाये हितकर; जैसा दावा परे पासेका, सारी चलावे खीलकर. प्राणी. २ રાગ, દ્વેષ અને મહિના પાસા પિતાને હિત કરનારા છે એમ માનીને તેણે બનાવ્યા; (પછી) તે પાસાને જે દા પડે તે પ્રમાણે રમનાર સંગઠી ચલાવે છે.” ભાવ–આ પ્રાણીએ બાજી રમવા સારુ પિતાને લાભ કરનાર જાણીને રાગ, દ્વેષ અને મોહરૂપ ત્રણ પાસા બનાવ્યા. પાટની રમત રમવા સારુ બે પાસાને અથવા ત્રણ પાસાને ખપ પડે છે, બંને રીતે પાટ રમી શકાય છે. પાસામાં એક બાજુએ છે, બીજી બાજુએ પાંચ, ત્રીજી બાજુએ બે અને જેથી બાજુએ એક એમ ચાર જાતના દાણું હોય છે. બાજુમાં બે અથવા ત્રણ પાસાથી રમત શરૂ કરીને દાણું આવે તેટલાં ઘર સેગડી ચાલે છે તેમ આ સંસારની બાજુમાં જેવા રાગ, દ્વેષ અને મેહના દાણા આવે છે તે પ્રમાણે ચકભ્રમણ થાય છે. એ ત્રણે પાસાને બનાવનાર આ જીવ પિતે જ છે અને તેના દાણું નાખનાર અને તદનુસાર ભ્રમણ કરનાર પણ પિતે જ છે. આ સંસારમાં રખડાવનાર, ભ્રમણ કરાવનાર અને જીવને મુંઝવી નાખનાર રાગ, દ્વેષ અને મહ છે. મેહના અવયવ રાગ દ્વેષ છે. વસ્તુ પર પ્રીતિ અપ્રીતિ કરાવનાર અને તદ્દન અજ્ઞાનદશામાં મસ્ત રાખનાર મોહનીય કર્મ સર્વ કર્મોને રાજા છે અને તેને સર્વથા ક્ષય ૨ હિતકર=હિત કરનારા માનીને. જેસા=જે. સારી સંગઠી. ખીલકર=રમનાર. ation International Page #211 -------------------------------------------------------------------------- ________________ બારમું પદ ૨૦૧ થવાથી તરત જ બાકીના ત્રણ ઘાતી કર્મના ક્ષય થઈ જાય છે. એ માહનીય ક ઘાતી છે. તેની સ્થિતિ પણ સૌથી વિશેષ સીત્તેર કાડાકોડી સાગરાપમની છે અને તે મિથ્યાત્વ, કષાય, નાકષાય, વેદાદિ દ્વારા જીવને અનેક પ્રકારના નાચ કરાવે છે. ચતુતિમાં ભ્રમણ કરાવનાર એ પાસાથી જેવા દા પડે છે તે પ્રમાણે સેગઠી ચાલે છે, એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, એક પતમાંથી બીજા પતમાં જાય છે અને વળી કેાઇ વાર ઘેર પણુ પાછી આવે છે; તેમજ આ જીવ પણ એક ને એક ગતિમાં ફર્યા કરે છે, બીજી ગતિમાં જાય છે અને વળી કાઈ વાર પાછા નિગેાક અવસ્થામાં પણ પડી જાય છે. જ્યાં સુધી રાગદ્વેષના પાસા પડ્યા કરે છે. ત્યાં સુધી ચારે ગતિમાં આ જીવ રખડ્યા કરે છે. જ્યારે રાગદ્વેષના પાસા પડવા બ`ધ થાય ત્યારે જ ચતુતિ ભ્રમણના ઈંડા આવે છે, એ હકીકત નિરંતર લક્ષ્યમાં રાખવાની જરૂર છે. દા પડે તેવા સગઠીના પ્રયોગ કર્યા વગર તે માજીના નિયમ પ્રમાણે ચાલે નહિ, પણ જે સભાળ રાખી આજી માંડે છે, પાસા ખરાખર નાખી જુગીઆ દાણા લઇ પેાતાની સોગઠી મરવા દેતા નથી તે પાસાને કખામાં કરી, ચારે પત એળગી જઇ મધ્યસ્થાનમાં પહેાંચી જાય છે, જ્યાં ગયા પછી સાગઠીને પાછું ફરવું પડતું નથી, કેાઈનાથી મરવું પડતું નથી અને આગળ પાછળની બીજી સાગઠીથી ભય રહેતા નથી. રાગ કેશરી રાજા હોઈ વિષયાભિલાષ મંત્રી સાથે પાંચ ઇંદ્રિયારૂપ છેકરાઓને લઇને આ જીવ ઉપર કેવા પ્રપંચ ચલાવે છે અને તેમાંથી બચવાના ઉપાય તરીકે સદાગમ સાથે વિવેક પતના અપ્રમત્તતા શિખર જે ચરણધમ' રાજાશ્રિત છે, તે પર બેસવુ’-એ હકીકત શ્રી ઉપમિતિભવપ્રપંચની અદ્ભુત કથા લખનાર શ્રીમાન સિદ્ધષિ ગણિએ એ ગ્રંથના ચેાથા પ્રસ્તાવમાં બહુ ચમત્કારિત રીતે બતાવી આપી છે. દ્વેષગજેંદ્રના લશ્કરને પણ એવા જ ખ્યાલ તેમાં આપ્યા છે. શ્રીમદ્યશેાવિજયજી પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે~~ જેહુ સદાગમ વશ હાઇ જાશે ૨, અપ્રમત્તતા શિખર વાસે રે, ચરણ ધર્મ નૃપ શૈલ વિવેકે ૨, હા ન ઢળે રાગી ટકે રે. આ મે।હુ રાજાના સુભટા પર જય મેળવી ચતુતિની રમત બંધ કરેા, એમાં જીવના સાદે છે, માથું મૂકવાની રમત છે, કેાણી પરના ગેાળ ખાવાના છે. એ પાસામાં કેવી યુક્તિખંધ ચેાજના કરી છે તે હજુ પણ વધારે વિચારવા લાયક છે. ૨૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી આનંદઘનજીનાં પહે पंच तलें है दुआ भाई, छक्का तलें है एका; सब मील होत बराबर लेखा, यह विकेक गिनवे का. प्राणी. ३ હે ભાઈ પંચા તળે દુઓ છે અને છકકા નીચે એકે છે. સર્વે મળીને ચેકસ હિસાબ થાય છે તેને વિવેક ગણવામાં આવે છે.” ભાવજેઓ પાટની રમત પાસાથી રમી જાણતા હોય તેઓએ જોયું હશે કે સર્વ પાસા ઉપર જણાવ્યું તેમ એક સરખા જ આવે છે, તેમાં પાંચ દાણું આ પ્રમાણે હોય છે. ક, આ પાંચ દાણુની બરાબર સામે એટલે પાસાને જમીન પર મૂ હોય અને આપણી સામે બરાબર પાંચ દાણું ઉપર આવે તેમ પાસાને ગોઠવ્યા હોય તે જમીનની સામી બાજુએ બે દાણા : આવી આકૃતિમાં આવે છે. બાજુમાં જમણી બાજુએ છ દાણું :: આવી આકૃતિથી આવે છે અને તેની સામી ડાબીએ બે વચ્ચે એક દાણ આવે છે. આવી રીતે સર્વે પાસા એક સરખા જ હોય છે તેથી મૂળ ગાથામાં કહે છે કે હે ભાઈ ! પાંચ નીચે પાસામાં દુગો આવે છે અને છક્કા નીચે એક આવે છે. એ સર્વ મળીને બરાબર હિસાબ થાય છે જે વિવેકપૂર્વક ગણવાથી આવી રહે છે. હવે એ ગણવાને વિવેક આધ્યાત્મિક રીતે કેવો થાય છે તે સમજાવવા યત્ન કરીએ. હિંસા, મૃષાવાદ, તેય (ચોરી), અબ્રા અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવના પાંચ દાણા નીચે જ્યારે બે દાણારૂપ કરવું અને કરાવવું આવે, એટલે પાંચ આશ્રવ કરવા કરાવવારૂપ કર્મપ્રણાલિકા પ્રાપ્ત થાય-મતલબ સાત દાણ આવે ત્યારે સાત ગતિમાં રખડવું પડે છે. જેટલા દાણું આવે તેટલા બાજીના નિયમ પ્રમાણે ચાલવા જ જોઈએ તેથી સાતે ગતિમાં રખડવાનું થાય છે અને જુગ ચાલી શકાય નહિ તેથી સોગઠી ઊડવાને ભય રહે છે, કારણ તે છૂટી પડી જાય છે. સાત ગતિ શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી છે. ૧ એકેંદ્રિય ગતિ. ૨ વિકદિય ગતિ. (બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્રિય.) ૩ નરક ગતિ. જ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ. ૫ ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ ગતિ. ૬ મનુષ્ય ગતિ. ૭ દેવ ગતિ. ૩ પાંચ-પંચે. દુઆ દુગી. છક્કા=૭ દાણ. લેમી. મીલ મળીને. લેખા=હિસાબ. યહ તેને. ગિનકા ગણવામાં. Page #213 -------------------------------------------------------------------------- ________________ અરયું પદ ૨૦૩ આવી રીતે પાંચ આશ્રવને કરવા કરાવવારૂપ દાણું આવે ત્યાં સુધી સાત ગતિમાં રખડવાનું થાય છે, પણ અષ્ટમી ગતિ જે મેક્ષ છે તેમાં જવાનું થતું નથી. તેવી જ રીતે છ દાણાની નીચે એક દાણ આવે છે એટલે છકાય જીવનું મર્દન થાય-હિંસા થાય તેની સાથે એક એટલે અસંયમ આવે છે. આવી રીતે સાત દાણા થાય તેનું પરિણામ પણ સાત ગતિમાં રખડવારૂપ જ થાય છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ વેદને આશ્રયીને પણ સાત ગતિ શ્રી સુગડાંગ સૂત્રમાં ગણવામાં આવી છે, તે નીચે પ્રમાણે – ૧ નપુંસકવેદની એક ગતિ. તે સર્વથા એકે દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌદ્રિય અને નરકગતિમાં હોય છે. ૨ પંચેંદ્રિય તિર્યંચમાં સ્ત્રીપુરુષવેદ તેની બે ગતિ અહીં તેમ જ નીચે મનુષ્યગતિમાં નપુંસકવેદ પણ હોય છે, પણ મુખ્યતા અત્ર સ્ત્રીપુરુષવેદની જ છે, કારણ નપુંસકને પણ ચિહ્ન તે પુરુષનું અથવા સ્ત્રીનું હોય છે, તદાશ્રયી અત્ર બે જ ગતિ ગણવી. ૨ પંચેંદ્રિય મનુષ્યજાતિમાં ઉપર પ્રમાણે સ્ત્રીપુરુષવેદ. ૨ દેવગતિમાં સ્ત્રી પુરુષવેદ. બધા પાસાને ગણશે તો પણ આ પ્રમાણે જ હિસાબ આવશે. પાસા ગણવાનોદા ચલાવવાનો આ જ વિચાર છે એ વિવેકપૂર્વક ગણનાર એટલે ખરું ખોટું પારખનાર સમજી શકશે. મતલબ જ્યાં સુધી દા લીધા કરવાને હશે ત્યાં સુધી રમનારને સાતે ગતિમાં રખડવાનું થશે, માટે કઈ રીતે દા લેવો ન પડે એ પ્રયત્ન કરે. આ પાસા ગણવાન વિવેક બીજી રીતે પણ સૂચવી શકાય છે. પાંચ ઇદ્રિ પર જય મેળવવારૂપ પાંચ દાણા આવે એટલે રાગ દ્વેષના બને દાણા નીચે દબાઈ જાય છે. તેવી જ રીતે ષડરિપુ પર જય કરવારૂપ-કામ, ક્રોધ, લેભ, મેહ, મદ, મત્સર પર જય મેળવવારૂપ છ દાણું આવે એટલે એક મન પર જય થવારૂપ એક દાણે નીચે દબાઈ જાય છે અર્થાત મનને જય થઈ જ જાય છે. તેવી રીતે દાણું ગણવાને વિવેક પ્રાપ્ત થાય એટલે પાંચ ઇદ્રિય અને પરિપુ પર જય મેળવવાનું બની શકે એટલે પછી મનેનિગ્રહ દ્વારા આત્મસંયમ થઈ પરમ સાધ્ય પ્રાપ્ત થાય છે. અથવા પંચમ ગુણસ્થાનક પ્રાપ્ત થવા પાંચ દાણા આવે એટલે દેશવિરતિ ગુણ (પાંચમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થાય એટલે અપ્રમત્ત અવસ્થા (સાતમે ગુણસ્થાનકે ) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી આનંદઘનજીનાં પદ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી અને તે અવસ્થામાં પ્રમોદ થતાં જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડી તેમાં છ દાણાને ઉમેરે કરી દે છે એટલે એકદમ સાત ને છ તેર થાય એટલે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી ચાર અઘાતી કર્મ સહિત થોડે વખત ત્યાં રહે છે અને છેવટે એક દાણે તેમાં વધારી ચતુર્દશ ગુણસ્થાનક અગી કેવળીદશા પંચ હસ્વાક્ષર કાળ પર્યતા અનુભવી સાધક દશામાંથી સિદ્ધદશામાં ચાલ્યા જાય છે. આવી રીતે ચૌદે દાણું મેળવવાથી–તેને સરવાળો કરવાથી–બરાબર વિવેકપૂર્વક તેની વ્યવસ્થા કરવાથી હિસાબ બરાબર થઈ જાય છે, હિસાબને છેડે લીંટીઓ દોરાઈ જાય છે અને કર્મનું ખાતું ખલાસ થાય છે. વિવેકપૂર્વક જેને એ હિસાબ કરતાં આવડે તેનું એમાં કામ છે. જો દાણ ગણીને સરવાળો કરી બરાબર સોગઠી ચલાવતાં ન આવડે તો વળી રખડપટ્ટો થાય છે, માટે સોગઠી ચલાવવાનો વિવેક શીખે, તેનાં બધાં ઘરે ઓળખે, તેને કોનાથી ભય છે તે સમજો, તે ભયમાંથી મુક્ત થવારૂપ મધ્યસ્થાન કેમ પ્રાપ્ત થાય તેની ગણતરી કરે, તેને માટે વિવેક વાપરે અને છેવટે તે પ્રાપ્ત કરે, જેથી આ અરઘટ્ટ ઘટીને છેડે આવે, નકામા આંટાઓ મટી જાય, ભવના ફેરાને નાશ થાય, સંચારચક પર બ્રેક ચડે અને નિરંતર સ્વરૂપાનંદમાં રમણ થાય. चउराशी माहे फिरे नीली, स्याह न तोरी जोरी लाल जरद फिर आवे घरमें, *कबहुक जोरी विछोरी. प्राणी० ४ “લીલી સેગડી ચોરાશીમાં ફરે છે, કાળી ગઠી જોડી તેડતી નથી, લાલ અને પીળી કોઈ વાર જોડી છેડી દઈને ફરી કદાચ ઘરમાં આવે છે.” - ભાવ–આ ગાથાને અર્થ વિચારતાં પહેલાં લેશ્યાનું સ્વરૂપ જરા સમજી લેવું પ્રાસંગિક થઈ પડશે. જેમ શુદ્ધ સ્ફટિક કૃષ્ણ તેમજ રક્તાદિ વર્ણવાળા દ્રવ્યની પાડોશમાં આવે ત્યારે તેના પરિણામમાં ફેરફાર દેખાય છે તેમ કૃષ્ણ આદિ દ્રવ્યના સંયોગથી શુદ્ધ આત્માને જે અભિનવ પરિણામે થાય તેને વેશ્યા કહેવામાં આવે છે. જ્યાં જ્યાં ગ હોય ત્યાં લેહ્યા હોય અને જ્યાં ગ ન હોય ત્યાં લક્ષ્યા ન હોય તેથી મન, વચન, કાયાના ગાંતરમાં રહેલ દ્રવ્યને વેશ્યા કહેવામાં આવે છે અથવા તો ગના પરિણામને વેશ્યા કહેવામાં આવે છે. આત્માના સૂક્ષ્મ સ્વતંત્ર પરિણામને “અધ્યવસાય ” કહેવામાં આવે છે, પુગળના ઉપષ્ટભને આધારે થતા પરિણામને લેફ્સા કહેવામાં આવે છે. કર્મબંધમાં કષાયે સ્થિતિબંધ અને અનુભાગબંધ કરે છે ત્યારે આ ગાંતર્ગત લેશ્યાઓ પ્રકૃતિબંધ કરે છે, જો કે કષાને સદ્ભાવ ત્યાં સુધી સહાયક દ્રવ્ય તરીકે * કબુહક પાઠાંતર છે. - ૪ ચઉરાશી માંહે રાશી ઘરમાં, રાશીના ફેરામાં. નીલ-લીલી. સ્યાહાકાળી. તરીકનોડી. જેરી યુગ, જુગ. જરદ પીળી. ઘરમેં=ઘરમાં, આત્મસ્વભાવમાં. કબહુક=કઈ વાર. વિછેરી છોડી દઈને. Education International Page #215 -------------------------------------------------------------------------- ________________ બારમુ પ ૨૦૫ તેઓ વિશેષ વ્યક્ત રૂપે જણાય છે અને કષાયને ઉદ્દીપન કરે છે. જેમ મદિરા અથવા દહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્માંના ઉદયને માટે હેતુરૂપ થાય છે તેવી રીતે આ લેફ્સાએ કષાય ઉદયના હેતુરૂપ અને તેને વિશેષ બળવત્તરપણે ઉદ્દીપન કરનાર હાવા છતાં તદ્રુપ નથી. કોઇક જગ્યાએ લેશ્યાને ક`ના નિષ્પદ કહેવામાં આવે છે પણ યોગના પરિણામ તરીકે તેને કબૂલ રાખવી એ વિશેષ સિદ્ધ પક્ષ છે અને તેને લઈને જ કેવળ આત્માને અથવા સ્વતંત્ર આત્માને અલેશી કહેવામાં આવે છે. આટલા ઉપરથી ખાસ ધ્યાન આપવા લાયક હકીકત એ છે કે લેસ્યાઓને કષાય સાથે ભેળવી નાખવી ન જોઇએ. કષાયાંતગ ત રહી કષાયને :તે પુષ્ટિ આપનાર છે, પણ કષાય ન હેાય છતાં પણ લેફ્સા તા રહે છે અને તેથી અનુભાગમધને તે હેતુરૂપ છે એમ કવચિત્ કહેવામાં આવ્યું હોય તો તે પણ કષાય દ્રવ્યના ઉપમંડુક ( ઉદ્દીપન કરનાર ) તરીકે તેના પર ઉપચાર કર્યો છે એમ સમજવુ. લેસ્યા પોતે તે પ્રકૃતિમધની જ હેતુભૂત છે એ ખાસ ધ્યાનમાં રાખવા યાગ્ય છે અને સાથે એ પણ સમજવા યાગ્ય છે કે કષાયનું ઉદ્દીપન કરનાર છે છતાં તેની સાથે તેનું તાદાત્મ્યપણું નથી. હકીકત એમ છે કે લેસ્યા તે ચેાગના વિષય છે અને તેથી કમઁબંધના હેતુભૂત મન, વચન, કાયાના ચેગો પ્રકૃતિબંધને અંગે જે કાય મજાવે છે. તે કાર્ય લેફ્સા અાવે છે અને જેમ સ્ફટિક આદિ શુદ્ધ દ્રષ્યની પછવાડે જપા પુષ્પ( ાસુનું ફૂલ ) કે બીજા રંગનુ દ્રવ્ય મૂકયુ` હોય તે સ્ફટિકના રંગ અન્ય દેખાય છે તેમ શુદ્ધ સ્ફટિક જેવા આત્મદ્રવ્યને તે અભિનવ રગે રગત ખતાવે છે. ઉપર જણાવ્યું, તેમ પુદ્ગલના ઉપષ્ટ ભને આધારે થતા ખાદર પરિણામને લેશ્યા કહેવામાં આવે છે. મન વચન કાયાની વાજે પાંચ વર્ણની હાય છે તેને વિશિષ્ટ જ્ઞાનથી વ્યક્ત રૂપે દેખી શકાય છે. જે વણુની વણા હેાય તે પ્રમાણે પરિણામ થાય છે અને તે લેફ્યા કહેવાય છે. એના છ વિભાગ પાડવામાં આવ્યા છે. અજન અથવા ભમતા ભમરાના રંગ જેવા તદ્દન કાળી વણાના ખાદર પરિણામને કૃષ્ણ લેશ્યા કહેવામાં આવે છે, મયૂર અથવા કપાતના કંઠે જેવા નીલા વના ખાદર પરિણામને નીલ લેસ્યા કહેવામાં આવે છે, પારેવા જેવા વૃન્તાકના ફૂલ જેવા કાંઇક પીળા અને કાંઈક લાલ વણાના ખાદર પરિણામને કાપાત લેફ્યા કહેવામાં આવે છે, માણેક, અરુણેાય અથવા પરવાળાના રક્ત રંગને મળતા ખાદર પરિણામને તેજો કહેવામાં આવે છે, કણેરના ફૂલ અથવા સુવણુ જેવા : રંગવાળા ખાદર પરિણામની વાને પદ્મ લેશ્યા કહેવામાં આવે છે અને ગાયનું દૂધ, સમુદ્રના ફીણુ અથવા દહીં જેવા ઉજજવળ વણુ વાળી વ`ણાના ખાદર પરિણામને શુક્લ લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ અને કાપેાત એ પ્રથમની ત્રણ અશુભ લેશ્યાએ છે, આત્માના અધમ બાદર પરિણામ ચેાગાંત ત દ્રવ્યને લીધે થયેલા છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ જીભ લેશ્યાએ છે. હવે એ છ લેશ્યાના રસાદિ બતાવે છે. કૃષ્ણે લેશ્યાને રસ તદ્દન કડવા, નીલ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી આનંદઘનજીનાં પ લેશ્યાને રસ તદ્દન તીખે, કાપિત લેશ્યાને રસ આમળા જેવો કસાયો, તે લેશ્યાને રસ કેરીના રસ જેવ, પદ્મ લેશ્યાને રસ મદિરા જેવો મધુર અને શુકલ લેશ્યાને રસ શેલડીના રસ જેવો મિષ્ટ હોય છે. પ્રથમની ત્રણ લેશ્યા અતિ દુર્ગધી અને મલિન છે તેમ જ તેઓને સ્પર્શ ઠડો, લૂખે અને જરા પણ પસંદ આવે તેવો નથી; તેથી ઉલટી બાકીની ત્રણ લેશ્યાઓની ગંધ અતિ સુંદર, સુગંધી યુક્ત અને નિર્મળ છે તેમ જ તેને સ્પર્શ સ્નિગ્ધષ્ણુ છે. આપણે અનુભવ ઉપરથી જોઈ શકીએ છીએ કે જેવા જેવા વિચારે થાય છે તે પ્રમાણે મુખાકૃતિ ઉપર રંગ ફેરફાર થયા કરે છે. એ લેસ્થામાં વર્તતા નું વર્તન કેવું હોય છે, તેની દશા કેવી હોય છે, તેની સ્થિતિ કેટલી હોય છે વિગેરે ઘણી ઉપયોગી હકીકત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના લેશ્યા અધિકારથી જાણવી. અત્ર સિદ્ધાંતમાં બતાવેલ એક દષ્ટાંત બહુ ઉપગી હેવાથી તે સંક્ષેપથી બતાવીએ, જેથી જૂદી જૂદી લેશ્યાઓમાં વર્તાતા જીવોના અભિપ્રાય સમજાશે. છ મનુષ્ય ભૂલા પડીને મહાભયંકર અટવીમાં આવી પડ્યા અને ભૂખ્યા થવાથી ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. તરફ નજર ફેરવતાં તેઓએ એક જાંબુ વૃક્ષ જોયું. તેના ઉપર જાંબુ લટકી રહ્યાં હતાં અને તે વૃક્ષ જાણે વટેમાર્ગુને પોતાના તરફ આમંત્રણ કરતું હોય તેવું સુંદર દેખાતું હતું. તે જોઈ એક વટેમાર્ગ એ કહ્યું કે-આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું હોય તે આપણને જાંબુ ખાવાની બહુ મજા આવે. બીજાએ કહ્યું કે–આખું વૃક્ષ શામાટે પાડી નાખવું ? જે મોટી ડાળોમાં ફળો છે તેને કાપી નાંખે. ત્રીજાએ કહ્યું કે-મોટી ડાળીઓનું આપણે શું કામ છે ? નાની નાની ડાળીઓ પર જાંબુ છે તેને કાપી કાપી નીચે નાખે એટલે આપણું કામ થશે. ચેથાએ કહ્યું કેગુચ્છામાં જાંબુ છે તેને જ તોડી પાડે ને, આપણે મટી કે નાની ડાળીઓનું શું કામ છે? પાંચમાએ કહ્યું કે-આપણે તે ગુચ્છાનું પણ શું કામ છે? જાંબુને જ નીચે પાડો કે જે ખાઈને આપણે ધરાઈ જઈએ. છઠ્ઠાએ કહ્યું કે–આ નીચે ઘણાં જાંબુ પડ્યાં છે તે જ વિને ખાઈએ, ઉપરથી જાંબુ પાડવાનું પાપ આપણે શા માટે વહેરવું જોઈએ? આ છએ માણસે વેશ્યાવાળા સમજવા. આ જાંબુના દષ્ટાંતનાં ચિત્રો પણ જોવામાં આવે છે જેથી આ હકીકત બરાબર સમજાઈ જાય છે. આ પ્રમાણે વેશ્યાની જે હકીકત લોકપ્રકાશ ગ્રંથને આધારે બતાવી છે તેમાંની કેટલીક સેગઠાબાજીની રમતમાં ઘટાવી છે અને કેટલીક બાજી રમવાની જૂદા જૂદા દેશની પદ્ધતિ જૂદી જૂદી હોવાથી સમજાઈ શકી નથી તે વિદ્વાન વાંચનારે ઘટાવવા યત્ન કરો. બાકી સંગઠીના રંગને વેશ્યાના રંગ સાથે પૂરતો સંબંધ છે એમ તે સ્પષ્ટ જણાય છે. પાટના સંબંધમાં આપણે હવે કેટલીક રમત જોઈએ. રમત રમતાં રમતાં કઈ વાર જૂદી જૂદી ચાલે ચાલતાં નવા નવા આવિભો થાય છે. ચારે પટમાં થઈને રાશી ઘર છે તે આપણે જોયું છે. લીલી સોગઠી રાશી ઘરે ફર્યા કરે છે, તેને Page #217 -------------------------------------------------------------------------- ________________ ખાસ્સુ પદ ૨૦૦ આરા આવતા નથી; તેવી જ રીતે નીલ લેશ્યાવાળા જીવે ચારાશી લક્ષ જીવાયેાનિમાં ફર્યા કરે છે, પણ તેના આંટા પૂરા થતા નથી, એક ચેાનિમાંથી કાળ કરીને બીજીમાં જાય છે અને એ પ્રમાણે કર્યા જ કરે છે, પણ તેના ઈંડા આવતા નથી. નીલ લેશ્યા અશુભ છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલાં જીવ આ લેશ્યામાં વતા હાય છે તેથી તેને અંત આવતા નથી, તેની ખાજી પૂરી થતી નથી, એ તે ચક્રમાં ભમ્યા જ કરે છે. વળી કાળી સોગઠી જોડીને તાડતી નથી, એ નુગમાં જ ચાલ્યા કરે છે. અને સાગઠી સાથે હાય ત્યાં સુધી તે ફર્યો કરે છે. મતલમ તે દ્રુતિ સાથે પેાતાના સંબંધ કર્દિ છેડતી નથી. સ`થી ભયંકર કૃષ્ણે લેશ્યા છે તેથી તેને દ્રુતિ સાથે વિયેગ થવા સભવતા નથી. આવી રીતે કૃષ્ણ અને નીલ લેશ્યાવાળા જીવે તે દ્રુતિમાં રખડ્યા કરે છે, ખાજીમાં આ ઘરમાંથી ખીજામાં અને ત્યાંથી ત્રીજામાં એમ ચાલ્યા કરે છે પણ તેને અંત આવતા નથી. લાલ અને પીળી સાગઠીએ કાઇ વાર જુગ તેાડીને ઘરમાં આવે છે એટલે જ્યાં સુધી જુગમાં હાય છે એટલે દુતિ સાથે સ``ધમાં હાય છે ત્યાં સુધી તે ઘરમાં આવી શકતી નથી, પણ જુગ તાડી નાખીને કોઈ વાર ઘરમાં આવી જાય છે, તેવી રીતે તેને અને કાપાત લેફ્સાવાળા જીવો ક્રુતિ સાથેના પેાતાના સંબંધ તેડી આત્મસ્વભાવમાં આવી જાય છે, કાઈ વાર આત્મસ્વરૂપમાં રમણુ કરે છે અને ધીમે ધીમે ઉત્ક્રાંતિમાં આવી જઇ પદ્મ અને શુક્લ લેસ્યા ધારણ કરનાર થાય છે. આવી રીતે આ જીવ નવી ખાજી ગાઠવતા જાય છે. નવાં નવાં ઘરમાં જાય છે. નવા નવા વેશ ધારણ કરે છે પણુ શાસ્ત્રકાર કહે છે કે એવી કઇ જાતિ નથી, એવી કોઇ યાનિ નથી, એવું કાઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં આ જીવ અનંત વાર મરણ પામ્યા ન હેાય અથવા અનંત વાર જન્મ પામ્યા ન હાય! ' સક્ષેપમાં આ જીવ અશુભ લેસ્યા ધારણ કરીને તેના વડે ચેારાશી લક્ષ ચેાનિમાં-ચૌદ રાજલેાકમાં ફર્યા કરે છે. ‘જરદ’ એટલે ભુખરી. અહીં તેના આધ્યાત્મિક અર્થીમાં કાપાત લેસ્યા સમજવી. ચેડા લાલ અને થાડા પીળા રંગના મીક્ચર રંગને જરદ રંગ કહેવામાં આવે છે. સોગઠાના રગમાં તેને પીળું સોગઠું' સમજવું, જોરી એ શબ્દ જોરી નોરી સાથે લાગતા નથી, કારણ મારા સમજવા પ્રમાણે નોરી શબ્દ શેતરંજની રમતમાં વપરાય છે એટલે જોરીના અર્થ અહીં જીગ-બે સાગઠી સાથે ચાલે એમ કરવા એ જ ઉચિત લાગ્યું છે. ચાપાટની રમતમાં પરણ્યા પછી ‘જુગ’ થાય છે તેને એ શબ્દ ખરાખર મળતા આવે છે. આ પદમાં કહેવાની મતલબ એમ જણાય છે કે જ્યારે જુગ તેડીને ઘરમાં આવી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી આનઘનજીનાં પદ્મા જાય છે ત્યારે પછી સાગઠી ઘણે ભાગે મરતી નથી પણ બૂડી જાય છે, તેવી રીતે સમ્યક્ત્વ પામ્યા પછી જ્યારે જીવ આત્મસ્વભાવમાં આવે છે ત્યારે પછી તેને પાછા પડવાનું મહુધા થતું નથી અને આગળ વધીને છેવટે તેના મેાક્ષ થાય છે. આમાં વળી કોઇ પોતાની સાગઠી ગાંડી કરે તે કેવું પરિણામ આવે છે તે છેલ્લી ગાથામાં સૂચવે છે તે તરફ હવે આપણે ધ્યાન આપીએ. भाव* विवेक के पाउ न आवत, तब लग काची बाजी; आनंदघन प्रभु पाउ देखावत, तो जीते जीय गाजी, प्राणी० ५ ભાવિવેકની પાસે ન આવે ત્યાં સુધી માજી કાચી રહે છે, આનંદઘન ભગવાન જો પગનું દન કરાવે તે। આ જીવ માજી ગાજી ગાજીને જીતી જાય.'' ભાવ—ઉપર જણાવેલી ચારે લેસ્યાવાળા જીવાને કદાચ દ્રવ્યવિવેક આવે પણ ભાવવિવેક એટલે યથા વસ્તુસ્વરૂપને બાધ ન થાય, તેની નજીક જવાપણું ન થાય, ત્યાં સુધી તેની માજી કાચી સમજવી. કૃષ્ણ, નીલ, કાપાત અને તેજો લેસ્યાવાળા જીવે ભાવિવેક પાસે જઈ શકતા નથી તેથી તેઓની માજી પૂરી થતી નથી. એ ભાવિવેક તે। સચ્ચિદાનંદ ભગવાન ખતાવે છે, તેઓના ચરણકમળનું પૂજન કરવાથી ભાવિવેકનુ દન થાય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ જીવ પદ્મ ને શુક્લ લેશ્યા ધારણ કરી છેવટે માજી જીતી જાય છે અને જયારે એક માણસ માજી જીતે ત્યારે કેવા ગાજે છે, ઊંચા ઊંચા થઇને કેટલા આનંદમાં આવી જાય છે તે તે પ્રસિદ્ધ હકીકત છે. વસ્તુસ્વરૂપના યથાર્થ બાધ વગર આ જીવ બહુ રખડપટ્ટી કર્યા કરે છે. સામાન્ય રીતે દ્રવ્યવિવેક તે આ જીવ બતાવ્યા કરે છે, પરં'તુ યથા' ( ભાવ )વિવેક આવવા બહુ મુશ્કેલ છે. એ હમેશાં શાંતસ્વરૂપ આનંદધન મહારાજની ચરણુસેવાથી પ્રાપ્ત થાય છે, અને આ સંસારની માજી જીતી જવાના ઉપાય તે જ છે. પાઉંના અર્થ ‘નજીક' કરવાથી ઉપર પ્રમાણે ભાવ પ્રાપ્ત થાય છે. પાઉના અ પા' પણ થઈ શકે છે. પાસાથી બાજી રમનાર જાણે કે જ્યાં સુધી પે। આવતુ' નથી ત્યાં સુધી તેની ખાજી કાચી રહે છે, તે ફાઇની સાગઠી ઉપાડી શકતા નથી અને પેાતાની સોગઠીને ખૂડાડી શકતા નથી. એવી જ રીતે કાડીથી બાજી રમનાર જાણે છે કે જ્યાં સુધી પગડું આવતુ નથી ત્યાં સુધી સાગઠી બેસી શકાતી નથી અને કદાચ એકાદ સેાગઠી બેઠેલ હોય તેા પણ પાછી ચારે સોગઠી ઘેર આવી જાય ત્યારે ફરી વખત પાની જરૂર * સિરૂ એવા પાઠાંતર છે. ૫ પાઉનજીક અથવા પે, પગડુ, તખલગત્યાં સુધી. પા=પાસે, ચરણ અથવા પેા. ગાજીમાટેથી ખાલી ઉઠે, ગાજી ઉઠે. Page #219 -------------------------------------------------------------------------- ________________ આરભુપદ ૨૦૯ પડે છે. વળી જ્યારે સોગઠી લપમાં પડે છે ત્યારે પણ પે! આવતાં વખત લાગે તે અન્ય રમનાર । લઇને પેાતાની સોગઠી ગાંડી કરે છે તે જીતવાની અણી ઉપર આવેલી માજી પાછી ફરી વાર શરૂ થાય છે અને ઘણી વાર હાર ખાવી પડે છે. આવી રીતે ઘરે આવેલી સાગડીને બેસવા માટે પણ પગડાની (પોની ) જરૂર પડે છે અને એવી રીતે લપમાં પડતાં અને ા મેળવતાં વખત લાગે તે માજી હારી જવાય છે. જો આનંદઘન પ્રભુ મહારાજ આ પગડુ' બતાવી આપે તે આ જીવ એક ચાલમાં આખી બાજી જીતી જાય છે, નહિ તે ત્રણ ત્રણ સાગડી ડુબાડી દીધેલ હાય છતાં પણ બાજી હારી જાય છે, બધાં ઘર વટાવીને આવેલ હાય તા પણ છેવટે રખડી પડે છે અને જે પે। આવી જાય તે ‘હું જીત્યા, હું જ્યે' એમ પાકાર કરીને કહે છે. ચારમાંથી ત્રણ સાગડી ડૂબી ગયેલ હોય અને બીજા દાણા ચાલવાની જગ્યા ન હોય ત્યારે જ આવી સ્થિતિ થાય છે, તેમ જ ઉપશમશ્રેણી માંડે ત્યારે ચેતનજીના એવા જ હાલ થાય છે. જેમ દાણા વધારે આવી જાય અને ચાલવાનુ હાય નહિ ત્યારે વારવાર ખડું કરવું પડે છેતેમ ઉપશમશ્રેણીગત જીવને અગિયારમાં ગુણસ્થાનકેથી પાછા છ, સાતમે, પાંચમે, ચેાથે, બીજું કે પહેલે પણ પડવું પડે છે. આવી રીતે જીતેલી ખાજી હારી જવામાં માત્ર એક પગડાને વાંધા આવે છે; તેમ જ જો ભાવિવેકનુ એક પગડું' ન આવે તે આ જીવ ઉપર નીચે અથડાયા પછડાયા કરે છે, પણ તેના ઈંડા આવતા નથી. એ પગડાને શ્રીપ્રભુના ચરણકમળની સેવા એકદમ બતાવી આપે છે અને એવી રીતે વખતસર જો એક પગ આવી જાય તે। આ જીવ ખાજી જીતી જઈ આનંદમાં આવી નિરંતર લહેર કરે છે. વળી ભાવ શબ્દના અર્થ ભાવલેસ્યા કરવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ થાય છે. દ્રવ્યથી આ જીવને છ લેસ્યાઓ ઘણીવાર થાય છે પણ શુદ્ધ ભાવલેશ્યા છેવટની ત્રણ થાય ત્યારે જ આ જીવને પે। આવ્યુ' ગણાય છે. મતલબ ગ્રંથીભેદની નજીક આવે ત્યારે પણ તે માત્ર 'ભાવતેજૉલેસ્યા નજીક આવ્યા ગણાય છે. આ ભાવલેશ્યા પ્રાપ્ત કરવારૂપ પગડું પણ તેણે મેળવવાનુ છે. હે આનંદઘન નાથ ! આવી રીતે હું એકેદ્રિયાદિ તિય ચગતિમાં અને નારકીમાં રખડ્યો, કાઇ વાર મનુષ્ય થયા, મદ્ધિક દેવ પણ થયા, કાઈ કોઈ વાર તે। સંસારના છેડે આવી પહેાંચ્યા, પણ સદ્વિવેક મને પ્રાપ્ત થયા નહીં, તેથી પાછા વળી ચક્રભ્રમણમાં પડી ગયા. આપ કૃપા કરી હવે મારા ચારાશીના ફેરા અળસાવી દે, મને ભાવિવેક પ્રાપ્ત કરાવી આપે અને આ મારી ચેાપાટની બાજીમાં એક પે। ખાતર મારે આટલી વાર ખડું કરવું પડે છે, પાછા ફરવું પડે છે અને રખડપટ્ટી કરવી પડે છે તે કોઇ રીતે મારા પર કૃપા કરીને અટકાવે. મારી સંસાર ખાજી જીતી જાઉં અને મારા ભવના ૨૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી આનંદઘનજીનાં પદો ફેરા મટી જાય એમ કેઈ પણ રીતે કરી મારી લાજ રાખો. એક વખત જો મને ભાવવિવેક પ્રાપ્ત થશે તો પછી ત્યાગ કરવા ગ્ય અને આદરવા ગ્ય વસ્તુનું સ્વરૂપ સમજી હું લાયકને આદરીશ, નાલાયકને ત્યાગ કરીશ. સુમતિ કહે છે કે–પ્રાણુ આ પ્રમાણે પાટ ખેલે છે, ચારે ઘરમાં ફરે છે, પણ જ્યાં સુધી એને ભાવવિવેકનું પિ આવતું નથી ત્યાં સુધી એની બાજી કાચી છે, હજી તેને પિ મળ્યું નથી પણ જે આનંદઘન ભગવાન એને પો બતાવે તે જીવ બાજી જીતી જાય, એનું કામ થઈ જાય અને એ પછી રાજી થઈને ગાજી ઉઠે. ચેતન ! તમારે હાલ વખત છે, તમે ગમે તેમ કરીને પ્રભુચરણસેવા કરી આનંદઘન પ્રભુ પાસેથી પિનું દર્શન કરી તેને પ્રાપ્ત કરો. ચેતનજીને ઉપદેશ આપવા અને વસ્તુસ્વરૂપને યથાર્થ ખ્યાલ આપવા માટે આનંદઘન મહારાજે ચેપાટ જેવી રમતને જે ગાર્થ કર્યો છે તે બતાવી આપે છે કે ચેતનજીને સમજાવવા માટે પરમ ઉપકારી મહાત્મા તેના પરિચયવાળી રમતગમતની વસ્તુને પણ કેવો સુંદર ઉપયોગ કરે છે. લક્ષ્યાર્થી મુમુક્ષુને ઉપદેશ લેવા માટે નિર્માલ્ય દેખાતા પદાર્થો પણ ઉપયોગી નીવડે છે. પ્રત્યેકબુદ્ધ જેવો સંસારના કોઈ જીવ અથવા વસ્તુને જોઈને પરોપદેશની અપેક્ષા વગર તરી જાય છે. આ પદને આશય વિચારી સર્વ વસ્તુમાંથી સાર ગ્રહણ કરવાને અભ્યાસ પાડે. પદ તેરમું રાગ-સારંગ. अनुभव हम तो रावरी दासी, आइ कहातें माया ममता, जानुं न कहां की वासी. अनु० १ હે અનુભવ ! હું તે આત્મરાજની દાસી છું, (પણ) પેલી (પટ્ટરાણી) માયા મમતાઓ ક્યાંથી આવી ? વળી તે કયાંની રહેવાવાળી છે તે હું જાણતી નથી.” ભાવ-હવે ચેતન તો ઉપર જણાવ્યું તેમ ચતુર્ગતિ ચોપાટ રમ્યા કરે છે, એ ચોરાશીના ફેરામાં ફર્યા કરે છે, પણ એને ભાવવિવેકનું પિ આવતું નથી અને એની બાજી કાચી રહ્યા કરે છે. મમતા માયાના સંબંધમાં પડી પાટ ખેલ્યા કરે છે, પણ સુમતિની વાત સાંભળતા નથી. સુમતિએ શ્રદ્ધાને અનુપમ રૂપમાં આવે ત્યારે ચેતનની સ્થિતિ બતાવી, પણ એ તે કાંઈ વાત સાંભળતા નથી, એ અનુભવમાર્ગ પર આવે ત્યારે તેની લડાઈને હેવાલ આપે પણ ચેતન તે માયા મમતામાં ફસી ગયા છે; એ બધી વાત ધ્યાનમાં રાખી સુમતિ આજે અનુભવને કહે છે. આ પદમાં સુમતિ અને અનુભવ ૧. રાવ રાજા; રાવરી રાજાની, આત્મરાજની. કહાંતે =કયાંથી. કહાંકી =કયાંની. વાસી=રહેવાવાળી. Page #221 -------------------------------------------------------------------------- ________________ તેરમું પદ ૨૧૧ વચ્ચે જે વાતચીત થાય છે તે આનંદઘનજી મહારાજે ચીતરી છે, તે પર ધ્યાન આપવા યોગ્ય છે. સુમતિ કહે છે–હે અનુભવ ! હું તો આત્મરાજ-ચેતનજીની દાસી છું-કિંકરી છું, નિરંતર તેમની સેવામાં તત્પર છું. તેઓ મને જે આદેશ આપે તે કરનારી છું. અથવા હે અનુભવરાજ ! હું તો તમારી દાસી છું, તમારી આજ્ઞા પ્રમાણે વર્તનારી છું. જે તમે મંદ છે તે હું પણ મંદ હોઉં છું અને તમે તીવ્ર હે તે હું પણ તીવ્ર હોઉં છું. મારે અને તમારે આ સંબંધ સુપ્રસિદ્ધ છે. પણ માયા અને મમતા ચેતનજીની પટરાણીઓ હાલ થઈ બેઠેલી છે તે કયાંથી આવી છે અને ક્યાંની રહેનારી છે તે હું જાણતી નથી. માયા એ છળ પ્રકૃતિ છે, હું કહેવરાવનાર છે. મમતા એ મારાપણું છે, મોહ રાજાને એ મંત્ર છે અને જગતને એ અંધ બનાવનાર છે. આ બંનેને આમરાજ પટ્ટરાણી તરીકે ક્યાંથી બેસાડી દીધી ? તેઓનું કુળ શું છે? તેઓ ક્યાંથી આવી છે ? અને તેઓ ક્યાંની રહેવાવાળી છે? તેની પણ પૂરી તપાસ ચેતનજીએ કરી હોય એમ મને લાગતું નથી. તેઓ ચેતનજીને વળગી પડી છે અને ચેતનજીએ તેને પટરાણી તરીકે ઠોકી બેસાડી છે, પણ તેઓને કુળધર્મ શું છે તેની પણ પૂરી તપાસ કરી હોય એમ લાગતું નથી. આ મમતા કોની દીકરી છે અને એવી અધમ વર્ગની કુલટા સ્ત્રી કેટલું કામ બગાડી નાખે છે એ સંબંધી વિશેષ સ્વરૂપ આવતા પદમાં તપાસ કરીને સુમતિ જ અનુભવને કહેશે. અહીં તાત્પર્યાથ એટલે છે કે જેના ઉપર આત્મરાજ આટલી પ્રીતિ કરી પિતાનું સર્વસ્વ ગુમાવે છે અને રાશીના ફેરામાં ફર્યા કરે છે તેનું સ્વરૂપ બરાબર હું જાણતી નથી. એક સ્ત્રી સાથે સંબંધ કરવા પહેલાં સુજ્ઞ પુરુષોએ વિચાર કરવો જોઈએ કે એ સ્ત્રીને સ્વભાવ કેવો છે, એનું ખાનદાન કેવું છે, એના માતપિતા કોણ છે અને એનું સામાન્ય વર્તન કેવું છે. આ સર્વ બાબતમાં ચેતને તપાસ કરી હોય એમ લાગતું નથી અને ગમે તેવી સ્ત્રીઓને ઘરમાં બેસાડી દીધી છે એ શું તેને યુક્ત છે ? रीज परे वांके संग चेतन, तुम क्युं रहत* उदासी वरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत+ हांसी. अनु० २ તેની સોબતમાં ચેતનજી ખુશી ખુશી થઈ ગયા છે, (પણ) તમે ઉદાસ કેમ રહે છે? પતિને સર્વથા તજી શકાતો નથી અને (અમારા) લોકોમાં પતિની મશ્કરી થાય છે. * “રહે ન’ એવો પાઠ રહતને સ્થાને છે. + “હત ન” એવો પાઠ હેવતને સ્થાને છે. ૨ રીજ પરેગરીઝી પડે, ખુશી ખુશી થઈ જાય છે. વાંકેઃતેના, માયા મમતાન. કયું શામાટે. ઉદાસીદિલગીર, વરત , છોડ્યો. એકાંત સર્વથા. હાવત= થાય છે. હાંસી મશ્કરી, ઠેકડી. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા ભાવ—સુમતિના ઉપર જણાવેલા પ્રશ્ન સાંભળી અનુભવ ઉતર આપે છે કે-હે સુમતિ ! તું મને માયા મમતાના કુળધર્મોનું પૂછે છે પણ એના જવાખમાં તને કાંઇ સતે।ષ થશે નિહ. વાત એમ છે કે ચેતનજી જ્યારે એની સાબતમાં હાય છે, એના મંદિરમાં હોય છે ત્યારે આનંદમાં આવી જાય છે, લહેરમાં આવી જાય છે, પ્રમાદમદિરાના પાનમાં મસ્ત અની સદદ્વિવેક ભૂલી જાય છે તેથી પછી તે કુલટા છે, વેશ્યા છે કે કુળવધુ છે તેની જરા પણ તપાસ કરતા નથી. લેાકમાં કહેવત છે કે ‘ રાજાને ગમી તે રાણી અને છાણા વીણતી આણી. ' એટલે એની સાથે પછી તત્સંબંધી વાત પણ કાઇ કરતું નથી અને મેહમદિરામાં મસ્ત અનેલા ચેતનજી તે સંબધી વિચાર પણ કરતા નથી; એ વાત તે! ઠીક પણ તું દિલગીર કેમ દેખાય છે ? તારા શાકનું કારણ તે મને સમજાવ. મારું કથન તેા એ છે કે તારે તે તારું કામ કર્યા જ કરવું, તારું રૂપ પ્રગટ કરવું અને પતિને પેાતાના મંદિરે ખે`ચી લાવવા, પણ વારુ, તારી ઉદાસીનું કારણ શું છે તે મને બતાવ. સુમતિ કહે છે—અનુભવ ! મારી ઉદાસીનું કારણ શુ છે તે હું તને કહી સંભળાવું છું તે ખરાબર ધ્યાનમાં લઇ તે પર વિચાર કર. જે ગમે તેમ તે પણ ચેતનજી મારા પતિ રહ્યા, તેએ માયા મમતા જેવી કુલટાનાં મદિશમાં ફર્યો કરે, રખડ્યા કરે અને મારી સામુ પણ જુએ નહિ, પણ હું તે તેમની એક પતિવ્રતા સ્ત્રી રહી, તેથી મારાથી કાંઇ પતિના સર્વથા ત્યાગ થઈ શકે નહિ. સુજ્ઞ પતિવ્રતાના ધમ છે કે પતિ તેને ખીજે, લડે કે તિરસ્કરે, તે પણ મનસા વચસા કમા એ પતિના ત્યાગ કરે નહિ, એને છેડે નહિ, એની સેવના એક ચિત્તથી કર્યા કરે. આ પ્રમાણે હાવાથી મારા પતિને તજી શકાતા નથી અને અમારા લેાકમાં તેની મશ્કરી થાય છે તે સાંભળી હું ખળી મરું છું. તું જાણે છે કે મનુષ્ય પોતપાતાના નાના સર્કલ( વતુ`લ )માં સામાન્ય રીતે માન-પ્રતિષ્ઠા મેળવવા અને તેને સારો અભિપ્રાય પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેમાં માનહાનિ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. મારા સ'ખ'ધીએ મહાવ્રત, જ્ઞાનદષ્ટિ વિગેરે અનેક છે, તે મારા પતિની ઠેકડી કરે છે કે-અહા ! જેનાં કુળધર્મો તથા ઠામઠેકાણાં જણાયેલ નથી, જે પ્રત્યક્ષ વ્યભિચારિણી છે, જેના વેશ, હાવભાવ અને કટાક્ષ દુઃશીલા સ્ત્રી જેવાં છે તેવી પણ્યસ્ત્રી મમતાના સંગમાં એને પિત તે। પડી રહે છે, એ તેા મૂખ છે, ગાંડા છે, અલહીન છે. આવી રીતે મારી દેખતાં મારા પતિની હાંસી થાય છે તે હું સહન કરી શકતી નથી, મારી ઉદાસીનતાનુ કારણ તે જ છે. અનુભવ ! મારા પતિને હુ છેાડી શકતી નથી અને તેમની મશ્કરી થાય તે હું સહન કરી શકતી નથી. આ વિચારથી મારા મન પર શાકની છાયા આવી ગઇ છે. જે બે પાડાંતર નેટમાં મૂકા છે તે બહુ સારા અથ આપે છે. સુમતિ પોતે શર Page #223 -------------------------------------------------------------------------- ________________ તેરમું પદ ૨૧૩ જ આખું વાક્ય બોલે છે અને તે પ્રથમ ગાથાના અનુસંધાનમાં જ આવે છે. તે પ્રમાણે અર્થ કરીએ તો સુમતિના મુખમાં નીચેના શબ્દો આવે છે -એ માયામમતાના પ્રસંગમાં આવીને ચેતન તો તેના ઉપર ખુશી થઈ ગયા છે, તેમના ઉપર વારી ગયા છે, ત્યારે એ હકીકતને લઈને તે અનુભવ ! તમે દિલગીર રહેતા નથી? તમને એ વાતથી ખેદ આવતું નથી ? તમને એમ થતું નથી કે આવો અનંત શક્તિને ધણી ચેતન જેની સત્તામાં અનંત ગુણો રહેલા છે તે આવી વેશ્યાની સેબતમાં પડી જઈ ધન ગુમાવી બેઠે છે, પિતાની શક્તિ સમજતો નથી અને પિતાના કુળધર્મને ખ્યાલ કરતો નથી ? હે અનુભવ ! આમ છે છતાં પતિને મારાથી એકાંતે તજી શકાતો નથી, હું કુળવાન રહી તેથી એને ત્યાગ મારા ખ્યાલમાં આવતું નથી ત્યારે શું આપણા લોકમાં પણ મારી મશ્કરી ન થાય ? આપણું લેક શાંતિ, ક્ષમા, દયા, ધૃતિ, નિર્વેદ વગેરે મારી મશ્કરી ન કરે કે આ સુમતિ તો પતિની બેદરકારી છતાં તેને વળગ્યા જ કરે છે? આ પ્રમાણે અર્થ કરે એ ગાથાના આગળ પાછળના સંબંધને અનુરૂપ છે. એમાં આશય એ જ આવે છે કે માયા-મમતાના પ્રસંગમાં ચેતનજી એવા રાચી રહ્યા છે કે સુમતિને બોલાવતા પણ નથી અને તેમ છતાં પણ સુમતિ કુળવધૂ અથવા નિમકહલાલ પરિચારિકા તરીકે તે બાબત ઉપર ખેદ કરી અનુભવને પિતાની સ્થિતિ સમજાવે છે, જે સાંભળી પતિ નિજ મંદિરે પધારવા નિર્ણય કરે એ તેને ગુહ્ય ઉદ્દેશ છે. समजत नाहि निठुर पति एति, *पल एक जात छमासी; आनंदघन प्रभु घरकी समता, अटकली और लबासी. अनु० ३ કઠોર પતિ ( આત્મરાજ ) એટલી વાતથી સમજતા નથી અને (મારી) એક ક્ષણ છ માસ જેવી જાય છે. હે આનંદઘન પ્રભુ! સમતા તમારા ઘરની પટરાણી છે, બીજી (માયા મમતા) લબાડી છે એમ અટકળો-જાણે-સમજો. ભાવ–વળી સુમતિ આગળ વધી અનુભવને પિતાનું હૃદય ખાલી કરતાં જણાવે છે. તે અનુભવ ! તને જણાવ્યું તેમ મારા પતિની સર્વ જગ્યાએ અને ખાસ કરીને ભદ્રલોકમાં હાંસી થાય છે અને મારાથી તે સહન થતું નથી તેથી મારા પતિને સમજાવવા હું ઘણી ઘણી જાતની યુક્તિ કરું છું. અગાઉ (દશમા પદમાં) જણાવ્યું તેમ હું ગાઉં છું, નાચું છું પણ તે તો મારા મંદિરે પધારતા નથી અને માયામમતા સાથે બાજી ખેલ્યા કરે છે, તેની સાથે આનંદવિલાસમાં મસ્ત બની પડ્યા * “પલક' એવો પાઠાંતર છે. ૩ નિદુર કઠોર. એતી એ વાતથી. છમાસી=છ માસ, અડધા વરસ જે ઘરકી=પતાની, ઘરની. અટલી=અટકળે, જાણ. ઔરીજી, માયા મમતા. લબાસી=બાડ, ગપ સપા, ગાલ પુરાણ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી આન ધનજીનાં પદ્મા માયા– રહે છે અને મારી સામું પણુ જોતાં નથી. હું તેએને ખતાવી આપું છું મમતા અધમ કુળની છે, અજાણ્યા ગામની રહેનારી છે અને કુલટા છે, પણ મારા પતિ તે એટલા કઠણ થઈ ગયા છે કે હું ગમે તેટલી વાત કરું છું પણ તે સમજતા જ નથી. મે તેને અનેક આકારમાં વાત કહી, તેના માહરાજા સાથેના યુદ્ધવૈભવ સંભળાવ્યા, તેના જીતડકામાં થતે ગંભીર નાદ કહી ખતાબ્યા, પણ એ તેા મમતામાયા સાથે નરમ ઘેંસ જેવા થઈ જાય છે ( જુએ પદ દશમું) અને મારી પાસે આવવાની વાત થાય કે તદ્દન કઠણ બની જાય છે. આટલી સર્વ વાતથી પણ તે તે સમજતા નથી અને મને પેાતાને એવી પીડા થઈ છે કે પતિ વગરની એક ક્ષણ જાય છે તે છ માસ જેવી થઈ પડે છે. કુળવધુને પતિની સેાખતમાં આનંદ રહે છે અને પતિવિરહે એક સેકન્ડ છ માસ જેવી લાગે છે, એક મિનિટ વરસ જેવી લાગે છે, એક રાત આખા ભવ જેવી લાગે છે. વળી તેઓ મમતા–માયાની સેાખતમાં પડી એક મિનિટમાં એટલેા કર્માંધ કરે છે કે મારા મદિરે તેમને પધારવાના વરસાથી લખાતા જાય છે. સમય હે અનુભવ ! આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. મારા પતિ ને શુદ્ધ દશામાં આવી જાય, માયા મમતાના સંગ મૂકી દે અને ગુણ ગ્રહણ કરવા લાગે તે તેએ પેાતે જ આનંદઘન છે, આનંદના સમૂહ છે, સિદ્ધ દશાના ભાગવનાર છે; તેમણે જાણવુ જોઇએ કે હું જ ખરી તેમના ઘરની સ્ત્રી છું, તેમની પટરાણી છું, તેમના હૃદયમાં જગ્યા રોકનારી છું, તેને ચેાગ્ય છું, તેઓની કીતિ અને ખ્યાતિ વધારનારી છું અને માયા મમતા કે બીજી કોઇ પણ તેઓના પ્રેમનું પાત્ર હાલ બની હોય તે સવ ગપ્પા સપ્પા છે, લખાડપણું છે, ગાલ પુરાણ જેવુ' છે, છેતરપીંડીના ધંધા છે, માત્ર ખાલી અકખકાટ છે, એમાં કાંઈ દમ જેવુ નથી, એમાં કાંઇ સાર જેવુ' નથી, એમાં કાંઇ તત્ત્વ જેવુ નથી. જે સ્ત્રીઓ મારા પતિની સ્ત્રી કહેવરાવવાને યોગ્ય પણ ન હાય, જે કુળવધના નામને પણ લાયક ન હોય, જે શુદ્ધ પતિપ્રેમા, પતિપરાયણા, પતિભક્તા ન હોય તેને સ્ત્રી કહેવી તે માત્ર વાજાળ છે, શબ્દાનું અજ્ઞાન છે, અસત્ય વચનવિન્યાસ છે. સુમતિ અનુભવને ઉદ્દેશીને ખેલતાં ખેલતાં આવેશમાં આવી જઇ ઉદ્ગાર કાઢે છે કે હું આનંદઘન ભગવાન ! મારા નાથ ! મારા પતિ ! હું તમારા ઘરની ખરી શ્રી છું અને આ બીજી તે। લખાડ સ્ત્રીઓ છે, એનુ સ્વરૂપ તમે સમજો, વિચારા, ધ્યાનમાં લાવો. આખા પદમાં કહેવાના આશય એ છે કે-માયા મમતામાં મસ્ત રહેનાર ચેતન તેનુ વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી, તેનુ પરિણામ સમજતા નથી, તેનાથી થતા સંસારસંબંધ (સંસારવૃદ્ધિ) ધ્યાનમાં લાવતા નથી અને તેથી સ્વપરના ખ્યાલ કર્યા વગર નિરંતર પરવસ્તુને પેાતાની માની તેમાં રમણતા કર્યા કરે છે, તેની પ્રાપ્તિમાં આનદ માને છે અને તેના વિયોગમાં શૂન્ય હૃદયના થઈ જાય છે. આના પરિણામે Page #225 -------------------------------------------------------------------------- ________________ ચાંદમું પદ ૨૧૫ એની પરિણતિની નિર્મળતા થતી નથી, એને વસ્તુસ્વરૂપનું ભાન થતું નથી અને સમતાની સાથે તેની પિછાન થતી નથી. જીવનનો સાર પ્રાપ્ત કર હોય, જિંદગીને સરવાળે કાંઈ જમે કરી લઈ જવું હોય તે સુમતિનું સ્વરૂપ ચેતનજી! સમજે અને તેને મંદિરે પધારે. સુમતિ અથવા સુમતા હજુ પણ ઉદ્ગારરૂપે અનુભવને વિશેષ કહે છે, તે માટે નીચેનું પદ વાંચે. એમ કરવાને હેતુ એ છે કે એથી જે ચેતનજી બરાબર માયા–મમતાને ઓળખી જઈ તેને સંગ છોડતા જાય તો પરિણતિની નિર્મળતા કરી છેવટે શુદ્ધ ચેતના સાથે પ્રેમમાં પડી રહે અને આ ચકભ્રમણને છેડે લાવે. પદ ચૌદમું રાગ-સારંગ. अनुभव तुं है हेतु हमारो. अनु० आय उपाय करो चतुराई, औरको संग निवारो. अनु० १ હે અનુભવ ! તું અમારે (મારે અને ચેતનનો ) હિતસ્વી છો, (તો) ચતુરાઈથી લાભવૃદ્ધિને ઉપાય કરે અને બીજાઓની સેબત અટકાવી દે.” ભાવ-હજુ પણ અનુભવને ઉદ્દેશીને સમતા વધારે વાત કહે છે. હે બંધુ અનુભવ ! તું અમારા બંનેને ખરેખ હિત કરનાર છે. મારા પતિનું અને મારું શુભ ઈચ્છનાર જો ખરેખરું કઈ હોય તો તે તું જ છે. જેમ અનુભવ વધે તેમ ચેતન સુમતિને મંદિરે વધારે આવે, સુમતિ સાથે પ્રેમ વધારે બતાવે અને સુમતિને પિતાની સ્ત્રી તરીકે સવિશેષપણે સુખ આપે. અનુભવ મિત્ર ! આ હકીકત તું સારી રીતે જાણે છે, માટે વિચક્ષણતા વાપરીને કઈ એવો ઉપાય કરે કે મારા પતિના સંબંધરૂપ લાભ મને પ્રાપ્ત થાય. મિત્રની ફરજ છે કે પિતાના સ્તદારને હરકોઈ પ્રકારે લાભ થાય તેવો ઉપાય તેણે ચિંતવી આપ-જી આપ-ગેડવી આપો. વળી અનુભવ મિત્ર જ્યારે તમે મારું અને મારા પતિ બન્નેનું શ્રેય ઈચ્છે છે તે સાથે એ પણ ઉપાય જો કે એ માયા મમતાને સંગ મૂકી દે. જ્યાં સુધી ચેતન માયા મમતાની જાળમાં ફક્સેલા રહેશે ત્યાં સુધી એને સ્વપરવિવેચન થશે નહીં–પિતાના અને પારકાને ઓળખશે નહિ અને પરકામે લાગ્યા કરશે. એને આખા દિવસમાં જરા પણ ફુરસદ મળશે નહિ અને પૂછશે તો કહેશે કે-હું મારા કામે જાઉં છું, પણ પિતાનું કામ શું છે એ બિચારો સમજતો નથી. જ્યારે માયા મમતાને સંગ મૂકી સમતાને મંદિરે પધારી આત્મનિરીક્ષણ કરશે ત્યારે તેને સમજાશે કે પોતે જેને પિતાનું કામ માને છે તે તે ૧ હેતુ=હિતકારી, વૃદ્ધિ કરનાર, હિતેશરી. આય પ્રાપ્તિ, લાભ-તેને. ચતુરાઈવિચક્ષણતા. ઔર = બીજાને. સંગબત. નિવારો=અટકાવો. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી આનધનજીનાં પદા પરકામ છે, પરનું કામ છે, ૫૨ સબંધી કામ છે. પેાતાનું કામ તે। આત્મિક છે, પ્રચલિત કા`થી તદ્દન અલગ છે, સ્વાવસ્થાસ્થિત છે, સ્વાધીન છે, સ્વરૂપગમ્ય છે. ચેતનજીને તેને અનુભવ મિત્ર સર્વ વાત બતાવી આપે, એને સમતાના મંદિરમાં થતા સ્વરૂપાનંદ અને તેના પરિણામને ખ્યાલ આપે અને સાથે માયા-મમતાના મંદિરના તુચ્છ વિષયાનો અને તેનાં અતિ અધમ પરિણામેાને ચિતાર આપે તે ચેતનજી કાંઇક સ્વસ્થાને આવે-ઠેકાણે આવે. અત્ર અનુભવને એવાત કરવાની કહી, સુમતિ સાથે તેના (ચેતનજીનેા) સબધ જોડાવવા અને કુમતિ સાથેના તેના સંબંધ તેાડાવવા. એકલા . સુમતિ સાથે જરા વખત સંબંધ થાય તેમાં બહુ લાભ ન થાય, વળી પાછા વભાવમાં પડે કે આ ચેતન કુમતિના મંદિરે ચાલ્યા જાય, માટે એને અંતઃકરણપૂર્વક કુમતિ ઉપર તિરસ્કાર છૂટે એવી ચાજના પણ અનુભવે સાથેસાથ કરવી જોઇએ. મતલબ તે નિજ કુટુ ંબના સંગી થાય અને કુલટા સ્ક્રીઆની સાખત છેડી દે એવી યેાજના વિચક્ષણતાપૂવ ક અનુભવે કરવી જોઇએ. અથવા ચતુરાઈ શબ્દને લાભના ઉપાય સાથે લેવે એટલે તમે લાભના ઉપાયરૂપ ચતુરાઇ કરી બતાવા થી પેલી બીજી સ્ત્રીઓ સાથે ચેતન સંબંધ રાખે છે તે મૂકી દે. આ પદમાં પણ સ્વપર વિવેચન કરી, સ્વને ઓળખી તેને આદરવાને અને પરને ઓળખી તેને ત્યાગ કરવાના ઉપદેશ છે. મમતાના મુખ્ય આવિર્ભાવ તરીકે તૃષ્ણા હાય છે. ધનની, માનની અને બીજી કાઇ પણ વસ્તુની અને મનેાભાવની દૃઢ ઇચ્છા રાખવી, એની પ્રાપ્તિમાં શાંતિ માનવી, એની અપ્રાપ્તિમાં ખેદ કરવા તેને તૃષ્ણા કહેવામાં આવે છે. એક ધનની ઈચ્છાથી-તૃષ્ણાથી પ્રાણી કેટલી ઉપાધિ વહેારી લે છે તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તૃષ્ણાથી મન પર જે આધિપત્ય મેળવાય છે તેને આવે છે. એના સંબંધ થવાથી પ્રાણી પેાતાનાં વખાણ કરવા મંડી પડે છે, દેશ પરદેશ રખડે છે, ફાંટાદાર મગજવાળા શેઠેાના અવિચારી હુકમેાને શરણે થાય છે, અસત્ય બેલે છે, ખાટુ હસે છે, રડે છે અને અનેક ચાળા કરે છે; એવી જ રીતે માનની તૃષ્ણાથી પણ ચેતન એટલા જ તણાયા કરે છે. એ સ દરરાજના અનુભવને વિષય હેાવાથી તે પર વિશેષ વિવેચન કરવામાં કાળ ન ગાળતાં એ તૃષ્ણા કોણ છે? એનું સ્વરૂપ વિચારીએ. ખ્યાલ 6C * तृष्णा रांड भांडकी जाइ, कहा घर करे सवारो शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारों. ( पाठांतर ) उनकी संगति बारो अनु० २ તૃષ્ણા ભુંડણુ ભાંડની દીકરી છે, એ ઘરમાં જયવારા શું કરશે ? એ લુચ્ચી * ‘ તાસના ' એવા પણ પાઠ છે, અથ એક જ છે. ૨ તૃષ્ણા=ધનાદિક સંગ્રહ કરવાની બુદ્ધિ. રાંડ=કુલટા સ્ત્રી, સ્વચ્છંદી, ભાંડકી=ભવાયા, મશ્કરી કે ભિખ પર આજીવિકા કરનારા. જા=દીકરી, કહા=શું'. સવારાઝેવારા, જયવારા, ઉત્તરા. શ=મૂર્ખા, અક્કલ વગરની, લુચી, ઠગ=ઠગનારી, ( જ્ઞાનધન ) હરનારી, કપટ=છળકપટ કનારી, કુટુ’અહી=પોતાનાં પીયરીયાં, Page #227 -------------------------------------------------------------------------- ________________ ચોદયુ પદ્મ ૨૧૭ છે, ઠગારી છે, કપટી છે અને પેાતાના કુટુંબને ( પીયરીઆને) પાષનારી છે—એવું મનમાં કેમ વિચારતા નથી અથવા એની સાખત અટકાવી ઢો. ’’ ભાવમારા પતિને તૃષ્ણા ઉપર રાગ બધાણા છે અને તેની સાથે સંબંધ થયા છે તેનું સ્વરૂપ હે અનુભવ ! તમે કેમ વિચારતા નથી ? આવા શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નાના ધણી થઇને મારા પતિ કેવી સ્ત્રીઓ સાથે સંબંધ કરે છે તે તે જુઓ. તમે વિચારશે તે તમારા મનમાં અતિ ખેદ આવશે, ત્રાસ ટશે કે-અહા ! જેના ઘરમાં શુદ્ધ પવિત્ર આદરૂપ સ્ત્રીઓ છે તે કાના ઘરમાં આથડે છે ? ધન સંગ્રહ કરવાની બુદ્ધિને તૃષ્ણા કહે છે. એ કુલટા સ્વચ્છંદી સ્ત્રી છે અને ભાંડની દીકરી છે. ભાંડ મશ્કરી કરીને અથવા ભિખ માગીને પેાતાના નિર્વાહ કરે છે. સમાજમાં તેઓ તદ્દન અધમ વર્ગોમાં આવે છે અને ભવાયાના નામથી ઓળખાય છે. એ ભાંડ સ્થાને અહીં લેાભ સમજવા, એવા ભાંડ-ભવાયાની દીકરીને ( એના કુળમાં ) શિક્ષણ પણુ સ્વચ્છ ંદતાનુ જ મળે છે. હવે એકલી કુલટા સ્ત્રી તે તમારા ઘરમાં આવીને શું જયવારા કરશે ? શું ઉર્જારા કરશે ? એ તમારા ઘરનું શું લીલું કરશે ? હે અનુભવ ! તમે ચેતનજીને કહા કે આવી અધમ સ્ત્રીઓ સાથે તમારે પરિચય કરવે એ તમને જરા પણ ઘટતુ નથી. વળી એ તૃષ્ણા કેવી છે તેનું સ્વરૂપ ચેતનજીને જાણવુ' હાય તે હજી પણ તેને ખતાવે કે એ તૃષ્ણા તે શઠ છે એટલે ભૂખી અક્કલ વગરની છે, એને પતિ કે યારના ખ્યાલ પણ નથી; વળી એ મહાધુતારી છે, જ્ઞાનધનને ઠગીને હરી જનારી છે અને સવ ધન-ઘરબાર લૂંટી જઇ પુણ્યધન વગરના કરી તેને ખાવા બનાવી મૂકે તેવી છે; તેમ જ વળી જૂદા જૂદા વેષા કરનારી, છળપ્રપંચથી ભરેલી અને છળની જ વાર્તા કરનારી છે. આવી રીતે તે શ છે, ઠગ છે અને કપટી છે; વળી તે ઉપરાંત તે રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પેાતાના પીયરીયાંને પોષનારી છે, વધારનારી છે અને તમારા ક્ષમા, ધૈય વિગેરે કુટુ બી સાથે લડાઈ કરનારી છે. આવી શરમ વગરની, હલકા કુળની, મૂખી, કપટી, લુચ્ચી અને પીયરીઆંને પોષનારી તૃષ્ણા તમારા ઘરમાં શું જયવારા કરવાની છે ? તમને શું સારા રૂપમાં દેખાડવાની છે? એ તે એવી એવી વાત યુક્તિપૂ`ક કરશે કે તેનું રહસ્ય તમારા ખ્યાલમાં પણ આવશે નહિ કહેશે કે મારા ભાઇ । બાપડા આજે ઘેરથી જાય છે તે જતા જતા આવતી કાલે પાછો આવે છે અને તમારા ભાઇ તેા એણુ પાર આણુ પાર લાગેલા જ છે. વાત એમ હતી કે પેાતાના ભાઇ દરરાજ ઘેર આવતા અને પતિના ભાઇ વરસે એ વરસે આવતા, પણ ભાષાપ્રપંચથી હકીકતને એવા રૂપાંતરથી બતાવવામાં તૃષ્ણાદિક કપટી સ્ત્રીએ વાાળ પાથરે છે કે જેમાં ભદ્ર જીવા ફસાઈ જાય છે. હે અનુભવ ! આવી અધમ કુલટા તૃષ્ણા છે એમ મારા પતિ કેમ વિચારતા ૨૮ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી આનદઘનજીનાં પદા નથી ? એમ તમે તેને કહેા. વળી કહેા કે એ સ્ત્રી તેઓના ઘરને, તેઓના નામને, તેની આબરૂને યોગ્ય નથી. એની સોબત કરવામાં ભય છે, એના સંસ`માં અપયશ છે, એના પડછાયામાં આવવાથી પણ માનની હાનિ છે. એ મહાડગારી, પેાતાના કુળને વધારનારી અને ચેતનજીને કદિ ઊંચા ન આવવા દેનારી છે. આ પ્રમાણે ચેતનજીને સમજાવે અને એ કુલટાની સખત છોડાવા. તમે એને સ્પષ્ટ રીતે કહી દો કે કુળવાન માણસે એવી સ્ત્રીને પલ્લે પડવુ' તે કાઇ પણ રીતે ઉચિત નથી. આ ગાથા સુમતિ પરભારી ચેતનને જ કહે છે એમ ચણુ નથી, કારણ અનુભવ એ પણ ચેતનના વિષય છે. તેને જૂદા જૂદા ઉદ્દેશવામાં આવ્યા છે તેથી તે પ્રમાણે વસ્તુસ્વરૂપે તે ચેતનને અને અનુભવને ઉદ્દેશીને એક જ વિસ'વાદ નથી. આ ગાથા અને હવે પછીની ગાથા ઉક્ત અ મૂકાવી દો, છેડાવી દે, હે અનુભવ ! તમે એવી અધમ સ્ત્રી સાથે સખત તાવી દે અને ગમે તેમ કરી ચેતનજી મારે મંદિરે પધારે એમ તેને સમજાવે, 66 ધારીએ તે પણ અડઅવસ્થાભેદને લઇને અહીં કરવામાં આવે છે, બાકી વાત કહેવામાં આવે તે બન્ને રીતે સમજી શકાશે, સ્વચ્છંદી, વક્ર ગતિવાળી કુમતિની સાથે ખેલ કરીને આપની ઈજ્જત શામાટે ખાઇ એસા છે ? આનંદઘન મહાત્મા તે સમતાના ઘરે આવશે અને જીતના ડંકા વાગશે.’’ कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो ? आनंदघन समता घर आवे, बाजे जीत नगारो. अनु० ३ ભાવ-વળી હું અનુભવ ! મારા પતિને કહા કે સ્વચ્છંદી, વક્ર ગતિવાળી–માક્ષથી ઊલટી દિશાએ પ્રયાણ કરનારી કુમતિની સાખત કરીને, તેની સાથે આનંદ કરીને, તેની સાથે ખેલ કરીને તમે તમારી આબરુ શા સારું ગુમાવે છે ? એની સાથે સાખત કરવાથી તે તમે ભાંડપુત્રીના પતિ કહેવાશે, એમાં તમારા અપયશ થશે. એમ કરવાનુ તમારું કારણ શું છે તે તે મને સમજાવે. મને તમારે માટે બહુ લાગી આવે છે તેથી આટલું કહું છું. તમારા જેવા અલબેલા સ્વામીનાથને મારા જેવી રૂપ સૌભાગ્યવાન પવિત્ર પતિવ્રતા સાધ્વી સ્ત્રી મળી છે, તમે શ્રદ્ધા, ક્ષમા, દયા વિગેરે મહાઉત્તમ મારા કુંટુ બીના જમાઇ થયા છે છતાં તમે સ્વચ્છંદી સ્ત્રી જેની ગતિ નિરંતર મેાક્ષથી પરાઙસુખ હાય છે તેની સાથે કેમ ખેલ ખેલા છે ? તેમાં રસ લઇને કેમ સુખ માનેા છે ? જુઓ, આનંદના અર્થી હા, વાસ્તવિક સુખના લાલચુ હા, નિરંતર સુખના * * પત કર્યું 'ને બદલે અન્યત્ર ‘ પતિઝ્યુ' પાડે છે, તેના અથ પ્રતીત-ઈજ્જત થાય છે. ૩ કુટિ=વક્ર ગતિવાળી. પત=ઈજ્જત, હારા=ખાઇ એસ. Page #229 -------------------------------------------------------------------------- ________________ પંદરમું પદ ર૧૯ ઈચ્છક છે તે વિચારે કે આનંદઘન મહાત્મા જેઓ સચ્ચિદાનંદસ્વરૂપ છે તેઓ તે સમતાને મંદિરે પધારશે, તે કદિ પણ માયા, મમતા, તૃષ્ણ જેવી કુટિલ સ્ત્રીઓના મંદિરમાં આવશે નહિ, તેની સામે દષ્ટિપાત પણ કરશે નહિ અને તેમ થશે ત્યારે જ ખરા વિજયડંકા વાગશે. એવા વિજયના ડંકા કાંઈ માયા, મમતાના મંદિરે જવાથી વાગશે નહિ; માટે અનુભવ ! તમે તમારા મિત્ર ચેતનજીને કહો કે હવે એ માયા, મમતાને ત્યાગ કરી પિતાના કોણ છે તેને વાસ્તવિક રીતે ઓળખે અને જે મંદિરમાં આનંદઘન ભગવાનને વાસ છે તે સુમતિના મંદિરમાં પધારી પિતાને વિજયડંકા વગાડે. અનુભવને આ સર્વ હકીકત સુમતિ કહે છે તે ચેતનજી સાંભળે છે, કારણ કે અનુભવનું સ્થાન તો ચેતન જ છે. વિભાવદશા મૂકી બરાબર અવકન કરે એટલે યથાર્થ સ્વરૂપજ્ઞાન થાય તેને અનુભવ કહે છે.* ચેતનને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે તેને સ્વપરનું સ્વરૂપ બરાબર સમજાય છે, ધીમે ધીમે વિકસ્વરતા પ્રાપ્ત થતી જાય છે અને આનંદઘનપદ-પ્રાપ્તિ થાય છે. એ સ્વરૂપાનુસંધાનમાં શુદ્ધ ચેતનાને પણ પરિચય થાય છે અને અપૂર્વ સુખને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રહસ્ય આખા પદનું એ છે કે-તૃષ્ણ, કુમતિ વિગેરે વિભાવને ઓળખી તેને ત્યાગ કરવો અને શુદ્ધ સ્વભાવદશામાં રમણ કરવું એ જીવનનું લક્ષ્યસ્થાન છે અને પરમ સાધ્ય છે. પદ પંદરમું રાગ સારંગ. मेरे घट ग्यान भानु भयो भोर. मेरे० चेतन चकवा चेतना चकवी, भागो विरहको सोर. मेरे० १ “મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે, તેથી શુદ્ધ ચેતન ચક છે, ચેતના ને ચકવી છે (તેને) વિરહને શોરબકોર અટકી પડ્યો. ” ભાવ-સુમતિએ અનુભવ દ્વારા ચેતનજીને આગળ કહી તે હકીક્ત કહેવરાવી એટલે ચેતનજીનું સ્વરૂપ પ્રગટ થવા માંડયું, તેઓ માયા મમતાના મંદિરેથી સુમતિના મંદિર તરફ આવી તેના સમાગમમાં વિશેષ રહેવા લાગ્યા, પિતાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ કરવા લાગ્યા અને તેને ઓળખવા લાગ્યા. એમ કરતાં કરતાં જ્યારે સત્તામાંથી પણ મોહનીય કર્મને ક્ષય કરી ચેતન શુદ્ધ થાય છે ત્યારે તેની શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. શુદ્ધ દશામાં વર્તત ચેતન નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે તે રટણ કરવા યોગ્ય છે. * ખટાશને યાદ કરતાં કે સારાં સારાં ભોજને યાદ કરતાં મુખમાં પાણી છૂટે છે ને તેને ખાતી વખત પણ પાણી છૂટે છે, તે પણ આ બેમાં જેમ ઘણે જ આંતર છે તેમ જ્ઞાન અને અનુભવમાં તફાવત છે. ૧ ઘટ=હૃદયમાં. ભાનુ સુર્ય, ભેર=પ્રભાત. ભાગ=અટક. સેર શોરબકોર, અવાજ, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી આનંદઘનજીનાં પર મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રભાત થયે. આત્માને જ્ઞાનગુણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને સર્વત્ર અજવાળું દેખાય છે, તેને સ્વપરનું ભાન થાય છે અને તેની સર્વ અંધકારજનિત મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. શુદ્ધ ચેતન પોતે ચક છે અને શુદ્ધ ચેતના ચકવી છે. આ ચકવા ચકવીને આખી રાતને વિરહ હતો. બંને નદીના જૂદા જૂદા (સામસામા ) કાંડા ઉપર બેસીને કાંક્રાં અવાજ કરીને શોરબકોર કરતા હતા તે અવાજ હવે બંધ થઈ ગયે. પ્રભાત થવાથી રાત્રિને વિરહકાળ બંધ થશે અને શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતન મળ્યાં. ચક અને ચકવી આખી રાત નદીના બે કાંડા પર બેસી શેરબકેર કર્યા કરે છે, પણ અંધારાને લીધે એક બીજાને દેખી શકતાં નથી. પ્રભાત થાય છે ત્યારે તેમને વિરહ મટી જઈ બને એકઠાં થાય છે. શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતન વસ્તુસ્વરૂપે એક જ છે. સ્વરૂપ સ્વરૂપવંતથી ભિન્ન હોતું નથી, તેઓ વચ્ચે ગુણ ગુણીને સંબંધ છે, પણ અનાદિ કર્મસંતતિથી શુદ્ધ સ્વરૂપ પર જે આવરણ આવી ગયું હતું તે જ્ઞાનભાનુના પ્રકાશથી દૂર થાય છે. આવરણ દૂર થયું-આચ્છાદન ખસી ગયું અને સ્વરૂપાનુસંધાન થયું એટલે અજ્ઞાન અંધકાર ચોતરફ ફેલાયે હતો અને કર્મપ્રચુરતારૂપ નદી બન્નેની વચ્ચે આડી પડેલી તે સર્વ જ્ઞાનભાનુના ઉદયથી પ્રભાત થતાં ખસી ગયાં અને ઘણું કાળનો ચેતન ચેતનારૂપ ચકવા ચકવીને વિરહ હતા તે દૂર થયે. જ્યાં સુધી અજ્ઞાનાવરણ વચ્ચે અંતરાય કરતું હોય ત્યાં સુધી શુદ્ધ વસ્તુનું દર્શન થતું નથી. અને તે ન થાય ત્યાં સુધી શુદ્ધ ચેતનાને મળવા કઈ કઈ વાર ઈચ્છા થાય, કઈ વાર તે મેળવવા પ્રયાસ થાય, શોકગાર થાય પણ તે સર્વ પરિણામ વગરના થઈ પડે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં રાત્રિકાળ પૂર્ણ થાય છે અને ચેતન ચેતનાને સંબંધ વ્યક્ત થાય છે–પ્રગટ થાય છે અને વિરહકાળ પૂર્ણ થાય છે. આ સ્થિતિ (લેભને નાશ ત્યાં થાય છે માટે) દશમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. તે વખતે વિશેષ શું થાય છે તે પણ સામાન્ય રીતે બતાવે છે તે આપણે વિચારીએ. फैली चिहुं दिस चतुरा भावरुचि, मिट्यो भरम तम जोर; आपकी चोरी आपही जानत, और कहत न चोर. मेरे० २ વિચક્ષણતારૂપ કાંતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ, ભ્રમરૂપ અંધકારનું જોર મટી ગયું; પિતાની ચિરી (ચોરી કરનાર) પિતે જ જાણે છે, બીજાને ચેર કહેતા નથી.” ભાવ–સૂર્ય ઉદય થતાં જેમ સર્વત્ર કાંતિ ફેલાય છે તેમ ઘટમાં જ્ઞાનભાનુને ઉદય થતાં સર્વત્ર કુશળતાવાળી સ્વાભાવિક કાંતિ ફેલાઈ ગઈ. જ્ઞાનથી લોકાલોકના સર્વ ૨ ફેલી ફેલાણી. ચિહું દિસ=ચાર દિશામાં સર્વત્ર. ચતુરા–વિચક્ષણ. ભાવરચિવભાવરૂપ કાંતિ. મિચ્યો=મટી ગયું. તમ=અંધકાર. આપહી=પને જ. જાનત=જાણે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ પદ્મરક્ષુ' પદ ૨૨૧ ભાવા પ્રગટ થાય છે અને સત્ર પ્રકાશ થાય છે. એ જ્ઞાન આત્મિક સ્વભાવ છે, તેની મૂળ વસ્તુ છે અને તન્મય છે. સૂર્યથી જેમ વિશ્વમાં પ્રકાશ થાય છે તેમ જ્ઞાનથી લોકાલાક પર પ્રકાશ પડે છે. તેના અતીત, અનાગત અને વર્તમાન ભાવા વિશિષ્ટ જ્ઞાનથી પ્રત્યક્ષપણે અને મતિશ્રૃતથી પરાક્ષપણે ભાસમાન થાય છે. વળી આ પ્રકાશ પડે છે તે સામાન્ય નહિ પણ ચતુર-વિચક્ષણ છે, જે એના મહિમા સમજે તે પરમ આહ્લાદ પામે, જે તેને અનુભવે તે અપૂર્વ રસલીન થાય એવે તે પ્રકાશ પરમ જ્યાતિસ્વરૂપ છે. સૂર્યના ઉદય થતાં જેમ અધકારનો નાશ થઈ જાય છે તેમ જ્ઞાનભાનુના ઉદય થતાં બ્રાંતિરૂપ અંધકારનું જોર ચાતરફ હતુ તે ખસી જાય છે. અત્યાર સુધી આ જીવ ખાવામાં આનંદ માનતા હતા, સ્ત્રીસંયોગમાં સુખ માનતા હતા, સુંદર વાજિંત્રના સરાદમાં લીન થતા હતા, સારાં કપડાં પહેરવામાં માન સમજતા હતા, મુસાફરખાનાને ઘરનું ઘર સમજતા હતેા, ધનપ્રાપ્તિને સ`સ્વ ગણતા હતા, પૌલિક વસ્તુને પાતાની માનતા હતા એવી રીતે એ પેાતાનાને અને પારકાને આળખતા નહાતા, એવી સવ આમતેમાં જે આનંદ માનતા હતા તે ભ્રમજ્ઞાન હતું, જ્યાં સુખ નહાતુ, જે સુખ નહતું ત્યાંથી તે સુખ શેાધતા હતા અને તેની પ્રાપ્તિને સુખ માનતા હતા. એ સ ભ્રાંતિમય જ્ઞાન હતું તે સૂર્યના ઉદય થવા સાથે ચાલ્યું ગયું. પ્રત્યક્ષ દર્શન થવાથી ભ્રમ ભાગી ગયા અને શુદ્ધ વસ્તુસ્વરૂપનું દર્શન થવા લાગ્યું. વળી આ ભ્રમાત્મક જ્ઞાન હતુ. તે દૂર થવાથી એક બીજો મોટો લાભ થયે તે બતાવે છે. સાધારણ રીતે રાતે ચારી થાય અને ખાસ કરીને ઘાર અંધારી રાતે ચારી થાય ત્યારે તેના પત્તો મેળવવા મુશ્કેલ પડે છે. પ્રભાત થયા પછી પગીને મેલાવી ચારને શેાધવાના ઉપાય યોજાય છે. હવે આ ચેતનજીનાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ મહામૂલ્યવંત રત્નાની ચારી થઇ ગઇ હતી, પણ ભ્રમરૂપ અંધકારના જોરને લીધે તેના ચારના પત્તો લાગતા નહેાતે; હવે જ્યારે આત્મિક પ્રભાત થયુ ત્યારે ચેતનજીને સમજાયું કે આ તે। પેાતાની ચારી કરનાર પોતે જ હતા. મેાહનીયાદિ કમ` પરતંત્રતાને લીધે વસ્તુસ્વરૂપ ન ઓળખવાથી આપણાં જ્ઞાનાદિ રત્ના ઢંકાઇ ગયાં હતાં, પણ તેનું ચારનાર કાઇ ખીજું નહાતું. રત્ના તે ઘરમાં ને ઘરમાં જ હતાં, પણ આપણે તેને શેાધી શકતા નહાતા. એને કર્માદિ ચારા લૂંટી લે છે એમ માનતા હતા તે તે આપણું અજ્ઞાન હતું. વાસ્તવિક રીતે તે મારી ઋદ્ધિને છુપાવી દેનાર હુ પાતે જ હતેા, તે ઋદ્ધિને છુપાવી દેનાર કર્મના કર્તા પણ હું પોતે હતા. આવી રીતે ચારીના પત્તો લાગ્યા અને અન્યને ચાર કહેવાના વિચાર હૃદયમાં થતા હતા તે નીકળી ગયા. ખરેખર ! આવી જાતની કબૂલાત આપવી એ પણ અતિ વિષમ છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન—ભાનુને ઉદય થાય નહિ ત્યાં સુધી પોતાની ચારી કરનાર પાતે જ છે એવા ભાસ થાય નહિ Page #232 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી આનથનજીનાં પદ્મ અને કદાચ ભાસ થઇ જાય તે તેટલે દરજ્જે પેાતાની ભૂલ કબૂલ કરવાની સરળતા પણ પ્રાપ્ત થાય નહિ. “ મેલ વગરનું હૃદયકમળ વિકસ્વર થયું, ( આત્મ ) ભૂમિ પર વિષયરૂપ ચંદ્રની કાંતિ મંદ થઇ ગઇ. ( હવે તે। ) આનંદઘન માત્ર વલ્લભ લાગે છે, બીજા લાખા કરાડા વલ્લભ નથી લાગતા. ’’ अमल कमल *विकच भये भूतल, मंद विषय शशि कोर आनंदघन एक वल्लभ लागत, और न लाख किरोर. मेरे० ३ ભાવ-જ્ઞાનરૂપ ભાનુના ઘટમાં ઉદય થયા ત્યારે હૃદયકમળ વિકસ્વર થયું. કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હા ધરે ચંદણું પ્રીત ' સૂર્યંના ઉદય થયે સૂર્યવિકાસી કમળ વિકસ્વર થાય છે અને ચંદ્રના ઉદય થતાં રાતે કુમુદ વિકસ્વર થાય છે. હૃદયકમળ વિકસ્વર થયું એટલે હૃદયમાં એક પ્રકારની જાગૃતિ થઇ ગઇ, તેમાં આનંદ આનંદ પ્રસરી ગયા. દ વળી સૂર્યના ઉદય થવા માંડે છે ત્યારે ચંદ્રની કાંતિ ઝાંખી થતી જાય છે તેમ જ્ઞાનભાનુને ઉદય થતાં આત્મભૂમિ ઉપરથી વિષયારૂપ ચંદ્રની કાંતિ ઝાંખી પડવા લાગી. પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષય છે. રાગદ્વેષ પર જય મેળવવાથી અને વસ્તુસ્વરૂપનું જ્ઞાન થવાથી વિષય ઉપર પ્રેમ મંદ થતા જાય છે, વિરસ વિષયપુષ્પ ઉપર મનભ્રમર રખડતા બંધ થતા જાય છે, તેને તેમાં પ્રેમ થતા નથી, રાગ થતા નથી, આનદ થતા નથી. પછી આ જીવને ખાવામાં, પીવામાં, પહેરવામાં, એઢવામાં, રૂપ જોવામાં, સુંઘવામાં કે સાંભળવામાં જે રસ પડતા હતા તે અટકી જાય છે. હવે તે માત્ર આનંદરાશિ ભગવાન તેને વલ્રભ લાગે છે, ખીન્ન લાખા કરોડો ઉપર તેને પ્રથમ જે રાગ થતે, તેઓ તરફ આકર્ષણ થતુ હતુ, તે ઉપર લય લાગતી હતી તે સ અટકી ગયું અને હવે તે સ તદ્દન ફીકા લાગે છે, રસ વગરના લાગે છે, દમ વગરના લાગે છે. જ્ઞાનભાનુ ઉદય થતાં આવી રીતે શુદ્ધ ચેતનાના વિરહકાળ પૂર્ણ થાય છે, આત્મવિભૂતિ પ્રગટ થાય છે, વિષયપ્રેમ મંદ થતા જાય છે અને આનંદઘન ભગવાન તરફ એકતાન લાગે છે અને મન અન્યત્ર જ્યાં ત્યાં ભટકતુ હતું તે એક ઠેકાણે સ્થિર થઇ જાય છે. વિષયપ્રતિભાસ કે આત્મપરિણતિમત્ જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુસ્વરૂપના શુદ્ધ * વિચ ભયે ભૂતલને બદલે ‘વિકચ નમ્રતલ ' એવા પાડે છે. ૩ અમલમેલ વગરનું, નિર્મળ, વિચવિકસ્વર. ભયેથયું. ભૂતલ=પૃથ્વીતલ, આત્મભૂમિકા. નમ્રતલ એ પાઠાંતરનો અર્થ મળતા નથી. કાર=કાંતિ. એકમાત્ર વલ્લભવહાલા. કરાર–કરાડ, સેા લાખ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સોળમું પદ અવધ સાથે વર્તન થતું નથી. અત્રે જે જ્ઞાનભાનુનો ઉદય થયો તે તત્વસંવેદન જ્ઞાન સમજવું. વિષયપ્રતિભાસ, આત્મપરિતિમત અને તત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ બહુ વિચારવા લાયક છે. એના સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે એક અષ્ટક લખ્યું છે તે મનન કરવા યોગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તે પર વિશેષ વિવેચન કર્યું નથી. તાત્પર્યાર્થ એ છે કે વસ્તુસ્વરૂપ ઓળખી, યથાસ્થિત સ્વપર વિવેચન કરી, આત્મિક ધર્મો અને પૌગલિક પદાર્થો સાથે સંબંધ વિચાર, ઓળખવો અને બન્નેને ભેદ કરી સ્વને આદરવો અને પર ત્યાગ કરવો તે તરવસંવેદન જ્ઞાન છે. અનુભવ પોતે આ ઉદ્ગાર કાઢે છે અને ચેતનજીને સમજાવે છે કે-જ્યારે જ્ઞાનભાનુનો ઉદય તમારા ઘટમાં થશે ત્યારે તમારી અત્ર વર્ણવી છે તેવી સ્થિતિ થશે. આ પ્રમાણે ભાવ વિચારવાથી ચેતનની અત્યારની દશા અને ભવિષ્યની દશા સાથે સંબંધ બરાબર ખ્યાલમાં આવશે અને આગળ પાછળના પદો સાથેનો સંબંધ બેસતો આવશે. છુટા પદ તરીકે પણ ઉપર જે અર્થ કર્યો છે તે યુક્ત જણાય છે. પદ સોળમું ( રાગ-મારુ ) निशदिन जोउं (तारी) वाटडी, घरे आवोने ढोला; निश० मुज सरिखी* तुज लाख है, मैरे तूही ममोला. निश. १ હે રંગીલા લાલ ! રાત દિવસ હું તારી વાટ જોઉં છું કે તમે (મારે) મંદિરે પધારે; મારી જેવી તારે તે લાખે છે અને મારે તો હું એક જ અમૂલ્ય છે.” ભાવ–એક વિરહી સ્ત્રી પિતાના પતિને ઉદ્દેશીને કહે છે કે હે પતિ ! હું તો રાતદિવસ તમારી રાહ જોઉં છું, માટે તમે મારે મંદિરે પધારો અને પરસ્ત્રીને મંદિરે ભટકવાનું મૂકી દે. હે નાથ ! તમારે તો મારા જેવી લાખો સ્ત્રીઓ છે પણ મારે તો તમારે એકલાને આધાર છે, તમે મારે મન અમૂલ્ય છે. હવે એ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારીએ. શુદ્ધ ચેતના ચેતનને કહે છે કેહે હેલા ! એટલે રંગીલા લાલ ! અનાદિ કાળથી રાત દિવસ હું તે તમારી રાહ જોયા કરું છું, તમારે માગ જોયા કરું છું, તમારા માર્ગ તરફ ચક્ષુ અનિમેષદષ્ટિ રાખી * સરિખીને બદલે “સરિખે ' અથવા “સરિખા” એવા પાઠાંતરો અન્ય પ્રતોમાં છે અને તુજને બદલે “હે ” એ પાઠ છે. ૧ નિશદિન રાતદિવસ, સર્વ કાળ વાટડી-વાટ, રાહ અથવા માર્ગ. ઢેલા લાલ, રંગીલા. મરે=મારે. તુહીeતું જ. મમલા=અમૂલ્ય. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી આનંદઘનજીનાં પદા તમારે માટે તલસ્યા કરું છું. હવે તમે મારે મંદિરે પધારો. હે નાથ ! હવે તો તમે નિજ સ્વરૂપને દેખીને મને ભેટ, તમારી શુદ્ધ ચેતનાને હવે જાગ્રત કરે અને પરભાવ છોડી દે. હાલ તો તમે વિભાવદશામાં છે, વિષયકષાયમય થઈ ગયા છે, માયા, મમતા, તૃષ્ણા, રતિ, અરતિ, વક્રતા, કુટિલતા વિગેરે લાખે સ્ત્રીઓ તમને વિભાવદશામાં વળગેલી છે પણ તેઓ તમારી કિમત જાણતી નથી, તમને વાસ્તવિક સુખ આપતી નથી, આપી શકે તેવી શક્તિવાળી પણ નથી અને હું તો તમને અમૂલ્ય ગણું છું, તમારી કિમત બરાબર સમજું છું અને તમને શુદ્ધ ભાવથી વળગી રહું છું. હે નાથ ! હું તમારી વાટ જોઉં છું તેથી હવે તમે પરચાલ છેડી દઈબાહિર ચાલ છેડી દઈ નિજ ચાલમાં ચાલે (આ). કુળવાન સ્ત્રી જેમ પિતાના પતિને કહે છે કે–તમારે તો મારા જેવી અનેક છે પણ મારે તો તમે એકલા જ છે, તેમ શુદ્ધ ચેતન ચેતનને કહે છે કે વિભાવદશામાં આપ હો ત્યારે આપને માયા, મમતા, કુબુદ્ધિ, તૃષ્ણા, ઈચ્છા, વાંચ્છા, રતિ, અરતિ વિગેરે અનેક સ્ત્રીઓ વળગે છે પણ તે સર્વ કુલટાઓ છે, અનેક પુરુષો સાથે ભટકનારી છે અને તમને પણ વૈતરણી વિગેરેનાં દુઃખો આપનારી છે; જ્યારે હું તે તમને અમૂલ્ય સમજી તમારી સાથે આનંદ ભેગવી તમને નિવૃત્તિ નગરીમાં પણ સાથે લઈ જનારી છું અને ત્યાં પણ સાથે રહેવાવાળી છું. હે નાથ ! એ સર્વ સ્ત્રીઓનું સ્વરૂપ ઓળખી તેઓને મંદિરે જવાનું માંડી વાળી મારા (નિજ સ્વરૂપ ) મંદિરે પધારે અને મને આનંદ આપો. આત્મદશા જરા જરા સુધરવા માંડે, સાધ્યનું સામીપ્ય થાય અને દૂરથી તેનું દર્શન થાય ત્યારે શુદ્ધ ચેતના ચેતનને ઉદ્દેશીને આવી પ્રૌઢ ભાષામાં વાત કરે છે. આ પદમાં કવિચાતુર્ય, પદલાલિત્ય અને આંતર આશય બહુ આનંદપ્રદ છે અને સવિશેષ મનન કરવા ગ્ય છે. जवहरी* मोल करे लालका, मेरा लाल अमोला; ___ जीसके पटंतर को नहि, उसका क्या मोला ? निश० २ “ઝવેરી લાલ માણેકનું મૂલ્ય કરે છે (પણ) મારા લાલ તે અમૂલ્ય છે. જેના પડદાના અંતરમાં કેઈ નથી (જેની સદશ્ય થઈ શકે તેવું અન્ય કઈ નથી) તેની કિમત શું ? ” ભાવ-શુદ્ધ ચેતન ચેતનને ઉપર કહી ગઈ કે-મારે મન તું અમૂલ્ય છે, તે કેવી રીતે ? એ વાત અત્ર બતાવે છે. ઝવેરી લાલ માણેકની કિમત કરે છે કે આ * જવહરીને બદલે “જોહરી' અથવા “ હેરી” એ પાઠ છે. અર્થ એક જ છે. ૨ જવહરી-ઝવેરી. મોલમૂલ્ય, કિમત. જીસકે=જેને પટંતર પડદાને અંતરે સાદમાં આવી શકે તેવી રીતે રહેલ. કા=કેાઈ. ઉસકા=તેના. કયા=શું. Page #235 -------------------------------------------------------------------------- ________________ સોળમું પદ ૨૨૫ માણેક પાંચ હજારનું છે, આ દશ હજારનું છે, આ વીશ હજારનું છે વિગેરે, પણ મારા પ્રીતમ સુખદાયી માણેક છે, તેની કિમત તે ઝવેરી પણ કરી શકે તેમ નથી. ઝવેરી કિમત કેમ કરી શકતા નથી ? તેનું કારણ બતાવતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે લાલ માણેકની કિમત ઝવેરી રિસ્પરસ માણેકને સરખાવીને કરે છે, એક માણેકની કિમત કરતાં બીજા માણેકમાં તેજ (lustre ) વિશેષ હોય તો તે બંને સાથે મૂકીને તેની કિંમત આંકે છે, પણ મારા લાલ રંગીલાની સાથે મૂકી શકાય એવું ઓછી વધતી કિમતનું જ્યાં રત્ન જ ન હોય ત્યાં તેની કિમત કેવી રીતે આંકી શકાય ? જેને સરખાવવા માટે અન્ય રત્ન નથી, તેની કિમત શું હોઈ શકે ? એ તે અમૂલ્ય છે. માણેકના પટંતરમાં રહેલ માણેક તેને ઓછી વધતી કિમત બતાવે છે, પણ આ તે જેની સાદશ્યમાં મૂકી શકાય એવી વસ્તુ (પૌદ્ગલિક) દુનિયામાં છે જ નહિ તો પછી તેની કિમત કેવી રીતે થઈ શકે ? શુદ્ધ દશામાં વર્તતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ભરપૂર હોય છે, તેના તેજનો પ્રકાશ આંતરચક્ષુને એક સરખો મળ્યા કરે છે. આવા તેજવાળા આત્માની-લાલ રંગીલા નાથની કિમત કઈ ઝવેરી પણ કરી શકે તેમ નથી, કારણ કે તે અમૂલ્ય છે. पंथ निहारत लोयणे, द्रग लागी अडोला; जोगी* सुरत समाधिमें, मुनि+ ध्यान झकोला. निशदिन० ३ અનિમેષ ચક્ષુ લગાવીને મારી આવડે (પતિનો માર્ગ નિહાળું છું; જેમ ચગી સમાધિમાં સુરત રાખે છે અને મુનિ ધ્યાનની લહેરમાં મન રાખે છે તેમ.” ભાવ–હે નાથ ! મારો તમારા ઉપર એવો પ્રેમ છે કે મારી આંખને ફરકાવ્યા વગર, એક ક્ષણ પણ બંધ રાખ્યા વગર તારો માગે હું જોયા કરું છું. વિરહી સ્ત્રી પતિની રાહ જુએ છે, પતિની વાટ જુએ છે, જે દિશા તરફથી પતિ આવવાના હોય તે તરફ જોયા કરે છે. શુદ્ધ ચેતના કહે છે કે-હે નાથ ! હું તમારા આવવાના માર્ગ તરફ આંખને અટકાવ્યા વગર જોઉં છું કે મારા નાથ આ માર્ગે આવશે. સમતાના માર્ગ ઉપર નજર રાખી બેસી રહું છું, સંતોષના માર્ગ તરફ આંખ લગાડી માર્ગપ્રતીક્ષા કરું છું કે મારા નાથ એ માર્ગે પધારશે. વ્રત-નિયમના માર્ગે ચક્ષુ સ્થિર * જોગી સુરતને બદલે “જેગીસર” એવો પાઠાંતર છે. જેગીસર એટલે ગીશ્વર-વિશિષ્ટ યેગી સમજ. + મુનિને બદલે “માનું ' પાઠાંતર છે, તે પર વિવેચન ભાવાર્થ માં જુઓ. ૩ પંથ=માગ. નિહારત જોઉં છું. લેણે=લેચનવડે, આવડે. દ્રગ=આંખ, ચક્ષ. લાગી= વળગી છે. અડાલા હીલચાલ વગરની, અડગ, અનિમેષ. સુરતનેજર. ઝકેલા લહેરમાં. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી આનંદઘનજીનાં પદે કરું છું કે કદાચ નાથ તે રસ્તે પધારશે અને તેમ કરવામાં મારી આંખનું મટકું પણ હું મારતી નથી. મારાં ચક્ષુ આપના માર્ગ ઉપર એવાં સ્થિર કરું છું કે જેવું ગીનું સાધ્ય સમાધિમાં અથવા મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે. પાતંજલ ગદશનકારે યેગનાં આઠ અંગ જણાવ્યાં છે તેમાં સમાધિ એ આઠમું અંગ છે, અને તે મત પ્રમાણે યેગીની એમાં પરિસમાપ્તિ થાય છે. ગદર્શનના મત પ્રમાણે મેંગનાં પાંચ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મંદાધિકારીને માટે બતાવેલાં છે, જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ તે વિશિષ્ટ અધિકારીને સામાન્ય છે. પ્રસ્તુત સમાધિનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, તહેવાથwાત્રનિર્માણ કરવામા સમiધા ધ્યાન જ્યારે ધ્યેયરૂપ અર્થના આકારને જ નિર્ભાસ કરાવે છે અને પિતાના સ્વરૂપથી જાણે શૂન્ય હોય એવું થાય છે ત્યારે સમાધિ કહેવાય છે. ધ્યાનઅંગમાં અને સમાધિઅંગમાં ફેર એટલો છે કે ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથ૬ ભાન હોય છે અથવા બીજી રીતે કહીએ તો ધ્યાનમાં બેયાકાર વૃત્તિનો પ્રવાહ વિચ્છિન્ન હોય છે અને સમાધિમાં અવિચ્છિન્ન હોય છે. એગદર્શનના મત પ્રમાણે સમાધિમાં જે શૂન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે જૈન દર્શનના ગજ્ઞાનને ઈષ્ટ નથી, પણ અત્ર તે વિષય પ્રસ્તુત નથી તેથી તેની ચર્ચા પણ અપ્રાસંગિક ગણાય; છઠ્ઠી પદના વિવેચનમાં અને ઉદ્દઘાતમાં તે સંબંધી કાંઈક ઉલ્લેખ કર્યો છે. તાત્પર્યાર્થ એ છે કે આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ યેગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તે તે ધ્યેયને પ્રત્યય જ હોય છે, પણ તે અખંડિત ધારાવત ચાલતો હોવાથી વ્યક્તિને તે દયથી પૃથક રૂપે જણાત બંધ થાય છે અને તે વખતે દયેય સ્વરૂપનો તેને જે નિર્ભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપશૂન્ય હોય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે ધારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ ! આપના માગરૂપ ધ્યેયને હું અનિમેષ દષ્ટિએ જોયા કરું છું. તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે માગને પણ નિરોધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન શાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુક્લધ્યાન બે ગણે છે. તેમાં થેયના પિંડ, પદસ્થ, રૂપથ અને રૂપાતીત ભેદો અને તેના વિભેદ બહુ વિચારવા ગ્ય છે, તેમ જ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું સ્વરૂપ તેમ જ શુક્લધ્યાનના પૃથફત્વવિતર્ક સપ્રવિચાર, એકવિતક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ અને ઉછિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. જ્યારે મુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી * આ સમાધિનું સ્વરૂપ સમજવા લાગ્યા છે. વિશેષ જિજ્ઞાસુએ પાતંજલ યોગદર્શનના તૃતીય પાદના ત્રીજા સૂત્ર પર વિવેચન જેવું. (પૃષ્ઠ ૨૯૮. પ્રે. કણીયાનું ભાષાંતર-દ્વિતીયાવૃત્તિ. ) Page #237 -------------------------------------------------------------------------- ________________ સોળમું પદ અદ્ભુત દશા અનુભવે છે કે તેને મનની સ્થિરતાનું ચિત્ર પિંડસ્થાદિ ચાર દયેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. યેગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે, આગળ જતાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે, જે સ્થિતિમાં સુખી દુઃખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હે નાથ ! યોગી સમાધિમાં જેમ સ્વરૂપશૂન્ય થઈ જાય છે અને મુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મંદિરે જરુર પધારશે. હે નાથ ! આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસાવો નહિ, મારા મંદિરે પધારો, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળો અને મારી વિનંતિને સ્વીકાર કરે. મુનિને બદલે માનું ” પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. યોગીની દષ્ટિ ધ્યાન-સમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાડાંતર સાથે “યેગીસર તે સમાધિમેં, માનું ધ્યાન ઝકળા ” એ પાઠ આખો વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે યોગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે. कौन सुने किनकुं कहुँ, किम मांडं में खोला ? तेरे मुख दीठे टले, मेरे मन का चोला.* निश० ४ કોણ સાંભળે? અને કોને કહું? હવે તે શું હું ખેળ પાથરું? તારું મુખ જેવાથી મારા મનમાં જે ચળે હતો તે મટી જાય છે. ” ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે-ઉપર જણાવી તેવી મારી વાર્તા છે, મારી વર્તના છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કોને અને તે સાંભળે પણ કેશુ? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે કેની પાસે કહેવી ? હે નાથ ! સાંભળનાર પણ કઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે ખોળો પાથરું ? ખોળો પાથરે ત્યારે લોકો તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે ભિક્ષા માગું? હવે તે મારે શું કરવું ? મારી આટલી * ચેલાને બદલે “છેલા” પાઠ છે, અર્થ તરંગ સમજો. ૪ કૌન કોણ કિનÉ=કોને. કિમ=શું. માંડું ખોલા=ળા પાથરું, કરગ. ટલે=મટી જાય. ચોલા ડામાડોળપણું, ગોટો, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી આનંદઘનજીનાં પદે હકીકત જરા પણ ગુપ્ત રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા ? ખોળા પાથરવા એ ગુજરાતી ભાષાનું ખાસ અર્થસૂચક વાક્ય (idiom) છે. સંઘને આમંત્રણ કરવા વિગેરે પ્રસંગે સંઘની પ્રાસાદી મેળવવા બળા પાથરવામાં આવે છે અને ભાષામાં તે ભિક્ષા માગવાના-કૃપા માગવાના અર્થમાં વપરાય છે. આટલી બધી નમ્રતા બતાવવાનું કારણ પણ શુદ્ધ ચેતના કહી દે છે. હે નાથ ! જ્યારે હું તમારું મુખ જોઉં છું ત્યારે મારા મનનું ડામાડોળપણું ચાલ્યું જાય છે, હું તમારામાં સ્થિર થઈ જાઉં છું અને મારે અને તમારે એક વાર મેળાપ થયા પછી કઈ કાળે પણ વિરહ થતો નથી. આવી રીતે મારે અને તમારે મેળાપ મારા મનની જે અસ્થિર અવસ્થા છે તે દર કરી નાખે છે. મનમાંનું દુઃખ દૂર કરી નાખે છે અને તે સ્થિતિ નિરંતરને માટે પ્રાપ્ત થાય છે તેથી હે નાથ ! મારે મંદિરે જરૂર પધારે. मित्त विवेक वातें कहें, सुमता सुनि बोला; आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला. निश० ५ ઉપર પ્રમાણે સુમતાના બેલો સાંભળીને ( ચેતનને સુમતાન) મિત્ર વિવેક વાતમાં કહે છે કે--આનંદરાશિ ભગવાન તારી સેજ પર પધારશે અને રંગ વરસાવશે.” ભાવ-શુદ્ધ ચેતનાએ (સુમતાએ) નાથજીને પધારવાના સંબંધમાં ઉપર પ્રમાણે વિલાપ કર્યો, આમંત્રણ કર્યું તે બાજુમાં રહીને મિત્ર વિવેક સાંભળતો હતો. શુદ્ધ ચેતનાને આ પ્રમાણે વિલાપ કરતી સાંભળી વિવેક મિત્રે તેને (સુમતિને) કહ્યું કેહે સુમતા ! સાંભળ ! આનંદરાશિ ભગવાન-સ્વયં અખંડાનંદસ્વરૂપ ચિદાનંદ ચેતનજી તારા મંદિરે હવે જરૂર પધારશે, અને રંગ ઉડાડશે, આનંદ કરશે, મજા કરશે; માટે હવે તારે વિલાપ કરવો ઉચિત નથી. ચેતનને જ્યાં સુધી સદસવિવેક થતો નથી ત્યાં સુધી તે પરભાવમાં રમણ કર્યા કરે છે. તે સમજતો નથી કે સ્વવસ્તુ શું છે અને પરવસ્તુ કઈ છે? તેથી તે પરભાવમાં રમણ કરવામાં આનંદ માને છે અને તેની અસર એટલે સુધી થાય છે કે પરભાવ તે તેને સ્વભાવ જેવો થઈ જાય છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ વિગેરેના સેવનમાં તેને એટલે આનંદ આવે છે કે તે તેમાં તન્મય થઈ જાય છે, તદ્રશ્ય થઈ જાય છે અને સંસાર વધારતો જાય છે. આ સર્વનું કારણ એ છે કે તેને વસ્તુસ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, સમ ૫ મિર=મિત્ર. વાતેતેથી અથવા વાતમાં. સનિ=સાંભળ. બેલા વચન. સેજડી=બિછાને પર. રંગ રસરંગ. રોલા વરસાવશે. Page #239 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું પદ ૨૨૯ જણ નથી. મિત્ર વિવેક જે ખરા ખોટાનું-સ્વપરનું વિવેચન કરે છે તે તેનાથી દૂર છે અને તેને લઈને ઉપર જણાવેલ પરિણામ આવે છે. હવે મિત્ર વિવેક સમતાને કહે છે કે-હે બાળા ! ચેતનજી સાથે મારે સંબંધ થવા માંડ્યો છે તેથી તેના મનની ગુપ્ત વાત હું તને કહી શકું છું. મેં તેને વસ્તુઓનું વિશિષ્ટ જ્ઞાન આપ્યું છે તેથી હવે તેઓ મમતા માયાને સંબંધ મકી દઈને શુદ્ધ માર્ગ ગ્રહણ કરવા લાગ્યા છે તેથી છેવટે એ મારે મિત્ર ચેતનજી જે વસ્તુસ્વરૂપે આનંદઘન ભગવાન જેવો છે તે તારે મંદિરે પધારશે, અને તારી સેજ પર રંગ જમાવશે, તારી સાથે પ્રેમથી ભેટશે અને તારામય થઈ જઈ તને શુદ્ધ ચેતના બનાવી દેશે અને અંતે સર્વનો મેળાપ અનંત કાળ સુધી રહેશે. મમતા માયાને મૂકી દઈ એક વખત શુદ્ધાવબોધ તેને થશે તો પછી તારે તેની ચિંતા નહિ રહે, માટે તારે શેક કરવાની જરૂર નથી, નાથજીને તેને મંદિરમાં લાવવામાં મારા તરફથી હું બનતી મદદ કરીશ. - સમતા અને શુદ્ધ ચેતના વચ્ચે કઈ વખત ગોટાળો થઈ ગયે લાગે છે તેમ સમજવાનું નથી. વિશિષ્ટ અવસ્થામાં ચેતનની સ્ત્રી શુદ્ધ ચેતના રહે છે અને પ્રાથમિક શુદ્ધ થતી જતી અવસ્થામાં સમતા (સુમતા) તેની સ્ત્રી હોય છે. આગળ જતાં સમતા પિતે જ શુદ્ધ ચેતનાનું રૂપ લે છે તેથી સવ વિરોધ શમી જાય છે. આખા પદને આશય એ જ છે કે–ચેતનને માયા મમતામાં મુંઝાતો અટકાવી તેની શુદ્ધ દશા પ્રગટ થાય તેવો પ્રયાસ કરવાની બહુ જરૂર છે. શુદ્ધ આનંદઘન ચેતનનું તે અંત્ય પર્યવસાન છે અને તે પ્રગટ કરવા માટે જેટલો બને તેટલો પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. એ સંબંધમાં પ્રમાદ કરવાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ જોગવાઈને લાભ મળતો નથી અને સંસારપાત થતો જાય છે. પદ સત્તરમું (સેરઠ ગિરનારી.) छोराने क्यु मारे छे रे, जाये काट्या डेण; छोरो छे मारो बालो भोळो, बोले छे अमृत वेण. छोराने० १ છોકરાને કેમ મારે છે ? એ છોકરો તારા દેવાને કાપી નાખે છેદન કરે તેવો છે. એ મારો છોકરે બાળમેળો છે અને અમૃત જેવાં વચન બોલે છે.” ભાવ—ઉપરના પદમાં છેવટે કહ્યું છે કે-મિત્ર વિવેકે સુમતિને કહ્યું કે-નાથ તારા મંદિરે પધારશે અને સેજડીમાં રસરંગ જમાવશે. હવે સુમતિ ચેતનને કહે છે કે ૧ જાયે છોકરે. કાવ્યા=કારી નાખ્યા, છેદન કર્યા. ડેણ=દ્ધ, ઘરડા; અથવા દેવું (કર્મપ્રપંચરૂપ દેવું સમ્યકત્વ પુત્ર ટાળે છે.) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી આનંદધનજીનાં પદો હે ચેતનજી! તમે આ છોકરાને શું મારે છે? એ છોકરે તે તમારા અનેક ભવમાં કરેલાં કર્મરૂપ ત્રણને છેદન કરે તેવો બળવાન છે, વળી તે બાળભેળો છે અને કાલાં કાલાં વચન બોલે છે. અત્ર કરો તે ઉપજતું ઉપશમ સમકિત સમજવું. જરા વખત (અંતર્મુહૂર્ત) ફરસી ચાલ્યું જાય તેને ઉપશમ સમકિત કહેવામાં આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ પ્રથમ એ સમકિત પ્રાપ્ત કરે છે. આખા ભવચકમાં પાંચ વખતથી વધારે વાર ઉપશમ સમકિત જીવ પામતું નથી. એ સમકિત વીજળીના ઝબકારા જેવું છે, એની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. હે ચેતન ! તું ઉપશમ સમકિતરૂપ બાળકને શા માટે મારે છે? એને ઘાત શા માટે કરે છે ? સમકિતની શક્તિ એવી છે કે એ બાળક હોય તો પણ અનાદિ કાળથી લાગેલા અને તેથી વૃદ્ધ કહેવાતા મિથ્યાત્વરૂપ ઋણને ઘાત (નાશ) કરી નાખે છે. એ ઉપશમ સમકિત હજુ બાળક છે, કારણ કે હાલ જ ઉત્પન્ન થયેલ છે અને વળી સંપૂર્ણ જ્ઞાનાભાવી હોવાથી ભેળું છે. એવા બાળભેળા છોકરાને તું શા માટે મારે છે? શા માટે તેને નાશ કરે છે ? વળી તે અમૃત સમાન વચન બોલે છે. સુદેવને એ સુદેવ માને છે. સુગુરુને સુગુરુ માને છે અને શુદ્ધ ધર્મને સુધર્મ માને છે. આવા સાચા અંતઃકરણના અને અમૃત સમાન મીઠાં વચન બોલનારા બાળકને તો તારે રમાડવું એગ્ય છે કે તેને મારવું યુક્ત છે? સામાન્ય નિયમ પ્રમાણે કાલાં વચન બોલનાર છેકરાઓ સર્વને પ્રિય લાગે છે અને તારા સંબંધમાં તો તેથી ઉલટું છે. આ બાળક તો આત્મધર્મ અને કેવલી પ્રણત ધર્મમાં અભેદ બતાવે છે, તને શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે અને સાધ્યનું દર્શન કરાવે છે. એવા બાળકને તું શું જોઈને મારે છે ? તેને શા માટે નાશ કરે છે? તું જે કાર્ય કરે છે તે વ્યવહારથી તદ્દન વિપરીત અને ગેરવાજબી જણાય છે માટે તું જરા વિચાર કર. આ પદનો અર્થ એક ટબા અનુસાર કર્યો છે. એ ટ નં. ૨ નો છે, જેના સંબંધમાં ઉપદુઘાત જુઓ. પૂ૦ મહારાજશ્રી ગંભીરવિજયજીએ કરેલ અર્થ પદને છેડે આપે છે, તે પણ વિચારવા ગ્ય છે. लेय लकुटिया चालण लाग्यो, अब कोई फुटा छे नेण; तुं तो मरण सिराणे सूतो, रोटी देसी कोण ? छोराने. २ (વળી જે ) એ બાળક લાકડી લઈને (ટેકે દઈને) ચાલવા લાગે છે. (હે ડેણ!) તારી શું છે હવે ફૂટી ગઈ છે (કે તું તે દેખતો નથી)? પણ તું તે મરણને ઓશીકે સૂતો છે, ત્યારે તને ખાવાનું કેણ આપશે ?” ૨ લકુટિયા=લાકડી, યષ્ટિ. ચાલણ ચાલવા. કુદા છે ફૂટી ગઈ છે. નેણ=આંખે. સિરાણે એસીકે. રોટી ખાવાનું. દેસી આપશે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સત્તરમું પદ્મ ભાવ—હું વૃદ્ધ જઠર ! રેણુ ! મિથ્યાત્વ ! તું જો, આ ચેતનજી જેને ઉપશમ સમકિત પ્રાપ્ત થયું છે તેનુ સ્વરૂપ કેવુ' છે તે વિચાર. એ બાળક સ્વરૂપસાક્ષાત્કાર કરે છે અને પેાતાના બે પગેા ઉપર લાકડીનેા ટેકા દઇને ટગુમગુ ચાલવા લાગ્યા છે. એના બે પગ તે તાત્ત્વિકવૃત્તિ રુચિ અને આગમાનુયાયી શુદ્ધ શ્રદ્ધા સમજવી. તાત્ત્વિક શુદ્ધ વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર રુચિ અને આગમકથન ઉપર શુદ્ધ શ્રદ્ધા એ સમકિતનાં આ બન્ને પગ ઉપર ચેતનજી ઉપશમ સમકિતરૂપ લાકડીના ટેકા ઈ ટગમગ ટગમગ ચાલવા લાગ્યા છે. એને સાધ્યનુ દૂરથી દન થયુ છે, સ્વરૂપજ્ઞાનના પ્રકાશ તેના પર પડવા લાગ્યા છે અને ગ્રંથીના ભેદ થયા છે. આવી રીતે ચાલવા લાગ્યા એટલે ઉત્ક્રાન્તિમાંચતુર્થાં ગુણસ્થાનકમાં વિશેષ વધારો કરવા લાગ્યા અને આગળ પ્રગતિ કરવા લાગ્યા. અરે જઠર મિથ્યાત્વ ! ડાસા ! તું શું આ દેખતે નથી ? તને આ સ સૂઝતું નથી ? પણ ખરેખર, તને તે ક્યાંથી સૂઝે? તારા કેવળજ્ઞાન, કેવળદશનરૂપ નેત્રા તે અનાદિ કાળથી ફૂટેલાં છે તે કાંઈ આજકાલનાં ફૂટેલાં નથી અને જેનાં નેત્રા ફૂટી ગયાં હોય તે શુદ્ધ સ્વરૂપ ક્યાંથી દેખી શકે ? તું તે। આજન્મ આંધળા છે તેથી તને આ હકીકત દેખાય જ ક્યાંથી ? વળી હૈ મિથ્યાત્વ ! તું અનાદિ કાળથી ચેતનજીના ઘરમાં વિલાસ કરીને જેમ ઘરને કાલ કાતરે છે, ડુક્કર ઘરને ખેાઢી નાખે છે તેમ તે તેનાં જ્ઞાન, દર્શન, ચારિત્રને ખાદી નાખ્યાં છે, પણ હવે તે તુ' મરણને આશીકે સૂતા છે એટલે તારા છેડા નજીક આવ્યે છે; કારણ કે આગમમાં કહ્યું છે કે પળવારા ઉત્તમચં ભવચક્રમાં ઉપશમ સમકિત પાંચ વાર પ્રાપ્ત થાય છે. ચેતનજી પાંચ વાર તે ઉંપશમ સમકિત પામી ચૂકયા છે. હવે નિયમા ક્ષપકશ્રેણી આર ભશે તેથી તારા અંત નિરંતરને માટે આવી પહે ંચ્યા છે. તારુ જીવન તારા આહાર ઉપર છે, તારા આહાર અન'તાનુબંધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી અને સમકિત મેાહની, મિશ્ર મેાહની અને મિથ્યાત્વ મેાહની છે અને સમકિત પ્રાપ્ત થતાં તેના ક્ષય, ક્ષયાપશમ કે ઉપશમ થાય છે તેથી એ તારા આહાર મળતા તને બંધ થયા છે. આવી રીતે તારા જીવનના આધારરૂપ સાત કમ પ્રકૃતિના આહાર તને મળતા બંધ થવાથી તારું મૃત્યુ નજીક આવી પહેાંચ્યું છે. હવે તે ચેતનજી કદિ પણ તારી નજીક આવશે નહિ, તને દાદ દેશે નહિ અને તારી સંગત કરશે નહિ. મિથ્યાત્વનુ જોર એટલુ બધુ સખ્ત વર્તે છે કે સમકિત પ્રાપ્ત થયા પછી પણ તેનાથી બની શકે ત્યાં સુધી આ જીવને ખેંચી ખેંચીને પણ મિથ્યાત્વ ઉપર પછાડે છે પણુ સમ્યક્ત્વપ્રાપ્તિ પછી છેવટે વધારેમાં વધારે અધ પુદ્ગલપરાવન જેટલા કાળમાં તે તે ક્ષપકશ્રેણી માંડી સર્વ કર્મને હટાવી દે છે અને તે વખતે મિથ્યાત્વને સથા કાપી નાખે છે, નિરંતરને માટે કાપી નાખે છે અને પછી મિથ્યાત્વનું તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર પર જે સામ્રાજ્ય ચાલતું હતું તે અટકી જાય છે. એ સમકિત ગમે તે। ક્ષાયિક હાય, Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી નથનજીનાં પદ્મા ઉપશમક હોય કે ક્ષાયેાપશિમક હાય પણ તેની પ્રાપ્તિ પછી અપુદ્ગલપરાવત થી વધારે કાળ જીવ સંસારમાં રહેતે। નથી. આ પ્રમાણે હાવાથી હું મિથ્યાત્વ ! તું ગમે તેટલા પ્રયાસ કરે પણ નકામુ જ છે. તું મરણપથારીએ જ સૂતા છે અને ચેતનજીના આધાર તે। હવે સમ્યક્ત્વ બાળક ઉપર જ રહેલા છે. पांच पचीस पचासा उपर, बोले छे सुधा वेण, आनंदघन प्रभु दास तुमारो, जनम जनम के सेण. छोराने० ३ · પાંચ પચીશ પચાસ ઉપર તે સારાં વચન લે છે. હે પ્રભુ ! આનંદના સમૂહ તમારા સેવક છે, તમે જન્મ જન્મના સ્વજન છે. ’’ ભાવ—સુમતિ મિથ્યાત્વ ડેણુને કહે છે. પરમેશ્વરભાષિત આગમમાં એવુ વચન છે કે એક સમયાવ છેદે અસ`ખ્યાતા જીવે ઉપશમ સમકિત પામીને એ સર્વ જીવે આગમાનુયાયી શુદ્ધ વચન એલે છે, કારણ કે એ ક્ષપકશ્રેણિના પ્રાર'ભી થઇ શકે છે. એમણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે ઉપશમની પ્રાપ્તિ પાંચ વાર કરી લીધી છે અને હવે તે નિરંતરને માટે મિથ્યાત્વને ઘાત કરવા તે ઉદ્યુક્ત થયા છે. હે પ્રભુ ! આનંદના સમૂહ-આત્મસ્વરૂપ તમારા-ઉપશમ સમકિતને દાસ છે, કારણ કે હવે તે જન્મજન્મના તમે તેના મિત્ર છે-સ્વજન છે. તમારાથી આ ચેતનજીએ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને તમારી સાથે તે નિર ંતર રહેનાર છે અને તેના પર તમારા પરમ ઉપકાર છે. ટખાકાર એ પ્રમાણે અર્થ લખીને છેવટે કહે છે કે “ આ પ્રમાણે અ મને ભાસે છે, કવિના આશય તે તે જાણે છે. ” આ પદના અર્થ પન્યાસજી ગંભીરવિજયજીએ મને બતાવ્યા તે પણ ઉપયોગી હાવાથી નીચે ઉતારી લઉં છું. ( ૧ ) જીવને વિવેક કહે છે. અગાઉના પદમાં કહ્યું કે મિત્ર વિવેક શુદ્ધ ચેતના ને કહે છે કે-છેવટે નાથ. તારે મંદિરે પધારશે અને તારી સેજલડીમાં રગ ઉડાવશે. હવે તે વિવેક ચેતનને કહે છે કે-હે ચેતન ! તું સંયમરૂપ બાળકને શામાટે મારે છે? તુ અસંયમથી મરેલા છે. હું મરેલા મડદા ! ઉપયોગ વગરના, નકામા, મડદા જેવા જા, જા. ( જાયે કાઢ્યા ડૅડ એ મારવાડી ભાષાનું વાક્ય છે અને તેને અ જા જા મરેલા મડદા ’ એમ થાય છે. ) કેાઈએ નવીન દીક્ષા લીધી હાય અને પછી મેઘકુમારની જેમ તેના પર અસયમ જોર કરે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તેમાંથી બચવા પ્રમળ પ્રયાસ કરવા પડે છે. સયમના નાશ થવાથી સર્વને નાશ થશે, કારણ તે વગર શુદ્ધ ચેતના પ્રગટ થવાની નથી. વિવેક કહે છે કે-આ મારા સયમરૂપ છેકરો ૩ સુધ=સારાં. વેણુવચન. સેણવજન. Page #243 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું પદ ૨૩૩ હજુ તો બાળ છે, નાને છે, ભદ્રક પરિણામી છે, સર્વનું ભલું ઈચ્છનારે છે, સર્વનું સુખ ઇચ્છનારો છે, બાળભેળો છે. સંયમ કદિ કેઈનું માઠું કરનારો થતો નથી અને પોતે વળી અમૃત જેવાં મધુર વચન બોલે છે. કહે છે કે-સર્વ જીવોની દયા પાળો, સાચું બેલે, ચોરી નહિ કરો. વિગેરે વિગેરે. આવો બાળભેળો કરે છે તેને તું શું જોઈને મારવા ઊભો થયે છે? મૂર્ખ મડદા ! જા, જા ! હું તને કહું કે તારે ભૂલેચૂકે પણ મારા સંયમરૂપ છોકરાને મારે નહિ. (૨) વળી વિવેક વધારે કહે છે કે-હે મૂર્ખ ! તું તે લાકડી લઈને ચાલે તે ઘરડા થઈ ગયા છે, તારું શરીર શીખળવિખળ થઈ ગયું છે અથવા તારા હાથમાં મુનિવેશદર્શક ડાંડે લીધો છે. અથવા તું લાકડી લઈને છોકરાને મારવા ચાલ્યા છે, સામે જાય છે, પણ શું તારા નેત્રે ફૂટી ગયાં છે? તારી આંખ ગઈ છે? શું તારા હૈયાનાં નેત્રો ફૂટી ગયાં છે? તારે લાકડી લઈને ચાલવાનો વખત આવ્યે (ઘડપણ અથવા દીક્ષાને લીધે) છતાં પણ હજુ તું બીજાના પ્રાણ હરણ કરવા જાય છે. તારી તે હજુ પણ આંખ ઊઘડતી નથી. તું વિચાર કર, જરા જે. તું કોણ છે? તારી સ્થિતિ કેટલી છે? તારું શરીર કેવું છે? તું કેના ઉપર ઘા કરવા જાય છે? તું તો મરણને કાંઠે સૂતો છે, હાથમાં લાકડી લીધી છે અને આ છોકરાને મારવા ઊભે થયે છે, પણ જરા વિચાર તો ખરો કે તને આવતા ભવમાં જેટલી પણ કોણ આપશે ? ખાવાનું કોણ દેશે ? પરભવમાં કાંઈ મોસાળ નથી, પલંગ પાથરી રાખ્યા નથી, ત્યાં તો “પૂર્વત્તા ૪ થા વિઘા, પૂર્વવત્ત તુ ચદ્ર” જે હશે તે જ તને મળવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી. (૩) વળી એ નાનો સંયમરૂપ બાળક છે તે હવે જરા જરા બોલે છે. કાંઈ પાંચ, પચીશ અને પચાસ તથા તેથી વધારે વચનો પણ બેલે છે, તે હવે તદ્દન નાનો બાળક નથી, ભાંગ્યું તૂટયું હવે તે બોલવા લાગે છે. પાંચ બેલ-પાંચ મહાવ્રતરૂપ તે સંયમરૂપ છે અને સુખદાયી (સુધા) છે. પચીશ બોલ–પાંચ મહાવ્રતની પચીશ ભાવના છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના ૧ ઈસમિતિ સમતા રાખવી. ૨ અવલોકન કરીને ભેજનાદિ કરવાં. ૩ વસ્તુ ગ્રહણ નિક્ષેપમાં જુગુપ્સા ન કરવી, પ્રમાર્જના કરવી. * વિસ્તારથી જાણનાર ઈચ્છુક પ્રવચનસારોદ્ધાર ગ્રંથનું તેરમું દ્વાર જેવું. ૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી આનંદઘનજીનાં પદે ૪ સર્વ કાર્ય સ્વસ્થ, શાંત અને અદૃષ્ટ ચિત્તથી કરવાં. (મનગુપ્તિ.) પ મિથ્યા વાણીને ઉચ્ચાર ન કરો, વચનને અદુષ્ટપણે પ્રવર્તાવવાં. તત્ત્વાર્થ ગ્રંથમાં ૪૨ દેષ રહિત આહારપાણ સંયમ સાધન માટે લેવાં એને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવતની પાંચ ભાવના ૧ હાસ્યને ત્યાગ કરી સત્ય ભાષણ કરવું. ૨ જ્ઞાનપૂર્વક વિચાર કરી ભાષણ કરવું. ૩ ક્રોધની નિવૃત્તિ કરી સત્ય ભાષણ કરવું. ૪ લેભને ત્યાગ કરી સત્ય વચન બોલવું. ૫ ભયને ત્યાગ કરી સાચી વાણી બોલવી. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના ૧ સ્વયમેવ યાચના કરવી. ૨ આજ્ઞા મેળવી તેને બરાબર સાંભળી વસ્તુ લેવી. ૩ વારંવાર અવગ્રહની યાચના કરવી. ૪ ગુરુ અને અન્ય સાધુની આજ્ઞા લઈ ભેજન, જલ પ્રાશનાદિ કરવાં. પ તત્રસ્થિત સંવિજ્ઞ સાધુની અનુજ્ઞા લઈ ક્ષેત્રાવગ્રહ કરે, અન્યથા નહિ. ચેથા મહાવ્રતની પાંચ ભાવના ૧ અતિમાત્રા અને વધારે સ્નિગ્ધ આહાર ન કરવો, પરિમિત આહાર કરવો. ૨ શરીરની વિભૂષા કોઈ પણ પ્રકારે કરવી નહિ. ૩ સ્ત્રીનાં અંગે ઈચ્છાપૂર્વક જેવાં નહિ, તેને અવલોકવો નહિ. ૪ સ્ત્રી, નપુંસક અને પશુવાળાં ઘર, આસન અને ભીંતનો આંતર પણ છોડવો. પ સ્ત્રી સંબંધી સરાગ કથા કરવી નહિ અને પહેલાની કીડા સંભારવી નહિ. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના ૧ સ્પર્શના વિષયને પ્રાપ્ત કરી તેનું આસેવન વૃદ્ધિપૂર્વક કરવું નહિ, કે તેની ઉપર અમને જ્ઞતાને લીધે ઠેષ પણ કરવો નહિ. ૨ રસના વિષયે પર પ્રેમ કે દ્વેષ લાવે નહિ. ૩ ઘાણના વિષેનું ઈષ્ટ અનિષ્ટ પરિણામ વિચારી તેમાં આસક્ત કે દ્વિષ્ટ થવું નહિ. ૪ ચક્ષુના વિષયે પર રાગ દ્વેષ ધારણ કરે નહિ. ૫ શ્રેત્રના વિષયે તરફ આકર્ષણ કે ઉદ્વિગ્નપણું થવા દેવું નહિ. Page #245 -------------------------------------------------------------------------- ________________ અઢારમુ પદ્મ એવી રીતે તપના પચાસ ભેદ થાય છે જે નીચે કુટનેટમાં દર્શાવ્યા છે. આ મારો સંયમરૂપ બાળક આવી રીતે પાંચ, પચીશ, પચાસ વચને પણ બેલે છે અને તેનાં તે સ` વચના આનંદ આપનારાં છે. વળી તે ઉપરાંત ચરણસિત્તરી તથા કરણસિત્તરીના સીત્તેર સીત્તેર બેલ પણ તે ખેલે છે. ( આ બેાલ જાણવાની ઈચ્છાવાળાએ પ્રવચનસારોદ્ધાર ગ્રંથનુ છાસડસ તથા સડસડેંસુ' દ્વાર જોવુ). હું આનંદધન પ્રભુ ! એ સંયમ તમારો સેવક છે, તમારાથી જ તેની ઉત્પત્તિ છે, આપ( પ્રભુ ) તેને બતાવે છે, આપના આગમથી જ તે જણાય છે. વળી તે બાળક આપશ્રીને કહે છે કે હે પ્રભુ ! તમે જન્મ જન્મમાં મારા સગા છે, સગા રહેજો, તમારી સાથેનું સગપણ કાયમ રહેજો. આવી રીતે પ્રભુ સાથે સંયમને સગપણુ છે તે વાત તાજી કરી, ખાળ ચેતનજી પેાતાને કોઇ મારે છે એ વાતની પ્રભુ પાસે ફરિયાદ કરે છે અને પ્રભુને આશ્રય માગે છે. પ૬ અઢારમુ રાગ-માલકાશ, ગેાડી રાગણી. ૨૩૫ रीसानी आप मनावो रे, प्यारे बीच वसीठ न फेर; रिमानी• सोदा अगम हे प्रेमकारे, *परख न बूझें कोय; ले दे वाही गम पडे प्यारे, और दलाल न होय. रिसानी० १ * તપના ૫૦ ભેઢા-૧ યાવત્કથક, ૨ ઈશ્વરતા. ૩ બાચનાદરી, ૪ અભ્યંતરશાદરી, ૫ દ્રવ્યતપવૃત્તિસ ંક્ષેપ, ૬ ક્ષેત્રતપત્તિક્ષેપ, છ કાલતપત્તિસંક્ષેપ, ૮ ભાવતપત્તસંક્ષેપ, ૯ કાયક્લેશ, ૧૦ રસત્યાગ, ૧૧ ઇંદ્રિયકાયયોગવિષયકસલીનતા, ૧૨ પશુપડકાદિવ િતસ્થાનઅવસ્થિત, ૧૩ આલાયણપ્રાયશ્ચિત્ત, ૧૪ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત ૧૫ મિશ્રપ્રાયશ્ચિત્ત, ૧૬ વિવેકપ્રાયશ્ચિત્ત, ૧૭ કાયાત્સગ પ્રાયશ્ચિત્ત, ૧૮ તપ:પ્રાયશ્ચિત્ત, ૧૯ છેદપ્રાયશ્ચિત્ત, ૨૦ મૂલપ્રાયશ્ચિત્ત, ૨૧ અનવસ્થિતપ્રાયશ્ચિત્ત, ૨૨ પારચિયપ્રાયશ્ચિત્ત, ૨૩ જ્ઞાનવિનયરૂ૫, ૨૪ દર્શનવિનયરૂપ, ૨૫ ચારિત્રવિનયરૂપ, ૨૬ મનેવિનયરૂપ, ૨૭ વચનવિનયરૂપ, ૨૮ કાયવિનયરૂપ, ૨૯ ઉપચારવિનયરૂપ, ૩૦ આચાય વૈયાવચ્ચ, ૩૧ ઉપાધ્યાયવૈયાવચ્ચ, ૩૨ સાવૈયાવચ્ચ, ૩૩ તપસ્વીનૈયાવચ્ચ, ૩૪ લઘુશિષ્યાદિકવૈયાવચ્ચ, ૩૫ ગ્લાનસાવૈયાવચ્ચ, ૩૬ શ્રમણાપાસવૈયાવચ્ચ, ૩૭ સવૈયાવચ્ચ, ૩૮ કુલવૈયાવચ્ચ, ૩૯ ગવૈયાવચ્ચ, ૪૦ વાચના, ૪૧ પૃચ્છના, ૪૨ પરાવર્તના, ૪૩ અનુપ્રેક્ષા, ૪૪ ધ કથા, ૪૫ આધ્યાનિવૃત્ત, ૪૬ રૌદ્રધ્યાનનિવૃત્ત, ૪૭ ધર્મધ્યાનચિંતન, ૪૮ શુક્લધ્યાનચિંતન, ૪૯ બાહ્યકાયોત્સર્ગી અને ૫૦ અભ્યંતરકાયોત્સગ, *પરિખ પરીક્ષા કરીને ' એવા પાઠાંતર છે. ૧ રીસાની—રીસાયલી છે તેને. મનાવાસમજાવા ખીચ્ય વચ્ચે. વસી વિશિષ્ટ, ચાવટી. નફેરફેરવા નહિ, લાવા નિહ. સાદા=ખરીદી. અગમ=ન સમજાય તેવા, ન જાણી શકાય તેવા. પરખ= પરીક્ષા કરીને. બૂઝે=જાણે. લે દેલે અને આપે. વાહી–ઉસ', તેને. ગમ=ખબર. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી નથનજીનાં પદ્મા “ રીસાયલી( શુદ્ધ ચેતના )ને તમે સમાવે, વચ્ચે ચાવટીએ ફેરવા નહિ. પ્રેમની ખરીદી સમજણ ન પડે તેવી છે, પરીક્ષા કરીને જાણવાવાળા કાઇ નથી; (જે) આપે લે, તેને જ તેની ખબર પડે તેમ છે, ખીજો ફાઈ દલાલ સાદો કરી આપનાર સંભવતે નથી, હેાતે નથી. ’' ૨૩૬ ભાવ—ચેતનજીને હવે જરા જરા ભાસ થયા છે કે–આ જીવનના ઉદ્દેશ પૌદ્ગલિક પદાર્થોમાં રાચવા માચવાને નથી, પણ ઇંદ્રિયજન્ય વિષયસુખને ત્યાગ કરી પેાતાનુ ચેતનત્વ પ્રગટ કરવું તે જ છે. તેને જરા જરા સમજાયું છે કે અત્યાર સુધી પેાતે ખેાટા માર્ગ પર હતા, કુલટા સ્ત્રીઓના પ્રેમમાં હતેા. હવે જ્યારે ઉપશમ સમકિતના તેને જરા ઝળકાટ થઇ ગયા, ગ્રંથિભેદ થયા, અ ંતરકરણ કરી મિથ્યાત્વના ત્રણ પુજ કર્યા ત્યારે તેને સમજાયું કે પોતાનું વાસ્તવિક કાય તે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવી એ છે અને પછી તેની સાથે અવિનાશીની સેજડીએ સૂર્ય આનદ કરવે એ પાતાના સ્વભાવ છે. આટલુ ભાન થયા પછી શુદ્ધ ચેતનાને મદિરે જવાની ઇચ્છા થતાં સુમતિ સાથે પેાતે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય સંબંધી વિચાર કરે છે. સુમતિ આ તકને લાભ લઇ શુદ્ધ ચેતના પ્રગટ કરવા સંબંધી કેટલીક હકીકત ચેતનજીને કહે છે તે પર આ હૃદયગાન છે. સુમતિ વાક્ય-અરે ચેતનજી ! મારા આધાર ! શુદ્ધ ચેતના તમારાથી રીસાયલી છે, તમારા પર ગુસ્સે થયેલી છે, તમારી સાથે ખીજાયલી છે, તેને તમે પે।તે જ સમજાવા એને સમજાવવા માટે વચ્ચે ચાવટીઆને ફેરવા નહિ. તમે જાણા છે કે એ સ્ત્રીનું આ હૃદય છે, એના અંતઃકરણમાં આપને માટે બહુ રાગ છે, પણ આપે અનાદિ કાળથી તેને તરછોડી છે તેથી તેણે આપની સાથે રુસણાં લીધાં છે, પણ આપ તે તેને મનાવશે! તે। કામ સિદ્ધ થશે. તમે કાઇ પાંચાત કરનારને વચ્ચે રાખવા ધારતા હા તે। તે મારા વિચાર પ્રમાણે સારું' નથી. આવી મહત્ત્વની બાબતમાં વચ્ચે વાત કરનારને રાખવાથી ઘણી વખત નુકશાન થાય છે, ગોટાળા થાય છે, એ તમે જાણે છે. જો તમે ચાવટીઆને વચ્ચે રાખશે તે તમારા મેળ ખાશે નહિ. તમારે પાતાને જ એ કામ કરવાનુ છે તેનાં ઘણાં કારણા છે, તેમાંનાં કેટલાંક કારણેા નીચે બતાવું છુ.. બજારમાં સોદો કરવા હોય ત્યારે ધણી પાતે સાદા બહુધા કરતા નથી પણ દલાલ માલની પરીક્ષા કરીને કિમત લેનાર વેચનાર વચ્ચે ચેસ કરાવી આપે છે અને સાદા બેસાડી આપે છે, એ સામાન્ય અનુભવના વિષય છે. હે ચેતનજી ! તમારે સાદા કરવાના છે તે પ્રેમના છે, બજારુ વસ્તુના નથી; પ્રેમ એ સાધારણ રીતે અન્યથી પરખી શકાય તેવી વસ્તુ નથી; અંતઃકરણને વિષય છે; માટે બહારના દલાલ તેની કિમત કરી તેને સાદો કરી આપે એમ માનતા નહિ. જ્યારે ઉપર ઉપરના મેળ કરી Page #247 -------------------------------------------------------------------------- ________________ અઢારસ' પદ ૨૩૭ આપા હોય ત્યારે કૃતી દલાલ તેનું જોડાણ કરી આપે છે, પણ જયારે અંતરંગ વસ્તુની વાત આવી પડે છે ત્યારે દલાલનું એમાં કાંઇ ચાલી શકતું નથી, કારણ કે એની પરીક્ષા પણ તેને થતી નથી. પ્રેમ આટલા છે, આવે છે, આ પ્રકારના છે એ જ જ્યારે દલાલ જાણી શકે નહિ ત્યારે તેના સાદા તે કેમ કરાવી શકે ? પ્રેમની કિમત તેા તેની જે આપ-લે કરે છે તેને જ હોય છે, તે જ સમજે છે કે પેાતાના અંતઃકરણના ઊંડાણના ભાગમાં વાસ્તવિક પ્રેમ કેટલા છે અને મનેામન સાક્ષીભાવે સામાના અંતઃકરણમાં પોતા માટે કેટલા પ્રેમ છે તે પણ જાણી શકે છે, પણ લાલ એમાંનુ કાંઈ જાણી શકતા નથી. પ્રેમ વાટે ઘાટે મળતા નથી, દોશીડાને હાટે વેચાતા નથી, એ તેા અંતઃકરણના વિષય હાવાથી લેનાર તેમજ દેનાર જ તેની પરીક્ષા કરી શકે છે. આપના ઉપર શુદ્ધ ચેતનાના પ્રેમ ખરેખરો છે એમ હું ચાસ જાણું છું. વળી આપે તેના તરફ બેદરકારી રાખી છે અને તે પણ અનાદિ કાળથી-લાંખા વખતથી રાખી છે માટે તમારી સાથે અત્યારે તે રીસાયલી છે, પણ તમે પેાતે જ તેને સમજાવે. તમે સાંભળતા હતા ત્યારે દશમા પદમાં શુદ્ધ ચેતના પેાતે જ ખેલી હતી કે · કાઉ ન દૂતી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ મનાવે. ’ કાઈ એવા ચાવટીએ કે દૂતી નથી કે જે પ્રેમની પરીક્ષા કરી તેને સાદા ઉતારી આપે, માટે તમે પાતે જ શુદ્ધ ચેતનાને સમજાવા, મનાવો અને હું તમને ખાત્રી આપુ છુ કે તમારું કામ જરૂર પાર પડશે. વ્યવહારમાં પણ પ્રેમના સોદા થતા નથી. વાસ્તવિક પ્રેમ ન હોય ત્યારે એવા ખ્યાલી ઉપર ઉપરના વિવેક કરવા પડે છે. સ્વાભાવિકતામાં અને કૃત્રિમતામાં ફેર છે. તે ધ્યાનમાં રાખી આ પદના ભાવ વિચારીએ તે અ સ્ફુરે તેમ છે. दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट; तनकी तपत बुझाइए प्यारे, वचन सुधारस छांट. रिसानी० २ "" ( ચેતનાને મનાવવા માટે) તમારે જીવના સબંધમાં એ વાત કરવી : એક તે તમારા મનમાંથી આંટી કાઢી નાખો અને બીજી પ્રભુના વચનામૃતરૂપ છાંટણાવડે શરીરના સંતાપ મુઝાવી નાખા, એલવી નાખેા. ’ ભાવ—ચેતનાને મનાવવા માટે વચ્ચે દલાલ-ચેાવટ કરનારનું કામ નથી, એ બતાવી હવે તેને મનાવવાના ઉપાય સુમતિ બતાવે છે. હું ચેતનજી ! તમારે જો ચેતનાને મનાવવી હોય તેા તમારા જીવના સંબંધમાં એ વાત કરી, એ કામ કરો. એ એ કામ ક્યા ક્યા છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. ૨ દો. બાતાંવાતો, કામ, કરણી. થકી=જીવની. મેટેા=મટાડી દે. આંટ=ચ, આંટી, તનકી=શરીરની. તપત=સંતાપ, મુઝાઇએ=મટાડીએ, ઓલવી નાખીએ. છાંટ=છાંટણાવડે. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા એક તે। તમારા મનમાંથી આંટી કાઢી નાખેા. જ્યાં પ્રેમ હોય ત્યાં આંટી નહિ અને જ્યાં આંટી હાય ત્યાં પ્રેમ નહિ; માટે તમારા મનમાં જે વળ હાય તે દૂર કરી નાખેા. તમારા મનમાં હજુ પરભાવગમનરૂપ આંટી છે, તમે હજી તમારી પતિવ્રતા સ્ત્રી પર ખરાખર પ્રેમ રાખવાનું શીખ્યા નથી, તમે હજી જ્યારે ત્યારે માયામમતા વિગેરે વેશ્યાઓનાં મદિરામાં ભટક્યા કરેા છે. જો તમારે ખરાખર પ્રેમ કરવા હાય, શુદ્ધ ચેતનાને તમારા હૃદયમંદિરમાં સ્થાન આપવુ હોય તે પરભાવરમણુ મૂકી દઇ એક નિષ્ઠાથી તેના પર શુદ્ધ પ્રેમ રાખે! અને મનમાંથી આંટીઘુંટી કાઢી નાખા, દૂર કરા, ફ્રેંકી દો. કોઇને મનાવવું હોય ત્યારે મિષ્ટ મિષ્ટ વચનેાવડે તેને શાંત કરવાની જરૂર પડે કરવા પડે છે, તેમ અહીં છે. તેના મનમાં જે સતાપ હાય તે પ્રથમ વચન દ્વારા શાંત ૧૩. " પણુ સમજવુ. શુદ્ધ ચેતનાને મનાવવા માટે તમે ‘ હવે પછી હું આમ નહી કરું, પૌદ્ગલિક ભાવમાં નહીં રમું. ઇત્યાદિ મિષ્ટ વાવડે તેને શાંત કરા, એટલે તે તરત મનાશે. સ્રીતિ વિશ્વાસુ હાય છે તેથી પતિનાં વચને પર વિશ્વાસ રાખી તરત મનાઈ જાય છે. આ મૂળ અર્થ જણાય છે. ખીજો આવા અર્થ પણ થાય છે કે તમારા શરીરમાં જે વિષયકષાયજન્ય સંતાપ થયા કરે છે, તમને જે આતુરતા રહ્યા કરે છે તે મટાડી દો. મતલબ તમને બાહ્ય સુખ મેળવવાની જે આતુરતા છે તે દૂર કરો, શાંત કરી, એટલે આત્મસ્વરૂપને લાગતી અગ્નિ શાંત કરેા. રાગદ્વેષજન્ય સંતાપ તમારા શરીરમાં રહે છે તે દૂર કરી. સંતાપ કેટલા અને કેવા થાય છે તે ખરાબર અવલેાકન કરવાથી જાય તેમ છે. એક વસ્તુ મેળવવાના લાભ થાય, કીતિ મેળવવાની ઇચ્છા થાય, તેમ જ અન્ય મેાહનીય કર્મીના આવિર્ભાવ થાય ત્યારે માનસિક Àાભ થવા ઉપરાંત શરીરમાં એક પ્રકારની ગરમી થઇ આવે છે જે ખારિક દૃષ્ટિથી જણાશે. સંતાપ એ અગ્નિ છે, એને શાંત પાડવાના ઉપાય જળછંટકાવ છે, માટે રાગદ્વેષ રહિત વીતરાગ ભગવાનનાં વચનરૂપ અમૃતનો છટકાવ કરવાથી સંતાપની શાંતિ થાય છે, અગ્નિ બુઝાઇ જાય છે. આવી રીતે તી કરભાષિત વચનામૃતના વરસાદ થશે ત્યારે મનની વ્યથા અને શરીરને સંતાપ દૂર થશે અને તેમ થશે ત્યારે શુદ્ધ ચેતના જે અત્યારે તમારાથી રીસાણી છે તે મનાશે અને તમારા હૃદયમંદિરમાં આવી નિર'તર વાસ કરશે. ક્ષાયક સમકિત પ્રાપ્ત થયા પછી શુદ્ધ ચેતનાના નિરંતર સંબંધ થાય છે તેને માટે શારીરિક અને માનસિક શુદ્ધિ કરે. શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે પરભાવરમણુ અને સ્વરૂપસતાપરૂપ મન અને શરીરના વ્યાધિને આગમકથન અને તીર્થંકરના ઉપદેશરૂપ અમૃતછંટકાવથી શાંત પાડવા ચાગ્ય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ અઢારસુ પ नेक नजर निहालीए रे, उजर न कीजें नाथ; तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख साथ. रिसानी० ३ હિતષ્ટિથી જોઇએ અને હું પતિ ! ( કેાઈની ) ગરજ-દરકાર ન કરીએ. જરા નજર કરવાથી અને મુજા કરવાથી વૃદ્ધાવસ્થા અને મરણનાં દુ: ખ રહિત સુખ સાથે તે (શુદ્ધ ચેતના ) મળે. ’ ભાવ—રીસાયલી શુદ્ધ ચેતનાને મનાવવાના એક ઉપાય ઉપર જણાવ્યેા. હવે બીજો ઉપાય અત્ર ખતાવે છે. સર્વ જીવા તરફ હિતબુદ્ધિથી જુએ. તમે વિચારા કે સર્વ જીવા સત્તાએ સિદ્ધ સમાન છે, પેાતાના સરખા છે, પાતે પણ સિદ્ધ દશા પ્રયાસથી પ્રાપ્ત કરી શકે તેવા છે. સત્તાગતે સર્વ જીવે પેાતાના સરખા હોવાથી તમારી ફરજ છે કે તમારે તેને પેાતાના મિત્ર સમજવા, ૨૩૯ - સર્વ મિત્ર કરી ચિંતવા સાહેલડી રે, કોઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તા ’ મૈત્રીભાવ અતિ ઉત્તમ છે. એમાં સ` જીવ તરફ મિત્રતા રાખવાના અભાવ દેખાડવાના ઉદ્દેશ છે. એ સ્વધી બંધુઓને કે દેશવાસી બંધુએને જ મિત્ર તરીકે ચિંતવવા સમજાવે છે એમ નહિ પણ સર્વ મનુષ્યને જ તે અભાવે ખતાવે છે. એથી પણ આગળ વધીને પંચેન્દ્રિય તિય ચ, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય જીવાને પણ ખ’બુદ્ધિએ બતાવે છે. પરહિતચિતા મૈત્રી ’ એ ભાવ એટલેા આહ્લાદજનક છે કે એથી મનની આંટી અને શરીરને સંતાપ જેના ઉપર અગાઉ વિવેચન કર્યુ છે તે પણ શાંત પડતા જાય છે. ચેતનજી ! તમારે શુદ્ધ ચેતનાને જાગ્રત કરવી હાય તે આ મૈત્રીભાવ ધારણ કરવા, સવ તરફ હિતબુદ્ધિથી જોવુ. નેકનજર એટલે મીઠી નજરઃ અમીષ્ટિ-શુભ દૃષ્ટિક્ષેપન, પ્રભુને અને રાજાને આ જીવ નેકનજરથી પેાતાની સામે' જોવા વારંવાર વિનતિ કરે છે, મેાટા માણસની નેકનજરથી કાર્ય સિદ્ધ થાય છે. આવી નેકનજરથી સર્વ જીવ સામુ જોવાની ટેવ પડે છે ત્યારે તેને સર્વાંનું શુભ કરવા ઈચ્છા થાય છે, પ્રબળ આંદોલને તેને માટે મૂકે છે અને અન્ય તરફ્ જેવી ભાવના થાય તેવુ' પેાતાનુ` કા` સિદ્ધ થાય છે, એ અનિત નિયમ છે. ચાદશી માયના તાદશી સિદ્ધિ તદનુસાર આવી દૃષ્ટિરૂપ ભાવના રાખવાથી સ્વકાની સિદ્ધિ પણ થાય છે. અને હે નાથ ! તમારે સ` ઉપર નેકનજરથી જોવુ', પણ તમારે કાઈની ગરજ ૩ નેક=હિત. નિહાલીએ જોઇએ. ઉજર=ગરજ, તનક=જરા. મુજરે=મુજરા કરવા પડે, મિલે=મળી જશે. અજર=ધડપણુ રહિત. અમર=મરણુ રહિત. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી આનંદઘનજીનાં પદા રાખવી નહિ. હે પ્રભુ! તમારે કોના બાપની સાડી બાર છે, તમારે કેની ગરજ છે, તમારે કેની દરકાર છે? તમે તદ્દન બેદરકાર થઈ જાઓ. પગલિક વસ્તુમાત્રની આશા છોડી દ્યો, તે તમને હાનિકારક છે, ઉપકારક નથી. વળી આ જીવ અન્યની આશા ઉપર અનેક કામો કરે છે, અન્યને ઘેર ધાન માફક ભટકે છે, મોટા માણસના મુખ સામું જોયા કરે છે વિગેરે બાબત પર અઠાવીશમા પદમાં વિવેચન થશે; પણ હે નાથ ! તમારે શામાટે કેઈની દરકાર રાખવી પડે છે? તમારે જે જોઈએ તે તમારી પાસે છે, તમારી સાથે છે, તમારામાં છે, તમારા જ રૂપ છે; માટે કેઈની દરકાર તમારે કરવી નહિ. એ પ્રમાણે સર્વ ઉપર નેકનજરથી જશે અને પરની દરકાર મૂકી દેશે એટલે કાર્યસિદ્ધિ તરફ પ્રયાણ થશે. ઉપરાંત તમારે શુદ્ધ ચેતનાને મનાવવા માટે શું કરવું તે પણ હું કહું છું. ઉપર પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કર્યો પછી તમે શુદ્ધ ચેતના તરફ જરા નજર કરશો અને તેને મુજર કરશો તો તે તમને આવીને મળશે–ભેટશે અને વળી તે એવી સારી રીતે મળશે કે સાથે તે અજર, અમર સુખ લેતી આવશે એટલે તે તમને મળ્યા પછી તમારે વૃદ્ધાવસ્થા અને મરણનું દુઃખ હમેશને માટે મટી જશે. સંસારમાં ઘડપણનું દુઃખ મેટું છે અને વળી વારંવાર મરણ પામવાં અને જન્મ લેવાં એ પણ એવી જ મહાઉપાધિ છે. એ સર્વ પીડા નિરંતરને માટે મટી જાય તેટલા માટે જેમ તમે રાજાનો મુજ કરે છે ત્યારે તે તમારી સામે નજર કરે છે તેમ શુદ્ધ ચેતનાને મુજરો કરવાથી તમારી ભવની ભાવઠ ભાંગી જશે. કહેવાની મતલબ એ છે કેકનજરે સર્વ પ્રાણીઓને જોવાથી અને તેઓની સ્થળ લાભ માટે દરકાર ન કરવાથી એક લહેજામાં તમે મેક્ષ પ્રાપ્ત કરી શકશે. ઉપર ઉપરનાં શુભ જણાતાં પણ કેવલ કીર્તિને માટે જ કરાતાં કાર્યો વ્યવહારને અંગે કરી તમે કાળ નિર્ગમન કરી નાખે છે તે હવે છેડી દો અને શુદ્ધ ચેતનાને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરો, જેમ કરવાથી તમારે નિરંતરની ઉપાધિનો છેડો આવી જાય. निशि अंधयारी घन घटा रे, पाउं न वाटको फंद; करुणा करो तो निरबहुं प्यारे, देखुं तुम मुखचंद. रिसानी० ४ અંધકારમય રાત્રિ છે, વાદળાની છાયા ( ફેલાયેલી છે). હે પ્રભુ! રસ્તાનાં વિઘો ન થાય એવી મારા પર કૃપા કરો તો હું આવું અને તમારા મુખચંદ્રનું દર્શન કરું.” * અંધારીને બદલે “ અંધારી ” એ પાઠ છે. ૪. નિશિ=રાત. અંધયારી=અંધકારવાળી. ધનવાદળાની. ઘટા=છાયા. પાઉં ન=મને ન થાય, ન મળે. વાટકા=રસ્તાનાં. ફંદ=વિડ્યો. નિરવહું=આવું. દેખું દર્શન કરું, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ અઢારમું પદ ભાવ-આ પ્રકારે શુદ્ધ ચેતનાને મનાવવાની વાત અને તેમ કરવાના ઉપાય સુમતિએ ચેતનજીને કહ્યા ત્યારે આ ચેતન શુદ્ધ ચેતનાને મનાવવા કાંઈ ઉદ્યત થયે, તેથી તે પ્રથમ તો આનંદઘન પ્રભુને વિનતિ કરે છે હે પ્રભુ ! એક તો સહા અંધારી રાત્રિ છે અને વળી તેમાં સખત વાદળાં થયેલાં છે, તેથી હું રસ્તાનાં વિહ્યો જોઈ શકતો નથી, પણ હવે આપ મારા ઉપર કૃપા કરીને કાંઈ એવું કરે કે મને માર્ગના વિડ્યો ન નડે અને આપશ્રીનું દર્શન થાય. મોહરૂપ અંધકારમય રાત્રિ છે, તે સ્વભાવે અંધારી છે, તેમાં સ્વયં પ્રકાશ પડતો નથી, અને ચંદ્રને પણ :પ્રકાશ નથી, તે કૃષ્ણ પક્ષની રાત્રિ છે, તદુપરાંત આકાશમાં ઘનઘટા વ્યાપી રહી છે. મેહરાત્રિ ચંદ્રપ્રકાશ વગર અંધકારમય તો છે જ, તેમાં વળી વાદળાં ચડી આવ્યાં છે એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયરૂપ મેઘની ઘટા છવાઈ રહી છે તેથી તારાનો પ્રકાશ પણ પડતો નથી. ઘણું કૃષ્ણપક્ષીઆ જ હોય છે. આવી સીહા અંધારી રાતમાં વાટે ચાલતાં અનેક વિદ્ગો આવી પડે છે, પગ જ્યાં ત્યાં અથડાય છે, કૂવા કે ખાડામાં પડી જવાય છે અને ચોરને ભય લાગે છે. હે આનંદઘન પ્રભુ ! મારા નાથ ! હવે તો આપ કાંઈ એવું કરે કે રસ્તાનું મને કોઈ પણ પ્રકારનું વિશ્વ ન થાય અને હું એકદમ તમારી તરફ ગમન કરીને તમારા મુખચંદ્રનું અવલોકન કરું. પ્રભુદર્શન માટે જતાં રસ્તામાં પડી જવાય, લુંટાઈ જવાય તો પ્રભુ સુધી પહોંચી શકાતું નથી અને પ્રભુદર્શન થતું નથી, તેથી આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે નાથ ! મારે મારી શુદ્ધ ચેતનાને મનાવવી છે, તે કારણે જ આપ મહાત્માનું દર્શન કરવા ઈચ્છા રાખું છું અને તે દ્વારા તેને મનાવવા ઈચ્છું છું, તો હવે મારા માર્ગમાં જે વિધ્રો આવે તે દૂર કરી આપ મને આપના દર્શન કરાવો. આપના મુખચંદ્રનું દર્શન થતાં મેહરાત્રિની અંધકારમય સ્થિતિ અને જ્ઞાનાવરણીયાદિ ઘનઘટાને નાશ થઈ જશે. જ્યાં સુધી એમ ન બને ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું મને ભાન થાય નહિ, ભાન થયા વિના શુદ્ધ ચેતના ઓળખાય નહિ અને ઓળખાયા વિના તેને મનાવાય નહિ, એટલા માટે પ્રભુમુખચંદ્રના દર્શન સારુ ચેતનજી વિજ્ઞપ્તિ કરે છે. प्रेम जहां दुविधा नहि रे, *नहि ठकुराइत रेज; आनंदघन प्रभु आई बीराजे, आपही समता सेज. रिसाणी० ५ જ્યાં પ્રેમ હોય છે ત્યાં બે ભાવ હોતા નથી તેમ જ જરા પણ ખાલી ભપકે પણ હેતું નથી. આનંદઘન પ્રભુ પિતે જાતે આવીને સમતાની સેજડીએ બિરાજમાન થાય છે.” * “મેટકુરાહિત રાજ ” એવો પાઠાંતર માત્ર ભીમશી માણેકવાળી બુકમાં છે. ૫ દુવિધા=દ્વિધા, બે ભાવ. કુરાઈત ભપક. રેજ=જરા પણ, આઈ આવીને. આપહી=પતે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી આન ઘનજીનાં પદા છપાયેલ છે તે અશુદ્ધ જણાય છે. નથી. અત્ર પાઠ લખ્યા છે તે પ્રમાણે આ ગાત્રાનું બીજું પદ્મ ભી. મા. ની બુકમાં ‘ મેટકુરાહિત રાજ’ એમ છપાયેલ છે તે કેાઈ પ્રતમાં ચારે પ્રતમાં છે. રાહિત રાજ એટલે અન્યાયી રાજ્ય. ભાવ—જ્યાં પ્રેમ હાય ત્યાં ધાખા નહિ, બે પ્રકાર નહિ. ઉપરથી દેખાડવાનુ દુ અને વતન જૂદુ એવા પ્રકારના દ્વિર્ભાવ પ્રેમમાં હાતા નથી, તેમ જ જ્યાં સાચા પ્રેમ હાય ત્યાં ખાલી ભપકે! હાતા નથી. પ્રેમમાં સંકલ્પવિકલ્પ હાતા નથી. મેક્ષ મેળવવાના જો તમારા મનમાં પ્રેમ હાય તેા પછી તેમાં કેાઈ જાતની શંકા રાખેા નહિ, એ ભાવ રાખા નહિં, ગોટા વાળા નહિ, સંયામા વિનતિ એ તેા જાણીતી વાત છે, માટે શુદ્ધ પ્રેમ તમને શુદ્ધ ચેતના ઉપર હાય તેા પછી ખીજા ગોટા વાળવા મૂકી દઈ એક નિષ્ઠા રાખો. સંશય રાખનારનું એક પણ કામ સિદ્ધ થતું નથી અને વળી ખાલી ભપકા મૂકી દે, પ્રેમમાં કાંઇ આડંબર કરવાની જરૂર નથી, એમાં કાંઇ પડારે કરવા પડતા નથી; માટે તમે ગોટા વાળવા છેાડી દો અને સંશય મૂકી દો. આ પ્રમાણે થશે એટલે આનંદધન પ્રભુ પેાતે ચાલીને સમતાના મંદિરે પધારશે અને તેની સેજ ઉપર-તેના પલ’ગ ઉપર બિરાજશે. આનંદઘન પ્રભુ ઉપર તમને પ્રેમ થશે ત્યારે તે પણ દુવિધા-એ ભાવ રાખે તેવા નથી, તેઓ પાતે ચાલીને તમારા હૃદયમંદિરમાં રહેલ સુમતિની સેજડીએ બેસશે અને તમારામાં ને આનધન પ્રભુમાં છેવટે કાંઇ પણ ભેદ રહેશે નહિ. આવી રીતે થશે એટલે રીસાયલી શુદ્ધ ચેતના મનાઇ જશે. આ મનુષ્યજીવનનું કર્તવ્ય શુદ્ધ ચેતનાને મનાવવાનું છે. જો સંસારચક્રના પાર પામવે। હાય, સંસારસમુદ્ર આળગી જવા હાય, સંસારાટવી ઉતરી જવી હાય તે શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવા-તેને પ્રગટ કરવાના કાર્યમાં જોડાઈ જવું, તેને મનાવવાના બતાવેલા ઉપાયાનું સેવન કરવુ' અને તેને હૃદયમંદિરમાં સ્થાન આપવા દૃઢ નિશ્ચય કરવા. જે જીવનું એ સાધ્ય હાય તેવા પુરુષાનુ આ જીવન યેાગ્ય છે; અન્યને તેા ફેરા માત્ર છે. પદ્મ એગણીસમુ રાગ-વેલાવલ. दुलह नारी तुं बडी बावरी, पिया जागे तुं सोवे; पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे । दुलह० १ * આ પદ કાઈ પણ પ્રતમાં જોવામાં આવતુ નથી, માત્ર શા. ભીમસીંહ માણેકની બુકમાં છે, કૃતિ આનંદઘનજીની ડાય તેમ લાગતું નથી, કારણુ કે એક તો પદના અર્થ કરતાં બહુ ખેંચીને ભાવ લાવવેા પડે છે. બીજું પ્રથમ ગાથાની પંક્તિમાં વિશેષણ વિશેષ્ય વચ્ચે અઘટિત લાંબે આંતરા રહે છે. ત્રીજી' એક જ પદમાં ચેતન અને ચેતના સામસામી વાતો કરે એ આનંદધનજીની સામાન્ય કૃતિને અનુ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમુ' પ ૨૪૩ “ હું નારી! તું મહુ બેવકૂફ્ છે, મળવા મુશ્કેલ એવા તારા પતિ જાગે છે અને તું સૂઈ જાય છે. ( સ્ત્રી જવાબ આપે છે) પતિ નિપુણુ છે અને હું તે તદ્ન અજ્ઞાની ( તેથી ) શુ થાય છે તે હું જાણતી નથી. ” ભાવ-આ ચેતન અશુદ્ધ ક્રિયામાં-દ્રવ્યક્રિયામાં જાગતા છે, તે વભાવદશામાં જાગ્રત રહે છે, સંસારનાં હેતુભૂત દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિકના મેહમાં પડી રહી તેને અંગે જે ખટપટ કરવી પડે છે તેમાં તે જાગતા રહે છે. અલબત, એની પતિવ્રતા સાધ્વી સ્ત્રી આવા પારકા ઘરે રખડનારા પતિ સાથે રીસાય તેમાં નવાઇ નથી. એ કારણથી તે પતિ સન્મુખ જોતી નથી. ચેતનજીને હવે કાંઇક સ્વરૂપજ્ઞાન થવા લાગ્યું છે તેથી શુદ્ધ ચેતનાને જાગ્રત કરવાની ઈચ્છા તેને થઇ છે, પણ તેને મેળવવા યેાગ્ય પાતાનું વર્તન થયું નથી. આવા પ્રસંગે ચેતન શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે. હું ચેતના ! તું વારંવાર તારા પતિની વાટ જુએ છે, તેના વિરહથી દુઃખી થાય છે, પશુ હું પાતે તારા પતિ તને આજે કહું છું તે તું સાંભળ. તુ તદ્ન મૂખ છે, બેવકૂફ છે, ગાંડી છે. પતિમેળાપ અતિ દુર્લભ છે એમ તુ જાણે છે, જીવની ચેતના શુદ્ધ થવી એ અતિ મુશ્કેલ કાય છે, અનંત ભવભ્રમણ કર્યાં પછી અકામ નિર્જરા થાય ત્યારે જીવ નિગોદમાંથી નીકળી શ્રીમે ધીમે ઊંચા આવતા જાય છે અને છેવટે મહામુશ્કેલીએ મનુષ્યભવ પામે છે, ત્યાં પણ માર્ગાનુસારી ગુણેા પ્રાપ્ત કરતાં કેટલીક વાર બહુ કાળ નીકળી જાય છે. એ પ્રમાણે અથડાતાં પછડાતાં કોઈ વખત અપૂર્વ અધ્યવસાયના નિમિત્તથી ગ્રંથિભેદ થાય છે ત્યારે થોડો વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને વળી તેને વમી દઈ આત્મધન ગુમાવી નાખે છે. આવી દશામાં પણ કેટલીક વાર અ પુદ્ગલપરાવત જેટલા કાળ ગુમાવી નાખે છે અને તેના છેવટના ભાગમાં શુદ્ધ ચેતના મહામુશ્કેલીએ પ્રાપ્ત કરે છે. આથી સામી બાજુની હકીકત ખતાવી જીવ ચેતનાને કહે છે કે-હે ચેતના ! તું અતિ મૂર્ખ છે, આ તારા પતિ જે હું તેની સાથે તારા મેળાપ થવા અતિ મુશ્કેલ છે એ તુ જાણે છે. હવે હું તારા પતિ આત્મા-ચેતનજી તેા વિભાવદશામાં જાગું છું, દ્રવ્યક્રિયાદિ કરું છુ અને વ્યવહારના સ` પ્રસંગે અનુભવું છું. જીવમાં ચારિત્રગુણુ સ્વાભાવિક છે એ બણીતી વાત છે. એ ચારિત્રગુણ રમણભાવરૂપ સમજવા. સિદ્ધના જીવામાં પણ તે સ્થિરતારૂપે હાય છે, મિથ્યાત્વ અવસ્થામાં જીવ તે ગુણુને લઇને વિભાવદશામાં રમણ કરે છે. જેટલા પૂરતા વિભાવ ઉઘાડા છે તેટલા પૂરતે સ્વભાવ બંધ છે. રમણભાવ તા સદા રહે છે, પણ રૂપ નથી અને ચેાથું ભાષા આનંદધનજીના ખીજા પોથી વિલક્ષણ જણાય છે. આ પદ ક્ષેપક હોય એમ મારું માનવુ છે. ૧. દુલહ=દુ:ખે મળી શકે તેવા, દુર્લભ. તેનું વિશેષ્ય પિયા શબ્દ જે દ્વિતીય પંક્તિમાં આવે છે તે છે. બડી=ભારે, મોટી. બાવરી–ગાંડી, ખેવકૂક, પિયાપતિ, ભરતાર. નિપટ=તદ્દન. અગ્યાની=અજાણી, અજ્ઞાની. હાવે થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી આનઘનજીનાં પા સ્વભાવમાં કે વિભાવમાં તેનું સ્થિત્યંતર થયા કરે છે. ત્યારે હું ચેતના ! તારા પતિ હું વિભાવદશામાં જાગ્રત રહું છું અને તુ ઉંઘ્યા કરે છે ત્યારે મારી અને તારી પ્રીતિ શી રીતે જામશે ? પતિ મંદિરે પધારે અને સ્ત્રી ઊંઘ્યા કરે તે પછી તેને પતિમેળાપના લાભ શી રીતે મળે ? માટે હું તને કહું છું કે-ચેતના ! તુ તદ્ન મૂર્ખ સ્ત્રી છે, ગાંડી છે, જો તારે પતિના મેળાપ કરવાની ઈચ્છા હાય તે તું પણ તેના પ્રમાણે વભાવદશામાં જાગ્રત રહે અથવા પતિ જ્યારે જાગે છે ત્યારે તુ ઊંઘે છે તે વાતના ખુલાસેા કર. ઉપરના સવાલના જવાબ આપતાં શુદ્ધ ચેતના કહે છે—પતિ! મારા નાથ! તમે તે વિભાવદશામાં ચતુર હશેા એ વાત ખરી હશે, પણ હું તે એ વભાવદશાથી તદ્દન અજાણી છું, એનુ સ્વરૂપ ગમે તેવું હોય તેની સાથે મારે સંબંધ નથી, મારે તે જાણવાની દરકાર પણ નથી. આ પ્રમાણે હેાવાથી મને તે ખબર પડતી નથી કે વાસ્તવિક રીતે તમે જાગે છે કે ઊંધા છે. તમે એમ માને છે કે તમે પાતે જાગે છે, પણ જે દશામાં તમે જાગે છે અને જેમાં તમે નિપુણ છે તે દશા અમારા વિચારક્ષેત્રની બહાર છે, તમે દ્રવ્યક્રિયા કરતા હા તે મારે જાણવાની આવશ્યકતા નથી, ભાવક્રિયા કે સ્વભાવદશામાં તમે જાગ્રત નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે અને વિભાવમાં જાગ્રત હૈ। કે નહિ તે જાણુવાની મારે દરકાર નથી. શુદ્ધ ચેતનાપૂર્વક કરણી કરી હેાય તે જ કરણી શુદ્ધ ચેતના જાણે છે, સ્વીકારે છે અને તે જ કરણી ચેતનાને શુદ્ધ કરતી જાય છે અને તે સિવાયનાં અન્ય કૃત્યે હું' જાણતી નથી. મતલખ તે સં કૃત્યો અલેખે જાય છે, ફળ વગરનાં થાય છે. હું પતિ ! આટલા ઉપરથી આપ જાગેા છે કે નથી જાગતા તે હું જાણતી નથી. તાત્પર્યા એ છે કે-વિભાવદશા અને શુદ્ધ ચેતના વિરોધી છે, પરસ્પર મેળ-સંબંધ વગરનાં છે એમ સમજવું. એ જાણવા પૂરતા જ જ્ઞાન માટે સવાલ હોય તે શુદ્ધ ચેતના પેાતાના સ્વરૂપમાં સ્થિત ાય ત્યારે વિભાવદશાને જાણતી જ નથી એમ કહી શકાય નહિં, અત્ર જે હકીકત છે તે અજાણપણાની છે અને તે અરસપરસ સંબંધ પૂરતી જ છે. દુલહુ શબ્દના અર્થ સમીચીન કરવા માટે તેને ‘• પિયા ’ના વિશેષણ તરીકે મૂકયા છે. એવી રીતે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે લાંબુ' અંતર રહે એમ ઘણા કવિઓની કૃતિમાં અને છે. દુલહને નારીનું વિશેષણ પણ કરી શકાય છે, પણ આત્મા શુદ્ધ ચેતનાને એવા સ્વરૂપમાં સમજતા હૈાય એટલે સુધી તેના વિકાસ હજી થયા નથી. आनंदघन पिया दरस पियारों, खोल घुंघट मुख जोवे. दुल० २ “ આનંદને રાશિ આપનાર હૈ પ્રિયા ! તારા દર્શનનેા હું તૃષાતુર છું, તારી લાજ કાઢી નાખ, (જેથી ) તારું' મુખ જોઉં. ” ૨ પિયા પ્રિયા, શુદ્ધ ચેતના. દરસદન, દેખવુ' તે. પિયાસે’પિપાસુ, તૃષાતુર. 'ધટ='મટા, લાજ. Page #255 -------------------------------------------------------------------------- ________________ વીસમું પદ ૨૪૫ ભાવ—ઉપર પ્રમાણે શુદ્ધ ચેતનાએ ચેતનજીને કહ્યું તે હકીકત સાંભળી શુદ્ધ સ્વરૂપ આનંદઘન ચેતનજી ખેલ્યા-ડે પ્રિયા ! હું ચેતના ! તેં મને કહ્યું તે સ` વાત મેં સાંભળી, તેથી હવે હું તારું દર્શન પ્રાપ્ત કરવા અને તારી સાથે રહેવાની પ્રખળ ઈચ્છાવાળા થયા છુ અને મારી તે તૃષાને તું હવે તૃપ્ત કર. તુ હાલ મારી સાથે અંતર રાખી ઘુમટો તાણીને ઊભી છે, મારાથી છેટી રહ્યા કરે છે તે તારી લાજ દૂર કર, જેથી હુ' તારું મુખ જોઉં અને તારું સ્વરૂપ વિચારું, શુદ્ધ સ્વરૂપમાં ચેતનજી આવે ત્યારે તેને શુદ્ધ ચેતનાને વરવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી શુદ્ધ સ્વરૂપમાં આવતે આત્મા વિભાવદશારૂપ ઘુમટો દૂર કરવા શુદ્ધ ચેતનાને કહે એ સમજાય તેવી હકીકત છે. આ ટૂંકા પદમાં એક બહુ મુદ્દાની વાત કહી છે તે ખાસ ધ્યાન આપવા ચેાગ્ય છે. શુદ્ધ ચેતના ચેતનજીને કહે છે કે-તમે જાગા છે કે ઊંઘા છે તેની મને સમજણ પડતી નથી. આ વાતમાં બહુ રહસ્ય છે. આપણને કેાઇ દિવસ એમ લાગતુ નથી કે આપણે કામ કરતી વખત ઊંઘતા હેાઇએ, પણ વાસ્તવિક વિચાર કરતાં જણાશે કે પરભાવરમણમાં આત્મિક દૃષ્ટિએ આપણે ઊંધીએ જ છીએ. જ્યાં સુધી આ નિદ્રાના ત્યાગ કરવામાં નહિ આવે, સ્વભાવરમણુતા થઈ પરિણતિની નિર્મળતા થશે નહિ ત્યાં સુધી આપણા સંસારચક્રને છેડા આવવાના નથી, એ સંદેહ વગરની વાત છે. ચાલુ માની લીધેલા વ્યવહારમાં જેમ લોકીકમાં જવાની, કપડાં આપવાની, આમત્રણેા દેવાની બાબતમાં બનતી જાગૃતિ રાખવામાં આવે છે અને જે તેમ કરે નહિ તે હાસ્યાસ્પદ થાય છે તેમ આત્મિક વ્યવહારમાં આપણે વેષ જાળવતા નથી, ધ્યાન આપતા નથી, જાગૃતિ રાખતા નથી, પરભાવમાં ભમીએ છીએ, શુદ્ધ પરિણતિને તજીએ છીએ અને સાધનસાધ્યના ગોટાળા કરીએ છીએ, એ દશા સુધારવાની જરૂર છે, એકદમ તે સંબ’ધમાં વિચાર કરવાની જરૂર છે અને ઉત્તમ જોંગવાઈના લાભ લેવાની અતિ જરૂર છે. પદ્મ વીસમું રાગ ગાડી, આશાવરી. आज सुहागन नारी, अवधू आज ० मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी अवधू० १ “ હે અવિનાશી ચેતનજી! હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. મારા નાથે પોતે મારી ખબર લીધી અને મને પેાતાના અંગની સેવા કરનારી દાસી બનાવી છે. ” ૧ આજ=હવે. સુહાગન=સૌભાગ્યવતી. અવધૂ=અવિનાશી આભા, વિશેષા માટે જુએ પદ પાંચમાની પહેલી ગાથા પર વિવેચન. સુધ=ખબર. લીની=લીધી, નિજાતાની. અંગચારી=અંગને સેવનારી દાસી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી આનંદઘનજીનાં પદે ભાવ-અનેક પ્રકારની શુદ્ધ ચેતનાની વિનતિ અને મેણું સાંભળીને અગાઉ જણાવ્યું તેમ તેના પતિ ચેતનજી તેને મંદિરે પધાર્યા અને તેની સેવા સ્વીકારી. એ વખતે શુદ્ધ ચેતનાના મુખમાંથી જે ઉદ્દગાર નીકળ્યા તે અત્ર બતાવે છે. હે ચેતનજી! અવિનાશી નાથ ! તમે પિતે આજે મારી ખબર લીધી અને મારો અનાદિકાળથી તમારી સાથે વિરહ હતું, વિરહાનળમાં બળી જતી હતી તેની આપે પિતે મારા મંદિરે પધારીને ખબર-અંતર પૂછી, તેની હકીક્ત જાણવા જિજ્ઞાસા બતાવી અને તેને તમારી પિતાની દાસી બનાવી, તેથી ખરેખર, હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. આપે આપણે વચ્ચે કોઈ ચોવટીઓ પણ રાખ્યો નથી, દૂતી દલાલની પણ જરૂરીઆત ધારી નથી અને આપ જાતે જ મારે મંદિરે પધારી મને આપના પ્રત્યંગ સેવનારી દાસી કુલવધ બનાવી છે તે મારું અહોભાગ્ય છે. અહ! આજે મારા શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથ મને મળ્યા, મારી પાસે આવ્યા, મારા મંદિરે પધાર્યા, તેથી મારું અખંડ સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું. હવે હું તમારાં અંગે અંગમાં-રગેરગમાં પ્રસરી જઈશ અને તમે શુદ્ધ ચેતનામય થવાથી મારામય થઈ જશે અને તેથી શુદ્ધ બની જઈ મમતા, માયા વિગેરે કુલટાઓને જરૂર ભૂલી જશે. હું સૌભાગ્યવતી તે ત્રણ કાળમાં છું પણ આજે મારું સૌભાગ્ય પ્રકટ થયું, પ્રસિદ્ધ થયું, જાહેર થયું. મારા નાથને મળવાના અનેક ઉપાયે હું કરતી હતી તે આજે સફળ થયા અને મારી અભિલાષાઓ, ઈચ્છાઓ અને મને પૂર્ણ થયાં. प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी; महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी. अवधू० २ પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી રંગેલી ઝીણી સાડી પહેરે છે, ભક્તિના રંગની મેંદી ઊગી નીકળી અને ભાવરૂપ અંજન અતિ સુખ આપનાર થયું.” ભાવ-પતિ વિરહિણી સ્ત્રી શરીર પર શણગાર સજતી નથી, એકાંત જિંદગી ગુજારે છે અને પતિનું મરણ નિરંતર કર્યા કરે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે, પણ પતિને મેળાપ થતાં સોળ શણગાર સજે છે. એ સોળ શણગાર જૂદા જૂદા કવિઓએ જૂદી જૂદી રીતે વર્ણવ્યા છે. એમાં મુખ્યત્વે કરીને શરીરનાં આભૂષણોને સમાવેશ થાય છે. કાંબી, ઝાંઝર, નુપૂર, ઘેનકુલ, કંદરે, મેહનમાળા, બાજુબંધ, કંકણુ, સૌભાગ્યસૂચક ફૂલ, દામણી, કેશબંધન એ આભૂષણે તથા આંખમાં આંજણ, કપાળે તિલક, મુખમાં તંબેળ, સેંથામાં સિંદૂર, ગળામાં પુષ્પને હાર, હાથે મેંદી, પગે અળતે વિગેરે શણગારના પ્રકારે છે અને વસ્ત્રમાં સુંદર કસકસતે કમખો, ઝીણી ઘુઘરીવાળો ઘાઘરો અને ઝીણી સાડી એવા અનેક ૨ પ્રેમ=બહુમાન. પ્રતીત=વિશ્વાસ, આસ્થા. સચિ=કારકસમક્તિરૂપ દઢ શ્રદ્ધા. પહિર=પહેરે. સારી સાડી. મહિંદી મેંદી. રાચી=ઊગી નીકળી, ભભૂકી ઉઠી. અંજન=આંજણ. Page #257 -------------------------------------------------------------------------- ________________ વીસમું પદ ૨૪૭ શણગારો વર્ણવ્યા છે. અત્ર ચેતનજી પિતાના મંદિરે પધાર્યા અને વિરહ અવસ્થા દૂર થઈ તેની ખુશાલીમાં અને પતિને રંજન કરવા માટે શુદ્ધ ચેતનાએ પણ શણગાર સજે તેનું વર્ણન કરે છે. આ હકીકત વાંચતાં વિચારવું કે શણગાર પણ અધિકારવશાત્ હોય છે. ગામડાની ગોરી ભરવાડ જે નિરંતર કાળો સાડલે પહેરે છે તેને જેપુરી છાયલ અને બેટી બંગડી શણગાર તુલ્ય ગણાય છે અને શેકીઆની સ્ત્રીઓ જે નિરંતર મલમલના છાયલ અને સેનાની બંગડી પહેરે છે તેને સોનેરી સાડી અને હીરાની બંગડી શણગાર ગણાય છે. એથી આગળ વધીએ તે રાણીઓના શણગાર અને તેથી વધારે આત્મિક દશામાં આગળ વધતાં શુદ્ધ ચેતનાના શણગારમાં અવશ્ય સુધારે વધારે હોય છે. શુદ્ધ દશાના શણગારે વિશુદ્ધતર અને માનસિક જ હોય છે. ૧. કુલવધુ શણગાર સજવામાં ઝીણી સાડી પહેરે છે જેમાંથી સૌભાગ્યવતી સ્ત્રીનાં સુંદર અવયવે દેખાય છે અને તેના પર ચક્ષુને આકર્ષક રંગ હોવાથી પતિને તે બહુ આનંદ આપે છે. અહીં શુદ્ધ ચેતનાએ ઝીણી સાડી પહેરી અને તેના પર પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી મિશ્ર કરેલો સુંદર ખુલતો રંગ ચડાવ્યું. તદ્દન ધળી સાડી તે હમેશાં કેટલીક વિધવા પહેરે છે. સધવા સ્ત્રી રંગિત સાડી પહેરે છે. અધિકાર પ્રમાણે શુદ્ધ ચેતનાએ જે સુંદર સાડીને શણગાર કર્યો તેના પર રંગ પણ એ જ આકર્ષક હતા અને તે રંગ પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિથી મિશ્ર થયેલ હતું. પ્રેમ” અંતરંગ બહુમાન-જો દુનિયામાં ખરેખરી કઈ વસ્તુ હોય તો તે આ જ છે એવી અંતઃકરણની દૃઢ માન્યતા તેનું નામ પ્રેમ કહેવાય છે. સર્વ જંતુ ઉપર બંધુબુદ્ધિ, પતિ તરફ શુદ્ધ હદયની અનુસરણવૃત્તિ અને “કાર્યેષુ મંત્રી” એ શ્લેકમાં પ્રસિદ્ધ થયેલ સર્વ અવસ્થા દર્શાવનાર ભાવને પ્રેમ કહે છે. નિષ્કામ પ્રેમથી ત્રણ જગત્ વશ થાય છે. પ્રતીત –વિશ્વાસ. વિચારણાપૂર્વક હેતુના જ્ઞાન સાથે તીર્થકર મહારાજે જે હકીકત બતાવી છે તે સત્ય છે એવી અડગ શ્રદ્ધાને–આસ્થાને “પ્રતીત” કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વક જે શ્રદ્ધા થયેલી હોય તે એકદમ ખસી જતી નથી, ફરી જતી નથી, ડામાડોળ થઈ જતી નથી. રાગ” ગુરુ તથા દેવ તરફ પ્રત્યભિગમન “રાગ ન કરશે કે જન કેઈશું રે, ન રહેવાય તે કર મુનિશું રે; ફણી જેમ મણિ વિષને તેમ તેહે રે, રાગનું ભેષજ સુજસ સનેહા રે.” આવા પ્રકારને રાગ જે નિરાગતુનું કારણ છેવટે થાય છે તે. રુચિ” સ્વકર્તવ્યપૂર્તિકારક સમકિતરૂપ શ્રદ્ધા. આ શબ્દ પ્રતીતની સાથે આવે છે તેથી અતીંદ્રિય વિષયેના સંબંધમાં સમજ વધારે ઉચિત લાગે છે. આવી રીતે પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી રંગેલી સુંદર ઝીણી સાડી ચેતના Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી આન ધનજીનાં પા પહેરે છે અને તેથી તેની શેાભામાં બહુ વધારા થાય છે, તેનું શરીર ચિત્તાકર્ષક થાય છે અને ચેતનને તેના સંબધથી વધારે વધારે આધ્યાત્મિક આનંદ થતા જાય છે. બહુ ૨. નવાઢા સ્ત્રી પતિમિલન પ્રસંગે ખીજા શણગારમાં હાથે મેંદી મૂકી તેને લાલ ખનાવે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પ્રભુભક્તિ અથવા પતિભક્તિરૂપ મેઢી હાથ પર મૂકી. શુદ્ધ અવસ્થામાં પ્રભુ અને પતિમાં કાંઈ ફેર નથી તેથી પતિભક્તિરૂપમેંદી મૂકવી એમ કહેવુ' ઉચિત છે. ભક્તિના રગ એવા અભિનવ છે કે તેની લયમાં પડેલા રાવણ વિગેરે અનેક જીવા સંસારને પરિત્ત કરી ગયા છે. ભક્તિ પુષ્ટ અવલંબન છે અને સાધનધર્મ તરીકે અતિ ઉપયોગી છે. ૩. પતિપરાયણુ સ્રી પતિ જ્યારે પોતાને મંદિરે પધારે ત્યારે શણગાર સજતી વખતે આંખમાં આછું આછું અજન આજે છે, સાયરા આજે છે અને તે તેના સુંદર શ્વેત અવયવમાં એક અતિ આકર્ષક સૂક્ષ્મ કાળી રેખા પાડે છે; તેવી રીતે અહીં શુદ્ધ ચેતનાએ પતિને પ્રસન્ન કરવા ભાવઅજન આંખમાં આંજયુ. શુભ પરિણતિરૂપ ભાવ જે આત્માને શાંતિ આપનાર છે અને હૃદયને સ્વાસ્થ્ય આપનાર છે તેરૂપ આંજણુથી શુદ્ધ ચેતના પેાતાની આંખે આંજીને ચેતનજી સન્મુખ હાજર થઈ. ભાવ એ વિશિષ્ટ ધર્મ છે, દાનાદ્વિ ધર્મ સાથે રહી તેને સ્વાદિષ્ટ બનાવનાર છે અને ઉપર ઉપરના ભાવ ભૂલાવી દઇ હૃદયમાં ઉતરી તન્મયતા કરાવનાર છે. ભાવ અને ભક્તિ પર વિશેષ લખવા ચેાગ્ય છે પણ સ્થળસ કાચથી અત્ર તેમ કરવું બની શકે તેમ નથી. આ ગાથામાં ત્રણ શૃંગાર બતાવ્યા. ઝીણી સાડી, હાથે મેદી અને આંખમાં આંજણુ. એ આધ્યાત્મિક ભાવ શુ ખતાવે છે તે પણ સ્પષ્ટ રીતે મહાત્માએ બતાવી દીધું. શુદ્ધ દશાના શણગાર પણ આવા અતિ ઉત્તમ હેાય છે. એના સંબધમાં વિચાર કરતાં જે ભાવના મનમાં ઉત્પન્ન થાય છે તે અનિર્વચનીય છે પણ એના ખ્યાલ કરવા અનુભવગમ્ય છે. આવી સુંદરીના ભાગમાં પડેલા ચેતનજી પછી કિં પણ માયા, મમતાને સંભારે એ બનવુ' જ અશક્ય છે. અહીં તારી દશા શું છે તે તું વિચાર. આવી ઉત્કૃષ્ટ શણગાર સજીને આનંદ કરનારી કુળવધૂ તારી સાથે ભેટવા તૈયાર છે એ વાત ભૂલી જઇશ નહિ, सहज सुभाव चूरी मैं पेनी, थिरता कंकन भारी; ध्यान उरवशी उरमें राखी, पिय गुनमाल आधारी. अवधू० ३ “ સહુજ સ્વભાવરૂપ ચૂડી મે' પહેરી અને સ્થિરતારૂપ મૂલ્યવાન્ કકા મેં ધારણ કર્યાં. ધ્યાનરૂપ વડારણે મને ખેાળામાં રાખી અને પ્રીતમજીના ગુણુની બનાવેલી માળા મે (ગળામાં) ધારણ કરી. ” ૩ સુભાવસ્વભાવ. ચૂરી–ચૂડી, હાથનાં અલકાર. મૈં=મે', પેની=પહેરી. ભારી મૂલ્યવાન. ઉરવશી= ઇંદ્રાણીની વડારણ, માટી દાસી. ઉરમે=ખાળામાં. પિય=પ્રીતમ, ચેતનજી, આધારી ધારણ કરી, પહેરી Page #259 -------------------------------------------------------------------------- ________________ વીસમું પદ ૨૪૯ ભાવ–શુદ્ધ ચેતનાએ પતિને મળતી વખતે જે શણગાર સજ્યા તેનું કાંઈક સ્વરૂપ ઉપર બતાવ્યું, વિશેષ સ્વરૂપ બતાવતાં આગળ કહે છે કે – ૪. વ્યવહારુ કુળવધ પતિમેળાપ વખતે હાથમાં ચૂડીઓ પહેરે છે. પતિવિરહ વખતે સામાન્ય રીતે હાથમાં માત્ર એક સૌભાગ્યકંકણુ જ રાખે છે, પણ પતિને મેળાપ થતાં દેશરિવાજ પ્રમાણે હાથમાં ઘણી ચૂડીઓ પહેરે છે. શુદ્ધ ચેતનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગાદિ સ્વભાવરૂપ ચૂડીઓ પહેરી. શુદ્ધ દશામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને તેને બાહ્યાલંકારની જરૂર રહેતી નથી, કારણ તે બાહ્યાલંકારથી પણ અતિ કિમતી અંતરંગ અલંકાર છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં તે અનંત ગુણો કિમતી ગણું શકાય તેમ છે અને તે પ્રત્યેક અલંકારનું કાર્ય કરે છે. કહેવાની મતલબ એ છે કે-શુદ્ધ ચેતના પ્રાપ્ત થવાથી ચેતનને શુદ્ધ સ્વભાવ-તેનું નિર્દોષ સ્વરૂપે પ્રગટ થયું. ૫. સૌભાગ્યવતી સ્ત્રી પતિને મળે છે ત્યારે ચૂડીઓ ઉપરાંત હાથમાં સોનાનાં કંકણ પહેરે છે. અહીં શુદ્ધ ચેતનાએ સ્થિરતારૂપ મૂલ્યવાન કંકણુ ધારણ કર્યો, ચેતનાના સ્થિર પરિણામ અથવા અડગ પરિણામરૂપ જડાવ કંકણ જેને નાની અવાજ કરતી સોનાની ઘુઘરીઓ લટકાવી દીધી હોય છે તે શુદ્ધ ચેતનાએ ધારણ કર્યા. સ્થિરતા વગર ગુણ કરતા નથી, મજા આપતા નથી અને સિદ્ધના જીવોને તે નિજ ગુણરમણુતારૂપ સ્થિરતા એ જ ચારિત્ર હોય છે. મનનું ચંચળપણું દૂર કરી વિક્ષોભને ત્યાગ કરવો તેને સ્થિરતા કહેવામાં આવે છે. અને જ્યાં સુધી તેવી રીતે ચિત્તતુરંગ પર લગામ આવતી નથી ત્યાં સુધી શિવસાન થઈ શકતું નથી. સ્થિરતાનું વિશેષ સ્વરૂપ સમજવા માટે ઉપાધ્યાયજી શ્રીમદવિજયજીનું ત્રીજું સ્થિરતા અષ્ટક જેવું. ૬. શણગારઅવસરે વડારણ એટલે જે મોટી દાસી હોય છે તે સારાં વસ્ત્રો પહેરી કુળવધૂને પિતાના મેળામાં લઈને પતિ સન્મુખ બેસે છે. ઇંદ્રાણીની સેવા કરનારી ઉર્વશી એક વડારણ છે. અહીં ઉર્વશીરૂપ ધ્યાન-પ્રભુસ્વરૂપમાં લયલીનતા શુદ્ધ ચેતનાને પિતાના ખેાળામાં લઈને બેસે છે એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકત્રતા થાય છે, નિજ સ્વરૂપ અથવા આદશમય પ્રભુસ્વરૂપનું ધ્યાન જ કર્તવ્ય મનાય છે અને તે સિવાય બીજી કઈ પણ વિભાવદશા તરફ અધ્યવસાયની પ્રવૃત્તિ થતી નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાનના ચરચાર ભેદ, જેનું સૂક્ષ્મ સ્વરૂપ યેગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યું વિસ્તારથી બતાવ્યું છે તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ સંસારદશાથી આ જીવ ઉપર ચડતો જાય છે અને વિભાવને દૂર મૂકતો જાય છે. જૈન શાસ્ત્રકારે ગને અંગે ધ્યાનનું સ્વરૂપ એવું ઉત્તમ રીતે બાંધ્યું છે કે મનને તદ્દન મારી નાખ્યા વગર ધ્યાનની પ્રગતિમાં જ છેવટે પોતાનું અક્ષય પદ ચેતન પ્રાપ્ત કરે છે. એના પછી Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી આનંદઘનજીનાં પદો સમાધિની જે સ્થિતિ અન્ય ગગ્રંથોમાં વર્ણવી છે તે આત્માનું વ્યક્તિત્વ દૂર કરનારી છે અને જેન વ્યુત્કાન્તિના નિયમ પ્રમાણે તે અસમીચીન છે. એ સંબંધી વિવેચન સાતમા પદની છેલ્લી ગાથામાં થઈ ગયું છે. ૭. સૌભાગ્યવતી સ્ત્રી ગળામાં ફૂલની માળા શણગારસમયે ધારણ કરે છે તેમ શુદ્ધ ચેતનાએ પતિના અનેક ગુણરૂપ પુષ્પોની બનાવેલી સુંદર માળા પિતાની ડેકમાં ધારણ કરી. પતિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક ગુણો છે તે ચેતનાએ ગળામાં ધારણ કયો અથવા ચેતનના ગુણરૂપ માળા પોતાની ડેકમાં ધારણ કરી. આ અને આ પદમાં બતાવેલા બીજા શણગાર ધારણ કરેલી શુદ્ધ ચેતના ચેતનજીને ભેટી પડી, એક રસ થઈ ગઈ તેથી ચેતનજી તદ્રપ થઈ ગયા એ હકીકત સર્વત્ર સમજી લેવી. सुरत सिंदूर मांग रंग राती, निरते वेनी समारी; उपजी ज्योत उद्योत घट त्रिभुवन, आरसी केवल कारी. अबधू० ४ શુદ્ધ ઉપગરૂપ સિંદૂરને રંગ સેંથામાં પૂરીને હું રક્ત થઈ છું અને બહુ હશિયારીવડે નિરક્તતારૂપ અંબોડો વાળે છે; તિને પ્રકાશ અંતરાત્મારૂપ ત્રણ ભુવનમાં પ્રગટી રહ્યો છે અને કેવળજ્ઞાનરૂપ આરીસે બનાવ્યું છે. (હાથમાં લીધું છે.)” - સુરત શુદ્ધ ઉપગ, સ્મૃતિભેદ ન થતાં હકીકત બરાબર સ્મરણમાં રહે છે. માંગ=( સીમન્ત-સેથી, સેંથે, કેશરચના. સીમન્ત અથવા સીમાન્ત શબ્દ કેશરચનાના અર્થમાં વપરાય છે. આ શબ્દમાંથી સી અક્ષર ઊડી જઈ માન્તને માંગ થઈ ગયો. એટલા ઉપરથી માંગ એટલે સેંથો એ અર્થ તેને થતો હોય એમ જણાય છે.) ભાવ–શુદ્ધ ચેતનાના શણગાર ગણાવતાં આગળ જણાવે છે કે ૮. સૌભાગ્યવતી સ્ત્રી માથાના વાળ ઓળી તેને સુંદર સું પાડે છે અને તેમાં વળી વચ્ચે સિંદૂર પૂરે છે, એ શણગારનું એક ચિહ્ન છે. અહીં શુદ્ધ ચેતના પિતાના ઓળેલા સેંથામાં શુદ્ધ ઉપગરૂપ સિંદૂરને રંગ પૂરે છે. સુરતને અથ સંગસુખ પણ થાય છે, તેમાં રત શબ્દમાં રક્તતાના રંગને જે આશય છે તે રહેવા દઈ શુદ્ધ ઉપગરૂપ રંગ પૂર્યો એ આશય અત્રે નીકળે છે. કહેવાની મતલબ એ છે કે-ચેતન અને શુદ્ધ ચેતનાને જ્યારે સંયોગ થાય છે ત્યારે તેના મૂળગુણો પ્રગટ થાય છે અને તેમાં તે આસક્ત રહે છે અને તદ્રુપ પોતે બને છે. જ્ઞાનગુણ એ આત્માની શક્તિ છે અને જ્ઞાને પગ તે શક્તિની વપરાશ છે. શક્તિ જ્યાં સુધી અવ્યક્ત રૂપે રહે ત્યાં સુધી ૪ સુરત=આલિંગન અથવા શુદ્ધ ઉપગ. માંગ=સે છે. રાત=રક્ત, સંગીત, નિરd=હુશિયારીવડે, સાવધાનપણે અને શ્લેષાર્થમાં નિરક્તતારૂ૫. વેની=ણી, અંબોડે. સમારી=સુધારી, ગુંથી. ઉદ્યો=પ્રકાશ, ઘટ અંતરાત્મરૂ૫. આરસી કાચ. કેવળ= કેવળજ્ઞાનરૂપ. કારી=બનાવી. Page #261 -------------------------------------------------------------------------- ________________ વીસમું પદ ૨૫૧ તે અંદર પડી રહે છે તેને Potential energy કહે છે, એને વ્યય થાય ત્યારે તેને ઉપગ કહેવામાં આવે છે, એ Kinetic energy છે. ૯. વળી શુદ્ધ ચેતનાએ અતિશય સાવધાનપણુવડે હશિયારી વાપરીને અંબોડધમ્મિલ વાજે. શુદ્ધ ચેતનાને ચોટલો-વેણીબંધ તે નિરક્તતારૂપ સમજ. નિજ સ્વભાવમાં રક્ત રહેવું, અન્ય ભાવમાં ગમનાગમન ન કરવું એ નિરક્તતા છે. સ્ત્રીની સુઘડતા તેના ચોટલા ઉપરથી બહુ સારી રીતે જણાય છે, કુવડ સ્ત્રીઓના બાળની અસ્તવ્યસ્ત સ્થિતિ ઘણીવાર તેની બેદરકારી અથવા મૂર્ખતાનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. અહીં તો અંબોડાને બંધ નિરક્તતારૂપ છે એટલે એમાંથી એક બાલ પણ આડાઅવળો ખસી શકતો નથી, તે પછી શુદ્ધ ચેતના કેટલી સુઘડ હશે એને ખ્યાલ આવે એમાં તો જરા પણ નવાઈ નથી. ૧૦. શણગાર સજીને ઘણું કાળની વિરહી સ્ત્રી પતિઆગમનની રાહ જુએ છે ત્યારે ઘરમાં દીપમાળા કરવામાં આવે છે. વિરહાવસ્થામાં એકાદ દીપક હોય છે અથવા અંધારું જ રાખવામાં આવે છે, પણ પતિમેળાપ પ્રસંગે તો દિવાળીની જેમ ઝાકઝમાળ કરવામાં આવે છે. શુદ્ધ ચેતના પતિને મળતાં આત્મતત્ત્વમાં જે પ્રકાશનો ઉદ્યોત થયે તે ત્રણ ભુવનમાં પણ પડવા લાગે. શુદ્ધ ચેતના પ્રગટ થતાં લોકાલેકનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, સમજાય છે, અનુભવાય છે; પ્રથમ જે સ્થિતિ સમજાણું નહોતી તે જાણે પ્રત્યક્ષ હાય તેમ દેખાય છે અને તેવી રીતે પદાર્થજ્ઞાન અને સંસારસ્વરૂપ સ્પષ્ટ જણાતાં જે ઝળઝળાટ ત્રણ ભુવનમાં લાગે છે તેને ખ્યાલ આવો મુશ્કેલ છે. સંસારનાં સવ બનાવો, સંબંધ, હકીકતો અને સ્વરૂપે પ્રગટ દેખાય છે અને તેના સંબંધમાં પ્રથમ જે મુશ્કેલી અને પડદે લાગતો હતો તે સર્વ દૂર ખસી જાય છે. આ પ્રકાશ ત્રણ ભુવનમાં જણાય છે પણ વાસ્તવિક રીતે તે તે પિતાના ઘટમાં જ-હદયમાં જ પડે છે. પ્રકાશ પાડનાર સૂર્ય પર જે આવરણ હતું તે ઓછું થઈ જવાથી અથવા તદ્દન ખસી જવાથી સ્વયંપ્રકાશ ઘટ પર પડે છે ૧૧. નવોઢા સુંદરી શણગાર સજી સ્વમુખ આરસીમાં જુએ છે અને બધી વાતે ઠાકઠીક કરી નાખે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પિતાનું મુખ જોવા માટે કેવળજ્ઞાનરૂપ આરીસે બનાવ્યો. ત્રણ ભુવનમાં પ્રકાશ પાડનાર આ જ્ઞાનનું માહાત્મ્ય કહી શકાય તેમ નથી. એથી સર્વ ભાવ, કાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે અને તેમાં કોઈ પણ સ્થિતિ, સત્તા, સમય કે અવસ્થાને ભેદ ન રહેતાં અતીત, અનાગત અને વર્તમાન ભાવ એક સમયે દેખાય છે. આવા કૈવલ્યસ્વરૂપમાં દિવ્ય જ્ઞાનરૂપ આરીસામાં ચેતના પિતાનું સ્વરૂપ જુએ એટલે પછી એની પ્રબળ શાંત મુખમુદ્રા પર ડાઘ કે બટ્ટાને અવકાશ તો અસંભવિત જ છે. આખા શરીર પર સજેલો શણગાર આ આરીસામાં દેખાય Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી આનંદઘનજીનાં પદ છે અને સર્વ રીતે સ્વરૂપસુંદરતાની પ્રતીત આ આરીસામાં જેવાથી થાય છે. આવી રીતે સુંદર શણગાર ધારણ કરી અને તેની સરખાઈ કૈવલ્યઆરસીમાં નિહાળી જ્યારે શુદ્ધ ચેતના તૈયાર થઈને બેસે અને પછી જ્યારે તેના મંદિરે ચેતનજી પધારે ત્યારે મેળાપસુખ કેવું, કેટલું અને કેવા પ્રકારનું થતું હશે તે કલ્પનાને જ વિષય બની રહે છે. उपजी धुनी अजपाकी अनहद, जितनगारे वारी झडी सदा आनन्दघन बरखत, वनमोर एकनतारी. अवधू० ५ અજ૫ જાપને વનિ ઉત્પન્ન થયા અને અનાહત નાદના વિજયડંકા બારણે (વાગવા માંડ્યા); પછી આનંદરાશિને સદા વરસાદ વરસે છે અને જંગલને મયૂરે એક્તારરૂપ થઈ જાય છે તેમ ભવ્ય વનના મયૂરે એકાગ્રતા ધારણ કરે છે. ” ભાવ–૧૨. પતિમેળાપ થતાં અરસ્પરસ આનંદવાર્તા કરી પતિ પત્ની સમય નિર્ગમન કરે છે ત્યારે એક જાતને આનંદધ્વનિ ઉછળે છે અને તેઓને કામદીપન કરનાર વીણા, વેણુ, મૃદંગ વગેરે વાજિંત્રો વાગતાં હોય છે તેનો પણ ધ્વનિ ઉછળે છે. એ વખતે આખી સૃષ્ટિમાં તેઓને આનંદ આનંદ લાગે છે અને જાણે જીવનમાં કઈ પ્રકારનું દુઃખ ન હોય, વિરહાવસ્થા ન હોય એમ ભાસ થાય છે. ચેતનજી અને પતિવ્રતા શુદ્ધ ચેતનાને મેળાપ થતાં અજલ્પ જાપને ધ્વનિ હૃદયમાંથી ઉઠે છે. મુખેથી ઉચ્ચાર કર્યા વગર હદયમાં “સહં સહં અને ધ્વનિ થાય છે અને તેનું માધુર્ય એવું લાગે છે કે તેમાં ચેતનજી શુદ્ધ ચેતના સાથે આનંદમસ્ત રહે છે અને અગાઉની વિરહાવસ્થા ભૂલી જાય છે. એ ધ્વનિ એ સુંદર અને અપૂર્વ છે કે તેની પાસે મધુર વણા કે વેણુને ધ્વનિ કાંઈ ગણતરીમાં નથી. ચિદાનંદજી મહારાજ એ ધ્વનિ પર વિવેચન કરતાં એક જગ્યાએ કહે છે કે, સેહ સેહં હં હં, સેહં હં રટના લગીરી, ઈંગલા પિંગલા સુખમના સાધકે, અરુણું પ્રતીથી પ્રેમ પગીરી; વંકનાલ ખટ ચક ભેદ, દશમેં દ્વાર શુભ તિ જગીરી. સેહં. ખુલત કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીત ભગીરી; કાચશલ દે ચિંતામણિ લે, મુમતા કુટિલ સહજ ઠગીરી. સેહં. વ્યાપક સકલ સ્વરૂપ લ ઈમ, જિમ નભમેં મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગરી. સેહં. આ પદમાં અજપા જાપની જ અતિ આનંદજનક સ્થિતિનો ખ્યાલ આપે છે, ૫ ધુની=સ્વનિ. અજપાકી=અજ૫ જાપની. અનહદ=અનાહત નાદરૂ૫. જિતનગાનવજયડંકો. વારી દ્વારિ, બારણામાં. ઝડી=અખંડ મેધધારા. બરખત=વરસે છે. વનમોર-જંગલને મોર, સંસારી મરડા-છો. એકનતારી એકતાર થઈ જાય છે, હર્ષમાં આવી જાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વીસમું પદ કુમતાને સંગ વનીય મતાન્યેા છે અને આત્માનું ત્રણ લોકનુ વ્યાપકપણું સૂચવ્યુ છે તે ભાવ જોઈ, વિચારી, સમજી બુદ્ધિ તે અટકી પડે છે. આ અજલ્પ જાપ ચાલે છે તે પ્રેમી પતિપ્રિયાની આનંદવાર્તાના નિરૂપ શણગાર પર રૂપક સમજવે. આ જાપમાં બહાર સાંભળી શકાય તેવા ( શ્રાવ્ય ) અવાજ થતે નથી પણ અંદર તેની લય ચાલે છે. અનુભવ વગર અજપા જાપનું સ્વરૂપ સમાવવું મુશ્કેલ છે. ૧૭. શણગારસમયે દરવાજા પર જિતનગારાનાખત શરણાઈ વગાડવામાં આવે છે જે કામેદ્દીપક છે. એ વિજયડકાને અવાજ કર્ણ ઉપર પડતાં પતિપત્ની વચ્ચે વિશેષ રતિક્રીડા ચાલે છે અને તેથી તેને શણગારવામાં આવેલ છે, શુદ્ધ ચેતના જેવી પતિપ્રેમી શુદ્ધ સાધ્વી સતીને મેળાપ થતાં ચેતનજીના કાનમાં અનાહત નાદ સા સહુના અવિશ્રાન્ત ઉચ્ચાર સભળાય છે. એ નાદ બ્રહ્મર'પ્રમાંથી ઉઠે છે અને એની સરખામણીમાં વાયેાલીન, ફીડલ, હારમેાનીયમ કે સારગીના અવાજ કાંઇ હિસાબમાં નથી. ડકાને અવાજ અને અનાહત નાના અવાજ પ્રેમ વધારનાર છે, ફેર માત્ર એટલા જ છે કે વિજયડકાને અવાજ બહારથી કાન સાથે અથડાય છે જ્યારે અનાહત નાદ અંતરાત્માથી ઉઠે છે. આ અનાહત નાદ અને અજપા જાપનું વિશેષ સ્વરૂપ યોગના ગ્રંથાથી જાણવા-સમજવા યાગ્ય છે. ૧૪. વરસાદની ધારા ચાલતી હોય, સાથે વિજયડકા વાગતા હાય અને તેના નાદ આવ્યા કરતા હૈાય ત્યારે પતિપત્નીના આનંદમાં વિશેષ વધારા થાય છે અને તેવે કૃત્રિમ વરસાદ લાવવા માટે સહેલામાં યાંત્રિક ગોઠવણુ પણ રાખવામાં આવે છે. અહીં શુદ્ધ ચેતના અને ચેતનજીના મેળાપ વખતે તેા તેઓના અધિકાર પ્રમાણે આનંદરૂપ વરસાદ વરસ્યા જ કરે છે, અને સાથે અજપા જાપ ચાલે છે અને અનાહત નાદના અવાજ ઉઠ્યા કરે છે. આન ંદના વરસાદ પણ સાધારણ રીતે ઉડે છે એમ નહિ પણ અખંડ ધારા ચાલ્યા કરે છે, અને આપણે જેને ઝડીનેા વરસાદ કહીએ છીએ તેવે ચાલે છે. આવી રીતે આનંદજળની જ્યાં રેલછેલ થઇ રહી હૈાય ત્યાં પછી મૂળગુણરૂપ છેડવાએ વિકસ્વર થઇ અનેક પ્રકારનાં ફળ, પુષ્પ કે ધાન્ય આપે એ તેનું તદ્દન સ્વાભાવિક પરિણામ છે. ૧૫. શૃંગારસમયે વરસાદ વરસતા હોય તેમાં વળી મેાર ટહુકા કરે ત્યારે આનંદની પરિસમાપ્તિ થઇ જાય છે. અહીં ભવ્ય વનવાસી મયૂરે એટલે સંસારી ભવ્ય પ્રાણીઓ એકતાર દૃષ્ટિથી જોઇ રહ્યા છે, આનંદથી ટહુકા કરે છે કે-અહા ! આ ચેતના અને ચેતનજીના મેળાપ કેવા સુંદર થયા છે ! આવા આનંદ-વરસાદમાં ન્હાવાનેા અમને પ્રસંગ આન્યા પણ તે અમારું અહાભાગ્ય છે ! દેશનારૂપ વરસાદ વરસે તે વખતે મયૂરના ટહુકા પેઠે ભવ્ય જીવે! હરખાઈ જાય છે અને એકતાર થઇ રહે છે. આનંદની Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પ અત્ર પરિસમાપ્તિ થાય છે, સુખની અત્ર પરિસીમાં આવે છે અને આનંદાબ્ધિને એક વિભાગ પણ અત્રે એ છો રહેતો નથી, સમુદ્રને એકેએક તરંગ સુખાનુભવ આપી દે છે. ૧૬. બીજી ગાથાના અર્થમાં પ્રથમ અને બીજું પદ જૂદું પાડી પ્રેમપ્રતીત રાગરુચિવડે શરીર રંગવારૂપ જૂદ શંગાર અને ઝીણી સાડી પહેરવારૂપ જૂદ શંગાર એમ અર્થ કરીએ તો સોળ શણગાર પૂરા થાય છે. શરીર ઉપર ચંદનાદિ લગાડવારૂપ અથવા સ્તનાદિ ઉપર ચિત્ર કરવારૂપ શંગાર ઘણી જગ્યાએ વર્ણવેલ છે. વળી દરેક શણગાર અકેક પદમાં લખ્યા છે તેમ ત્યાં પણ થવું જ જોઈએ તેથી વિચારી સુજ્ઞ વાંચનારે યોગ્ય અર્થ ઘટાવ. આ સોળ શણગારની કલ્પના મેં કરી છે, તેમાં કાંઈક નવીનતા લાગશે, કારણ પ્રસ્તુત રીતે શણગારે જુદી રીતે ગણાય છે, પણ તેની ગણતરી કરવાની એકસરખી પદ્ધતિ ન હોવાથી તે સંબંધમાં કેઈ નિર્ણય નથી. અત્ર લોકચિને પસંદ આવે તેવી રીતે આ પદમાં રૂપકે સ્પષ્ટ રીતે વાપર્યા છે અને તેને ઘટાવવા યત્ન કર્યો છે.* પદ એકવીસમું રાગ - ગોડી. निशानी कहा बतावु रे, तेरो अगम अगोचर रूप. निशानी० रूपी कहुं तो कछु नहि रे, बंधे कैसे अरूप १ . रूपारूपी जो कहुं प्यारे, असे न सिद्ध अनूप. निशानी०१ * જુઓ જબૂસ્વામીને રાસ ભાદેવે પિતાની સ્ત્રી નાગીલાને અર્ધ મંડિતાવસ્થામાં છોડી દીધી હતી ત્યાં આ શંગાર બતાવેલ છે. ૪ મારી પાસે પદની જે પ્રતે આવી છે તેમાંથી કોઈ પ્રતમાં આ પદ નથી તેથી આ પદને આનંદઘનજીનું પોતાનું બનાવેલું સમજવું કે ક્ષેપક તરીકે સમજવું તે સંબંધી એક પ્રશ્ન થાય છે. આવી જાતનાં પદો આનંદઘનજીએ લખ્યા છે તેથી શંગારની વાત પર રૂપક ન કરે એ તો સંભવિત લાગતું નથી. આ સંબંધમાં વિશેષ વિવેચન ઉપોદ્ધાતમાં કર્યું છે અને ક્ષેપક પદ માટે ત્યાં જે વિચાર ચલાવ્યો છે તે અત્રે પ્રસ્તુત છે. આ પદને અંગે ખાસ વિચાર કરવા યોગ્ય હોય તે તે એ જ છે કેઆનંદઘનજીની લેખનપદ્ધતિ અને ભાષાશૈલીને બરાબર મળતો આ પદનો વિષયે છે તેથી તેને ક્ષેપક કહેતાં પહેલાં કેટલોક વિચાર કરવો ઉચિત છે અને બીજી પ્રતોમાં તે આપેલ નથી તેથી કદાચ ક્ષેપક હોય એ પણ ભાસ થાય છે. પદમાં જે અર્થગાંભીર્ય અને રસાત્મકપણું છે તે આનંદઘનજીની ભાષા સાથે આબેહુબ મળતું આવે છે. આથી આ પદને વિવાદાત્મક વિભાગમાં મૂકવું ઉચિત ગણાશે. t ઘણી પ્રતોમાં “વચન અગોચરરૂપ ” એ પાઠ છે. તારું રૂ૫ વચનથી સમજી ન શકાય તેવું છે એમ અર્થ થાય છે. ૧. નિશાની છે. કહા=શું. અગમન જાણી શકાય તેવું. અગોચરન સમજી શકાય તેવું. કહ્યું કાંઈ બંધ=બંધાય. કેસે કેવી રીતે. રૂપારૂપી કાંઈક રૂપી અને કાંઈક અરૂપી. ઐસેં=એવા. અનુપજેની ઉપમા આપી શકાય નહિ તેવા. ucation International Page #265 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું પદ ૨૫૫ એની નિશાનીઓ હું શું બતાવું? તારું રૂપ ન જાણી શકાય તેવું અને ન સમજી શકાય તેવું છે. જે (તું ) રૂપી છે એમ કહું તો કાંઈ છે જ નહિ, અરૂપી હોય તે તે કેવી રીતે બંધાય ? અને જે કાંઈક રૂપી અને કાંઈક અરૂપી (રૂપારૂપી) કહું તે હે પ્યારા ! અનુપમ સિદ્ધ(ના જો) એવા નથી. ” ભાવ—ઉપર જણાવ્યું તેમ સર્વ શણગાર સજીને શુદ્ધ ચેતના ચેતનજી પાસે આવી, બન્નેને મેળાપ થયે અને પ્રેમ બંધાયે; છેવટે શુદ્ધ ચેતના અને ચેતનજી એક રૂપ થયા, તે વખતે જે એનું રૂપ થયું તેનું વર્ણન થઈ શકે તેવું નથી. તે હકીકત અત્ર બતાવવા સાથે તે પણ બતાવશે કે એ ચેતનછ સર્વ આશ્ચર્યનું ધામ છે અને તેના સંબંધી વિચાર કરવો અને તેનું સ્વરૂપ સમજવું એ બહુ મુશ્કેલ છે. કઈ કોઈ અજાણ્યા માણસ આત્માનું સ્વરૂપ પૂછતો હોય તેને જવાબ આપવારૂપ આત્માને ઉદ્દેશીને રચાયેલું આ પદ , તેમાં બહુ સૂક્ષમ હકીક્ત બતાવી છે તે સમજવા ગ્ય છે. હે ચેતનજી ! તારું રૂપ જાણવું અને સમજવું બહુ મુશ્કેલ છે. મને કોઈ પૂછે છે કે ચેતનજી કેવા છે? તેના જવાબમાં હું શું કહું? તે આવે છે, આના જેવો છે એમ મારાથી કેવી રીતે કહી શકાય? કારણ કે જે વસ્તુની સાથે તમારી સરખામણી કરવા ચાહું તે વસ્તુ તો પૌગલિક હોય અને પૌગલિક વસ્તુ સાથે તમારી સરખામણી ઘટી શકે નહિ. આથી જેની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં મળવી અશક્ય છે, કારણ તે સર્વથી ચેતન તદ્દન ભિન્ન છે. ત્યારે હવે કઈ કઈ વિશેષણો આપવાથી તેનું સ્વરૂપ સમજવામાં આવે તે વિચાર કરીએ. હે ચેતન ! તારું સ્વરૂપ જાણવું અથવા સમજવું મુશ્કેલ છે અને જણાય તો વચનના વિષયમાં આવવું મુશ્કેલ છે. આ પ્રમાણે હોવાથી સંસારી જી આત્માનું સ્વરૂપ બરાબર જાણી શકતા નથી અને તેથી તે અગમ્ય છે અને કેવળજ્ઞાની તેનું સ્વરૂપ દિવ્ય જ્ઞાનથી બરાબર જાણે છે તે તેને સંપૂર્ણ રીતે વચન દ્વારા કહી શકતા નથી, તે વચન અગોચર છે અથવા તેને સમજવું પણ મુશ્કેલ છે તેથી તે અચર છે. સામાન્યપણે રૂપી દ્રવ્યમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ આકાર એ પ્રત્યેકમાંથી એક અથવા વધારે હોય છે, રૂપી દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય. આત્માને જ્યારે તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે શરીર ન હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાન કાંઈ હોતું નથી તેથી આત્માને રૂપી કહી શકાય નહિ, કારણ કે રૂપી તરીકે તેનામાં જે ગુણધર્મો હોવા જોઈએ તે તેનામાં બિલકુલ નથી. હવે જે આત્માને અરૂપી કહેવામાં આવે છે તેમાં પણ વિરોધ આવે છે. જે વસ્તુ અરૂપી હોય તે રૂપી વસ્તુથી બંધાય નહિ અને આત્મા તે સંસારાવસ્થામાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી આનંદઘનજીનાં પ હોય ત્યારે કર્મથી બંધાય છે તે રૂપી દ્રવ્ય છે, પૌગલિક પદાર્થ છે. આ પ્રમાણે હોવાથી આત્માને અરૂપીનું વિશેષણ પણ સંપૂર્ણ રીતે લાગુ પડી શકે નહિ. ત્યારે તારી નિશાની બતાવવા હે ચેતનજી! હું તને રૂપારૂપી કહું એટલે અમુક અંશે રૂપી અને અમુક અંશે અરૂપી એમ કહું તો તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધ ભગવાન અષ્ટ કર્મથી રહિત, નિજ સ્વરૂપસ્થિત, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરનાર અને જન્મ, જરા, મરણનાં દુઃખથી રહિત છે તેમને આ રૂપારૂપીનું વિશેષણ લાગુ પડતું નથી. સિદ્ધદશામાં આત્મા અરૂપી છે તેથી તેને રૂપારૂ પીપણું ઘટતું નથી. એ પ્રમાણે હોવાથી આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી. કે કહે તે વાતની મોટી મુશ્કેલી આવે છે. અહીં ચેતન ! તારું સ્વરૂપ તો કઈ વિલક્ષણ જણાય છે, અને જાણવું ને સમજવું તે બહુ અસાધારણ કામ છે. सिद्ध सरूपी जो कहुं रे, बंध न मोक्ष विचार; न घटे संसारी दशा प्यारे, पुन्य पाप अवतार. निशानी० २ જે તને સિદ્ધ સ્વરૂપવાળ કહું તો તેમાં બંધ અને મોક્ષને વિચાર ઘટતે નથી, સંસારમાં રહેવાની દશા ઘટતી નથી અને પુન્ય પાપનાં ફળ તરીકે સારા અને ખરાબ જન્મે ઘટતા નથી. ” ભાવ—જે ચેતનજીને સિદ્ધસ્વરૂપવાળા કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધદશામાં કર્મબંધ થતો નથી અને કર્મથી મુક્તિ પણ થતી નથી, સર્વ કર્મથી જ્યારે મુક્તિ થાય ત્યારે જ આ જીવ સિદ્ધ થાય છે, પણ સિદ્ધ થયા પછી તેને નવીન મેક્ષ કઈ પણ પ્રકારને થતો નથી. નવીન કર્મ આત્મા સાથે બંધાવાં તેને બંધ કહેવામાં આવે છે અને કર્મથી મૂકાવું તેને મુક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગતભવમાં આયુષ્ય બાંધ્યું હોય તે આ ભવમાં ભગવાય છે અને તેટલા પૂરતો કર્મથી મેક્ષ થયો એમ કહેવાય છે. આવું આત્માનું બંધક્ષપણું સંસારાવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે, અને સિદ્ધ આત્માને તે ઘટતું નથી માટે આ ચેતનજીને સિદ્ધસ્વરૂપી એકાંતે કહી શકાય નહિ. વળી ચેતનજી સંસારમાં વર્તે છે, કષાયાદિમાં પ્રવર્તે છે, પોગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે, ખાય છે, પીએ છે, ફરે છે એ સર્વ સંસારી દશા છે, એવી દશા સિદ્ધ આત્માની હાય નહિ. વળી આ જીવ દેવ, મનુષ્યના શુભ ભ તે પુણ્ય અવતારો અને તિર્યંચ, નારકી તથા નિગેદના અશુભ ભ તે પાપ અવતારો પામ્યા કરે છે અથવા તદ્રુપ સંસારી દશામાં વર્યા કરે છે તેથી તેનું સિદ્ધસ્વરૂપ કહેવું ઘટતું નથી. જે ચેતનજી ૨ બંધ કર્મબંધ, ન ઘટે ઘટતું નથી. સંસારી દશા=સંસારમાં હવાની દશા. પુન્ય શુભ કર્મ પાપ=અશુભ કર્મ. Page #267 -------------------------------------------------------------------------- ________________ એકવીસમુ' પદ્મ ૨૫૭ સિદ્ધ હાય તે તેને સ ંસારમાં આવવા-જવાપણું ન હોય, તેને બધાવાપણું ન હેાય, તેને મેાક્ષ પણ ન હોય, કારણ તે મમય જ છે અને તેથી તેને જન્મ કે મરણુ સારાં કે ખરાબ ઘટતાં નથી તેથી આત્માને સિદ્ધસ્વરૂપી કહેવામાં વિધ આવે છે. અહેા ચેતનજી ! તારું સ્વરૂપ એવુ અદ્ભૂત છે કે એને વિચારતાં વિચારતાં ગમે તેટલી હદ સુધી જઈએ પણ એના પાર આવતા નથી, અનેા છેડા આવતા નથી; એ મહાન્ આશ્ચર્યની ભૂમિ છે. પ્રથમ પાદમાં કવચિત્ ‘ શુદ્ધ સનાતન ’ શબ્દ કોઈ પ્રતમાં મૂકેલા છે. સનાતનના ભાવ હવે પછીની ગાથામાં વિચારશું. જીવ અનાદિ શુદ્ધ છે, મૂળગુણે યુક્ત છે એમ કહીએ તે તેના બધ, મેાક્ષ અને સ'સારી દશામાં વર્તનભાવ ઘટતા નથી. આ અર્થ તે પાઠાંતરને થાય છે અને તે ઉપર બતાવેલા ચેતનજીના સિદ્ધસ્વરૂપના અર્થ સાથે મળતા ભાવ બતાવે છે. ( ચેતન ) અનાદિ કાળથી સિદ્ધ છે કૃતાર્થ છે એમ કહું તે પછી જન્મ પામે છે, વિનાશ પામે છે તે કાણુ ? જો તે ઉપજે છે, વિનાશ પામે છે એમ કહું તેા તેના નિત્યપણાના અને અખાધિતપણાના લાપ થઈ જાય છે. सिद्ध सनातन जो कहुं रे, उपजे विणसे कोण ? उपजे विणसे जो कहुं प्यारे, नित्य अबाधित गौन, निशानी० ३ ભાવ—ચેતનજી સિદ્ધ સનાતની છે, અનાદિ કાળથી કુતા છે, તેણે પેાતાનુ કાર્ય સાધી લીધું છે, તેને હવે કોઇ કામ કરવાનું બાકી રહ્યું નથી એમ જો તેના સંબંધમાં કહું તે તેમાં પણ કેટલાક વિરાધ આવે છે. જો એનાં સર્વ કામ થઇ ગયાં હાય, એ કૃતકૃત્ય થઈ ગયેલ હાય તે। આ સંસારમાં જન્મ મરણુ કાણુ પામે છે? જે કૃતકૃત્ય થઈ ગયા હોય, સિદ્ધદશામાં સ્થિત થયા હાય તેને દેવ, મનુષ્ય, તિય ચ, નારક ગતિમાં રખડપટ્ટી થવાનું સ ંભવે નહિ. નિજ ગુણુમાં રમણતા કરી, જ્ઞાનાનંદમાં સ્થિરતા લાવી એક જ સ્થાને સ્થિત થયેલા હાય તે જ સિદ્ધ કહેવાય, એનાં સર્વ કાર્યાં થઇ ગયાં કહેવાય અને આ ચેતનજી તે ઉચ્ચ નીચ ગાત્રમાં રખડે છે, સુરૂપ કુરૂપ થાય છે, ધનવાન નિર્ધન થાય છે, કીર્તિવંત અને અપયશને ધારણ કરનાર થાય છે વિગેરે અનેક ભાવા ધારણ કરે છે, અનેક જગ્યાએ ઉપજે છે, મરે છે; વળી ઉપજે છે, વળી મરે છે. આ સ` સિદ્ધને ઘટે નહિ; માટે આ ચેતનજીને સનાતન સિદ્ધ કહેવામાં અનેક જાતના પ્રત્યક્ષ વિરાધ આવે છે. આ જન્મ મરણ પ્રત્યક્ષ આપણે દેખી શકીએ છીએ તેથી આ ચેતનજીને સિદ્ધ સનાતન કહેવામાં પણ વિચાર થઇ આવે છે. ૩ સિદ્ધકૃતા. સનાતન જૂના, પુરાણેા. નિયનિત્ય, નિરંતર હોવાપણું. અબાધિત=અબાધિતત્વ, દુઃખરહિતપણું. ગૌલેાપ. ૩૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનદ્ઘનજીનાં પદ્મા વળી કદાચ આ ચેતન સિદ્ધ સનાતન છે છતાં પણ ઉપજે છે અને વિનાશ પામે છે એમ કહું તે પછી તેના નિત્યપણામાં અને અબાધિતપણામાં વાંધા આવે છે. અનાદિ કાળથી સિદ્ધ હાય તેા તેનામાં નિત્ય અને દુઃખ રહિતપણુ કે જે સનાતન સિદ્ધત્વના ગુણા છે તેમાં દોષ આવે છે. સિદ્ધ થયા પછી તે દશામાં તે નિત્ય રહેવા જોઇએ અને ઉપજવુ, વિષ્ણુસવું તે તા અનિત્યત્વ બતાવે છે તેથી તેમ જ સિદ્ધદશામાં ખાધા-પીડા રહિતપણું હાવુ' જોઇએ અને ઉત્પત્તિ કે વિનાશમાં તેા ખાધા-પીડાનેા સંભવ સ્પષ્ટ દેખાય છે તેથી આત્માના જ અભાવ થઈ જાય; માટે આ ચેતનને સિદ્ધ સનાતન એકાંતે કહેવા જઇએ તો તેમાં પણ વાંધો આવે છે. ત્યારે હવે ચેતનજીને રૂપી, અરૂપી, રૂપારૂપી, સિદ્ધસ્વરૂપી કે શુદ્ધ સનાતન એકાંતે કહી શકાય તેમ નથી, તેનુ સ્વરૂપ બતાવવુ. મુશ્કેલ છે, તેનુ સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે એમ સિદ્ધ થયું. ૨૫૮ सर्वागी सब नय धणी रे, माचे सब परमान; नयवादी पल्लो ग्रही प्यारे, करे लराइ ठांन. निशानी० ४ 66 ( ચેતન ) સવરૂપે છે, સ` નયના સ્વામી છે, પ્રમાણજ્ઞાન સર્વ અંશે ( વસ્તુને ) માને છે; ત્યારે નયજ્ઞાનવાળા એક અંશ હાથમાં લઇને લડાઇનાં સ્થાનક ઉપજાવે છે. ” ભાવ—ઉપર પ્રમાણે ચેતનજીનું સ્વરૂપ કહેવામાં કેટલી અગવડ આવે છે તે બતાવી, હવે તેને બહુ મુદ્દાસર ખુલાસા કરે છે. એ ચેતનજી સ રૂપે છે અને સ નયના સ્વામી છે. જે એને પ્રમાણજ્ઞાનથી સમજવા પ્રયત્ન કરે તે તેનુ' સ્વરૂપ સમજી શકે છે, પણ જે એક નયને લઈને તેને સમજવા જાય તે તેનું સ્વરૂપ કર્દિ સમજવાના નથી. દાખલા તરીકે ઉપર રૂપી, અરૂપી વિગેરે નિશાની બતાવવામાં જે મુશ્કેલીએ આવી તે નયવાદને લઇને આવી છે તે આપણે હવે પછી જોશ', પણ જો તેને પ્રમાણજ્ઞાનથી સર્વનયની અપેક્ષા ધ્યાનમાં લઇને વર્ણવવામાં આવે તે લડાઈનું સ્થાન કર્દિ પણ પ્રાપ્ત થશે નહિ. આ પ્રસંગે× નયનું લક્ષણૢ શું છે તે જરા વિશેષ વિચારીએ. અનંતધામ વસ્તુયે ધર્માન્નયન જ્ઞાનં મયઃ વસ્તુમાં અનેક ધર્માં હાય છે તેમાંના એક ધમની મુખ્યતા કરી દેવી, બીજા ધર્મના અપલાપ પણ ન કરવા અને ગ્રહણ પણ ન કરવા તેને નય કહે છે. નયજ્ઞાનથી હમેશાં એક બાબત ઉપર ધ્યાન ચાલ્યું જાય છે, પછી તેને આગળ પાછળને વિચાર રહેતા નથી એમ ન સમજવુ, પણુ પાતે જે મુદ્દો લીધા હાય તેને તે એવા સજજડ * પરમાનને બદલે એ પ્રતામાં પરવાન ’ શબ્દ છે. ૪. સર્વાંગી=સ રૂપે. ધણી=સ્વામી. પરમાન=પ્રમાણજ્ઞાન. નયવાદી=નયજ્ઞાનવાળા. પલા=ઈંડા, અંશ. લરાઇલડાઈ, ડાંન=સ્થાનક. × નયના સ્વરૂપ માટે પાંચમા પદની ત્રીજી ગાથા પરનું વિવેચન વિચારીશ. વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે તત્ત્વજ્ઞાનના જૈન ગ્રંથમાં અનેક સ્થળેાએ ઉલ્લેખા છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું પદ ૨૫૯ પકડી રાખે કે અન્ય સર્વ બાબતોને તદ્દન ગૌણ કરી નાખે છે. નયમાં તેટલા માટે અંશગ્રાહી જ્ઞાન હોય છે. આપણે પાંચમા પદના અર્થમાં જોયું છે કે નયવાદમાં હંમેશાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. રાત્રધર્મગ્ર પ્રમri તથા શagrદયવસાયિ જ્ઞા મામ્ આવા સર્વ અંશોના જ્ઞાનને ગ્રહણ કરી સર્વ દિશાથી અમુક વસ્તુ તરફ જોઈ શકે તેને પ્રમાણજ્ઞાન કહે છે. પ્રમાણજ્ઞાન સર્વ નયના સ્વરૂપને ગ્રહણ કરનાર હોવાથી અને સર્વ ધર્મોનું જ્ઞાતાપણું હોવાથી તે બહુ ઉપયોગી શુદ્ધ જ્ઞાન છે અને જ્યારે નય પક્ષ છોડી પ્રમાણપક્ષ પર આવી જવાય છે ત્યારે લડાઈ માત્ર બંધ પડે છે. રૂપી વિગેરે નિશાનીઓનું સ્વરૂપ હવે આપણે વિપુલ દષ્ટિથી વિચારીએ. સંસારી દશામાં ચેતન કર્મથી આવૃત્ત છે. એ કર્મવર્ગણ અતિ સૂક્ષ્મ પણ રૂપી છે અને તેનાથી આ જીવ આવૃત્ત હોવાને લીધે તદક્ષિયા તેને રૂપી કહી શકાય. એ વ્યવહારનયનું વચન સમજવું. સંગ્રહનયવાળો આત્માની સત્તા સંગ્રહ છે. તે કહે છે કે-આત્મા પિતે ઉપજતું નથી, મરતે નથી, તે તે જે છે તે જ છે. વળી તેના આઠ ચકપ્રદેશ તે સિદ્ધની પેઠે નિરંતર ઉજજવળ જ રહે છે-કર્મથી લેપાતા નથી, તે અપેક્ષાએ આત્માને અરૂપી કહી શકાય. વળી વ્યવહારનય અને વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ આત્માને રૂપારૂપી કહી શકાય. જેટલો ભાગ તેને કવૃત્ત છે તે કાર્મણ વર્ગની અપેક્ષાએ રૂપી કહી શકાય અને તે જ વખતે તેને રુચકપ્રદેશ કમવર્ગણાથી અલિપ્ત હોવાથી તેને અરૂપી કહી શકાય અને તે રૂપીભાવ અને અરૂપીભાવ એકી વખતે હાજર હોવાથી તદપેક્ષા આત્માને રૂપરૂપી કહી શકાય. આત્માના આઠ રુચપ્રદેશ સિદ્ધ જેવા હમેશાં હોય છે-રહે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ આત્માને સિદ્ધસ્વરૂપ કહી શકાય, તેમ જ તે જ દષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય. તે જ સંગ્રહનયની અપેક્ષાએ તથા સમભિરૂઢનયની અપેક્ષાએ ચેતનને નિત્ય અને અબાધિત પણ કહી શકાય. સંસારદશામાં કર્માવૃત્ત આત્માનાં જન્મ મરણ થાય છે તે તેને ઉત્પાદ અને વ્યય છે અને તે વ્યવહાર અને વિશેષગ્રાહી નિગમનયની અપેક્ષાએ છે તે ઉપર બતાવ્યું છે. જુસૂત્રનયવાળા અતીત અને અનાગત કાળની અપેક્ષા ન કરે પણ વર્તમાન કાળે જે વસ્તુ જેવા ગુણે પરિણમે-વતે તે વસ્તુ તે જ પરિણામે માને. મતલબ, આ નય પરિણામગ્રાહી છે. એ નયવાળા સિદ્ધપર્યાયવાળાને સિદ્ધ કહે પણ અન્યને ન કહે. શબ્દનયની અપેક્ષાએ બલીએ તે શબ્દમાં ફેર નથી. એક શબ્દના અનેક પર્યા હોય તે સર્વને શબ્દનયવાળા એક જ અર્થના માને છે, તે નયની અપેક્ષાએ પર્યાયભેદને ભેદ નથી અને તેથી રૂપી અરૂપી એ તફાવત તે નયવાળા સ્વીકારતા નથી. આથી ઉલટી Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી આન ઘનજીનાં પદા રીતે સમભઢનયવાળા દરેક શબ્દને તેના જૂદા જૂદા અર્થમાં જ માને છે તેથી આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દને પણ જૂદા જૂદા પર્યાયવાચી સમજી તેના પૃથક્ પૃથક્ અર્થ કરે છે. એવ’ભૂતનયવાળા જે સમયે જે ક્રિયા ચાલતી હેાય તે સમયે તે ક્રિયાથી તે ક્રિયાયુક્ત માને છે, ક્રિયાને તેના કરનાર સાથે જોડી દે છે અને તેથી ચંડાળનું કામ કરનાર આત્માને તે ચંડાળ કહી ખેલાવે છે અને સાધુની ક્રિયા કરનારને સાધુ માને છે. ઋસૂત્રનયવાળા વમાન ગુણુ જુએ છે ત્યારે એવભૂતનયવાળા વર્તમાન ક્રિયા જુએ છે. નવપવૃત્તિમાં સામાયિકના વેષે એડેલાને સામાયિકવાળા કહેલા છે; ગૃહસ્થના વેષમાં સાધુ જેવું વર્તન રાખનાર પણ ગૃહસ્થનાં કાર્યોં કરનારને ઋજુસૂત્રનયવાળા સાધુ કહે છે ત્યારે એવ ભૂતનયવાળા ગૃહસ્થ કહે છે. આગમસાર ગ્રંથમાં મુનિ દેવચંદ્રજીએ ‘સિદ્ધ' શબ્દની સાતે નયે વ્યાખ્યા કરી છે તે વિચારવા ચેાગ્ય છે. તેઓશ્રી લખે છે કે-“ નૈગમનયને મતે સર્વ જીવ સિદ્ધ છે, કેમકે સર્વ જીવના આઠ રુચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્માંળ છે. સગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે. આ નયવાળાએ પર્યાયાકિનચે કરીને જે કર્મ સહિત અવસ્થા હતી તે ટાળીને દ્રવ્યાથિકનચે કરીને તેની અવસ્થા અંગીકાર કરી. વ્યવહારનયવાળા કહે છે કે જે વિદ્યાલબ્ધિગુણવડે સિદ્ધ થયા તે સિદ્ધ, આ નયવાળાએ બાહ્યતપ પ્રમુખ અંગીકાર કર્યાં. ઋનુસૂત્રનયની અપેક્ષાએ જે પેાતાના આત્માની સિદ્ધપણાની દશા ઓળખે છે અને જેના જ્ઞાનના ઉપચેગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવા. આ નયની અપેક્ષાએ સમકિતી જીવને સિદ્ધ સમાન કહ્યો, શબ્દનયના મત પ્રમાણે જે શુદ્ધ શુક્લધ્યાનના પરિણામે વતા હાય તેને સિદ્ધ કહેવાય છે. સમભિત નયના મત પ્રમાણે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્રાદિ ગુણે સહિત હાય તેને સિદ્ધ કહી શકાય. આ નયના મત પ્રમાણે તેરમા અને ચૌદમા ગુણુસ્થાનકે વર્તતા જીવ સિદ્ધ કહી શકાય. એવભૂતનયના કહેવા પ્રમાણે જેનાં સકલ કમ ક્ષય થઈ લેાકાંતે વિરાજમાન હાઇ અષ્ટ ગુણુસ ́પન્ન હાય તેને જ સિદ્ધ કહી શકાય. "" આવી રીતે આત્મા તેા સર્વાંગી છે, તે પોતે સ નયના સ્વામી છે, સવ નય તેમાંથી ઉત્પન્ન થાય છે, સ નયનું સ્વરૂપ તે સમજાવે છે અને તે સર્વ નયે વિદ્યમાન છે પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નયે તેને જોઇએ અને દરેક દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીએ તેા જ તેનું ખરૂં સ્વરૂપ સમજવાનું બની શકે તેમ છે. આ દુનિયામાં જેટલી ધર્મની લડાઈ છે તેટલી નયવાદને લઈને થાય છે. દરેક ધર્મવાળા એક સાઘ્યબિંદું લક્ષ્યમાં રાખી તે દૃષ્ટિબિંદુથી આત્માને જોયા કરે છે અને તે મત સ્થાપન કરે છે. કમનશીબે તે વખતે અન્ય દૃષ્ટિબિ ંદુથી તેને જોવાનું કહેવામાં આવે છે તે તેના ધ્યાનમાં આવતું નથી અને પરિણામે વાદવિવાદનું કારણ પ્રાપ્ત થાય છે. જ્યાં Page #271 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું પદ વચન સુધી નયજ્ઞાન હાઈ સ` નયની અપેક્ષા ધ્યાનમાં રહેતી નથી અને તેથી પર લક્ષ્ય જતું નથી ત્યાં સુધી કદિ પણ ચાખું સત્ય પ્રાપ્ત થતું નથી. તદ્ન સત્ય નથી એમ કહેવાના આશય નથી પણ તે સત્યના અંશ છે અને અંશ ઉપર મક્કમ રહી અન્ય સત્યાંશાને જો ધકેલી દેવામાં આવે તે પછી તે અપ્રમાણ થઈ જાય છે. જૈનશાસ્ત્રકારે તેટલા માટે આ નયજ્ઞાન અને પ્રમાણજ્ઞાન ઉપર બહુ લક્ષ્ય આપ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે આ પદમાં કહે છે કે–સવ નયના સ્વામી ચૈતન તે પ્રમાણનયને જ માન્ય કરે છે, જ્યારે અંશગ્રાહી નયજ્ઞાનવાળા લડાઈનાં સ્થાનકા ઉપજાવે છે. આ નયજ્ઞાનનું સ્વરૂપ અરામર સમજી તેના પ્રચાર કરવામાં આવે તે અનેક ધાર્મિક ઝગડા અને લડાઇઓના છેડા આવી જાય. વિશાળ શાસ્ત્રજ્ઞાનવાળા અંશગ્રાહી જ્ઞાનવાળાની સ્ખલના કયાં અને કેવી રીતે થાય છે તે સમજીને બતાવી શકે છે. આ નય અને પ્રમાણજ્ઞાન જૈનશાસ્ત્રનુ મજબૂત તત્ત્વ છે અને જૈનશાસ્ત્રના જ્ઞાનની જે વિશાળતા અને વિસ્તૃતતા તેમાં સમાયલી છે તે અન્યત્ર પ્રાપ્ત થવી અશક્ય છે એ ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે. હાથીની સુંઢને લઇ એક અંધ તેને મુશળ જેવા કહે છે, પૂંછડું હાથમાં લઈને બીજો અંધ તેને વાંસ જેવા કહે છે, પગ હાથમાં લઈને ત્રીજો થાંભલા જેવા કહે છે, કાન હાથમાં લઈને ચેાથા સુપડા જેવા કહે છે, આવી રીતે નયજ્ઞાનમાં અધાઅધ પરપરા ચાલે છે અને એ કારણથી જ દુનિયામાં મારામારી ચાલે છે. ઘણાખરા પેાતાની વિચારણાને પકડી રાખીને અન્યના હેતુ અને પરિણામા તપાસવાની દરકાર જ કરતા નથી. જો પ્રમાણુજ્ઞાન બરાબર સમજવા યત્ન થાય તે। આ સ્થિતિના છેડા આવે અને લડાઇનાં સ્થાનકે અશજ્ઞાનથી ઉત્પન્ન થાય છે તે દૂર થાય. આ પ્રમાણજ્ઞાનથી ચેતનનું સ્વરૂપ વિચારીએ તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. એ ચૈતન્ય સ્વરૂપ પરિણામી છે, ભવનધર્માંથી ઉત્પાદ-વ્યયપણે પરિણમે છે તેથી તે પિરણામી છે, તેમ જ કર્યાં અને ભાક્તા પશુ તે જ છે. કર્તા હાય તે જ ભાક્તા હેાય કારણ કે કરનાર પાતે ભાગવનાર ન હેાય તે સુખમય તેને કઢિ કહી શકાય નહિ. સંસારીપણામાં તે સ્વદેહપ્રમાણુ છે અને પ્રત્યેક શરીરે ભિન્ન જીવ છે. એ જીવ પાંચ કારણની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રને સાધવાથી સંપૂર્ણ અવિનાશી, નિષ્કલંક, અસહાય, અપ્રયાસ, સ્વગુણુ, નિરાવરણ, સ્વકાર્યપ્રવૃત્ત, અક્ષર, અવ્યાબાધ સુખમય સિદ્ધતા નીપજાવે છે. આ પ્રમાણે આત્મા સંબંધી પ્રમાણુજ્ઞાન શ્રીનયચક્રસાર ગ્રંથમાં શ્રી દેવચંદ્રજીએ બતાવ્યુ છે.* એના વધારે વિસ્તાર અનેક ગ્રંથામાં છે જ્યાંથી તે વાંચી વિચારી જોવે. એ વિષય સૂક્ષ્મ દૃષ્ટિએ મત-કદાગ્રહ મૂકીને સમજવા યાગ્ય છે અને તે જ તે સમજી શકાય તેમ છે. * જીએ પ્રકરણરત્નાકર ભાગ પહેલા, પૃષ્ઠ ૨૪૯. ૬૧ પ્રમાણુજ્ઞાન નયજ્ઞાનમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી આનદઘનજીનાં પદ્મા अनुभवगौचर वस्तुको रे, जाणवो +यह इलाज; कहन सुननको कछु नहि प्यारे, आनंदघन महाराज. निशानी० ५ “ અનુભવથી જાણી શકાય તેવી વસ્તુને જાણવી એ જ ( તેને સમજવાના ) ઉપાય છે, એમાં કહેવાનુ કે સાંભળવાનું કાંઈ નથી. એ આનંદરાશિ મહાત્મા છે. ” ભાવ—તમે આત્માની નિશાની પૂછે છે, પણ હું તમને એ શુ ખતાવું ? તમને ટૂંકામાં કહું છું તે સાંભળે. જે કાઇ વસ્તુ અનુભવથી જાણી શકાય તેવી હાય છે તેનું જ્ઞાન કરવું એ જ તેની નિશાની છે અને એ જ તેને જાણવાના ઉપાય છે. અનુભવજ્ઞાન એ ઇંદ્રિયાથી જાણી શકાય તેવુ' નથી, મતલબ આંખે જોઇ શકાય તેવું અથવા કાને સાંભળી શકાય તેવુ ં તે જ્ઞાન નથી, તેમ જ જાણનારા માણુસા વચનથી તેને સપૂર્ણ અંશે કહી શકે તેવું પણ તે જ્ઞાન નથી. વાત એમ છે કે—એ વસ્તુનું સ્વરૂપ નિશાની બતાવવાથી કે ઉપર ઉપરની વાત કરવાથી પ્રાપ્ત થઇ શકે તેવુ' નથી, એને પ્રાપ્ત કરવાના ઉપાય તે! તેનુ' જ્ઞાન મેળવવુ એ જ છે. જ્યારે અંશગ્રાહી જ્ઞાન ઉપરથી પ્રમાણજ્ઞાન થાય ત્યારે પછી અંદરથી સ્વયમેવ જ્ઞાન પ્રકટ થાય છે અને તે જ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે. એમાં કહેવા સાંભળવાથી કાંઈ પત્તો ખાય તેવું નથી. આ ચેતનજી સંબંધી જ્ઞાન પણ અનુભવગોચર છે તેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેના શા સમજવા, વિચારવા અને પરસ્પર ઘટાવવા એ જ તેના જ્ઞાનના તેને પ્રાપ્ત કરવાને પરમ ઉપાય છે. એની અમે થાડી ઘેાડી નિશાની બતાવશુ તેથી તમને કાંઇ વિશેષ ખાધ થશે નહિ; માટે જો તમારે પૂરેપૂરું તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તા એનું સ અશગ્રાહી પ્રમાણુજ્ઞાન પ્રાપ્ત કરી અને એમ કરતાં કરતાં જ્યારે તમને સ્વયમેવ અનુભવ જાગશે ત્યારે તમે તેને પૂરા સમજશે. છતાં તમારે ચેતનની નિશાની જાણુવી જ હેાય તે હું તમને કહું છું તે સાંભળે, તે આનંદઘન મહાત્મા છે, સવ આનંદના રાશિ છે-સમૂહ છે. આનંદનું સ્વરૂપ પણ તમારે સમજવા ચેાગ્ય છે. જેને તમે આનદ સમજો છે તેમાં કાંઈ આનંદ છે જ નહિ. દ્રવ્યપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ, સ્વાદિષ્ટ ભાજન કે ઇંદ્રિયાના અન્ય વિકાશનું સેવન, એમાં ભાગવતી વખત પણુ કાઈ પ્રકારને આનદ નથી, ભાગવ્યા પછી પણ આનંદ નથી અને એના પરિણામમાં પણ આનંદ નથી. એ તા જેમ ખસ (ખુજલી) થઇ હાય અને તેને ખણવાથી આનંદ માનવામાં આવે છે તેના જેવું ઇંદ્રિયજન્ય સુખ છે, તત્ત્વતઃ એમાં કોઈ પ્રકારના આનંદ નથી. એને બદલે તમે એક પુસ્તક વાંચતા હશેા કે ગણિતનું મનાયત્ન સાધ્ય કરતા હશેા તે વખતે કોઇ નવીન સત્ય સમજાતાં તમારા મનમાં જે આનંદ આવશે તે + યહ અથવા ઇહુ અને પાટા છે. અથ એક જ છે. પ ગૌચર=તાખે. હુ અથવા ય=એ. કહન=કહેવાનું. સુનન=સાંભળવાનું. કહ્યુ=કાંઇ. Page #273 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું પદ ૨૬૩ તમને ઇન્દ્રિયભેગના આનંદ કરતાં વિશેષ લાગશે. વ્યાખ્યાનમાં નવીને સત્ય સાંભળ્યા પછી બે ચાર કલાક તેની મીઠાશ લાગ્યા કરશે, સામાયિકમાં પ્રાપ્ત થતું અપૂર્વ જ્ઞાન કે ધ્યાનને મહિમા તમને ઘણા દિવસો સુધી મસ્ત બનાવશે. આ ખરા આનંદની વાનકીઓ છે. એમાંનિરંતરના આનંદમાં-સ્વરૂપમાં મગ્ન રહેવું એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, આદરવા ગ્ય છે, અનુભવવા લાયક છે. આટલી નિશાની છેવટે આત્માની બતાવી તે પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે અને બહુ કહેવા સાંભળવાની વાત દૂર મૂકવાની ભલામણ કરે છે. આખા પદને આશય એક મુદ્દા ઉપર જ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વ નકામી ઉપાધિ છેડી દઈ તેનું આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે અને તે માટે પ્રથમ તે કેણ છે? તે બરાબર ઓળખે-મતલબ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સ્વપરની વહેંચણ પિતાની મેળે જ થઈ જશે અને સ્વને આદર થતાં પરનો ત્યાગ થશે. અને એ સ્થિતિ પ્રાપ્ત થશે એટલે આનંદસ્વરૂપ નિરંતર માટે પ્રગટ થશે. એ ચેતનજીનું સ્વરૂપ કેવું વિચારવા લાયક છે અને તેમાં કેટલે ચમત્કાર છે તે હજુ વિશેષપણે નીચેના પદમાં બતાવે છે. પદ બાવીસમું રાગ-ગોડી. विचारी कहा विचारे रे, *तेरो आगम अगम अथाह. विचारी० +बिनु आधे आधा नहि रे, बिन आधेय आधार; मुरगी बीनुं इडां नहि प्यारे, ४या बीन मुरगकी नार. विचारी० १ વિચાર કરનાર શું વિચાર કરે? તારો આગમ અગમ્ય અને અપાર છે; જેમકે આધેય વગર આધાર નથી અને આધાર વગર આધેય નથી. કુકડી વગર ઈંડું નથી અને ઇંડાં વગર કુકડી નથી.” ભાવ–આત્મસ્વરૂપની નિશાની બતાવવામાં પણ કેટલી મુશ્કેલી છે તે આપણે ઉપર જોયું, છેવટે અનુભવગેચર વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યું. હવે તે જ્ઞાન પ્રાપ્ત * “ આગમ અથાહ અપાર' એવો આ પંક્તિને સ્થાને પાઠાંતર છે. + “બીનું આધાર આપે નહિ રે’ એ પ્રમાણે પંક્તિ અન્ય પ્રતોમાં છે. * “ થા” ને બદલે “ઇડા ” અથવા “ઉવા” એવા પાઠ અન્યત્ર છે. ૧ વિચારી– વિચાર કરનાર. કહા=શું. આગમ શાસ્ત્ર. અગમ સામાન્ય બુદ્ધિથી જાણી ન શકાય તેવું. અથાહ અપાર, જેને પાર ન પામી શકાય તેવું. બિનુ વગર, આધે=આધેય, ધારણ કરનાર વસ્તુ અથવા અર્ધભાગ. આધા=આધાર, અર્ધ. મુરગી=કુકડી. મુરગકી નાર-કુકડી. થાજે ( કુકડાનાં ઇડી.) Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી આનનજીનાં પદ્મા કરવા માટે સાધારણ રીતે એ રસ્તા હાઇ શકે. એક બુદ્ધિશાળી માણસ પેાતાની વિચારશક્તિ-તર્કશક્તિ દોડાવી અનુભવગાચર વસ્તુઓનુ સ્વરૂપ કલ્પે અને બીજું દિવ્ય જ્ઞાનથી જે મહાત્માએ સ્વરૂપ બતાવી ગયા હાય તેને ધ્યાનમાં લઇ પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. મહાત્માદ્દિવ્ય જ્ઞાનબળથી વસ્તુસ્વરૂપ બતાવી ગયા છે તેને અનુસરવામાં સ્વતંત્ર વિચારના રાધ થાય એમ લાગે છે તેથી ઘણી વાર પોતાની બુદ્ધિને વસ્તુસ્વરૂપ સમજવામાં આગળ કરવાના ભાવ થઇ આવે છે. એવી રીતે સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અત્ર બતાવે છે. વસ્તુસ્વરૂપ જિનેશ્વર ભગવાને પોતાના દિવ્ય જ્ઞાનથી મતાવ્યુ છે. તે પ્રમાણે અનાદિ ભાવ સમજ્યા સિવાય અન્ય પ્રયાસ કરવામાં કેવાં ગોથાં ખાવાં પડે છે તે અત્ર સ્પષ્ટ રીતે બતાવે છે. અનેક વિચાર કરનારાઓ વસ્તુસ્વરૂપ સમજવા યત્ન કર્યાં કરે છે અને અત્યાર સુધી અનેકાએ પ્રયત્ન કર્યાં છે તેમાં છેવટે ગૂચ આવ્યા વગર રહી નથી. તેમાં ગૂ ંચ કેવા પ્રકારની આવે છે તેવુ સાધારણ સ્વરૂપ અત્ર બતાવે છે. આ પદ્મ શ્રી આનંદઘનજી મહારાજ પાતે જ ખેલે છે એમ સમજવાનુ છે. એના લય અતિ ઉદાત્ત અને ભાવ ગંભીર છે. હે નાથ ! માત્ર તર્કશક્તિથી અનુમાનપ્રમાણુ પર વિચાર કરનાર શું વિચાર કરી શકે ? કેટલા વિચાર કરી શકે ? કયાં સુધી વિચાર કરી શકે ? જો આગમપ્રમાણુ ધ્યાનમાં લઈ તેને અનુસરે તે તે તેને પણ સત્ય સ્વરૂપ દીઘ પ્રયત્નથી સમજાય, કારણ કે તારાં આગમા કાંઈ સામાન્ય નથી; તે પણુ અતિ અગમ્ય-સામાન્ય બુદ્ધિથી ન જાણી શકાય તેવાં અને અપાર-જેના પાર ન પામી શકાય તેવાં છે. એમાં એક તર્ક શક્તિ-માહ્ય દૃષ્ટિ ચાલી શકે તેમ નથી. તારા આગમસમુદ્ર અતિ ગંભીર અને ઊંડા છે. એમાં સાધારણુ રીતે ચાંચ ખુ ંચવી મુશ્કેલ છે, એના સાધારણ બુદ્ધિથી પાર પામવા મુશ્કેલ છે, તે પછી તેની મદદ વગર માત્ર બાહ્ય દૃષ્ટિથી પેાતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરનાર માણસે આગમના પાર પણ કેમ પામી શકે અને તારું' સ્વરૂપ અને સ્વસ્વરૂપ પશુ કેમ સમજી શકે ? આગમ અપાર છે. તેનુ કારણ એટલું છે કે એક દૃષ્ટિવાદ અંગ નામના બારમા અંગમાં પાંચમા પૂર્વાનુગત ભાગમાં ચૌદ પૂર્વને સમાવેશ થાય છે અને ચૌદ પૂન પ્રમાણુ વિચારતાં તેને પાર આવે તેમ નથી. આવુ વિશાળ જ્ઞાન વિચ્છેદ ગયું છે છતાં હાલ જે છે તે પણુ અતિ અગમ્ય અને અપાર છે. મતિશ્રુતજ્ઞાનાવરણીયના અતિ ક્ષયપશમ ાય તે કદાચ કેટલાક ભાગ વાંચી સમજી શકાય પણ તેના પાર પામવા તે તે અશકય જ છે. જૈનશાસ્ત્રમાં મહા અદ્ભુત ભાવા પણ બતાવેલા છે. નયનિક્ષેપેાનું સ્વરૂપ, તેના ભેદ-વિભેદ, કવાનુ સ્વરૂપ અને તેની અનેક પ્રકૃતિ તેમ જ જીવની ઉત્ક્રાંતિ તથા ષડ્ દ્રવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ એવી ખારીકાઇથી સૂક્ષ્મ રીતે અનેક આકારમાં ખાવવામાં આવ્યું છે કે તેના પાર પામવા મુશ્કેલ છે, એમ કહેવામાં જરા પણુ અતિશયક્તિ નથી. Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૬પ બાવીસમું પદ વિચાર કરનાર બુદ્ધિસ્વતંત્રતાથી વિચાર કરે તેને કેવી મુશ્કેલીઓ આવે છે અને આગમમાં તે સર્વે મુશ્કેલીને એક શબ્દમાં કેવી રીતે નિકાલ કર્યો હોય છે તે અત્ર બતાવીને આગમજ્ઞાનની મુખ્યતા કરવા સાથે પ્રભુસ્તુતિ કરે છે. વ્યવહારમાં તમે સામાન્ય રીતે બુદ્ધિથી વિચાર કરશે તે જણાશે કે આધેય વગર આધાર હોઈ શક્તો નથી એટલે અંદર રહેનાર વસ્તુ વગર તેને ધારણ કરનાર વસ્તુને નામનિર્દેશ પણ સંભવિત નથી, જેમકે ઘતને પાત્રમાં નાખ્યું હોય તે વ્રતને આધાર પાત્ર ઘતનું અસ્તિત્વ સૂચવે છે. આમાં ઘત આધેય છે અને પાત્ર આધાર છે, તેવી જ રીતે આધેય આધાર વગર નથી એમ પણ કહી શકાય, એટલે આધાર અમુક વસ્તુને ધારણ કરે છે તે વસ્તુને સદ્ભાવે જ તેને આધાર કહી શકાય. આથી આધેય અને આધારમાં પ્રથમ કેણ અને પશ્ચાત્ કોણ એ કહી શકાય નહિ. આધાર અને આધેય બંનેને સંબંધ તપે તસ્વરૂપે અનાદિ માન્યા સિવાય અન્ય માર્ગ નથી. આ સંબંધમાં માત્ર બુદ્ધિ પર વિચાર કરનાર શું કહી શકે તે વિચારે. એ ગમે તેટલા ગોટા વાળે પણ એમાં અનવસ્થા દેવ અને બીજા અનેક દેશે આવ્યા વગર રહેશે નહિ. સ્યાદ્વાદનય સ્વરૂપ બતાવનાર જિનાગમ એને સંતોષકારક નીકાલ છેવટે બતાવી આપે છે તે પ્રમાણે શાશ્વત ભાવ આપણે કબૂલ કરીએ ત્યારે જ તેનું ખરું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. અથવા પ્રથમ પંક્તિને બીજી રીતે પણ અર્થ સુગમ્ય છે. અરધા ભાગ વગર કઈ વસ્તુ અરધી થઈ શકતી નથી એટલે અર્ધ ભાગ ન હોય તો વસ્તુ અર્ધ પણ ન હોય. દાખલા તરીકે પ્રદેશ કે પુદ્ગલ પરમાણુ અવિભાજ્ય છે, તેને અરધે ભાગ પણ થઈ શક્તો નથી તે તે અરધ પણ થઈ શકતું નથી. તેવી જ રીતે કુકડી વગરનું ઈંડું થઈ શકતું નથી અને ઈંડા વગર કુકડી થઈ શકતી નથી. કુકડીને જન્મ ઇંડામાંથી થાય છે અને ઇંડું કુકડીના પેટમાંથી જ નીકળે છે. ત્યારે સવાલ એ થાય કે પ્રથમ ઇંડું કે પ્રથમ કુકડી ? આ વાતને નિવેડે કરે જોઈએ. એ વાતને નિવેડા કરતાં પાછળ પાછળ ચાલ્યા જતાં નિકાલ આવી શકશે નહિ, કારણ એક વગર બીજાને સંભવ થતું નથી. જ્યારે જૈન આગમદશિત શાશ્વત ભાવ વિચારવામાં આવે ત્યારે જ આ સવાલનો નિર્ણય થઈ શકશે. જેઓ સૃષ્ટિની આદિ અને તેને ઈશ્વરકૃત માને છે તેને આ સવાલ પૂછતાં તેઓ ગુંચવાઈ જાય છે. સમગ્ર વસ્તુઓ શેમાંથી બનાવી? એ સવાલને પ્રત્યુત્તર આપતાં અટકી પડે છે. ચેતન જડને નીપજાવી શકે નહિ અને પરમાણુમાં ચલન થવારૂપ ઇચ્છાને જન્મ-ઇશ્વરથી સૃષ્ટિને જન્મ જેઓ માને છે અને દ્રયણુક, ચણુક આદિ થયા એમ માની છેવટે કપાટ અને વસ્તુઉત્પત્તિ માને છે તેઓ પણ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેને નિકાલ કરી શકતો નથી. તેઓ પરમાણુ તે પ્રથમ હતા એમ માની આગળ ચાલે છે પણ પરમાણુના બનાવનાર કેઈને તેઓ ૩૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો બતાવી શકતા નથી. આ સવાલનો જવાબ જૈનશાસ્ત્રકાર અનાદિ ભાવ બતાવીને આપે છે. જેમ કુકડી અને ઈંડાના દષ્ટાંતથી સવાલ પૂછયો તેમ બીજા સવાલે મુશ્કેલી બતાવવા માટે હવે પછી પૂછે છે અને તે સર્વને જવાબ છેવટની ગાથામાં આપે છે તે બરાબર વિચારી લેવો. भुरटा बीज बिना नहि रे, बीज न भुरटा टार; निसी बीन दिवस घटे नहि प्यारे, दिन विन निसि निरधार. विचारी० २ “બી વગર ઠંડું કે વૃક્ષ ઊગી શકતું નથી અને ડુંડા વગર કે વૃક્ષ વગર બી થતું નથી. રાત્રિ વગર દિવસ ઘટમાન થતું નથી અને દિવસ વગર રાત્રિને નિરધાર થઈ શકતું નથી.” ભાવ-એવી જ રીતે તમે વસ્તુસ્વરૂપ વિચારશો તે ડંડા વગર કે વૃક્ષ વગર બીજ (બી) પ્રાપ્ત થઈ શકશે નહિ અને બીની પ્રાપ્તિ વૃક્ષ વગર થઈ શકશે નહિ. સામાન્ય રીતે આપણે કેરી લઈએ તે કેરીની ગોટલી કેરીને સદ્ભાવ અને તે આંબાને સદ્ભાવ સૂચવે છે અને આંબે ગોટલી વગર ઊગી શકતું નથી. ત્યારે અરસ્પરસ બીજ અને વૃક્ષને તેમ જ ધાન્ય અને ડુંડાને સંબંધ એ છે કે એક વગર બીજાનું અસ્તિત્વ અસંભવિત છે. એમાં વૃક્ષની ઉત્પત્તિ પ્રથમ કે બીજની ઉત્પત્તિ પ્રથમ એ ગમે તેટલી દલીલથી કહેવાને પ્રયત્ન કરવામાં આવે પણ તેમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. તેવી જ રીતે દિવસ રાત્રિની અપેક્ષાએ છે અને રાત્રિ દિવસની અપેક્ષાએ છે. રાત્રિ જ્યારે કહી શકાય કે તેની પહેલાં દિવસ થઈ ગયો હોય અને રાત્રિની અગાઉ થયેલા દિવસને દિવસ સંજ્ઞા ત્યારે જ આપી શકાય કે તેની પહેલાં રાત્રિ થઈ ગઈ હોય. તે વિના દિવસ અને રાત્રિની ઘટના થઈ શકતી નથી. એક બીજાની ઉપર આધાર રાખતી વસ્તુઓ પૈકી એકની વિવક્ષા અન્યની પૂર્વાવસ્થા સિદ્ધ કરે છે. તેથી રાત અને દિવસ એ કાળની અપેક્ષાએ પરસ્પર એવી રીતે અવલંબન કરીને રહેલા છે કે એ બેમાંથી પ્રથમ કોણ અને પશ્ચાત્ કેણુ એ કહી શકાય તેમ નથી. એ દલીલને પૂર્વ પૂર્વ રીતે પાછળ લેવાથી છેવટે અનવસ્થા પ્રસંગ આવે એટલે સૃષ્ટિકર્તુત્વને સિદ્ધાન્ત આપોઆપ પડી ભાંગે છે અને તેટલા માટે ન્યાયની દલીલ સમજાવનાર તર્કવાદીઓ અને ખાસ કરીને મીમાંસકે તથા વેદાન્તીઓ સૃષ્ટિકર્તત્વનો સવાલ લગભગ નકામે બનાવી દઈ સૃષ્ટિને અનાદિ માને છે અને વૈશેષિકે તથા નૈયાયિકે પરમાણુને અનાદિ માને છે ત્યારે બીજાઓ મૌવિજાતુ રે માવા ન તરતËા થોકત અલૌકિક વસ્તુઓ (ભા) તર્કથી જવી ન જોઈએ એ જવાબ આપી મનુષ્યજ્ઞાનશક્તિની અથવા સ્વજ્ઞાનશક્તિની મર્યાદા બતાવે છે. વિદ્વાને સમજી શકશે કે આ કાંઈ જવાબ નથી, પણ જવાબ ઉડાવવાની એક પદ્ધતિ છે. જે એવા સવાલો વિચારવાની * દિવસને બદલે “સ” એવો પાઠ છે, તેનો અર્થ પણ દિવસ છે. ૨ ભુરટાકડુંડા, પેખ; સામાન્ય રીતે વૃક્ષવિશેષ. કારટાળીને, વગર. નિસિરાત્રિ, નિરધાર=નિર્ણય. Page #277 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું પદ ૨૬૭ જ મના હોય તો પછી નકામી ચર્ચા કરવી એ જ ઉચિત નથી. બાઈબલમાં પણ કહે છે કે “Thus far and no further ” તમારી બુદ્ધિ આટલા સુધી જ ચાલશે અને વધારે નહિ. આ તદ્દન વિચિત્ર હકીકત છે અને મનુષ્યજ્ઞાનને અંકુશિત (સંકુચિત) કરનાર તથા તર્ક ગ્રંથનાં પુસ્તક બંધ કરાવનાર છે અને તે એમ બતાવે છે કે પોતાની હકીક્ત સ્થાપિત કરવાની તેની ઈચ્છા છે પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેની પાસે પૂરતી દલીલ નથી તેથી જ એવો જવાબ આપવો પડે છે. सिद्ध संसारी बिनुं नहि रे, सिद्ध विना संसार; करता बिन करणी नहि प्यारे, विन करनी करतार. विचारी० ३ સિદ્ધના છે સંસારી જીવ વગર ન હોઈ શકે અને સિદ્ધ વગર સંસાર નથી; તેમ જ કર્તા વગર ક્રિયા નથી સંભવતી અને ક્રિયા વગર કરનાર (સંભવત નથી.)” ભાવ-સિદ્ધના છ સંસારી જીવ વગર હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યભવમાં સાધનસંપત્તિ પામી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધ થવાય છે તેથી સિદ્ધના જીવ સંસારની અપેક્ષાએ જ છે અને સર્વ કર્મથી રહિતપણું પ્રાપ્ત થાય તે સિદ્ધદશા સંસારી દશાને અપેક્ષીને જ હોય છે અને તે વગર સંસારી જીવ કહેવાઈ શકે નહિ. સિદ્ધના જીવ પહેલા કે સંસારીજીવ પહેલા? એ પ્રશ્નનો ઉત્તર આપો અશક્ય છે. અરસ્પર અવલંબન કરીને રહેલા ભાવે એક બીજાને લઈને જ હયાતી ધરાવે છે અને તેથી બનેને અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે કરનાર વગર કિયા નથી અને ક્રિયા વગર કર્તા નથી. કઈ પણ કર્મને કરનાર જીવ જેઈએ અને કર્મ કરવાને પ્રેરનાર–તે સ્થિતિ વ્યવહારુ રૂપમાં લાવનાર પૂર્વ કર્મ હોવું જોઈએ. શુદ્ધ દશામાં તો જીવ કાંઈ કર્મ કરતું નથી ત્યારે આ જીવ સાથે પ્રથમ કર્મ કેવી રીતે લાગ્યું, ક્યારે લાગ્યું, શામાટે લાગ્યું તે વિચારે. એમ પશ્ચાતું પશ્ચાત વિચાર કરતાં કર્મ કરનાર જીવ અને તે કરવાને પ્રેરનાર પૂર્વ કર્મ એમ અનાદિ ભાવ પ્રાપ્ત થશે. શુભાશુભ કરણી એ કર્મબંધને હેતુ તેને અને કમને અનાદિ લઈએ અને તેના કરનાર જીવને અનાદિ લઈએ ત્યારે જ છેવટે નિરાકરણ પ્રાપ્ત થાય છે. ખાણમાં પડેલ સુવર્ણ પ્રથમ કે તેને લાગેલ માટી પ્રથમ એ પ્રશ્ન જ લગભગ મિથ્યા છે. એક બીજાની સહાનુવૃત્તિ અને પૂર્વ અવસ્થા સૂચવતા હોવાથી છેવટે અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. જે વસ્તુસ્વરૂપમાં આવે ઊંડે ભાવ હોય તે એકલા બુદ્ધિબળથી વિચાર કરનાર કયાં સુધી વિચારી શકે એનાં વિશેષ દwતે હજુ પણ જોઈએ. ૩. કરણી=ક્રિયા. કરતાર=કર્તા, કરનાર. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી આનંદઘનજીનાં પદ जामन मरण विना नहि रे, मरण न जनम विनास, xदीपक बीर्नु परकाशता प्यारे, बिन दीपक परकाश. विचारी० ४ જન્મ મરણ વગર નથી અને મરણ ન હોય તે જન્મ કે વિનાશ થતો નથી, દીપક પ્રકાશ વગર હેત નથી અને દીપક વગર પ્રકાશ નથી.” ભાવ—જન્મ મરણ વગર નથી અને મરણ વગર જન્મ નથી. અમુક જીવને અહીં જન્મ થશે તે તેને આગામી મરણને ભાવ સૂચવે છે; નહિ તે જન્મ શબ્દની જ ઘટના થતી નથી અને મરણ જન્મને સૂચવે છે. જન્મ પહેલાં જે મરણું ન હોય તે જીવ આવ્યું ક્યાંથી ? શા માટે આવ્યો ? કેની પ્રેરણાથી આવ્યા? અમુક જગ્યાએ જ આવવાનું અને અન્યત્ર નહિ જવાનું કારણ શું? તેવી જ રીતે મરશુદશા જન્મને સૂચવે છે. એ પ્રમાણે પૂર્વ ભાવ લેતાં લેતાં છેવટે કયાં અટકવું એને વિચાર કરે. તે જ પ્રમાણે દીપક વગર પ્રકાશપણું પ્રાપ્ત થતું નથી. એક દીપક થાય ત્યારે તેને સહાનુભાવ તરીકે પ્રકાશ થાય છે. પ્રકાશ દીપકની સાથે જ હોય છે. એમાં કહેવાની મતલબ એમ નથી કે દીપકથી જ પ્રકાશ થઈ શકે, રત્નાદિકને તથા સૂર્યનો પ્રકાશ દીપક વગર થાય છે, પણ આપણે દી૫ક પાસે બેઠા હોઈએ ત્યારે દીપક થાય તેની સાથે જ પ્રકાશ થાય છે તેથી પ્રકાશભાવ અને દીપકનું અસ્તિત્વ સાથે જ છે. એક બીજાને અવલંબીને રહેલ હોવાથી એમાં પૂર્વ પશ્ચાતભાવ નથી, અનાદિ પ્રવાહથી તેઓને એ પ્રકારને સંબંધ ચાલ્યો આવે છે. દીપક પહેલે અને પ્રકાશ પછી એવી સ્થાપના થઈ શકશે નહિ, એમ અત્ર કહેવાને ભાવાર્થ છે. આવી રીતે કુકડી અને તેનાં ઈંડાં તથા જન્મ અને મરણનાં દૃષ્ટાંત અતિ સ્થળ છે તેમ જ ડંડા અને બીજનું માધ્યમ દૃષ્ટાંત તથા કાળાપેક્ષા રાત્રિદિવસનું દૃષ્ટાંત, જન્મ મરણનું દૃષ્ટાંત અને સિદ્ધ સંસારીનું દૃષ્ટાંત તથા તકધીન આધાર આધેય, ક્રિયા કર્તા અને દીપક પ્રકાશનાં દૃષ્ટાંતે વિચારી તમે વસ્તુસ્વરૂપ પર ખ્યાલ કરે અને પછી જુઓ કે જેનઆગમ કેવાં અગમ્ય અને અથાગ છે. જેનશાસ્ત્રકાર આ અ ન્ય (પરસ્પર) અવલંબી ભાવને કેવી સ્યાદ્વાદ નયગર્ભિત રીતે પ્રત્યુત્તર આપી નિર્ણય બતાવે છે તે હવે વિચારો. आनंदघन प्रभु वचनकी रे, परिणति धरी रुचिवन्त; शाश्वत भाव विचारते प्यारे, *खेलो अनादि अनंत. विचारी० ५ + બીન દીપક પ્રકાશ નહિ રે, દીપક બીનું પરકાશ ” એવો પાઠાંતર એક પ્રતમાં છે. અર્થ એક જ છે. ૪. જામન=જન્મ, વિનાસકવિનાશ અથવા વિન્યાસ-બતાવવું તે, સ્થાપન કરવું તે. * “ખેલે ” એ પણ પાઠ છે. ૫ આનંદધન=આનંદરાશિ જિનેશ્વર ભગવાન. પરિણતિક્તન્મય મતિ. ધરી-ધારણ કરી. ચિવંત= આસ્થાવંત, ભવ્ય જી. શાશ્વત ભાવ=ત્રણ કાળમાં છે છે ને છે તે ભાવ, સર્વ કાળ સ્થાયી ભાવ. ખેલકરમણ કરે. Page #279 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું પદ ૨૬૯ “હે આસ્થાવંત ભવ્ય જી! આનંદરાશિ ભગવાનનાં વચનમાં રુચિ રાખે અને શાશ્વત ભાવ ( અનાદિ અનંત ભાવ) વિચારીને હે બંધુઓ ! વસ્તુસ્વભાવ સર્વ અનાદિઅનંત છે એ ભાવમાં રમણ કરે.” ભાવ–હે ભવ્ય જતમે આવી રીતે ગોથાં ખાધાં કરશે પણ તમને તેને પાર પ્રાપ્ત થશે નહિ, તમે અનેક ગુંચવણમાં અટવાયા કરશે; માટે હું તમને માર્ગ બતાવું છું તે વિચારી સમજે. તમે ત્રિભુવનનાથ દયાળુ ધીર વીર શાંત સદ્ગુણનિધાન ચિદ્દઘન આનંદરવરૂપ શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનમાં શુદ્ધ આસ્થા રાખો. અમારું કહેવું એમ નથી કે તીર્થકર મહારાજ જે કહે છે તે વિચાર કર્યા વગર કબૂલ કરી લે, પણ તેઓના સર્વાપણુની પરીક્ષા કરી એક વખત તેઓની આપ્તતા તમને જણાય તો પછી તેઓએ જે વિચાર કર્યા છે તે સમજો. અમુક વિચારો કર્યા છે તે બરાબર છે કે નહિ તે સમજવા માટે વિચાર તરફ માન હોવું જોઈએ, સદુભાવ હોવું જોઈએ. પૂર્વ યુદ્ગ્રાહિત ચિત્તવાળે સત્ય પ્રાપ્ત કરી શકતો નથી, માટે તમે તે તરફ પરિણતિ રાખો, તમારા વિચારે તદ્રુપ કરી નાખો એટલે પછી તમને સત્ય સમજાશે. નયપ્રમાણથી જે ભાવે તમને સમજાય તેવા છે તે તમે વિચારશે ત્યારે મહાત્માઓનાં વચનની મહત્વતા, ગંભીરતા અને વિશાળતા તમારા ખ્યાલમાં આવશે, માટે એ વચનો તરફ તમે એક વાર સહાનુભૂતિથી જુઓ. એમ નહિ કરે તો ઉપર જે મુશ્કેલીઓ તમે જોઈ છે તેને ખુલાસો કદિ પણ થશે નહિ. જેઓ વિચાર કરી શકે તેવી બુદ્ધિવાળા છે તેમને વિચાર કરવાની જેનશાસ્ત્રકારે કદિ ના પાડતા નથી, પણ આપ્તતાની પરીક્ષા કરવાની તે જરૂર પડશે જ. જે શાસ્ત્રમાં પરસ્પર વિરુદ્ધ વચન ન આવતું હોય અને જેમાં નયપ્રમાણજ્ઞાનને સ્પષ્ટ માર્ગ આપે હોય તે આપ્તપ્રણીત શાસ્ત્ર છે એમ સમજવું. મનુષ્યની બુદ્ધિ દાબી દેનાર શાસ્ત્ર સાથે આવા વિશાળ અર્થને કોઈ સંબંધ નથી. અલબત જેઓ વિચાર કરી શકે તેટલા બુદ્ધિવૈિભવવાળા ન હોય તેમને માટે તે “ મgsો શેર જતા જ પથા: ' એ જ માર્ગ ઉત્તમ છે. આનંદઘનજી મહારાજનાં સર્વ પદેમાં એક વાત જોવામાં આવી હશે અને તે એ છે કે બહ ભાગે છેલ્લી અથવા તેની આગળની પંક્તિમાં તેઓ તેનું રહસ્ય બતાવી આપે છે. તેવી રીતે આ આખા પદને ભાવ બતાવતાં છેલ્લી પંક્તિમાં જૈનશાસ્ત્રને સાર તેઓ બતાવે છે. આ સર્વ સંબંધ ચિરસ્થાયી છે, શાશ્વત છે, અનાદિ કાળથી તે પ્રમાણે છે એમ વિચારે, એ વચનમાં રટણ કરે, તલ્લીન થઈ જાઓ એટલે જે મુશ્કેલી તમને થઈ છે તે સર્વ દૂર થઈ જશે. તમે ખુદાએ પૃથ્વી બનાવી એમ માનશે કે પરમેશ્વરકૃત તેને માનશે તે જડમાંથી ચિતન્ય કેમ બને ? બનાવવા માટે વસ્તુઓ જોઈએ તે કયાંથી આવી? તેને કોણે અને ક્યારે બનાવી? પ્રભુને એ વસ્તુ બનાવવાનું, માયાસ્વરૂપે વ્યક્ત થવાનું અને ન્યાયાધીશની જગ્યા પિતે રાખવાનું પ્રયોજન શું ? વિગેરે અનેક સવાલે ઉત્પન્ન થશે તેને Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી આનંદઘનજીનાં પદો ઉત્તર તમે આપી શકશે નહિ, તેમાંના એક પણ પ્રશ્નનો ખુલાસે સંતોષકારક રીતે આપી શકશે નહિ અને તમે અનવસ્થા વિગેરે અનેક હેત્વાભાસોમાં અટવાયા કરશે. અનાદિ અનંત ભાવ માનવાથી આ સર્વ પ્રશ્નોનું એક સાથે નિરાકરણ આવી જશે. અન્ય ધર્મમાં ચિર સ્થિતિ, ઉત્પાદ અને પ્રલય માનવામાં આવે છે તેમાં બહુ વિરોધ આવે છે. સમય સમય ઉત્પાદ અને વિલય તે જૈનશાસ્ત્ર પણ માન્ય કરે છે. પ્રલયના સંબંધમાં જે ભેદ જેનશાસ્ત્રકાર બતાવે છે તે વિચારવા યોગ્ય છે. પર્યાની અપેક્ષાએ દરેક સમય સર્વ વસ્તુઓના ઉત્પાદ અને વ્યય થયા જ કરે છે પણ એકી વખતે સર્વ વસ્તુઓને ચિરકાળ સુધી પ્રલય અન્યત્ર મનાય છે તે બુદ્ધિગમ્ય નથી, પ્રમાણુશાનથી ઉલટે છે અને તેથી વસ્તુસ્વભાવ સમજાવવામાં પાછો પડે છે. આ રીતે વિચાર કરતાં વૃક્ષ પ્રથમ કે બીજ પ્રથમ, સિદ્ધ પ્રથમ કે સંસારી પ્રથમ વિગેરે પ્રશ્નોને અવકાશ રહેતું નથી. અનાદિ સંબંધથી એ વસ્તુઓ એ રૂપમાં રહે છે. હે પ્રભુ! તારાં આગમમાં આ ભાવ એવી વિશુદ્ધ દૃષ્ટિથી અને બુદ્ધિગમ્ય રીતે બતાવવામાં આવ્યું છે કે એ સંબંધી વિચાર કરતાં હૃદયમાં પરમ પ્રમેદ થાય છે. તેની મદદ વગર વિચાર કરનારા શું વિચાર કરી શકે ? તેઓ છેવટે ભૂલ ખાઈ ગયા છે. મુદ્દાની બાબતમાં અટકી પડ્યા છે અને આખરે ગુંચવાઈ ગયા છે. તારાં આગમે તેટલા માટે અગમ્ય અને અપાર છે. સૃષ્ટિકર્તૃત્વ સંબંધી વિચાર માટે શ્રી પ્રકરણ રત્નાકરના ભાગ બીજામાં પૃષ્ઠ ૧૭૭ થી છપાયેલ આસ્તિક નાસ્તિક સંવાદ તથા શ્રીમાન્ આત્મારામજી મહારાજકૃત જૈનતવાદર્શમાં પ્રથમ દેવતત્ત્વનું સ્વરૂપ વાંચવા ગ્ય છે. જૈન આગમમાં કેવી સૂક્ષમ હકીકત બતાવી છે તેનું આ એક દષ્ટાંત થયું. વાત એમ છે કે જેના પરિજ્ઞાનને મુખ્ય પાયે નય અને પ્રમાણ જ્ઞાન ઉપર છે અને આખું જ્ઞાન એવી ઉમદા રીતે તર્ક-ન્યાયના બંધારણ ઉપર રચાયું છે કે પરિણતિ રાખી ઈરછાપૂર્વક તેને અભ્યાસ કરે તે વસ્તુ સ્વરૂપ સમજી શકે. આવી રુચિ તમને જાગ્રત થાઓ અને જેના પરિજ્ઞાન પ્રાપ્ત કરવા તમે પ્રેરાઓ તો સ્યાદ્વાદભૂમિકામાં જે અપૂર્વ રહસ્ય રહ્યું છે તે તમને સમજાશે. બાકી સામાન્ય લોકસંજ્ઞાને અનુસરી તમે પ્રથમથી જ અભિપ્રાય બાંધી ચાલશે તો કદિ સત્ય સમજાશે નહિ. આ આગમજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે દઢ ભાવના કરો, પ્રેમ કરે અને પછી તેને રસ આસ્વાદે. પદ ત્રેવીસમું રાગ-આશાવરી अवधू अनुभवकलिका जागी, *मति मेरी आतम शुं मीलन लागी; अवधूत * “મતિ મેરી આતમ સમરણ લાગી” એ પ્રમાણે પાઠાંતર છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું પદ ૨૭૧ जाये न कबहु और दिग नेरी, तोरी विनता वेरी; +माया चेडी कुटुंब करी हाथे, एक डेढ दीन घेरी. अवधू० १ “હે શુદ્ધ સનાતન ચેતન ! અનુભવકલિકા હવે વિકસી છે અને તેથી મારી મતિ આત્માને મળવા લાગી છે. હવે કદિ અન્ય( ઈન્દ્રિય વિષયો)ની પાસે તેની નજીક પણ તે જતી નથી. વળી તારે હવે ( અનુભવજ્ઞાન ) જાણી લેવાને આ વખત છે. માયારૂપી દાસી અને (તેના) કુટુંબને એક દોઢ દિવસ સુધી ઘેરી લઈ કબજે કરીને (પછી અનુભવજ્ઞાન વિકસ્વર કરો).” ભાવ–આગમષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં વિચારતાં હવે અનુભવજ્ઞાન જેનું સ્વરૂપ અગાઉ જેવાઈ ગયું છે તે જાગ્રત થયું. આ હકીકત બનતાં તેનું પરિણામ શું આવે છે તે બતાવતાં સુમતિ બેલે છે. અનુભવજ્ઞાન એ સર્વ વસ્તુને સાર છે અને અનુભવજ્ઞાન વગર જે કઈ વસ્તુ હોય તેનું સ્વરૂપ બરાબર અંતરંગમાં ઉતરતું નથી. એ અનુભવજ્ઞાનનું પરિણામ અતિ ચમત્કાર ઉત્પન્ન કરનાર છે અને તે અત્ર બહુ સ્પષ્ટ અક્ષરોમાં બતાવે છે. - સુમતિ કહે છે કે-હે અવધુ! હે શુદ્ધ ચેતનજી! તમે જ્યારે શાશ્વત ભાવ વિચારીને અનાદિ અનંત ભાવમાં રમણ કરવાને વિચાર કરવા લાગ્યા છે ત્યારે હવે યથાર્થ સ્વરૂપજ્ઞાન જેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે તેની કળી જે અત્યાર સુધી તદ્દન બંધ પડેલી હતી, વિકવર થયેલી નહોતી તે હવે ઉઘડવા લાગી છે, ખીલવા લાગી છે, વિકસ્વર થવા માંડી છે, તે અનુભવજ્ઞાન સ્વરૂપમય થવા પ્રયત્ન કરે. આત્માનું સ્વરૂપ વિચારવાથી અને તેનું જ્ઞાન આગમ દ્વારા પ્રાપ્ત થવાથી હવે આત્માનુભવ થવા માંડ્યો છે. આ અનુભવજ્ઞાનરૂપ કલિકા વિકસ્વર થવાથી મારું મન જે અત્યાર સુધી અવ્યવસ્થિત રીતે અહીં તહીં રખડ્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જોવા લાગ્યું છે, તે હવે નિજ સ્વરૂપની વિચારણા કરવા લાગ્યું છે અને તન્મય થવા લાગ્યું છે. કલિકા વિકસ્વર થવા માંડી છે અને એક વાર વિકસ્વર થઈ જશે તે પછી તેના આનંદતેની સુગંધીને પાર રહેશે નહિ, અત્યારથી જ તે બહુ આનંદ આપે છે તે કેવા પ્રકારને છે તે બતાવે છે અને ધીમે ધીમે તે આનંદમાં કેવી રીતે વધારો થતો જાય છે તે પણ + “માયા ચેડી કુટુંબ કરી હથી, એક દીન દેઢિ ઘેરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમાં છે. માયારૂપી દાસીના કુટુંબને હાથ કરીને એક દિવસ તેને ઘેરી દીધી આવો તેને ભાવ છે. આશય વિવેચનમાં જણાવ્યું છે તે જ છે. ૧ જાગી=બુલી, વિકસી, ઊઘડી. મીલન=આત્માને મળવા. ઔર=અન્ય, પર, ઈદ્રિયના વિ. ઢિગ= પાસે તેરી નજીક. તરીeતારે. વિનતા=વિજ્ઞતા, વિવિક્તપણું. વેરી=વખત. ચેડી=દાસી, કરી હાથે કબજે કરી. ડેઢ દોઢ. ઘેરી રોકી. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી આનઘનજીનાં પદ્મા અતાવે છે. આતમ સમરણુ તિ લાગી' એ પાઠમાં પણ તે જ અથ પ્રતીત થાય છે. મતિ આત્મજ્ઞાનનું રટણ કરવા લાગી છે અને તેથી તે જે કરે છે તે હવે બતાવે છે. સુમતિનું પોતાનું જ વાક્ય છે અને તે મેલે છે કે મારી મતિ આત્માને મળવા લાગી એટલે તેના ભાવ એમ સમજવા કે આત્માની મતિ જે સુમતિરૂપ છે તે બંનેના વ્યક્તરૂપે એકાકાર થતા જાય છે. એટલે આત્મા હવે સુમતિ સાથે જોડાય છે. તેરમા અને ચૌદમા પદમાં સુમતિ આત્માને મંદિરે પધારવા જે વિનતિ કરતી હતી તેના કરતાં અત્રે જે મેળાપ થાય છે તે વધારે સુસ્પષ્ટ અને પ્રગતિ બતાવનાર છે તે વિચારવાથી સમજાશે. અનુભવકલિકા જાગ્રત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી તે વખતે શું ભાસ થયા તે પ્રથમ જુએ. અત્યાર સુધી મને અવ્યવસ્થિત રીતે અહીંતહીં કર્યાં કરતુ હતુ. તે હવે નિજ સ્વરૂપ જોવા લાગ્યું; આત્મસ્મરણમાં તેને હવે જણાયું કે હું પોતે તે અનાદિ અનંત છું, અવિનાશી છું, અરૂપી છું, હું જેને મારા માનતા હતા તેમાંનુ કાઈ મારું નથી, હું પોતે સર્વથી ન્યારે છું, ભિન્ન સ્વરૂપ છુ, તદ્દન અલગ છેં-આવા આવા વિચારરૂપ આત્મસ્વરૂપનું સ્મરણ થવા લાગ્યુ' અથવા એવા વિચારરૂપ શુદ્ધ જ્ઞાનમય આત્મા સાથે મારું મળવુ થયું. આ પ્રમાણે થવા સાથે તમારું મન જે અત્યાર સુધી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ઇન્દ્રિયાના વિષયા તરફ વારંવાર ખેંચાઈ જતું હતું અને તેના સબંધમાં અને તેની પ્રાપ્તિમાં જ જે મન સુખ' માનતું હતું, તેના વિરહમાં જે તદ્ન મુગ્ધ બની જતું હતું તે હવે તેની પાસે જતું નથી. સુમતિ સાથે મેળાપ થતાં મનની દિશા જ બદલાઈ ન્તય છે અને પરવસ્તુમાં રમણ કરવાની એની જે ટેવ હતી તે તદ્દન ફ્રી જાય છે. 6 વળી હે ચેતનજી ! તમારે સર્વ બાબતનું આવી રીતે જ્ઞાન કરી લેવાનેા આ વખત છે. જો તમને જ્ઞાન પ્રગટ નહિ થાય તે તમારા હેતુ પાર પડવા મુશ્કેલ છે. અત્યારે તમે વસ્તુસ્વરૂપ સમજી અનુભવકલિકાને વધારે ખીલવશે તે તમને બહુ મોટા લાભ થશે એ બાબતમાં સ ંદેહ જેવું જરા પણ નથી. જ્ઞાનના મહિમા અપૂર્વ છે એ બાબત તમને વારંવાર બતાવવાની જરૂર નથી, તમે જાણા છે અને જ્ઞાનમય જ છે, માત્ર તેના ઉપર બ્રશ કરવાની–મેલ દૂર કરવાની જરૂર છે તે પ્રગટ કરી તમારી સ્થિતિ જુએ, વિચારા, સમજો. એ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવામાં અને અનુભવકલિકા વિકવર કરવામાં તમારે એક મુદ્દાની ખાખત સંભાળવાની છે તે કહુ છું તે સાંભળા;–તમે અત્યારે અનુભવજ્ઞાનની કળી કેવી રીતે જાગ્રત કરી છે તે તા તમે જાણા છે. માયારૂપ દાસી અને તેના કુટુંબને કબજે કરી લઇને એક કે ઢેઢ દિવસ સુધી તેને ઘેરી લઇ તમે જરા અનુભવજ્ઞાન પામવા લાગ્યા છે એ તમારા ધ્યાનમાં ખાસ રહેવુ જોઇએ. તમે સારી રીતે જાણા છે કે માયા દાસી અને તેનાં કુટુબી ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વિગેરે એવાં ખરાબ છે કે તમારા અને અનુભવના કર્દિ મેળાપ થવા દેતાં નથી, તેને જ્યારે તમે એક ઢોઢ દિવસ Page #283 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમુ` પદ ૨૭૩ સુધી જરા પણ જોરમાં આવવા ન દીધાં ત્યારે તમને અનુભવરસનું ટીપું પ્રાપ્ત થયું છે. એથી તમે સમજી લેજો કે જો તમારે અનુભવરસના પ્યાલા પીવા હાય તે એ માયા દાસી અને તેનાં કુટુંબીઓને જરા પણ અવકાશ આપતા નિહ. તમે તેને જેમ અવકાશ આપશેા, જેટલા અવકાશ આપશે તેમ અને તેટલે અંશે તમારી અનુભવકલિકા ખીડાતી જશે, માટે તમારે મનમાં દૃઢ નિશ્ચય કરવા કે આ વખત અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા ચેાગ્ય છે અને તેને માટે ઇંદ્રિયના વિષયની નજીક જવા લાયક નથી અને કષાયાને કબજે કરવાની ખાસ જરૂર છે એક ઢાઢ દિવસ એ અલ્પકાળ બતાવનાર શબ્દ છે. એના ખાસ ભાવ કાંઇ હાય એમ જણાતું નથી. એટલા અલ્પ સમયમાં કલિકા વિકવર થઇ છે તેા પછી પ્રયાસ કરી વિન્ન કરનાર ભાવાને નિરંતર ઘેરી રાખવા એ કવ્યપ્રેરણા સુસ્પષ્ટ રીતે અત્ર અતાવી છે. 66 જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણને વશ કર્યાં એટલે તેની અસર દુનિયા પર જેટલી થાય છે તેટલી મારા પર થતી નથી. હું ફકીર ! તને તે ન ગમે તે તેને ફેંકી દે-પછાડી નાખ; તું કેાના પર આટલું મમતાપણું કરે છે ? ” जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; देवकाय * नवा गमें मींया, किस पर ममता एती. अवधू० २ ભાવ-આત્માને હવે અનુભવકલિકા જાગ્રત થવા માંડી છે, તેની અસર નીચે તે રહ્યો છે. તેને વધારે ચાક્કસ રીતે કામ કરવાની ઘણી મજબૂત એક શિક્ષા અત્ર સુમતિ આપે છે. હે ચેતનજી ! અનુભવજ્ઞાન તમને થવાથી હવે કેટલેક અંશે તમે જન્મ, જરા અને મરણને વશ કરી લીધાં છે. જન્મ એટલે દુનિયામાં અવતાર-આગમન અને મરણુ એટલે એક ભવ સંપૂર્ણ કરી અન્યત્ર ગમન. જન્મ, જરા અને મરણુનુ ખરેખરું દુઃખ આ સૌંસારમાં છે. જન્મ્યા પછી મરવું ગમતું નથી અને વધારે જીવાય તેા ઘડપણથી શરીર જર્જરિત થઈ જાય છે તેની બીક લાગ્યા કરે છે, પરંતુ અનુભવજ્ઞાન પ્રાપ્ત થવાથી તમારાં જન્મ મરણુની તેા હવે હદ બંધાઇ ગઇ છે અને તેમાંથી કોઇ તમને હવે મળે–તમારી પાસે આવે તે પણ સામાન્ય પ્રાકૃત મનુષ્ય ઉપર તેની અસર જેટલી થાય છે તેટલી તમારા ઉપર થવાની નહિ. દુનિયાના સામાન્ય માણસો તે કાઇ સંબધીના મરણુની વાત સાંભળી રડવા મડી જાય છે, જન્મની હકીકત સાંભળી હર્ષોંમાં આવી જાય છે, * ‘ મેટવકયાય ' એવા પાઠ એક પ્રતમાં છે. ૨ જરા=ઘડપણ, વસીવશ, કાજે. સારી=કરી. અસરદાર. જેતી=જેટલી. દુનિયા-દુનિયામાં રહેનાર લેકા. દે વકાય નવા ગમે એમ પદચ્છેદ કર્યુ છે. તને ન ગમે તો તેને ધમકાવી નાખ, જન્મ જરા મરણુરૂપ ઘરને પાડી નાખ. એતી એટલી. ૩૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી આનંદઘનજીનાં પ્રદેશ વ્યાધિગ્રસ્ત થતાં મરણુ સન્મુખ આવશે તે વિચારથી બાવરા બની જાય છે, વૃદ્ધાવસ્થાઘડપણ નજીક આવશે એ વિચારથી કચવાવા મંડી જાય છે. આવી રીતે અન્યનાં તેમજ પેાતાનાં જન્મ જરા મરણુની હકીકતથી દુનિયા પર જે અસર થાય છે તેવી અસર અનુભવજ્ઞાનના પ્રસંગને લઈને અને હું તમારી સાથે હાવાથી હવે તમને થતી નથી, થવાની પશુ નથી; કારણ કે મારે અને તમારે જન્મ મરણુ હવે વશ થઇ ગયાં છે. તેની અસર તમારા અનુભવજ્ઞાનને લઇને તમારા પર અગાઉ જેટલી થવાની નથી અને કદાચ સહુજ અસર થાય તે અનુભવ તમને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી દે તેમ છે અને હું તમને અનુભવ સાથે તુરત મેળવી આપું તેમ છું. હૈ કીર ! મીયાંભાઈ ! ચેતનજી ! હવે તમને જન્મ મરણુ ગમતાં તે નથી તે પછી આટલાં પણ બાકીમાં શા માટે રાખા છે ? એને તેા પછાડીને ફેંકી દો, ઉડાડી નાખા, ઉખેડી નાખા. એ જન્મમરણુરૂપ ઘરને પાયામાંથી જ ખાદી નાખેા. હવે જ્યારે અનુભવ પૂર્ણાંક મમતાનું સ્વરૂપ સમજ્યા તે પછી તમે કાના ઉપર એટલી મમતા કરે છે ? શા માટે કરેા છે ? તેનુ પરિણામ શુ થશે ? એ સવ વિચારા. આ કાર્ય તમારે હવે કરવા ચેગ્ય નથી. મમતારૂપ ઘરને ઉપર કહ્યું તેમ ઉખેડીને ફેંકી દે કે ફરી વાર તમને પીડા થાય નહિ, તમે કેાની ઉપર માયા-મમતા કરા છે ? શું તમારે ચાગ્ય તે છે ? આ તમારાં ઘર, ઘરેણાં, વાડી, વજીફા એ તેા અચેતન છે. તમે પાતે શુદ્ધ સનાતન રત્નત્રયીમય, આન ંદસ્વરૂપ છે, તેને આવા માટી, પત્થરા પર પ્રેમ-મમતા રાખવા એ ઉચિત છે ? માટે મારી તેા તમને ખાસ સલાહ છે કે“તમે જ્યારે હવે ખરાખર સ્વરૂપ સમજ્યા છે ત્યારે એ મમતાના ઘરને જ ભાંગી નાખા, તેાડી નાખા, ફુંકી દ્યો એ પ્રમાણે કરવામાં તમારા વિજય છે એ સત્ય માનજો અને તે હવે તમે પણ જાણી શકે તેમ છે. પન્યાસજી શ્રી ગંભીરવિજય મહારાજશ્રીએ કહ્યુ છે કે-આ ગાથાના ત્રીજા પદના અર્થ ઉપલક્ષણથી કર્યાં છે. પાઠાંતરના અર્થે પશુ તેને જ મળતા થાય છે એમ લાગે છે. તેને તું કેમ મટાડી દેતા નથી એ અર્થ પાઠાંતરનેા થાય છે. अनुभवरसमें रोग न सोगा, लोकवाद* सब मेटा केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा. “ અનુભવરસ( ના પાનમાં) કાઈ પ્રકારના રાગ કે શેક * ‘ લેકવેદ ' એવા પાઠાંતર એ પ્રતામાં છે, એને અર્થ સંબધ સાથે સમજાતો નથી. ૩ સાગા=શાક. લેાકવાદ=લાકચાતુરી. કેવળ એકલા, અબાધિત=પીડા વગરનેા. શિવ=મહાદેવ, અથવા નિરુપદ્રવી ભેટામેળાપ. अवधू० ३ નથી, ( વળી ) લેાકવાદ ( સ`સ વગરને.. અનાદિ=આદિ વગરને. શંકર=રમાપતિ અથવા સુખકારી ભગવાન. Page #285 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું' પદ ૨૭૫ સ મટી જાય છે અને સંસ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના અને ખાધા-પીડા વગરના નિરુપદ્રવ સુખકારી ભગવાનના તેમાં મેળાપ થાય છે. ” ભાવ-હવે એ અનુભવરસ કેવા સુંદર છે તે બહુ સ્પષ્ટ રીતે સુમતિ બતાવે છે. એ અનુભવરસમાં કોઇ પણ પ્રકારના રાગ નથી તેમ જ શેાક નથી. તમે જો શૃગાર, હાસ્ય, વીર વિગેરે રસનું પાન કરવા જશેા તે ત્યાં રાગ, શાક વગેરે અનેક પ્રકારના સ`સારી ભાવે જાગ્રત થશે અને તમને ત્રાસ આપશે. શૃંગાર પછવાડે વિયેળ, હાસ્ય પછવાડે રુદન, વીર પછવાડે શેક વિગેરે પ્રત્યક્ષ રીતે જાણવામાં આવેલા છે અને અવલાકનકારની દૃષ્ટિમાં તે તપે દેખાય છે. વળી એ રસનાં પાન પોતે પણ અનેક વ્યાધિઓનાં કારણુ થઇ પડે છે. અતિ શૃંગારરસમાં પડેલાઓને વ્યાધિ એવા થાય છે કે આવા ગ્રંથમાં તેનાં નામે લખવાં. તે પણ અનુચિત ગણાય. આવી રીતે સ્થૂળ રસા લેવાથી રાગ, શાક, ભય, દુગ’છા વિગેરે ભાવા ઉત્પન્ન થાય છે ત્યારે આ અનુભવરસનું પાન કરવામાં તેવે કેઇ પણ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા નથી. પ્રાણીએ તા બિચારા માર ખાય છે તે પણ સંસારને વળગતા જાય છે અને આવા જ કારણથી સ’સારરસિક સાહિત્યકારા કેટલીક જગ્યાએ શાંતરસને રસ તરીકે ગણવાની પણ ના પાડે છે. એના સ્થાયી ભાવ। વિગેરે શૃંગારાદિ રસેથી જૂદી જાતના હાવાથી તેમાં તેને આનદ આવતો નથી, કારણ કે આત્મિક આનંદ શુ છે અને કેવા ડ્રાય છે તેનુ તેને ભાન પણ થયુ હાતુ નથી. આ પ્રસ્તુત વિષય છે તેથી અત્ર તેની વિશેષ ચર્ચા અસ્થાને ગણાય, પશુ કહેવાના. તાત્પર્યા એ છે કે-અનુભવરસમાં વરસપણુ ઉત્પન્ન કરનાર એક પણ વિપરીત ભાવ નથી. સાંસારિક વળી એથી પણુ વિશેષ આનંદદાયક હકીકત એ છે કે-અનુભવરસપાનમાં લેાકવાદ સ મટી જાય છે. આ કાર્ય કરવાથી લાકા આવું કહેશે, આવું ધારશે, આ પ્રમાણે વાતા કરશે એવી જે લેાકષ્ટ આપણને સામાન્ય રીતે પડી ગઇ છે તે પછી રહેતી નથી. જ્યાં આત્મિક ઉન્નતિ કરવાના એકાંત હેતુથી કાઇ પણ કાર્ય કે ત્યાગ કરવામાં આવે ત્યાં પછી અન્ય વાત કરનારા સંસારરસિક જીવા શું કહેશે એ વિચાર કરવાને અવકાશ જ રહેતા નથી. સંસારી જીવાનુ` સાધ્ય જ ઉલટું છે, તેઓની વૃત્તિ બધાને સ'સારમાં જ રાખવાની હાય છે, તેથી તેઓના સાધ્યથી જે વાત થાય તે અનુભવજ્ઞાનવાળાને કબૂલ થઇ શકે એ બહુ સંભવિત જ નથી. આવું વસ્તુસ્વરૂપ સમજી જનારને એક મેટા પ્રશ્નના ખુલાસા થઈ જાય છે, અનેક અગવડો મટી જાય છે અને માગ સીધા અને સરળ થઇ જાય છે. લાકરુચિ પ્રમાણે કામ કરનારા-પેાતાના મગજને ( conscienceને ) દૂર મૂકી કામ કરનારા આ જન્મમાં કેટલીક વાર માન–પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, પ્રથમ ખુરશી મેળવી શકે છે, જ્ઞાતિ, કેમ કે સમૂહના આગેવાન થાય છે, પણ એમાં અનુભવજ્ઞાનની વાત નથી, આત્માના વિચારની ગંધ નથી, સંસારઅસારતાના વિચારના અવકાશ પણ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી આનંદઘનજીનાં પદો નથી. એવા અભિપ્રાય ઉપર આ ભવના માની લીધેલા લાભ ખાતર અનેક ભવને વધારી મૂકવાના વિચારને ભલે સાંસારિક જી આદરણીય ગણે પણ સુમતિના મંદિરે પધારનાર મુમુક્ષુ સર્વવંતને તે એ હાસ્યાસ્પદ જ લાગે છે. આવા પ્રકારનો અનુભવ કે જેમાં લેકવાદની પણ દરકાર રહેતી નથી તેના રસનું જ્યારે પાન કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના, પીડા વગરના, નિરુપદ્રવ અને સુખકારી શ્રી નાથજીને ભેટે થાય છે. એટલે તે ઉત્ક્રાનિત કરતો કરતો એવે સ્થાનકે પહોંચી જાય છે કે જ્યાં સંસારની ઉપાધિને સંસર્ગ પણ લાગતું નથી, જ્યાં આત્મસ્વરૂપમાં સ્થિરતા મેરુપર્વત જેવી નિપ્રકંપ હોય છે, તે સ્થિતિ ક્યારે શરૂ થઈ તે કઈ જાણી શકતું નથી અને જે સ્થાનમાં કઈ પણ પ્રકારની બાધા-પીડા નથી એવા કલ્યાણ કરનાર અને સુખ કરનાર સિદ્ધ નિરંજન દેવ સાથે મેળાપ થઈ જાય છે, તપ થઈ જવાય છે અને સંસારમાં પણ ઉત્ક્રાન્તિ દરમ્યાન તે અચળ અબાધિત સુખની વાનકી મળતી જાય છે. અહીં સર્વ પ્રયાસ કરવામાં આવે છે તેને હેતુ માત્ર સુખપ્રાપ્તિને જ છે અને આવું અચળ અબાધિત સ્થાન જ્યાં શિવશંકરને નિરંતર માટે મેળાપ થઈ જાય તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે ત્યાગ કરવો પડે એ લેવાદની દરકાર કર્યા વગર કરવા યોગ્ય છે એમ તે સાધારણ સમજણવાળ પ્રાણી પણ કબૂલ કરે અને અનુભવરસનું પાન કરનાર આવું સ્થાનક પ્રાપ્ત કરે છે એટલું તો નહિ, પણ અત્ર અનુભવ કરવા માંડ્યા પછી તે સ્થાન પ્રાપ્ત થતાં સુધીમાં પણ તે બહુ આનંદમય જીવન ગાળે છે. એ જીવનમાં એને રેગ શોક નથી, ઉપદ્રવ નથી, ઉપાધિ નથી, કડાકૂટ નથી, હાડમારી નથી, રખડપટ્ટી નથી, જીવનનું સાધ્ય, કાર્યનું લક્ષ્યબિંદુ, પ્રયાસનું ફળ આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ આ ચકભ્રમણને છેડે આવે તેમ છે. શિવશંકર શબ્દ પર અત્ર શ્લેષ છે. ઘણું મનુષ્ય શિવશંકરને મળવા પ્રયાસ કરે છે પણ તે માર્ગ બરોબર લેતા નથી. જો તમારે શિવશંકર સાથે-એક બ્રહ્મા-પરમાત્મા સાથે મેળાપ કરે હોય, તપ થઈ જવું હોય તે લકવાદને ભય મટાડી દઈ અનુભવરસનું પાન કરો. તમને શિવ અને શંકર જે સુખ અને કલ્યાણ કરનાર છે અને જે વાસ્તવિક રીતે તમારા પિતાને આત્મા જ છે, જે તમે પિતે જ છે, તે તમને તુરત મળી જશે, તમારું તદ્રુપ સ્વરૂપ નિરંતરને માટે પ્રગટ થશે અને તમને અતિ સુખ આપશે. તમે જાણે છે કે સુખ કે કલ્યાણ આપનાર, લેનાર, ભેગવનાર સર્વ તમે પિતે જ છે, માટે હવે લકવાદને માર્ગ તજી દે અને આ બાધા-પીડા રહિત સ્થાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ થાઓ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ત્રેવીસમું પદ वर्षा बुंद समुंद समानी, खबर न पावे कोई आनंदघन व्है* ज्योति समावे, अलख कहावे सोई. अवधू० ४ “સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તેને પત્તો કઈને લાગતું નથી. આનંદરાશિમાં પિતાની તિને ખરેખર સમાવે તે “અલખ” કહેવાય છે. ” ભાવ-સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તે સમુદ્રરૂપ થઈ ગયું, તે પ્રમાણે અનુભવરસનું પાન કર્યા પછી જે ક્રિયા કરવામાં આવે છે તે એક બિંદુ તુલ્ય હોય તે પણ તે મેટા સમુદ્ર તુલ્ય થઈ જાય છે. આ બાબતમાં વિચાર કરવાથી સ્પષ્ટ હકીકત સમજાય તેમ છે. અમુક ક્રિયા, ધ્યાન કે ત્યાગની કિમત તે વખતે આત્મિક અધ્યવસાયની નિર્મળતા ઉપર આધાર રાખે છે. બાહ્ય સ્વરૂપે એકસરખી ક્રિયા કરનાર બે જીવમાંથી એક મહા કર્મબંધ કરે છે ત્યારે અન્ય ઉદાત્ત અવસ્થા ભોગવે છે કે તેથી સાધારણ ધ્યાન વિગેરે કરવામાં આવે તે પણ તેનું પરિણામ અતિ વિશાળ થાય છે; કારણ કે અનુભવજ્ઞાન થયા પછી સ્થિતિ ઉપર જણાવ્યું તેમ સિદ્ધદશા સમાન થતી જાય છે. અથવા અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનોરાજ્ય એવું વિશાળ થઈ જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાની પેઠે સમુદ્રમય વિશાળ થઈ જાય છે; એને પછી પિતાને વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈરછા રહેતી નથી, અભિમાન કરવાની અભિલાષા રહેતી નથી; એ તે પોતાની જાતને એટલી વિશાળ દૃષ્ટિથી જોઈ શકે છે કે એનો ખ્યાલ અનુભવ વગર આવવો પણ મુશ્કેલ છે. અથવા સિદ્ધદશામાં જ્યારે તે પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પોતાના આત્મબિંદુને મેળવી નાખે છે અને તેથી સામાન્ય દૃષ્ટિએ અમુક આત્માની વ્યક્તિ તરીકે અવસ્થાપના કરવી મુશ્કેલ જણાય છે. (છતાં બિંદુ એ સમુદ્રમાં જ છે અને તે ત્યાં રહેવાનું જ છે. દિવ્ય જ્ઞાનથી તે બિંદુનું વ્યક્તિત્વ ત્યાં રહેલ છતાં પણ પ્રાપ્તવ્ય છે એ ધ્યાન બહાર જવું ન જોઈએ.) આવા આનંદના સમૂહમાં જે પિતાની જતિને સમાવે છે તે અલક્ષ્ય કહેવાય છે. તિ તે અત્ર આમસ્વરૂપની જ્યોતિ સમજવી. અલખવાદવાળા જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી એવા અલખમાં પોતાની જાતને સમાવી દેવાનું શીખવે છે. પરંતુ એ અલક્ષ્યવાદનું વાસ્તવિક સ્વરૂપ એ છે કે આનંદના સમૂહમાં પિતાની આત્મતિને સમાવી દેવી, આનંદરૂપ થઈ જવું, આનંદમય થઈ જવું. સિદ્ધ અવગાહનામાં પિતાની આત્મતિ સમાવવી એ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે. જેઓ અલખવાદ સમજ્યા નથી તેઓ ભલે તિમાં તણ મેળવવાનું કહી આત્મવ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થવાનું * બૅને બદલે એક પ્રતમાં કે ” શબ્દ દેખાય છે. ૪ વર્ષ વરસાદ, બુંદીધું. સમુદ=સમુદ્ર, દરિયો. સમાની=સમાઈ ગઈ. ખબર=પત્તો. વોટ ખરેખર, જોતિ પ્રકાશ, અલખ અલેક, અલય. કહાવે=કહેવાય છે. સેઈ=તે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી આનંદઘનજીનાં પદો માને, પણ વાસ્તવિક હકીકત એ છે કે આનંદસમૂહમાં પિતાની જાતિને સમાવી દઈ જેમ સમુદ્રમાં પાણીનું બિંદુ પડી સમુદ્ર તુલ્ય થઈ જાય, સમુદ્રમય થઈ જાય, પણ તે ત્યાં છે, વ્યક્તિરૂપે છે અને સાધારણ રીતે-સ્વરૂપે તેને અન્ય બિંદુઓથી અભેદ છે પણ વ્યક્તિરૂપે તેને સર્વથા નાશ થતો નથી, તેમ સિદ્ધ અવગાહનામાં તે સ્વરૂપે સર્વ સિદ્ધ સમાન છે અને તેથી સ્વરૂપે અભેદ છે પણ તેની વ્યક્તિગત અવગાહના સિદ્ધદશામાં પણું પડે છે અને તે જ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. અનુભવરસનું સ્વરૂપ આવા પ્રકારનું છે એમાં વૃત્તિનિરોધ એવા ઊંચા પ્રકારનો થાય છે કે અહીં પણ સિદ્ધદશાના અવ્યાબાધ સુખને શેડો વધતે લાભ ધીમે ધીમે મળતું જાય છે અને છેવટે એ દશા પ્રાપ્ત થાય છે. વળી કેકચિ ઉપર એ દશામાં કમાન રહેતી નથી તેથી અને સાંસારિક ભાવ કડવા લાગે છે તેથી મનમાં એક એવી અખંડ શાંતિનું સામ્રાજ્ય ચાલે છે કે એ દશા પર એક વાર પ્રીતિ થયા પછી અન્ય રસની તુરછતા જણાય, અન્ય રસ પીવાની વૃત્તિમાં મતિજડત્વ સમજાય અને અન્ય રસના આસ્વાદનને પરભાવરમણતા ગણાય. સુમતિ મંદિરે પધારવાથી આવી અનુભવકલિકા જાગ્રત થઈ છે, હવે એ કલિકાને પોષણ આપી વધારવી એ ચેતનજીનું કામ છે. ચેતનજી તેમાં ઉદ્યમવંત રહે તે સુમતિ તે ચેતનજીને પિતાને મંદિરે પધરાવી અનુભવરસનું પાન કરાવ્યા કરશે એમાં સંદેહ નથી. પ્રેમને માર્ગ એક સરખે જ છે. વેશ્યા કે કુલાંગના અનુક્રમે મદિરા કે મશાલદાર દૂધનું પતિને પાન કરાવે છે. માયા મમતા રાગદ્વેષ કષાયનું પાન કરાવે છે અને સુમતિ અનભવરસનું પાન કરાવે છે. હવે આ પાનમાં તમને જે પાન પસંદ આવે તે પીઓ અને તે માર્ગ આદરી તેનાં સરસ વિરસ પરિણામે જે તમે સમજી શકે તેવાં છે તે ચેતનજી ભેગવે તેવી સ્થિતિમાં તેને મૂકો. પદ વીસમું (રાગ-રામગ્રી.) मुने मारो कब मिलशे मनमेलु. मुने. मनमेलु विण केलि न कलीए, वाले कवल कोई वेलू. मुने० १ મારા મનના મેળાપી સાથે મારે મેળાપ કયારે થશે ? મનના મેળાપી વગર કઈ રમત રમીએ નહિ. (એ રમત) કે ઈ મૂર્ખ રેતીના કેળીઓ વાળે (તેના જેવી છે.)” ભાવ–સુમતિએ અલખ જતિ જાગ્રત કરવા માટે સામાન્ય રીતે ઉપર વિવેચન ૧ કબ=ક્યારે. મનમેલુ=મનને મેળાપ, જ્ઞાનદષ્ટિ, ગેય સ્વભાવનું એકરૂપ, સ્વભાવે સ્વભાવનો મેળાપ. કેલિ-રમત. કલીએ રમીએ. કવલ=કળી આ. વેલૂરેતીને. Page #289 -------------------------------------------------------------------------- ________________ વીસમું પદ ૨૭૯ કર્યું, હવે તે જ હકીક્ત શ્રી આનંદઘનજી મહારાજ પિતાને ઉદ્દેશીને સવિશેષપણે કહે છે. અનુભવજ્ઞાનનું માહાસ્ય અતિ ઉદાત્ત રીતે બતાવ્યું, તે જ્ઞાનનું પરિણામ પણ સાથે બતાવ્યું. એ સર્વ સાંભળી શ્રી આનંદઘનજી મહારાજને સ્પષ્ટ સમજાયું કે આ અનુભવજ્ઞાન વાત કરવાથી પ્રાપ્ત થાય તેમ નથી, તેને માટે દઢ પ્રયત્ન કરવો જોઈએ. એ અનુભવજ્ઞાનરૂપ રેય સ્વરૂપ મેળવવાના દઢ વિચારને ભાવ બતાવતાં પિતે ઉદ્ગાર કાઢે છે કે-અહો! આવું સેય સ્વભાવનું એકરૂપ જેમાં સ્વભાવે સ્વભાવને મેળાપ થાય છે તે મને ક્યારે પ્રાપ્ત થશે ? જ્યાં મને મનને મેળાપ થાય છે ત્યાં જ પ્રીતિ શેભે છે અને તેનું નામ જ પ્રીતિ કહેવાય છે. વ્યવહારમાં પણ સ્વભાવ એટલે પ્રકૃતિ મળે ત્યારે જ પ્રેમ થયો એમ દુનિયા માને છે. જો કે તે પ્રેમમાં રાગ સ્થળ પદાર્થો પર છે અને ખેંચાણું વિકારમય છે તેમ જ અલ્પકાળ સ્થાયી છે, પરંતુ આત્મિક સૃષ્ટિમાં તે સવિશેષપણે મૂળ સ્વભાવે સ્વભાવ મળે ત્યારે જ પ્રીતિ થાય છે અને ત્યારે જ તેને નિભાવ થાય છે. માટે શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-કોઈ પણ રમત મને મળ્યા વગર કરવી નહિ. એવી રીતે ઉપર ઉપરની રમત કરનારને રમતમાં મજા આવતી નથી અને એવી પ્રીતિ લાંબો વખત ચાલતી નથી. ચેતન અને જ્ઞાનસ્વભાવ મળે ત્યારે એ રમત રમવી ઉચિત ગણાય, કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિભાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અયોગ્ય લાગે છે. આવી રમત કઈ રમે છે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે. એવી વિભાવદશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ–સ્નિગ્ધતા ન હોવાને લીધે તેના કેળીઆ વળી શકતા નથી અને કદાચ કઈ બહારની વસ્તુ રેતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કેળીઓ વાળવામાં આવે તો પણ તે તદ્દન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કેળીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય છે ચેતન ! તેં અનાદિ કાળથી આવા રેતીના કેળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રખડ્યા કરે છે, માટે હવે તારે આવા મનમેલુ વગર કોઈની સાથે ક્રીડા કરવી નહિ આવી બાહ્ય વિભાવદશાની ક્રિયામાં કોઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ય ભાવમાં રોગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિર્ભાવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાને તારે વિચાર થયું છે તે જ ઇષ્ટ છે, તે જ કર્તવ્ય છે અને તે જ પ્રાપ્તવ્ય છે. आप मिल्याथी अंतर राखे, सुमनुष्य नही ते लेलू ; आनंदघन प्रभु मन मिलीआ विण, को नवि विलगे चेलु. मुने. २ ૨ આ૫=પતે. મિલ્યાથી=મળનારની સાથે. અંતર-આંતરે. સુમનુષ્ય =સારો માણસ. લેલૂકપરાને કટકે. વિલગેવળગે. ચેલુગચેલે, બાળક. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી આનંદધનજીનાં પદે “પિતે મળનારની સાથે અંતર રાખે તે સારો માણસ નહિ પણ પત્થર સમજ, આનંદરાશિ ભગવાન સાથે મન મળ્યા વગર કઈ ચેલે વળગે નહિ અથવા હે ભગવાન ! મન મળ્યા વગર કઈ ચેલે પણ વળગતો નથી. ” ભાવ–પિતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતર રાખે, તેને પિતાના હદયની વાત કરે નહિ, તેની સાથે બરબર પ્રીતિ ધરાવે નહિ, પ્રીતિમાં પડદો રાખે, પિતાના સ્વસ્વભાવે તેને મળે નહિ, પણ અન્ય સ્વરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યા કરે તેને સારો માણસ જાણ નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજો. વ્યવહારને આ જાણીતો નિયમ છે કે પિતાના મેળાપી સાથે આંતર રાખે તે સારો માણસ ન ગણાય. પ્રીતિ ન કરવી હોય તે જૂદી વાત છે, પણ મેળાપ તે કરે છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવ નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વસ્ત્રીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ, હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સારા પ્રતિષ્ઠિત માણસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણ પ્રેમ રાખવો એ ઠીક કહેવાય નહિ, પ્રીતિ કરવી તે પછી જીવિત પર્યત ચાલે તેવી, ખુલ્લા હૃદયની અને પરભાવરમણતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ બરાબર જામે અને આદર્શરૂપ પ્રીતિલગ્ન થાય. હે આનંદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતે નિયમ છે કે મને મળ્યા વગર એક બાળક હોય તે પણ વળગતા નથી. નાના બાળક તરફ તમે સદ્દભાવ બતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતો આવશે, પણ તેના તરફ પ્રેમ બતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેને નજીકના સગા હો કે તમે ધનવાન અથવા વયેવૃદ્ધ હો તે વાત બાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચે પ્રેમ રાખશે તે જ તે તમને ચુંટતો આવશે. તેવી જ રીતે આનંદઘન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એકતા થયા વગર કઈ ચેલે પણ થતો નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ તમારા વાચાતુર્ય કે ત્યાગ વૈરાગ્ય પર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારો સદ્દભાવ હશે તે તેને તમારી ત્યાગપરિણતિ પર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે. આ હકીકતમાં એક બહુ મુદ્દાની વાત કરી છે. જેઓને સ્વભાવ જાગ્રત કરવાની ઈચ્છા હોય તેમણે અંતઃકરણ પૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવ રમણતાને ત્યાગ કરવું જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કરવાને ઉદ્દેશ જે દરેક પદમાં સ્પષ્ટ રીતે બતાવ્યું છે અને જે મુદ્દા ઉપર ઉદ્દઘાતમાં જણાવ્યા પ્રમાણે સર્વ પદે રચાયેલાં છે તેને અંગે આ પદમાં વિશેષ વાત એ કહી કે સ્વભાવરમણતા પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા કરવા સાથે તેમાં જરા પણ આંતર રાખે નહિ, Page #291 -------------------------------------------------------------------------- ________________ પચીસમું પહ ૨૮૧ તેના ઉપર દઢ પ્રીતિ કરે અને સાથે પરભાવરમણુતા દૂર કરો. તમારી પ્રીતિ એકાંત હશે, ભાવના દઢ હશે, સંકલ્પ વિશુદ્ધ હશે તે જે ભાવ સાથે તમે લગ્ન કરવાની ધારણા કરો છો તે તમને જરૂર પ્રાપ્ત થશે. અત્ર સ્વભાવશુદ્ધિ સાથે દૃઢ પ્રેમ કરવાને અને તેમાં જરા પણ કચરો ન રાખવાને ઉપદેશ કર્યો છે. પદ પચીસમું (રાગ-રામશ્રી) क्यारे मुने मिलश्ये *माहरो संत सनेही, क्यारे. संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही. क्यारे० १ “હે સંતપુરુષે ! મારું શુદ્ધ સ્વરૂપ મને ક્યારે પ્રાપ્ત થશે? હે સંત ! પ્રેમવાળા સગાસંબંધી વગર આ પ્રાણી ધીરજ ( સ્થિરતા) રાખી શકે નહિ.” ભાવ–શ્રી આનંદઘનજી મહારાજ પિતે ઉપરના પદમાં એક અતિ મહત્વતાવાળું સત્ય બતાવી હવે તેની પાસે પૃચ્છા કરે છે કે-હે સંત ! મારા સ્નેહને યોગ્ય એ શુદ્ધ આત્મસ્વરૂપ જરા પણું અંતર રાખ્યા સિવાય મને ક્યારે પ્રાપ્ત થશે ? જ્યારે અમુક વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ એક વખત પ્રતીતિ થાય ત્યાર પછી મનમાં તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે અને પછી તે ક્યારે મળશે એવી ઝંખના થાય છે. આ સ્થિતિએ જ્યારે આત્મા પહોંચે છે ત્યારપછી સંતપુરુ પાસે જઈ એ સંબંધી પૃચ્છા કરવામાં આવે એ સ્વાભાવિક છે. જેઓ એકાંત આત્મજાગૃતિમાં ઉક્ત રહ્યા હોય છે, સદ્ગુણશિરોમણિ હોય છે, પારકા અ૮૫ ગુણને ભેટે પર્વત જે માનનારા ગુણાનુરાગી હોય છે, જેનું વર્તન અતિ વિશિષ્ટ હોય છે, તે “સંત પુરુષ કહેવાય છે અને તેવા મહાત્માઓ પાસેથી આવા પ્રશ્નના સીધા સાચા જવાબની આશા રાખવી એ તદ્દન સાથે હકીકત છે. શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે હદયવાસનાનું ગાન કરતા બોલે છે-હે સંતે ! તમે સારી રીતે જાણે છે કે વસ્તુતઃ શુદ્ધ આત્મસ્વરૂપ સાથે મારે અભેદ પ્રીતિ છે, તે મારામય છે અને મારા ખરા સ્નેહી તરીકે તે જ છે. કમનશીબે અત્યાર સુધી વસ્તુસ્વરૂપથી તદ્દન અજાણ રહેલું હોવાથી હું મારા ખરા નેહીને ઓળખી શકયે નહોતો પણ હવે * મારો શબ્દ એક પ્રતમાં નથી. સંતને બદલે “શાંતિ” શબ્દ તે જ પ્રતમાં આ પંક્તિમાં અને બીજી પંક્તિમાં મૂકે છે. ૧ કયારેક વખતે. મુને=મને. સંત=સંતપુરુષ. સનેહી મારું શુદ્ધ સ્વરૂપ. સુરીજન=સગા, સ્વજન, પાખે=વિરહ વિના. ધીરજસ્થિરતા. દેવી-દેહ ધારણ કરનાર, પ્રાણી. ૩૬ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી આનંદ્ઘનજીનાં પદ્મા તમારા મેળાપ પછી અને તમારા ઉપદેશશ્રવણ પછી મને જણાયું છે કે મારા ખરા સ્નેહી તા હજી દૂર રહ્યા છે અને માયા મમતા જેની સાથે હું વળગી રહ્યો હતો તે તા માર વિરાધી છે, હવે જ્યારે સ્નેહીને ઓળખ્યા ત્યારે તે તેને મળવું જોઇએ, ત્યારે હવે આપ કૃપા કરીને કહેા કે એ મારા સ્વરૂપમિત્રને હું ક્યારે મળીશ ? હું સંતપુરુષો ! તમે સારી રીતે જાણે છે કે જ્યાં સુધી પ્રાણી પેાતાના ખરા સગાઓને મળતા નથી ત્યાં સુધી તેને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેના મનમાં ધીરજ રહેતી નથી અને તેને કાંઈ ગાઢતુ' નથી. તેવી જ રીતે આત્મા જ્યાં સુધી પેાતાના ખરા ( આત્મિક ) સગાઓને મળતા નથી ત્યાં સુધી તેને સ્થિરતા આવતી નથી. સ`સારની સ્થિતિ-પ્રાણુ ધારણ કરવાપણું જ્યાં સુધી હોય ત્યાં સુધી એક સરખી સ્થિરતા કર્દિ આવતી નથી એ જાણીતી વાત છે. સ્થિરતા-સ્વગુણુરમણતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં હાય છે, ખાધકદશામાં શરૂઆતમાં તે હતું જ નથી અને પછી ઓછેવધતે દરજ્જે પ્રાપ્ત થતુ જાય છે, પણ જ્યારે ખરા સ્વજના મળે ત્યારે બહુ સારી રીતે ધીરજ મળ્યા કરે છે, તે તરફના એક જાતના મનને ટેકા મળે છે ખરા સ્વજના ક્યા છે તે વિચારતાં આપણે નવમા પટ્ટમાં જોયું હતુ કે એના મેળાપ જ દૂધમાં સાકર મળવા જેવા સુંદર સ્વાદીષ્ટ છે અને તેઓનાં નામેામાં પ્રથમ નામ સમતાને ઘટે છે. તેની સાથે ક્ષાંતિ આદિ દશ ધર્માં, ઇંદ્રિયસંયમ, કષાયત્યાગ, ગરુંધન વિગેરે આવે છે. આવા સ્વજને સાથે મેળાપ થાય ત્યારે જ ધીરજ આવે છે, મનને આલંબન મળે છે અને હૃદયને ટેકે મળે છે. હું સંતપુરુષો ! આવા મારા સ્વજને મને ક્યારે મળશે તે તમે હવે જણાવે. હજી હું સ્વજનાને બહુ સારી રીતે ઓળખતેા નથી, પણ તે મારી સાથે ન હેાવાથી મને ધીરજ રહેતી નથી અને મારા મનને શીતળતા પ્રાપ્ત થતી નથી, તે તેઓ મને કયારે મળશે તે મને હવે તમે કૃપા કરીને કહેા. આ પ્રાણીની સંસારસ્થિતિ-દેહીપણાની સ્થિતિ પણ સ્વજનના મેળાપ ન થાય ત્યાં સુધી લાંબી ચાલ્યા કરે છે. એક વખત તેને મૂળ સ્વભાવધર્માં સાથે મેળાપ થાય છે કે તુરત જ તેને સંસારશેરી વિસરાતી જાય છે, મિત્રબુદ્ધિએ-સગપણબુદ્ધિએ માની લીધેલા માયા, મમતા, કષાય, રિત આદિ મેહુ રાજાના દ્વતા સાથે પ્રેમ ઘટતા જાય છે અને છેવટે સિદ્ધ દશામાં નિરંતરને માટે ધીરજ પ્રાપ્ત થાય એવી અપૂર્વ આનંદમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. जन जन आगल अंतरगतनी, *वातलडी कहुं केही; आनन्दघन प्रभु वैद्य + वियोगें, कीम जीवे मधुमेही ? क्यारे० २ * ‘વાતડી કરીએ કેહી' આ પ્રમાણે પાઠ બે પ્રતોમાં છે. + એક પ્રતમાં વૈદ્યને બદલે વેદ શબ્દ છે તે અશુદ્ધ જણાય છે. ૨ જન જન=દરેક જણ. અંતરગતની=મનની. વાતલડી=વાતા. કહી=કેટલી, જીવે=જીવિતવ્ય ધારણ કરે. કમ=કેમ, કેવી રીતે. મધુમેહી=મધુપ્રમેહ-મીઠા પરમીયા થયેલા પ્રાણી, Page #293 -------------------------------------------------------------------------- ________________ પચીસમું પદ ૨૮૩ “ દરેક માણસ પાસે મારા મનની વાત કેટલી કહું ? આનંદરાશિ ભગવાનરૂપ (કુશળ) વૈદ્યના વિયેગે જેને મધુપ્રમેહ થયેલ હોય તે કેવી રીતે જીવી શકે ?” ભાવ-સ્વજન ક્યારે મળશે એ સવાલ સંતપુરુષને પૂછવાનું કારણ એક તે ઉપર કલ્પવામાં આવ્યું છે, તે એ હતું કે એવા મહાત્મા પુરુષો પાસેથી બરાબર જવાબ મળી શકે, પણ તે ઉપરાંત એક બીજું ખાસ મુદ્દાનું કારણ છે અને તે એ છે કે આવી અગત્યની બાબતમાં જેને તેને વાત શું કરવી અને કેટલી કરવી? જેઓથી દુઃખ મટવાને જરા પણ સંભવ નથી તેની પાસે આવી અંતરગતની બાબતમાં રેણુ રવાથી લાભ શું થવાને છે અને વાત પણ એક બે ચાર કહેવાની હોય તે ઠીક, હજારે વાત કહેવાની, હજારે પ્રકારના-અનંતા અનુભવ વિભાવદશામાં થયેલા તે સર્વ કહી સંભળાવવાને હવે વખત આવ્યા છે તે સંતપુરુષ વગર સાંભળે કેશુ? અને સાંભળીને વળી તેને ઉપાય કેણ બતાવે ? એ તે સદાગમ સાંભળનાર હોય અને પાસે પ્રજ્ઞાવિશાળ અને અગૃહીતસંકેતા બેઠેલા હોય ત્યાં આવી ભવ્ય પુરુષ સમક્ષ જ્યારે સંસારી જીવ અંતરગતની વાત કરે ત્યારે તેના અનુભવને ખ્યાલ આવે, ગૂંચને નિકાલ થાય અને હકીકતને પરસ્પર સંબંધ, કાર્યકારભાવ અને પરિણતિભાવ ખ્યાલમાં આવે જેથી દુ:ખ મટવાનું નથી તેઓ પાસે વાત કરવામાં કઈ પ્રકારનો લાભ નથી. અથવા મારા મનમાં અનેક પ્રકારની વાત કરવાની છે તે હે સંતો ! મારા સ્નેહીઓ મળે તો તેઓને કહું. દરેકની પાસે એવી વાતે કરવાથી લાભ શું? તેથી તે ઉલટા હલકા પડવાનું થાય છે, માટે તેઓ મને કયારે મળશે એ કહો. ઘરની વાત ઘરના માણસોને કહેવી એ જ ઉચિત છે, જ્યાં ત્યાં બબડ્યા કરવું એ ડાહ્યા માણસનું કામ નથી. આ અર્થ પણ સમીચીન છે. હે સંત ! મને અધીરજરૂપ વ્યાધિ થયો છે અને તેથી મને સ્થિરતા આવતી નથી, મન મુંઝાયા કરે છે અને એક સ્થાનકે ટકી શકતું નથી અને તેથી હું પણ અસ્તવ્યસ્તપણે રખડ્યા કરું છું. આ વ્યાધિ થયેલે માણસ તે કઈ કુશળ વૈદ્ય મળે તો જ જીવી શકે, નહિ તો તેના પ્રાણ જાય. જેમ કેઈ માણસને મીઠી પેશાબને અથવા મધુપ્રમેહને ભયંકર વ્યાધિ થયું હોય તેનું જ્યારે બહુ વિદ્વાન વૈદ્ય પાસે નિદાન કરાવવામાં આવેતેને ભેદ સમજવામાં આવે ત્યારે જ તેની દવા થવાથી તે વ્યાધિગ્રસ્ત માણસ જીવી શકે છે, કારણ નિદાન સારી રીતે થયા પછી ચિકિત્સા તે ગમે તે કરી શકે છે. આવી રીતે મને પણ અધીરજરૂપ મધુપ્રમેહ થયે છે તે હવે તે આનંદસમૂહ ભગવાન, શુદ્ધ નિરંજન દેવ, ચિદૂઘનાનંદસ્વરૂપ પરમાત્મારૂપ વૈદ્યને જે વેગ થાય અને તેઓ તેનું નિદાન કરે તે પછી યોગ્ય ચિકિત્સા કરતાં વ્યાધિનું જોર નરમ પડે. હે નાથ ! મારે વ્યાધિ તપાસી, તેનું નિદાન કરી મને સ્વાશ્ય પ્રાપ્ત થાય તેમ કરો, આવા મધુપ્રમેહ જેવા * આ સર્વ પા “ ઉપમિતિભવપ્રપંચ કથા” ગ્રન્થમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ ચિતર્યા છે, તેના સંબંધમાં ત્યાં અનેક હકીકત અતિ માર્મિક અને વિચારવાલાયક રીતે બતાવી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી આન’ઘનજીનાં પદ્મા વ્યાધિની વાત મારાથી જેને તેને કહી શકાય તેમ નથી. આપ કુશળ વૈદ્ય છે, મારા વ્યાધિ લાંબા વખતને ( chronic disease ) છે અને જો આપ મારા કેસ હાથમાં લઇ મારા વ્યાધિનું નિદાન કરી આપી મને વ્યાધિથી છેડાવશે. તે જ મારે નિસ્તાર થશે. આવી વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં આપને હું કેટલી વાત કરું ? મારા સગાસ્નેહી મને મળે તે તેઓની સાથે બેસી જરા આનંદ મેળવું. હે નાથ ! એ મારા સગાસ્નેહીએ મને ક્યારે મળશે એ હવે આપ કૃપા કરીને કહેા, હાલ તે હું તેની જ ઝંખના કરું છું, તેની જ જપમાળા ફેરવુ છું અને તમે મને મારા આ મોટા દુઃખમાંથી છોડાવી શકશે. એવી દૃઢ ભાવના વિશ્વાસપૂર્વક રાખું છું. કાઈ સાબરની પછવાડે શિકારી કૂતરાઓ લાગ્યા હોય, જંગલમાં પૂર્ણ જોરથી દોડીને સાબર થાકી ગયુ. હાય અને પાણીની શેાધ કરતું હાય તે વખતે તેને ગમે તેટલે ખારાક આપવામાં આવશે તે તેથી તેને શાંતિ થશે નહિં, એને સુંદર સાવર પ્રાપ્ત થતાં તે પાણી પીને પાતાની તૃષા મટાડશે અને ત્યારે જ તેના જીવને શાંતિ મળશે; અથવા એક ખાળક મુંબઇની બજારમાં તેની માથી છૂટુ પડી ગયું હોય તેને ગમે તેટલાં રમકડાં આપશે, ખાવાનું અપાવશેા કે પ્રેમથી ખેલાવશે પણ તે કર્દિ સતાષ પામશે નહિં, તે તા પેાતાની માને મેલાવ્યા કરશે અને તે તેને મળશે ત્યારે જ તેના મનમાં શાંતિ થશે. આવી રીતે જ્યારે આપણા મનમાં પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની તૃષા ઉત્પન્ન થશે ત્યારે તરસ્યા સાબરની પેઠે અથવા માથી વિખૂટા પડેલા બાળકની પેઠે અન્ય વસ્તુ કઢિ આનંદ આપી શકશે નહિ. આવા પ્રકારની તૃષા થાય ત્યારે મન તે પાછળ કેવી રીતે લાગી જાય છે તે અરણ્યમાં મુસાફરી કરતી વખત સખ્ત ઉનાળામાં અપેારે તૃષા લાગે ત્યારે પાણી માટે મુસાફરને કેવી ઝ ંખના થાય છે તેના અનુભવ કરનાર વિચારી શકશે. હે પ્રભુ ! મારા નાથ ! મને હવે સ્વજનાને મળવાની ઇચ્છા થઇ છે અને પરમાત્મભાવ પ્રગટ કરવાની તૃષા લાગી છે તે ગમે તેમ કરીને છીપે એમ કરે. હું આપને ખાત્રીથી કહું છું કે જ્યાં સુધી મારી તૃષા છીપશે નહિ ત્યાં સુધી મને કોઇ ઠેકાણે ચેન પડશે નહિ, પ૬ છવીસમું ( રાગ-આશાવરી ) अवधू क्या मागुं गुनहीना, वे गुनगनन प्रवीना. अवधू० गाय न जानुं बजाय न जानुं, न जानुं सुरभेवा; रीझ न जानुं रीझाय न जानुं न जानुं पदसेवा. अवधू० १ ૧ અવધૂ=અખંડ સ્વરૂપ ભગવાન્ અથવા ચેતન. ગુનહીન=જેનામાં ચુણા નથી અથવા હીન આચારે છે તેવા હું. ગુનગનન=ગુણની ગણતરી, ગણિત. પ્રવીના=પ્રવીણ, હુશિયાર. બજાય=ભજવવું અથવા અાવવું. સુરભેવા=સુરના ભેદ. રીઝાય=અન્યને રીઝવવું, પ્રસન્ન કરવા. પદ્મસેવા=સ્વરૂપની સેવા. Page #295 -------------------------------------------------------------------------- ________________ છવીસમું પદ ૨૮૫ હે અખંડ સ્વરૂપ ભગવાન્ ! હું ગુણથી રહિત તે (તમારી પાસે) શું માગું ? (તે માગનાર તે) ગુણની ગણતરીમાં પ્રવીણ હોય છે. હું તે ગાઈ જાણતો નથી, બજાવી જાણતો નથી તેમ જ સુરના ભેદ જાણતો નથી; તેમ જ વળી રીઝી જાણતું નથી અને રીઝાઈ પણ જાણતા નથી તથા સ્વરૂપસેવા પણ જાણતો નથી. (ત્યારે હું શું માગું? શા હકે માગું? કેવી રીતે મારું?” ભાવ—સિદ્ધ પરમાત્માની પ્રાર્થના કરતાં શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કેમારા નાથ ! આપનામાં સર્વ ગુણે પ્રગટ થયા છે અને હું તો હજુ સુધી બાહ્યાત્મા જેવા રૂપે વતું છું. મને આપની કૃપાથી સહજ અંતરાત્મપણાને લક્ષ્ય થયે છે પણ હું હજુ સર્વથા ગુણહીન છું, ગુણરહિત છું, મારામાં વાસ્તવિક રીતે એક પણ ગુણ નથી, મારે હજુ બધું કાર્ય બાકીમાં છે અને મારી પાસે કાંઈ નથી. આ ગુણહીન હું આપની પાસે શું માગું? શા હક માગું? કેવી રીતે માગું? હે પરમાત્મા ! મારે આપની પાસે બક્ષીસની માગણી કરવી છે પણ હું કેવી રીતે માગણી કરું ? પ્રથમ તે જે માગનાર હોય છે તે શું માગે છે તેની તેના મનમાં ગણતરી હોય છે, તેને ખ્યાલ સ્પષ્ટ હોય છે અને તેની માગણી અમુક મર્યાદામાં હોય છે. હું તે મારું સ્વરૂપે પ્રગટ થાય અને મને આપનું પદ મળે એવી મેટી બક્ષીસની યાચના કરવા તત્પર થયો છું, પણ આપનામાં ગુણે કેટલા છે, મારા સ્વરૂપમાં શી મહત્તા છે અને કેટલી મહત્તા છે તે ગણવાની તો હજી મારામાં હશિયારી આવી નથી; સંક્ષેપમાં કહું તે મારામાં કઈ કઈ વાતની અલ્પાંશતા છે તે પણ હું હજુ સ્પષ્ટ રીતે સમજી શક્તા નથી, મારે શેને ખપ છે તેનું મને ભાન નથી, મારે તે માગવાનું પણ બાકીમાં છે અને શું માગવાનું છે તેને નિર્ણય કરવાને પણ બાકીમાં છે, ત્યારે મારે માગવું શું? વાસ્તવિક હકીકત એવી છે કે-કઈ કઈ વાર સિદ્ધદશામાં સુખ છે એવી હકીકત સાંભળીને આ જીવને તે મેળવવાની ઈચ્છા થાય છે પણ ત્યાં વાસ્તવિક સુખ શું છે અને અહીંનાં માની લીધેલાં સુખ અને ત્યાંનાં અપ્રતિપાતી સુખ વચ્ચે કેટલું અંતર છે, શો તફાવત છે અને પ્રકારભેદ કેટલું છે એ તે સમજતો નથી. આથી તેને શું માગવું એને ખ્યાલ આવી શકતું નથી. હવે પિતે કેવી રીતે ગુણહીન છે અને પોતાને માગતાં કેવી રીતે આવડતું નથી તે બન્નેને હકીક્ત સાથે બતાવે છે. હે પરમાત્મા ! મારા નાથ ! તમારામાં અનંત ગુણે છે એમ મેં સાંભળ્યું છે પણ તે મને ગાતાં આવડતા નથી, તમારા ગુણો અમુક પ્રકારથી ગાઈ શકાય છે એમ પણ જાણતા નથી અને ગુણે કયા કયા છે તે પણ જાણતા નથી. આથી ગાયન કરી તમારા ગુણે માગી શકું તે મારા સંબંધમાં હાલની અવસ્થાની અપેક્ષાએ બની શકે તેમ નથી. વળી તમારા ગુણ હું ભજવી શકું તેમ નથી. ગીતની સાથે જેમ વાજિંત્ર શેભે તેમ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી આનંદઘનજીનાં પદ તમારા ગુણેને હું શોભાવી શકો નથી. મને ગાઈને અને વગાડીને તમારા ગુણનું કીર્તન કરતાં આવડતું નથી. પિતાને ગાયનકળા આવડતી હોય અથવા વાઘકળા આવડતી હોય તે ગુણનું અવતરણ કરી તેમાં એકાગ્રતા કરાય છે અને પછી “અનંત ગીય વાઈએ” ગીત વાજિંત્રમાં અનંતગણું ફળ કહ્યું છે, એ વાત સિદ્ધ થાય. આ તે તે પણ આવડતું નથી અને ગુણ કયા છે તેનું ખરું ભાન પણ નથી તેથી શું માંગું? કેમ માગું? વળી આટલાથી પણ અટકતું નથી, પણ હું તે સુરના ભેદ પણ જાણતું નથી. અમુક સુર ખરજ (વડજ) છે, કે પંચમ છે, કે ગાંધાર છે, પૈવત છે કે નિષાદ છે તે પણ હું જાણત નથી. સુરના જ્ઞાન વગર ગુણગાન થઈ શકે નહિ એ સુપ્રસિદ્ધ હકીકત છે. આથી તાલ સુરના જ્ઞાન વગરને હું ગાઈ વજાડી ન જાણનાર અને સંગીતશાસ્ત્રથી અનભિજ્ઞ તમારા પાસે શું માગણી કરું અને શેની માગણી કરું ? અહીં ગુણયાચનામાં સંગીત કેટલું મહત્વનું પદ ધરાવે છે એ શ્રીઆનંદઘનજી મહારાજ જેવાની દશાએ પહોંચેલાના વિચારોથી ખાસ મનન કરવા ગ્ય વિષય થઈ પડે છે પણ તે બાબત વિચાર કરતાં મૂળ વિષયથી દૂર જવાનું થઈ જાય છે, વાત એટલી જ છે કે તાલ, સુર સાથે સંગીત ચાલતું હોય ત્યારે તેના જ્ઞાનવાળાને તેમાં રસ એવો પડે છે કે તેમાં એકાગ્રતા થઈ જાય છે અને કઈ વાર એ એવી ઉદાત્ત અવસ્થા અનુભવી શકે છે કે તેને મહાલાભ પ્રાપ્ત થઈ જાય છે. હે નાથ ! ઉપરાંત કેઈની સાથે રીઝી કેમ પડાય તે પણ હું જાણતા નથી અથવા તે રીઝ કેને કહે છે તે પણ હું જાણતો નથી અને બીજાને રીઝાવી કેમ શકાય તે પણ મને આવડતું નથી. અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવાની જે રીતે તે રીઝ કહેવાય છે, પિતે તે વખતે જે કાર્ય કરે છે તે રીઝ કહેવાય છે અને સામાને પિતાના તરફ આકર્ષવાનું કાર્ય તે રીઝામણ કહેવાય છે. પ્રભુને અથવા પતિને રીઝવવા હાવભાવ, ગીત, નૃત્ય, પ્રિય વચન વિગેરે અનેક આવિર્ભા કરવામાં આવે છે અને તેથી તે રીઝાય છે, પણ હે પરમાત્મા! આવા પ્રકારની રીઝ અને રીઝામણ જેને અન્યાશ્રય છે તે બન્નેમાંથી એક પણ મને આવડતાં નથી. આપની રીઝ રીઝામણ જાણતું નથી એટલેથી જ અટકતું નથી પણ આપના નિરંજન પદની સેવા કેમ કરવી? કેવી રીતે કરવી? શું સાધનથી કરવી અને તેમ કરીને તમારું પદ કેવી રીતે માગવું ? તે પણ જાણતા નથી. આપના ચરણકમળની સેવા કરતાં આવડતી નથી, નહિ તે મારી આ દશા હોય નહિ. હે નાથ ! આ પ્રમાણે સ્થિતિ છે ત્યારે હવે મારે આપની પાસે શું માગવું? કેમ માગવું? અને કેવી રીતે માગવું? મને આપની પાસે યાચના કરતાં પણ આવડતી નથી. * ટબમાં વજાવવાનો અર્થ અનાહત અંતર્ધ્વનિરૂપ વાજિંત્ર કરે છે. મતલબ તે વાજિંત્રોના સુર-સમાધિ આદિના ભેદોને જાણતા નથી. આ ભાવ પણ સારો છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ છવીસમું પદ ૨૮૭ અથવા હે નાથ ! હું આપની પાસે તે સંગીતવિદ્યા માગું કે વાઘવિઘા માગું કે સ્વરજ્ઞાન માગું? આવાં સાધને પણ મને આવડતાં નથી ત્યારે મારે તે આપની પાસે ગુણની માગણી કરવી કે ગુણપ્રાપ્તિનાં સાધનોની માગણી કરવી ? અને મારે ગુણે માગવા તે તે કેવી રીતે માગવા? નીચેની દરેક ગાથાને આવી રીતે પણ અર્થ થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું. वेद न जानुं *किताब न जानु, जाणुं न लक्षण छंदा; તરવા વિવાદ ન નાનું, ન જ્ઞાનું વિધા. વપૂ૦ ૨ “હું વેદ જાણતા નથી, કિતાબ જાણતું નથી, કવિતાનાં લક્ષણ અને છંદ જાતે નથી; તર્કવાદ અને વિવાદ જાણતા નથી તેમ જ કવિત્વકળા જાણતો નથી.” ભાવ-વળી હે નાથ ! સૂર્ય, અગ્નિ અને ચંદ્રથી ઉદ્વરેલા સામ, યજુર અને ઋગવેદ અને ત્રણેથી ઉદ્ધરલે અથર્વ એ ચાર વેદ શ્રીવ્યાસજીએ વિભક્ત કરેલા છે તેમાંથી એક પણ હું જાણતો નથી. હિન્દુ ધર્મશાસ્ત્રને મૂળ પાયે વેદ છે. એની કૃતિના જુદા જુદા અર્થ કરીને અદ્વૈતવાદી આદિ અનેક દર્શને ઉત્પન્ન થયાં છે અને તે એક નયને આશ્રયીને થયેલાં છે. આત્મજ્ઞાન જેને વાસ્તવિક રીતે મેળવવું હોય તેણે પરસ્પર નયાપેક્ષી જ્ઞાનને સારી રીતે સમજવું જોઈએ, કારણ કે અન્ય દર્શનના મૂલભૂત ન વીતરાગ દર્શનનાં અંગ છે. ફક્ત તેઓનું અવધારણ નકામું છે તેથી જ્યાં સુધી એનું જ્ઞાન બરાબર ન થાય ત્યાં સુધી કોઈ વખત એકાંત શ્રદ્ધા થવાથ શુદ્ધ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જવાય છે અને આત્મિક જ્ઞાન પણ અપૂર્ણ રહે છે. આથી વેદમાં શું કહ્યું છે અને તેને અન્ય દર્શનકારે સ્વમતમાં કેવી એક પક્ષદૃષ્ટિથી ખેંચી ગયા છે તે સમજવા યોગ્ય છે. તદુપરાંત પરસ્પરાપેક્ષાવાળા નયસમુદાયના પ્રમાણજ્ઞાનવાનું સમ્યગ્દષ્ટિને ગમે તે ધર્મપુસ્તક લાભ કરનાર થાય છે તે પ્રતીત થાય તેવી હકીકત છે. હે નાથ ! આ ચાર વેદમાંથી એક વેદ પણ હું જાણતો નથી. અથવા વેદ એટલે સ્વરૂપજ્ઞાન એ અર્થ લઈએ તે મને આપના યથાર્થ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન પણ નથી. તે જ પ્રમાણે હે પરમાત્મા ! મને મુસલમાનોનું પવિત્ર ધર્મશાસ્ત્ર કુરાને શરીફ છે તેનું પણ જ્ઞાન નથી. સમુદ્ર જેવા વિશાળ જૈન દર્શનમાં સર્વ દર્શનસરિતાઓ આવી મળે છે અને વિશિષ્ટ બેધવાળાને સર્વ ગ્રન્થમાંથી સાર તુલ્ય રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર–સમયજ્ઞાન થવાથી તેનું અસત્ સ્વરૂપ ભા સમાન થાય ને તેથી જ ઘણે ઊંચે દરજે સત્યની ઉપર રાગ થાય અગર વ્યતિરેક દષ્ટાને માટે તેની જરૂર પડે ને તેથી સ્વમત * કિતાબને બદલે “કહેબ” પાઠ બે પ્રતમાં છે. ર વેદ ચાર વેદ, સ્વરૂપજ્ઞાન, કિતાબ=કુરાન, બક્ષીસ. છંદ પિંગળ, સ્વભાવ, તરકવાદ=ન્યાયશાસ્ત્ર, વિવાદ ઉત્તર પ્રતિઉત્તર કવિફંદા કવિત્વકળા, નવી નવી રચના. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી આનાનજીનાં પદ્મા સિદ્ધ થાય. તદપેક્ષયા આત્મિક જ્ઞાન પૂર્ણ કરવા કુરાન, માઇબલ, અવસ્થા વગેરે સવ ધર્મ ગ્રન્થા વાંચી-વિચારી દૃષ્ટિબિંદુ સમજવા આત્મજ્ઞાનીનું પરમ લક્ષ્ય હાય છે. અથવા કિતાબ એટલે બક્ષીસ એ અર્થ લઈએ તે આપની બક્ષીસ કેવી હાય? આપની કૃપા કેમ મળે અને કેવી રીતે મળે ? તે પશુ હું જાણુતા નથી. * હે નાથ ! હું પિંગલનાં લક્ષણા પણ જાણતા નથી કે આવા અક્ષરસયાગથી અમુક વૃત્ત થાય કે આ છંદ માત્રામેળના છે કે એમાં અમુક ગણા આવે છે. વળી ક્યા વૃત્તો સમ છે, ક્યા વિષમ છે વિગેરે લક્ષણા મને આવડતાં નથી કે કવિતા કરીને આપની પાસે ગુણુયાચના કરું, પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કાય; વળી વ્યાકરણ વિના વન્દે, વાણી વમળ ન હેાય ' એ સ્પષ્ટા છે. અથવા છંદ એટલે મનુષ્યામાં વિચિત્ર સ્વભાવના આવિર્ભાવા હાય છે તે હું ખરાબર સમજતા નથી. તેનાં લક્ષણા મારા ધ્યાનમાં નથી અને તેથી તેઓ વિભાવદશામાં પણ કેવી રીતે ગુણ સાથે વર્તે છે તે મારા ખ્યાલમાં નથી. આવી રીતની હકીકત હાવાથી હું આપની પાસે કેવી રીતે ગુણુની યાચના કરું અથવા ક્યા ગુણાની યાચના કરું તે હું સમજતા નથી. વસ્તુની ઘટના હેતુપણાના જ્ઞાનપૂર્વક કરવી તેનુ નામ તર્ક કહેવાય છે. અહીં ધૂમાડો દેખાય છે તે તેમાં અગ્નિ હાવા જોઇએ, કારણ ધૂમાડા અગ્નિનું કાર્ય છે વિગેરે તક કહેવાય છે. તેને અંગે દ્રવ્ય ગુણુ પર્યાયનું જ્ઞાન અને સાથે પ્રમાણ, નય અને ભગસ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે અપેક્ષા વગેરે સમજવાથી આત્માના અવ્યાંમાધપણા આદિના તર્ક વડે આત્મસ્વરૂપનું યથાર્થ લક્ષ્ય થાય છે. એ ઉપયાગની સ્ફુર્તિને તર્ક કહેવાય છે. વળી એક હકીકતને સ્થાપન કરતાં આચાર્ય અને શિષ્યના પરસ્પર પૂર્વ પક્ષ ઉત્તરપક્ષ થાય તે વાદ અને તેના ઉત્તર પ્રતિઉત્તર આપવા તે વિવાદ કહેવાય છે. કુતર્ક ઉઠાવી હેતુ અને પિરણામ વગરના વાદ કરવા તે પણ વિવાદ કહેવાય છે. આ તર્કવાદ અને વિવાદમાંથી હું કાંઇ જાણુતા નથી. આ તવાદ-વિવાદનુ શુષ્ક જ્ઞાન તત્ત્વજ્ઞાનના પાર પામવા માટે ઉપયોગી નથી, કારણ કે શુષ્ક વાદ્ય અને પ્રતિવાદ કરતાં કદ્ધિ પણ તત્ત્વને અંત પમા નથી, એમ ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં કહે છે, પણ હેત્વાભાસવાળી યુક્તિકુયુક્તિથી જ્યારે અન્ય કોઈ લક્ષ્યસ્થાન ઉડાવી દેવા યત્ન કરતા હાય અથવા શાસ્ત્રાનુભવસિદ્ધ વસ્તુની સ્થાપના કરવી હાય ત્યારે શ્રદ્ધામાં સ્થિર રહેવા માટે આ જ્ઞાનની જરૂર છે, કારણ કે તેથી આક્ષેપ કરનાર કે શ્રોતા કઈ જગ્યાએ સ્ખલના કરે છે તે સમજાઈ જાય છે તથા સમજાવી શકાય છે. યથાસ્થિત તર્કના નિયમ પ્રમાણે ચર્ચા કરવી તે વાદ અને વિપરીત વાદ કરવા તે વિવાદ, આમાંનુ હે પરમાત્મા ! હું કાંઈ જાણતા નથી. વળી હું પ્રભુ ! હું કવિનું ચાતુર્ય અથવા તેની કળા જાણતા નથી. નવીન કાવ્યે બનાવવામાં અલંકારના ભેદો, રસના વિસાવા, અનુભાવા, સ્થાયી ભાવા અને તેના વિભેદે જાણવા જોઇએ એ સંતું મને જ્ઞાન નથી કે જેથી હું તમારી કવિતા બનાવી તમારા Page #299 -------------------------------------------------------------------------- ________________ છવીસમું પદ ૨૮૯ ગુણનું ગાન કરું, તમારા ગુણોનું કાવ્ય બનાવું અને તદ્દદ્વારા તમારા ગુણોની યાચના કરું. આ પ્રમાણે મારી સ્થિતિ છે તેથી હે પ્રભુ ! હું તે આપની પાસે હજુ આ જ્ઞાન, વિજ્ઞાન કે જે આત્મજ્ઞાન કરવાનાં સાધન છે તે માનું કે આપના ગુણ માગું? હું તે કેવી રીતે માગું? શું માગું? ખરેખર ! હું મા ભ્રષ્ટ થયેલો છું. મને શું કરવું તેનું ભાન નથી. હે મારા નાથ ! મને આપ બરાબર માર્ગપ્રતીક્ષા કરો. जाप न जानुं जुवाब न जानु, न जानुं *कथवाता; भाव न जाणुं भगती न जाणुं, जानुं न सीरा ताता. अवधू० ३ આપને જાપ જાણતા નથી, (આપ સંબંધી પ્રશ્નને ) જવાબ પણ જાણતે. નથી, ( ઉત્તમ પુરુષ-મહાત્મા) કથિત આપની વાત જાણતા નથી; અથવા કથા-વાર્તા જાણતો નથી, રુચિ જાણતા નથી, ભક્તિ( ન ભેદ) જાણતા નથી અને શીતળ ગરમ શું છે તે પણ જાણ નથી.” ભાવ-નવકારવાળી આદિ સાધન હાથમાં લીધા વગર મુખેથી પ્રભુનામોચ્ચારણ કરવું તે શાબ્દ જાપ કહેવાય છે અને નવકારવાળીથી અથવા હૃદયમાં કમળ વિગેરેની કલ્પના કરી જાપ કરવો તે માનસ જાપ કહેવાય છે. જે આશ્રવભીતિપૂર્વક ગજ્ઞાન યથાસ્થિત ન થયું હોય તે શેડ વખત જાપ કર્યા પછી પાછું મન ભ્રમિત થઈ જાય છે. જયારે પ્રભુના પદની લય લાગે છે ત્યારે અંતરદવનિ–અજપાજાપ-હંસેહનો અખલિત ઉરચાર ઉઠે છે અને તેનું બરાબર જ્ઞાન ન હોય તો તેમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પણ થાય છે. પ્રાણાયામ વિગેરે તેટલા માટે કાળજ્ઞાન અને શરીરસ્વાથ્ય માટે જ ઉપગના છે એમ શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના પાંચમા પ્રકાશની શરૂઆતમાં કહે છે. એ બાબતને જેને નાદ લાગેલ હોય છે તે કોઈક વાર આત્મસ્વરૂપ જોવાને ભ્રમમાં પડી જાય છે, તેથી ગમાર્ગના સંપ્રદાયી જ્ઞાન વગર જાપમાં હું ઉતરી શકતો નથી. અને હે નાથ ! આપનું સ્વરૂપ માનસ પ્રત્યક્ષ પણ થતું નથી અને જ્યાં સુધી પરમાત્માને માનસિક સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ગમે તેટલો જાપ કરવામાં આવે તો તેનો પરમાત્મદશાપ્રાપ્તિના લક્ષ્યાર્થીને અંગે કાંઈ પણ ઉપયોગ નથી એ સારી રીતે સમજી શકાય તેવી હકીકત છે. વળી અન્ય કઈ મને પૂછે કે–પરમાત્મા કેવા છે? તે આપના સાક્ષાત્ સ્વરૂપનું મને * કવિવાતા એ પાઠાંતર કવચિત છે પણ બીજી ગાથાના છેલ્લા ચરણમાં તે વાત આવી ગઇ છે તેથી અત્ર ઉપરનો પાઠ સમીચીન ગણે છે. “કર વાતો' એવો પાઠ છે, તેનો અર્થ કરી જાણતું નથી” એમ થાય છે. ૩ જાપસ્મરણશક્તિ. જુવાબ=જવાબ. કથવાતા ( ઉત્તમ જન) કથિત વા=માર્ગો, કથા અને વાત. ભાવ=રુચિ, પ્રણામ. ભગતીભક્તિ. સીરા તાતા ટાઢા ઉના, ૩૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી આનંદઘનજીનાં પદે દર્શન થયેલું ન હોવાથી હું કાંઈ જવાબ પણ આપી શકતો નથી. એ જવાબ કોઈ સાધારણ પ્રશ્નને જવાબ નથી કે તેમાં ગેટે ચાલે. આથી આપના સંબંધી પ્રશ્ન પૂછનારને સંતોષ થાય તે જવાબ હું આપી શકતું નથી. વાત તે ઘણી કરું છું પણ મુદ્દાને એક પણ સંતોષકારક જવાબ મુદ્દાસર આપી શક્તો નથી. તેવી જ રીતે મહાત્મા પુરુએ આપને સેવવાના ક્યા કયા માર્ગ બતાવ્યા છે ? કેવી વિધિ બતાવી છે ? તેની વાતો પણ હું બરાબર જાણતા નથી. મારા સાંભળવામાં આવ્યું છે કે આપને સેવવા માટે–આ૫ના ગુણે પ્રકટ કરવા માટે શાસ્ત્રકાર અનેક વાતો કરી ગયા છે, પણ હું તેમાંનું કાંઈ જાણતું નથી, અથવા જાણું છું તે બહુ ઉપર ઉપરથી તદ્દન સાધારણ રીતે જાણું છું અને વાસ્તવિક રીતે તે તે વાત જાણવાનું જાણપણું કહેવાય એવું મારામાં છે જ નહિ. આપના ગુણોની કે આપની આવા પ્રકારની અન્યકથિત વાતો પણ હું કરી શકતા નથી ત્યારે આપ સાક્ષાત્ મળે તે હું આપને ઓળખી શકીશ કે નહિ તે પણ અક્કસ છે અને આપ મળશે ત્યારે હું આપની પાસે સમજ્યા વગર શું માગીશ? હે પ્રભુ ! આવી મારી સ્થિતિ છે. વળી હે પ્રભુ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. ‘ચિત્તપ્રસનને રે પૂજનફળ કહ્યું રે” એમાં શું રહસ્ય છે તે હું સમજતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈ હોય, એ અપૂર્વ વિલાસ થઈ ગયું હોય, એવી અપૂર્વ આત્મતિનું દિવ્ય દર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કારણ એ ભક્તિ માટે કેવા પ્રકારને ભાવ જોઈએ, કેવી ઊંચા પ્રકારની રુચિ જોઈએ, કેવી દઢ સહણ જોઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી એ જ હોવું જોઈએ. “ભાવ વિના દાનાદિકા, જાણ અલુણે ધાન; ભાવરસાંગ મળ્યા થકી, ગુટે કર્મ નિદાન” એ વાત સત્ય હશે એમ મને જણાય છે, કારણ કે અનેક રીતે મેં ક્રિયા કરી હશે પણ શરમાત્ સિવાય પ્રસિFસ્ટરિત ન માવશ્વા : ભાવશૂન્ય-નિરાદરપણે અથવા અન્યત્ર ચિત્ત કરી હશે તેથી આપને સાક્ષાત્કાર કદિ થયે નથી. હું તો એથે ભક્તિ કરતો હતો પણ મને પણ બેધ નહોતું કે આપની ભક્તિ પુષ્પ, ચંદનથી થાય કે ગુણાનુકીર્તનથી થાય કે ખમાસમણાં દેવાથી થાય કે રાગ કાઢીને સ્તવન બોલવાથી થાય કે ઘંટ વગાડવાથી થાય. આવી રીતે ભક્તિનું સ્વરૂપ, તેના ભેદ-વિભેદ સમજ્યા વગર અને તેની સાથે ભાવરસાંગ મેળવ્યા વગર કરેલી સર્વ ભક્તિ આત્માદ્ધિને ઉત્પન્ન કરનાર ન થવાથી વિફળ ગઈ એમ જણાય છે. વિવેકપૂર્વક દશ ત્રિક, પાંચ અભિગમ સાચવીને, આશાતના ટાળીને પ્રભુસ્વરૂપ ઓળખી પ્રેમથી, સ્નેહથી, એકાગ્રતાથી એક વખત આપની ખરી ભક્તિ થાય તે મારા ભવના ફેરા મટી જાય એમ સાંભળ્યું છે, પણ મને હજુ તે આવડતું નથી, ત્યારે હે નાથ ! આપને શું કહું? આપની પાસે શું માગું? કેવી રીતે માગું? Page #301 -------------------------------------------------------------------------- ________________ છવીસમું પદ ૨૯૧ હે નાથ ! ટૂંકામાં કહું તે હું આપને વાસ્તવિક રીતે એળખતા જ નથી. આપના સ્વરૂપનું મને ભાન નથી. અરે ! આપ ટાઢા છે કે ઉના છે, શીતળ છે કે ગરમ છે તે પણ હું જાણતા નથી. મતલબ આપને વણુ, ગંધ, રસ, સ્પર્શાદિ છે કે નહિ તેનું પણુ મને જ્ઞાન નથી, તમે નિર ંજન નિરાકાર છે કે ગરમ ઠંડા છે તે પણ હું જાણુતા નથી તેથી આપની પાસે હું શું માશુ' ? અથવા આત્માનેા કર્માંતાપ મટાડી દઈ તેને શીતળ કરે એવાં હિતકાર્યાં ક્યા છે તે હું જાણતા નથી તેમજ આત્મ અહિત કરનાર પ્રાણાતિ પાતાદિ આશ્રવ છે તેને પણ હું જાણુતા નથી. મતલબ આત્માને શીતળ અથવા ગરમ બનાવનાર પદાર્થાંના મને વિવેક હજી થયા નથી. મારા પ્રભુ ! મારા અંતર્યામી ! મારી આવી સ્થિતિ છે તેથી આપની પાસે હું કેવી રીતે અને શેની યાચના કરું તે હજી હું વ્યક્ત રીતે મારા મનમાં સમજતેા નથી. નાથ ! ગુણુડ્ડીન તરફ દયા કરે, કુપા કરા, ષ્ટિ નાખા. આ ग्यान न जानुं विग्यान न जानुं, न जानुं भजनामा (न जानुं पदनामा ); आनंदघन प्रभुके घरद्वारें, रटन करूं गुणधामा. अवधू० ४ “ મારામાં યથાસ્થિત વસ્તુગ્રાહી ઉપયાગ નથી, વિશિષ્ટ કળા હું જાણતા નથી અને આપનાં ભજનો કરવાની રીતિ હું જાણતા નથી અથવા તેા નિરંજન પદ્મનાં નામે મને આવડતાં નથી; આથી હું તેા આનંદસમૃદ્ધ પરમાત્માના મંદિરના દ્વાર પાસે ભમ્યા કરું છું અથવા દ્વાર પાસે ઊભા રહી પ્રભુનુ રટણ કરું છું જે રટણ ગુણેાના ધામ(સ્થાન)રૂપ છે. ” ભાવ—હે નાથ ! મારામાં યથાસ્થિત વસ્તુગ્રાહી ઉપયાગ નથી કે જેથી પ્રત્યક્ષ ઉપયોગથી આપનાં દર્શન કરું, આપના ગુણુની પ્રતીતિ કરૂં અથવા તેા પરાક્ષ ઉપયાગથી મતિશ્રુતદ્વારા આપનાં દર્શન કરું. સામાન્ય ઉપયોગથી આપનું ખરાખર જ્ઞાન થતું નથી અને તેથી વારંવાર માગ પરિભ્રષ્ટ થયા કરું છું. જે વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે તેનું મને સર્વાંશે જ્ઞાન નથી તેથી હું તેને કેવી રીતે સ્પષ્ટ-વ્યકત કરું? તેમ જ હું નાથ! મારામાં કોઈ ખાસ કળા પણ નથી કે જેથી તદ્વ્રારા આપને એળખું. ચિત્રકળા, લેખકળા, વાદ્યકળા, શિલ્પકળા એ સવ વિજ્ઞાન કહેવાય છે. જો મને ચિત્રકળા આવડતી હોય તે આપનુ ચિત્રામણુ કરી આપને વ્યક્ત કરું, આપના ગુણગ્રામ લખતાં આવડતા ાય તે તેમ કરી આપને ઓળખું, એવી રીતે સ કળા માટે સમજવું; પણ મને તે એ કામને ઉપયાગી થાય તેવી એક પણ કળા આવડતી નથી ત્યારે મારે આપની પાસે શું મુખ લઇને માગવુ ? અથવા જ્ઞાન એટલે સામાન્ય દર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ ૪ યાન=વિશિષ્ટ વસ્તુગ્રાહી ઉપયોગ અથવા સામાન્ય દર્શન. વિગ્યાન=કળા, અથવા વિશેષ દન. ભજનામા=ભજન કરવાની રીતિ. પ=નિરંજન ૫૬. દ્વારે=આંગણામાં, બારણામાં. રટન કરું=ભમું, જપુ. ગુણધામા ગુણેાનું સ્થાન, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી આનંદઘનજીનાં પદો દર્શન એ પણ અર્થ થઈ શકે, પણ તે કરતાં પદના ભાવ સાથે ઉપર લખ્યો તે અર્થ વધારે બંધબેસતો આવે છે. જ્ઞાન એટલે ગુરુદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન એ અર્થ ટબાકાર કરે છે તે પણ પ્રસ્તુત વિષયને અનુરૂપ છે. વળી નિરંજન નાથનું ભજન આવી રીતે થાય છે તે પણ હું જાણતો નથી. મહાત્માના ભજનમાં એકતાન થઈ જવાથી છેવટે તન્મય–તકૂપ થઈ જવાય છે એવી વિશુદ્ધ ચિત્તવૃત્તિ કરતાં મને આવડતી નથી અને તે માટે ભજન ગુણગાન કરતાં પણ આવડતાં નથી. તેમજ પાઠાંતરે હે નાથ ! આપના પરમાત્મપદનાં અનેક નામ છે, હજારો કરડે અનંત નામે છે, દરેક ગુણ આપના નામ સાથે જોડી શકાય તેમ છે અને મારા સાંભળવા પ્રમાણે આપનામાં અનંત ગુણો છે, પણ તેનાં નામે પણ હું જાણતો નથી. એ નિરંજન પદનાં આટલાં નામે છે એમ જાણતો હોઉં તે તે પદનું રટણ કરી, તેને અર્થ વિચારી, તેનું સ્વરૂપ સમજું અને તેને જાપ કરું પરંતુ તે પણ હું જાણતો નથી. આવી રીતે હે નાથ ! હું ગાઈ બજાવી જાણતો નથી, આપને ઓળખતે નથી, કળાચાતુર્ય વગરનો છું, વરૂપના યથાસ્થિત બોધ વગરનો છું અને પરિણામધારા અને વલ્લાસથી ભક્તિભાવ રહિત છું. આવો હું ગુણહીન છું, ગુણની પીછાન વગરને છુ અને ગુણની ગણત્રી પણ કરી શકું તે નથી. ત્યારે હવે મારે શું માગવું? અને કેવી રીતે માગવું? મારે તે પ્રથમ પ્રભુપદ માગવું કે ગાયનવિદ્યા વિગેરે મારામાં નથી એ સર્વ માગવું. હે નાથ ! આ પ્રમાણે વિચાર કરતાં મારો પાર આવે તેમ જણાતું નથી, તેથી હું તે આનંદઘન પ્રભુના મંદિરના દ્વાર પાસે ઊભે રહીને આંટા મારું છું, મને અંદર પ્રવેશ કરવાને તે અધિકાર નથી, પણ બહાર પહેરો ભર્યા કરું છું અને અંદર દાખલ થવાની દઢ ઈચ્છા રાખ્યા કરું છું અથવા “મને મળે, મને મળે” એ પ્રમાણે આપનું રટણ કર્યા કરું છું, જાપ કર્યા કરું છું. આવી રીતે પ્રભુના દ્વાર પાસે રટણ કરવું એ પણ ગુણનું ધામ છે, ગુણપ્રાપ્તિનું કારણ છે એમ મેં સાંભળ્યું છે. જ્યારે મને અંદર પ્રવેશ કરવાનો અધિકાર નથી અને શું માગવું અને કેમ માગવું તે મને આવડતું નથી ત્યારે એક સ્થળ જ્ઞાન તરીકે મેં આ માર્ગ સ્વીકાર્યો છે કે–પ્રભુના મંદિર પાસે આંટા માર્યા કરવા અથવા તેમનું રટણ કર્યા કરવું. આવી રીતે દઢ ભાવનાથી એક વસ્તુને ઈરછતા ઈચ્છતા કેઈ દિવસ તેને એગ થઈ જશે, કારણ કે વસ્તુપ્રાપ્તિનો કાર્યક્રમ એ જ છે. શ્રીઆનંદઘનજી મહારાજના આખા પદનું રહસ્ય ઘણે ભાગે છેલ્લા પાદમાં હોય છે એ અત્ર પ્રત્યક્ષ જણાય છે. રટણ કરવાની બાબત કથિતાથ છે. પિતાની લઘુતા, ગુણહીનતા બતાવી પણ છેવટે માગવાનું શું છે તે બાબત વ્યક્ત થતી નથી, છતાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી દઢ ઈરછાને અંગે પ્રભુપદનું રટણ કરવાનો માર્ગ શોધી કાઢે છે. પ્રભુ નામનો જાપ કરતાં કરતાં તેને છેવટ ઓળખી શકાશે અને પછી તેને અને પિતાને અભેદભાવ સમજાતાં છેવટે મંદિરમાં પ્રવેશ થઈ શકશે તે તાવિક અર્થ પ્રાપ્ત થાય છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સત્તાવીસમું પદ જયારે પ્રભુ નામની આવી રટણ ચાલે છે ત્યારે સ્થળ વિષયકષાય તરફ વૃત્તિ જતી નથી, સંસારદશા તરફ ઉદાસીનતા થાય છે અને છેવટે પરમ વિશિષ્ટ ગુણાનુરાગ થતાં તે પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું ગુણરટણપણું એ મોક્ષનું ધામ છે, કારણ કે એ રટણ ચાલે છે ત્યારે મનમાં એક એવા પ્રકારની શાંતિ થાય છે અને સ્થળ વિષય તરફ એવી ત્યાજ્ય વૃત્તિ થાય છે કે મોક્ષધામમાં જે અખંડ શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેને અત્ર કાંઈક સાક્ષાત્કાર થાય છે. પદ સત્તાવીસમું રાગ-આશાવરી. अवधू राम राम जग गावे, विरला अलख लगावे. अवधू० मतवाला तो मतमें माता, मठवाला मठराता; जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता. अवधू. १ “હે નિરંજન ભગવાન ! જગતનાં પ્રાણીઓ રામ રામ મુખેથી ગાય છે, પણ અલક્ષ્ય સ્વરૂપને ઓળખનાર તે કઈક ભાગ્યશાળી જ હોય છે. જૂદા જૂદા મતવાળા પિતા પોતાના મતમાં મસ્ત હોય છે, મઠધારીઓ પિતાના મઠમાં આસક્ત હોય છે, જટાધારીઓ જટામાં, પાટધારીઓ પોતાની પાર્ટીમાં અને છત્રધારીઓ છત્રમાં ગરમ થઈ ગયેલા હોય છે. ” ભાવ–આ પદ શ્રી આનંદઘનજી મહારાજની ધર્મસહિષ્ણુતા બતાવે છે. એમની દૂધમાંથી પાણીને જુદું પાડવાની હંસબુદ્ધિ કેવા ઉત્તમ પ્રકારની હતી તે આ પદથી જણાઈ આવે છે. જે વૃત્તિ આ પદમાં બતાવી છે તેવી વૃત્તિ સામાન્ય થઈ જાય તે દુનિયામાં ધર્મને નામે જે અનેક ઝગડાઓ ઉત્પન્ન થાય છે તેને સુરતમાં અંત આવી જાય. મતનું રહસ્ય સમજ્યા વગર અભિમાનને લઈને જે સ્થિતિ અનેક મતની અને મતાવલંબીઓની થઈ ગઈ છે તેવી સ્થિતિ માટે જવાબદાર મનુષ્યએ આ પદ બહુ મનન કરી વિચારવા ગ્ય છે. આ મુદ્દા ઉપર છેવટે વિવેચન કરવાનું રાખી એ મેગી મહાત્મા અત્ર શું કહે છે તે પ્રથમ વિચારીએ. હે પ્રભુ! આ દુનિયાની શું સ્થિતિ થઈ છે તે આપને કહું છું, તે સાંભળે– દુનિયાનાં પ્રાણીઓ “રામ રામ” ગાયા કરે છે પણ રામ કેણ છે તે સમજતા નથી, ૧ જગ=જગત, દુનિયાના લોકે. વિરલા કેઈક, અલખ=એલેક, અલક્ષ્ય. લખાવે=જગાવે અથવા જાણે. મતવૈશેષિક, સાંખ્ય વિગેરે. માતા=મસ્ત. મશૃંગેરી, શારદાપીઠ વિગેરે મઠ. પટા=પાટ, શ્રીપૂજ્યની વિગેરે. છત=છત્ર. તાતા ગરમ, તપ્ત થઈ રહેલા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી આનંદઘનજીનાં પદો વિચારતા નથી, જાણવાની દરકાર કરતા નથી. તેઓ તો ગ્રાફના યંત્રવત્ દશરથ રાજાના પુત્ર રામનું નામ લઈ જાણે છે, પણ તે તિ રામઃ “નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ’ એ ભાવ જાણતા નથી તેમ વિચારતા પણ નથી. સ્વભાવ શું? વિભાવ શું ? નિજ સ્વભાવ શું? પરભાવ શું ? કોને પ્રાપ્ત થાય ? કેમ પ્રાપ્ત થાય? તેનું શું પરિણામ થાય? એને તેઓ ખ્યાલ, તેલ કે વિચાર કરતા નથી, માત્ર મુખેથી રામ રામ બેલી જાય છે. એ રામ શબ્દને કેટલે વિસ્તૃત અર્થ થઈ શકે છે અને પિતાને અને એ શબ્દને શું સંબંધ છે, પિતે તન્મય કયારે અને કેવી રીતે થઈ શકે તેમ છે તેને ઘણાખરા તે વિચાર જ કરતા નથી. કોઈ ભાગ્યશાળી પ્રાણું હોય છે તે જ રામ શબ્દમાં રહેલું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે, જાણી શકે છે. વાત એમ છે કે સામાન્ય વ્યવહારુ માણસે આવા સૂક્ષ્મ આત્મસ્વરૂપને ઓળખ્યા વગર રામ રામ પોપટની જેમ બેલ્યા કરે છે, જ્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જે અલક્ષ્ય છે તે તે કોઈક જ સમજે છે. (અથવા કોઈ કઈ પ્રાણીઓ અલખને જાગ્રત કરે છે, ઝળી, લંગેટી અને મૃગચર્મ લઈ અલેક અલેક કર્યા કરે છે, પણ અલેક શું છે તે સમજતા નથી. આ અર્થ કરવાને બદલે ઉપર બતાવ્યું તે અર્થ વધારે બંધબેસતા આવે છે. રામ રામ બેલી જનારા તેનું અલક્ષ્ય સ્વરૂપ જાણતા નથી, માત્ર વ્યવહારથી ઉચ્ચાર કર્યો જાય છે.) આવી રીતે લક્ષ્યાર્થ સ્પષ્ટ કર્યા વગર ઉચ્ચાર કર્યા કરે છે તેનું પરિણામ શું આવે છે તે હવે બતાવે છે. અત્ર રામ શબ્દ સંજ્ઞાસૂચક હોય એમ સમજાય છે. કેઈ કૃષ્ણ કૃષ્ણ કરતા હોય, કે ક્રાઈસ્ટને જતા હોય, કેઈ પિગંબરને ભજતા હોય, કેઈ જિનને આરાધતા હોય તે સર્વને અત્ર સમાવેશ કરવો એગ્ય ગણાશે. ખરી રીતે સ્વરૂપજ્ઞાન થવાને અંગે શું દશા થઈ છે તે વિચારવા યોગ્ય છે. બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક વિગેરે મતવાળાઓ પિતપોતાના મતમાં આસક્ત રહે છે, મસ્ત રહે છે અને અન્ય શું કહે છે તે સમજ્યા વગર, તેના નયની અપેક્ષા ધ્યાનમાં લીધા વગર, વગર સમજે તેના પર આક્ષેપ કરવા મંડી જાય છે અને પિતે સત્યસ્વરૂપ પરમાત્માના મુખમાંથી નીકળી પડ્યા છે એમ માનવા લાગી જાય છે, એટલું જ નહિ પણ અન્ય મતને હલકે પાડવામાં, તેઓની સાથે લડાઈ કરવામાં અને તેઓની નિંદા કરવામાં ધર્મ સમજે છે. પિતાના મનમાં એટલા છકી જાય છે કે પરમસહિષ્ણુતા શું છે તે તેઓના વિચારપથમાં પણ આવતું નથી. આવી જ રીતે મઠધારીઓ પિતાના મઠમાં આસક્ત થઈ જાય છે. તેઓની દષ્ટિ એટલી ટૂંકી થઈ જાય છે કે પિતાના મઠની બહાર સત્ય હોઈ શકે એમ તેઓના વિચારમાં પણ આવી શકતું નથી. શંકરાચાર્યના શૃંગેરીમઠ, શારદાપીઠ વિગેરે મઠે છે તેમ જ દુધરેજના મહંત, સ્વામીનારાયણના વડતાલ, ગઢડા વિગેરેના મઠ અને બીજા અનેક મઠો હોય છે. આ મઠને આશ્રય કરનારા અને તેમનો અનુયાયી વર્ગ ધર્મસર્વસ્વ પિતાના મઠમાં જ આવી ગયું હોય એમ માની લઈને ચાલે છે. ધર્મનું સત્ય સ્વરૂપ Page #305 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું પદ ૨૯૫ મઠની બહાર હોઈ શકે એમ તેઓના સ્વપ્નમાં પણ આવી શકતું નથી અને બીજા કેઈ અન્ય દષ્ટિબિંદુથી સ્વરૂપ બતાવે તે વિચાર કરવાની પણ દરકાર વગર તેને હડધૂત કરી નાખે છે. મઠમાં મગ્નપણું એટલી હદ સુધી થઈ જાય છે કે એક જ સરખી ધર્મવિચારણાવાળા પણુ બાજુના અન્ય મહંતના મઠનો તિરસ્કાર કરવામાં ધર્મ સમજે છે. એ મઠરાગથી ઉત્પન્ન થયેલું અભિમાનજન્ય ફળ છે જેને પ્રતીકાર બહુ મુશ્કેલ થઈ પડે છે. આવી જ રીતે હે નાથ ! જટાધારી ખાખી બાવાઓ પિતાની જટામાં ગરમ રહે છે, પાટધારી શ્રીપૂ વિગેરે અનેક મતાવલંબીઓ પિતાની પાટમાં જ આસક્ત રહે છે અથવા પાટધારી રાજાઓ પોતાની રાજ્યગાદી–પાટમાં મસ્ત રહે છે અને છત્રધારી દિવાન, સરસૂબા વિગેરે પિતાની છત્રમાં ગરમ રહે છે. એ જટા, પાટ અને છત્રની ગરમીમાં તેઓ એટલા અભિમાનને વશ રહે છે કે ધર્મનું તત્વ શું છે તે તેઓના સમજવામાં કદી પણું આવતું નથી. આટલા ઉપરથી એક વિચારશીલ મનુષ્ય તે ત્યાં સુધી કહી ગયા છે કે ધર્મરણ તારાં નિતં જુઠ્ઠાવાન્ ધમનું ખરું તત્ત્વ તે ગુફામાં ભંડારી દીધું છે. આ ગુફા તે કઈ સમજવી તે વિદ્વાને વિચારવાયોગ્ય છે. વિચારવાથી સમજાશે કે એ ગુફા તે અન્ય કઈ નહિ પણ મતરાગ (દણિરાગ) જવાથી વિશુદ્ધ થયેલ ચિત્તગુહા છે. આ પદ પર વધારે વિચાર કરવાથી એને આશય બરાબર ખ્યાલમાં આવશે. ઉપર ઉપરની હકીકતથી સંતોષ પામનારા અને તત્ત્વતત્વને વિચાર નહિ કરનારા ઉત્કાન્તિની કઈ અવસ્થામાં છે તે હવે વિચારીએ. ટબામાં આ ગાથાને અર્થે બહુ જૂદી રીતે કર્યો છે તે પણ ખાસ વિચારવા લાયક છે. ત્યાં લખે છે તેને ભાવ આ પ્રમાણે છેઃ–હે આનંદઘન આત્મા ! જગતના જી રામ રામ” એ જાપ કરે છે, એ શબ્દને રટે છે; પણ એને લઈને અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. રામને જ અલક્ષ્યપણે માની લઈ અલયના ઓળખાણની જરા પણ દરકાર કરતા નથી તેઓના મનમાં તે એમ જ છે કે પરમ પદાર્થરૂપ રામનું નામ અમારા હાથમાં આવ્યું છે, હવે અમારે કોઈ કાર્ય કરવાનું બાકી નથી. આ જેન લેકે માત્ર “જિન જિન” કરી રહ્યા છે પણ તેનું સ્વરૂપ સમજ્યા વગર તે ભૂલાવામાં પડ્યા છે; પરંતુ ઢોરા વરિયા લેકે બાહ્ય વસ્તુ ઉપર દૃષ્ટિ રાખનારા જ હોય છે, પણ અલક્ષ્ય સ્વરૂપ સમજવાવાળા તે લાખોમાં એક–એઈ સંતપુરુષ હોય છે. વળી વિષ્ણુમતધારી તેમ જ કબીર ફકીર પણ એમ જ કહે છે. લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ રામનું મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા. આવી રીતે રામ નામનું રટણ કરનાર જગવાસી જીવડાઓ અલખને લખી ન શકે; જેવી રીતે ગે નામ લેવાથી અશ્વત્વ વિશિષ્ટ અશ્વની ઓળખ શુ ન થાય તેમ. મઠવાસી એટલે આવેલા અભ્યાગતની મઠમાં પરિચર્યા કરનાર એવા મકવાસી મઠમાં માતા એટલે મગ્ન થઈ ગયા છે, તેમાં જ રક્ત થઈ ગયા છે. કેઈ વળી જટાને જ જગાવી રહ્યા છે, અંતસમયે સંન્યાસ ધારણ કરે એને જ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી આનઘનજીનાં પદ્મા સિદ્ધતાનું કારણુ માની રહ્યા છે, એ વગર સિદ્ધિ નથી એમ માની રહ્યા છે, કેાઈ જટા ધારવામાં જ સિદ્ધિ માની બેઠા છે. વળી કાઇક અતસમયે લાકડાના પટ્ટો ધાર્યા વિના સિદ્ધિ નથી એમ માનનારા છે. કેટલાક છતા એટલે પૃથ્વીને ધારણ કરવામાં-ક્ષત્રિયપણામાં એટલે ક્ષતપ્રહારથી શત્રુઓને હઠાવી ગરીબનુ રક્ષણુ કરવામાં સિદ્ધિ છે એમ માની બેઠા છે. રહસ્ય એ છે કે-રાજ્યમાં જે આસક્ત થયા છે તે રાજ્યપણામાં જ મગ્ન રહી તેમાં સિદ્ધિ માને છે. રાજ્ય વગર જગમાં નીતિ કોણ પ્રવર્તાવે અને ચોરાદિક દુષ્ટ જનાથી રક્ષણુ કાણુ કરે? એમ જણાવી રાજ્યથી જ સિદ્ધિ છે એમ માને છે. હવે એ જ દૃષ્ટિથી વિચાર આગળ ચલાવે છે. आगम पढि आगमधर थाके, मायाधारी छाके; दुनियादार दुनिसें लागे, दासा सब आशाके. अवधू० २ “ આગમના અભ્યાસ કરી આગમધારીએ થાકી ગયા છે, માયાવાદીએ ( પોતાના ) વિચારમાં છકી જાય છે અને દુનિયાના માણસા વ્યવહારકામાં લાગ્યા કરે છે આશાના દાસ છે એમ સમજવુ', એ સ "" ભાવ—જિનાગમના અભ્યાસીએ આગમને અભ્યાસ કરી કરીને થાકી જાય છે, પણ જો મતરાગથી મુક્ત થતા નથી તેા તેઓને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કદ્ધિ પણ થતા નથી. અથવા ઉપર જણાવેલા મહધારી, પટધારી, છત્રધારીઓને સમજાવવા માટે આગમધારીએ પ્રયત્ન કરીને થાકી જાય તે પણ તે કદિ સ્વરૂપ સમજવાના નથી; કારણ એ છે કે—સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા મહધારી વિગેરે ઇચ્છા જ કરતા નથી. તેઓ તે પેાતાના મઠમાં આસક્ત રહે છે, તેના ઉપર પેાતાના નિર્વાહ સમજે છે અને તેના અધ રાગમાં મસ્ત રહે છે, જ્યાં સત્ય સ્વરૂપ સમજવાની ઈચ્છા કે પ્રવૃત્તિ નથી ત્યાં ગમે તેટલા પ્રયાસ કે દલીલ કરવામાં આવે તે તે તદ્દન બીનઉપયોગી છે એ સમજાય તેવી હકીકત છે. આગમધારીને અંગે આ બન્ને અથ બરાબર મધબેસતા આવે છે. અથવા આગમધારીએ એટલે વેદાભ્યાસી એવા પણુ અથ થાય છે. તેઓ વેદના અભ્યાસ કરી કરીને થાકી જાય છે પણ અલક્ષ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થ કરવાના એક મુખ્ય નિયમ એ છે કે પ્રચલિત અર્થ ઘટી શકતા હાય ત્યાં સુધી ખેંચીને અન્ય અર્થ ઘટાવવા નહિ, તે નિયમ પ્રમાણે આ અર્થ ખરાબર લાગતા નથી, કારણ કે તેઓ પેાતાનાં શાસ્ત્રને આગમ શબ્દથી ઓળખતા નથી. અને માયાધારી–માયા-પૈસા રાખનારા ધનમાં છકી જાય છે અને તેમાં જ મસ્ત ૨. આગમ=જિનાગમ અથવા વેદ. માયાધારી=માયાવાદી, વેદાન્તી છા=છકી જાય. દુનિસે= વ્યવહારકૃત્યમાં અથવા દુનિયામાં, દાસાĂાકરે. સબ=સર્વે, Page #307 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું પદ ૨૯૭ રહે છે અથવા માયાવાદી વેદાન્તીઓ માયામય જગત સમજી પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપમાં અન્ય સત્ય હકીકત લક્ષ્યમાં જ લેતા નથી. આવી રીતે એકાંત સ્વમતાવલંબીને કદિ અલક્ષ્ય સ્વરૂપને આવિર્ભાવ થતો નથી. જેઓ સત્ય સ્વરૂપ સમજવા માગતા હોય તેઓએ પિતાનું મન નિરંતર ઉઘાડું રાખવું જોઈએ અને રાગટણથી કે ષષ્ટિથી અમુક સ્વરૂપ કે સ્વરૂપાભાસ તરફ ન જેવું જોઈએ. જે પૂર્વ બુદ્દશાહિત ચિત્તથી અભ્યાસ કરે છે તે કદિ સત્ય સમજી શકતા નથી. આવી સ્થિતિ મઠારી, આગમધારી અને માયાધારીઓની થઈ ગઈ છે અને બાકી જે દુનિયાદારીના વ્યવહાર માણસ રહ્યા છે તે દુનિયાનાં કાર્યમાં આસક્ત રહ્યા કરે છે. તેઓ તે ઘર, છોકરાં, સ્ત્રી, ધન, ધંધે, ખટપટ, સગપણ અને બીજા અનેક પ્રસંગમાં પરભાવરમણ પ્રત્યક્ષ દેખાડી આપે છે. તેઓને તો સવારથી મોડી રાત સુધી અલક્ષ્ય સ્વરૂપ શું છે તે સંબંધી ચિંતા કરવાને અવકાશ કે યોગ્યતા જ નથી ત્યાં તેઓ પાસેથી તે શું આશા રાખવી? અથવા આગામધારી અને માયાધારી વિગેરે ઉપર બતાવેલા સર્વ દુનિયાદારીના માણસે છે, સંસારી પ્રાણીઓ છે, સંસારથી જરા પણ ઊંચા આવેલા નથી અને દુનિયાને જ લાગી રહેલા છે, દુનિયાની મમતામાં રક્ત છે અને આશાના દાસ છે. આ અર્થ પણ સંબંધ સાથે બેસતે આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-ઉપર જણાવેલા સર્વ મતરાગી મનુષ્ય આશાના દાસ છે, મડ હશે તે પૂજા-મહિમા વધશે, રહેશે એમ સમજનારા હોય છે અને આશીભાવથી ક્રિયા-કષ્ટ સહન કરનારા હોય છે. પ્રભુપ્રીત્યર્થ-ફળની અપેક્ષા વગર--નિરાશીભાવથી નિષ્કામપણે તેઓની એક પણ કરણી નથી અને તેમ હોવાથી તે સર્વ વસ્તુતઃ નકામી છે, ફળ વગરની છે અને ખાસ કરીને તે કેવી છે તે નીચેની ગાથામાં સ્પષ્ટ બતાવ્યું છે. અત્ર બહુ વિચારવા લાયક હકીકત કહી છે. આવા આગમધારી અને મઠધારીઓને પણ આશાના દાસ કહ્યા એ ખાસ લક્ષ્યમાં લેવા લાયક બાબત છે. આશા કાંઈ ધનની જ નથી હોતી. માન-પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદ્ગળાનન્દિપણને લીધે સંસારમાં રઝળાવનારી છે, બહિરાત્મભાવની દશા છે અને એકાંત વર્યું છે. આથી મેટા આગમધારીઓ પણ આવી આશાપૂર્વક કઈ પણું અનુષ્ઠાન કરતા હોય તો તે શ્રી આનંદઘનજી મહારાજની દૃષ્ટિમાં દુનિયાદારી લેકે જ છે અને નીચેની ગાથામાં દુર્લભ પ્રાણ કહ્યા છે તેની ગણનામાં તે આવી શક્તા નથી. આશાના વિશેષ સ્વરૂપ માટે આ પછીના પદમાં પણ કેટલીક હકીકત બતાવવામાં આવશે. ૩૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી આનઘનજીનાં પદ્મા बहिरात मूढा जग जेता, माया के फंद रहेता; घटअंतर परमातम भावे, दुरलभ प्राणी तेता. अवधू० ३ “ દુનિયામાં જે પ્રાણીઓ આવા છે તે બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયેલા છે અને માયાના ફેંદામાં રહેનારા છે; (અથવા જગતના જેટલા પ્રાણીઓ માયાના મેંદામાં રહેનારા છે તે અહિરાત્મભાવમાં મૂઢ થઇ ગયેલા છે. ) મનમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીઓ દુર્લભ છે-ભાગ્યે જ મળી શકે તેવા છે. ” ભાવ—ઉપર જણાવ્યું તે પ્રમાણે જેએ પોતાના મતમાં આગ્રહવાળા પ્રાણી હાય છે, જેઓ પેાતાના ધર્મના નામે રળી ખાનારા હાય છે, પણ વસ્તુતઃ જેએ આશાના દાસ છે તેઓ અહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે. અગાઉ સાતમા પદના વિવેચનમાં બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મભાવનુ' સ્વરૂપ આપણે વિસ્તારથી જોઇ ગયા છીએ. જેએ શરીર, ધન વિગેરેમાં આત્મબુદ્ધિ માનતા હાય તેએ હિરાત્મભાવમાં વતતા હોય છે. જેઓ મુખેથી એમ બેલે છે કે શરીરથી આત્મા ભિન્ન છે પણ જેઓની આન્તરિક પ્રવૃત્તિ પરલોકનિરપેક્ષપણે શરીરને પોષણ કરવાની, ઇંદ્રિયાને તૃપ્ત કરવાની અને ઐહિક સુખ ભાગવવાની હાય છે તે પણુ અંતરાત્મભાવને એટલા જ દૂર રાખે છે અને પરમાત્મભાવ તેએથી એટલા બધા દૂર રહે છે કે વાસ્તવિક રીતે તેઓ પણ હિરામભાવમાં વર્તે છે. જ્યાં સુધી આશાના તાબામાં રહેવાનું થાય, જ્યાં સુધી આશા રાખીને આ લેક અથવા પરલેાકમાં ફળ મેળવવાની ઇચ્છાથી ધર્મકરણી કરવાના દેખાવ કરવામાં આવે ત્યાં સુધી અહિંરાત્મભાવ જ વતે છે એમ સમજવું. આથી મતધારી, છત્રધારી અને આગમધારી સજ્યાં સુધી આશાના દાસ છે ત્યાં સુધી અહિરાત્મભાવમાં મુંઝાઇ ગયા છે એમ અત્ર કહેવાના આશય છે. વળી આવા પ્રાણીએ માચા—દુંભના કબજામાં જ રહેલા છે, તે મેહનીય કર્મની એટલી પ્રબળ સત્તા તળે દબાયલા રહે છે કે ધર્મને પણ સંસારનિમિત્ત બનાવી મૂકે છે, આથી શુદ્ધ આત્મજ્ઞાન અથવા અનુભવજ્ઞાન તેથી દૂર રહે છે. શ્રી આનંદઘનજી મહારાજ આ જ વિષય ઉપર લખતાં ચોદમા શ્રીઅનંતનાથ પ્રભુના સ્તવનમાં લખે છે કે ગચ્છના ભેદ બહુ નચણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, મોહ નડીયા કલિકાલ રાજે. સામાન્ય ગચ્છના ભેદની હકીકત હૃદયચક્ષુથી જેએ નિહાળતા હોય છે અને તેમાં જે આસક્ત હાય છે તે તત્ત્વની વાત કરતાં લાજતા પણ નથી, મતલબ તેએના મુખમાં તત્ત્વની વાત એક નિર્લજ્જ મનુષ્યના હૃદયમાં અધિકાર વગરની વાત જેવી લાગે ૩ અહિરાતમ=અહિરાત્મભાવમાં. મૂદ્દામુ ઝાઈ ગયેલ. જંગ=જગમાં. જેતા=જે.કુ=ક્દામાં. ઘટ=મન. અંતર=માં, દુરલભ–દુલ બ્ય, દુ:ખે મળી શકે તેવા, થાડા Page #309 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું પદ્મ ૨૯૯ છે. આવા પ્રાણીએ ઉદરભરણુ, સ્વકીર્તિસ્થાપન વિગેરે કાર્યાં કરે છે અને ખરેખર આ વિષમ પચમ કાળમાં મેાડુ રાજાએ એમના ઉપર પેાતાનુ સામ્રાજ્ય ચલાવ્યુ છે. અત્ર કહેવાના આશય એ છે કે-આત્મસ્વરૂપના જ્ઞાનની વાતા કરવાને બદલે મમત્વને વશ થઈ, ગચ્છના ભેદો જેવી નકામી બાબતમાં અમૂલ્ય વખતના વ્યય કરી, માડુ રાજાના તાબામાં પેાતાની જાતને મૂકી દઈ આવા પ્રાણીએ પણ એક રીતે જોતાં માત્ર પેટભરાપણું કરે છે. અથવા બન્ને પંક્તિને સાથે લઇએ તે માયાવાદી પ્રાણી બહિરાત્મભાવમાં વનારા છે એવા અર્થ નીકળે છે. એટલે કેટલાક વેદાન્તીએ નૈત્રિ નૈતિ કરીને માયાવાદનુ સ્થાપન કરી એક પરબ્રહ્મને અભેદવાદ માને છે તે પણ બહિરામભાવમાં જ વતે છે, કારણ કે પરમાત્મભાવનું સ્વરૂપ ધ્યાવતે અંતરાત્મભાવ એ નથી, કારણ કે તેમાં આત્માનુ વ્યક્તિત્વ જ રહેતું નથી. આને બદલે ઉપર જણાવ્યે તે ભાવ આખા પદ્મના અને વિશેષ અનુરૂપ છે. જેએ હૃદયમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીએ તે બહુ દુર્લભ છે. ઉપર ઉપરથી ડામાડ રાખનારા, ધર્મને નામે ધતિંગ ચલાવનારા, બહિરામભાવમાં વર્તનારા પ્રાણીઓ તેા બહુ છે; પરંતુ શરીરમાં જ પરમાત્મા બિરાજમાન છે એવું ખેલનારા જ માત્ર નહિ, પણ તે વાતને નિરંતર સ્મરણમાં રાખનારા, તે વાતનું ધ્યાન રાખનારા અને પેાતાનાં દરેક કાર્યમાં તે વાત ઉપર લક્ષ્ય આપનારા પ્રાણીએ બહુ ઓછા હાય છે; મસ્તક મુડાવનાર પ્રાણીએ બહુ હાય છે, મન મુંડાવનાર બહુ અલ્પ હોય છે; ઉપર ઉપરથી રામ રામ ખેલનારા પ્રાણીએ બહુ હોય છે, પણ તેની અલક્ષ્ય જ્યોતિને જગાવનાર પ્રાણીઓ બહુ થોડા હાય છે આજે બહુ થોડા વર્ગ અંતરાત્મસાવમાં વનારા છે, બાકી ખરેખર ધર્મી હાવાને બદલે ધી હાવાને દાવા કરનારા અથવા ધી દેખાતા પ્રાણીએ મોટી સંખ્યામાં છે પણ તે પરમાત્મભાવની પ્રાપ્તિને અંગે તે તદ્ન નકામા જ છે. खग पद गगन मीन पद जलमें, जो खोजे सो बौरा *; चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनंद मौरा. अवधू० ४ “ જે ( પ્રાણી ) પક્ષીના પગને આકાશમાં અને માછલાના પગને પાણીમાં શોધે છે તે બેવકુફ્ ( હાય છે ); ( જે ) હૃદયકમળમાં શેાધ કરે તે ( અંતરમાં ) રમણ કરતાં આનદભ્રમરને ઓળખે ” * બૌરાને બદલે એરા ' પાડે છે, અર્થ એક જ છે. × છેલ્લી પ`ક્તિ એક પ્રતમાં નીચે પ્રમાણે છે. ‘ રમતા અંતર ભમરા રમણ કરતા અંતર ભ્રમરને એવા તેને અર્થ થાય છે. તે અથ થી વિશેષ ફેરફાર થતો નથી. ૪ ખગપત્ર=પક્ષીનું પગલું. ગગન=આકાશ. મીનપ=માછલાનું પગલું.. ખૌરાબાવરા, બેવકુફ. પંકજ=કમળ. ચિહ્ન=આળખે, રમત=રમણ કરતા. ભૌરાભમરા. ખાજે શેાધે. સાતે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી આનંદઘનજીનાં પદો ભાવ-પક્ષીનાં પગલાને જે આકાશમાં શેધે છે અથવા માછલાનાં પગલાંને પાણીમાં શોધે છે તે પ્રાણુને દેખીતી રીતે મૂર્ખ—ગાંડો-બેવકુફ સમજવો. જમીન ઉપર મનુષ્ય અથવા તિર્યંચનાં પગલાં જ્યારે તે ચાલે છે ત્યારે પડી રહે છે અને સારો પગી હોય છે તો તેને તે શેધી શકે છે, પણ તેથી તે જ નિયમને અનુસરીને જે માછલાનાં પગલાંને જળમાં અથવા પક્ષીનાં પગલાંને આકાશમાં શોધવા જાય છે તે તેને તે મળી શકતાં નથી, કારણ કે તેનાં પગલાં પડી રહેતાં નથી, તેવી જ રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓ અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે બહિરાત્મભાવમાં પણ પરમાત્મદશાનાં પગલાં લેવા પ્રયાસ કરે છે, પણ તે પ્રયત્ન મિથ્યા છે. બહિરાત્મભાવમાં જે વસ્તુ નથી તે શોધવાનો પ્રયાસ કરવો એ ખગપદ ગગનમાં અથવા મીનપદ જળમાં શેધવાના પ્રયાસ પેઠે પ્રયાસ કરનારની બેવકુફી જ બતાવે છે. ઉપર ઉપરથી “રામ રામ” બોલ્યા કરવું અથવા “અહ” અહં અને ઉચ્ચાર કરે અથવા અંતરસ્વરૂપ સમજ્યા વગર વિચાર કરે કે અમુક ક્રિયા કરવાથી લાભ શું? અથવા અમુક પ્રકારના શિથિલ વિહારીને વાંદવાથી શું લાભ થવાને છે ? અથવા “જે જે ” કરતા મંદિરોમાં ભટક્યા કરવા જેવા સવાલે ઉપર વિચાર કર્યા કરવા એમાં એકંદર રીતે કાંઈ લાભ થતો નથી. આવા બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણુઓ ઘરમાં બેઠા બેઠા વાતો કર્યા કરે છે કે આમ કરીએ તો આમ થાય અને આમ ન કરીએ તો આમ ન થાય. કાંઈ કરવું નહીં અને મોટી મોટી વાતો કર્યા કરવી અને તે પણ બીજા માણસોના સંબંધી કર્યા કરવી. પિતાને જાણે તે વાત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જ ન હોય, પિતાને જાણે તે વાત અથવા તેના નિર્ણય સાથે કશું લાગતુંવળગતું ન હોય એવી રીતે પોતાની જાતને અળગી રાખી વાત કરવી અથવા કઈ પણ ક્રિયા, વ્રત, પૂજન કે ધ્યાનનો હેતુ સમજ્યા વગર માત્ર એક દુનિયાદારી કરવી, ધર્મને નામે દુકાન ચલાવવી, આશાદાસીના દાસ થઈને રહેવું-એ સર્વ બહિરાત્મભાવ છે. આવી સ્થિતિમાં રહી જ્યાં વાસ્તવિક રીતે “ધર્મ' જેવું કે સાધ્યસ્વરૂપની વાનકી જેવું પણ કાંઈ હોતું નથી ત્યાં ધર્મ માની ચાલ્યા જાય છે અને એવી ઉપર ઉપરની બહિર વાતમાં જ આયુષ્ય નિર્ગમન કરે છે “ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ જિનેસર” આવી રીતે ધર્મ તરીકે માનેલી ક્રિયાને મર્મ સમજ્યા વગર બહિરાત્મભાવમાં પડી રહી પોતાની જાતને બેવકુફમાં ગણાવે છે. આવા પ્રાણીઓ બહારથી ધર્મ આવી જવાનું છે એમ સમજી સાધન સાધ્યને વિચાર કર્યા વગર મંદિરમાં, તીર્થોમાં અને આશ્રમમાં ફર્યા કરે છે અને માયાના ફંદમાં ફસાઈ બહિરાત્મભાવમાં મૂઢ રહે છે, પરંતુ જે પ્રાણીઓ પિતાના હૃદયકમળમાં શોધ કરે, ત્યાં શું છે તેથી તપાસ કરે, તેનામાં હજુ માયા-મમતાનાં તરંગે ઓછા થયા છે કે નહિ તેની ગવેષણ કરે અને તેની દશા કઈ બાજુએ હજુ વહન કરે છે તેનું અવલોકન કરે ત્યારે તે કમળ પર રમણ કરતા આનંદસ્વરૂપ ભ્રમરને ઓળખે. તમે ખપદને ગગનમાં અને મીનપદને ucation International Page #311 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું પદ ૩૦૧ જળમાં શોધવા જશે તો એમાં કાંઈ વળવાનું નથી, એવા બહિરાત્મભાવમાં તે આ ચેતન અનેક વખત વર્યો છે, પણ તેનું એક પણ વાસ્તવિક કામ થયું નથી, પરંતુ જ્યારે તમારા હૃદયકમળમાં રહેલ અંતરાત્માની શોધ થશે, મનને વૈરાગ્યાદિથી નિર્મળ કરી તેમાં જ્યારે આત્મસ્વરૂપનું પ્રતિબિંબ જોવામાં આવશે ત્યારે તેની ગંભીરતા તમારા લક્ષ્યમાં આવશે. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી ધર્મનાથના સ્તવનમાં કહે છે કે – દોડતા દોડતા દોડતા દોડી, જેતી મનની રે દેહ-નજિનેસર; પ્રેમપ્રતીત વિચારે ટુકડી, ગુરુગમ લેજો રે છેડ-જિનેસર. ધર્મ જિનેસર ગાઉ રંગશું. એ નિયમ પ્રમાણે આ તે આત્મસ્વરૂપ શોધવાની ઉલટમાં મન જ્યાં જ્યાં દોડાવે ત્યાં ત્યાં દેડ્યો જ જાય છે, અટક્તો નથી; પણ હે બંધુ ! તારે આત્મસ્વરૂપ સમજી આ બહિરભાવ ત્યાગ કરવો હોય તો સદ્ગુરુ પાસેથી તેનું સ્વરૂપ સમજી તારા પિતાની પાસે જે પ્રેમની પ્રતીત થાય તેમ છે તે જરા વિચારીને જે. અંતરાત્મભાવ પ્રાપ્ત કરવાની અત્ર કુંચી બતાવી છે. હદયકમળને વૈરાગ્યરૂપ શુદ્ધ જળથી સાફ કરી તેની ઉપર રમણ કરતા સત્, ચિત્ અને આનંદસ્વરૂપ ભ્રમરાને શોધ, એને શોધીને તન્મયપણે–તપ વિહાર કરવો એ અંતરાત્મભાવ છે. ઉપર ઉપરથી “રામ રામ” કે બીજા કોઈ પણ જાપ કરવામાં આવે તેમાં કાંઈ પણ વળવાનું નથી, મતલબ એથી કદાચ સહજ પુણ્યપ્રાપ્તિરૂપ લાભ થાય તો તે કાંઈ બિસાતમાં નથી. કમનશીબે આવી રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓમાં પિતાના મતને માટે એટલે બધો આગ્રહ થઈ જાય છે કે પછી તે અન્ય મતમાં સત્યનું કાંઈ સ્વરૂપ કે અંશ છે એટલું પણ દેખી શકતા નથી, એટલેથી પણ ઘણી વાર અટકતું નથી, પણ પછી ધર્મ, મત કે પંથને નામે અનેક પ્રકારની લડાઈઓ કરવામાં તેઓ ધર્મ માની બેસે છે અને એવા ધર્મિષ્ઠ ગણાતા સામાન્ય રીતે સાત્ત્વિક પ્રકૃતિના દેખાતા માણસો પણ ધર્મને નામે એવા ઝગડામાં ઉતરી જતા જણાય છે કે પછી ધર્મ પણ એક પ્રકારની દુનિયાદારી જ થઈ જાય છે. આર્યાવર્તને ધાર્મિક ઈતિહાસ લખવામાં આવશે ત્યારે આવા મતઆગ્રહથી દેશ કેટલે બધે પછાત પડી ગયા છે તે જણાશે. વર્તમાન સમયમાં પણ ઘણા નાના મોટા ઝગડાઓ ધર્મને નામે થાય છે. આ ઝગડાઓમાં વિશેષ ખરાબ તત્ત્વ એ છે કે તે ઝગડો કરનાર લેકે તેમ કરતી વખતે ધર્મ કરતા હોય એમ માની લે છે. આથી બહિરાત્મભાવમાંથી ઊંચા આવવાને જે એક જ પ્રસંગ-નિમિત્ત છે તે તેઓ ગુમાવી બેસે છે. શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે કહે છે કે આ સર્વ વૃથા આળપંપાળ છે તે છોડી દે, એ સર્વ એક પ્રકારને સંસાર છે એમ સમજો, એ સર્વ મતઆગ્રહમાં આશાન દાસપણું છે એ વિચારે, એમાં માત્ર પોતાનું પેટભરાપણું છે તે વાત હૃદયમાં ધ્યા અને તેવી સ્થિતિને ત્યાગ કરવા નિશ્ચય કરે અને હૃદયકમળમાં આનંદબ્રમરને શેધી તેની Page #312 -------------------------------------------------------------------------- ________________ ३०२ શ્રી આનæનજીનાં પા સાથે કામ લે. તેની સાથે રમણ કરો અને તે દશામાં પરમાત્મભાવનું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તન્મય થવા દૃઢ પ્રયત્ન કરે. ઉપર ઉપરના જાપ કરવાથી, અધ્યયન કરવાથી કે ઝનૂની ટોળીના નાયક થવાથી અંતરાત્મભાવ પ્રાપ્ત થતા નથી અને તે વગરના બધા પ્રયાસ લગભગ વિશુદ્ધ અને વિશિષ્ટ પરિણામ વગરના છે. ચિત્તપંકજને શેાધવામાં યોગને અંગે હૃદયમ`ડળ નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ, સેાળ વગેરે અક્ષરા સાથે પદમડળની સ્થાપના કરી પદસ્થ ધ્યાન કરવામાં આવે છે, જેનું સ્વરૂપ પદસ્થ ધ્યાનને અંગે યોગત્રામાં બહુ વિસ્તારથી બતાવ્યું છે તે પણ અત્ર વિચારવા ચાગ્ય છે. તદ્નારા પણુ જે હૃદયકમળચિત્તપકજને શેાધે તે તે ઉપર રમણ કરતાં આત્મભ્રમરને જોઇ શકે છે. આ હકીકત ચેાગને અગે છે અને યાગના વિષયના તે વિભાગ વાંચવાથી અથવા સમજવાથી ખરાખર ગ્રાહ્યમાં આવી જાય તેમ છે. તાત્પર્યા એક જ છે કે–તમે બહારથી આત્મોન્નતિ થશે એમ માનેા છે તે વાતમાં સત્ય નથી, તમારામાં જે મહાન્ તા છે તે શેષા, તેનું પૃથક્કરણ કરા અને તેની અંદર દાખલ થાઓ; ઉપર ઉપરની વાત કરી નકામા કાળના અને શક્તિને વ્યય કરેા નહિ. શ્રી આનદધનજી મહારાજે ધમ ને નામે ઝગડા નહિ કરવાના અત્ર અંતરાત્મ દશાના વિચાર સાથે જે બેધ આપ્યા છે તે વિવેકપુરઃસર સમજવા અને આદરવા ચેાગ્ય છે. આ પદમાં શ્રી આનંદઘનજી મહારાજે જે અદ્ભુત આશય બતાન્યા છે તે ખરાખર સમજવા, કાઈ પણ પદ્મના ભાવને એકાંત દૃષ્ટિથી પેાતાના વિચારને પુષ્ટિ આપવામાં ખેંચી ન જવાય એમ થવું ખાસ જરૂરનુ છે. અત્ર રામ રામ કરનારી જે સ્થિતિ વણૅવી છે, તે અહિરાત્મભાવમાં વ તા સ જીવાને લાગુ પડે છે. જે સાધ્ય સમજી શકતા નથી, ધર્મને વ્યવહાર બનાવી દે છે અને તેને નામે ટંટા ઉડાવે છે તેને આ પદ્મમાંથી ઘણું રહસ્ય મળશે. જે માહગર્ભિત વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરી બેઠા હાય પણ તે જ માહના સામ્રાજ્યથી વસ્તુસ્વરૂપ સમજતા ન હોય તેમણે આ પદ વારંવાર વાંચવા ચેાગ્ય છે. માહના અં અત્ર રાગ ન સમજવા પણ અજ્ઞાન-વસ્તુસ્વરૂપનુ અર્થ છે એમ ધ્યાનમાં રાખવું. અજ્ઞાનથી ગમે તેટલાં કષ્ટ કરવામાં આવે આત્મસ્વરૂપના પરમ લક્ષ્યપૂર્વક ત્યાગ થતેા નથી ત્યાં સુધી વસ્તુતઃ લાભ મહાતપસ્યા કરવાથી કદાચ દેવેદ્ર કે ચક્રવર્તીની પદવી મળી જાય પણ નથી. આથી કાઇ પણ ગુણ પ્રાપ્ત કરવા ઈચ્છા હાય તેા તેના પાયે પાકા જોઇએ. માહુઅજ્ઞાનથી થયેલા વૈરાગ્યને અંગે ગમે તેવા સંન્યસ્ત કે દીક્ષા લેવામાં આવે તે તે સ અહિરાત્મભાવ છે. જ્યારે વસ્તુસ્વરૂપના જ્ઞાન સાથે અહિરાત્મભાવના ત્યાગ થઈ અંતરાત્મદશામાં વવાનું બની આવે અને પરમાત્મશા પ્રાપ્ત કરવા ઇચ્છા સ્પષ્ટ લક્ષ્યામાં રહે ત્યારે અલક્ષ્ય જ્યોતિ જાગ્રત થાય છે અને તેવું કરનારા પ્રાણી વિરલા હાય છે પણ તેમ તે વસ્તુતઃ કાંઇ અજાણપણું એ પરંતુ જ્યાં સુધી કાંઇ મળતા નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ અવીસમું પદ કરે ત્યારે જ સંસારને પાર પમાય છે. આ સ્વરૂપ બહુ મનન કરી, વિચારી હૃદયમાં ઉતારવા યોગ્ય છે, વર્તનમાં લાવવા યોગ્ય છે અને ખાસ અનુભવવા ગ્ય છે. પદ અઠ્ઠાવીસમું રાગ આશાવરી. આશા સોની ના શાને? યાર સુધાત . શાશા भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी; સાતમ નુભવ રસ રસીયા, કતરે ન જાદુ ઘુમાર. શાહ ? પારકાની આશા શું કરવી? જ્ઞાનઅમૃતરસનું પાન કરવું (એ કર્તવ્ય) છે. આશા ધારણ કરનારો-આશાને વશ પડેલો કૂતરો લોકોને બારણે બારણે રખડે છે (પણ) જે આત્મઅનુભવના રસમાં રસિક જીવે છે અથવા જે તેમાં મગ્ન-તલાલીન થઈ ગયેલા જો છે, તેને તેના મસ્તકને) કેફ કદિ ઉતરતો જ નથી.” ભાવ–આ પદના સંબંધમાં એક એવી દંતકથા ચાલે છે કે-શ્રી આનંદઘનજી મહારાજ જેનું નામ લાભાનંદ હતું તેઓ એક શહેરમાં મારું સ્થિત રહ્યા હતા. ત્યાં એક શ્રાવક તેમની બહુ વૈયાવરચ કરતે હતે, તેઓને આગ્રહ કરી આહાર વહોરવા લઈ જતું હતું, જરૂરી કપડાં પણ વહોરાવતા હતા અને ઘણે વખત તેમની પરિચર્યામાં કાઢતો હતો. વળી તે ઉપાશ્રયને શેઠ પણ હતો એમ કહેવાય છે. પર્યુષણ પર્વના વખતમાં એક દિવસ તે પૂજામાં સવારે જરા વધારે રોકાઈ ગયે. વ્યાખ્યાન શરૂ કરવાને વખતે કેઈ શ્રોતાએ યાદ આવ્યું કે અમુક શેઠ હજુ પધાર્યા નથી, પૂજામાં છે તે તુરતમાં આવશે; પણ નિર્ણય કરેલા વખતે શ્રી આનંદઘનજી મહારાજે તે વ્યાખ્યાન શરૂ કર્યું. પર્યુષણનાં વ્યાખ્યાન અખંડ સાંભળવાની સ્વાભાવિક ઈચ્છાવાળે તે શેઠ પા કલાક પછી આવ્યો એટલે તેને જરા ખેદ થયે. વ્યાખ્યાન પૂરું થયા પછી તે બેલી ગયો કે “ સાહેબ ! આ સેવક પર જરા દયા કરી સહજ વ્યાખ્યાન ભાવવું હતું. ગુરુ કંઈ પણ બોલ્યા નહિ ફરી વાર એ ને એ જ વાત કરતાં તે શ્રાવકે કહ્યું કે “સાહેબ ! હં કપડાં પહેરાવું છું, આહાર વહેરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું તે તે ધ્યાનમાં રાખવું હતું.’ આનંદઘનજી બોલ્યા: ‘ભાઈ, આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં ” એમ કહી કપડાં ઉતારી નાખી જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં જઈ આ પદ પ્રથમ બનાવ્યું. ઉપાશ્રય તે શેઠને હોવાથી તેને ત્યાગ કરી દીધેઆવી દંતકથા છે. ૧. એરનકી=બીજાની. કયા શી ? કીજે કરવી. સુધાર=અમૃતરસ. પીજે–પી. ભટકે=ભટકે છે, રખડે છે. દ્વાર દ્વાર=બારણે બારણે. લોકનકે લેકેનાં. કૂકર કૂતર. આશાધારી=આશાને વશ રહેલો. રસીયા તેમાં રસિક છે. કબ=કોઈ પણ વખત, ખુમારી ધુમવાપણું, કેફ. ucation International Page #314 -------------------------------------------------------------------------- ________________ 1 આનધનનાં પા સ્થળ જગની ઘટના આશા પર બંધાયદી છે. દરિદ્ર સ્થિતિના માણસ ધન મેળવવાની આશા રાખે છે, કુવારા સ્ત્રી મેળવવાની આશા રાખે છે, વિરહી શ્રી પતિને મળવાની આશા રાખે છે, મરણુ કાંઠે સૂતેલે પ્રાણી સાજો થઇ જવાની આશા રાખે છે. આવી રીતે અનેક પ્રકારના આશાસૂત્રથી બંધાયેલેા આ જીવ અધમ સ્થિતિમાં હાય છે તે પણુ સંસાર તરફ ખેંચાતા જાય છે, તેને વળગતા જાય છે, તેને ચાટતા જાય છે. એક આશાને તાએ રહીને એટલાં ( અ )કાર્યાં કરે છે કે તેની ગણતરી કરી શકાય નહિં. આ આખા પદ્મ પરથી જણાશે કે નવીન સ્થળ વસ્તુ મેળવવાની તૃષ્ણા અને તે પ્રાપ્ત થશે એવી આશાને લીધે સ'સારદાવાનળથી અતિ તમ થયેલેા પ્રાણી પણ સ'સારમાં રાજીખુશીથી સખડ્યા કરે છે. ૩૪ આશાનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યુ` છે કે “ જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી રહે છે તેમ તેમ મેથિ વધારે દૃઢ થતી જાય છે. જો આશાને રોકવામાં ન આવે તે તૃષ્ણાની સાથે તે પણ આખા વિશ્વમાં વધારે વધારે પ્રસાર પામતી જાય છે અને તેના પાયા દૃઢ થયા પછી તેને કાપવી મુશ્કેલ થઇ પડે છે. આશા જો શાંતિને પામી જાય તે મનાવાંછિત સર્વ આત્મીય કાર્યો સિદ્ધ થાય છે અને જો તેમ ન થાય તે આ ભવસમુદ્ર દુસ્તર થઈ જાય છે. યમ, નિયમ વિગેરે પ્રશમ સામ્રાજ્યને તથા સધરૂપ સૂર્યને રોકનાર આશા જ છે. જેઆ વૃદ્ધિ પામતી આશાને રોકી શકતા નથી તે મેક્ષ પ્રાપ્તિ માટે નકામા શ્રમ કરે છે. આશા ઇંદ્રિયાને ઉન્મત્ત કરનાર છે, આશા વિષની વેલડી છે અને આશાને લઈને જ પ્રાણીને સર્વ દુઃખા પ્રાપ્ત થાય છે. જે ભાગ્યવાન્ પ્રાણીઓ આશા રાક્ષસીને હુી નાખે છે તે આ મહાટ્ટુઃખથી ભરપૂર સસારસમુદ્ર તરી જાય છે. જેઓને આશા હોય છે તેઓને મનની શુદ્ધિ પણ રહેતી નથી તેથી સર્વ આશાના ત્યાગ કરીને જે નિરાશીભાવનું અવલંબન કરે છે તેનું મન પોલિક પદાર્થોના સંગ કરતું નથી અને તેથી તેના પર જે વિજય મેળવે છે તેને સત્ય જ્ઞાન, ચારિત્રપાલન, વિવેક, તત્ત્વનિશ્ચય અને નિમત્વપણું પ્રાપ્ત થાય છે, પણ જ્યાં સુધી આશારૂપી દાવાનળ હૃદયમાં બળ્યા કરે છે ત્યાં સુધી મહાદુ: ખદાવાનળની શાંતિ થતી નથી. દેવાના સ્વામી ઇંદ્ર સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરીને પણ જો વિશેષ પ્રાપ્તિની આશાથી બુદ્ધ હાય તે વાસ્તવિક રીતે તે જરા પણ સુખી નથી. નિરાશભાવ ધારણ કરનાર પ્રાણીનુ અંતઃકરણુ ચપળતા છેડી દે છે, તેના ઇંદ્રિયહસ્તી વિક્રિયાને તજી દે છે અને તેના કષાયઅગ્નિ શાંતિ પામે છે, ” ( જ્ઞાનાણું વ-પ્રકરણ સત્તરમું) પૂજ્યપાદ શ્રીમદ્ઘશેાવિજયજી જ્ઞાનસારના બારમાં નિઃસ્પૃહાષ્ટકમાં લખે છે કે “ પોતાના સ્વભાવ-નિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યેગ્ય નથી. એવી રીતે આત્મઐશ્વય થી સપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાથના કરે છે, ઘરે ઘરે મિક્ષા માગે છે, પરંતુ અનંત Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ અઠ્ઠાવીસમું પદ જ્ઞાનપાત્ર પ્રાણુ તે આખા જગને તણખલા તુલ્ય જુએ છે. વિદ્વાન માણસે પુગળમાં આનંદ લેનારી પતિની સાથે પ્રોતિ કરનારી સ્પૃહાને હૃદયમંદિરમાંથી બહાર ધકેલી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા પ્રાણુઓ તણખલા અથવા રૂની પેઠે તદ્દન હલકા લાગે છે, છતાં સંસાર સમુદ્રના તળિયે જઈને બેસે છે એ મેટી નવાઇની હકીકત છે ! નિઃસ્પૃહી પ્રાણીને જમીન પર શય્યા કરવી પડતી હોય, ભિક્ષાથી જેવું મળી આવે તેવું ભજન કરવાનું હોય, જીણું વસ્ત્ર પહેરવા મળતાં હોય અને જંગલરૂપ ઘર નિવાસ કરવા માટે હોય તે પણ તેને ચક્રવર્તી કરતાં વિશેષ સુખ છે. પારકી આશા એ મેટું દુઃખ છે અને નિસ્પૃહીપણું એ મોટું સુખ છે. સુખ અને દુઃખનું આ ટૂંકા મુદ્દાસર સંક્ષિપ્ત લક્ષણ સમજવું. ઉપાધ્યાયજીનાં છેલ્લાં વચન વિશેષ રીતે સમજવા યોગ્ય છે અને તે જ આ પદને વિષય છે. શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કે- ચેતન ! તું પારકાની આશા શા માટે કરે છે? તને બીજા કેઈ શું આપવાના છે? તું અન્ય માણસ પાસેથી અથવા અન્ય વસ્તુની આશા કરે છે પણ તેમાં તારું શું વળવાનું છે? તારું છે તે તે તારી પાસે જ છે, તારામય જ છે, તું પિતે જ છે; માટે પરની આશા છોડીને તું જ્ઞાન અમૃતરસનું પાન કર જેથી અજરામર થઈ જઈ આ ભવ્યાધિને હમેશને માટે દૂર રાખી શકીશ. આત્મસ્વભાવને સ્વાધ્યાય કરતાં એક વિદ્વાન લખી ગયા છે કે – પરકી આશ સદા નિરાશા, એ હે જગ જન કાંસા તે કાટન કરે અભ્યાસા, લહે સદા સુખવાસા આપ સ્વભાવમે રે, અવધુ સદા મગનમે રહેના. આ પ્રમાણે પરજીવની અથવા પરવરતની આશા નિરાશામાં જ પરિણમે છે, એ તે માત્ર માણસને ફાંસે દઈ ફસાવે છે, સંસારમાં રઝળાવે છે અને મળે છે તે મુંઝાવે છે અને ન મળે તે ચિંતા કરાવે છે; તેથી પરની આશા છેડી દેવા, તેને કાપી નાખવા અભ્યાસ કરવો જેથી નિરંતરને માટે સુખ પ્રાપ્ત થાય અર્થાત્ જેથી અજરામર સ્થાન પ્રાપ્ત થાય. પિતા સિવાય અન્ય કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવામાં અને અન્ય પદુગલિક વસ્તુ મેળવવાની ઈચ્છામાં એટલા લટકી રહેવું પડે છે કે આ જીવ અને પરિણામે જરા પણ ઊંચે આવી શક્તો નથી, વળી તે વખતે કેવું વર્તન કરે છે એ પણ વિચારીએ. આશાથી આ લેકમાં અને પરલોકમાં આશા કરનારની ફજેતી થાય છે. આ ભવમાં આશા પૂરી થતી નથી ત્યાં સુધી મનના જે સંકલ્પવિકલ્પ થાય છે તે એટલા તે મોટી સંખ્યામાં અને દીર્ઘ કાળ સુધી માનસિક દુઃખ આપનારા હોય છે કે ત્યાર પછી આશા પૂરી થાય તો પણ તેમાં આનંદ રહેતું નથી. આશા તે દરરોજ અનેક પ્રકારની થતી હોવાથી સોએ નવાણું આશાઓ તે કદી પૂરી થતી નથી. તે તે વળી એટલી ખરાબ અસર મૂકી જાય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ થઈ પડે. આવી રીતે પૂર્ણ થયેલી અને Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી આનદઘનજીનાં પદા અપૂર્ણ રહેલી આશાઓ પણુ પરભવમાં તે બહુ દુઃખ આપે તેવાં ચીકણાં કર્મ ના બધ કરાવે છે. આશાથી આ ભવમાં અને પરભવમાં બહુ દુઃખ પ્રાપ્ત થાય છે. એક ાટલીનેા કકડા મેળવવાની આશાએ જેમ કૂતરા લેાકેાનાં બારણે બારણે રખડે છે તેમ આશાધારી પ્રાણી લેાકેાનાં દ્વારે દ્વારે રખડે છે. એક નીતિવચનમાં કહ્યું છે કે:-- लाङ्गूलचालनमघश्चरणावपातः, भूमौ निपत्य वदनोदरदर्शनं च । पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु, धीरं विलोकयति चाटुशतैश्व भुते || ‘ આ માણુસ રેાટલીના ટુકડા આપશે એવી આશામાં કૂતરા પૂંછડી હલાવે છે, પગે પડે છે, જમીન પર પડીને પેાતાનાં મુખ અને પેટ બતાવે છે, ત્યારે ગજરાજ( હાથી ) ખાવા માટે આણેલા રાટલાઓ તરફ ધીરેથી જુએ છે અને સેકડો કાલાવાલા કર્યાં પછી ખાય છે. ' હાથીને ખવરાવવામાં કેટલી મહેનત પડે છે અને કૂતરા એક રોટલીને ટુકડા હાથમાં રાખનારની પાસેથી તે મેળવવા સારુ કેટલી ગેલ કરે છે તે બન્ને વચ્ચેના તફાવત જેઓએ અવલેાકન કરીને જોયા હશે તે આશા કરનાર અને નહિ કરનારની સ્થિતિનું અંતર ખરાબર સમજી શકશે; અને એવી રીતે જ્યાં ત્યાં રખડ્યા કરે છે છતાં ઘેર ઘેર ભટકનાર કૂતરાને કોઇ જગ્યાથી લાકડીના માર અને કાઇ જગાએથી ‘ હુડ હુડ ’ના અવાજો સાંભળવા પડે છે. આશાધારી માનવીએની બરાબર આવી જ સ્થિતિ છે. ફાંટાદાર મગજવાળા શેઠીઆઓ પાસે નિજ ગુણુની સ્વમુખે કથા કરવી, પર્વત પર્વતે અને જંગલે જંગલે આશામાં રહી રખડવું, ન કરવા ચોગ્ય ધંધા કરવા, વિગેરે અનેક વિટંબણાઓ સહન કરવી, અનેક ફાન મચાવી મૂકવાં અને છતાં ઘણાખરી વખત કૂતરાના જેવી સ્થિતિમાં રહેવું–આમ આપણે બહુધા જોઇએ છીએ. આત્મસ્વરૂપથી ભિન્ન જડ વસ્તુની આશા કરનાર મનુષ્યની આવી સ્થિતિ થાય છે. આશાધારીની ઉપર પ્રમાણે સ્થિતિ જાણવી. હવે જે આશીનાવ તજીને આત્મઅનુ ભવરૂપ રસમાં આસક્ત થાય છે તેને કેવા આનંદ થાય છે તે બતાવે છે. તેને પ્રથમ દરજ્જે તા નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે આત્માનુભવ થતી વખતે તે પરવસ્તુ સાથેના પોતાના સંબંધ વિવેકપૂર્વક વિચારી શકે છે અને તે સંબંધની અનિત્યતા અને સ્વરૂપથી ભિન્નતા જ્યારે તેના ધ્યાનમાં આવે છે ત્યારે તે કંઢ પણ સ્વથી અન્ય( વસ્તુ અથવા પ્રાણી )ની આશા ન રાખવાના નિશ્ચય કરે છે અને આ પ્રમાણે અન્યની આશા ન રાખવાના વિચાર સાથે આ જીવને આત્માનુભવના રસ જામે છે, તેમાં તેનું રિસેકપણુ થાય છે અને છેવટે તેમાં તે તલ્લીન થાય છે. આ આત્માનુભવરસનું પાન કરવાથી તેના કેફ્ ચડે છે, ાિનું પાન કરવાથી જેમ કેફ ચડે છે તેમ; પણ મદિરાપાન અને અનુભવરસના પાનમાં એક મેટા તફાવત છે અને તે એ કે મદિરાપાન કર્યાં પછી ઘેાડા વખતમાં તેના કેફ ઉતરી જાય છે ત્યારે હાથ-પગ તૂટે છે, શરીર શિથિલ થઈ જાય છે અને કામ Page #317 -------------------------------------------------------------------------- ________________ અવીસમું પદ ૩૦૭ કરવાને ઉત્સાહ તદ્દન મટી જાય છે, પણ આ અનુભવરસનું પાન કર્યા પછી તેને જે કેફ ચઢે છે તે તો કદિ ઉતરતો નથી. એક વખત તે કેફ ચઢ્યો હોય તે પછી તેની ખૂમારીમાં જ આ જીવ પ્રગતિ કરતો જાય છે અને છેવટે અનંત કાળ સુધી કદી પણ ઉતરવાને પ્રસંગ જ આવતું નથી. આશાધારી કૂતરો બારણે બારણે રખડે છે પણ છેવટે તેનું કંઈ વળતું નથી અને નિરાશીભાવ પ્રાપ્ત કરી પિતાની સહજ સમાધિરૂપ અનુભવરસનું પાન કરી તેમાં આસકત રહેનાર પ્રાણીઓને કેફ કદી ઉતરતો નથી. તેથી પરની આશા છેડી દઈ સ્વાત્માનુભવ કરવો એ અત્ર ઉપદેશ છે. વાત એમ છે કે જ્યારે અધ્યાત્મજ્ઞાનને આ વિષય ચર્ચાતો હોય છે ત્યારે તે આ જીવને તેની સત્યતા સ્પષ્ટ રીતે સમજાય છે, પરંતુ પારકી આશામાં તણાયેલ, રાગમાં રાચેલે અને સંસારમાં સર્જાયેલ આ જીવ પાછો એકલે પડે છે કે બધી વાત ભૂલી જઈ પરભાવમાં આસક્ત થઈ જાય છે અને પછી કૂતરાની જેમ અહીં મોટું નાખે છે, ત્યાં મેટું નાખે છે અને બધી જગ્યાએથી માર ખાય છે. કેઈ વખત ટુકડે ટલે મળે છે તે પણ તે લાંબે વખત ટકતું નથી અને વળી ટુકડો રોટલે પાસે હોય તેટલે વખત પણ વધારે રોટલે મેળવવાની આશામાં કુતરાપણું તે છેડી શકતા જ નથી. આ સ્થિતિ કેટલી દુઃખમય છે તે વિચારવાથી સમજાય તેવું છે. आशा दासीके जे जाए, ते जन* जगके दासा; શાશા રાસી * નાઇ, સાપ અનુમા ઘાણા: ગાઝ૦ ૨ “જે પ્રાણીઓ આશા દાસીના છોકરા છે તે પ્રાણીઓ જગતના નોકર છે; આશા દાસી જેને (પિતાના) નાયક-ઉપરી બનાવે છે તે વસ્તુવિચારથી થતા આનંદને અનુભવ વાની ઈચ્છાને ચગ્ય થાય છે.” ભાવ-જે આશારૂપી દાસીના છોકરાં થાય છે તે આખા જગતના નોકર થાય છે. આશારૂપી લેડીના પુત્ર દાસ જ થાય છે, વાંદરીનું બરચું જેમ પિતાની માતાને વળગી રહે છે તેમ તેઓ આશા માતાને વળગ્યા રહે છે અને સામાન્ય રીતે દાસીના છોકરા તો દાસ જ થાય. આશા-તૃષ્ણાને જેઓ વશ પડે છે. તેઓ આખા જગતના જે પ્રાણીઓના સંબંધમાં તેને અંગે આવે તેને હુકમ પોતાની ઈચ્છાઓ અમલમાં લાવી તેના દાસ બને છે, તેને નમે છે, તેને પગે પડે છે અને તેની ગુલામગીરી કરે છે. દાખલા તરીકે જ્યારે ધનની આશા હોય છે ત્યારે ધનવાન પ્રાણી પાસેથી યુક્તિ-પ્રયુક્તિ કરી ધન કઢાવી લેવા તેની પરિચર્યા કરે છે, તેની ખુશામત કરે છે અને અનેક ન કરવા યોગ્ય કાર્યો કરે છે; * ‘જન” ને સ્થાનકે “સ” શબદ એક પ્રતમાં છે. ૪ જેને બદલે કોઈક જગાએ ‘’ શબ્દ છે. : પીયાસા એવો પાન્તર છે. ૨ જાએ=જાયા, જાતા, દીકરા. જન=માણસ. જનકે દાસા-દુનિયાના નોકર. નાયક=ઉપરી, સ્વામી. લાયક=5. અનુભવ થાસા=અનુભવની પ્યાસ, તરસ. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શ્રી આન ધનજીનાં પદ્મા આટલા દાસત્વથી સંતેાષ ન પામતાં જડ પદાર્થની આગળ પૌલિક અચેતન સેાનારૂપાની પ્રજા પણ કરે છે. તે જ પ્રમાણે વિષય સેવવાની આશાથી કુલટા કુંભાર્યાની પણ પરિચર્યાં કરે છે, તેના હુકમ ઉઠાવે છે, તે કહે તેમ કરી આપે છે. પછી સ્ત્રી ગમે તેવી લુચ્ચી, અન્યઆસક્ત અને શંખણી જેવી હાય તે પણ તેના ઉપર રાગબુદ્ધિથી તેને દેવી તરીકે પૂજે છે, તેના વચનને ઉપાડી લે છે અને તેને જરા પણ અસાષ ન થાય તે સારુ અનેક વિચાર કર્યાં કરે છે, . એટલું જ નિહ પણ તેવી સ્ત્રીની ખાતર માતા, પિતા, બંધુ અને સ્નેહી વગની સાથે મોટા કલેશ કરે છે અને પેાતાના આલ્યકાળમાં જે અપાર ઉપકાર તેઓએ પેાતાની ઉપર કર્યાં હાય છે તે સ ભૂલી જાય છે. સ્ત્રી તરફથી એટલુ કરવા છતાં પણુ લાત મળે છે ત્યારે તેને પગે તેા ઇજા નથી થઇ એમ કડી, અપમાનને ગોટા ગળી જઇ તેને પપાળે છે. અને એવુ' નિષિદ્ધ આચરણુ કરે છે કે જરા પણ તત્ત્વ–રહસ્ય સમજનાર પ્રાણીને તેના વર્તન પર હાસ્ય આવ્યા વગર રહેતું નથી. ન અને સ્ત્રીની આશાથી પ્રાણી જે જે આચરણા કરે છે તેનુ જો વર્ણન આપ્યુ. હાય તે પુસ્તક ભરાય. તે દરાજના અનુભવના વિષય હાવાથી સથી સમજી શકાય તેવી હકીકત છે. એવી જ રીતે જમીનની,વસ્તુની, ઘરપ્રાપ્તિની આશાથી અથવા માનતૃષ્ણાથી તેમ જ ખીજી કોઈ પણ પ્રકારની આશાથી આ જીવ અનેક કામેા કરવા લાગે છે અને કરે છે, અનેક પ્રકારના ધક્કા ખાય છે, પાછા પડે છે અને વળી આશામાં અને આશામાં પાઠે ઊભા થઇ અનેક જાળ પાથરે છે, અનેક કષ્ટો વેઠે છે અને અનેક પ્રકારની ગુલામી સ્વીકારે છે. આશા દાસીના જે દીકરા છે તે આવી રીતે આખા જગતના દાસ છે. હવે આશા જેને પેાતાના સ્વામી કરે-ઉપરી કરે અર્થાત્ આશા જે પ્રાણીના હુકમમાં રહેનાર ગૃહિણી થાય, તે જેના કબજામાં આવે પ્રાણી અનુભવરસનું પાન કરવાને ચેાગ્ય થાય છે અને છેવટે તે અનુભવરસનું પાન કરે છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપના જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, જેનું સ્વરૂપ આગળ ચાથા પદના વિવેચનમાં અને ત્યાર પછી ઘણી વખત વિચારી ગયા છીએ. તે અનુભવજ્ઞાનની તૃષા ત્યારે જ જાગ્રત થાય છે કે જ્યારે અન્ય જીવની અથવા અન્ય પૌદ્ગલિક પદાર્થોં મેળવવાની આશા પર સ્વામિત્વ પ્રાપ્ત થાય. આશા પર સ્વામિત્વ મેળવવાથી સર્વ પ્રકારની હાડમારીને અંત આવી જાય છે, મનમાં સતાષવૃત્તિ આવી જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થાય છે, એને પરિણામે સ્વરૂપજ્ઞાનનું પાન કરવાની તૃષા થાય છે અને તે તૃષાને તૃપ્ત કરવાનાં સાધન સ્વભાવે જ પ્રાપ્ત થઈ જાય છે. છેવટે એ અનુભવરસમાં નિમગ્ન થઇ અન’તકાળ સુધી તે જ સ્થિતિમાં રહી મહાશ્રમેાદ કરાવનાર અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરવાનું પ્રમળ નિમિત્ત કારણ પણ તે નિરાશીભાવ અને છે. અહીં ટખાકાર ‘ અનુભવપિપાસા ' એવા છેલ્લી પ"ક્તિના પાઠ લઈ આશા દાસી જેને પોતાના સ્વામી બનાવે તે અનુભવરસના પિપાસુ એટલે તૃષાવત-તરસ્યા છે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ અવીસમું પદ (બને છે) એમ અર્થ કરે છે. મતલબ એના સંબંધમાં દાસ તરીકે કે પતિ તરીકે આવનારને એ આશા રખડાવે છે એટલે કેઈ પણ રીતે એને સંબંધ ઈષ્ટ નથી. આ દષ્ટિબિંદુથી આ અર્થ પણ સમીચીન છે. આ ત્રીજી અને ચોથી પંક્તિને એક બીજી રીતે પણ સુંદર અર્થ થાય છે. જેમ શેઠનું કામ પિતાની દાસીઓને પ્રવર્તાવવાનું છે તેમ જે આશાને દાસી તરીકે પ્રવર્તાવે અથવા તે તરીકે રાખે અને તેમ કરીને–તેના ઉપર હુકમ કરીને પોતાનું કામ શેઠ સિદ્ધ કરે છે તેવી જ રીતે જે આત્મા આશાને દાસ ન બનતાં સ્વસ્વરૂપની સિદ્ધિ માટે કાર્યોમાં ઇરછાને પ્રયાસ કરે છે તે અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં “જે નાયક આશા દાસી કરે,” એમ પદર છેદ કરવાનું છે. આ અર્થ બહુ સુંદર ભાવ બતાવે છે. આશય લગભગ ઉપર બતાવ્યો તે જ રહે છે, પણ એમાં ફેર એટલો છે કે પ્રથમ અર્થમાં આશા તેને નાયક કરે છે અને આ અર્થમાં ચેતનજી આશાને દાસી બનાવે છે. આ ભાવ તેથી વધારે સુંદર છે, કારણ કે એમાં ચેતનનું નાયકપણું યોગ્ય રીતે પીછાનાય છે. આશા એ એવી વસ્તુ છે કે તેને પાર પામવામાં અને તેના પર સ્વામિત્વ મેળવવામાં બહુ મુશ્કેલી નડે છે. ભર્તુહરિ તેને નદી સાથે સરખાવી તેને પાર પામનાર ગીશ્વરના આનંદનું વર્ણન કરે છે; તેમ કરતાં નદીમાં શું શું પદાર્થ હોય છે અને તેને પાર પામવામાં કેટલી અગવડો પડે છે તે તરફ લક્ષ્ય ખેંચતાં તે કહે છે કે- આશા નામની નદીમાં મરથ જળ ભર્યું છે, તેથી આખો વખત જૂદી જૂદી ઈરછાઓ થયા કરે છે; નદીમાં જેમ જળ તરંગ થાય છે તેમ અહીં તૃષ્ણાનાં મોજાં આવ્યાં કરે છે; નદીમાં રાગરૂપી શાહ (જળમાં રહેનાર મનુષ્યનું પણ ભક્ષણ કરી જાય તેવા મોટા મગરમચ્છો ) હોય છે જે પ્રાણીનું પ્રસન કર્યા કરે છે; નદી પર જેમ પક્ષીઓ ઊડ્યા કરે છે તેમ આ આશા નદી પર વિતર્કરૂપ પક્ષીઓ ઊડ્યા કરે છે જેથી અસ્તવ્યસ્ત વિચારના ઉધ્યન થયા કરે છે; નદીમાં પૂર આવે ત્યારે જેમ કાંઠા પરનાં વૃક્ષોને નાશ થાય છે તેમ આ આશા નદીમાં મને રથજલનું પૂર આવે ત્યારે વૈર્યવૃક્ષને નાશ થાય છે; મેટી નદીઓમાં જેમ આવત(જળચકે) થાય છે અને તેના સપાટામાં આવનાર તરનારે પણ ડૂબી જાય છે તેમ આ આશા નદીમાં મોહના આવર્ત આવે છે કે જે પ્રાણીને ચકભ્રમણમાં નાખી દે છે; આવી આશા નદી તરવી મહામુશ્કેલ થઈ પડે તેવી અને અતિ ઊંડી છે; તેનો પાર જે યોગીશ્વરો પામી ગયા છે તે આનંદ કરે છે. આટલા ઉપરથી જોવામાં આવ્યું હશે કે-આશા પર જય મેળવનાર પ્રાણી આ જીવનનું વિશિષ્ટ કર્તવ્ય કરે છે, તેમાં આનંદ માની સાધ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય છે અને અનુભવરસનું પાન કરવાને ગ્ય થઈ છેવટે તેનું પાન કરી સાધ્ય પ્રાપ્ત કરે છે. * आशा नाम नदी मनोरथजला तृष्णातरङ्गाकुला, रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी । मोहावर्तसुदुस्तरातिगहना प्रोत्तुङ्गचिन्तातटी, तस्याः पारगता विशुद्धमनसो नन्दन्ति योगीश्वराः ॥ भर्तहरि. lain Education International Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી આનંદઘનજીનાં પદા मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अनि परजाली; तन भाठी अटाइ पीए कस, जागे अनुभव लाली. आशा ० ३ - શરીર ભઠ્ઠીમાં શુદ્ધ સ્વરૂપ અગ્નિ સળગાવી, અનુભવરસમાં પ્રેમરૂપ મસાલા નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનુ સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે. ” ભાવ—શરીરને પોષવા માટે ઉનાળામાં જૂદા જૂદા પ્રકારના એલચી, ગુલામનાં ફૂલ, વરિયાળી વિગેરે ઠંડા મસાલા નાખી તેનું દુધિયું કરીને પીવામાં આવે છે અથવા વધારે ચોગ્ય અમાં કેશર, એલચી, બદામ, પિસ્તાં વિગેરે પૌષ્ટિક મસાલાઓ-વસાણાં નાખીને શીત ઋતુમાં દૂધ પીવામાં આવે છે, તે દૂધને પ્રથમ અગ્નિ પર ગરમ કરી તેને જાડુ બનાવવામાં આવે છે અને પછી પાણીના કેટલાક ભાગ મળી ગયા પછી ધનુ સત્ત્વ રહે છે તે પીવામાં આવે છે તેથી શરીર મજબૂત થાય છે અને મુખ ઉપર તેની લાલી આવે છે, મતલબ મુખ ઉપર પણ તંદુરસ્તપણું જણાય છે. આ નિયમને અનુસરી અનુભવરસનુ પાન કેવી રીતે કરવું તે અત્ર બતાવે છે. આ શરીરરૂપ ભઠ્ઠીમાં પ્રથમ બ્રહ્મ અગ્નિ સળગાવવા. બ્રહ્મ શબ્દના બે અર્થ અત્ર વાચ્ય થઇ શકે છે. પ્રથમ અથ બ્રહ્મ એટલે બ્રહ્મચય. સ્ત્રીસંગના સથા ત્યાગ કરવા, મનથી પણ તેની ઇચ્છા ન કરવી. જેએ ચેગમાગ માં પ્રવેશ કરવા ઇચ્છા રાખતા હાય તેમણે બ્રહ્મચર્ય પ્રથમ દરજ્જે અવશ્ય પાળવું જરૂરનું ગણવામાં આવ્યુ છે, કારણ કે તેથી વી હાનિ અટકી શરીર મજબૂત અને છે અને તેથી મનની અવ્યવસ્થિત સ્થિતિ, કુસ્વપ્ન વિગેરે અવસ્થા મટી જઈ તે સ્થિર બને છે. અથવા બ્રહ્મ શબ્દથી શુદ્ધ સ્વરૂપ સમજવું. શરીરરૂપ ભઠ્ઠી ઉપર આ બ્રહ્મરૂપ અગ્નિને સળગાવીને તેના પર મનરૂપ પ્યાલે મૂકવા અને પછી સ્વરૂપ પામવાને પ્રેમ-અભિલાષરુચિરૂપ મસાલા તેમાં નાખીને તે રસને ખૂબ ઉકાળવા અને તેના જ્યારે ચાખા કસ રહે ત્યારે તે સત્ત્વને પી જવુ’-પીધા કરવું. આથી અનુભવની લાલી જાગ્રત થશે, અહીં પ્રેમ મસાલા નાખવાનું કહ્યું છે તેના વાસ્તવિક અથૅ Love, સર્વ જીવા તરફ બબુદ્ધિ, કોઇને પણ નુકશાન કરવાની વૃત્તિથી દૂર ખસવાપણું અને કાઇ પણુ જીવનાં દુઃખા જોઇને ત્રાસ અને પેાતાને ભાગે પણ અન્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ એ થાય છે. એવા પ્રેમરૂપ મસાલાને જ્યારે અનુભવરસમાં નાખીને મનરૂપ પ્યાલા જે તે રસને અને મસાલાને ધારણ કરે છે તેને તે સ્વરૂપવિચારણારૂપ દેગમાં નાખી તેમાં રુચિરૂપ મસાલે નાખે, પછી રેચક, પૂરક, કુંભક વિગેરે શ્વાસેાશ્વાસવડે પ્રાણુ અપાનાદિ પવનના ઉપર નીચે થવારૂપ ઉકાળાથી તેમાં જે નકામુ જળ હાય તેને દૂર કરી, મતલખ તેની અંદર જે દ્વેષરૂપ કચરા હાય તેને સળગાવી મૂકી છેવટે જે શુદ્ધ પ્રેમ મસાલાદાર રસ ૩ મનસાmમનરૂપ. પ્રેમ=અનુભવરસમાં પ્રેમ, મસાલામસાલા, વસાણાં. બ્રહ્મ=શુદ્ધ સ્વરૂપ અથવા બ્રહ્મચય . પરજાળી=સળગાવી. અવટા=ઉકાળીને, કસ=સત્ત્વ. જાગે=જાગ્રત થાય, પ્રકટ થાય. લાલી–લાલાશ, Page #321 -------------------------------------------------------------------------- ________________ અાવીસમું પદ ૩૧ રહે તેને જરા ઠંડે પડવા દઈ જ્યારે તેને પીવામાં આવે ત્યારે સર્વ પદાર્થ તરફ નિરિરછકપણથી પ્રગટેલ ઉમત્તતા અને તેથી પ્રગટેલી અનુભવની લાલી આંખ પર, મુખ પર અને શરીર પર દેખાય છે. આવા રસનું પાન કરનારનાં કાર્ય, વચન કે ક્રિયા જોયાં હોય તે તેમાં બાહ્ય કે અંતરંગ સ્વરૂપમાં તદ્રવૃત્તિ એટલે અનુભવરસની લાલી-એકાગ્રતા સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ચેતન ! તું પારકી આશા કરી ઘર ઘર રખડી પાછો પડે છે, દુઃખ ખમે છે અને અંતે કાંઈ પ્રાપ્ત કરી શકતા નથી તેને બદલે આ તારી પાસે રહેલ રસમાં મસાલે નાખી પીશ તે આ ઠંડીના દિવસે હોવાથી તેને લાભ બહુ થશે, તારા આત્મિક શરીર પર લાલી આવશે અને તેને સર્વ પ્રકારની પુષ્ટિ થશે. મનને પ્યાલે બનાવવામાં બહુ વિચાર કર્યો જણાય છે. નકામો કચરો અને શુદ્ધ રસ તે ગ્રહણ કરે છે અને ધારણ કરી રાખે છે. એ સર્વ શુભ અશુભ વિચારોને વ્યક્ત કરવાનું સાધન છે. કસ-સર્વા પીવાની હકીકત પણ એટલી જ ધ્યાન રાખવા ગ્ય છે. નકામી વસ્તુનું પાન કરવાથી લાભ થતું નથી, તે મળરૂપે નીકળી જાય છે, પરંતુ સત્ત્વનું પાન કરી તેને પચાવવામાં આવે તે તેનું રુધિર, વીર્ય વિગેરે ધાતુ બની શરીરને પિષે છે, તેવી જ રીતે પ્રેમ મસાલાદાર રસના પાનનું સમજી લેવું. અનુભવની લાલી પ્રગટ કરવાને જે કમ આ ગાથામાં બતાવ્યું છે તે નીચે પ્રમાણે સમજ. અનુભવ પ્રગટ કરવા માટે પ્રથમ મનમાં વિચાર કરે, કારણ વિચારને વ્યક્ત કરવાનું સાધન હાલ તે મન જ છે. પછી તે મનરૂપ પ્યાલામાં પ્રેમને મસાલો નાખવો એટલે સ્વરૂપપ્રાપ્તિના વિચાર તરફ પૂર્ણ પ્રીતિ કરવી. આવી પ્રીતિ જ્યારે વિવેકપુર સર થશે ત્યારે સ્વપર વિવેચન થવાથી બાહ્ય વસ્તુ અને સંબંધ પરથી પ્રીતિ ઓછી થઈ જશે. એવી સ્થિતિ બરાબર પ્રાપ્ત કરવા અને તે નિરંતર બની રહે તેવું કરવા તેની નીચે બ્રહ્મચર્યરૂપ અગ્નિ સળગાવ અને તેના વડે શરીરરૂપ ભઠ્ઠીને ખૂબ તપાવો. શરીરને તપાવવાથી તેના પરને રાગ પણ ઓછો થઈ જશે. આવી રીતે શરીર, સ્ત્રી અને બાહ્ય પુદુગળ સંબંધને ત્યાગ થયા પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવામાં જ પરમ પ્રીતિ પ્રગટ થશે. આ પ્રયોગ કર્યા પછી સત્ત્વનું પાન કરવા નિર્ણય થશે તે વખતે એગ્ય ગુરુના આશ્રય નીચે અધિકાર પ્રમાણે ધ્યાનક્રિયારૂપ સત્ત્વનું પાન થશે અને તેથી મનની સ્થિરતા પ્રાપ્ત થતાં પ્રેમની જમાવટ થશે ત્યારે અનુભવની લાલી તમારા પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વર્તનમાં, પ્રત્યેક વચનમાં સ્પષ્ટ જણાઈ આવશે અને તમારા મનમાં એટલી ઉદાત્તતા પ્રગટ થશે કે તમારી આસપાસ પણ અનુભવને શાંત રસ ઝરતા હોય એમ સ્પષ્ટ દેખાઈ આવશે પં. આનંદસાગરજી આ ગાથાના અર્થ માટે એક વિશેષ અર્થ સૂચવે છે, એ પણ ખાસ વિચારવા યોગ્ય છે. મેક્ષ અથવા આત્માનુભવ માટે સંસી પંચેન્દ્રિય જીવો જ ગ્ય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી આનંદઘનજીનાં પદો છે તેથી અહીં મનસા પ્યાલાની વાત કહી છે. એ મનરૂપ પ્યાલામાં વાચના, પ્રરછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણરૂપ સ્વાધ્યાયરાગ આદિ મસાલે ભરે. દૂધમાં જેમ મસાલો નાખવામાં આવે છે તેમ મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગ વિગેરે મસાલે નાખવો. નીચે બ્રહ્મ એટલે બ્રહ્મચર્યરૂપ અથવા વિશેષ વાસ્તવિક રીતે સાધ્યબિન્દુના શુદ્ધ જ્ઞાનરૂપ બ્રહ્મને અગ્નિ શુદ્ધ કરે. બ્રા શબ્દને જે નવીન અર્થ અહીં બતાવ્યું છે તે ખાસ વિચારવા એગ્ય છે. “તન ભાઠી અવટાઈ કસ પીએ” એટલે નિરંતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે છે તેથી છેવટે કેવળ સ્વસ્વરૂપમાં રમણતાની દશા પ્રગટ થાય. આ અર્થમાં સાંકેતિક શબ્દોને જે વિશુદ્ધ આશય બતાવે છે તે ખાસ મનન કરવા ગ્ય છે. મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગાદિ મસાલા ભરી સાધ્યના જ્ઞાનરૂપ બ્રહ્માગ્નિ શુદ્ધ કરી સ્વમાં એકાગ્રતા કરીએ તો સ્વસ્વરૂપમાં રમણતાની દશા પ્રાપ્ત થાય એ આ ગાથાને આશય છે. આપણું વર્તમાન દશામાં પરની આશા કરી સ્વાવલંબનને મૂકી દેવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, વિસારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય-પ્રાપ્તવ્ય બિન્દુનું શુદ્ધ જ્ઞાન થાય અને સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સ્વસ્વરૂપ રમણુતાની એકાંત હિતકારક દશા જરૂર પ્રગટ થાય એમાં સંદેહ જેવું નથી. આ જીવને જે જોઈએ છે તે તેની પાસે છે, પારકા પાસેથી કાંઈ આવવાનું નથી, અન્ય કઈ આપનાર નથી અને અન્યની આશા સ્થલ-માનસિક કે આત્મિક વિષયમાં રાખવી એ સાધ્ય સ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. આ ભાવ બહુ સારી રીતે વિચારે. *अगम पीआला पीओ मतवाला, चीने अध्यातम वासा; fકાનંઘન ચેતન હૈ રે, રે હો તમામા, આશા ૦ ૪ જેની ખબર ન પડી શકે તે (મસા) પ્યાલો હે અધ્યામમતમાં મગ્ન લેકે ! પીઓ અને તેમ કરવા પહેલાં અધ્યાત્મને વાસ ક્યાં છે તે ઓળખો. આનંદસમૂહ ચેતનજી ત્યાં ( અધ્યાત્મવાસમાં ) રમણ કરે છે અને લોકોને તમાસે જુએ છે.” ભાવ-જેની કેઈને ખબર નથી એવે ઉપર જણાવેલો પ્યાલે હે મતવાલા ! અધ્યાત્મમતમાં આસક્ત થયેલા સજજને ! પીઓ. એ પ્યાલો એવા પ્રકાર છે કે તેની સાધારણ રીતે કેઈને ખબર પડતી નથી. તે ક્યાં છે? કે છે અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેવો છે? તે પણ જાણી શકાય તેવું નથી. આવો અગમ્ય પ્યાલો જેમાં મસાલાદાર તત્ત્વ તૈયાર કર્યું છે તે તમે પીઓ. જો તમે અધ્યાત્મમતમાં મગ્ન હો તે ઉપરની ગાથામાં બતાવેલા * અગમને બદલે આગમ પાઠાંતર છે. - “આનંદઘન તે જગમેં ખેલે ” એવો પાઠ અન્યત્ર છે. ૪ અગમ જેની ખબર ન પડી શકે તેવો, અગમ્ય. મતવાલા=અધ્યાત્મમતમાં મગ્ન, ચીને ચીન્હી, શોધીને. વાસા=વાસ, નિવાસસ્થાન. દૈલ્યાં. તમાસાઃખેલ, નાટક. Page #323 -------------------------------------------------------------------------- ________________ અલવીસમું પદ ૩૧૩ વિધિ પ્રમાણે તેનું પાન કરે અને તેમ કરવા સારુ પ્રથમ તે અધ્યાત્મને નિવાસ કયાં છે તે બરાબર ઓળખીને પછી મનસા પ્યાલાનું પાન કરો. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી–તેનું નિવાસસ્થાન આત્મા જ હોય. બાહ્ય પદાર્થ અથવા વસ્તુસંગથી રહિત શુદ્ધ દશામાં વર્તતે અથવા શુદ્ધ દશા તરફ ગમન કરતો આત્મા એ અધ્યાત્મનું સ્થાન છે. આત્મા સંબંધી હકીકતનું સ્થાન આત્મસ્વરૂપ જ છે. એને બરાબર ઓળખીને પછી ઉપરોક્ત અગમ પ્યાલાને પીએ. ઘણી વખત એવું બને છે કે અધ્યાત્મને ઓળખ્યા વગર ઉપર ઉપરની હકીક્તને જ અધ્યાત્મ સમજી જવામાં આવે છે અને તેથી અનુભવરસના પાનને બદલે આત્મવંચન થાય છે, તેથી અગમ પ્યાલાનું પાન કરવા પહેલાં અધ્યાત્મવાસ કયાં? કેવી રીતે અને કેવા પ્રકારે ? થાય છે તે બરાબર સમજી લેવું ઉચિત છે. એ અગમ પ્યાલાને બદલે કેટલીક પ્રતમાં “આગમપ્યાલા” એ પાઠ છે, તેને અર્થ પણ સ્પષ્ટ છે. અધ્યાત્મવાસને ઓળખીને થતજ્ઞાનના બોધ૫ આગમખ્યાલે પીવે. ત્યાં સામાન્ય રીતે મુશ્કેલી પ્રાપ્ત થશે કે શ્રુતજ્ઞાન તો સમુદ્ર જેટલું છે તે સર્વ જાણી શકાય કેવી રીતે ? તે અધ્યાત્મવાસ ઓળખી વસ્તુસ્થિતિનું અને ખાસ કરીને પડુ દ્રવ્ય અથવા નવ તત્વનું જ્ઞાન કરી તેમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે તે સમજવું એ અધ્યાત્મવાસ ઓળખી લેવાનું સાધન છે. મુમુક્ષુ જીવ તેને અલ્પ સમયમાં જાણી શકે છે અને પછી તે સ્થિતિમાં તેને જે આનંદ થાય છે તે નીચે બતાવ્યો છે. આનંદઘન ચેતનજી એ અધ્યાત્મવાસમાં જ ખેલે છે, ત્યાં તેને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે જ તેનું ક્રીડાક્ષેત્ર છે અને ત્યાં ખેલતી વખતે લેકના તમાસા જુએ છે, ભવનાટક જુએ છે, સંસારપ્રપંચ પ્રત્યક્ષ રીતે જુએ છે. તે વખતે આનંદઘન ચેતન કઈક લેકેને કૂદતાં જુએ છે, કઈકને વીંછીએ ફટકાવ્યા હોય તેમ અશાતાથી હણુયેલા જુએ છે, કોઈને રમતા, કેઈને મરતા, કેઈને રોતા, કેઈને વિષયકમમાં આળોટતા, કોઈને હેતુ વગર દેડાદોડી કરતા અને કેઈને પવનની સાથે બાથ ભીડતાં એમ અનેક પ્રકારના નાટક કરતા જુએ છે, તેને તે વખતે અનેક પ્રકારની કરુણાદિક લાગણી થાય છે અને તેથી તે નાટકનું પતે એક પાત્ર હોવા છતાં નાટકમાં તે ભાગ લેતા નથી. આ ગાથાનો ભાવ બતાવતાં ઉપરોક્ત પં. આનંદસાગરજી લખે છે કે-કઈ પ્રકારે ઓળખી શકાય નહિ-સ્પર્શ રૂપ રસ ગંધ કે શબ્દ દ્વારા જણાય નહિ એ સ્વસાધ્ય દશાની ઈચ્છાને પ્યાલે જે પીએ તે અધ્યાત્મનું સ્થાન કયું? કેવું અને કેવા ફળને દેનારું છે? તેનું બરાબર જ્ઞાન થાય અને આ જગત્ તમાસા જેવું લાગે. આ ભાવમાં અગમ શબ્દનું પારમાર્થિક રહસ્ય બતાવવામાં આવ્યું છે. અધ્યાત્મવાસની દરેક હકીક્ત તેના વિસ્તૃત આકારમાં જાણવાની ખાસ જરૂર છે; કારણ કે જે વાસમાં જઈને રહેવાની ઉગ્ર ઈચ્છા છે તેના સ્થાન, સ્વરૂપ અને લાભેનું બરાબર જ્ઞાન ન હોય તે સાથે મેળવવાની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી આનઘનજીનાં પા ઈચ્છા બની રહે નહિ અને મળે ત્યારે તે ઓળખી શકાય નહિ. વળી તે વખતે આ સંસાર એક નાટક જેવા લાગે એમાં તે કાંઇ નવાઇ નથી. તે વખતે સ'સાર-સકળ જગત નું સ્વરૂપ કેવું લાગે તેના ખ્યાલ ઉપર આપ્યા છે. આવી સંસારસ્થિતિ છે. આશા દાસીના ઠાકરા હાય છે તે આખી દુનિયાના દાસ થઇને રહે છે, એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘેર ઘેર ભટકે છે, અનેક પ્રકારના ખેલ ખેલે છે, પણ તેના ચક્રભ્રમણના ઈંડા આવતા નથી અને તેની આશા પાર પડતી નથી અને પૌદ્ભગલિક વસ્તુની આશા એક વસ્તુ પ્રાપ્ત થયેથી બીજી મેળવવાની ઇચ્છાને-તૃષ્ણાને જન્મ આપે છે અને આવી રીતે મહાદુઃખરૂપ પરસ્પૃહામાં આ જીવ અનેક જન્મ લીધા કરે છે અને સંસારને તળીએ બેસે છે. આ પદના ભાવ બહુ સૂક્ષ્મ ષ્ટિથી સમજી તેના વિષય પેાતાના મનમાં ઉતારવા ચાગ્ય છે. સ્થલ વિષયમાં તા શું પણુ માનસિક કે આત્મિક વિષયમાં પણ પરસ્પૃહા કરવાના અત્ર નિષેધ કર્યાં છે તે ખાસ વિચારવા જેવુ છે. સાધ્યનુ સ્પષ્ટ જ્ઞાન કરી અગમ્ય પ્યાલાના પાન માટે અહીં જે ભલામણ કરી છે તેના અ ંતર આશય સમજાય તેમ કરવાની ખાસ જરૂર છે. આવા પ્યાલામાં રહેલ કસને પી તેની ધૂનમાં જ્યારે ચેતનજી આવે ત્યારે પછી પાતે સ્વસાધ્ય દશામાં રમણ કરે છે અને સર્વ જગને જુએ છે ત્યારે તેને એક ખેલ જેવું-નાટક જેવું લાગે છે. અરે ! એવી વિશુદ્ધ દશા પ્રાપ્ત થયા પહેલાં પણ જરા શાંત રીતે વિચાર કરીએ તે આપણને જગત્ તમાસા જેવુ લાગશે. પર આશા મૂકી દઇ જ્ઞાનસુધારસનું પાન કરી અત્ર બતાવેલ અગમ્ય પ્યાલા પીવા અને તેના પાનની ધૂનમાં પડી જવા દરેક સાપેક્ષ દૃષ્ટિવાને વિચાર રાખવા. પદ એગણત્રીસમુ રાગ આશાવરી. अवधू नाम हमारा राखे, सोई परम महा रस चाखे. *ना हम पुरुषा ना हम नारी, वरन न भांति हमारी; जाति न पांति न X साधन साधक, ना हम लघु नहि भारी. “ હું અવધૂ ! જે અમારું નામ થાપે તે પુરુષ નથી, સ્ત્રી નથી; અમારા કાઇ વણુ નથી, अवधू अवधू० १ ઉત્કૃષ્ટ મહારસનું આસ્વાદન કરે. અમે કાઈ ઘાટ નથી, કેાઇ જાતિ નથી, કોઈ * 'ના' ને બદલે નહિ' એવા પાડે છે. × સાધન સાધકને બદલે ‘સાધુ ન સાધુક' એવા પાઠ છે તે અશુદ્ધ જણાય છે. ૧ રાખેક્થાપે, પાડે. સાઇ=તેજ. ચાખેસ્વાદ લે. વરન=વ, પાંચમાના એક વર્ણ=રંગ અથવા બ્રાહ્મણાદિ ચાર વર્ણમાંના એક, ભાત ધાટ, આકાર, પાંતિ–પંકિત. સાધન=સામગ્રી તૈયાર કરનાર. લઘુ=હળવા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઓગણત્રીસમું પદ પાંતિ નથી; અમે સાધન નથી કે સાધન કરનાર નથી; તેમજ અમે હળવા નથી તેમ ભારે પણ નથી.” ભાવ-આ પદમાં નયની અપેક્ષા ધ્યાનમાં લઈ શ્રીઆનંદઘનજી મહારાજ બહુ ઉચ્ચ ઉડ્ડયન કરે છે. એને ભાવ સમજવામાં બહુ મુશ્કેલી પડે તેવું છે, કારણ નયજ્ઞાનનું સ્વરૂપ સમજવું અને સમજાવવું એ સહેલી બાબત નથી. આપણે પાંચમા પદના વિવેચનમાં નયજ્ઞાન પર સહજ વિવેચન કરી ગયા તે પરથી સમજાયું હશે કે સત્યના એક અંશને ગ્રહણ કરીને ચાલે તેને નય કહેવામાં આવે છે. સર્વાશ સત્ય જ્ઞાનને પ્રમાણુજ્ઞાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ઉપરથી સમજવાનું એ છે કે નયજ્ઞાન એ સંપૂર્ણ સત્ય જ્ઞાન નથી તેમ અસત્ય પણ નથી, માત્ર તે સત્યને અંશ છે એટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નયાભાસ હોય ત્યાં તો સત્યને અંશ પણ તપે રહેતો નથી. આ પદમાં ચેતનની જે સ્થિતિનું વર્ણન કર્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનયની અપેક્ષા લઈને કર્યું છે. જીવના એક સર્વસાધારણ અંશને લઈને તેની સત્તા (Potentiality ) ગ્રહણ કરી લે તેવા સામાન્ય જાતિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયને સંગ્રહનય કહેવામાં આવે છે. ત્યાં નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાર્થિક છે. અમુક દ્રવ્ય લઈએ તે તેના જાતિ અને પાંતિ એટલે સામાન્ય અને વિશેષ ગુણ હોય છે. દાખલા તરીકે દેવચંદ નામના મનુષ્યમાં મનુષ્યત્વ એ સામાન્ય ગુણ છે અને અમુક આકૃતિ ધારણ કરનાર મનુષ્ય (દેવચંદપણું) તે વિશેષ ગુણ છે. નૈગમનય કેટલીક રીતે સામાન્ય અને કેટલીક રીતે વિશેષ ધર્મોને ગ્રહણ કરે છે, સંગ્રહનય સામાન્ય ધર્મ ગ્રહણ કરે છે અને વ્યવહારનય એકલા વિશેષ ગુણેને ગ્રહણ કરે છે. કોઈ પણ પદાર્થમાં સહભાવી ધર્મો હોય તેને ગુણ કહેવામાં આવે છે અને કમભાવી ધર્મો હોય તેને પર્યાય કહેવામાં આવે છે. આ કમભાવી ધર્મોના અંશ ગ્રહણ કરનાર ત્રાજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નય છે. આ પદમાં તે સંબંધી ઉપયોગી હકીકત આવે છે તે વિચારી સમજવા યોગ્ય છે. ચેતનજી પિતે જ બોલે છે. હે ચેતન ! હે અવધૂ! જે અમારું નામ રાખી આપે, પાડી આપે તે ઉગ્ર આમિક રસને ચાખે. તેનો સ્વાદ લે. જે મસાલાદાર રસને મન પ્યાલામાં પીવાનું અઠ્ઠાવીસમા (ઉપરના છેલ્લા) પદમાં કહ્યું હતું અને તેની સાથે એમ પણ કહ્યું હતું કે તેને માટે તમે અધ્યાત્મનું નિવાસસ્થાન શોધીને તે રસ પીઓ તે અધ્યાત્મના વિષય આત્માનું નામ શું સ્થાપન કરવું અને તેના વ્યક્ત અવ્યક્ત ધર્મો કેવા છે, કેવા મનાયા છે, તેના સ્વભાવ વિભાવ ક્યા ક્યા છે એ સર્વ સમજી તેનું એક નામ સ્થાપન કરવામાં આવે ત્યારે આગળના પદમાં જે રસપાન કરવાનું કહેવામાં આવ્યું છે તે બરાબર જામે અને પછી તેની ખુમારી કદિ પણ ઉતરે નહિ. અનાદિ નિગદમાંથી નીકળીને જેમ જેમ જીવની ઉત્કાન્તિ થતી જાય છે તેમ તેમ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી આનંદઘનજીનાં પદ્મા તે વ્યવહારરાશિમાં આવ્યા પછી વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં ફરતા ફરતે ગોળ પાષાણુ ન્યાયથી ઢીંદ્રિયાદિ જાતિ પામી આગળ વધતા જાય છે. તે વખતે તેના આત્મિક શુદ્ધ દ્રવ્ય પર કર્મને મેલ અત્યંત લાગેલા હાય છે. ખાણમાં પડેલા સુવર્ણ માં સુવર્ણત્વ તે છે · જ, પણ તેના પર માટી ખડુ લાગેલી હાય છે તેને જેમ શુદ્ધ કરવાની જરૂર પડે છે તેમ ચેતન ઉપર લાગેલ કર્મવારૂપ માટી ખસેડવાની જરૂર પડે છે. કમળ લાગેલ હાય છે ત્યારે તેનાં અનેક નામ પડે છે, અનેક ગતિમાં ચક્રભ્રમણ કરે છે અને જાણે સંસારદશા એ તેને સ્વભાવ થઈ પડ્યો હાય એમ લાગે છે. આવી સ્થિતિમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કર્મના લેપ લાગ્યા હાય છે પણ તે વખતે આઠ રુચક પ્રદેશ જે આત્માના મધ્યમાં રહે છે તે તદ્દન અલિપ્ત વિશુદ્ધ નિર્મળ રહે છે, આ શુદ્ધ રુચક પ્રદેશને લઈને સંગ્રહનય એક સત્યને અશ ગ્રતુણુ કરી જીવની સત્તાને સિદ્ધ તુલ્ય સમજી તેને સિદ્ધ કહે છે. આ હકીકત આ પદમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખી જે અમારું નામ પાડે છે તે ઉત્કૃષ્ટ રસને સ્વાદ લે છે, મતલબ તેને આત્માનુભવ જાગ્રત થાય છે. હવે એ નામ પાડવામાં બાહ્ય દૃષ્ટિની હકીકત પર તમે લલચાઇ જશે! તેથી તેનાથી બચાવવા અત્ર કહે છે. આત્માને સમજવા અને સમજીને તેની સત્તા ગત અને વ્યક્ત સ્થિતિ પર વિચાર કરવા એ અનુભવજ્ઞાનને વિષય છે, એ વાત તે હવે વાંચનાર બરાબર સમજી ગયા હશે, આ પત્રમાં વિદ્વાન ચેગી અતિ ઉચ્ચ સ્થિતિમાં ઉડ્ડયન કરે છે તે હવે જોવામાં આવશે. લેાકેાની સામાન્ય ટેવ કઇ વસ્તુનુ કાઇ પણ નામ સ્થાપન કરવાની અને તેના તદ્વારા વ્યવહાર કરવાની હોય છે એ આપણે સાધારણ અવલેાકનથી જાણીએ છીએ. કવિ તેને માટે કહે છે કે-સ્વસ્વભાવમાં વર્તનાર જીવા બધા પ્રકારના વ્યવહારમાં વર્તે છે છતાં કેવળ જ્ઞાનમય હાય છે અને તેથી તેને અમુક નામ ઉદ્દેશીને બેલાવવામાં આવે તે તેમ વાસ્તવિક રીતે થઇ શકતુ નથી. આ આશયથી આ પદ રચાયલું છે. તમે કોઇ મારું નામ પાડવા માગે તે મને મારા બાહ્ય સ્વરૂપને જોઈને કડા કે આ પુરુષ છે કે સ્ત્રી છે, પણુ સાચું નથી. અમે પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી. મારું વ્યવહારનયથી એક વિશેષ સ્વરૂપ લઇ તમે મને સ્ત્રી કે પુરુષ કહેવા ધારતા હા તે તે ઠીક નથી. જ્યાં અમે પેતે નવા ઉપજતા નથી કે મરતા નથી ત્યાં પછી તમે મારું સ્ક્રી કે પુરુષ નામ કેવી રીતે આપી શકે ? વળી મારા કાઇ વ નથી, રાતા, પીળે, કાળા, લીલેા ને શ્વેત એવા કોઇ પણુ રંગ લઇ વિશેષ ભાવ જે વ્યવહારનયને લઇને દ્રવ્યાર્થિ કપણે થાય છે તેમાંના હું કાઈ નથી. વધુ અશુદ્ધ આત્મદ્રવ્યને પુદ્ગલસયેાગે લાગે છે અને તેથી વ્યવહારથી જીવનાં અનેક નામ પડે છે. કાળા વધુ હેવાથી કાઇનું નામ હમસી પડે છે, ગેારા વર્ણ હાવાથી સાહેબ નામ પડે છે, લાલ વર્ણ હાવાથી અમેરિકાના મૂળ વતનીઓનું નામ ( Aborigines ) Page #327 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમુ' પદ્મ ૩૧૭ પડે છે, ઘઉં વણું હાવાથી હિંદુ નામ પડે છે, પીત વર્ણ હાવાથી ચીના કે જાપાની નામ પડે છે એ કાંઇ મારું પેાતાનું સ્વરૂપ નથી, એ તેા નામકર્મના સંયોગથી ક્રમભાવી પર્યાય છે, પણ મારે તેની સાથે લેવાદેવા નથી. મારી શુદ્ધ દશામાં મને વણું, ગંધ, રસ કે સ્પર્શે કાંઇ લાગતા નથી અને તેથી તન્મય કે તદ્રુપ હું નથી, તેમજ મારા કાઇ આકાર નથી, ઘાટ નથી. કેાઇ મનુષ્ય લાંબા હાય છે, કોઈ ટૂંકા હીંગણા હાય છે; કાઇ જાડા હાય છે, કાઇ પાતળા હાય છે કેાઇ વાંકા હોય છે, કાઇ લંગડા હાય છે વિગેરે અનેક આકારને ધારણ કરનાર હાય છે તે નથી, અમે તેા છીએ તે છીએ, અમારું' ત્રણ કાળમાં એક જ રૂપ છે, પણ ઉપર જણાવ્યુ' તેમાંનુ એક પણ સ્વરૂપ અમારું નથી. અથવા વણું એટલે બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ષોં પાડવામાં આવે અને તેના પેટા વિભાગ સ્થાનથી અને ખીજી સંજ્ઞાથી પાડવામાં આવે-જેમકે એશવાળ, પેરવાડ, શ્રીમાળી અથવા તેમાં વીશા દશાના ભેઢે એ સંજ્ઞા છે, તેમાં પાછા ગાહિલવાડી, ઝાલાવાડી, સુરતી વિગેરે સ્થાનિક ભેદે છે, અથવા ઔદિચ, માઢ, કપાળ, દેશાવાળ વિગેરે અનેક પેટા વિભાગો છે તેમાંના હું પોતે કાંઇ નથી. મતલબ અમારા કાઇ પણ વર્ણ કે ભાત નથી. વળા એકેદ્રિય, એઇંદ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિદ્રિય, પાંચેન્દ્રિય એવી અમારી કોઈ પણ જાતિ નથી અથવા દેવતા, મનુષ્ય, નારકી, તિર્યંચ એવી અમારી કાઈ પંક્તિ પશુ નથી. જાતિ અને પક્તિ એ પણ નામકર્મવશાત્ પ્રાપ્ત થયેલ ક્રમભાવી અલ્પ કાળસ્થાયી પર્યંચ ધર્મ છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ એ નથી, મારે એની સાથે ન તેાડી શકાય તેવા ચાલુ સંબંધ નથી અને હું' એ વર્ણો અથવા પતિમય નથી. આ સર્વ હકીકત વ્યવહારનયથી સત્ય છે પણ અત્ર તે નયની અપેક્ષા ચાલતી નથી તે ધ્યાનમાં રાખવાનુ છે. કોઈ કાર્ય તમારે કરવું હેાય તે તેની સામગ્રી તમારે જોઇએ, તેનાં સાધના નીપજાવવાં જોઇએ તેમ જ તેને સાધ્ય કરનાર પણ જોઇએ. ઘડા બનાવવામાં દંડ, ચક્ર, ચીવર, દારી એ નિમિત્ત કારણ છે, માટી સાધન છે અને કુંભકાર સાધક છે-આમાંના હું કાંઇ પણ નથી. તે છું તે છુ, પણ અત્રે કહ્યું તેમાંના હું કાંઈ પણ નથી. તેમ જ હું લઘુ-લકે પણ નથી અને ભારે પણ નથી. મારા તાલ જ નથી, પછી હલકા ભારેની વાત જ ક્યાંથી ઘટે ? તેથી આકડાના ફૂલ જેવા હું હલકા નથી અને વ જેવા ભારે પણુ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણુ પર્યાયમાં વર્તે અને અન્યના ગુણુ પર્યાંય ન ગ્રહણ કરે તેને અનુરૂલઘુભાવ કહેવામાં આવે છે, પરંતુ તે હકીકત તદ્ન જૂદી છે. પ્રસ્તુત હકીકત તા તાલને અગે છે. આવી રીતે વેદાન્ત દર્શન જેની ઉત્પત્તિ સંગ્રહનયને લઇને થઇ છે તે જેમ નૈતિ નૈતિ કહે છે તેમ અત્ર આત્માનું સ્વરૂપ બતાવ્યું. આત્માની શુદ્ધ સત્તા ગ્રહણ કરી પરમાત્મા સાથે અભેદ માનનાર વેદાન્ત દર્શનમાં ઇશ્વરનું સ્વરૂપ નેતિ નેતિ કરીને આપ્યું છે એટલે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી આનંદઘનજીનાં પદો ગમે તે વસ્તુ, પદાર્થ, આકાર કે વદિ લઈ તમે કહો કે આત્મા આવે છે તે તેના જવાબમાં “નહિ” “એ નથી ” એમ કહેવામાં આવે છે. અહીં પણ તે રીતે કહે છે કેઅમે પુરુષ નથી, સ્ત્રી નથી વિગેરે. તમે વ્યવહારથી મારું ગમે તે નામ આપતા હે, પણ તે સર્વ મારાં વિશેષણ વસ્તુતઃ અગ્ય છે, કારણ કે સર્વ મારા ક્રમભાવી પર્યા છે અને મારા તે સહભાવી ગુણ ન હોવાથી મારે તેની સાથે કઈ પણ પ્રકારને હમેશને તાદામ્ય સંબંધ નથી. આ પ્રમાણે હોવાથી તમે મારાં જે નામે આપે છે તે તે વાસ્તવિક નથી, તેથી જે મારું વાસ્તવિક નામ સ્થાપન કરી આપે તે ઉત્કૃષ્ટ મહારસને સ્વાદ કરે. હજુ પણ તે જ લય આગળ ચલાવી નૈતિના પ્રકારમાં જ કેટલાક જવાબ આપશે. આ વિવેચન ધ્યાનમાં રાખી નીચેની ગાથાઓ વિચારવાથી પદને ભાવ સમજાશે. પુનરાવર્તન કરી એ ભાવ પર હવે વિવેચન કરવામાં આવશે નહિ, પણ તે ભાવ પ્રત્યેક ગાથા સાથે સમજી લે. ना हम तातें ना हम शिरे, ना हम दीरघ न छोटा; ना हम भाई ना हम भगिनी. ना हम बाप न धोटा.+ अवधू०२ “અમે ગરમ નથી તેમ જ ઠંડા નથી, અમે લાંબા નથી તેમ જ ટૂંકા નથી, અમે કેઈના ભાઈ નથી તેમ જ બહેન નથી; અમે કેઈના બાપ નથી તેમ જ બેટા પણ નથી.” ભાવ—તમે આ શરીરને ગરમીવાળું જોઈને ગરમ કહેતા અથવા વાયુપ્રકૃતિવાળું જઈ ઠંડું કહેતા હો તે તે અમે પિત નથી. ગરમ કે ઠંડા હોવું તે પુદ્ગલને ધર્મ છે. આઠ સ્પર્શમાં એક પણ સ્પર્શ મારા પિતાનો નથી, એ તે નામકર્મના ઉદયથી મને તે ધર્મો લાગે છે ત્યારે ઉપચાર માત્ર થાય છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ તે નથી; તેમ જ અમે લાંબા કે ટૂંકા પણ નથી. કેઈ શરીર લાંબું હોય છે, કે ઈ ઠીંગણું હોય છે પણ તે અમે નથી. આત્મા તે અસંખ્યાત પ્રદેશ હોવાથી તે આખા શરીરમાં વ્યાપી રહે છે. કુંજર અને કીડીના શરીરમાં અસંખ્યાત પ્રદેશમાં પ્રસરીને રહી શકે છે અને કેવળી સમુઘાત કરે ત્યારે સર્વ લેકવ્યાપી થઈ જાય છે, તેથી અત્યારે અમુક શરીરને લાંબું ટૂંકું કહેવામાં આવે અથવા મેટું નાનું કહેવામાં આવે છે તે અમે પોતે નથી. તેથી તમે મારું ગરમ કે ઠંડું અથવા દીધું કે હું એવું નામ આપે છે તે વાસ્તવિક નથી. તેમ જ અમે કોઈના ભાઈ નથી કે કોઈની બહેન પણ નથી. એક માતાની કૂલીમાંથી જન્મે તેને સહોદર-ભાઈ અથવા બહેન કહેવામાં આવે છે. એ માતા અથવા બહેન ભાઈ * ‘ના’ને બદલે સર્વ જગા પર “ નહિ' પાઠ છે. + ધેટા સ્થાને બેટા શબ્દ છે તે અર્થ બરાબર આપે છે, પણ રાગનો મેળ બેટા સાથે આવે છે જેને અર્થ બેટા થતું હશે એમ ધારી લીધું છે. વળી સર્વ પ્રતમાં ધટા એ જ પાઠ છે. ૨ તાતેં–ગરમ, ઊના. શિરે ઠંડા, ટાટા. દીરઘ લાંબા, મોટા. છોટાટૂંકા, નાના. ભગિની=બહેન. ધેટા=બેટા, દીકરા ( અનુમાનથી અર્થ). Page #329 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમું પદ ૩૧૯ સાથે સંબંધ અનિત્ય છે; બહેન મરીને સ્ત્રી થાય છે, માતા દીકરી થાય છે અને સંબંધ બદલાયા કરે છે, તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । ન કાવા ન મુક્યા ઇથ, સહવે વા લાત ! ભવવૈરાગ્યશતક. આવી રીતે સર્વ જાતિમાં, સર્વ નિમાં, સર્વ સ્થાનકે, સર્વ કુળોમાં આ જીવે અનંત વાર જન્મે છે અને મરે છે, તેથી સગપણમાં કઈ જાતનું ઠેકાણું નથી. આ તો ભવભ્રમણની વાત કહી, પરંતુ ચાલુ ભવમાં પણ વાસ્તવિક રીતે અમે કેઈના ભાઈ બહેન છીએ નહિ તેમ જ બાપ કે દીકરા છીએ નહિ, કારણું અમારી શુદ્ધ દશામાં એવું બંધુત્વ કે પુત્રત્યાદિ અમે સ્વીકારતા જ નથી. તેથી તમે અમને કોઈના ભાઈ તરીકે કે બહેન તરીકે અથવા કોઈના પિતા તરીકે કે પુત્ર તરીકે ઓળખી અમારું નામ આપો કે આ મનુષ્ય અમુકને છોકરો છે કે ભાઈ છે વિગેરે તે તે વાત અમારે કબૂલ નથી. અમે તે આમાંનું કઈ પણ નામ સ્વીકારતા નથી. પ્રથમ આ પ્રમાણે પુરુષ તરીકે નામ પાડવાનું વિચાર્યું, પછી વર્ણાશ્રમ પ્રમાણે વિચાર્યું, પછી પગલિક દૃષ્ટિએ તેના તેલને, સ્પર્શને, ઊંચાઈને લઈને નામ પાડવાનું વિચાર્યું તેને જવાબ નકારમાં આવ્યો. હવે પછી તેના અંતરંગ રાજ્યને અંગે અને બાહ્ય વેશને અંગે નામ પાડવાને વિચાર બતાવે છે તે આપણે જોઈએ. ना हम मनसा ना हम शबदा, ना हम तनकी* धरणी ना हम भेख भेखधर नाहि, ना हम करता करणी. अवधू० ३ અમે મન નથી, શબ્દ નથી, શરીરને ધારણ કરનાર ભૂમિકા નથી; અમે પોતે ભેખ નથી અને ભેખ ધારણ કરનાર (સંન્યાસી) નથી; તેમ જ અમે ક્રિયા કરનાર નથી અને ક્રિયારૂપ પણ નથી.” ભાવ-અમુક વિચારને વ્યક્ત કરવાનું કાર્ય મન કરે છે. આત્માને સહજ થાય તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા વ્યક્ત થતા અધ્યવસાય તે વિચાર કહેવાય છે. મને વર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને થતાં આત્માનાં ચળ પરિણામ એ ભાવ મન છે અને તેની વર્ગણ જે પીગલિક છે તે દ્રવ્ય મન છે. મનમાં તેથી જે વિચાર આવે તે આત્મિક નથી પણ પગલિક છે અને તેથી મન પિતે આત્મા નથી. અમુક વિચારને લઈને આત્માને મન કહેવામાં આવે તો તે વાસ્તવિક નથી. અમે મન નથી અને અમે મને મય * તનકી ધરણી કઈ જગ્યા પર “તરનકી ધરણી’ એ પાઠ છે. ૩ મસા=મન. શબદા શબ્દ. તનકી=શરીરની. ધરણી=ભૂમિ, ધારણ કરનાર ભૂમિકા ભેખ=વેશ. ભેખધર=વેશ ધારણ કરનાર. કરતા કર્તા, કરનાર. કરણી ક્રિયા. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી આનંદઘનજીનાં પદો પણ નથી. વળી કઈ વિચારવાચક નામ અમે નથી. અમુક વિચારને વ્યક્ત કરનાર શબ્દ છે તેથી કઈ વાર વિચારવાચક નામ આત્માને આપવામાં આવે કે અમુક આત્માએ અમુક વિચાર કર્યો અને તેથી તે શબ્દમય આત્મા થયે તો તે પણ અમે નથી. મતલબ અમે ચિંતવન કરનાર મન પણ નથી અને ચિંતવન કરેલા વિષયને વ્યકત કરનાર શબ્દ પણ નથી. વળી એ મન, શબ્દ અને આખા શરીરને ધારણ કરનાર પણ અમે નથી. જેમ મનને અને અમારે તાદામ્ય સંબંધ નથી તેમ તેના વિચારવાચક શબ્દને પણ સંબંધ નથી અને તેવી જ રીતે મન અને પાંચે ઈદ્રિય ધારણ કરનાર શરીરને પણ અમારી સાથે સંબંધ નથી, થોડા વખત સંબંધ છે તે તો દેખાય તેવો છે પણ વાસ્તવિક સંબંધ નથી; જે તેમ હોય તો સંબંધ વિનાની સ્થિતિ કદિ થવી ન જોઈએ અને તેથી કોઈ આ ચેતનનું મન અથવા શબ્દ અથવા તેનું નામ આપે છે તે વ્યાજબી નથી. તરનકી ધરણું- એ પાઠ પણ કવચિત્ જોવામાં આવે છે. કેટલાક આત્માને બ્રહ્મ તેજરૂપ કપે છે તે પણ વાસ્તવિક હકીકત નથી. અથવા તે સ્થાનકને આશ્રય લઈ તરી જવાય, જેમકે વહાણ, પૂલ ( bridge ) વિગેરે તે તે પણ અમે નથી. અમે આવું કરવાનું સ્થાન પણ નથી. વળી અમે પિતે વેશથી રહિત છીએ. અમે નથી રજોહરણ કે એવા અથવા નથી ૌરવ વસ્ત્ર કે કમંડળ તેમ જ તે વેશને ધારણ કરનાર પણ અમે નથી. અમે ભેખ પણ નથી અને ભેખધારી પણ નથી, બન્નેથી અળગા છીએ. અમુક ભેખથી આત્મસ્વરૂપ પમાય એમ પણ નથી અને એ સ્વરૂપ આત્મારામરૂપ છે એમ પણ નથી. વળી શુભ અશુભ ક્રિયા કરવાપણું અમારામાં નથી અને અમુક પ્રકારનું કર્તવ્ય પણ અમે પિત નથી. હું પોતે કાંઈ વસ્તુતઃ કરતો નથી અને ક્રિયારૂપ પણ નથી. વ્યવહારમાં જે કરણી કરતે આત્મા દેખાય છે તે સ્થિરતાને અભાવે છે, વસ્તુતઃ તેને અને આત્માને ચિર સંબંધ નથી, તેથી આત્માને તે ક્રિયામય અથવા તેને કરનાર કહે એ તેના સ્થિરતાસ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. અતિ ઉદ્દાત્ત સ્થિતિ પ્રાપ્ત કરવા કેટલીક વાર શુભ કિયા કરતે આત્મા વ્યવહારથી દેખાય છે પણ તે કિયા આત્મામયી નથી. આત્માની સ્થિતિ તે સ્થિરતામાં જ છે. અત્ર જે વ્યવહાર અને સંગ્રહનયને ભેળવી નાખવામાં આવે તે માટે ગટાળે થઈ જાય તેમ છે તેથી આ સ્વરૂપ બરાબર વિચાર કરીને સમજવું. સાથે એટલી વાત પણ યાદ રાખવાની છે કે અત્ર કોઈ ક્રિયાને નિષેધ કર્યો નથી. પ્રસ્તુત હકીકત એ છે કે-આ આત્માનું તમે ગમે તે નામ પાડો પણ તે બંધબેસતું આવે તેમ નથી, કારણ કે કોઈ પણ નામ એની સત્તાગત સ્થિતિને અનુરૂપ આવતું નથી. આ અપેક્ષાને બરાબર ધ્યાનમાં રાખી આ પદને અર્થ વિચાર, જે પદના વિષયને બરાબર લક્ષ્યમાં રાખવામાં નહિ આવે તે કેટલીક ન ધારેલી હકીક્ત તેના અર્થમાં માની લેવાને ભ્રમ થઈ જાય તેમ છે, તે સંબંધી વિવેક રાખવા ખાસ સૂચના છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ઓગણત્રીસમું ૫૮ મતલબ એ છે કે-આત્માને બહારથી કાંઈ કરવાનું નથી અને બહારથી કાંઈ તેનામાં આવવાનું નથી, જે છે તે પિતાની પાસે છે અને પિતામાં છે તે પ્રગટ કરવાનું છે તેથી આત્માની શુદ્ધ દશામાં તેનું કેવું સ્વરુપ છે તે બરાબર સમજવા યત્ન કરે. ઘણી વખત વેશમાં જ આત્મત્વ માની લેવામાં આવે છે, કેટલીક વાર સારા વિચારો બતાવવામાં જ પરિપૂર્ણતા સમજવામાં આવે છે, કેટલીક વાર મેટાં મેટાં ઉપનામ બોલવા લાવવામાં જ સંપૂર્ણતા ધારી લેવામાં આવે છે, તે સર્વમાં સત્ય શું છે તે પર વિચાર કરવા માટે આ પદ રચવામાં આવ્યું હોય એમ જણાય છે. આવી રીતે વિચાર અથવા વેશને અંગે અમારું કઈ પણ નામ આપે, શુભમતિ અથવા ધર્મઘોષ કે આનંદગિરિ એવા નામ આપે તે તેની સાથે અમારે કાંઈ લેવાદેવા નથી. ना हम दरसन ना हम परसन, रस न गंध कछु नाहि; आनंदघन चेतनमय मूरति, सेवक जन *बलीजाही. अवधू० ४ અમે દર્શન નથી, સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, કંઈ નથી, અમે આનંદસ્વરૂપ નિ કેવળ ચૈિતન્યમય મૂર્તિ છીએ અને જે તેની (તત્વસ્વરૂપે) સેવા કરે છે તે બલૈયા જાય છે-બલિહારીને પામે છે.” ભાવ—દર્શન છ છે. બદ્ધ, નૈયાયિક, સાંખ, જૈન, વૈશેષિક અને જૈમિની. તેઓના આત્માની ઉત્ક્રાંતિ અને નિર્વાણને અંગે તથા ચેતન અચેતન વસ્તુનાં મૂળ સ્વરૂપ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશને અંગે જૂદા જૂદા અભિપ્રાય છે, જે અત્ર બતાવવા જતાં ગ્રંથગોરવ બહુ થઈ જાય. ( જિજ્ઞાસુઓ દર્શનસંગ્રહાદિ પુસ્તક વાં, પણ તેની સાથે મૂલ મન્તવ્યને ખરેખરો ખ્યાલ રાખવા ભલામણ છે. આ સંબંધમાં સંક્ષિપ્ત વિવેચન ચાલીસમાં પદના વિવેચનમાં અને ઉદ્દઘાતમાં જોવામાં આવશે.) આ છમાંનું એક પણ દર્શન હું નથી અથવા મારું એક પણ દર્શન નથી. દર્શનને અર્થ સામાન્ય બંધ પણ થાય છે તે અર્થ અહીં બંધબેસતો આવતો નથી. વળી અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી. લેકે કહે છે કે-તીર્થાદિકને ભેટવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એ મૂઢતા છે, અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી; અથવા અમારે કોઈ સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી. સ્પર્શ, રસ, ગંધ એ પુદ્ગલના સહભાવી ધર્મો છે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. * “બલીનાહીને બદલે “બલી જાઈ” અથવા “બલિહારી’ પાઠ છે. ૪ દરસન=મત, દૃશ્ય વસ્તુ. પરસન=પ્રસન્ન, સ્પર્શ કછુ=કાંઈ ચેતનમ=ચતન્યસ્વરૂપ. સેવકજન= જે એમને સેવે તે. બલી જાહી=બલૈયા જાય, બલિહારી પામે. તેનાં ઓવારણું-લુંછણાં લ. ૪૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા આવી રીતે અનેક દૃષ્ટિથી કહ્યું કે-અમે આ નથી, અમે તે નથી વિગેરે. એ સર્વની મતલબ વેદાન્ત દર્શનની પેઠે આત્માની વિશેષ સત્તા ગ્રહણ કરી બતાવ્યું કે-આત્મા આ સમાંથી એક પણુ રૂપે નથી અને તેથી તેને અમુક નામે ખેલાવવામાં આવે તે સંગ્રડુનયની અપેક્ષાએ તે વાત સત્ય નથી. તે નયની અપેક્ષાએ તેા આત્મા ત્રણ કાળમાં એક સ્વરૂપવાળા છે, જે છે તે છે, તેમાં કાંઇ ફેરફાર થતા નથી, બહિરુપાધિથી થતા ફેરફાર તે નય સ્વીકારતા નથી. તે તે આત્માના દ્રવ્યસ્વરૂપને માને છે અને તેને ઓળખી તેનું જે ખરાખર નામ આપે તે તેના ઉત્કૃષ્ટ રસને ચાખે એમ તે કહે છે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે તમે કાણુ છે એવા પ્રશ્ન સહજ થાય છે. વેદાન્ત તે નૈતિ નેતિ એમ જ પ્રત્યુત્તર આપે છે, કારણ તેને અન્ય નયની અપેક્ષા જોવાની નથી. સંગ્રહનય તેના સ્વરૂપને જ વળગી રહી જવાબ આપે છે કે અમે આનંદના સમૂહુરૂપ ચૈતન્યમય મૃત્તિ છીએ. આત્માને શુદ્ધ દશામાં અનંત જ્ઞાન પ્રગટે છે તેથી સર્વ વસ્તુસ્વરૂપને જાણે છે, અનત દર્શન પ્રગટ થાય છે તેથી સર્વ દેખે છે, અનંત ચારિત્રથી સ્વગુણુમાં સ્થિરતા પામે છે અને અનંત વીર્ય પ્રગટ થવાથી અનંત શક્તિ તેનામાં હેાય છે. આત્મા પૂર્ણ બાધિત સ્થિતિમાં હાય તે પણ તેને જ્ઞાનના અંશ તેા રહે જ છે અને તે તેનુ અસ્તિત્ર બતાવવા માટે પૂરતા છે. આ જ્ઞાન સર્વાંશે તે સાધ્ય દશામાં પ્રાપ્ત થાય છે અને તેને ચિત્ કહેવામાં આવે છે, અસ્તિત્વ એ સત્ છે, જ્ઞાન એ ચિત્ છે અને સ્થિરતામાં રમણતા કરવી તે વાસ્તવિક આનંદ છે. દુનિયાના જીવા પૌદ્ગલિક પાર્શ્વમાં સ્થળ આનંદ માને છે તેને આનંદનું નામ પણ આપી શકાય નહિ; કારણ કે એ કર્મજન્ય છે અને એને પાયે જ ખાટા છે. ઉક્ત પ્રકારના વાસ્તવિક આન વેદનીય કર્મના સર્વાંશે ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. એટલા ઉપરથી જોવામાં આવ્યુ હશે કે-આ ચૈતન્ય સત્, ચિત્ અને આનંદમય છે—સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ એની ત્રિકાળ અબાધિત સ્થિતિમાં એક સ્વરૂપે રહે છે. ૩૨ આવા મારા આનંદસ્વરૂપ ચૈતન્યમય મૃત્ત ધર્માંને જે પ્રાણી સેવે છે, મતલબ તે મારા સહભાવી ગુણા જે અત્યારે તે ક્રમભાવી ધર્માં-પર્યાયાને લીધે અવાંતર સ્વરૂપને પામી ગયા છે તેની ઉપાસના કરે છે એટલે તેને પ્રગટ કરવા માટે જે પ્રયાસ કરે છે તે બલિહારીને પામે છે એટલે તેનુ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થતાં જગના મુમુક્ષુ જીવા તેની બલિહારી ખેલે છે, તેનાં લૂછણુાં લે છે, તેનાં ઓવારણાં લે છે-તેને સર્વ પ્રકારનુ માન આપે છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની હકીકત વિચારી તેનાં ગમે તે નામ આપવાના પ્રયત્ન કરવાને બદલે અથવા તે આ નથી, એ નથી, પેલા નથી એમ એક દૃષ્ટિબિંદુથી નિહાળી સત્યના અંશ ઉપર ભાર દેવાને બદલે તેના સચ્ચિદાનંદસ્વરૂપને ઓળખી તે પ્રગટ કરવા પ્રયત્ન કરવા એ ખાસ કર્તવ્ય છે. જ્યાં સુધી એકલુ વ્યવહારુ જ્ઞાન હાઇ ઝીણવટમાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમું પદ ૩૩ ઉતરવાની ઈચ્છા થશે પણ તદનુસાર ચારિત્ર નહિ હોય ત્યાં સુધી વિદ્વાનના ઉપનામ ઉપરાંત કઈ પણ પ્રકારને લાભ મળવાને સંભવ રહેતો નથી, તેથી અત્ર ખ્યાતિ મેળવવાના વિચારને બદલે આત્મખ્યાતિ કરી તેની પ્રગતિ સાધ્ય તરફ બને તેટલી વિશેષ કરાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે અને તે જ મુખ્ય કર્તવ્ય છે. * આ પદનો અર્થ એક ટબમાં નીચે પ્રમાણે આપે છે. ભાષામાં ફેરફાર કરી લગભગ રબામાં આપેલ અર્થ અહીં ઉતારી લઈએ છીએ, હે આત્મારામ ! અમારું અનાદિસિદ્ધ નામ રાખે-ધીરે સો એટલે ભાવવંત ચેતન પરમ ઉત્કૃષ્ટ રૂપ આત્મસ્વરૂપને ચાખે. આ ભાવમાં અમે પુરુષ નથી, સ્ત્રી નથી એટલે આત્મા સ્વ કહીં નથી ભાત વરણને નાના પ્રકાર અનંત જ્ઞાનાદિ ભાંતિ વિચિત્રતા અમારી છે; તેથી અમારી જાત એકંકિયાદિ નહિ, પાંત કોઈ જડાદિથી પાંતિ એક સ્થાન મેળાપ નહિ ( સાધનને બદલે પ્રથમ ગાથામાં સાટક પાઠ છે. ), અમે હલકા ભારી નથી. અગુરુલઘુપણાને લીધે તથા સ્પર્શાભાવપણાને લીધે ૧. ન તાતા ન શીતળસંસ્થાનભાવ માટે ( સંસ્થાન હેય- અસ્થિનિચય હોય તેમ જ પુદ્ગલ હોય તે જ ઠંડા ગરમ હોય), ન દીર્ઘ ન છોટા-પુગલ ધર્મના અભાવ માટે. અમારો કોઈ સહોદર નહિ, નહિ કોઈ સહોદરી ભગિનીપુદ્ગલ ધર્મના અભાવ માટે. ૨. નહિ અમે મનસા-વિચારણ, તે કારણે જ નહિ અમે શબ્દ. અનાદિ સિદ્ધની અપેક્ષાએ તિરણો સંસારથી નીસરીને મુક્તિએ પહોંચવું તદ્રુપ તરવાની ધરણી સ્થાનક અમે નહિ-એટલે અનાદિ કાળમાં અમે સંસાર ગત્યાગતિમાં આવ્યા જ નહિ તે તરવું અમારે કેમ સંભવે ? પરંતુ સુવિહિત ગીતાર્થે પન્નવણાવૃત્તિમાં એવું લખ્યું છે કે “ અનાદિ સિદ્ધ હી સંસારથી પહોંચ્યા કહીએ” એવું કહ્યું છે તે અનાદિ સિદ્ધતા વિરોધ પામે છે, પછી તરવં તુ પુનઃ કેવલિન વદન્તિ. નહિ હમ ભેખ-ઓધે મુહપત્તિથી અમારી સિદ્ધતા નહિ, ના હમ ભેખધર, ભેખ એધા મુહપજ્યાદિ તીનહી કાલમે ધાર્યા નહિ-એ અપેક્ષાથી તે અનાદિ સિદ્ધ સંસારથી સિદ્ધિને પામ્યા. નહિ સ્વરૂપના કર્તા, ન સ્વરૂપ સિદ્ધ કરવાની કરણી-વર્તન. ૩. નહિ અમારે જેનાદિ દર્શનથી સિદ્ધતા તેથી અમે દર્શન નહિ; સ્પર્શન નહિ-અપૌદ્ગલિકી માટે; તે માટે જ અરસન, જીભ, ગંધ, નાસિકા. આદિ શબ્દ વર્ણ સંસ્થાનાદિ કછુ નાહિ. અમે આનંદનો ઘનસમૂહ. અત એવ ચેતના જ્ઞાનમય મૂર્તિ છું, સંસારવાસી સર્વ જીવ અમારી બાઈ–બલૈયા લે રહ્યા છે. ૪. આ ટબાકારને અર્થ તદ્દન જુદા લખાયેલું છે અને ઉપર કર્યો છે તે અર્થ તદન જુદા દષ્ટિબિંદુથી લખાયેલું છે. બન્ને અર્થ બહુ સમીચીન છે તેથી અરસ્પરસ ભેળસેળ ન થઈ જાય તેટલા માટે આ અર્થ ખાસ નોટમાં આપવામાં આવ્યો છે. અન્ય જગ્યાએ ટબાને અર્થ જ્યાં લભ્ય હોય છે ત્યાં બનતાં સુધી મૂળ વિવેચનમાં જ દાખલ કરવા પ્રયાસ કર્યો છે. ત્રીજી ગાથાને અર્થમાં ટબાકાર જે સંદેહ બતાવે છે તેનો ખુલાસો નય ક્ષિા ધ્યાનમાં રાખવાથી બહુ સારી રીતે થઈ જાય છે. સંસારગતિમાં જે આવેલ છે તે તે કર્માતૃત્ત ચેતનજી છે અને તેથી પન્નવણાવૃત્તિમાં અનાદિ સિદ્ધ સંસારથી પહોંચ્યા છે એમ કહ્યું છે તેને અત્ર જે હકીકત કવિએ બતાવી છે તેને જરા પણ વિરોધ નથી. ચેતનછ તેની શુદ્ધ દશા માં તરેલ જ છે તેથી તેને તરવાનું કાંઈ બાકી રહેતું નથી અને એ દૃષ્ટિબિંદુએ વિચાર કરવાથી બાકારને જે મુશ્કેલી જણાઈ છે તેને સ્પષ્ટ ખુલાસે થઈ જાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી આનંદઘનજીનાં પદો પદ ત્રીસમું રાગ આશાવરી साधो भाई ! समता *रंग रमीजे; अवधू ममता xसंग न कीजे. साधो भाई. संपत्ति नाहि नाहि ममतामें, +ममतामां मिस मेटे; खाट पाट तजी लाख खटाउ, अंत खाखमें लेटे. साधो भाई. १ હે સાધક બંધુ! સમતામાં (તમારો ) રંગ જમાવે, હે ચેતન ! મમતાની સંગતિ (તમારે ) ન કરવી. મમતામાં કઈ પણ પ્રકારની લત નથી, (વળી) મમતામાં રહીને ( ઉલટી) શ્યામતા લગાડવાની છે. લાખો રૂપિયા ખાટનાર ખાટપાટ તજી દઈને આખરે રાખમાં રગદોળાય છે.” ભાવ–અગાઉના પદમાં સંગ્રહનયની અપેક્ષા લઈ આત્મા ચિદાનંદઘન સ્વરૂપી ચૈતન્ય મૂર્તિ છે એ વાત કહી, પરંતુ અત્રે જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે-સંગ્રહનય સાધક નથી, તે માત્ર રેય છે. વ્યવહારનય સાધક છે તેથી હવે એ આનંદઘન ચૈતન્યમય મૂર્તિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તે બરાબર સમજવા માટે વ્યવહારનયની અપેક્ષા લઈ સમતા અને મમતામાં બરાબર સ્થિતિ કેવા પ્રકારની છે તે બતાવતા આ પદગી મહારાજ કહી બતાવે છે. આખા પદમાં કહેલી હકીકત વ્યવહારુ રીતે ખાસ ઉપગી છે. હે સાધો ભાઈ ! તમારે હવે મમતાની સોબત છોડી દઈને સમતામાં રમણ કરવું ચુત છે. હું અને મારું એ મહ રાજાને મંત્ર આ જગતને અંધ બનાવી મૂકે છે અને મમતા એ મહરાજના મંત્રનો એક વિભાગ છે. એને લઈને વસ્તુ શું છે? કેવી છે? * રંગને બદલે “સંગ ' પાઠ છે. બીજી પંક્તિમાં રંગ શબદ આ પ્રતિમાં મૂક્યો છે તેથી ભાવ એક જ રહે છે. ૪ સંગને બદલે અહીં “રંગ ” પાઠાંતર એ જ પ્રતમાં મૂક્યો છે. + મમતામાં મિસ મેટે–એ પંક્તિને સ્થાને “રમતા રામ સમેટે ' એવો પાઠ એક પ્રતમાં છે. એ મમતા રમતા રામ-રમણ કરતા આત્માને એક સ્થાનકે કેદ કરી મૂકે છે એવો તેને અર્થ થઈ શકે છે. એ પાઠ પણ વિચારવા યોગ્ય છે. : અંત શબ્દને બદલે બે પ્રતમાં “ અંતે ” એવો પાઠ છે એ વધારે સ્પષ્ટ અર્થ આપે છે, પણ ઉપર જે પાઠ લખ્યું છે તે સંગીતને અનુરૂપ છે. ૧ સાધે સાધુ, સાધકે. રંગ રમી રંગ જમાવો. અવધૂ=હે ચેતન ! ન કીજે ન કરો. સંપત્તિ=સંપદા નાહિ નહિ નથી નથી. મિસ શ્યાહી, શ્યામતા. મેટે લગાડે છે. ખાટપાટ ખાટલે પાટલો, વ્યવહારુ ગૃહસ્થાઈનાં ચિ, ખાટ=પ્રાપ્તિ, લાભ. પ =માર્ગ, વ્યવહાર, તજ-છોડી દઈ લાખખટાઉ લાખ ખાટવાની ઇરછાવાળો અથવા લાખ રૂપિયા ખાટલો, અંત= અંતે, છેવટે. ખાખમેં રાખોડીમાં. લે=આળોટે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ત્રીસમુ” પદ ૩૨૫ ક્યાંથી આવી ? કેટલે વખત રહેશે ? તેમ જ સ્વજનના પ્રેમ વિયેાગનું કારણ શું છે? કેવા સ્વા` પર એની રચના છે ? એવી અગત્યની બાબતમાં આ પ્રાણીનું જરા પણુ લક્ષ્ય જતું નથી અને તેથી પ્રાણી ઘર, સ્ત્રી, પુત્ર, ધન ઉપર પ્રીતિ રાખી તેમાં સુખ સમજી સંસારમાં અથડાયા કરે છે, અનેક દુઃખા પ્રત્યક્ષ રીતે સહન કરે છે અને વેદનાએ અનુભવે છે; પણુ પાછે તે જ પદાર્થને ચાટતા જાય છે, પચાસ પાણેાસેા વરસ રહેવાની ધર્મશાળાને ઘરનું ઘર માની બેસે છે, ધનની ઉપર ચોકી કરે છે, સ્ત્રી પુત્રાદિક પાછળ ગાંડા થઈ જાય છે, એની પ્રાપ્તિમાં સુખ અને વિયેાગમાં કલ્પાંત કરી મૂકે છે; પરંતુ વસ્તુસ્થિતિ શું છે તે સમજતા નથી, સમજવા યત્ન કરતા નથી, કોઇ સમજાવે તે પર ધ્યાન આપતા નથી સૂરિકાન્તા કે નયનાવળી જેવી સ્રીએ, ચૂલણી જેવી માતા, ભરત બાહુબળ જેવા બંધુઓ, કુણિક જેવા પુત્રો શું સુખ આપે છે એનાં દૃષ્ટાંતા વાંચે, અનેક મનુષ્ય પાસે આવેલી સંપત્તિ ચાલી જતી જીએ, છતાં માહુરાજાની અ`ધી એના પર એટલી પ્રખળ અસર કરે છે કે-એ જરા પણ આંખ ઊંચી કરીને જોતા નથી, તપાસત નથી, વિચારતા નથી. આ પ્રમાણે સ્થિતિ હાવાથી એક ધનના સંબંધમાં વસ્તુસ્થિતિ કેવી છે તેનું કાંઇક સ્વરૂપ અત્ર નિરૂપણુ કરી ધન પરના મેહ ત્યાગ કરવા અને સમતામાં રમણુ કરવા ઉપદેશ આપે છે. ધન આ દુનિયાના વ્યવહારમાં અને જીવને રખડાવવામાં એટલે બધે મેટા ભાગ ભજવે છે કે એનું સ્વરૂપ જો એક વખત સમજી-વિચારીને ગ્રાહ્યમાં લેવામાં આવે તેા જરૂર તેના પર પ્રીતિ થયા વગર રહે નહિ અને તેમ થતાં મમતાને ત્યાગ કરી તેની વિરાધી સમતાના સંગમાં રમણુ કરવાના નિય બીજે પગલે તુરત થઇ જાય તેથી આ વ્યવહારુ રીતે ઉપયોગી વિષય જે પર અગાઉ નવમા તથા તેરમા પદ્મમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને હાથમાં લઈ તેના પર ચેગષ્ટિએ વિચાર ખતાવે છે. એ ઉપયાગી વિષયને અંગે યાગીરાજ શું કહે છે તે આપણે જોઇએ. હું સાથે। ભાઈ ! સાધક મધુએ ! તમે મમતાના સંગ છેોડી દઈને સમતા સાથે રમણુ કરે. રાગદ્વેષના પિરણામને છેડી દો અને સમપરિણામી થાએ. આ મારું ઘર, આ મારાં કરાં, આ મારું ધન, એવી બુદ્ધિ છેડી દો અને સવ ચેતન અચેતન પદાર્થોં પર સમપરિણામી થાએ, સાધુએને અમમી કહ્યા છે તેથી તમારે જો દુઃખનિવ્રુત્તિરૂપ ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે મમતાની સંગિત જ મૂકી દે. એ મમતાની સંગતિમાં કેવા પ્રકારનાં દુઃખા છે તે પર હૈ સાધકા ! વિચાર કરે. હું બધુ ! તું અત્ર એમાંથી એક પ્રકારની સ'પત્તિ ચાહતે હેાઇશ; દ્રવ્યસ'પત્તિ અથવા ભાવસ ́પત્તિ. દ્રવ્યસપત્તિ તે ધનાર્દિક અને ભાવસપત્તિ તે સ્વરૂપસ પદા. હવે તું વિચાર કર કે મમતા કરવાથી તને આ બેમાંથી એક પણ પ્રકારની સ ́પત્તિ મળશે ? દ્રવ્યસપત્તિ પુણ્યથી મળે છે, રાગ-મમતાથી મળતી નથી. કહેવત છે કે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શ્રી આનંદઘનજીનાં પદો જર વાહિતા સવાબ કરૂ. જે તું પૈસા મેળવવાની ઈચ્છા રાખતા હોય તો ધર્મ કર. જર જર કરદન નમે ઉ કરદન. જે તું પૈસા પૈસા કરીશ તે તે તને કદિ મળશે નહિ. એવી જ રીતે જે તું તારી ભાવસંપત્તિ વધારવા ઈચ્છે છે તે તે મમતાથી કદિ મળશે નહિ, કારણ કે તે આપત્તિઓમાં અને તારા અત્યાર સુધીના અનુભવથી જોયું છે કે મમતાને અને આત્મવિભૂતિને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છે, અને તારે આટલે વખત સંસારમાં રઝળવું પડયું છે તેનું કારણ પણ મમતા જ છે, તેથી તેને માલુમ પડશે કે-દ્રવ્ય કે ભાવ બંનેમાંથી કોઈ પણ પ્રકારની સંપત્તિ મમતામાં નથી, અમે ભાર મૂકીને કહીએ છીએ કે-હે બંધુ ! કઈ પણ પ્રકારની વિભૂતિ મમતામાં નથી, સર્વથા નથી. અરે ! એટલું તે નહિ પણ મમતામાં તે ઉલટી એટલી શ્યામતા-કાળાશ છે કે તેના સંબંધમાં જે આવે તેને તે શ્યામ બનાવી મૂકે છે, ત્યારે હે સાધક ભાઈ ! આવી શ્યામતા લગાડનારી મમતામાં રહી તું વધારે કાળો શા માટે થતું જાય છે ? મમતા હમેશાં પાપપ્રકૃતિને ગ્રહણ કરનાર હોવાથી તેને સંસારમાં વધારે વધારે દુઃખભરી કાળી સ્થિતિમાં મૂકી આપે છે અને ત્યાં પછી તેને અનેક પ્રકારની ઉપાધિ-માનસિક અને સ્થળ-થાય છે અને તારા આત્મગુણ ઉપર પડળ વળતાં જાય છે. આવી સ્વરૂપારછાદન કરનારી અને શ્યામતા લાવનારી મમતામાં તું શા માટે પડી રહ્યો છે? શા માટે તારી જાત ઉપર શાહી ચઢાવે છે? તું જે કે લાખો રૂપિયા કમાનાર પ્રાણીઓ પિતાના ખાટલા અને પાટલા એટલે પિતાની સર્વ સંપત્તિ ત્યજી દઈને અંતે શમશાનમાં જઈ ચિતામાં સૂવે છે, રાખમાં રગદોળાય છે અને આવી રીતે પિતા ઉપર શ્યામતા લાવી મૂકે છે એ શું તું નથી જેતે ? તેં સહજાનંદીની સજઝાયમાં નથી વાંચ્યું કે – “રાજી ગાજીને બેલતા, કરતા હુકમ હાર રે, પિયા અગ્નિમાં એકલા, કાચા રાખ સમાન રે, બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે, જેવું પીપળ પાન રે, મ ધરે જુઠ ગુમાન રે; સહજાનંદી રે આતમા. હસી હસી દેતાં રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે, તે નર અંતે માટી થયા, લેક ચણે ઘરબાર રે; ઘડતાં પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે, છેડયો વિષય વિકાર રે, ધન્ય તેહને અવતાર રે; સહજાનંદી રે આતમા.” અને મેટા સુભૂમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવતીઓ ચાલ્યા ગયા પણ તેની સાથે તેઓની ઋદ્ધિ અલ્પ પણ ગઈ નહિ તે તું જાણે છે. મુંજ રાજાએ પોતાના ભત્રીજા ભેજને મારી નાખવા મારા સાથે બહાર વનમાં એક ત્યારે તેણે મુંજ પર એક વિચારવા લાયક Page #337 -------------------------------------------------------------------------- ________________ ત્રીસમુ' પદ્મ ૩૨૭ બ્લેક લખી મોકલ્યા હતા. તેમાં લખ્યું હતું કે “ માંધાતા જેવા રાજા કે જે કૃતયુગના અલંકાર જેવા હતા તે ગયા, સમુદ્રમાં જેણે પાળ બાંધી એવા રામચંદ્ર પણ ક્યાં છે ? તે પણ ગયા. બીજા યુધિષ્ઠિર વિગેરે રાજાએ પણ સ્વગે પહેાંચી ગયા પણ તેમાંના કોઇની સાથે આ પૃથ્વી ( રાજ્ય-દોલત-ધનસપત્તિ) ગઇ નથી, પણ હું કાકા ! તમારી સાથે તે તે જરૂર આવશે એમ મને લાગે છે. ” આ એક બ્લેક વાંચવાથી મુજને બહુ પશ્ચાત્તાપ થયા. એમાં બતાવેલે ભાવ જે વિચારે તે જરૂર વિચારમાં પડી જાય તેની જ એ હકીકત છે. આવી રીતે લાખા રૂપિયા કમાનારની સંપત્તિ પણ અહીં પડી રહી છે અને પાતે મશાનમાં પાઢી ચૂક્યા છે એ વાત લક્ષ્યમાં લઈ કાંઇ વિચાર કર અને સમતાના રંગ જમાવી તેમાં આનંદ કર, તેની સાથે પ્રેમ કર અને તેમાં એકરૂપ થઈ જા, આવી રીતે માયા, મમતા કરી ધન મેળવવું અને પાછા તેને અત્રે મૂકી ચાલ્યા જવું અને સાથે માત્ર કિલષ્ટ કર્મરૂપ શ્યામતા લઇ જવી એ માયા, મમતાના સંબંધનુ અનિવાય પરિણામ છે, જ્યારે સમતાથી મેળવેલી પૂજી ઓછી થતી નથી, મૂકીને જવું પડતું નથી; તે કાઈ પણ પ્રકારની શ્યામતા લગાડતી નથી, અને ઉલટુ તે ભારે થયેલ આત્માના હાર ઉતરાવે છે અને સર્વ પ્રકારે તેની અક્ષય અવ્યાબાધ સ્થિતિ કરાવે છે. એ સર્વ વિચારી તારે હવે મમતાના સંગ કરવા જરા પણ ઉચિત નથી. ધનના સંબંધમાં હજુ પણ તને વધારે વિચાર કરવાનું અને તેટલા માટે યાગી મહારાજ આગળ વધે છે.ક धन धरती में गाडे बौरे, धूर आप मुख ल्यावे; मूषक साप होयगो आखर, तातें अलच्छि कहावे. साधो भाई० २ “ આ ગાંડ। જમીનમાં ધન દાટે છે (તેથી) પાતાના મ્હાઢા ઉપર ધૂળ નાખે છે. છેવટે (મરીને) ઉંદર કે સર્પ થશે અને તેથી (તેને) અલક્ષ્મી કહેવામાં આવે છે. ” * मान्धाता स महापतिः क्षितितलेऽलंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावन्त एवाभव- नैकेनापि समं गता वसुमती मुञ्ज ! त्वया यास्यति ॥ × છેલ્લી એ પ`ક્તિના અર્થ એક પ્રતમાં બીજી રીતે બતાવ્યો છે તે પણ જોઇએ. ખાટ એટલે લાલ–પ્રાપ્તિ તેને પાટ એટલે માગ છેાડી દઇને લાખ મેળવવાની ઇચ્છા કરે છે તે અતે રાખાડીમાં ભળે છે. લાભ મેળવવાના રસ્તા સમતામાં છે તેને છેડી દઇને પછી લાખા મેળવવાની ઇચ્છા કરે તે કેવી રીતે મળી શકે ? જે રસ્તે લાભ થવાના છે તે રસ્તા મૂકી દેવામાં આવે ત્યારે પછી લાભ ક્યાંથી થાય ? ગેરરસ્તે ચાલનારને લાભ મળતા નથી પણ અંતે ધૂળમાં રગદોળાવું પડે છે. તારે જો આત્મકલ્યાણ કરવું હોય તો ખાટવાના માર્ગોં કિ છેડવા નહિ અથવા એ રસ્તો છેડે તો કદિ લાખ મેળવવાની આશા રાખવી નહિ. આ ભાવા જરા ખેંચીને આણેલા જણાય છે, છતાં વિચારવા યોગ્ય છે. ૨ ધરતીમે=જમીનમાં. ગાડે=દાટે. બૌરે=માઉસ, ગાંડા. ધર=ધૂળ. આપમુખ=પાતાના મ્હાઢા પર. યાવેલાવી નાખે છે. મૂષક=ઉંદર. હાયગા=થઈશ. આખર=છેવટે મરીતે). તાતે=1થી. અલચ્છિ=અલક્ષ્મી, લક્ષ્મી નહિ તે. કહાવે=કહેવાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદા ભાવ-પૈસાને ચાર ચારી ન જાય ઇત્યાદિ અનેક કારણેાથી અથવા તે સાત પેઢી સુધી ચાલે એવી તૃષ્ણાથી આ ગાંડા ભાઈ પૈસાને જમીનમાં દાટે છે. પૈસાને અંગે અનેક પ્રકારના મૂર્ખાઇભરેલા વિચારવગરનાં આચરણેામાંનુ આપણુ એક આચરણુ છે, પણ પ્રથમ તેા પૈસા દાટવા સારુ ખાડા ખેાદે ત્યારે જ પાતાના મુખ ઉપર બહુ ધૂળ ચઢાવે છે અને પૈસા જમીનમાં દાટ્યા પછી તેના ઉપર ધૂળ-માટી છાંટ્ઠી ખાડાનુ મ્હાં બંધ કરે છે ત્યારે વાસ્તવિક રીતે તે પેાતાના મ્હાં ઉપર જ ધૂળ વાળે છે. ધનને અંગે આ જીવનું ગાંડપણુ તે વિચારા ! પાતે પૈસાનું દાન કે તેના ભાગ કરી શક્તા નથી પણ પાતાની સંતતિ જાણે તદ્ન નિર્માલ્ય થવાની છે એવી ધારણા ધારી ધનને ધરતીમાં દાટી મૂકવા સારુ ખાડા ખાદે છે, હવે તે બાબતનુ પૃથક્કરણ કરી જોઈએ તે તેમાં તેની કેટલી ગાંડાઇ-મૂર્ખતા છે તે જણાશે. ઘણી વખત તા પાતે ધન દાટ્યા પછી તે હકીકત છૂપી રાખવા સારુ કાઇને સ્થળ કે દાટવાની હકીકત કહેતા નથી અને અચાનક મરણુ થતાં તે હકીકત તેની સાથે જ મરણ પામે છે અને દાટેલું ધન ભૂમિમાં જ રહે છે. સંતતિ માટે ધનસંગ્રહ કરતા એમાં એક એવી માન્યતા ગોણપણે રહેલી છે કે પેાતાની સંતતિ શક્તિ વગરની અને નશીખ વગરની થશે. હવે આ બન્નેમાંથી એક પણ પ્રકારની પ્રજા થાય તે ધન તેની પાસે ટકી શકતું નથી એ સુસ્પષ્ટ છે. ધનની વાસનામાં પાતે મરણ પામીને ધન ઉપર સર્પ કે ઉંદર થઈ તેની ચાકી કરે છે અને તે ધન તેના મૃત્યુ માટે થાય છે. ધનમૂર્છા આવી રીતે તેને અનેક ઉપાધિનું ભવાંતરમાં પણ કારણ બને છે. આવાં અનેક કારણેાને લઇને ધનને અલક્ષ્મી કહેવામાં આવે છે. લાકે એને નશીબની દેવી, પૂજ્ય સ્થાનને ચાગ્ય અને સવ ગુણુનું સ્થાન ગણે છે તે માત્ર તેના પરના મૂર્ખાઇ ભરેલા રાગને લઇને જ છે, વસ્તુતઃ તે લક્ષ્મી છે તે લક્ષ્મીવાન નહિ પણ અલક્ષ્મી એટલે નમઃ વિદ્યતે થય સઃ રુક્ષ્મ: લક્ષ્મી વગરના, ધન વગરના, નિર્ધનના નામને યાગ્ય છે. કાઇ પણ પ્રકારની આત્મલક્ષ્મી તે વાસ્તવિક લક્ષ્મી છે. તેવી લક્ષ્મી ધનમાં નથી અને તેથી તેના વડે યુક્ત પુરુષાને લક્ષ્મીવાન કહેવા એ લક્ષ્મીનાં સ્થૂળ સ્વરૂપ તરફ જ લક્ષ્ય બતાવે છે. એ સ્થળ લક્ષ્મીની સેવા કરનારા હેતુ વગર અને સાધ્ય વગર એની પ્રાપ્તિ માટે દોડાદોડ કર્યા કરે છે, એની ખાતર મૂખ શેઠીયાઓની ખુશામત કરે છે, એની ખાતર અનેક પ્રકારના નાચ નાચે છે. આવી રીતે પેાતાના મુખ પર શ્યામતા લાવનાર અને લક્ષ્મીના નામને ચેાગ્ય નહિ એવી લક્ષ્મીના પતિએ એને જમીનમાં દાટીને કે તીજોરીમાં ભરીને એના દાનાદિક વ્યાપારમાં ઉપયોગ કરતા નથી, પોતે તેના ઉપભાગ કરતા નથી અને છેવટે અનેક કિલષ્ટ કર્મરૂપ શ્યામતા વહેારી લઇને ભવાંતરમાં દુર્ગતિમાં રખડે છે. ૩૧૮ એ સ્થૂળ લક્ષ્મી મુખ પર શ્યામતા કેમ લાવે છે તેનાં અનેક દૃષ્ટાંતા શાસ્ત્રામાં અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ધવળશેઠ લક્ષ્મીના પૂજારી તેની ઉપાસનામાં કેવી ગતિ પામ્યા, તે આપણે શ્રીપાળના રાસમાં સાંભળીએ છીએ; સમ્ભણશેડ માટે લક્ષ્મીપતિ રાતે નદીના Page #339 -------------------------------------------------------------------------- ________________ ત્રીસમું પદ ૩૨૯ પૂરમાંથી લાકડાં ખેંચનારો માત્ર તેલ ને ગેળા ખાતો હતો; તેવી જ રીતે બીજા અનેક ધનના સ્વામીઓ ધૂળમાં રગદોળાયા સાંભળ્યા છે, અનુભવ્યા છે, જોયા છે. પિંપી અને સીઝરના ઘાટ જોઈએ, ઓરંગઝેબને રાજ્યભ જોઈએ, હૈદરઅલી યા ટીપુ સુલતાનના કાવાદાવા જોઈએ તે સર્વ વાતનું એક જ પરિણામ આવતું જણાશે કે લક્ષમીપતિઓને અલક્ષ્મી-નિર્ધન કહેવા એ જ હકીક્ત વાસ્તવિક છે. વળી ધન વાપરવાથી જ વધે છે, દાટવાથી વધતું નથી, એટલું જ નહીં પણ ત્યાં ને ત્યાં ટકી રહેતું નથી. વસ્તુપાળ તેજપાળ ધોળકાથી શ્રી શત્રુંજયે જતાં રસ્તે ધાડને ભય ઉત્પન્ન થતાં એક ખેતરમાં ધન દાટવા ગયા ત્યાં તેમને સામો ધનને કળશ-ચરુ પ્રાપ્ત થયે, જેને વ્યય તેઓએ શ્રી સિદ્ધાચળ પર કર્યો, પણ એ પ્રસંગે તેજપાળની પતિવ્રતા સ્ત્રી અનુપમા દેવી ધનનું સ્વરૂપ બતાવે છે તે આ ગાથામાં કહેલી હકીકતને વાસ્તવિક બનાવે છે. ધનની ઉપર વાસના રહે તો મરણ પામીને તેના ઉપર સર્પ કે ઉંદર થઈ ચેકી કરવી પડે છે, વૃક્ષરૂપે તેના ઉપર મૂળ નાખીને રહેવું પડે છે તે ઉપરાંત મનુષ્યભવમાં વહાણ પર ચઢી પરદેશ રખડવું પડે છે, સમરાંગણી માં ઝુકાવવું પડે છે અને દેવગતિમાં વ્યંતરાદિક અધમ જાતિમાં અવતાર લઈ ધન પર ચેકી કરવી પડે છે–આવી રીતે સર્વત્ર એની મૂરછ આ જીવને હેરાન કર્યા કરે છે. એની પ્રાપ્તિમાં દુઃખ છે, એના વ્યયમાં ઉપાધી છે, એના રક્ષણમાં ત્રાસ છે. આવી રીતે લક્ષમીની શું સ્થિતિ છે તે વિચારી મમતાને ત્યાગ કરે અને સમતાને ધારણ કરે, તેનામાં રંગ જમા અને તેમાં લય પામે. લક્ષ્મી પ્રાપ્ત ન થઈ હોય તેણે તેટલા માટે જરા પણ મુંઝાવું એગ્ય નથી, કારણ તેના પતિઓ અનેક પ્રકારની ઉપાધિ જ ભગવે છે. તે દેવગે પ્રાપ્ત થઈ હોય તે તેને શુભ વ્યય કરે કે જેથી લાભ થાય समता रतनाकरकी जाइ, अनुभव चंद सुभाइ; જૂર તની જમાવર્ષે શ્રેણી, બાવકુત શા. માધો માત્ર ૨ સમતા રત્નની ખાણ-સમુદ્રની દીકરી છે, અને અનુભવરૂપ ચંદ્રમા તેને ભાઈ થાય છે. કાલકૂટ વિષને વજીને શુભ પરિણામની ધારારૂપ અમૃત તે પોતે લઈ આવી છે.” ભાવ-મસ્ય પુરાણમાં એવી કથા છે કે–દેવતાઓએ મેરુપર્વતને મંથન દંડ અને વાસુકી સર્પનું દેરડું બનાવી રને શોધવા માટે સમુદ્ર જે રત્નાકર- રત્નની ખાણ કહેવાય છે તેનું મંથન કર્યું અને તેમાંથી ચૌદ રત્ન બહાર કાઢ્યાં, જેનાં નામે નીચેના શ્લેકમાં બતાવ્યાં છે. * “ભાવમેં' ને બદલે બંને પ્રતમાં “ભવમેં” એ પાઠ છે. 8 રતનાકર રત્નાકર, સમુદ્ર, જાઈ=દીકરી. ચંદચંદ્ર, ચંદ્રમા, સુભાઈ=સારો ભાઈ, બંધુ. કાલકૂટર અતિશય આકરું ઝેર. ભાવમેં શ્રેણી શુભ પરિણામની ધારા. આપ પોતે જ. લે આઈબ્લઈ આવી. ૪૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી આનઘનજીનાં પા लक्ष्मी: कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमाः, गावः कामदुधाः सुरेश्वरगजा रंभादि देवाङ्गना । अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे, रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्युः सदा भङ्गलम् ॥ લક્ષ્મી, કૌસ્તુભ રત્ન, પારિજાતક પુષ્પ, સુરા (મદિરા), ધન્વન્તરી વૈદ્ય, ચંદ્ર, કામ દુધા ગાય, અરાવણુ હાથી, રંભા વગેરે દેવાંગના, સાત મુખવાળે અશ્વ, વિષ ( કાળકૂટઝેર'), ઇંદ્ર ધનુષ્ય, શંખ અને અમૃત-આ ચૌદ રત્ના મંથન કરીને શેાધી કાઢ્યાં, તે દંતકથા ઉપર આ ગાથામાં ઉપમાન કરી બતાવ્યું છે. ઉપરના શ્લોકમાં જણાવ્યું છે કે ચોદ રત્નામાં પ્રથમ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. સ્થૂળ લક્ષ્મીને તેા લક્ષ્મીનુ નામ આપવું તદ્ન અયાગ્ય છે, એ ઉપરની ગાથામાં વિસ્તારથી જોઈ ગયા. જે નિર ંતર પોતાના પતિનું સુખ વધારે, તેના હિતનું ચિંતવન કરે અને પતિને રાજી રાખવા જે નિરંતર પ્રયાસ કરે એનુ નામ જ લક્ષ્મી કહી શકાય અને સમતા એ એવા પ્રકારની લક્ષ્મી છે તેથી તે જ લક્ષ્મી કહેવરાવવાને ચેાગ્ય છે. આ સમતા રત્નાકરની દીકરી છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક રત્નના આકર ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજીમાંથી તે નીકળી છે અને તેથી તે રત્નાકરની દીકરી છે એમ સમજવું. તે ચારિત્રરત્નના એક વિભાગ તરીકે તન્મય છે એમ સમજવું. હવે જ્ઞાનરત્નના એક વિભાગ તરીકે અનુભવ જેનુ સ્વરૂપ આપણે આગળ ઘણી વાર વિચારી ગયા છીએ તે છે. સદસદ્વિવેક કરી વસ્તુસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ ઉપરક્ત રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સમતા અને પુત્ર અનુભવ એ અને ભાઇ બહેન થાય છે. હવે ઉપરાક્ત રત્નાકરમાં કાળફૂટ વિષ પણ છે. અશુભ ધ્યાનનું જ્ઞાન થવારૂપ હલાહલ ઝેર ત્યાં છે. રત્નાકરની શુદ્ધ સ્થિતિમાં અશુભ ધ્યાન હાય નહિ પણ જ્યારે ઉત્ક્રાન્તિની સ્થિતિમાં ચેતન અશુભ કર્મફળથી યુક્ત હાય છે ત્યારે રત્નત્વ કાંઇક ગુપ્ત, પ્રચ્છન્ન અને કાંઇક સ્પષ્ટ હાય છે તે પ્રસંગે આ સમતા અને અનુભવ બહેન ભાઇ તે કાળફૂટ ઝેરના ત્યાગ કરી શુભ પરિણામની ધારારૂપ અથવા પરિણમનના તરંગ એટલે ભાવ પરાવર્તનરૂપ શ્રેણી લઇ આવે છે. અહીં કહેવાના ભાવાર્થ એ છે કે-અશુભ ધ્યાનઆત્ત અને રૌદ્ર આ જીવને સૌંસારમાં રઝળાવી કદના કર્યાં કરે છે અને તેથી તે કાળકૂટ ઝેર છે, કારણુ કે એનાથી ભવભ્રમણુરૂપ દ્રવ્ય મરણુ આ જીવનાં વારંવાર થયાં કરે છે. એ કાળફૂટ વિષના ત્યાગ કરાવી સમતા અને અનુભવ આ જીવમાં ધ્યાન ઉત્પન્ન કરી છેવટેં તેની પ્રમત્ત અવસ્થા દૂર કરી અપ્રમત્ત સ્થિતિમાં લાવી મૂકે છે અને ત્યાંથી પણ શુભ પરિણતિરૂપ ધર્મ શુક્લધ્યાનમાં ક્રમસર આગળ પ્રગતિ કરાવી શ્રેણીમાં આ જીવને દાખલ કરી દે છે. અપ્રમત્ત અવસ્થામાં આવેલે જીવ ત્યાર પછી અષ્ટમ ગુણુ Page #341 -------------------------------------------------------------------------- ________________ ત્રીસમું પદ ૩૩૧ સ્થાનક progressive stage માં આવે છે ત્યારે તે શ્રેણી માંડે છે અને તે સ્થિતિ એટલી આનંદજનક છે કે એની મીઠાશ અમૃત સાથે સરખાવવી એ માત્ર સમજાવવા પૂરતું જ છે, મતલબ એ સ્થિતિમાં અમૃતથી પણ અનંતગુણ મીઠાશ છે. ચૌદ રત્ન શેધતાં દેવતાઓએ જેમ છેવટે અમૃત પ્રાપ્ત કર્યું તેમ આ સમતા અને ચંદ્ર રત્ન પ્રાપ્ત થયા પછી પણ કઈ વાર અશુભ ધ્યાનરૂપ કાળકૂટ ઝેર પ્રાપ્ત થયા છતાં પણ ચેતનજીને દઢ પુરુષાર્થ કરી પ્રગતિ કરવા અને અમૃતને પ્રાપ્ત કરવા દેવતા પેઠે નિશ્ચય થયે તેથી અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી શ્રેણીગત અમૃતધારાને છેવટે ચેતનજીએ પ્રાપ્ત કરી. શ્રેણી બે પ્રકારની છે : ઉપશમ અને ક્ષપક કષાયાગ્નિ ઉપરઉપરથી બુઝાય પણ અંદર સત્તામાં રહે તેને ઉપશમ શ્રેણી કહે છે. એ અવસ્થામાં આગળ વધેલે જીવ પાછો અપ ક્રાન્તિ પામી નીચે ઉતરી જાય છે. આવી ઉપશમ શ્રેણી એક ભવમાં બે વખત કે જીવ કરે છે. પાંચથી વધારે વખત એ શ્રેણી આખા સંસારમાં કઈ પણ જીવને થતી નથી. ક્ષપણી પર ચઢેલ છવ તો એ જ ભવમાં સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત અજરામરત્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઉલ્કાન્તિને અંગે આ શ્રેણી પ્રગતિને માર્ગ બતાવે છે. એનું સ્વરૂપ કર્મગ્રંથાદિ પુસ્તકોથી ખાસ સમજવા ગ્ય છે. આવી રીતે સ્થળ લદ્દમી તે મુખ પર ધૂળ નાખનારી અને અનેક પ્રકારે ઉપાધિ કરનારી છે અને સમતારૂપ લક્ષ્મી અમૃતને લાવી આપનારી છે તેથી વસ્તુસ્થિતિ સમજી સત્ અને અસત્ અથવા લાભ કરનાર અને હાનિ કરનાર પદાર્થ વચ્ચેનું અંતર જાણું તેનું વિવેચન કરી પોતાની સ્થિતિ સુધારવા સારુ સમતાને ગ્રહણ કરવાને નિર્ણય કરે એ મુખ્ય આવશ્યકીય કર્તવ્ય છે. लोचन चरण सहस चतुरानन, इनतें बहुत डराइ; आनंदघन पुरुषोत्तम नायक, हित करी कंठ लगाइ. साधो भाई० ४ જેની હજાર ચક્ષુ છે, જેના હજાર પગ છે અને જે ચાર મુખવાળા છે તેનાથી તે (સમતા) બહુ ડરી ગઈ; આનંદસમૂહ પુરુષોત્તમ નાયકે (તેના પર) પ્રેમ કરીને તેને પિતાને ગળે વળગાડી ” ભાવજેમનાં હજાર નેત્ર છે તે ઇદ્ર તથા જેમના હજાર પગ છે તે શેષનાગ * આ ગાથાનો અર્થ ટબા ઉપરથી વિચાર કરીને લખ્યું છે અને તેમાં જે કાંઈ પણ ખલના થઈ હોય તો તેને માટે હું જવાબદાર છું. ૪ લોચન=આંખ. ચરણ=પગ. સહસ હજાર. ચતુરાનનચતુમુખ, બ્રહ્મા અથવા ચાર મુખે દેશના દેતા શ્રી જિનેશ્વર દેવ, ઇન=એનાથી. ડરાઈ=ડરી ગઈ પુરુષોત્તમ નાયક=વિષ્ણુ અથવા પુરુષમાં શ્રેષ્ઠ. હિત=હેત, પ્રેમ. કંઠમળે. લગાઈ=વળગાડી. * આ ગાથાને અર્થે કરવામાં જે દંતકથાદિક પર સૂચવન થયું છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. અર્થને ઝળકાટ તેથી બરાબર થતો નથી એટલું અત્ર કહી દેવું યોગ્ય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી આનંદઘનજીનાં પદ તથા ચાર મુખવાળા બ્રહ્મા તેનાથી સમતા બહુ ડરી ગઈ છે. મતલબ તેઓનાં હજાર નેત્ર, પગ અને ચાર મુખ જોઈ અસ્વાભાવિક રૂપ દેખી સમતા તેઓ પાસે જતી નથી અને તેથી તેઓમાં સમતા આવતી પણ નથી. તેથી છેવટે પુરુષોત્તમ નાયક વિષ્ણુદેવે તેના પર પ્રેમ લાવી તેને પિતાને ગળે વળગાડી, એટલે કે સમતાને તેઓએ અંગીકાર કરી. રજોગુણ અને તમે ગુણ હોય ત્યાં સમતાને સ્થાન મળતું નથી, તેની હયાતી સત્વગુણમાં જ છે અને વિષ) સવગુણ બતાવનારા છે; તેથી ઇંદ્ર, શેષ કે બ્રહ્મા પાસે સમતા જતી નથી પણ વિષ્ણુ પાસે જાય છે એમ કહેવામાં તે સત્ત્વગુણુવલંબી છે એમ કહેવાને આશય હોય એવી માન્યતા રહે છે. લક્ષમીની દંતકથામાં તે ઇંદ્ર અને શેષનાગથી ડરી ગઈ અને છેવટે વિષ્ણુદેવે તેને પિતાને ગળે વળગાડી એવી હકીકત જાણવામાં આવી નથી, તેથી દંતકથા અનુસાર આ ગાથાને અર્થ બરાબર બેઠે નથી. તે સંબંધી વિશેષ તપાસ કરવામાં આવે છે. કદાચ સમુદ્રમંથનની કથા સાથે શેષ, ઇંદ્ર, બ્રહ્મા વિગેરેને સંબંધ હોય અને તેને અંગે આ ગાથામાં કાંઈ ભાવ દાખલ કર્યો હોય તે તે પણ વિચારવા એગ્ય છે. કષાયનાં કોધ, માન, માયા, લોભ એ ચાર મુખ છે એટલે એ ચાર આકારમાં એ દર્શન આપે છે અને તેને હજારો પગ છે, મતલબ તે અનેક રીતે પ્રવેશ કરે છે, તેમ જ તેની આંખે પણ હજારો છે, કારણ કે તે દરેક વસ્તુને જૂદા જૂદા આકારમાં દેખે છે; એવા કષાયથી સમતા બહુ ડરી ગઈ છે, કારણ કે તેઓ હોય ત્યાં એ રહી શકતી નથી. તેથી છેવટે જ્યારે આનંદઘન સમૂહ પુરુષોત્તમ નાયક શ્રી જિનેશ્વર દેવને શરણે ગઈ ત્યારે તેઓએ તેને હિત કરનારી જાણીને પિતાને ગળે વળગાડી, મતલબ તેની સાથે દઢ આલિંગ ગન કર્યું અને તેથી કષા તરફથી સમતાને જે પીડા થતી હતી તે દૂર થઈ. પુરુષોત્તમપણું પ્રાપ્ત કરવા સમતાની ખાસ જરૂર હોવાથી પુરુષોત્તમ નાયકે જેમ લક્ષ્મીને પિતાને ગળે વળગાડી તેમ તમારે પણ તેની સાથે પ્રેમ જમાવવાની જરૂર છે–આ અર્થ પણ બંધબેસતે આવે છે. અથવા ચતુરાનન–ચારે મુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈ અને સમતાને તે શ્રી પુરુષોત્તમ નાયક પ્રભુએ પ્રેમ કરી ગળે વળગાડી–આ અર્થ કરવામાં લેચન ચરણુ સહસ શબ્દ તદ્દન રહી જાય છે અને પ્રકમભંગ થાય છે. કહેવાની મતલબ એક જ જણાય છે કે-સાધુ ભાઈઓ! આ મમતા કે જેની સોબતમાં પડી તમે તમારું આત્મધન ગુમાવે છે તે તે સર્વ પ્રકારે તમને નુકશાન કરનારી છે, એનાથી તમારો એક પણ અર્થ સરવા નથી અને સમતા તમને મેક્ષનાં સુખ નજીક લાવી આપે તેવી છે, તેથી તેના સંબંધમાં આ પદમાં જે જે કારણે બતાવ્યાં છે તે વિચારી તમારી પરિણતિ સુધારે, તમારા પ્રત્યેક કાર્યમાં સમતા લાવે અને પછી છેવટે - www.jainelibrar Page #343 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમુ' પદ ૩૩૩ સ્થળ કાર્યોં તરફ જ સમતા લાવા, મતલબ એ સંસારદશા છેડી દઇ, એના ઉપર સમતા લાવી, સાધકદશાને માગે ચઢી જાએ અને જેમ બને તેમ આત્મગુણ પ્રકટ કરવાના વિશાળ માર્ગમાં નિરંતર આગળ વધા; ત્યાં પણ તમને મમતા તરફથી વારંવાર પશ્ચાત્ અપકર્ષીણ થયા કરશે પણ એના પ્રેમની અલ્પતા અને તેનાં ભયંકર પિરણામે વારંવાર વિચારી તેને વિસરી જા, તેના તરફ તિરસ્કાર બતાવા અને તેના દૃઢ નિશ્ચયપૂર્વક ત્યાગ કરા એટલે તે તમને કાંઇ કરી શકશે નહીં. પદ્મ એકત્રીસમું શ્રીરાગ. कित जनमतें हो प्राणनाथ, इत आय निहारो घरको साथ. कित० १ " “ કોઇ જાણુકારના મત પ્રમાણે હે સ્વામી ! અહીં આવીને આપના નિજ પરિવાર જુઓ. ’ ભાવ—પ્રથમ પંક્તિ અશુદ્ધ હોય તેમ જણાય છે, તેને બદલે ઉત કહાં જાત હા પ્રાણનાથ ' એમ પાઠ હાય તા અર્થ ખરાખર બેસતા આવે છે. પરંતુ મૂળ પાઠમાં આવેા ફેરફાર કરવાના સંશોધનકાર અને વિવેચનકારના અધિકાર નથી. આ પાઠ પ્રમાણે સુમતિ ચેતનજીને કહે છે કે હું મારા નાથ ! તમે ક્યાં જાઓ છે ? હું પતિ ! તમે એક વાર અહીં આવી તમારે પોતાના પરિવાર--સગા સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રા વગેરે છે તેને જુએ તે ખરા. ચેતનજીને પેાતાનુ ઘર છોડીને પારકા મંદિરે ( વિભાવદશામાં ) રખડવાની ટેવ પડેલી છે અને ત્યાં જઇ માયા, મમતા સાથે વિલાસ કરવામાં તેને આનંદ આવે છે. એ માયા, મમતા કેવી રીતે વાંચક શઠ સંચક અને ખાટા ખત ખતવનારી છે, તે આપણે નવમા પદ્મમાં વિસ્તારથી જોઈ ગયા છીએ અને તેમાં એમ પણ જોયું છે કે–મમતા દરેક પ્રકારે ચેતનનું અહિત કરનારી છે અને સમતા સિવાય કોઇ પણ તેનું હિત કરનાર નથી, છતાં ચેતનજી તેા માયા, મમતાના ઉપર ઉપરના રાગથી લલચાઈ જઈ તેના મંદિરે વિભાવદશામાં પડ્યા રહે છે એટલું જ નિહ પણુ પાતાની શુદ્ધ પતિવ્રતા સાધ્વી સુમતિ( સ્વભાવદશા )ની સાથે વાત પણ કરતા નથી, તેની દરકાર પણ કરતા નથી અને પારકા મદિરે રખડવાની ટેવને લીધે પેાતાના બીજા સગાસ'મધીએ જેવા કે ક્ષમા, માવ, આવ, સત્ય, શૌચ આદિ ધર્મબંધુએ તેને પણ વિસરી ગયા છે અને તેની સાથે * ચાલતા રાગામાં એ · આઇ સુંદર નાર કર કર શૃંગાર 'ના લયમાં ચાલશે, ૧ કિત=કાઇ. જાનમતે=જાણકારના મત પ્રમાણે. પ્રાણનાથ=સ્વામી. છત=અહીં. આય=આવીને. નિહારા=જીએ. ધરકાપેાતાના, નિજ. સાથ=પરિવાર. × આ આખું પદ અશુદ્ધ છે તેમ જ તેના પર મા બિલકુલ નથી તેથી અર્થ કરવામાં ઘણા આધાર આગળ પાછળના સંબંધ ઉપર રાખ્યા છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી આનંદઘનજીનાં પદો ઓળખાણ પણ રાખતા નથી. માયા, મમતા તેને એવું મદિરાપાન કરાવે છે કે તેના ઘેનમાં ચેતનજી સ્વભાવને યાદ પણ કરતા નથી. બાર વરસ સુધી કોશાને ઘરે રહેતી વખતે સ્થલીભદ્રને પોતાનાં સગાં કે સંબંધીઓ યાદ પણ આવ્યાં નહોતાં અને તેઓની સાથે વાત કરવાની પણ તેને ઈરછા થઈ નહોતી; તેવી રીતે ચેતનજી હાલ તે માયા, મમતા સાથે એવા દઢ આસક્ત થઈ ગયા છે કે પોતાના પરિવાર સામે દૃષ્ટિ પણ કરતા નથી. આવે વખતે સમતા-ચેતનજીની પત્ની જરા પ્રસંગ લઈને તેને પિતાના ઘરનું અને વેશ્યામંદિરનું સ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં બતાવી આપે છે. ચેતનજીએ તે રાજીખુશીથી સાંભળ્યું કે સાંભળતી વખતે પણ કાન આડા હાથ ધર્યા તે માલુમ નથી પણ અર્ધા મનથી સાંભળ્યું હશે એમ જણાય છે. એ હકીક્ત ચેતનજીને પિતાને પૂછવાથી જ જણાઈ આવશે. અહીં તે કઈ વખત મડાપ્રયાસે અથવા અનાયાસે સુમતિને મંદિરે ચેતનજી આવી ચઢ્યા હશે તેને જોઈ સમતા ચેતનજીના મનની જરા ડામાડોળ સ્થિતિને લાભ લઈ કહે છે તે નેંધી રાખ્યું છે. “હે નાથ ! મારા પતિ ! તમે ત્યાં ક્યાં જાઓ છો? તમે મારી સામું જોતા નથી એ તે આપને એગ્ય લાગતું હશે, પણ આ તમારે પરિવાર છે તેને તે જુઓ. મારી સામું ન જુઓ તે ખેર, પરંતુ આ તમારા પરિવાર સામું જોઈને પણ આ મંદિરે પધારે. તમે જ્યાં ભટકે છે ત્યાંની વાસ્તવિક સ્થિતિ શું છે તે જરા આપને કહું છું તે સાંભળે.” મૂળ પાઠ ઉપર આપે છે તે સર્વ પ્રતમાં છે, તેથી તે પ્રમાણે અર્થ કરવા યત્ન કરવો જોઈએ. તેના બે અર્થ થઈ શકે છે. એક અર્થ તે “જાણકારના મતે તમે તમારે પરિવાર જુઓ. તમે હાલ તે વિષય કષાય પ્રમાદને જ તમારા પરિવાર તરીકે જાણે છે અને તેઓના જ સંબંધમાં રાજી રહો છો, પણ તે અયુક્ત છે, કારણ કે એને તમે તમારે પરિવાર સમજે છો તે અજ્ઞાનતાને લીધે છે. જ્ઞાની અથવા સર્વજ્ઞના મત પ્રમાણે અથવા ડાહ્યા માણસના મત પ્રમાણે આપને પરિવાર કયે છે તે આપ વિચારી જુઓ.” એમ થાય છે અને બીજો અર્થ એમ થાય કે-હે પ્રાણનાથ ! તમે કયાં જઈને નમો છે તે તે વિચારે, તમે અહીં આવીને તમારા ઘરને-સાથ પરિવાર કયો છે તેનું અવલોકન કરે. તમે હાલ જેને પૂજ્ય ધારીને નમે છે તેની આંતરિક સ્થિતિ શું છે, તેનું વસ્તુ સ્વરૂપ શું છે તે જરા વિચારો, જુઓ, તપાસો અને પછી તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે અર્થ કરવામાં “કિત જા મતે” એવું ૫દરછેદ થાય છે, પણ તે અર્થ સંબંધને અનુરૂપ નથી. અત્ર તે સ્વસ્વરૂપની વિરુદ્ધતા જણાવવી છે તેથી આ અર્થ યોગ્ય નથી. હવે સુમતિના મંદિરમાં (સ્વભાવદશામાં) શું છે અને મમતાના ઘરમાં ( વિભાવદશામાં) શું છે તેની સરખામણી કરતાં સુમતિ આગળ ચલાવે છે અને ચેતનજી તેની સન્મુખ ઊભા ઊભા સાંભળે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમું પદ ૩૩૫ उत माया काया कबन जात, *यहु जड तुम चेतन जगविख्यात; उत करम भरम विषवेलि संग, इत परम नरम मति मेलि रंग. कित० २ ત્યાં માયા અને શરીર કઈ જાતિનાં છે? તે સર્વ જડ અચેતન છે અને તમે ચેતન છે એ પ્રસિદ્ધ હકીકત છે. ( વળી) ત્યાં કર્મને ભ્રમરૂપ વિષવેલડીને સંગ છે અને અહીં પરમ નરમ બુદ્ધિના એકત્રિત થવારૂપ રંગ છે.” ભાવ–મારા નાથ ! તમે વિભાવદશામાં ભમ્યા કરે છે પણ ત્યાં તો માયા, મમતા અને શારીરિક વાર્તા જ તમને પ્રાપ્ત થશે. છળકપટ કરી આત્મવંચના કરવી, મારું મારું કરી સંસારને ચાટ્યા કરે અને શરીરની શુશ્રુષા કરી તેને પાળવું, પિષવું અને તેને માટે સંખ્યાબંધ ઉપાધિઓ કરવી એ સર્વ આપને વિભાવદશામાં પ્રાપ્ત થશે. ત્યાં માયા, મમતા આપની સ્ત્રીઓ થવા આવશે, પરંતુ તે બને કઈ જાતિની છે તેને તે આપ વિચાર કરે. લગ્નસંબંધ કરતી વખતે સ્ત્રીની ખાનદાની અને કુળ વિગેરે ખાસ જોવામાં આવે છે. હલકા કુળની સ્ત્રી સાથે લગ્ન થઈ જાય તે આખે ભવ બગડે છે એ જાણીતી વાત છે. સંસારમાં રહેવાનું હોય અને સ્ત્રી તરફની પ્રતિકૂળતા હોય તે આખું જીવન ધૂળધાણું બને છે એ વિષય પર વધારે લખવાની જરૂર રહેતી નથી, દરરોજના સામાન્ય અનુભવને તે વિષય છે. લગ્નસંબંધ કરતી વખતે આપણે કન્યાની જાતિ વિગેરે જોઈએ છીએ તેમ જ યુરોપ, અમેરિકામાં પણ સરખી પંક્તિ જોવામાં આવે છે, પણ આ તમારા માયા, મમતાના સંબંધમાં તે તદ્દન વિપરીત જાતિને સંબંધ છે. તે અચેતન-પદુગલિકજડ છે અને તમે ચેતન સ્વરૂપ આત્મા છે, એ વાત સર્વ જાણે છે, જગજાહેર પ્રસિદ્ધ હકીકત છે. અથવા માયા મમતા જડ-અજ્ઞાન છે અને તમે વ્યક્ત અવ્યક્તરૂપે અનંત જ્ઞાનના ધારણ કરનારા છો, ત્યારે આવી મૂર્ખ સ્ત્રીઓ સાથેના સંબંધથી તમારી ભવિષ્યની પરણ્યા પછીની જિંદગી કેમ જશે તેને જરા વિચાર કરે. મૂર્ખ સાથે સંબંધ કરી તમારે તમારો ભવ બગાડવો હોય તે તમારી ઈચ્છા, બાકી સ્પષ્ટ રીતે જણાય છે કે-તમારે અને માયા, મમતાને સંબંધ જો કે ઘણા કાળને છે પણ તે તમારા કુળને અનુરૂપ નથી. વળી હું મારા પતિ ! એ વિભાવદશામાં કર્મ બંધ થાય છે અને થવાનો છે. જેટલો કાળ વિભાવદશામાં રહેવાનું થશે એટલે કાળ નવીન અશુભ કર્મબંધ કરી ચેતનજી ભારે થતા જવાના છે એમાં જરા પણ સંદેહ નથી, કારણ કે વિભાવદશામાં કર્મને આકર્ષ બહુ થાય છે, તેથી તે દશામાં અનેક નિબીડ કર્મ બંધાતાં જશે અને પછી તમને * “યહુ' ને બદલે ઉબેં-ઉઠે એવો પાઠાંતર છે, અર્થ એક જ છે. ૨ ઉતeત્યાં. કાયા=શરીર કબન=કઈ. જાત જાતિના છે યહુતે સર્વ. જડ=અચેતન, પૌત્રલિક. જગવિખ્યાતપ્રસિદ્ધ હકીકત છે. કરમકર્મ. ભરમ=ભમ. વિલિ ઝેરી વેલડીને. પરમ=ઉત્કૃષ્ટ. નરમ=નમ્ર. મેલિએકત્રિત.. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી આનઘનજીનાં પદ્મા એટલા બધા ભૂલાવામાં નાખી દેશે અને અત્યાર સુધીમાં નાખી દીધેલા પણુ છે કે વિભાવદશા કઇ અને સ્વભાવદશા કઈ તેનું પણ તમને ભાન રહેશે નહિ અને તેથી એવા ભ્રમમાં પડી જશે કે વભાવદશાને જ સ્વભાવદશા માની લેશે. વળી આ એક જ પ્રકારને ભ્રમ નહિ પણ તેને યેાગે તે દશામાં બીજા પણ અનેક પ્રકારના ભ્રમે તમને થશે. જ્યાં સુખ મળવાની સ્વપ્ને પણ આશા નહિ હોય ત્યાં સુખ શેાધશેા, અથવા અમુક કાર્ય માં સુખ હુશે કે નહિ તેના અવ્યવસ્થિત વિચાર કરશેા. અરે ! વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે અને કેમ મળે તેને તમને વિચાર આવતા પણ અટકી જશે અને આવા અનેક ભ્રમમાં તમે અવ્યવસ્થિતપણે ઘસડાયા કરશેા. આ ઉપરાંત વળી વિભાવદશામાં તમને વિષયપિપાસારૂપ વિષવેલડીના સગ થશે. વેલડીના સ્વભાવ છે કે તે નિર ંતર વૃદ્ધિ પામ્યા કરે અને ઊંચી ચઢી તેના આશ્રિતને ચાતરફથી એવી વીંટી લે કે પછી આશ્રય પેાતે ત્યાંથી તેનાથી દૂર ખસી શકે જ નßિ. વિષયે ભાગવવાની ઇચ્છારૂપ આવી વિષવેલડી જે તમને ભ્રમને લીધે અમૃતવેલી લાગતી હશે તે તમને ચાતરથી ઘેરી લઈ કાઈ પણ બાજુ જવા દેશે નહિ અને આખા વખત તમને પેાતાના કબજામાં રાખી મૂકશે. આવી રીતે વિભાવદશામાં કર્મભ્રમ અને વિષવેલીને સંબંધ છે અને તે પ્રત્યેક તમને અનેક પ્રકારના ત્રાસ ઉપાવનારા છે, તમને રખડાવનારા છે, તમારી સ્વતંત્ર વિચારશક્તિ પર મજબૂત કાબૂ મેળવી તમારી નિણ્યશક્તિ, તુલનાશક્તિ અને ન્યાયમુદ્ધિને ઉથલાવી નાખનારા છે, અને અહીં સ્વભાવદશામાં પરમ નરમ મતિ જે હું-સમતા તેની સાથે એકત્ર રંગ જામે તેમ છે. સમતા મહાઉત્કૃષ્ટ નમ્ર સ્વભાવની છે, એ તે તેના નામ ઉપરથી જ જણાય છે અને વળી તેની સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે તે એવા રંગ જમાવે છે કે એમાં દ્વિધા ભાવ રહેતા જ નથી અને મનમાં જરા પણ ભ્રમ કે શાક થતા નથી. આવી રીતે વિભાવદશામાં અને સ્વભાવદશામાં શું છે તે બતાવી સમતા ચેતનજીને એક વાર વધારે વિજ્ઞપ્તિ કરે છે કે-હે નાથ ! તમે આપણે મંદિરે પધારી આપણા પરિવાર કેવા છે તે જરા અવલેાકન કરી જુએ, આપે માયા મમતા સાથે સબંધ કરી જોયા છે, હવે જરા થાડા વખત એ જડ સબંધ મૂકી તમારી ખાનદાની અને ઉચ્ચ કુલને યાગ્ય મારા સંબંધ કરો અને પછી તેનુ પરિણામ તપાસા, ચેતનજીને ગળે એ હકીકત ખરાખર ઉતરે તેટલા માટે સમતા હજી પણ એ જ મુદ્દા પર વિશેષપણે તેમનું ધ્યાન ખેંચે છે. उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान; आली कहे समता उत दुःख अनंत, इत * खेलहु आनंदघन वसंत कित० ३ * ખેલહુને બદલે ‘ખેલે' એવા પાઠાંતર બી. મા. ની મુકમાં છે. ૩ કામ=નાના પ્રકારની ઇચ્છા, કપટ=છળ. મદ=આઠ પ્રકારના અહંકાર. માહ-અજ્ઞાન. માન= અભિમાન. આલી=સખી. અનત છેડા વગરનું. ખેલહુ=ખેલે છે, રમે છે. વસંતત્વસતાત્સવ, Page #347 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમુ પદ્મ ૩૩૭ “ ત્યાં ( વિસાવદશામાં) નાના પ્રકારની ઈચ્છા, છળકપટ, આ મદ, અજ્ઞાન અને અભિમાન છે અને અહીં ( સ્વભાવદશામાં ) માત્ર કેવળ આત્મસ્વરૂપના એધરૂપ અમૃતનુ પાન કરવાનુ છે. સખી કહે છે કે હે મહેન સમતા ! ત્યાં પાર વગરનુ દુઃખ છે અને અહીં આનંદરાશિ ભગવાન્ વસતાત્સવ ખેલે છે. ” ભાવવિભાવદશામાં અને સ્વભાવદશામાં પાન કરવાનુ હોય છે પણ બન્ને પીણામાં તફાવત બહુ છે. એકમાં વિવિધ પ્રકારની ઇચ્છા થાય છે, મને આ વસ્તુ મળેા, તે મળેા એવી કામના વારવાર થયા કરે છે, વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેને માટે એવી દૃઢ ઈચ્છા રહે છે કે જાણે તે વગર ચાલી શકશે નહિ, વસ્તુ પ્રાપ્ત થયા પછી તે પરને રાગ થેઢા વખતમાં ઉતરી જાય છે, તે પોર્ટુગલિક સ વસ્તુઓ માટે અવલેાકન કરી જોનારને જણાય તેમ છે; વળી એ દશામાં અનેક પ્રકારના છળ, કપટ, છેતરપીંડી, દ'ભ કરવા પડે છે, ખાટાં રૂપ અને મુખાકૃતિ ધારણ કરવાં પડે છે અને મનના વિચારા, ભાષાનાં વચના અને કાયાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ વિરાધ અનુભવવા પડે છે; વળી એ દશામાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્યાં, તપ, વિદ્યા, બળ અને ધનના મઢ થાય છે; તેમજ ત્યાં અજ્ઞાનનું એટલું બધું જોર રહે છે કે તેથી વિવેકચક્ષુ કદિ ઉઘડતાં જ નથી અને વળી ત્યાં અભિમાન પશુ વારવાર થયા કરે છે. આવી રીતે વિભાવદશામાં વિષય કષાયની પરિણતિ પ્રખળપણે તે છે અથવા ષરિપુ આ જીવ ઉપર વારંવાર વિજય મેળવી પેાતાનું સામ્રાજ્ય સ્થાપન કરે છે, તેથી તેને વિભાવદશામાં આવી કિલષ્ટ પરિણતિના રસનું પાન થાય છે અને તેના કેફ્ ચડે છે. પછી જેમ ભતૃહરી કહે છે તેમ—— आदित्यस्य गतागतैरद्दरहः संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥ १॥ સૂર્યના ઉદય થાય છે અને અસ્ત થાય છે, તેમ તેની સાથે જીવનના ક્ષય થતે જાય છે, કામધંધાની ધમાલમાં કાળ પસાર થતા જાય છે તે જણાતું નથી અને જન્મ, મરણુ, વૃદ્ધાવસ્થા અને વિપત્તિ જોઇને મનમાં ત્રાસ પણ થતા નથી, ખરેખર મેહરૂપ પ્રમાદમદિરા પીને આ દુનિયા ગાંડી થઈ ગઈ છે. ' આવી રીતે અજ્ઞાનના કેફમાં આ પ્રાણી ગમે તેવું વર્તન કરે છે, ગમે તેવુ ખેલે છે અને ગમે ત્યાં રઝળે છે, એના કાર્યમાં એક તત્ત્વ દેખાશે નિહ, એના વિચારમાં એકસરખાપણું પ્રાપ્ત થશે નહિ, એના વર્તનમાં એક નિયમ દેખાશે નહિ, મદિરા-કેથી મત્ત થયેલે મૂર્ખ જેમ અસ્તવ્યસ્તપણામાં ડોલા ખાય એમ જરાકમાં એને અભિમાનના શિખર પર ચઢેલા જોશો અને જરાકમાં એને તરકટ-છળ-પ્રપંચ કરતા જોશેા, જરાકમાં એ વિષયની ઇચ્છા કરશે અને જરાકમાં પેાતાની નાની વાતની માટી અલઇ મારવા મંડી જશે. વળી કાઈ ૪૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી આનૠનજીનાં પદ્મ વાર વૈરાગ્યની વાતા ઉપર ઉપરથી કરવા લાગશે તે કોઇ વાર કામકથા, રાજકથા, દેશકથામાં એકર`ગી થઈ જશે. આવી રીતે ઢંગધડા વગરનું તેનું વન એક મદિરા પીધેલ માણુસની સાથે જ સરખાવી શકાય તેમ છે. વિભાવદશામાં આવી રીતે કામ, કપટ, મદ, મેહ, માનનું પાન કરવાનુ છે. અને હું નાથ ! આ સ્વભાવદશામાં તે માત્ર યથાર્થ સ્વરૂપજ્ઞાનના ધરૂપ અનુભવઅમૃતનું જ પાન કરવાનુ છે. એમાં વસ્તુસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવી તેને તપે ઓળખાવી દેવું અને તે વિચારમાં આ જીવને મગ્ન રાખવા એ અનુભવજ્ઞાન છે. તેમાં જેમ જેમ વિશેષ મગ્નતા થતી જાય છે તેમ તેમ તેની મીઠાશ વધતી જાય છે અને તેના પાનમાં અધિક અધિક આનંદ થતા જાય છે. વિભાવદશામાં અજ્ઞાનતાનુ જોર છે અને સ્વભાવદશામાં અનુભવઅમૃતનુ પાન છે. સમતા કહે છે કે-હે સુમતિ ! વળી તે વભાવદશામાં પાર વગરનું દુઃખ છે. ત્યાં કર્મીના ખંધ એટલા થાય છે કે તેને પરિણામે મહાદુ:ખ સહન કરવાં પડે છે અને તે ભાગવતી વખતે વળી નવીન કર્મ બંધ થાય છે અને એમ તેની ઉત્તરાત્તર શ્રેણી એટલી લાંખી લાંખી ચાલ્યા કરે છે કે તેના ઈંડા આવતા નથી. જ્યાં કામમઢ અને મેહનુ જોર હેાય, જેમાં અજ્ઞાનનું આચ્છાદન થઇ ગયેલ હાય ત્યાં પછી દુઃખનેા છેડા કઇ રીતે આવી શકે એ સમજાય તેવુ' છે. મતલબ વિભાવદશામાં દુઃખની પરપરા ચાલ્યા જ કરે છે અને હું સખિ ! અહિં તેા આનંદરાશિ ભગવાન પોતે વસતાત્સવ ખેલે છે. જેમ વસંત ઋતુમાં વિલાસી લાકા ફાગ હારી ગાય છે, અબીલ ગુલાલ ઉડાવે છે અને ખીજા અનેક પ્રકારના આનંદ કરે છે, તેમ સ્વભાવદશામાં આનંદસમૂહ ભગવાન પાતે જ આનંદમાં ઉતરી પડે છે, એટલે પછી ત્યાં દુઃખનું તે નામ જ રહેતું નથી. આવી રીતે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું છે તે હું ચેતનજી ! તમે વિચારે, નિજ સ્વરૂપે શાંત રસનું અથવા સુમતિનું સ્વરૂપ હે ચેતનજી ! તમે આવી રીતે વિચારે, તમારા પરિવારને જુએ. આ જ ચેગી શ્રીઆનંદઘન મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે આપણે ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથ સંચાળથી, એહ નિજ પરિકર સાર રે, શાંતિન્જિન એક સુજ વિનંતિ. ‘મારા આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવત છે, તે એક અદ્વિતીય સ્વરૂપમયી ચેતનાને આધારે આશ્રય કરી રહ્યો છે, એટલે કે ચેતનાને આધારે આત્મા આધેય છે અને એ ચેતના સિવાયના બીજો સ સાથ જે પુગલ સબ'ધી શરીર પુણ્ય પાપ સુખ દુઃખાદિ સર્વ છે તે સંચેાગજન્ય છે, જ્ઞાનાદિક ગુણુ સમવાય—ભેદાભેદ સબંધે છે અને રાગ, દ્વેષ, Page #349 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમું પદ્મ ૩૩૯ ક્રોધ, ઇચ્છા વિગેરે આરેાપિત ધર્મ છે પણ આત્મસ્વભાવ નથી. એવી રીતે અગાઉની ગાથામાં કહેલા અને તે ઉપરાંત 'તિ, મહ્ત્વ, અજવ, શમ ઇત્યાદ્રિને તારો પેાતાના પરિવાર તુ જાણુ. ܕ આવી રીતે પેાતાના પરિવારને ઓળખી લેવા એ ખરેખરું' કાય છે, એને વિશેષ પ્રકારે આળખવા માટે શ્રીઆનંદઘનજીનુ બનાવેલું શ્રી શાંતિનાથજીનું આખું સ્તવન મનન કરીને વાંચવું, વિસ્તારભયથી અત્ર તે દાખલ કર્યું નથી. તે સ્તવનથી બરાબર સમજાશે કે પેાતાના પિરવાર કર્યા છે અને તેના અને ચેતનજીના સંબંધ કેવા છે. એ સ્તવનમાં જ્યારે અહે। અહે। હું મુજને કટુ, નમે મુજ નમે મુજ રે” એ હકીકત કહે છે ત્યારે આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે, કારણ કે ચેતનજીને વિચાર કરતાં કરતાં એવા પરમાત્મભાવના મેળાપ થઇ જાય છે કે અપરિમિત દાન આપનાર પેાતાની જ ભેટ કરાવી આપે છે. પાતાના આત્માને આવી રીતે નમવાનું કહેવાના જે અભિનવ વિચાર અત્રે બતાવ્યે છે તે ઉત્કૃષ્ટ સાધ્ય દશામાં રમણતા અને સુમતિના સગ બતાવે છે. એટલા માટે હું ચેતનજી ! તમારે તમારી જાતને નમવા યાગ્ય કરવી હાય તેા તમારા પોતાના પરિવારને મળી જાઓ, તેને આદરા, તેની સાથે રમણુ કરા, તે સાથે ખેલ ખેલા અને તપ થઇ જાઓ અને કુલટાનેા સંગ છોડી દે, તેએની વાત મૂકી દો, તેઆની છાયામાં જવાના ખ્યાલ પણ છેાડી દે। અને તે સંબધી કથા, વાર્તા, વિચાર, પૃચ્છા કે કલ્પનાના પણ ત્યાગ કરે, સુમતિ એટલે શુભ ક્રિયા કરવાની રુચિરૂપ પરિણતિ-તે ખારમા ગુણુસ્થાનક સુધી હાય છે. ત્યાર પછી ગુણુસ્થાનક્રમારાહમાં સમતા ખરાખર પ્રાપ્ત થાય છે અને તેથી પ્રવૃત્તિ કરાવનાર સુમતિની જરૂર રહેતી નથી. સુમતિ સંબંધી આ પઢોમાં વારંવાર ઉલ્લેખ આવે છે તે સંબધી એક પત્ર પન્યાસજી શ્રીગભીરવિજયજીએ બનાવ્યું છે તે વિચારવા યાગ્ય છે. રાગ વસત પિચકારીન કાહેકા મારી, રે ઈ મારે લાલ પિચ ૧ લાજકી ભરી કછુ કહી ન શક્ત હુ, મુખસે સુના દઉં'ગી ગારી. એ ચાલ. સુખદાચ સ્યાની ન ધારી, રે સુમતિ સંગ સદા. એ આંકણી, મૈત્રી પ્રમેાદ હી કરુણા ગમત હૈ, જગજીવન ભીતિ નીવારી રે ન્યાય થારથ વચન દત હૈ, હિત મિત મધુર ઉચારી રે ર ન ચિા ન કરાયા નિજીવ ગહત હૈ, દત્ત અસન જલ વસતિ વિહારી રે. 3 દેવ પશુ નર કામ તજત હૈ, ત્રિકરણ બ્રહ્મ સભારી રે. ૪ અનિચ્છક ધર્મ સાધન હિ ધરત હૈં, સગ્રહ સનીવારી રે. પ રાગ દ્વેષ ાય હરત હૈ, સહે શીત ઉષ્ણુ અવિકારી રે. હુ ચસી સુમતિ જિનવચન પીયત હૈ, કરે ગભીર ભાદાય પારી રે. ૭ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી આનંદઘનજીનાં પદે આવી સુમતિની સંગતિ કરવા, તે દ્વારા નિજ પરિવારને ઓળખવા અને તદુદ્વારા ગુણસ્થાન પર કમે ક્રમે આરોહ કરી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા દઢ ભાવના રાખવી અને તે પણ નિરંતર રાખવી, નહિ તે વિભાવદશાનું જોર એટલું બધું છે કે ગમે તે વખતે તે સુમતિ અને તેના પરિવારને હાંકી મૂકી તમારા ઉપર પોતાનું સામ્રાજ્ય એવું સ્થાપન કરશે કે ઘણા વખત સુધી તમે સુમતિને યાદ પણ નહિ કરી શકે. હવે એ વિભાવદશામાં પડી ગયેલા ચેતનજી કેવા કઠોર થઈ ગયા છે તેને ઉદ્દેશીને આવતા પદમાં શુદ્ધ ચેતના કહે છે તે વિચારવા યોગ્ય છે. તેને આશય પતિને નિજ મંદિરે પધરાવી, નિજ પરિવારને ઓળખાવી નિજસ્વરૂપ પ્રાપ્ત કરાવવા અને પરઘર ભટકવાનું બંધ કરાવી કુલટાઓને સંગ છોડાવવાને છે. લગભગ આ પદમાં બતાવ્યું છે તેને મળતે ભાવ બતાવનારું એક પદ શ્રીમદશેવિજયજીએ રચ્યું છે તે પણ વિચારવા ગ્ય છે. ચેતન મમતા છાંડ પરીરી, છોડ પરરી દર પરીરીક ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આ૫ વરીરી. ચેતન- ૧ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંયમનુપ કુંવરીરી; મમતા મુખ દુધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભારીરી. ચેતન- ૨ મમતાસે લર દિન જાવે, સમતા નહિ કેઉ સાથ લારીરી, મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતા કે કેઉન અરિરી. ચેતન ૩ મમતા કી દુર્મતિ હે આલી, ડાકિની ગત અનર્થ કરીરી; સમતાકી શુભ મતિ હે આલી, પરઉપકાર ગુણે સમરીરી. ચેતન૪ મમતા પુર ભયે કુલપંપન, શેકવિયેગ મહામત્સરીરી; સમતા સુત હવે કેવલ, રહે દિવ્ય નિશાન ધુરીરી. ચેતના ૫ સમતા મગ્ન રહે ચેતન, જે એ ધારે શિખ ખરીરી, સુજસ વિલાસ લહેશે તો તું, ચિદાનંદધન પદવી વરીરી. ચેતન ૬ શ્રીઆનંદઘનજી મહારાજનું પદ વાંચ્યા પછી આ પદના અર્થમાં તુરત જ પ્રવેશ કરી શકાય તેમ છે. ઉપરોક્ત પદમાં સમતા અને મમતાને તફાવત બતાવી ખરે ભાવ ઝળકાવવા પ્રયત્ન કર્યો છે, અને યોગના વિષય પર લખનારાઓ એક જ વિષયમાં કેવી જૂદી જૂદી શૈલી આદરે છે તે પણ આ પદથી જણાઈ આવે છે. બંને મહાત્માઓના સંબંધમાં વિશેષ ઉલ્લેખ ઉપદઘાતમાં જોવામાં આવશે. અત્ર જે ભાવ તેઓએ પ્રગટ કર્યો છે તે વારંવાર વિચારવા ગ્ય છે. સમતા, મમતાના આવિર્ભાવ અને સ્વભાવ તેમજ વિભાવદશાના આવિર્ભાનું દર્શન કરી તેમાંથી કેને આદર કરે અને કોને ત્યાગ કરે તેને-મતલબ હેય ઉપાદેયને-નિશ્ચય કરે. પ્રસ્તુત વિષય ઉપર દઢ નિશ્ચય કરી આત્મજીવનનો છેવટને નિર્ણય કરવાનો આ અવસર ચૂકવા જેવો નથી. * દીકરી. ' દુશમન. + સખી. = થયા, થાય છે. * કુળને કલંક લગાડનાર. Page #351 -------------------------------------------------------------------------- ________________ બત્રીસમું પદ ૩૪૧ પદ બત્રીસમું રાગ રામેરી. पीया तुम, निठुर भये कयुं ऐसे. निठुर० में तो मन वच क्रम करी राउरी, राउरी रीत असे. पीया तुम० १ હે પતિ! તમે આવા કઠણ કેમ થઈ ગયા છો? મન વચન કાયાએ કરી આપની છું અને તમારી રીતિ જ ગ્રહણ કરું છું.” ભાવ-આ શ્રી આનંદઘનજીનું પદ બહુ અર્થઘટનાવાળું અને નૂતન પ્રકારનું છે, એને આશય સમજ અતિ મુશ્કેલ છે. એના પર બે ટબા પણ મળી આવ્યા છે. તે અર્થ અને મારા ગુરુ મહારાજે બતાવેલા અર્થ અત્ર કરવામાં આવ્યું છે અને તે સ્કુટ કરવા વિવેચન કરવામાં આવ્યું છે તે વિચારવા વિનતિ છે. ઉપર્યુક્ત એકત્રીશમા પદમાં સુમતિ ચેતનજીને નિજ પરિવાર જેવાની વિજ્ઞપ્તિ કરે છે અને તેની સાથે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું વસ્તુસ્થિતિ છે તેનું તેને દિગદર્શન કરાવે છે. એ સર્વને આશય પતિ માયા, મમતાની સોબતમાં કુછ દે પડી ગયા છે તે માર્ગથી તેમને છુટા પાડી શુદ્ધ ચેતનાના અતિ પવિત્ર માર્ગ તરફ પ્રયાણ કરાવવાને છે. ઉપરના પદમાં જે સ્વરૂપ બતાવ્યું તેથી પણ ચેતનછ સમજ્યા નહિ ત્યારે હવે કાંઈ વિનતિરૂપે અને કાંઈક અતિ માયાળુપણે સુમતિ ચેતનજીને કહે છે અને તે વખતે તેની સખી શ્રદ્ધા પાસે ઊભી છે. હે મારા નાથ! તમે આવા કઠોર કેમ થયા છો? મેં તમને આગળ મમતા, માયાનું કુટિલપણું બતાવ્યું, વિભાવદશાનું વિભાવપણું બતાવ્યું અને શુદ્ધ દશાનું મહત્વ બતાવ્યું, છતાં તમે તે મારા સામું જોતાં પણ નથી ! ખરેખર ! મારા નાથ ! આપ આટલા બધા કઠોર શા કારણે થયા છે? તમે મારી સામું તે જુઓ. હું તો મન વચન કાયાએ કરીને તમારી જ છું, હું મનમાં તમારું જ ધ્યાન કરું છું, વચનથી તમારે જ જાપ કરું છું અને મેં શરીર તમને જ અર્પણ કરી દીધું છે. હું તમારી સર્વ રીતિઓ અંગીકાર કરું છું, તમને જે વસ્તુઓ તત્ત્વતઃ હિતકારી હોય તેને હું ગ્રહણ કરું છું, તમારા પવિત્ર સગાઓ સાથે જ સગપણ રાખું છું અને શુદ્ધ દશામાં તમે જેવા પવિત્ર છે ૧ પીયા=પતિ, નિર-કઠોર, સખત, બેશરમ. ભયે થયા. કર્યું =શામાટે. અસે=એવા. મેં છું. કમ= કાયા, શરીર. રાઉરી=આપ સાહેબની, રાજાની, તમારી. રીત=રીતિ. અને ગ્રહણ કરીશ અથવા અને એંસી એટલે એવી નથી. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી આનંદઘનજીનાં પદ તેવી જ હું પવિત્ર છું. આવી આપની પરમ પવિત્ર સાવી પતિપ્રાણા સ્ત્રી તરફ આપ કઠેર કેમ થઈ ગયા છે? અથવા હું મન વચન કાયાએ કરીને આપ સાહેબની છું અને આપની રીત તેવી નથી, મતલબ હું આપના પાલવને પકડતી આવું છું અને આપ મારી દરકાર નહિ કરતાં મારાથી ઉલટી રીત ગ્રહણ કરી મારી સામું પણ લેતા નથી. હે નાથ! આપ આવા કઠણુ હદયના શા માટે થયા છો? આપને આ પ્રમાણે વર્તન ચલાવવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. “એક ૫ખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સંધી” એ વાત આપ જાણો છો. હું આપના તરફ આટલે બધે રાગ બતાવું અને આપ મારા તરફ બેદરકારી રાખે એ કઈ રીતે યોગ્ય ગણાય તેને આપ જરા વિચાર તે કરે. અને વળી આપ મને તુરછકારી કઈ સુજ્ઞ પતિપ્રાણા સ્ત્રીની સેનત કરતા હો તો તે તે વાત કંઈક પણ ઉચિત ગણાય, પણ આપ તે કુલટાઓનાં મંદિરમાં રખડ્યા કરે છે, જે કુલટાઓ તમારી રીતિ કદિ ગ્રહણ કરવાની નથી, જેમણે અત્યાર સુધી કદિ તેવી રીતિ ગ્રહણ કરી પણ નથી, તેવી સ્ત્રીઓની સેબતમાં આપ પડ્યા છે, તેથી આપ મારી હકીકત તરફ જરા ધ્યાન આપો અને જ્યારે હું આપના પર અતુલ્ય પ્રેમ રાખું છું ત્યારે આપ તદ્દન બેશરમ ન થાઓ. આપને ઓળભે આપીને આટલું કહું છું તે ખાતર પણ મને ખેદ થાય છે, પણ તે નાથ ! હવે મારા મનમાં જે વિચાર થાય છે તે આપને જણાવી દેવા ઉચિત ધારીને જ આટલું કહું છું. અનુભવ હમ રાવરી દાસી ” એ તેરમા પદમાં આ વિચાર ઘણી પુખ્ત રીતે બતાવ્યું છે તે તરફ વાચકનું ધ્યાન ખેંચવામાં આવે છે. फूल फूल *भवर कीसी भाउंरी भरत हुं, निवहे प्रीत क्युं ऐसे; में तो +पीयुतें ऐसी मीलि आली, कुसुम वाससंग जैसे. पीया तुम०२ “ ફૂલે ફૂલે ભમરાની જેમ હું પ્રદક્ષિણા દઉં છું, પણ એવી રીતે પ્રીતિ કેમ નભાવવી? હે સખિ ! હું તે પતિ સાથે એવી રીતે મળી છું કે જેવી રીતે કૂલ તેની વાસ સાથે (મળી ગયેલ હોય તેમ).” ભાવ-વળી તે મારા નાથ ! ગુલાબ, ચંપિ, મગર, માલતી કે એવાં એવાં બીજા * ભવરને બદલે કવચિત “ભમર' શબ્દ છે. કીસીને બદલે કેસી શબ્દ છે. + પીયુને બદલે કવચિત્ “પિયતે” શબ્દ છે. ૨ ભવરભ્રમર, ભમરે. કીસીની પેઠે, ની જેમ. ભાઉરી=પ્રદક્ષિણા, ચક્કર. ભરત હું=ભરું છું, નિવહનિર્વાહ કર, નિભાવવી, કયું=શું. ઐસે એવી રીતે પીયતંત્રપતિ સાથે. મીલિમળી ગઈ. આલી=સખી, વાસસંગ=તેની સુગંધી સાથે જેસે=જેવી રીતે. Page #353 -------------------------------------------------------------------------- ________________ બત્રીસમું પદ ૩૪૩ સુગંધી ફૂલની સુવાસથી આકર્ષાઈ ભમરો જેમ ફૂલની આસપાસ અને ચોતરફ ચક્કર લીધા કરે, જરામાં તેની ઉપર આવે, વળી એક બાજુમાં જાય, વળી બીજી બાજુમાં જાય, અને તેની પરના પ્રેમને લીધે તેના ફરતી પ્રદક્ષિણા ફર્યા કરે, તેવી રીતે હું તે મારા નાથ પરના પ્રેમથી આકર્ષાઈ તેમના કરતી, તેમની આજુબાજી, તેમની ઉપર તરફ ફર્યા કરું છું, તેમના પ્રેમમાં મસ્ત થઈ તેઓશ્રીની ઓળગે જાઉં છું અને આટલું કરતાં છતાં પણ પતિ તે મારી સામું જોતા પણ નથી. ત્યારે હવે મારે તે પ્રીતિને નિભાવ કેવી રીતે કરે? આપણે ઉપર પડતા જઈએ અને પતિ લાત મારે, સામું પણ ન જુએ ત્યારે હવે પ્રીતિને નિવહ શી રીતે કરે? પ્રીતિના નિયમ પ્રમાણે બનેનું મન હોય તો જ પ્રીતિ વધે છે, નહિ તે પ્રીતિ નભતી પણ નથી તે વધે તે કેવી રીતે? એકપખી પ્રીતિ લાંબે વખત ચાલતી નથી એ સુપ્રસિદ્ધ નિયમ છે. આટલી હકીકત સાંભળી શ્રદ્ધા સખી જે બાજુમાં ઊભી હતી તેણે સુમતિને કહ્યું કે“સખિ ! તમે કહો છો કે “રાવરી રીત અનેસે પણ અત્યાર સુધીમાં તમે તમારા પતિથી કાંઈ જૂદાઈ જણાવી હશે અને તેથી પતિ કદાચ રુક્યા હશે અને તમારા પર મન નહિ લગાવતા હોય.” શ્રદ્ધા સખીનાં આવાં વચન સાંભળી સુમતિ તેને પ્રત્યુત્તર આપે છે.* હે સખિ ! હું તે પતિ સાથે એવી મળી રહી છું કે જેવી રીતે ફૂલ-પુષ્પ તેની વાસ સાથે મળી ગયેલ હોય. ફલ અને તેની સુવાસ જેમ જુદાં નથી, ઘટ અને ઘટત્વ જૂદાં નથી, અત્તર અને અત્તરની સુગંધી જેમ જૂદી નથી, તેમ હું સુમતિ મારા પતિ સાથે એકરૂપે મળી રહી છું. મારા મનમાં તેમના સંબંધી જ વિચાર આવે છે, મારાં વચનમાં તેમના ગુણાનુવાદ અને ગુણેકર્ષ આવે છે, મારું શરીર તેમને જ અર્પણ છે, મારામાં તેમના સિવાય અન્યને સંકલ્પ પણ નથી. ટૂંકામાં હું તે તેમનામય છું, ત૬૫ છું, તસ્વરૂપ છું. કદિ પણ એમના તરફ ભિન્નભાવ બતાવ્યું નથી. મારી કદિ પણ તેમના તરફ અરુચિ થઈ નથી, મારું મન કદિ અન્ય પુરુષ તરફ ગયું પણ નથી. તેઓ ગમે તેવી કુલટાઓનાં ઘરે જાય, તેઓને બોલાવે, તેઓ સાથે વિલાસ કરે તેમ છતાં પણ મેં પતિ તરફ કદિ ઉપેક્ષા કરી નથી. તેઓ જ્યારે મારે મંદિરે પધારે છે ત્યારે તેઓની સાથે હું એકરૂપ થવા તૈયાર જ રહું છું, અત્યારે પણ તૈયાર છું અને ભવિષ્યમાં કદિ તેમનાથી વિપરીત થવાની નથી. આટલું બધું કરતાં છતાં પણ નાથ મારાથી તદ્દન વિરુદ્ધ વર્યા કરે છે, મારી તરફ જરા પણ પ્રેમ દર્શાવતા નથી એનું કારણ શું હશે ? તે હે સખિ ! વિચાર કરવા યોગ્ય છે. હું તે સ્પષ્ટ રીતે કહું છું કે-મારો અને મારા પતિને ફૂલ અને તેની વાસની પેઠે અભેદ છે, અને મારામાં કદિ દ્વિધાભાવ થવાને નથી. * આવી રીતે શ્રદ્ધા સાથે વાતચીત થાય છે એવો અર્થ કરે જ યુક્ત થશે કારણ પ્રથમ ગાથા પતિને ઉદેશીને લખી છે અને આ ગાથા માં આલી શબ્દ આવે છે તેને તે વગર બીજી કઈ રીતે ખુલાસો થઈ શક નથી. ટબાકાર પણ એ જ રીતે અર્થ કરે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી આનંદઘનજીનાં પડે *ऐठी जान कहापर एती, नीर +निवहिये भैंसे; गुन अवगुन xन विचारो आनंदघन, कीजियें तुम हो तैसे. पीया तुम० ३ “એને જગને એઠવાડ જાણે, શા ઉપર એટલી બધી (મમતા તેના પર રાખો છે?) (તેમ કરીને તમે) ભેંસવડે પાણી વહે છે. હે આનંદઘન પ્રભુ ! ગુણ અવગુણુને વિચાર નથી કરતા, તમે જેવા (શુદ્ધ સ્વરૂપે) છે તેવી મને કરે.” ભાવ–આ ગાથાને અર્થે કરવામાં ઘણી મુશ્કેલી પડી છે. પ્રથમ અર્થ પં. શ્રી ગંભીરવિજ્યજીએ બતાવ્યું તે પ્રમાણે લખું છું. ટબાકારને અર્થ ત્યાર પછી આપવામાં આવશે. આ બન્ને અર્થ વિચાર કરવા માટે રજૂ કર્યા છે. કેઈ નવીન અર્થને ઝળકાટ વાંચનારને થાય તે જણાવવા વિજ્ઞપ્તિ છે. સુમતિ ચેતનજીને હવે કહે છે કે-હે નાથ ! આ માયા મમતા-ભગદશા એ તે જગતને એઠવાડ છે, કચરો છે, ઉકરડે નાખવા ગ્ય છે. તમારા ભેગની પ્રત્યેક વસ્તુઓનું પૃથક્કરણ કરી લેશો તમને જ જણાશે કે એ વસ્તુઓ અનેક પ્રાણીઓ અનંતી વાર ભેગવી છે, તમારી માયા મમતા સ્ત્રીઓ પ્રત્યેકને ઘરે રખડે છે અને પિતાને ઘરે આવનાર દરેક સાથે વિલાસ કરે છે-આવા જગતના એઠવાડ ઉપર તમારે આવડી બધી પ્રીતિ શી? એવા એઠવાડને તો ઉકરડે નાખ ઘટે, તે તો ગટરમાં ફેંકી દેવા યોગ્ય ગણાય, તેને બદલે તમે તેને ચાટતા જાઓ છે, ઉલટી (વમન) કરીને ફેંકી દેવા ગ્ય વસ્તુને તમે ચુંબન કરો છો! માંસગ્રંથિઓને હાથમાં લઈને તેમાં મેહ પામે છે! કફ મળ મૂત્રના ભંડારને આલિંગન કરે છે ! અરે ! મારા નાથ! તમે જરા વિચારો તે ખરા કે તમે કયે રસ્તે ઉતરી ગયા છે ! ખરેખર તમારા જેવા શુદ્ધ નિરંજન નિલેપ ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજી આવા પદાર્થ પર અને આવી વસ્તુઓ પર પ્રેમ રાખી રહ્યા છે તેથી અત્યારની તમારી સ્થિતિ જોતાં મારે કહેવું જોઈએ કે-તમે એક પખાલીના પાડા છે. અક્કલ વગરના અને યંત્રની જેમ કામ કરનાર પખાલીના પાડામાં જેમ દીર્ઘ દૃષ્ટિ ન હોય તેવા તમે કુસંગતિથી થઈ ગયા છે. એને લઈને પછી ગુણ અવગુણને વિચાર પણ કરતા નથી; તમે જેતા નથી કે માયા મમતાની સાથે રહેવામાં તમને પિતાને કેટલું નુકશાન થાય છે અને સુમતિ સાથે-મારી સાથે રહેવામાં કેટલે લાભ થાય છે. આ સર્વ હકીકત આપ * “ઐઠી જાન કહાપર એતી ” એ પંક્તિમાં બહુ પાઠાંતરે છે. જાન બદલે યાન છે. “ઓછી જાતિ કહાપર એતી ” એવો પણ પાઠ છે. + નિવહિયેને બદલે “નવહિયે” એ પાઠ એક મતમાં છે. * f ન અને હો ત્રીજી તથા ચોથી પંક્તિમાં અનુક્રમે આવે છે તે કેટલીક પ્રતમાં મૂકી દીધા છે. ૩. ઐઠી એઠવાડ, કચરો. જાન જાણે. કહાપર શા માટે. એની એટલી બધી. નીર=પાણી. નિવહિયે=નિરવહીએ, વહન કરીએ. ભેંસે ભેંસવડે. કીજિયે કરીએ. તૈસે તેવી. Page #355 -------------------------------------------------------------------------- ________________ બત્રીસમું પદ ૩૪૫ વિચારમાં લેતા નથી, ગ્રાહ્યમાં પણ લેતા નથી, એમાં આપની મોટી ભૂલ થાય છે. આપ ન કરવા યોગ્ય કરે છે, ન જવા યોગ્ય સ્થાનકે ભટકે છે અને આપના શુદ્ધ પ્રેમીને તિરસ્કારો છે. હે નાથ! હવે તે મારી વિજ્ઞપ્તિ છે કે–તમે તમારી શુદ્ધ દશામાં જેવા છો તેવા પ્રગટ થાઓ અને મને પણ તેવી કરો. હે આનંદઘન નાથ ! મને હવે આપના શુદ્ધ સ્વરૂપમાં સમાવી દે. આપ હાલ કઠેર થયા છે તેથી મને બહુ ખેદ થાય છે. હું મન વચન કાયાથી આપની જ છું, આપની સર્વ રીતિ ગ્રહણ કરવાવાળી છું અને ગ્રહણ કરવા તૈયાર છું. આ પ્રમાણે અર્થ કર્યો છે તે વિચારવા યોગ્ય છે. આખા પદને આશય તે બને અર્થમાં એક જ આવે છે કે ચેતનજીએ માયા મમતાને પ્રસંગ મૂકી શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા ઉધમ કરે તે સર્વ પ્રકારે ઈચ્છવા યોગ્ય છે, પણ તેની દલીલે જૂદા જૂદા દષ્ટિબિંદુથી થાય છે. ટબાકારે જે અર્થ લખે છે તે પણ સમજવા યોગ્ય છે. “હે ચેતન! તમે શા ઉપર અટકી જાઓ છો (અથવા અવગુણ માને છે), પાડાથી પાણી લાવીએ. હે આનંદઘન! ગુણ અવગુણને વિચાર ન કરે અને તમે જેવા છો તેવી મને કરે.” ભાવ–હે ચેતનજી! મારા પતિ ! મારા શિરછત્ર મુકુટમણિ પ્રિય પ્રાણુનાથ ! હું તમારા તરફ આટલે પ્રેમ રાખું છું, તમારા તરફ આકર્ષાઈને ચાલી આવું છું અને તમે આટલા બધા મારા તરફ કઠેર કેમ થઈ ગયા છે ? તમે મારી પાસે આવતા અટકી કેમ જાઓ છો? હે મારા પ્રભુ! મેં તે તમારું કાંઈ બગાડ્યું નથી અને તમે મારો અવગુણ શા કારણે માને છે ? હું આપની પાસે જેટલી વાત કહું છું તેટલી આપણું બન્નેના હિતની અને ખાસ કરીને તમારા લાભની કહું છું તે શિખામણની વાત સાંભળવાને બદલે તમે મારા સામું આવી વક દષ્ટિએ શા માટે જુઓ છો ? આપનું શુભ ઈરછવા અંગે મારી તરફ પ્રેમ બતાવવાને બદલે તમે મારાથી એહ્યા શા માટે જાઓ છો? એટલે મારા તરફ ગુસ્સાની નજરે શા માટે જુઓ છો? પખાલના પાણીનું વહન સાધારણ રીતે બળદથી થાય છે, પણ કઈ વખત બળદ હાજર ન હોય તો પાડાથી પણ કરવામાં આવે (ઘણી જગ્યાએ બળદને બદલે પાડા ઉપર ૫ખાલનું પાણી લાવવાનો રિવાજ છે.) એટલે આપને પ્રેમ શુદ્ધ ચેતના તરફ થતો હોય તો તમને તે બહુ આગળ વધેલી સ્થિતિમાં પ્રાપ્ત થાય તેમ છે અને મારે અને તમારો સંબંધ તે દશમા ગુણસ્થાનક સુધી જ રહેવાનું છે તેથી તમે મારા તરફ પ્રેમ બતાવતા ન હો તે હે નાથ ! એમાં આપ યોગ્ય કરતા નથી. એ તો કઈ વખત શુદ્ધ એડી=અટકી, અવગુણ માને છે. જાનને બદલે આ અર્થમાં જાવ એવો પાઠ છે, કહાપર શા ઉપર. એતો=આટલા. નીર=પાણી. નિવડીએ લાવીએ. ભસેકપાડાથી. તૈસી–તેવી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી આનંદઘનજીનાં પદે ચેતના ન મળે તે સુમતિથી કામ ચલાવવું જોઈએ. તમારે પાણીનું કામ છે, તમારી દશા સુધારવાનું કામ છે, તેથી પખાલ પાડાથી આવે છે કે બળદથી આવે છે તેને માટે આપે વિચાર કરે એગ્ય નથી. આપને રોટલાનું કામ છે, ટપટપનું કામ નથી. આપ મારા અને શુદ્ધ ચેતનાના ગુણ અવગુણને વિચાર ન કરો. આપને શુદ્ધ ચેતના ન મળે તે મારાથી નિર્વાહ કરો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી બની શકે તેટલી આપની સેવા કરવાને લાભ આપે. આપ જાણો છો કે દસમા ગુણસ્થાનક સુધી કષાયને આવિર્ભાવ છે તેને દૂર કરવા માટે સમતાભાવની જરૂરિયાત છે, તેથી આપ એવા વિચાર ન કરે કે આ સુમતિ આગળ જતાં તે કાંઈ કામની નથી. અત્યારે ખરેખરી સહચારિણું તરીકે આપની સેવા બજાવનાર હું છું અને મારા સંબંધથી આપને ઘણા પ્રકારના લાભ થવાના છે એ નિર્ણત હકીકત છે, તેથી મારા અને શુદ્ધ ચેતનાના ગુણ અવગુણને વિચાર કર્યા વિના જેવા તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં છે તેવી મને કરો. આવી રીતે સુમતિ પતિને કહે છે કે-હે નાથ ! વિભાવદશામાં પડી જઈ આપ મારા તરફ નિષ્ફર થયા છો તે નિષ્ફરતા હવે બંધ કરો અને આપ કઈ મારો અવગુણ જતા હો તો તે મને બતાવો કે જેથી હું આપની ઈચ્છાને માન આપું અને મારી ભૂલ સુધારું. બાકી મારામાં અને શુદ્ધ ચેતનામાં કોઈ ફેરફાર જેઈમારા અવગુણ ગ્રહણ કરી, મને તજી દેવી અને તેને બદલે માયા-મમતાને ગ્રહણ કરવી એ તે કઈ પણ રીતે ઈષ્ટ નથી. હે નાથ ! મારામાં કાંઈ અવગુણ હોય તો તે સુધારી મને તમારા સ્વભાવમાં મેળવી લે અને મને આપના જેવી કરે. આ આખું પદ આંતરદશાના ખપી જીવને ઊંડા હદયમાં અસર કરનાર છે. એમાં એટલે ઉત્કૃષ્ટ ભાવ બતાવ્યો છે કે તેની ખરેખરી ખૂ ની સમજવા માટે આંતરદશાને યોગ્ય થવું જોઈએ. જુદાં જુદાં પદમાં સુમતિ પતિને શુદ્ધ દશામાં આવવા માટે અનેક દૃષ્ટિ બિંદુથી હકીકત રેશન કરે છે. અત્રે તે પતિને પિતા તરફ કઠેર શા માટે થયા છે તેનાં કારણે પૂછતાં એક તદ્દન નવીન આકારમાં હકીકત રજૂ કરે છે. જે તેઓ પોતાની અને શુદ્ધ ચેતનાની વચ્ચેના નજીવા તફાવત ઉપર મક્કમ રહી પિતા ઉપર ગુસ્સે થયા હોય તે તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરે છે. આ ભાવ કવિની પ્રતિભાશક્તિ બતાવે છે. સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલે સૂક્ષ્મ અને એટલી આગળ વધેલી સાધકદશામાં પ્રાપ્ત થાય છે કે તેને લઈને ચેતનજી સુમતિ તરફ પરાડમુખ રહેતા હોય એમ ઘારી લઈ તેને તેમ નહિ કરવા વિજ્ઞપ્તિ કરવી, માયા મમતાને સંગ મૂકી દેવા સમજાવવું એ ચેતનજીની વર્તમાન વિભાવદશા તરફ એ આડકતરે ફટકે મારનાર છે અને ચેતનજીને તેથી એવી વિદ્વત્તાભરી રીતે મૂર્ખ બનાવે છે કે એનું રહસ્ય સમજ્યા પછી મનમાં એક પ્રકારનો આનંદ આવે છે. આખા પદને ભાવાર્થ એ છે કે ચેતનજીએ સ્વભાવદશા અને વિભાવદશાનું સ્વરૂપ વિચારી, બન્નેને વાસ્તવિક રંગ કેવો છે તેને ખાસ નિર્ણય કરી, જેથી પિતાનું તત્વતઃ Page #357 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસમું પદ ૩૪૭ વાસ્તવિક હિત થાય તે મા આદર, વિભાવનું જોર થઈ જવા દેવું નહિ અને સ્વભાવને પ્રગટ કરવા બની શકે તેટલે અને બની શકે તેટલી દિશાએથી જરૂર પ્રયત્ન કરે. આ જીવનનું તે કાર્ય છે અને તેની સફળતામાં જીવનયાત્રાની સફળતા છે. આનંદઘન અને સુમતિ એક થાય, એક થવા માટે બનતે પ્રયાસ કરે, પ્રયાસ કરવા માટે ગ્ય સામગ્રી એકઠી કરે અને એ પ્રત્યેક સાધ્ય માટે જેટલું બની શકે તેટલે પ્રગતિ તરફ પુરુષાર્થ થાય એ ખરું જીવનનિર્વહન છે, એના પ્રયાસમાં આનંદ છે અને એની પ્રાપ્તિ માં સાધ્યબિંદુનું લક્ષ્યસ્થાન છે. પદ તેત્રીસમું રાગ ગોડી. मिलापी आन मिलाओ रे, मेरे अनुभव मीठडे मित्त. मिलापी. चातक पीउ पीउ पीउ *स्टे रे, पीउ मिलावे न आन; जीव पीवन पीउ पीउ करे प्यारे, जीउ नीउ आन ए आन. मिलापी० १ મારા અનુભવ મીઠા મિત્ર ! મેળાપ કરી જાણનાર ! (પતિને) લાવીને મેળવી આપો. ચાતક પીઉ પીઉ કરે (તેમ હું પતિ પતિ ૨૮ છું) (૫ણ) પતિને લાવીને મેળવી આપતા નથી; મારો જીવ (પ્રેમરસ) પીવાને તરસ્યો થઈને પીઉ પીઉ કરે છે, હે પ્યારા ! મારા જીવનરૂપ તેમને લાવ, લાવ. ” ભાવ-એક વિરડી સ્ત્રી પિતાના પતિને વિગ સહન કરી શકતી ન હોવાથી પિતાના પવિત્ર પ્રેમ રાખનાર ગોઠીયા પાસે જઈ તેને વિજ્ઞપ્તિ કરે કે “હે બંધુ ! તમે મારી દશા તે જુઓ ! મારા પતિ પર હું શુદ્ધ પ્રેમ રાખું, તેઓની ખાતર મારું સર્વ સુખ તળું, તેઓ ઉપર મારા પ્રાણ પાથરું, તેઓના વિરહથી રાતના ઊંઘ પણ ન લઉં છતાં તેઓ મારે ત્યાં પધારતા નથી, મારે ઘણા કાળને વિયેગ દૂર કરતા નથી, માટે * રટેરેને બદલે “ કરે રે એવો પાઠ બે પ્રતમાં છે, રટે શબ્દ લેવામાં પીઉને ભાર વધારે આવે છે તેથી એ પાઠ મૂળમાં જાળવી રાખે છે. ૪ મિલાવેને બદલે “મિલાવો” અથવા મિલાવ પાડે છે. એ શબ્દનો કયો અર્થ કરે તેના પર પાઠાંતરનો અત્ર આધાર છે. + “આનિ અવનિ' એવો પાઠ બે પ્રતોમાં છે. એનો અર્થ સમજાતું નથી. આનિ એટલે લાવી અને અવાનિ–અર્વાણ, જલદી એ અર્થ ઘટી શકે ખરે તે વિચારવા યોગ્ય છે. ૧ મિલાપા-મેળાપ કરી જણનાર, કરી આપનાર, આન-લાવીને, મિલાવ મેળવી આપે. મીઠડે= મીઠા, દીલેજાન. મિ=મિત્ર, દોસ્ત. મિલાવે મેળવી આપે. આન=આણીને, લાવીને. પીવન-પીવાને માટે તરસ્યો થયો કે જઉ નિઉ મારા (નિજ) વનરૂપ. એ=એને, મારા પતિને. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી આનંદધનજીનાં પદ તમે જરા તેઓને મળીને મારે મંદિરે પધરાવે. તેઓ મારું વિયોગ દુઃખ ભાંગી નાખે એ કઈ માગ કરી આપે કે જેથી મારી પીડા મટી જાય.” વિરહિણી સ્ત્રીની આવી અવસ્થાને બરાબર બેસતા આવતા આ પદને સુમતિ અને અનુભવના સંવાદરૂપમાં સમજાવી શકાશે. એ શૃંગાર અને શાંતરસમિશ્રિત પદને ભાવ હવે વિચારીએ. અનુભવ મીઠા મિત્ર ! તમે મારા અને મારા પતિના શુદ્ધ મિત્ર છે, પ્રિય સ્નેહી છે. ( અનુભવ અને સુમતિ તે સાથે જ રહે છે અને ચેતનજીને તેની શુદ્ધ દશા તરફ પ્રયાણ કરવાની સાચી સલાહ આપનાર મિત્ર પણ એ જ છે. તેથી અને ચેતનજી પાસે તેની સલાહનું વજન હેતું હોવાથી તથા બન્નેને મેળાપ કરાવી આપવામાં અનુભવકુશળ હોવાથી સુમતિ તેને કહે છે) હે દિયરજી! તમે મારા પતિને લાવીને તેને મારી સાથે મેળાપ કરાવી આપે. જો તમે આવીને જરા તસ્દી લે અને તેમને સમજાવીને મારે પતિ સાથે મેળાપ કરાવી આપે તે પછી પતિને હું મારે વશ રાખી તેઓને આનંદ કરવું અને પછી તેઓને અને મારી બહેન શુદ્ધ ચેતનાને સંગ થતાં ભવની ભાવઠ ભાંગી જાય અને પતિ એકરૂપ થઈ જાય. હાલ તે વિરહ કાળમાં મારી શી દશા થાય છે તે અનુભવ મિત્ર ! જરા સાંભળો અને તેમાંથી તમને યોગ્ય લાગે તે મારા પતિને કહે. ચાતકપક્ષી જેમ વરસાદની રાહ જોઈ પીઉ પીલ” કરી મૂકે છે, મતલબ વષસમય નજીક જોઈ બપૈયે જેમ તેને માટે આતુરતાથી આરડે છે તેવી રીતે પતિને મળવાના ઉત્સાહથી અને આતુરતાથી હું પતિના નામની જપમાળા જપું છું, આખો વખત પતિપતિ’ એમ જા૫ કર્યા કરું છું અને જેમ બધે વરસાદની રાહ જોઈ, તેની જપમાળા લઈ, તેનું નામોચ્ચારણ કરી તેના આવવાની વાટ જુએ છે તેમ, હું પણ પતિઆગમનની વરસાદ પેઠે રાહ જોઉં છું. આટલું કરતાં છતાં અનુભવ મિત્ર ! તમે પતિને સમજાવીને મેળવી આપતા નથી. મારો જીવ તે પતિના દર્શનનું પાન કરવા માટે તરસ્ય થઈ રહ્યો છે, મારા મનમાં પતિના દર્શનની ઉત્સુકતા છે, ચક્ષુમાં પતિદર્શનની કામના છે, કાન પતિના • શબ્દ સાંભળવા આતુર છે અને મારું આખું અંગ પતિમેળાપના વિચારથી કંપ્યા કરે છે તેથી જાણે મારા પ્રત્યેક અવયવ ચાતકની પેઠે “પીયુ પીયુ” કરી રહ્યા છે, એની કૃશતા અને ઉમત્તતા અવ્યક્ત શબ્દરૂપે પતિ શબ્દની નિર્દોષણ સ્પષ્ટ બતાવી આપે છે તેથી હે અનુભવ મીઠડા મિત્ર! એ મારાં જીવનરૂપ પતિને તું ગમે તેમ કરીને અહીં લાવ, લાવ. વિરહી સ્ત્રીની અવસ્થાને ખ્યાલ કરે, અનંત કાળથી તેની આશા નહિ પૂર્ણ કરનાર પતિ તરફ શુદ્ધ પવિત્ર પ્રેમ રાખનાર પતિપ્રાણુ પવિત્ર સાઠવી સતીનું વર્તન વિચારો અને છેવટે તે કેટલા ઉપાયથી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરે છે તે સંબંધમાં અગાઉનાં પદે વિચારે. (ખાસ કરીને આ વિષય પર જુઓ પદ ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮ તથા ૩૧.) હવે વળી એક વિશેષ ઉપાય તરીકે અનુભવ મિત્રને વિજ્ઞપ્તિ કરી પતિને નિજ મંદિરે લઈ આવવા માટે અને બન્નેને મેળાપ કરી આપવા માટે તેને કહે Page #359 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસમુ પદ્મ ૩૪૯ વાના ઉપાય સુમતિ અજમાવે છે. આવા વિરહના પ્રસ ́ગમાં પતિના મિત્ર દ્વારા તેને સદેશે પહોંચાડવા અને પતિને સમજાવવા માટે વચ્ચે પડવા વિનંતિ કરવી એ ચાલુ સંસારસ્થિતિને તદ્દન અનુરૂપ છે. ત્રીજી અને ચાથી પક્તિમાં મારા પતિને લાવ લાવ એમ. આજ્ઞાદક શબ્દો વાપર્યાં છે. તે સતીની આતુરતાને અંગે વપરાયલા છે એમ સમજવું. તેને અધિકાર અનુભવને હુકમ કરવાના નથી અને હવે પછી જે વિચારે તેણે બતાવ્યા છે તેથી હુકમ કરવાના ભાવ નીકળતા નથી તેથી આ શબ્દો માત્ર આતુરતાથી અનુભવ તરફ સુમતિએ ઉદ્ગારરૂપે કાઢ્યા હાય એમ જણાય છે. સુમતિ પાતાની સ્થિતિનુ વિરહાવસ્થાનું વિશેષ વર્ણન આપે છે અને અનુભવ તે સાંભળે છે તે વિચારીએ. दुखीआरी निशदिन रहुं रे, फिरूं सब सुधबुद्ध खोय; *तनकी मनकी कवन लहे प्यारे, +कीसें देखाउं रोय मिलापी० २ “ રાત્રિ દિવસ હું દુઃખણી રહું છું અને સં શુદ્ધબુદ્ધ ખાઈને હાલું ચાલું છું; મારા મનની ને તનની ( પીડાને ) કાણુ જાણી શકે ? મને શરીરની અને મનની શાંતિ જરા પણ થતી નથી–તે સહુ રાઈને ( પણુ ) કેવી રીતે બતાવી આપું ? ” * આ ગાથાના અને અગે કેટલાક વિચારા અહીં આપ્યા છે. ચાતક પતિ પતિ કહીને રટે છે તેમ હું રટુ' છું એ પછવાડેના વિભાગ અથ ઉપરથી અધ્યાહાર સમજાય છે. • પીઉ મિલાવન આણુ ' એટલે તમે પતિને મેળવી આપતા નથી એમ કહીને અનુભવ ઉપર જરા આક્ષેપ કર્યાં છે. આવી રીતે આક્ષેપ કરીને જાણે સામા મનુષ્ય ઉપર ખેો મૂકવા એ જ આશય જણાય છે; નહિ તો વાસ્તવિક રીતે પતિ નિજ મંદિરે ન પધારે તે અનુભવની કાંઈ જવાબદારી નથી. અથવા મલાવમેળાપ. ન આણુ= તમે આણતા નથી, કરી આપતા નથી એવા પણ અથ થાય. અથવા મિલાવન એટલે મેળાપ અને આણ એટલે લાવે. આવી રીતે અથ કરીએ તો તે અથ સીધી રીતે પ્રાપ્ત થાય છે. મને એમ લાગે છે કે આ પંક્તિમાં પાઠ પીઉ મિલાવન કાજ ' જોઇએ. એટલે પછી આ બે પ`ક્તિમાં ચાતકની જ વાત છે એમ થાય. બપૈયા પીયુને મળવા ઉત્સુક થઇ પીયુ પીયુ કરે છે. આ પ્રમાણે બહુ સુંદર અર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાર પછીની છેલ્લી બે પક્તિમાં સુમતિ પાતાની સ્થિતિ બતાવી ચાતક સાથે પેાતાની સરખામણી કરી પતિનેા મેળાપ કરાવી આપવાનું કહે છે; પરંતુ એ નૂતન પાઠની મેં કલ્પના કરી છે તે કાઈ પ્રતમાં ન હોવાથી તેવા ફેરફાર કરવાની મારી સત્તા નથી. * ' તન મનકી કહુ લહુ' પ્યારે ' આવેı પાઠાંતર આખી પક્તિ માટે છે, તેને અ શરીરની અને મનની ( શાંતિ ) કયારે મેળવું એમ થાય છે. ( + કીસહી દિખાવુ એવા પાઠાંતર છે, અથ એક જ છે. ૨ દુખીઆરી=દુ:ખણી. નિશદિન=રાત્રિદિવસ. ફિરું હાલુ ચાલુ છું. સુધમ્રુદ્ધ=શુદ્ધિ અને બુદ્ધિ, હાશકાશ. ખાય–ખાને. કવન=શાંતિ ( સંબંધ ઉપરથી ). સંસ્કૃતમાં એને અ પાણી થાય છે. કાસે= કેવી રીતે ? દેખાઉ=બતાવું. રાય–રાઇને. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પા ભાવહૈ અનુભવ મીઠડા મિત્ર ! મારા પતિના વિરહમાં હું રાત દિવસ દુ:ખમાં ને દુઃખમાં રહું છું, મને તે વાત ગમે તેટલુ કરતાં પણ વિસરાતી નથી અને તેથી મારી બધી શુદ્ધબુદ્ધ ચાલી ગઈ છે અને એક ઉન્મત્તની માફક જાણે મારા બધા હાશકેશ ઊડી ગયા હૈાય તેમ હું ફરું છું. હું અહીંતહીં જાઉં છું પણ મારું કાઇ બાબતમાં ચિત્ત ચોંટતું નથી તેથી ગાંડી જેવી લાગુ છું. આ પતિને વિરહાગ્નિ એટલે સખત લાગે છે કે તેની જવાળામાં મને તનની કે મનની શાંતિ મળતી નથી, હું મળી રહી છું અને મારા શરીરમાં અને મારા મનેારાજ્યમાં વિરહના અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે. મારા મનની તે તનની પીડા જાણનાર તારા વિના કાઇ નથી. એક વિરહી સ્રી જે પરમ પતિવ્રતા હાય તેને જ્યારે પતિના વિરહ થાય ત્યારે તેની કેવી દશા થાય તે તે હું અનુભવ મિત્ર ! તમે અનેક કાવ્યેામાં વાંચ્યું હશે. અત્યારે મારી આ દશા થઈ છે કે હું તમને રેકીને પણુ તે કઈ રીતે ખતાવું ? રડવામાં પણ જરા શુદ્ધિ તે જોઇએ અને મારી શુદ્ધબુદ્ધ પણ એટલી કમતી થઇ ગઇ છે કે હું તમને રડીને પણ મારે ખરેખરા મનાભાવ બતાવી શકું તેમ રહ્યું નથી. ૩૫૦ પચીશમા પટ્ટમાં સુમતિ કહે છે કે-દરેક મનુષ્યની આગળ મનની વાત કેવી રીતે કહી શકાય ? હવે તેને અહીં અનુભવ સ્વજન મળેલ છે તેથી તેની પાસે મન ખોલીને પેાતાની ખરેખરી સ્થિતિ બતાવી આપે છે અને તેમ કરતાં તેને કહે છે કે-હે મિત્ર ! મારા પતિવિરહે મારા શરીરની અને મનની એવી સ્થિતિ થઇ ગઇ છે કે હું તે તારી પાસે રાઇને બતાવી શકતી નથી. રડવામાં રડવા પૂરતી અને તે સાથે પેાતાનું દુઃખ બતાવવા પૂરતી તે શુદ્ધિ હાવી જોઇએ, તેટલી પણ મારામાં નથી તેથી હું તને રડીને પણ મારા ખરે। મનેાભાવ સમજાવી શકતી નથી. મારે તે આખા દિવસ ખેદ કરવામાં જ જાય છે, મને ખીજું કાંઈ સૂઝતું નથી અને મારા આખા શરીરમાં અને વિરહાગ્નિની જ્વાળાએ ઉઠ્યા કરે છે અને તે મને બાળી નાખે છે. હું મિત્ર ! હન્તુ પણ કેટલી વાત કહું ? અત્યારે તારી પાસે મન ખેાલીને કહું છું. પતિવિરહે મરા હાલ કેવા થયા છે? તે જરા સાંભળ અને પતિને તે કડીને તેની સાથે મારે। મેળાપ કરાવી આપવા હવે બનતા પ્રયાસ જરૂર કર. મનમાં સુમતિ શુદ્ધબુદ્ધ ખાઇ એસે એના ભાવાર્થ એ સમજવા કે-મમતા, માયાના પ્રસંગ માં આ જીવ એટલેા બધા પડી ગયા છે કે તેનામાં શુદ્ધ બુદ્ધિ જે કાંઇ હાય તે ચાલી જાય છે, તદ્ન નહિ જેવી થઇ અવ્યવસ્થિત અથવા અસ્વસ્થ સ્થિતિમાં પડી રહે છે, અને તે સાહેબજી તે ઉન્મત્તની પેઠે માયા, મમતા વેશ્યાઓના ઘરે રખડ્યા કરે છે. આવી સ્થિતિને પરિણામે ચેતનજીની પેાતાના મનની અને શરીરની શાંતિ રહેતી નથી, તે ધનની લાલચે અહીંતહીં વલખાં માર્યાં કરે છે, ઇંદ્રિયના ભાગા પ્રાપ્ત કરવા જ્યાં ત્યાં માતુ નાખ્યા કરે છે અને આખા સ'સારચક્રમાં ગાંડા માસની પેઠે રખડે છે. એની એ સ્થિતિ Page #361 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસમું' પદ ૩૫૧ એટલી દયાજનક છે કે શુદ્ધ સ્વભાવદશા એનું વર્ણન કરતાં રડી પડે છે, એને અશ્રુ આવી જાય છે અને કહે છે કે એ દશા એટલી બધી નિકૃષ્ટ-અધમ છે કે-રડીને પણ તે કેવી રીતે બતાવી શકાય ? કખનના અથ જળ-પાણી એમ થાય છે. ખીજી રીતે કબ–ન લહુ એટલે કયારે પણ લેતી નથી એમ કરીએ તે શાંતિ શબ્દ અધ્યાહાર લેવા જોઇએ. અથવા ઉપરની શુદ્ધ બુદ્ધ શબ્દ અધ્યાહાર લઈએ તેા ખરાખર અથ પ્રાપ્ત થાય છે. કવન એટલે કેણુ અર્થ પણુ અધબેસતા આવે છે. આ ગાથામાં અને હવે પછીની ગાથામાં વિરડી સ્ત્રીનું આબેહુબ વર્ણન આપ્યું છે અને તે સ્થિતિ સુમતિની વિરહી અવસ્થા સાથે એટલે કે ચેતનજીની પરઘર રમવાની ટેવ સાથે બરાબર મળતી આવે છે. આખા પદને યાગપરિભાષામાં બહુ સુંદર અર્થ થાય છે એ બરાબર વિચારી સમજવા ચેાગ્ય છે. વિવેચન પર બરાબર વિચાર કરવા વિજ્ઞપ્તિ છે. निसि अंधिआरी मोही हसे रे, तारे दांत दिखाइ; *भादु कादु में कियो प्यारे, असूअन धार बहाइ “ અંધારી ત્રિ તારાવડે દાંત દેખાડીને મને હસે છે, ભાદરવા ( મહિને ) કાદવવાળા કર્યાં છે. ” ભાવ—હું અનુભવ મિત્ર ! મારી સ્થિતિ કેવી થઈ છે તે જરા સાંભળ. આ અંધકારમય રાત્રિ મારાં દુઃખ ઉપર ડામ દેવા વાસ્તે તારારૂપી દાંતની પક્તિ દેખાડીને મને હસે છે, મારી મશ્કરી કરે છે, વિરહાગ્નિમાં બાળી મૂકી મને ત્રાસ આપે છે. પતિવિરહી સ્રીને રાત્રિના સમય એકલા પસાર કરવા એ બહુ મુશ્કેલ થઈ પડે છે, વિરહ જ્વાળા દિવસ કરતાં પણ રાત્રે વધારે સતાવે છે અને સસ્કૃત કવિએ પોતાની પ્રતિભાથી જ્યારે વિરહી સ્ત્રીનું વર્ણન કરે છે ત્યારે રાત્રિના સમય તેની સ્થિતિનું દર્શન કરાવવા માટે વધારે પસંદ કરે છે. એકાંત સ્થાનમાં કામદેવ પોતાનુ જોર વધારે ચલાવે છે એ કાવ્યગ્રંથ વાંચનારથી અજાણ્યું નથી. અંધારી રાત્રિ આ બિચારી વિરહી સ્રીને બહુ હેરાન કરે છે, અને તેની પીડાની દયા ખાવાને બદલે આકાશમાં ઝળકતા તારારૂપ દાંત દ્વારા આ વિરહિણીની मिलापी० ३ આંસુની ધારા કાઢીને મેં * ભાદો કાદો એવો પાઠાંતર છે, લિંગવ્યત્યય છે, અ એક જ છે. ૩ નિસિરાત્રિ. અ'ધિઆરી=અધકારમય, ધાર અધારી. માહી=મતે. તારેતારા ઉપગ્રહ. દાંત= દાંતની પંક્તિ. દિખાઇબતાવીને. ભાદુભાદરવા, અગિયારમા મહિને. કાદુ=કાદવવાળા, જળમય અસૂઅન=આંસુ. ધાર=ધારા. વહાઈ=કાઢીને. Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી આનંદઘનજીનાં પદે મશ્કરી કરે છે. જ્યારે ખડખડાટ દાંત કાઢવામાં આવે છે, અટ્ટહાસ્ય કરવામાં આવે છે ત્યારે દંતપંક્તિ બહાર દેખાય છે, તેવી રીતે આ આકાશરૂપ સ્ત્રી આકાશમાં ઝળકતી તારાપંક્તિરૂપ પિતાના દાંત બતાવી બતાવીને આ વિરહી સ્ત્રીને ત્રાસ આપ્યા કરે છે. આ પંક્તિમાં ભાવ એ છે કે પતિના વિરહે સૌભાગ્યવતી સ્ત્રી પતિના વિરહથી ખેદ પામીને આંખનું એક પણ મટકું માર્યા વગર પતિના નામની જપમાળા જપતી પતિના માર્ગનું નિરીક્ષણ કરે છે અને નિઃશ્વાસ નાખી ખાલી ચક્ષુએ આકાશ સામું જુએ છે. દુઃખીને દુનિયા પિતાની મશ્કરી કરતી જણાય છે, સુખીને પિતા તરફ હસતી જણાય છે, તે પ્રમાણે આ પતિવિરહિણે સ્ત્રીને આકાશ પણ તારારૂપ દાંત દેખાડીને મશ્કરી કરતું હોય અને તે દ્વારા રાત્રિ પણ તેની મશ્કરી કરતી હોય એમ લાગે છે. મુહી એટલે મને. એને અર્થ મહમય રાત્રિ એવો પણ થઈ શકે. એકાંત સ્થાનમાં મેહ રાજા પિતાનું પરાક્રમ વધારે બતાવે છે, એ પ્રસિદ્ધ હકીકત છે તેથી અહીં રાત્રિને સમય પસંદ કર્યો છે. પતિવિરહમાં શોક કરી કરીને-આંસુઓની ધારા પાડીને મેં હૈ અનુભવ મિત્ર! ભાદરે કાદવવાળો કરી મૂકે છે, મતલબ કે મારી આંખમાં એટલાં બધાં આંસુ આવે છે કે લોકોક્તિ પ્રમાણે મારી એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદર ચાલ્યા જાય છે, મારાં આંસુ ખળતા નથી, અટકતાં નથી, બંધ પડતાં નથી, અને આવી રીતે પતિવિરહમાં હું ધાર આંસુએ રડ્યા જ કરું છું અને પતિને મળવા આતુર રહું છું. વિરહી સ્ત્રીઓ સંસારમેહમાં આસક્ત થઈ પતિના વિરહ વખતે આવી જ રીતે વિલાપ કરે છે, આવા જ પ્રકારે આંસુ પાડે છે અને તેવી સ્થિતિ અહીં સુમતિની બતાવી છે. તફાવત એટલે જ છે કે વિરહી સ્ત્રી મેહથી તેવી સ્થિતિમાં આવે અને તેનું સાધ્ય ઇદ્રિયવિષયતૃપ્તિ હોય છે અને સુમતિ શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે અને તેનું સાધ્ય શુદ્ધ ચેતનત્વ પ્રકટ કરવાનું છે. ગઅર્થમાં અંધારી રાત્રિ તે આત્મજ્ઞાન પર પડેલાં આવરણથી થયેલી અજ્ઞાનદશા સમજવી અને તેમાં તારારૂપ દંતપંક્તિ તે મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા બેટા ચમકારા સમજવા. રડવાની હકીકત સામાન્ય રીતે આવા ભદ્રક પિતાના સંબંધીને અજ્ઞાનયુક્ત સ્થિતિમાં સબડતા જોવાથી ખેદ કરે તેને અનુરૂપ છે. અશ્રુની ધાર ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે. આવી રીતે હું પતિના વિરહથી હેરાન થાઉં છું, છું અને અન્યવડે હસાઉં છું, પણ મારા પતિ મારા ઉપર કૃપા કરીને મારા મંદિરે પધારતા નથી તેને હું અનુભવ મિત્ર! હવે તમે મેળવી આપે. Page #363 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસમું પદ ૩૫૩ +चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पीस; *अबलासें जोरावरी प्यारे, एती न कीजे रीस. मिलापी० ४ “ચિત્તરૂપ ચકવી હૃદય ઉપર બને હાથ દાબીને ચારે દિશામાં ફરે છે; હે પ્યારા ! અબળા સ્ત્રી ઉપર જોરાવરી કરીને આટલી બધી રીસ કરવી ન ઘટે.” ભાવચિત્તરૂપ ચકવી પિતાના હદય ઉપર અને હાથ મૂકીને પતિની શોધમાં ચારે દિશામાં ફર્યા કરે છે. પતિને મેળાપ કરવાની દઢ ઈછામાં ચિત્તરૂ૫ ચકવી આખી દુનિયામાં ફર્યા કરે છે અને પિતાનું હૃદય તૂટી ન જાય તેટલા માટે વિરહી સ્ત્રીની પેઠે પોતાની ધડકતી છાતી ઉપર હાથ મૂકી રાખે છે. અસહ્ય વિરહાવસ્થાનું આ અંતિમ દુઃખદર્શન છે. રડી રડીને થાકી ગયેલી, નિસાસા નાખતી વિરહી સ્ત્રીની ધડકતી છાતી ફાટી ન જાય તેટલા માટે તે કાંઈક દિલાસારૂપે પિતાના બન્ને હાથ તેના ઉપર મૂકે છે. પતિથી વિટી પડી ગયેલી ચકવી જેમ નદીના કિનારા ઉપર યું યું કર્યા કરે છે અને આમતેમ ઊડે છે તેમ વિરહી સ્ત્રી પતિઘેલી થઈ તેના નામની જપમાળા જપતી તરફ ફર્યા કરે છે. અહીં પાઠાંતરને અર્થ વિચારીએ. ચિત્ત ચાતક પીઉં પીઉં કરે રે, પ્રણમે દે કર પીસ” એ પાઠ ભીમશી માણેકવાળી બુકમાં છે. ચિત્તરૂપ ચક પતિ પતિ એ અવાજ કરે છે અને બંને હાથ મેળવીને પગે લાગે છે–આ અર્થ થઈ શકે છે, પણ તેમ કરવામાં ઘણા પ્રકારની અગવડ જણાય છે. એક તે ચાતકને પીયું પીયું કરવાનું જણાવવું ચાલતી હકીકતને અનુરૂપ નથી, તેને સામાન્ય જાતિવાચક શબ્દ ગણી તેને અર્થ ચકવી કરીએ તે જ કાંઈક અર્થઘટના થાય તેમ છે. જેમ ચાતક પાણી પીવાને તરસ્યા થયો હેય તે પ્યું મુંને અવાજ કર્યા કરે તેમ તેમ હું પતિ પતિને જાપ કર્યા કરું છું એ બીજો અર્થ થઈ શકે તે કાંઈક ઠીક છે, પણ તેમાં દ્વિતીય પંકિતનું અર્થગાંભીર્ય જળવાતું નથી. ચકવી બે હાથ જોડીને પતિને પગે પડતી હોય એ તદ્દન અસ્વાભાવિક હકીકત છે, કારણ કે પતિ તે મંદિર પધારતા નથી એટલે એને પગે પડવાની વાત કેવી રીતે આવી શકે? આ બધી બાબતને વિચાર કરતાં ઉપર મૂલમાં જે પાઠ લખે છે તે વિશેષ ઠીક હોય એમ લાગે છે. + પ્રથમ પંક્તિને સ્થાને “ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે' એ પાઠ છે, એમાં અર્થ તદ્દન ફરી જાય છે, તેની ચર્ચા વિવેચનમાં કરી છે. # બીજી પંક્તિને સ્થાને “ પ્રણમે દો કર પીસ ” એવો પાઠ છે, તેની ચર્ચા પણ વિવેચનમાં કરી છે. * “અબલાસું' એવો પાઠાંતર છે. * રીસને બદલે “ઈસ’ શબ્દ એક પ્રતમાં છે, પણ તે અશુદ્ધ જણાય છે. જ ચેકીચકવી, ચાતકની વિરહી સ્ત્રી, ચિહું દિસે ચારે દિશામાં. પ્રાણમેં હૃદય ઉપર. દ=બે. કરે હાથવડે. પીસ દાબીને મેળવીને. અબળા સ્ત્રી, બળ વગરની. જોરાવરી=બળાત્કાર, રીસામણી. એતી એટલી. ન કીજે=કરવી ન ઘટે, રીસ ગુસ્સે થવું તે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી આનંદઘનજીનાં પદો હે નાથ ! અમે ગમે તેવી પણ અબળા જાતિ કહેવાઈએ, અમારી સ્ત્રી જાતિ ઉપર આપ આટલી બધી જોરાવરી કરે એટલે બેલડીન સ્ત્રી જાતિ ઉપર તમે આટલા બધા ગુસ્સે થાઓ અને તેને આટલી વ્યથા આપો તથા તેના ઉપર રીસ ચઢાવે એ આપને ઘટતું નથી. જે અનુભવ ! નાથ તે કયાંય ભટક્તા હશે પણ તું એને મારી વતી કહેજે કે આવી રીતે આપના જેવા અનંત બળના ધણીને અબળા ઉપર આટલે બધે આક્રોશ કરવો, તેને ત્રાસ આપવો અને તેના મંદિર તરફ દૃષ્ટિ પણ ન કરવી એ કઈ રીતે તમારા ચેતન નામને ઘટતું નથી, તમારા અમારા સ્નેહસંબંધને અનુરૂપ નથી અને બન્ને બાજુના અનુક્રમે સબળ નિર્બળપણને અંગે પણ યુક્ત નથી. તે અનુભવ ! મારા નાથને આટલું કહીને, તેઓને સમજાવીને, ગમે તેમ કરીને તેઓને મારે મંદિરે લઈ આવજે. એક વખત મારા મંદિરે પધારશે ત્યારે તે હું એ રંગ મચાવી દઈશ કે બનતાં સુધી તેમને મારારૂપ બનાવી દઈ અહીંથી ખસવા પણ નહિ દઉં. વળી તે અનુભવ ! સાંભળ. તને એક વધારે વાત પણ કહી દઉં. *आतुर चातुरता नहि रे, सुनि समता टुंक बात; માનવાને કયું ગાય મ ળારે, કાગ ઘ ર માત. મિજાવી૧ ગરજવાનને ચતુરાઈ હોતી નથી, સમતા કી વાત કહે છે તે (હે અનુભવ !) સાંભળ. આનંદઘન પ્રભુ કઈ પણ પ્રકારે આજ મારે મંદિરે આવીને મને મળે એ મેળાપ તું કરાવી આપ.” ભાવ-અનુભવ મિત્ર ! મારી વિરહદશાને લીધે મેં તને ઉપર જણાવ્યું તેમાં ઢંગધડ નહિ હોય, હું નકામું બેલી હઈશ અથવા વધારે પડતું બોલી ગઈ હઈશ એમ જે તને લાગતું હોય તો હું તને કહી દઉં કે આતુર માણસમાં ચતુરાઈ રહેતી નથી, ગરજવાનને અક્કલ હોતી નથી એ તું સારી રીતે સમજે છે. જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા થાય છે અને તેના ઉપર પ્રેમ બતાવતાં છતાં તે મળી શકતી નથી ત્યારે પછી તે વસ્તુના ઇરછક પ્રાણીને પિતાના મન ઉપર કબજો રહી શક્યું નથી અને અધીરાઈને અંગે ગમે તેવું બોલી નખાય છે; તેથી ઉપરની વાતમાં અબળા ઉપર જોરાવરી કરવાના સંબંધમાં કે એવી બીજી કઈ બાબતમાં પતિને આકરું લાગી જાય તેવું મારાથી બેલાઈ ગયું હોય તે તેના પર “ગરજવાનને અક્કલ હોતી નથીએ નિયમ પ્રમાણે ધ્યાન ન આપતાં, હું તને વિનંતી કરું છું અને ટૂંકામાં વાત કહું છું તે સાંભળ. બધી લાંબી લાંબી - + પ્રતમાં પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, “ચાતુર આતુરતા નહિ રે ... પરંતુ એનો અર્થ બરાબર ઉપરની હકીકત સાથે બંધબેસતો આવો નથી. ૫ આતુર=ગરજવાન, ઉત્સુક, ચાતુરતાચતુરાઈ. સુનિ=સાંભળ. આય=આવીને. હરભાત=રેક પ્રકારે, ગમે તે પ્રકારે. Page #365 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસમુ' પદ ૩૫૫ વાતના સાર સંક્ષિપ્તમાં એટલે જ છે કે-ગમે તે પ્રકારે આનંદઘન પ્રભુ–મારા ચેતનજી, જેએ આનંદસમૂહ ચિદાનંદસ્વરૂપ છે અને મારા પ્રભુ છે, મારા પ્રાણનાથ છે, તે મને આવીને આજ ને આજ મળે, મારા મંદિરે પધારે અને મારે અનંત કાળના વિર ભાંગી નાખે એમ તુ કર. મારા ખેલવામાં કોઇ દોષ રહી ગયા હૈાય તે તે માફ કરીને મારા નામ મારી સાથે આવીને રહે એવા ઉપાય કર. પ્રથમ પંક્તિમાં · ચાતુર આતુરતા નહિ' એવા પાડે છે. મારા ચતુર નાથને મળવાની આતુરતા નથી; આકાંક્ષા નથી; પણ મને તેા તેએના વિરહથી એટલી બધી પીડા થાય છે કે હું તે સહન કરી શકતી નથી; માટે હે અનુસવ મીઠડા મિત્ર ! મારા પતિ મને ગમે તે પ્રકારે મળે એવા તુ ઉપાય કરી આપ, તુ' તેઓને સમજાવી અમારા મેળાપ કરાવી આપ આવી રીતે અથ કરવાથી પણ ઠીક ભાવ પ્રાપ્ત થાય છે. ચેતનજીને ચતુર કહેવા એ એની વર્તમાન દશાને અનુરૂપ નથી અને ટૂંક વાત એ શબ્દના જે સ્પષ્ટ ભાવ ઉપર લખેલા અંમાં આવે છે તે આ અર્થાંમાં આવતા નથી તેથી સાધારણ રીતે ઉપર જે પ્રથમ પાઠ લખ્યો છે તે વધારે સારે। હાય એમ જણાય છે. આખા પદમાં બહુ અદ્ભુત વાત કરી છે. આત્મજીવન ગાળવાની દૃઢ ઇચ્છા જે મુમુક્ષુ જીવને થાય છે તેને વચ્ચે વચ્ચે મેહ તરફ અનાદિ વિભાવદશાના જોરથી આકર્ષણુ થયા કરે છે; તેવી દશામાં એ કદાચ પડી જાય છે તેા પણ તેનું ચૈતન્યખળ વિશુદ્ધ થયેલુ હોવાને લીધે તે અધમ સ્થિતિમાં વધારે વખત રહી શકતા નથી; તેની ભાવના અતિ ઉદાત્ત હાવાથી તેને પરમ આદ તેના હૃદયદેશમાં આવી તેને જાગ્રત રાખ્યા કરે છે અને તેથી તે વિરહી સ્ત્રીની દશાને અનુભવે છે. શુદ્ધ ચૈતન્યદશા પ્રાપ્ત કરવાને વખતે તેના ચિત્તમાં જે પ્રમળ ભાવના થાય છે તે એટલી ઉત્તમ હાય છે કે યાગીઓ તેને ખ્યાલ આ જીવને કયા શબ્દોમાં આપે ? આ જીવને તેટલા માટે પરિચિત હાય તેવી સંસારદશાની કોઇ સ્થિતિનું દૃષ્ટાંત બતાવી ચેગમાર્ગ તરફ ગમન કરનાર પરમ સાધ્ય પ્રાપ્ત કરવાની દૃઢ ઈચ્છાવાળાની આંતર સ્થિતિનું દર્શન કરાવે છે અને તેટલા માટે વિરહી સ્ત્રી અને ચકવા ચકવીના દૃષ્ટાંતની અહીં યાજના કરી છે. આ પદ્મનાભાવ જેમ જેમ વિચારવામાં આવશે તેમ તેમ તેમાંથી ચૈતન્યદશા જાગ્રત કરવાની ઉન્નત ભાવનાના ઝળકાટ સવિશેષપણે પ્રાપ્ત થશે. દરેક સાધ્ય દૃષ્ટિવાળા જીવનું અંતિમ લક્ષ્ય આનંદધન પ્રભુ અને સમતાના હરકોઇ પ્રકારે સચાગ થાય અને તે સમૈગ થયા પછી કાયમ બન્યા રહે એ જ રહેવુ જોઈએ અને તે સાધ્ય પ્રાપ્ત કરવામાં જેટલે દરજ્જે ક્રૂતે મળે, જેટલી પ્રગતિ થાય, જેટલા વધારા થાય તેટલા પ્રમાણમાં આ જીવનયાત્રાનું સાફલ્ય સમજવું. પદ્મમાં જે અગોરવ અને ખાસ કરીને ઉત્પ્રેક્ષા મૂકેલ છે તે બહુ આનંદ આપે તેવા છે. કિવના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભૂત પ્રતિભાનું અહીં સ્પષ્ટ ભાન થાય છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પદ્મ ચાત્રીસમું રાગ-ગાડી શ્રી આનઘનજીનાં પા देखो आली नट नागरको सांग*, और ही और रंग खेलत तातें, फीका लागत अंग. देखो ० १ મ્હે સખી ! પ્રવીણુ નાટકીયાના વેશ (તે) જુએ. તે જૂદા વૃદા પાડ ભજવે છે તેથી તેના અંગો તદ્ન ફીક્કાં લાગે છે. ” ભાવ-અનુભવને ઉપર જણાવ્યું તે પ્રમાણે કહીને પતિ પાસે મોકલ્યા પછી શુદ્ધ પવિત્ર સાધ્વી સુમતિ પેાતાની સખી શ્રદ્ધા પાસે બેસી પેાતાના પતિ સંબધી વાતેા કરે છે. એ સખીઓ એકઠી થાય ત્યારે આવી વાતા કરે એ તદ્દન સ્વાભાવિક છે. એટલા ઉપરથી એ પતિ તરફ જરા પણુ અણુગમા બતાવે છે એવા અર્થ નીકળતા નથી, પરંતુ પોતાના અતિ પ્રેમ છતાં પતિ કેવુ' અઘટિત વર્તન ચલાવે છે એ બતાવવા માટે આ હકીકત પેાતાની સાહેલીને કહે છે. શુદ્ધ ચેતના સુમતિને આ પ્રમાણે કહે છે એવા અથ લઇએ તે પણ તેમાં વિરાધ નથી. સુમતિ કહે છેડે સખી ! મારા પતિ મહાપ્રવીણ નાટકીયા છે. તેઓ વારંવાર નવા નવા વેશ પહેરે છે અને નવા નવા નાટકા ભજવે છે. (એ નટનાગરની માજી કેવી અદ્ભુત છે તે આપણે પાંચમા પદમાં બહુ વિસ્તારથી વિચારી ગયા છીએ. ) હું સખી ! એ મારા નાટકીઆ નાથના વેશ તેા જુએ. એ કાંઇ ગામડીયા ભવાયા હાય તેવા મૂર્ખ નથી, પણ શહેરી નાટકીઆ જેવા બહુ ઉસ્તાદ છે, પ્રવીણ છે, કુશળ છે. પ્રવીણ નાટકીઆ પેઠે આ ચેતનજી વાર વાર પાઠો ભજવે છે અને વેશ ફેરવે છે, થાડા વખત તે માયા સાથે પ્રેમ કરે છે, વળી તે કુમતિની સાથે નાચ કરે છે, પાછા વળી મમતાની સાથે ભેટે છે, વળી પાછા તૃષ્ણાને પગે પડે છે, વળી શગમાં રંગાઇ તિમાં રમે છે, શાકમાં ડૂબી અરિતમાં આરડે છે, કપટકળા કેળવી જગતને ધૂતે છે, અભિમાન કરી માનમતંગજ પર ચઢે છે, ક્રોધ કરી અન્યને તુચ્છકારે છે, પેાતાના પર ગુસ્સે થઇ પેાતાનું જ માથુ ફાડે છે, * નટનાગર કે સંગ' એવા પાઠ એ પ્રતમાં છે. × ખેલત્તને બદલે ખેલતી' એવા પાઠ છે, જે અશુદ્ધ જણાય છે. + પ્રીકાને ખલે ીકી' પાડે છે અને એક પ્રતમાં અંગને બદલે ‘ માંગ ' શબ્દ છે, જેના અ સમજાતા નથી. સાંગવેશ. ૧ દેખા=જુએ. આલી=સખી. નટ=નાટક. નાગર=પ્રવીણ, શહેરી, નાયક. ઔર હી ઔરજ્જૂદા જૂદા. રંગપાઠ. ખેલત=ખેલે છે, ભજવે છે, તાતે =તેથી. પ્રીકા રૂપરંગ વગરના લાગતલાગે છે. અંગ અવયવે. ( જુએ વિવેચન ) Page #367 -------------------------------------------------------------------------- ________________ ચાત્રીસમુ પદ્મ ૩૫૭ ઇંદ્રિય ભાગમાં આસક્ત થઈ સ્પ, રૂપ, રસ, ગંધ અને શબ્દના અનેક પ્રકારના વિલાસમાં મેાજ માણે છે, રાજા થઈ હાથી પર બેસે છે, ભિખારી થઈ ‘ભીક્ષાં દેહિ ' કરે છે, રાગી થઈ રખડે છે, ભાગી થઇ ભટકે છે, શાગી થઇ છટકે છે, કેાઈ વાર દેવના વેશ કાઢે છે, કાઇ વાર મનુષ્યના વેશ ધારણ કરે છે, કાઇ વાર અનેક પ્રકારના તિર્યંચાના વેશ ધારણ કરે છે, કાઇ વાર નારક જાતિમાં મહાદુ:ખ ભાગવનાર વેશને પહેરી લે છે. આવી રીતે અનેક જાતિમાં અનેક વ્યક્તિરૂપે અને તે પ્રત્યેકમાં પાછા જૂદા જૂદા આંતરસ્થિતિ બતાવનારા માહના આવિર્ભાવા ધારણ કરી નવા નવા પાઠ ભજવે છે, નવા નવા પાત્રાનાં કપડાં પહેરી લે છે અને તેથી થાકી જાય છે. પછી અતિશય પાઠ ભજવેલા નાટકીઆનાં અંગા જેમ ફીક્કા-ઢીલાં પડી જાય તેમ તેના અવયવા તદ્દન ફીક્કાં પડી ગયેલાં દેખાય છે, તેના મુખ ઉપર, તેના શરીર પર, તેના પ્રત્યેક અવયવ પર થાકની નિશાનીએ પ્રત્યક્ષ દેખાય છે. અથવા અતિ વષયી માણસાનાં અંગ જેમ ફીક્કાં દેખાય તેમ મારા નટનાગર કુમતિ, માયા, મમતા, તૃષ્ણા વિગેરે અનેક વેશ્યાએ સાથે નાચતા હેાવાથી તેમના શરીર ઉપર પણ વીર્યહાનિનાં પરિણામે સ્પષ્ટ દેખાય છે. જોને! તેનાં અંગ તદ્ન ફીક્કાંચ જેવાં લાગે છે, તેઓનાં ગાત્રા શિથિલ થઇ ગયાં દેખાય છે અને તેઓની ચામડી ઉપરથી જાણે રતાશ ઊડી ગઇ હાય એમ તેઓની આંખના ફીક્કાં પડેલા ખૂણાએ ઉપરથી જણાય છે. અથવા અંગ શબ્દના અર્થ માક્ષનાં સાધના' એવા પણ થઈ શકે. અનેક સ્ત્રીઓ સાથે ખેલવાથી તેઓના મેાક્ષનાં સાધના તદ્દન ફીક્કાં થઈ ગયાં છે. આવા સાધનાપતિને હવે રુચતાં પણ નથી અને તેથી કરીને સ્વપરિણામ તેમને પસંદ આવતાં પણુ નથી. વિભાવમાં રમણુ કરવાની એટલી બધી ટેવ પડી ગઇ છે કે-સ્વભાવદશા તરફ પ્રયાણ કરવાનાં સ્વપરિણામેા તરફ તેમને રુચિ પણ થતી નથી. અથવા અંગનો અર્થ ‘નિજ પરિવાર’ લઇ શકાય. ચેતનજીના નિજ પિરવાર ક્ષમા, માવ, આવ, સતાષ, દમ, દયા, તપ વગેરે છે, તે સવ ચેતનજીની આવી પરરમણુતા જોઈને તદ્ન ફીક્કાં પડી ગયાં છે. તેને એમ થાય છે કે-અમારા જ કુટુંબી થઈને આ ચેતનજી માયા, મમતાની કુસંગતિમાં પડી જઇ કેવાં નિષિદ્ધ આચરણા કરે છે ! કેવાં અધમ કાર્યાં કરે છે! કેવી પરિણતીની મલિનતા કરે છે! આવા આવા વિચારથી ચેતનજીનેા પોતાના પરિવાર ફીક્કો-ઝાંખા પડી ગયેા છે. ચેતનજી પણ ઉપર ઉપરના માહથી માયા-તૃષ્ણામાં રૂપરંગ દેખે છે અને આ નિજ પરિવારના માણસને ફીક્કા સમજે છે. આવા આવા અનેક વેશ કાઢીને ચેતનજી બીજા બીજાની સેાખતમાં રખડ્યા કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી આન ધનજીનાં પદ્મા * औरहानो कहा दिजें बहुत कर, जीवित है इह ढंग; + मेरो और विच अंतर एतो, जेतो रूपो इ रांग. देखो० २ 46 · ઘણું ઘણુ` કહીને ( ચેતનજીને ) ઉપાલંભ–પકા પણ હવે શુ દઇએ ? એના જીવતરના એ જ ઢગ છે. ( અરેરે !) મારેા અને પેલી (માયા-મમતા ) વચ્ચેના અંતર એટલે છે કે જેટલા રૂપા અને કથીરની વચ્ચે ( હાય ). ભાવ—સખી ! ચેતનજીને ઘણી ઘણી રીતે કહ્યું, અન્ય સાથે સ ંદેશા પણુ ઘણા કહેવરાવ્યા. કુલટાઓની સંગતથી તેઓની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહેાંચી છે તે પણ ખતાવી આપ્યું; હવે વારંવાર ઠપકા પણ કેટલા દેવા ? ખરેખર, મને તેા જણાય છે કે તેના જીવતરના અનાદિકાળથી ઢગ જ આવેા પડી ગયા છે તેથી આપણે ગમે તેટલુ કહીએ તેની તે દરકાર જ કરતા નથી. જ્યાં જન્મથી આવી ટેવ પડી ગયેલી હેાય ત્યાં પછી આપણે એમને ગમે તેટલા ઉપાલંભ દઇએ તેની અસર શુ થવાની છે? જેવા નવા નવા વેશે ચેતનજી અન્યની સોબતમાં અત્યારે ધારણ કરે છે તેવા તેઓ ઘણા કાળથી-અનાદિ કાળથી ધારણ કરતા આવ્યા છે, ટૂંકામાં અનાદિકાળથી તેની રીત જ આવી થઈ ગઈ છે. આ પ્રમાણે હકીકત છે ત્યારે હવે પછી વારવાર એક ને એક બાબતમાં મેણાં પણ શુ` આપ્યાં કરવાં ? મેં તે અનુભવ સાથે કહેવડાવ્યું પણ ખરું અને કાઇ કોઇ વાર ચેતનજી નજીક ઊભા હાય ત્યારે તે સાંભળે તેવી રીતે સહકીકત તેઓને ઉદ્દેશીને “માયા-મમતાના સંબંધમાં હું કહી ગઈ પણ ખરી, પણ સની અસર ચૈતનજી ઉપર હજી જોઈએ તેવી થઈ નથી. હવે વારવાર કહેવું પણ કેટલું ? અરે ! મારા નાથ વિચારે તે તુરત જણાય તેમ છે કે મારી અને માયા-મમતાની વચ્ચે એટલેા અંતર છે કે જેટલા અંતર રૂપા અને * ઔરહાના એને બદલે ભીમશી માણેકવાળી મુકમાં · ઔરતો પાડે છે. ખીજી સ પ્રતામાં ઉપર લખ્યા તે પાડે છે અને તેના અર્થ પ્રચલિત ભાષામાં ઉપાલંભ-ટપકેા એમ થાય છે. એ પાઠ શુદ્ધ હોય એમ જણાય છે. એ પ્રતામાં ‘ જીતત હે ઇહિ ઢંગ ’ એવા પાઠ છે અને એક જગ્યાએ તે ઢંગને બદલે ટંગ લખ્યુ` છે. એને અં વિચારતા ટંગ શબ્દ અશુદ્ધ જણાય છે અને છતત શબ્દને અથ પણ ખધખેસતા થતા નથી. + મેરેાને બદલે માહ ' શબ્દ બે પ્રતોમાં છે તે પછી ઔરના અર્થ સુતિ એમ લેવા પડે અને તે જ શબ્દો સુમતિના મુખથી ખેલાયેલા છે તે પાતાને માટે ઔર શબ્દ વાપરે એ અનુચિત જણાય છે, : રાંગને બદલે એક જગ્યાએ રંગ શબ્દ છે. રાંગના અર્થ હાલ પણ મારવાડી ભાષામાં કથીર થાય છે અને તે પાઠ એ પ્રતમાં છે અને અર્થ ખરાબર ધટે છે તેથી ઉપર તે પાઠ લખ્યો છે, ઢંગના અનુપ્રાસમાં રંગ આવે છે પણ સાંગ સાથે વિચારતાં રાંગ જ વધારે ઉચિત જણાય છે. ૨ ઔરહાને=ઉપાલંભ, પા. કહા=શું. બહુત કર=બહુ કરીને. વિત=વિતના, ભવનેા. ઇડ= આ. ઢંગચાલચ ગત. ઔરીજી, માયા મમતા. અંતર=આંતરા, તફાવત. જેતો જેટલા, રૂપા=પુ રાંગ=કથીર. ↑ જુએ પદ નવમું તથા દશમુ. Page #369 -------------------------------------------------------------------------- ________________ ચાવીસમું પદ ૩૫૯ કથીર વચ્ચે છે. રૂપાનો સાચે રૂપિયે હોય અને કથીરને ઢેળ ચઢાવેલે બેટે રૂપિયે હોય, એ બે વરચે જેટલે આંતરો છે એટલે મારી અને માયા મમતાની વચ્ચે આંતરે છે. માયા મમતા નિર્જીવ કિંમતના છે, બેટા છે, બેદા છે, રૂપિયા તરીકે ચલાવવા જતાં રાજ્યને માટે ગુન્હો અને તેને પરિણામે થતી સખ્ત સજા અને તિરસ્કારને વરી લેનાર છે અને હું સાચા રૂપિયા જેવી પૂર્ણ કિંમતવાળી, શુદ્ધ રૂપવાળી, કંચનવર્ણની અને સાચે અવાજ આપનારી છું અને ચેતનજીને કેઈ પણ પ્રકારની અગવડમાં નહિ મૂકતાં ઊલટી તેઓને ઈચ્છિત સ્થાનકે જવાની ટિકીટ ખરીદવા માટે મદદગાર થનારી છું; પણ ચેતનજી તે આ તરફ નજર પણ કરતા નથી, અને માયા મમતાના ફંદમાં–ઉપર ઉપરના કૃત્રિમ રાગમાં રંગાઈને ફસાઈ ગયા છે, તેઓની સેબતમાં પડી નવા નવા વેશ કાલ્યા કરે છે અને ચારે ગતિમાં અહીંતહીં અટવાયા કરે છે. આવી હકીક્ત છે ત્યારે હવે ચેતનજીને સમજાવવા માટે શું કરવું? તેઓને ઘણાએ ઉપાલંભ આપ્યા તેની તે કાંઈ અસર થઈ નથી. રાંગને રૂપિયે એ શબ્દ હાલ પણ મારવાડી ભાષામાં કથીરના અર્થમાં વપરાય છે. સંસ્કૃત કેષમાં તે રંગ એટલે કલઈ અર્થ થાય છે, રાંગ એ શબ્દ નીકળતું નથી. એકંદરે રાંગને ઉપર લખેલો અર્થ અત્યારે પણ પ્રચલિત હેવાથી તે પાઠ શુદ્ધ હોય એમ જણાય છે. આ પદમાં જે વિચાર બતાવ્યું છે તે સારી રીતે ચિદાનંદજી મહારાજે પિતાનાં પ્રથમનાં બે પદમાં બતાવેલ છે. “પિયા પરઘર મત જા રે” અને “પિયા નિજ મહેલ પધારે છે. આ બન્ને પદમાં પતિને યોગ્ય ઉપાલંભ આપવામાં આવ્યો છે અને પરઘરમાં શું છે અને નિજ મંદિરમાં શું છે તેનો ચિતાર આપી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરી છે. એ બન્ને પદ વાંચવાથી અને શ્રીઆનંદઘનજીનું “નાથે નિહારે આપ મતાસી” એ નવમું પદ વાંચવાથી સુમતિ કેવા પ્રકારના ઉપાલંભ આપે છે તે જોઈ શકાય તેમ છે. તાત્પર્ય એ છે કે આવા અનેક પ્રકારના ઉપાલંભ દઈ પતિને નિજ મંદિરનું રહસ્ય સમજાવી–બતાવી, તેઓ પારકે ઘરે રખડતા અટકી જાય એમ કરી આપવાનો આ દીર્ઘ પ્રયાસ છે અને તેમાં ફત્તેહ થઈ જાય તે સાધ્ય તરફ ગમન થાય એમાં કશી નવાઈ નથી. तनु शुध खोय घूमत मन एसें, मानुं कुछ खाइ भांग; एते पर आनंदघन *नावत, कहा और दीजे बांग ? देखो. ३ * નાવતને બદલે “નાચત” પાઠ છે, અર્થ પ્રસિદ્ધ છે. * છેલ્લી પંક્તિમાં નીચે પ્રમાણે પાઠાંતર છે. “ઔર કહા કઈ દી સંગ.” કઈ બીજે સંગત આપશે? કોઈ બીજે સેબત કરશે? એવો તેનો અર્થ થાય છે. વિવેચન જુઓ. ૩ તનુ શરીર શુધ=શુદ્ધિ, ખબર. ય=ઈને, વિસારીને. ઘૂમત ધૂમે છે. એ=એવું. માનું=જાણે. કુછ=કાંઈક ખાઈઃખાધી, પીધી, ભાંગતમાકુ, ગાંજે. એતે પર એ ચલણ પર, એવી હકીકત પર. નાવત=આવશે નહિ. કહા=શું. ઔર બીજી. બાંગ=રાડ. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦. શ્રી આનંદઘનજીનાં પદે “શરીરની શુદ્ધિ અને મન એવું ભમે છે કે જાણે કાંઈક ભાંગ પીધી હોય નહિ આટલી હકીકત પર પણ આનંદઘન આવશે નહિ તે પછી શું બીજી બાંગ દેવામાં આવે-પેકાર પાડવામાં આવે ?” ભાવ–હે સખી ! મારા પતિ ચેતનજીએ પોતાના શરીરની શુદ્ધિ વિસારી મૂકી છે, પિતાના શરીરના શા હાલ થાય છે તેની તેઓ દરકાર કરતા નથી અને તેઓનું મન પણ ગમે એવું ગમે ત્યાં રખડ્યા કરે છે કે જાણે તેઓએ ભાંગ પીધી હોય નહિ ! અત્યારે તે મારા નાથનાં લક્ષણ જોયાં હોય તો જણાશે કે તેઓના કામમાં કઈ પણ પ્રકારની વ્યવસ્થા નહિ, બલવાને ધડે નહિ, વતનનું ઠેકાણું નહિ, કોની સાથે કેવી રીતે બોલવુંચાલવું જોઈએ તેને વિચાર નહિ; એ તે એવા પ્રકારના થઈ ગયા છે કે જેમ એક માણસે ભાંગ પીધી હોય, લીલાગર કે ગાંજો પીધે હોય અને પછી શરીરની કે મનની શુદ્ધિ વગર ગમે ત્યાં અથડાયા–પછડાયા કરે તેવી રીતે તેઓ મનની અને શરીરની શુધબુધ ખાઈને આડાઅવળા ભટક્યા કરે છે. તેઓને વિચાર થતું નથી કે પિતે કેણ છે? કેની સેબતમાં રહે છે? અને કેવી જગ્યાએ ભટકે છે ? પિતાની આબરુને તેથી કેટલું નુકશાન પહોંચે છે એની દરકાર કર્યા વગર પિતાની જાતને પણ ઓળખતા નથી અને એક પીધેલ માણસની પેઠે ઉમત્તની પેઠે વર્તન કરે છે. કેઈ પ્રસંગે દારુડીઆ કે ગાંજાખોર રખડુને દેખાવ જેવાને પ્રસંગ બન્યા હોય તે તેના-(પતિના) શરીરના શા હાલ થાય છે તે બરાબર તારા ધ્યાનમાં આવે. તેના મનમાં જે અવસ્થા-વિચારો ચાલે છે તે તે અનુભવથી જ જણાય. જેઓ એવી લતમાં પડી ગયા હોય છે તેવાની અવસ્થા સંબંધી વિચારે વાંચ્યા હોય, જાણ્યા હોય તો જરૂર બહુ દયા આવે. સુમતિએ પતિને ભાંગ પીધેલ સાથે સરખા એ તદ્દન સત્ય પણ વિચારવા લાયક હકીકત છે. “મોહમય પ્રમાદમદિરા પીને જગત્ ઉન્મત્ત થઈ ગયું છે એ ભર્તૃહરિના વિચાર આપણે અન્યત્ર આ જ ગ્રંથના વિવેચનમાં જોઈ ગયા છીએ. અને શુદ્ધ ચેતનના અનંત ગુણ એક બાજુએ અને તેનું વિષયકર્દમમાં વિવિધ રૂપે રાચવાપણું બીજી બાજુએ મૂકી તેને સરખાવવામાં આવે તે ચેતનજીના વર્તનને એક ભંગેરી–ગંજેરીની પંક્તિમાં મૂકવામાં સુમતિએ જરા પણ ખોટું કર્યું છે એમ કહી શકાય નહિ, છતાં તે શુદ્ધ પતિવ્રતા સાવી પતિનું આટલું પણ વાંકું બોલતાં કેટલી ડરે છે તે “કુછ” શબ્દથી જણાય છે. એ શબ્દ સહજ અથવા કાંઈક એવા અર્થમાં વપરાય છે. જો કે આ ચેતનજીએ તે ગળા સુધી ભાંગ પીધી છે અને તેના કેફમાં તે માયા, મમતાના વેશ્યાવાસમાં પડ્યા રહે છે, પણ પતિ સંબંધી એવી વાત પિતાની સખી સાથે કરતાં પણ સુમતિના મનમાં જે ખેદ થાય છે તે બતાવનાર એ શબ્દ છે. હે સખી ! આટલી આટલી વાત કરતાં છતાં અને આવી રીતે અનુભવ મિત્ર સાથે * See Confessions of an Opium Eater. Page #371 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીસમું પદ ૩૬૧ કહેવરાવતાં છતાં પણ જે મારા નાથ, જેઓ પિતાની શુદ્ધ સત્તાએ આનંદના સમૂહ છે તેઓ મારા મંદિરે ન પધારે તે પછી મારે તે શું હવે બાંગ પિકારવી? હવે કરવું શું? સતી સ્ત્રીને ઘટે તેવી રીતે મર્યાદામાં રહી સહજ વધારે સખ્ત શબ્દો કહી પતિને સમજાવતાં છતાં પણ તેઓ સ્વમંદિરે પધારવા વિચાર જ ન કરે તે પછી શું રાડ પાડીને મારી વધારે ફજેતી કરવી? જે સખી, તેઓ ઘણા વખતથી મારે મંદિરે આવતા તે નથી જ, હું દૂતી સાથે કહેવરાવું છું તે સાંભળતા નથી, અનુભવ મિત્રને કહેવાનું કહ્યું છે તેનું પણ કાંઈ પરિણામ આવ્યું નથી, તેથી હવે તે જે થાય તે જોયા કરવાનું છે, વધારે રાડો પાડીને ઘરને ફજેતે કરે એમાં મને તે લાભ જણાતો નથી. દશમા પદમાં સુમતિ આ જ પ્રમાણે કહે છે “એની સુની આનંદઘન નાવત, ઔર કહા કેઉ ડુંડ બજાવે.” એ વિચાર જણાવતી વખતે પતિ બાજુમાં ઊભા ઊભા સાંભળતા હતા અને આ વખતે ગેરહાજર છે એટલે તફાવત છે. ઓર કહા કઈ દી સંગ” એ પાઠને અર્થ જૂદી રીતે પણ થઈ શકે. માત્ર તે વખતે ચેતનજી નજીક છે એ ભાવ લેતાં પદના બાકીના ભાવ સાથે તે અર્થને અસંબદ્ધપણું પ્રાપ્ત થાય છે. હે ચેતન ! એવા કથીરના ચલણ પર તને કદિ આનંદઘન પ્રભુ મળવાના નથી અને એ તારી પાસે નહિ આવે તે બીજો કોઈ તને સેબત આપે, તારી સાથે આવે, નિરંતર તારા પર પ્રીતિ રાખે એ કદિ બનવાનું નથી એમ તારે જરૂર માની લેવું. તારા સંગી થશે તે અંતે આનંદઘન પ્રભુ જ થશે, આ માયા મમતા તે કુલટા છે, એ તે તને મૂકીને તરત ચાલી જશે, તને ધક્કો મારીને નાસી જશે. જે તારે અવિચળ પ્રેમ કરવો હોય તે આનંદઘન સાથે જ કર. તે કાંઈ આવા ખોટા ચલણ પર આવવાના નથી એ સ્પષ્ટ સમજજે; તેઓ તે બરાબર પરીક્ષા કરીને રૂપાને રૂપિયા હશે, સાચું ચલણ હશે ત્યાં જ આવશે. પાઠાંતરને આ પ્રમાણે અર્થ થઈ શકે છે, તે પણ વિચારવા લાગ્યા છે. આખા પદનો અર્થ ગંભીર દષ્ટિએ વિચારવા ગ્ય છે. આ ચેતનજી નાના પ્રકારના વેશ કાઢે છે, ચારે ગતિમાં રખડે છે અને રાશી ચોટામાં ભટકે છે, પણ એને આરો આવતો નથી. એનું મુખ્ય કારણ એક જ છે, અને તે એ કે આ ચેતનને સ્વભાવ અને વિભાવ વચ્ચે તફાવત શું છે તેને વિવેક નથી, તેને સ્વપરનું ભાન નથી તેથી અન્ય વસ્તુમાં આસક્ત થઈ જઈ ઉપર ઉપરનું માન્યતાનું સુખ લેવામાં લલચાઈ જાય છે, પરંતુ એટલે વિચાર કરતું નથી કે એ સુખ શું છે? શેનું છે? અને કેટલા વખતનું છે ? મતલબ ટૂંકામાં કહીએ તો એ વાસ્તવિક સુખને ઓળખતા નથી અને માની લીધેલા સુખનાં કારણે, સ્થિતિ અને સ્વરૂપ સમજાતું નથી અને કઈ ગ્ય મહાત્મા તેને સમજાવવા પ્રયત્ન કરે છે તે તરફ લક્ષ્ય આપતું નથી. આને પરિણામે પછી પરભાવમાં તેનું રમણ થાય છે અને તે ધીમે ધીમે એટલે નીચે ઉતરી જાય છે કે મહાન દશાનાં સ્વમ પણ તેને ૪૬ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી આન’ઘનજીનાં પદા આવતાં નથી. વિભાવદશામાં ઉન્મત્તની પેઠે ચાળા કર્યાં કરે છે અને સ'સારમાં રખડી થાકી જાય છે પણ તેનેા પાર આવતા નથી. આવી રીતે ધક્કાં ખાતાં છતાં પણ મનની શુદ્ધિ ભાંગ પીધાને લીધે નહાવાથી તે સ'સારને ચાટતે જાય છે અને ઝેરના કીડાની પેઠે ઝેરમાં જ સુખ માને છે. રૂપાના રૂપિયાના અને રાંગના રૂપિયાના તફાવત ઓળખી, ભાંગની અસરથી મનશુદ્ધિ ખાઇ છે તે પાછી મેળવી વસ્તુસ્થિતિ વિચારા, સમતાને આળખા, ઘરની સ્ત્રીથી પ્રેમ જોડા અને પરરમણીસંગ મૂકી દો. આવી સુમતિની વાત સાંભળવાને અવસર આવ્યે છે તે પણુ મોટા પુણ્યના ઉદય સમજો જો સુમતિનું વચન નહિ માની, નહિ સાંભળી, સંસારમાં રહ્યા તે પછી સુમતિ કાંઇ ખાંગ પોકારવાની નથી અને અન્ય ગતિમાં જશે। ત્યાં તેની આંગ સંભળાવાની પણુ નથી, માટે સુમતિ સાથે પ્રેમ જગાડવાનુ અને તેના મંદિરે રહેવાનું મન કરી ઉત્ક્રાંતિમાં ઊંચા આવેા. વિચારશે તેા જણાશે કે આવા અવસર સંસારપરિભ્રમણમાં વારવાર આવતા નથી. પદ્મ પાંત્રીસમું રાગ–દીપક અથવા કાનડા. करे जारे जारे जारे जा. सजि शिणगार बगाइ *आभूषण, गई तब सूनी सेजा. करे० १ “ ( સખીઓ ) કહે છે ‘ જા, જા, જા.' શણગાર સજી, આભૂષ્ણેા ધારણ કરી ( તિ પાસે) ગઇ ત્યારે શય્યા સૂની ( માલૂમ પડી. ) ” ભાવ—શ્રદ્ધા સખી પાસે ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે વાત કરી ત્યારે શ્રદ્ધાએ સુમતિને દિલાસા આપ્યા. ‘ બહેન, અત્યાર સુધી તે પતિ તારે મંદિરે આવ્યા નથી એ વાત ખરી છે, પણ હવે તે અનુભવને પતિ પાસે માકા છે તેથી તે તારું મદિરે આવશે એમ મને લાગે છે, માટે હવે તું પણ તારે દિરે જા અને પતિને ભેટ. ' શ્રદ્ધા આવી રીતે આગ્રહ કરીને સુમતિને પાતાને દિરે મોકલે છે તે વખતે સુમતિનુ મન માનતુ નથી, તેના મનમાં પતિ આવે એવા ભરેાસે આવતા નથી અને તેથી તેને મંદિરમાં જવાની હોંશ થતી નથી; છતાં સખીના આગ્રહથી પાતે જવાના વિચાર કર્યાં. મંદિરે આવી. પતિ આવવાના હાય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રી સેાળ શણગાર× સર્જે છે તે પ્રમાણે સુમતિએ પગથી તે માથા સુધી - આભૂષ્ણને બદલે ભૂખણ ' પાઠ છે પણ તેનેા અથ એક જ છે. ↑ કરે=કહે છે. જારેા. સજિ=ધારણ કરી. શિણગારશૃંગાર, ઉત્તમ વસ્ત્ર, ઘરેણાં વગેરે સાળ શણગાર. બણા=બનાવીને, પહેરીને. આભૂષણુધરેણાં તાત્યારે. સની=ખાલી, પતિ વગરની. સેજા=શમ્યા. × જુએ પદ્મ વીશમુ . Page #373 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમુ પદ્મ ૩૬૩ શણગારેા ધારણુ કર્યાં. તેમ જ હાથ, પગ અને ડોકમાં આભૂષણા ધારણ કરી પિતને મળવા ઉત્સુક થઇ શયનગૃહમાં જઇને જુએ છે તે શય્યા તદ્ન ખાલી પડી છે, ત્યાં પતિ જણાતા નથી અને સેજડી બીછાવેલી હતી તે એમ ને એમ પડેત્રી છે. પતિને મળવાને ઉત્સુક સાધ્વી સ્ત્રીને તે વખતે કેવા આઘાત લાગ્યો હશે તે હુવે પછી બતાવવામાં આવે છે. આ પંક્તિના બીજો પણ અર્થ થઈ શકે છે. ક્રિયા આડંબરરૂપ શણગાર સજ્યે પશુ શુદ્ધ ઉપયાગરૂપ પતિ વગરની શય્યા છે તેથી શણુગાર નકામા છે. ગમે તેટલા બાહ્ય આડંબર ક્રિયા માટે રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ઉપર ઉપરની બાહ્ય ધામધુમ કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી તેમાં આત્મા નથી એટલે કે આત્માના શુદ્ધ ઉપયેગ નથી ત્યાં સુધી શય્યા તે ખાલી જ છે. અત્ર ક્રિયાને નિષેધ બતાવ્યા નથી પણ શય્યા સૂની હાય તેા તેનુ બીનઉપયેગીપણું બતાવ્યુ અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તેા બાહ્ય ક્રિયાથી જે વસ્તુગત લાભ થવા જોઇએ તેના પ્રમાણુમાં લાભની અતિ અલ્પતા બતાવી છે. એ જ ક્રિયાની સાથે જો શુદ્ધ ઉપયાગ હોય તે બહુ લાસ થાય. માત્ર બાહ્ય ક્રિયા સાથે શુદ્ધ આંતરગત ઉપયેગ ન હેાય તે તે રાજા વગરના સૈન્ય, પતિ વગરની પત્ની, ચૈતન્ય વગરના શરીર જેવુ છે. આ ભાવ બહુ વિશાળ દૃષ્ટિથી ગ્રાહ્યમાં લેવા ચેાગ્ય છે. શ્રીમઘશેાવિજયજી એક સ્થળે કહે છે કેઃ ક્રિયા મૂઢમતિ ને અજ્ઞાની, ચાલત ચાલ અપૂડી; જૈન દશા ઉનસે હી નાહિ, કહે સે સબહી તૂટી. પરમ પરસ્પરનતી અપની કરી માને, કિરિયા ગરને ધેહેલા; ઉનકુ જૈન કહા યુ કહીએ, સા મૂરખસે પહેલા. પર૦ યાદ રાખવાનું છે કે-આમાં પણ ક્રિયાના નિષેધ નથી, પણ બાહ્ય ક્રિયામાં પરિપૂર્ણ તા માની લેનારની માન્યતામાં કેટલે ફેરફાર છે તેના ચિતાર છે, કારણ કે તે જ મહાત્મા આગળ કહે છે કે ક્રિયા બિના જ્ઞાન નહિ બહુ, ક્રિયા ક્રિયા જ્ઞાન દોઉ મીલત રહેતુ હે, જ્ઞાન બીનુ નાહિ; જ્યા જલરસ જલમાંહી. પરમ૦ આવી રીતે જળ અને જળરસના મેળાપની પેઠે બાહ્ય ક્રિયા અને શુદ્ધ ઉપયેગને સ્વાભાવિક સંચાગ કરવા માટે આ વચન છે, તે બરાબર સાધ્ય દૃષ્ટિએ વિચારવું. એ મહાવાક્યના ઉપયોગ ક્રિયાને નિષેધ કરવામાં અને બેસી રહેવામાં કરવાના નથી. પ્રમાદને ત્યાગ કરવાના અને જ્ઞાન તથા ક્રિયા ઉન્નયના યાગ કરવાના એ વિચાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા ચેાગ્ય છે. * વિપરીત. × એનામાં + પોતાની. : ગાંડેા. * વગર. " જેમ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી આનંદઘનજીનાં પદો विरहव्यथा कछं ऐसी व्यापती, मानु कोई मारती *बेजा; अंतक अंत कहालुं लेगो प्यारे, चाहे जीव तुं ले जा. करे० २ વિરહની પીડા એવી થાય છે કે જાણે કઈ બાણના પ્રહાર કરતું હોય. હે યમરાજ ! તું તે હવે કેટલે અંત લઈશ. મરજી હોય તો હવે તે જીવ જ લઈ જા.” ભાવ-પતિની સેજડી ખાલી જોઈને સુમતિના મનમાં મહાઆઘાત લાગે તે આપણે ઉપર જઈ ગયા. તે વખતે તે વિચાર કરે છે કે-પતિના વિરહની પીડા કાંઈક એવી વ્યાપી જાય છે કે જાણે કઈ બાણુના પ્રહાર કરતું હોય નહિ! કામદેવ પિતાનાં કુસુમબાણથી જે વખતે કામીને વધે છે તે વખતે તેને એવી પીડા થાય છે કે જેવી. પીડા સખ્તમાં સખ્ત અણીદાર બાપુના વાગવાથી પણ થાય નહિ. તેટલા માટે સુમતિ કહે છે કે પતિ વગર મારી આવી વ્યથિત અવસ્થા થઈ પડી છે. બાણના પ્રહારથી જાણે પોતે મુંઝાઈ ગઈ હોય તેવી તેની સ્થિતિ ગઈ છે. અહો ! અંત લેનારા ! તું મારે અંત કયાં સુધી લેશે ? તારે મારો અંત કેટલો લે છે? તું સિદ્ધસ્વરૂપે અંતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારે અંત ક્યાં સુધી લઈશ? દુનિયાને નિયમ છે કે કઈ પણ બાબતમાં છેવટ સુધી અંત લે નહિ, બહુ તાણવાથી કદાચ તૂટી જાય, એ તું જાણે છે, છતાં મારે અંત ક્યાં સુધી લેવાનું છે? અરે મારા નાથ ! તારી એમ જ ઈચ્છા હોય તે મારે જીવ તું લઈ જા. આ પ્રમાણે વિરહમાં ને વિરહમાં મને વ્યથિત કરી મારી નાખવાને બદલે તે મારા પ્રાણું લઈ જા કે આવી પીડા ભેગવવામાંથી મારી મુક્તિ થાય. હે ચેતનજી ! મારું ચેતનાપણું છે અને સમતા છે તે તું લઈ જા, તું તેને તારી પાસે રાખ અને તેને ગમે તે ઉપયોગ કર. એવી રીતે મારા શુદ્ધ ચેતનનો અંત આવશે તો પણ હું તારારૂપ બની જઈશ, તારામય બની જઈશ અને પતિચરણમાં પ્રાણાર્પણ કરવાની આર્ય સ્ત્રીની ઉન્નત ભાવનાને મારા અને તારા એકત્ર જોડાણમાં અંત આવશે, આપણે એક થઈ રહીશું અને પરમ સુખનું આસ્વાદન કરશું. હે નાથ ! તને ગમે તે કર, જોઈએ તે મારું જીવન લે, મારા પ્રાણ લે, પણ હવે આ વિરહવ્યથાને છેડે લાવ, હવે હદ થઈ છે, વધારે પીડા મારાથી સહન થઈ શકે તેમ નથી. અત્ર જીવ લેવાનું કહ્યું તે અલંકારિક છે. પતિચરણમાં પ્રાણ અર્પણ કરવાથી પતિમેળાપ થાય છે તે માન્યતા પર આ રૂપક છે. પતિને એ રીતે સમજાવીને પિતાનું શુદ્ધ સતીત્વ બતાવી આપવાનું તેમાં લક્ષ્યાર્થ છે. તેને ઉપાલંભ તરીકે પણ કહી શકાય. જેમ * બેજાને બદલે “નેજા' પાઠ છે. નેજાનો અર્થ ઘેબી થાય છે. તે અર્થ પણ સુંદર છે અને તે પાઠ બે પ્રતમાં છે. ૨ વિરહવ્યથા=પતિવિરહથી થતી પીડા. વ્યાપતી થતી, પ્રસરી. માનું=જાણે કે. બેજા બાણના પ્રહાર. અંતક=અંતના લેનાર, યમ. અંત છે. કહાલું ક્યાં સુધી ? લેગ લઈશ. ચાહે મરજી હોય તે. Page #375 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું પદ ૩૬૫ છોકરાઓ તોફાન-મસ્તી કરતા હોય તેને કહેવું કે “હત તારી મા ઉપવાસ કરે.” એના જેવું એ છે. તું મારો જીવ લે અને તેને તું રાખી મૂક. મતલબ એ જ આવે છે કે-તું શુદ્ધ સમતા ધારણ કરી છેવટે શુદ્ધ ચેતનામય થઈ જા. આ બનને અર્થ બરાબર બંધબેસતા આવે છે. બેજાને બદલે નેજા પાઠ છે. નેજક એટલે બી. જેમ બી લુગડાં જોતી વખતે તેના ઉપર ધોકા વડે પ્રહાર કરતો હોય તેમ વિરહવ્યથાના પ્રહાર મને બહુ સખત લાગે છે અને તે એવા આકરા લાગે છે કે જાણે બેબી ધેકાવડે ધમધમાવતા હોય. આવી રીતે શુદ્ધ પતિવ્રતા સ્ત્રી સુમતિ અથવા શુદ્ધ ચેતના પતિને માટે વિરહાનલમાં ડૂબી જઈ શેક કરે છે અને પતિ વગરની સેજડી જેઈ અતિ દિલગીરીમાં ગરકાવ થઈ જાય છે. છેવટે પતિ તે હાજર નથી પણ તેઓને ઉદ્દેશીને વિજ્ઞપ્તિ કરે છે. कोकिल काम चंद्र चूतादि, चेतन मत है जेजा। નવા નાગર જાનંદન ઘારે, શા મત સુરત +કા. ર૦ ૩ “કેકિલને કલરવ, કામદેવ, ચંદ્ર, આંબાની કેરીઓ વિગેરે જે જે ચેતનના મત પ્રમાણે પ્રમાણભૂત (આનંદનાં સાધન તરીકે ) ગણાયેલાં છે (તેને સાથે લઈને) હે સલુણા ! સકળ કળાકુશળ મારા પ્રભુ આનંદઘન ! અહીં પધારીને માપ વગરનું ઘણું સુખ દઈ જા.” ભાવ-વિભાવદશામાં ચેતનજી હોય છે ત્યાં સુધી તેને કેફિલનો કલરવ, કામદેવને રતિવિલાસ, ચંદ્રની શર સ્ના, આંબાના વૃક્ષ નીચે કલ્લોલ તેમજ વિજળીનો ચમકાટ, મેઘ ગર્જારવ વિગેરે પદાથે કામદીપક તરીકે બહુ પસંદ આવે છે અને તેવા પદાર્થોની સેબતમાં પિતે હોય છે ત્યારે બહુ સુખ અનુભવે છે, બહુ આનંદ માને છે અને પિતાની જાતને બહુ ભાગ્યશાળી ગણે છે. હું મારા નવલ નાગર સલુણુ નાથ ! મારા ચેતન પ્યારા ! તમે આનંદ આપનાર તરીકે જે વસ્તુને પ્રમાણભૂત ગણી હોય તેને લઈને મારા મંદિરે આવે-પધારો અને મારે અનાદિ કાળને વિરહ ભાંગી નાખી અને અમિત સુખ આપો. હે મારા નાથ ! જેમ તમારે મતે હાલ કેકિલ, ચંદ્ર, કામ, સૂતાદિક આનંદના પદાર્થો x દેન મતત હૈ જેજ” આ પ્રમાણે પાઠાંતર છે, તે પાઠ બન્ને પ્રતમાં છે તેથી સાથે હોવો જોઈએ પણ તેનો અર્થ બેસતો નથી. + “હજા” પાઠાંતર છે. ૩ કોકિલયલ. કામ કામદેવ. ચંદ્રચંદ્રમા. ચૂતાદિ આંખે વિગેરે ( વિગેરેથી મેઘનો ગજરવ; વિજળીના ચમકાટ આદિ સમજવાં). ચેતન ચૈતન્યમારા પતિ. મત=અભિપ્રાચે, મતે પ્રમાણભૂત ગયા છે. જે જા=જે જે, જે કાઈ નવલ સલુણા. નાગરસકલ કળાકુશલ. આઈ=આવીને. અમિત= અપાર. દેજા==ઈ જા, આપી જા. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી આન ધનજીનાં પદ્મા મળ્યા છે તે જ પ્રમાણે તમારા શુદ્ધ મતે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, શરીરસ્વાસ્થ્ય, દેવગુરુધમની જોગવાઈ,, ઇંદ્રિયનુ આરોગ્ય, શ્રદ્ધા વિગેરે અનેક આનંદના પદાર્થોં તમને આ ભવમાં મળ્યા છે. એક સ્થળ આનંદ આપનાર છે, એક માનસિક આનંદ આપનાર છે; એક વિભાવદશામાં તમને અભિમત છે અને એક સ્વભાવદશામાં અભિમત છે. આથી તમને જે અભિમત પદાર્થોં છે અને જે તમને મળ્યા છે તે સર્વને લઇને અને ખાસ કરીને મારા અને તમારા અતર પ્રદેશમાં મેળાપ થવાના હાવાથી આપને સ્વાભાવિક આનૐ આપે તેવા સર્વ પદાથેŕ સાથે લઇને આપ મારે મંદિરે પધારો અને મને ઘણુંમાપ વગરનું સુખ આપે।. આ મારેા વિરહકાળ છે, આપની સેજડી ખાલી પડી છે. અને તે જોઈ મને શસ્ત્રપ્રહાર જેવા આઘાત થાય છે તેવી સ્થિતિને કૃપા કરીને દૂર કરા, જેથી મને સુખ થાય અને આપને ઘરઘર ભટકવું મટી જાય. હે મારા નાથ ! આવે અવસર વારંવાર આવતા નથી, તમને આ ભવમાં જે અનુકૂળતા પ્રાપ્ત થઇ છે તે પણ મહાદુલભ છે, તમને મનુષ્યભવ મળવા એ પણ માટી મુશ્કેલીની ખાખત છે, તેમાં પણ આ સ્વભાવ વિભાવના સ્વરૂપ સમજવા જેટલી બુદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે તે તા મહાભાગ્યે કેાઇ વાર જ પ્રાપ્ત થાય છે. તમારામાં તે સ ભરેલ છે અથવા તમે તદ્રુપ છે, પણ તમે તેા પેલીની સેાબતમાં એવા પડી જાએ કે બુદ્ધિદીપક આડું માટું આવરણુ મૂકી દો છે અને તે ખસેડવું તમને પણ બહુ મુશ્કેલ થઈ પડે છે. આ સર્વ સ્થિતિને ઓળંગી તમે તમારે માટે સ્વતંત્ર વિચાર કરી શકો, તમારી જાત તરફ જોઇ શકે, તમારા પરિવારને ઓળખી શકે, તેના ગુણુ-દોષ તરફ કેટલુંક વિવેચન કરી શકેા એટલી શક્તિ તમને પ્રાપ્ત થઈ છે, તે પછી મારી આપને વિજ્ઞપ્તિ છે કે-આપ આપના મત પ્રમાણે આપને જે અભિમત વસ્તુ હાય તે સ લઈ મારે રે પધારા અને મને આન આપે. મારી વરહાવસ્થા દૂર કરી અને આપ આપના નામને ઘટે તેવા ભાવિલાસ મારી સાથે ભાગવે. મુદ્દાની હકીકત એક જ છે. આ ચેતનજી સંસારદશામાં એવા ડૂબી ગયા છે કે પાતામાં વાસ્તવિક મહાન્ ગુણા છે તેના તેને ખ્યાલ પણુ આવતા નથી, તેથી મહાત્મા આનદધને આવા અતિ પવિત્ર સદ્ગુણ્ણાને આકાર (સુમતિ-શુદ્ધ ચેતના વિગેરેને) આપીને તેને ખેલતા કર્યાં છે. તે આ જીવને ખરાખર વસ્તુસ્થિતિ સમજાવવા સારુ કામને લગતા તેને પ્રિય મનાયલા શબ્દો મેલીને તેને પેાતાના તરફ ખેંચે છે અને તે દ્વારા તેને ખરી હકીકતના ખ્યાલ આપે છે. એના ઉદ્દેશ ચેતનજીને વિભાવમાર્ગથી એસરાવી શુદ્ધ સ્વભાવ તરફ લઈ આવવાના છે. સ્થૂલ સુખની ખેાટી માન્યતા ઉપરના ભાવ છેડી દઈ આ વાસ્તવિક સુખની વાનકી ચાખવા અને અમિત સુખ સુમતિને દેવાને બહાને પાતે જ એક વાર પ્રયાસ કરી જોવા ઉચિત છે. ગમે તેટલી ખાદ્ય ક્રિયાએ કરવામાં આવે, ગમે તેટલા ઉપર ઉપરથી વૈરાગ્યના ડાળ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ છત્રીસમું પદ દેખાડવામાં આવે અને ગમે તેટલી ખાલી ટાપટીપ કરવામાં આવે પણ જ્યાં સુધી એ સર્વમાં શુદ્ધ ઉપગ ભળતો નથી, એટલે કે જ્યાં સુધી એનું વાસ્તવિક તાદામ્ય અંતરાત્મદશામાં થતું નથી ત્યાં સુધી સર્વ બાહ્ય આચરણને સાર લગભગ શૂન્યતામાં આવે છે. આત્મા વગરનું શરીર જેમ ફેંકી દેવા ગ્ય છે તેમ શુદ્ધ ઉપયોગ વગરની ક્રિયા વિશિષ્ટ સાધ્ય દષ્ટિએ એટલું અલ્પ ફળ દેવાવાળી થાય છે કે તસ્કુળાપેક્ષયા નકામી છે એમ કહી શકાય. આ પ્રમાણે હકીકત હોવાથી સુમતિ પતિ વગરની સેજડી જઈ ખેદ કરે તે સ્વાભાવિક છે. સુમતિ પતિને કહે છે કે કેકિલ વિગેરે તમને બાહ્ય સુખ આપનારા પદાર્થો પ્રિય છે તેને લઈને પણ એક વાર મંદિરે પધારે, એક વખત મંદિરે પધારશે તે પછી બાહ્ય પદાર્થને તમારો સંબંધ, તેની સ્થિતિ અને તેનાં કારણો તમારા ધ્યાન પર લાવવામાં આવશે, એટલે પછી આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરજો; પરંતુ હે નાથ ! હવે આ બાબતને બહુ અંત લે નહિ અને ગમે તેમ કરીને મારે મંદિરે પધારી એક વખત તે રંગ જમાવી મારા વિરહકાળને છેડે લાવે. પદ છત્રીસમું રાગ-માલસિરિ. वारे नाह संग मेरो, युही जोबन जाय; ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय. वारे० १ “નાથે મારી સોબત અટકાવે છે–કરતા નથી અને આવી રીતે મારું જોબન (નકામું) ચાલ્યું જાય છે. હે સખી ! આ દિવસે તે હસવા ખેલવાના છે (તેને બદલે) રોતાં રતાં પસાર થાય છે.” ભાવ–આ પદ માત્ર ભીમશી માણેકવાળી બુકમાં છાપેલું છે. મારી પાસે પદની બીજી પ્રત આવી છે, તેમાં તે નથી. શેલી આનંદઘનજીની જણાય છે તેથી આખું પદ મૂકી દેવાને બદલે તેના કર્તા આનંદઘનજી હશે કે કેમ? તેની ચર્ચા ઉપાદ્દઘાતમાં કરવાનું રાખી તે પદનું વિવેચન અત્ર કર્યું છે. સુમતિએ પતિને અનેક પ્રકારના સંદેશા કહેવરાવ્યા, આડકતરી રીતે તેઓને પિતાના મનને અભિપ્રાય પણ સંભળાવી દીધે, એ સર્વની અસર હજુ પતિ ઉપર થઈ નહીં. દરમ્યાન એક વખત સખીઓના આગ્રહથી પિતે પતિ, મંદિરે પધારશે એમ ધારી શયનગૃહમાં ગઈ તે શય્યા ખાલી દીઠી. (ઉપરનું પદ જુઓ.) ત્યાં શય્યા નજીક બેસી કેટલાક ૧ વારે=વારે છે, અટકાવે છે. નાહનાથ, પતિ. સંગ સેબત. યુહીં=આવી રીતે. દિન=વખત. હસન ખેલન હસવા ખેલવાના. સજની સખી, રેનરાત્રિ. વિહાય=વહાય, પસાર થાય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી આનંદઘનજીનાં પદો શેકેગાર કાઢી પછી પિતાની સખી શ્રદ્ધા પાસે આવી તેને પિતાના દુઃખની વાત કરે છેઃ હે સખી ! પતિ તો મારે સંગ કરતા નથી પણ ઊલટા તેને અટકાવે છે, ગમે તેમ કરીને મારે સંગ ન થાય એવું વર્તન કરે છે અને મારું યોવન ચાલ્યું જાય છે. અત્યારે પતિ સાથે મેળાપ કરી, હસવા ખેલવાને વખત છે, યૌવનકાળમાં વિલાસી સ્ત્રી પુરુષ અનેક પ્રકારના આનંદ કરે છે, વસંતઋતુમાં વિકાસ કરે છે અને શરદૂછતુમાં ચંદ્રાસ્નાને આનંદ અનુભવી વાર્તાવિદ કરે છે–આવી રીતે યૌવનકાળમાં અનેક પ્રકારના આનંદ ભેગવી પરસ્પર પ્રેમ વધારે છે, પણ મારે તે પતિ મંદિરે પધારતા ન હોવાથી મારો યૌવનકાળ-આનંદ કરવાને વખત હોવા છતાં મારું યૌવન નિષ્ફળ ચાલ્યું જાય છે, એટલું જ નહિ પણ હસવા ખેલવાને બદલે પતિવિરહમાં આખી રાત્રિ દરરોજ રોતાં રોતાં પસાર થાય છે. પતિ વગરની શા જોઈને યૌવનમસ્ત સ્ત્રીને કેવી દિલગીરી થતી હશે, એ તે તું જાણે છે, મારી પણ એ જ સ્થિતિ થઈ છે. સંસારરસિક સ્ત્રીઓ આવા પ્રસંગે અનેક પ્રકારની વાંછનાઓ પૂર્ણ કરે છે ત્યારે મારે તે રાત્રિએ રડવામાં જ પસાર કરવી પડે છે અને આવા મજા ઉડાવવાના દિવસો એળે જાય છે. - આ પદને આધ્યાત્મિક અર્થ કરતી વખતે યૌવનકાળ એટલે ધર્મનાં સાધક બાધક કારણોની અર્થાત્ વિશિષ્ટ ફળ આપનાર અને તેમાં પ્રત્યવાય નાખનાર કારણોની સમજણ એ ભાવ લે. આવા પ્રકારની સમજણને-જ્ઞાનને ધર્મયોવનકાળ સમજવો. ચેતના કહે છે કેહે સખી ! મારા પતિ મારો સંગ કરતા નથી તેથી મારે ધર્મયૌવનકાળ-ધર્મ સાધના કરી શુભ ફળ બેસાડવાને અગત્યને વખત નકામે ચાલ્યા જાય છે. આ દિવસે શુભ ધર્મફળ પ્રાપ્ત કરવા માટે તેમાં હસવાના ખેલવાના-તેમાં રમણ કરવાના છે અને તેમ કરી ધર્મસાધન કરી લેવાના છે. એ અવસર એવો સુંદર છે કે એ વખતમાં ધારીએ તેટલું શુભ ફળ મેળવી શકાય તેવું છે અને તેમ કરવા માટે જે અનુકૂળતા પ્રાપ્ત થવી જોઈએ તે મળી પણ છે. સંસારચક્રમાં આ અવસર વારંવાર આવતો નથી. અનેક દુર્ગતિઓમાં તે શુભ ફળ વિચારવાને અવકાશ જ આવતો નથી. આ સારે અવસર પ્રાપ્ત થયા છતાં પતિ તે આર્ત તેમ જ રૌદ્રધ્યાનમાં પિતાને વખત કાઢી નાખે છે, નકામી રાજકથા, દેશકથા વિગેરે વિકથા કરવામાં કાળ ગુમાવે છે, વિષયકષાયસેવનમાં અને પ્રમાદમાં સમય નિર્ગમન કરી નાખે છે, પિતાને જે સાધન કરવાનું છે તે સર્વ રહી જાય છે અને મળેલી અનુકૂળતાઓને કશે પશુ સદુપયોગ થતો નથી. આ અર્થમાં યૌવનકાળ તે ઉપર જણાવ્યું તેમ ધર્મના સાધકબાધક કારણે અને તેનાં ફળની સમજણ એ સમજ; આનંદના દિવસે તે ઈચ્છિત સાધન કરવાને સમય જાણું અને રાત્રિ રોવામાં જાય છે તે આત્ત રીદ્રધ્યાનમાં કાળ ચાલ્યા જાય છે, એમ સમજવું. હવે આવી બાબતમાં આપણો કેટલે નકામે કાળ જાય છે, તે જરા વિચારવા યોગ્ય છે. એક દિવસે સવારે ઊઠીને રાતે સૂતા સુધીમાં કેટલી કલાકે નકામી રીતે પસાર કરી છે તેની વિચારણા કરશે તે જણાશે કે-ઘણે સમય સાધારણ Page #379 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમુ' પદ્મ ૩૬૯ વ્યવહારનાં કાર્ય ઉપરાંત નકામી વાતમાં-પરિનંદામાં અથવા સ્વાહ માં ચાહ્યા જાય છે. એ ઉપરાંત ઇંદ્રિયાને અનુકૂળ પદાર્થા મેળવવામાં, શરીરની સંભાળ કરવામાં અને ખાનપાનના પદાર્થાની ગોઠવણુ કરવામાં ઘણા કાળ જાય છે. ઇવિયેાગ, અનિષ્ટસંચાગની ચિંતામાં, તેના વિચારમાં અને સંસારને વળગતા જવાના પ્રયાસ, પ્રપંચ અને ધમાધમમાં ઘણે કાળ પસાર થાય છે. આવી જ રીતે આત્ત અને રોદ્રધ્યાનના પ્રસંગો આ જીવને એટલા બધા પ્રાપ્ત થાય છે કે તેમાં આનંદ માને છે, મસ્ત બને છે, રાચીમાચી રહે છે અને માજ માને છે. સંસારફળને આપનાર કારણેાના તે વિચાર પણ કરતા નથી, કાઈ વાર વિચાર કરે છે તે તેને અટકાવવા નિણ્ય કરતા નથી અને કોઈ વાર શુભ વિચારણામાં આવી જઈ કાંઇ નિણૅય કરે છે તે તેને વળગી રહેતા નથી અને જરા વિષમ પ્રસંગ મળતાં સ'સાર તરફ ઢળી જાય છે. અહેા મિત્રવય ! આ મનુષ્યજન્મ, આર્ય ક્ષેત્ર, સુદેવ, સુગુરુધ ના ચેાગ વિગેરે સાધના મહાપુણ્યયેાગથી મળે છે તેા તેના લાભ લેવા તેમાં હસવુ ખેલવું એ તારુ' કતવ્ય છે. આવા સારા વખતમાં તે તારે એવી અનેક પ્રકારની જોગવાઇમાં રમણુ કરી, સાધનના લાભ લઇ, સાધ્ય સન્મુખ થઇ જવું ઉચિત છે. આવા ચૌવનકાળ નકામા ચાલ્યા જશે તેા પછી પસ્તાવેા થશે, ઘડપણમાં પગ ઘસડવા પડશે ત્યારે બહુ ખેદ થશે, પણ પછી તે ખેદ કે પસ્તાવા નકામા છે, માડા છે, નિષ્ફળ છે. રત્નઅલ કારવડે શત્રુગારાએલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી, ગમતી નથી. મારા દિલમાં એક એવા વિચાર આવે છે કે ( આવી સ્થિતિને બદલે તે ) હું ઝેર લઇ લઉં, ઝેર ખાઈ જઉં. ” नग भूषणसें जरीजातरी, मोतन कछु न सुहाय; इक बुद्धि जीयमें ऐसी आवत है, लीजेरी विष खाय, वारे० २ * ભાવ—પતિને પ્રસન્ન કરવા માટે સુમતિએ પેાતાના નાજુક સૈાં યુક્ત શરીર ઉપર રત્નઆભૂષણા પહેર્યાં હતાં અને તે એટલાં બધાં હતાં કે તેનાથી જાણે પેાતાનુ શરીર જડી લીધું હાય તેમ દેખાતું હતું. સાળ શણગાર સજી સુંદરી પતિ પાસે જાય છે ત્યારે પેાતાની સારામાં સારી વસ્તુઓ શરીર પર ધારણ કરે છે, તેવી રીતે સુમતિ પણ જાણે રત્નઆભૂષણુવડે જડાઈ ગયેલી હેાય તેવી દેખાતી હતી. સુમતિ પેાતાની તે સ્થિતિના વિચાર કરતાં બેલે છે કે—આવી રીતે શણગાર સજેલી મને મોતીની માળા પશુ પસ આવતી નથી. પતિ મંદિરે પધારતા હોય તે સાધ્વી સતીએ શણગાર સજવા ઉચિત ગણાય, મારે ૨ નગ=રત્ન. ભૂસે=અત'કારથી. જરી=જડેલી. જડેલી–મઢેલી. માતનમોતીની માળા. કહ્યુ=કાંઇ. ન જીયમે દિલમાં, મનમાં, લીજેરી ખાયલઇને ખાઉં, વિષ=ઝેર. ૪૭ જરીજાતરી શણગ રાયલી, સેાનાના આભૂષણોથી સુહાય=ગમતુ નથી. ઇક=એક, બુદ્ધિવિચાર, Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી આનંદઘનજીનાં પદો શણગાર સજવાનું પ્રયોજન જ રહેતું નથી અને સજેલ શણગાર મને ગમતું પણ નથી. પતિને આ અસહ્ય વિરહ હોવાને લીધે હવે તે મારા મનમાં એમ થાય છે કે-હું ઝેર ખાઈ લઉં, કારણ પતિ મને ટળવળાવે છે પરન્તુ મારે મંદિરે પધારતા નથી અને મારાથી હવે તેને વિરહ સહન કરી શકાતું નથી. અત્રે વિરહી સ્ત્રીના મનમાં જે વિચારે થાય તેને તારશ્ય ચિતાર આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક અર્થ–શુદ્ધ ચેતના અથવા સુમતિએ પંચમહાવ્રતરૂપ આભૂષણે ધારણ કર્યા છે અને તેમાં કવચિત્ કવચિત્ ક્ષમા, સંતેષ, સંયમ વિગેરે રત્ન જડ્યાં છે. આવાં આવાં અનેક રસ્તેથી વિભૂષિત થયેલું શરીર ગુણરત્નથી ઢંકાયેલું છે, મઢાઈ ગયેલું છે, જડાઈ રહેલું છે. તેમાં વળી દીક્ષાદિક અવસરે નવીન રત્નો જડવામાં આવે છે અને એમ ભવચક્રમાં ભમતાં કઈ કઈ વાર નવીન નવીન દીક્ષાદિક રત્નો ચેતન ચેતના પાસે ધારણ કરાવે છે. એ ઉપરાંત ચેતનાએ પોતાના ગળામાં મૌક્તિક ગુણમાળા પણ ધારણ કરી છે અને તેમ કરીને પિતાનું અખંડ સૌભાગ્યપણું બતાવી આપ્યું છે. ચેતના પિતાની શુદ્ધ દશામાં અનેક ગુણ ધારણ કરનાર છે અને તેનું મળરહિત શુદ્ધ શરીર રત્ન આભૂષણથી વિભૂષિત છે, પરંતુ ચેતનજી પિતાને મંદિરે આવતા નથી, પિતાને શુદ્ધ ભાવ પ્રગટ કરતા નથી અને કુલટા સ્ત્રીઓને સંગ મૂકતા નથી, તેથી છેવટે કંટાળો ખાઈને શુદ્ધ ચેતના કહે છે કે-ઉપર ઉપરના દીક્ષાદિક રત્નોને ગમે તેટલે બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી મારા નાથ પતે ત્યાં હાજર નથી ત્યાં સુધી સર્વ નકામું છે, ફેકટ છે, વ્યર્થ છે. ગમે તેટલી શુભ કરણી કરવામાં આવે પણ જ્યાં સુધી તેમાં શુદ્ધ ઉપગ ન હોય, ગમે તેટલા બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી અંતરાત્મા જાગ્રત થઈ બેડા ન હોય ત્યાં સુધી વસ્તુતઃ તથા પ્રકારના ફળની અપેક્ષાએ સર્વ વ્યર્થ છે. જેમ આત્મા વગરનું શરીર ફેકટનું છે તેમ આત્મા વગરના-મારા ચેતનપતિ વગરના સર્વ બાહ્ય ઉપચારોપછી ગમે તેવું સુંદર નામ આપવામાં આવે તે પણ-નકામા છેમને તે બાહ્ય ઉપચાર જરા પણ પસંદ નથી. ગમે તે ક્રિયા કરવાની હોય પરંતુ તેમાં જ્યાં સુધી શુદ્ધ ઉપગ અંતર્ગત વર્તતે ન હોય ત્યાં સુધી સર્વ પ્રયત્ન સાધ્ય ફળ આપનાર થતા નથી એ સ્પષ્ટ હકીકત છે. મારા નાથની ગેરહાજરીમાં મને રત્ન, આભૂષણે કે મોતીની માળા પણ પસંદ પડતાં નથી અને સતીને તેમ થવું તે તદ્દન તેના સતીત્વને અનુરૂપ છે તેથી હવે તો મારા મનમાં એવો વિચાર આવે છે કે આવી કડી સ્થિતિ જોગવવાને બદલે ઝેર ખાઈ લઉં. વિરહાવસ્થામાં ઝેર–વિષ ખાઈ જીવનનો અંત લાવવાની બુદ્ધિ કામાંધતાથી કેટલાક મનુષ્યોને કઈ કઈ વખત થાય છે, જે ઉતાવળથી થયેલા સાહસિક વિચારનું બહુધા પરિણામ હોય છે. ચેતના સામાન્ય રીતે એવો વિચાર અત્ર બતાવે છે કે પતિવિરહની અવસ્થા હવે અસહ્ય થઈ પડી છે. અથવા આનો બીજો અર્થ એવો ઘટી શકે છે કેજીવને એટલે ચેતનજીને એવી બુદ્ધિ થાય છે કે હવે તે વિષ ખાઈ લઉં; અત્યારે જે Page #381 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમુ` પદ્મ ૩૦૧ સુંદર સ’સારિક ભાગ છે, તે હાલ તે। ભોગવી લઉ, આગળ ઉપર શું થવાનુ છે તેની કાને ખબર છે ? જે થવાનુ હશે તે થશે, પણ હાલ તેા આવા પૌલિક ભાગો ભોગવી લઉં; આવા આવા વિચાર કરીને જીવ અનેક વાર ઝેર ખાય છે. તેના પરિણામે આત્મ દશાથી મૃત્યુ પામી સંસારચિતા પર બળે છે અથવા ભૂમિદાહ પામે છે અને કુમરણ-આત્મહત્યા(અલંકારિક)ના પરિણામે પાછા એવા અનેક ભવા કરે છે. આવી રીતે અનેક વાર વિષ ખાધું, ઝેર પી લીધુ, પણ ભૂખ્યા રાંક જીવ ધરાયા નહિ અને તેથી તેને એવું એઠું ખાવાની બુદ્ધિ થયા જ કરે છે. આવાં અનિષ્ટ કારણેા મેળવીને પ્રાપ્ત થયેલ ધર્મયૌવનકાળ આ જીવ ગુમાવી દે છે. આ પ્રમાણે અર્થ કરવા ઠીક લાગે છે, બાકી શુદ્ધ ચેતના પેાતે ઝેર ખાવાના વિચાર કરે એ તેા ચાલુ અમાં કે આધ્યાત્મિક અમાં બેસતું આવે તેમ નથી અને તેવી જ રીતે સુમતિ જેવી સાધ્વી સતી એવા વિચાર કરે તે તદ્ન બનવા ચેોગ્ય લાગતું નથી, એમ ઉપર ઉપરથી જણાય છે, પરંતુ પતિવિરહે પેાતાના અંત લાવવાને જે નિષ્ણુય ચેતના અત્ર બતાવે છે તે તેના સતીત્વને ચેાગ્ય છે અને તેટલા પૂરતી જ દૃષ્ટાંતની યાજના ઘટાવવી ચેગ્ય જણાય છે. આ અર્થઘટના કરવાથી સતીત્વનુ પોષણ થાય છે. ‘ જીયમે’એટલે બાહ્ય દશામાં વર્તતા ચેતનજીને એ અર્થ કરવામાં જો કે ભાવાર્થ બરાબર આવે છે. છતાં એટલુ કહેવુ જોઇએ કે તેમ કરવામાં પ્રથમના એ ચરણુ સાથે સહજ અભંગ થાય છે. સર્વ રીતે વિચાર કરતાં એમ લાગે છે કે—ચાલુ અર્થ કરવામાં વિરહી સ્ત્રીની પેઠે સુમતિ અથવા ચેતનજીએ અસહ્ય વિરહ વેદનાને લીધે વિષ ખાઈ જીવનના અંત આણવાના વિચાર કર્યાં અને તેના આધ્યાત્મિક અર્થ કરતાં યમેના અર્થ ચેતનજીને એમ કરવા. એ શુદ્ધ દશામાં ચેતનજીને અનેક ગુણરત્નાઆભૂષણા અને ગુણોક્તિકમાળા હોય છે તે તેને અત્યારે ગમતી નથી અને તે ગુણ્ણા ગ્રહણ કરવાને બદલે ચેતનજીને હજી પણ વિષ ખાઇ લઇ-સાંસારિક સુખા ભોગવી સંસાર વધારવાના જ વિચાર થયા કરે છે, એ અતિ ખેદ્રને વિષય છે. ना सोवत है, लेत उसासन, मनही में पीछताय; योगिनी हुकें निकलूं घरतें, आनंदघन समजाय. वारे० ३ “હું ઊંઘતી નથી, ઉશ્વાસ પણ લેતી નથી ( માત્ર નિઃશ્વાસ જ લઉં છું.) અને મનમાં ( વારવાર) પશ્ચાત્તાપ કરું છું. જોગણુ થઇને હવે તે ઘરમાંથી બહાર નીકળી જ' ( એવા વિચાર થાય છે ) ( તેટલા માટે હું સખી !) આનંદઘનને તું સમજાવ. ” ભાવ–વિરડી સ્ત્રી જેવી રીતે રાતના ઊંઘતી નથી પણ પતિ નામનું રટણ કરતી કરતી ઉજાગરા કરી આખી રાત પસાર કરે છે તેમ મને પણ ઊંઘ આવતી નથી. વિરહી ૩ સાવત=ઊઁધતી. ઉસાસઊંચા શ્વાસ. પીછતાય પશ્ચાત્તાપ કરે, ખેદ કરે, પાછળથી દાઝવારૂપ ખેદ. યોગિની=જોગણ =થઈને નિકસ =નીકળું ધરતેં ધરથી. સમજાય=સમજાવ, Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર શ્રી આનંદઘનજીનાં પર સ્ત્રી બધે વખત દિલગીરીને લીધે નિઃશ્વાસ મૂક્યા કરે છે, નીચે શ્વાસ લે છે, પણ ઊંચે શ્વાસ લેતી નથી તેવી રીતે હું પણ ઊંચો શ્વાસ લેતી નથી અને વિરહી સ્ત્રી જેમ મનમાં વારંવાર ખેદ પામ્યા કરે છે તેમ હું પણ પશ્ચાત્તાપ કર્યા કરું છું, ખેદ પામ્યા કરું છું, શોકગ્રસ્ત થઈ જાઉં છું, આટલી બધી વિજ્ઞપ્તિ કરવા છતાં અને પતિ માટે આકાંક્ષા રાખવા છતાં પણ પતિ જ્યારે પિતાને મંદિરે નથી જ પધારતા ત્યારે વિરહી સ્ત્રી જેગણું થઈ, ભભૂત લગાવી, ઘર છોડી, સંસાર તજી દેવાનો વિચાર કરે છે, તેમ હું પણ આ વિરહાવસ્થા સહન ન થવાથી જોગણ થઈ ઘરથી નીકળી જવાને વિચાર કરું છું, તેથી હું સખી ! હવે તે તું ચેતનજીને--મારા નાથને--મારા હૃદયવલ્લભને સમજાવ. તેઓને કહે કે-આ તમારી પ્રાણવલ્લભા તમને મળવાને આટલી બધી આતુર છે અને તમે તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી તે હવે તો તે તમારા વિરહથી ભેખ ધારણ કરશે ને જેગણ બની જશે. આધ્યાત્મિક અર્થ-આ આખું પદ આધ્યાત્મિક અર્થથી ભરપૂર છે. તેના અર્થને કિંચિત ઝળકાટ કરવા અત્ર પ્રયાસ કર્યો છે. વધારે વિચારણાથી વિદ્વાન વાચકને તેમાંથી અનેક નવા ભાવ ખુરશે એમ લાગે છે. કેઈ નવીન ભાવ જાણવામાં આવે તે અથવા ફુરે તે વિવેચન કર્તાને જણાવવા કૃપા કરવી. હકીકત એમ છે કે-વિરહદશામાં જેમ પતિપરાયણ સતીને ઊંઘ આવતી નથી તેમ વિભાવદશામાં વર્તનારા જીવોને યોગનિદ્રા આવતી નથી. મતલબ તેની શુદ્ધ ચેતના પતિસંગે જે સુખ મેળવી શકે તે તેને મળતું નથી અને તે સુખ પૈકી એક સુખ આનંદથી મીઠી નિદ્રા આવવાનું છે. યોગનિદ્રામાં ચેતનજી પિતાના મન, વચન, કાયાના યોગેનું ઇંધન કરી બાહ્ય દશામાંથી નિવતી અંતર દશામાં વર્તત રહે છે અને તેથી બાહ્ય દશાને અંગે તેને ગનિદ્રામાં પડી ગયેલે ગણવામાં આવે છે. જ્યાં સુધી પ્રાણી સંસારદશામાં રોપા રહેતા હોય છે ત્યાં સુધી તેને યોગનિદ્રા આવતી નથી અને રોગનિદ્રા શું છે તેને ખ્યાલ પણ આવતો નથી. શુદ્ધ ચેતના ઊંઘ આવતી નથી એમ કહે છે તે બાહ્ય દશાને અંગે સંસાર જાગૃતિ અને યોગનિદ્રાને અભાવ સમજો. વિરહદશામાં સાવી સતી પતિના નામનું સ્મરણ કરતી નિસાસા મૂકયા કરે છે, શેકમાં રક્ત થાય છે પણ ઊંચે શ્વાસ લેતી નથી. ઊંચે શ્વાસ લે તે હમેશાં સંતેષ, આનંદ, સ્વાથ્ય બતાવનાર છે, તે દુઃખી જોને હોતે નથી; નીચે શ્વાસ શોકથી, ક્રોધથી અને અસ્થિરતાથી આવે છે તે વિરહી સ્ત્રીઓના નશીબમાં હોય છે. એવી રીતે આ જીવ પણ વિભાવદશામાં વર્તતે હોય છે ત્યારે નીચ પરિણતિરૂપ નિસાસા મૂક્યા કરે છે પણ ઉચ્ચ પરિણતિરૂપ ઉસાસ લેતા નથી. વિભાવદશામાં પરિણતિની નિર્મળતા થવી અશક્ય છે, બહુ મુશ્કેલ છે અને તેથી મહાભાગ્યોદય હોય તે જ જીવ ઉચ્ચ વિચારશ્રેણિમાં આવી શકે. સંસારાનદમાં આસક્ત જીવ સ્થળ સુખની સગવડ માટે અને વિષયભોગ માટે ઉદ્યમ કર્યા કરે છે, વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ એ સર્વ નિસાસા જ છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું પદ વિરહી સ્ત્રીના મનમાં અનેક પ્રકારના વિચાર આવ્યા કરે છે. પતિ પિતાને મંદિરે પધારશે કે નહિ? કયારે પધારશે? મારી સાથે પ્રેમ કરશે કે નહિ? મારો વિયોગ હમેશને માટે દૂર કરશે કે નહિ? આવા આવા વિચારો કરી સુમતિ અથવા શુદ્ધ ચેતના પિતાના મનમાં મુંઝાયા કરે છે, ખેદ પામે છે અને તેને લઈને મનમાં તેને પશ્ચાત્તાપ થાય છે કે પતિને પિતાની તરફ આકર્ષણ કરીને ખેંચી લાવવામાં હજી પિતે નિષ્ફળ નીવડી છે. ચેતનજી પણ માયા, મમતાની સોબતમાં પડી જઈશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરતા નથી અને પ્રાપ્ત થયેલ અવસરને લાભ લેતા નથી, છેવટે બહુ પશ્ચાત્તાપ પામે છે અને ખેદ કરે છે, પરંતુ પછી ગયેલ અવસર હાથમાં આવતું નથી. શુદ્ધ ચેતનાના પ્રસંગને લાભ લેવામાં પ્રમાદ કરનાર અથવા બેદરકારી કરનારને પશ્ચાત્તાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી. આવા કારણથી કંટાળીને શુદ્ધ ચેતના વિચાર કરે છે કે-હવે તે ગણુ થઈને ઘર બહાર નીકળી જઉં. આગલી ગાથામાં ઝેર ખાવાની હકીકત કહી હતી અને ઉપરના પદમાં જીવ લેવાની વાત અંતકને કહી હતી તેને અનુરૂપ આ વિચાર છે. પતિવિરહી સ્ત્રી તિને અનેક પ્રકારે વિનવે છતાં તે જ્યારે મંદિરે ન પધારે ત્યારે પછી સ્વાભાવિક રીતે તે એ વિચાર કરે કે હવે જ્યારે પતિમેળાપની આશા રહી નથી ત્યારે ભભૂત લગાવી, અલેક જગાવી, જોગણુ થઈ ઘરથી નીકળી પડું. અહો ચેતનજી ! તારા ઉપર આટલે પ્રેમ રાખનારી પતિનિષ્ઠાવાળી એક સાથ્વી તારા મંદિરમાંથી નીકળી જશે તે પછી તારે ભભૂત ચળવાને જ વખત આવશે અને તું રાખમાં જ રગદોળાઈશ. તારે બહુ વિચાર કરવાની જરૂર છે. આવી મહાપતિપરાયણ સતી તારો પરિચય કે જેના ઉપર તેને પ્રથમ અને સર્વોત્કૃષ્ટ હક છે તેને ઇરછે છે અને તું તેની દરકાર પણ કરતું નથી, એ તને કઈ પણ પ્રકારે ઘટતું નથી. જે તારી પત્ની સતી છે તેથી બીજું તે કાંઈ કરશે નહિ પણ તું કુલટાની સેબતમાં રહે છે તેથી કંટાળી તારું ઘર છેડી જોગણુ થઈ જશે તે તારા શા હાલહવાલ થશે? અને પછી તારે તેની શોધમાં કેટલી સંસારયાત્રા કરવી પડશે ? તેને તું વિચાર કર. આ સર્વ હકીકત ધ્યાનમાં રાખી સુમતિ કહે છે “હે સખી શ્રદ્ધા ! તું પતિ પાસે જા અને તેમને સમજાવ. તેઓને મારી સર્વ હકીકત કહે, મારી વર્તમાન સ્થિતિ શું છે તે તેઓને બતાવી આપ અને છેવટે જે તેઓ મારે મંદિરે નહિ આવે તે મારી શું સ્થિતિ થશે તે તેઓને તાદૃશ્ય બતાવી આપ. પતિને કહેજે કે તમારે ધર્મયૌવનકાળ ચાલ્યા જાય છે અને તેવા વખતમાં મારી સાથે વિલાસ કરી આનંદ ભેગવી લેશે તે તમારે પછી કઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ, નિરંતરને માટે દુઃખને છેડે આવી જશે અને તેઓશ્રી અને હું વિજન પ્રદેશમાં સાદિ અનંત અવ્યાબાધ સુખ ભેગવશું. એ સુખ કેવું ઊંચા પ્રકારનું છે તે કહેવાની અત્યારે જરૂર નથી પણ મારા નાથ મારી પાસે આવે છે તેની વાનકી તે તેઓને બતાવી આપું. આટલે સંદેશો તું મારા નાથને જરૂર આપજે.” Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી આનંદઘનજીનાં પદો આ પદની ભાષા શ્રી આનંદઘનજીની સામાન્ય શૈલીને તદ્દન અનુરૂપ છે, એમાં બતાવેલા વિચારો પ્રઢ અને અંતરંગ છે અને એને ભાવ તથા આશય હૃદયના ઊંડા પ્રદેશમાં અસર કરનાર છે. બીજી કઈ પણ પ્રતમાં એ પદ નથી છતાં એ શ્રી આનંદઘનજીની કૃતિ નહિ હોય એમ કહેવામાં આંચકે આવે છે. પદ સાડત્રીસમું રાગ વેલાવલ. ता जोगे चित्त ल्याओ रे, वहाला. ता जोगे० समकित दोरी शील लंगोटी, घुलघुल गांठ घुलाउं; तत्वगुफामें दीपक जोउं, चेतन रतन जगाउं रे वहाला. ता जोगे० १ “હે વહાલા ! તે જગમાં તે સંબંધસાધનમાં ચિત્તને લગાડે. સમકિતરૂપ દેરી અને શીલ લગેટી લગાવી અને તેમાં ઘેળાવારૂપ ગાંઠને શોભાવું. (વળી) તત્ત્વગુફામાં દીપક( તિ)ને જોઉં અને ચેતનરત્નને જગાડું.” - ભાવ—ઉપરના પદમાં શુદ્ધ ચેતનાએ સખી શ્રદ્ધા પાસે પિતાની વિરહાવસ્થામાં કેવી સ્થિતિ થાય છે તે સંબંધી વાત કરી અને છેવટે પિતાને વિચાર એમ બતાવ્યું કે હું હવે જોગણું થઈ ઘરથી નીકળીશ. એમાં પતિને સમજાવવા માટે સખીને વિજ્ઞપ્તિ કરી છે ત્યાં એક બીજો જ આશય પ્રાપ્ત થાય છે. મીરાંબાઈનાં વૈરાગ્યવાળાં પદોમાં એક પ્રસિદ્ધ પદ છે તે રસિક વાચકોના જાણવામાં હશે. “શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શેધવા ચાલી, પિયુને શેધવા ચાલી.” મારા વિચાર પ્રમાણે આ પદમાં જે ભાવ બતાવ્યું છે તેને આ પ્રમાણે આશય હો સંભવે છે. પતિને માટે ભેખ ધારણ કરીને હું હવે ગણુ થઈ છું, પતિની શોધ કરું છું, પતિના નામની માળા જપું છું અને પતિ મારી પ્રાર્થના સાંભળી મારા મંદિરે જરૂર પધારશે એવી વાંછા કરું છું. આ સ્થિતિ બરાબર બતાવવા માટે શ્રદ્ધા રાખીને સુમતિ કહે છે કે હે સખી ! મેં તને ઉપર જણાવ્યું તેમ હું પતિની ખાતર ભેખ ધારણ કરીશ, પણું તું પતિને કહેજે કે-આ તમારા પ્રેમની જોગણ તમને મળવા આતુર છે. એના જેગ * આ પદ પણ ભીમશી માણેકના છાપેલ પુસ્તક સિવાય બીજી કોઈ પણ પ્રતમાં નથી. તેને અર્થ સંદર છે તેથી અત્રે તેના પર વિવેચન કર્યું છે. આ પદ શ્રી આનંદધનજી મહારાજનું હોવું જોઈએ કે નહિ, તે પર પદને છેડે વિવેચન કર્યું છે. - ૧ તા જોગે=તે સંબંધસાધનમાં, તેમાં. ચિત્ત લાએ=ધ્યાન આપે. દેરી=ક દેરો. લંગોટીકકર, ધ્રુલઘુલ તેમાં કસ ઘેળાવારૂપ, દુલાઉં=શોભાવું, લગાવું. દીપકદી. જગાઉં=જાગ્રત કરું', જગાડું. Page #385 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું પદ ૩૭૫ ઉપર પ્રેમ લાવજે, એના ભેખ ઉપર ઉદાર દૃષ્ટિથી જોજો, એના વિશુદ્ધ વર્તન તરફ વહાલ બતાવજે. એ તમારા વિયેગથી ભૂલી પડેલી ભામિની તમારા તરફ એકાંત હિતદષ્ટિથીપ્રેમદૃષ્ટિથી જુએ છે, માટે એનો યોગ કેવો છે તે જરા જુઓ. હે સખી ! આ પ્રમાણે સર્વ હકીકત તું મારા નાથને કહેજે અને છેવટે જણાવજે કે–આ તમારી હૃદયવલ્લભ સતી સાધવી શુદ્ધ ચેતનાને વેગ અતિશ્રેષ્ઠ છે તેથી તેના ઉપર તમારું મન લગાડે. આવી રીતે ઉદ્દઘાત કરી, આ પદમાં જૈન દૃષ્ટિએ યોગ કેવો હોય તેનું દર્શન કરાવ્યું છે. આ ભાવ લાવવા માટે જેગણુ શબ્દની અર્થઘટનામાં આગલા ૫દ સાથે સહજ ખેંચતાણ કરવી પડી છે, પણ આખા વિવેચનમાં કર્તાને આશય શું હશે તે સમજવાને પ્રયાસ હોવાથી તેમાં કોઈ પણ વિરોધ નથી આ પદમાં યોગ બતાવ્યું છે તે સમજવા માટે બહુ વિશાળ યોગજ્ઞાનની આવશ્યકતા છે. જેમ જેમ એને પ્રકાશ વધારે પડશે અને ખાસ કરીને જેમ જેમ અનુભવ વધારે થશે તેમ તેમ તેમાં રહેલ સૌંદર્યને ઝળકાટ થશે. અત્ર બતાવેલ યુગમાં મનને જોડી દેવા ચેતનજીને વિજ્ઞપ્તિ છે. એક વખત ચેતનજી એ યોગમાં ચિત્ત લાવે કે તુરત સુમતિ તે તેની પાસે જ છે, તેના મંદિરે તે જરૂર પધારે અને છેવટે શુદ્ધ ચેતના પણ વિકાસક્રમમાં આગળ જતાં પ્રાપ્ત થઈ જાય. આવી રીતે વેગમાં પ્રવેશ કરી તેમાં ચિત્ત પવવા માટે આગ્રહ કરવાના હેતુ ચેતનજી અને શુદ્ધ ચેતનાનો મેળાપ કરાવવાનું છે. જગી દેરી, લંગોટ રાખે છે, લંગોટને ગાંઠ બાંધે છે અને સાધ્ય દીપકના દર્શન કરવા ચિદ્રગુહામાં પ્રવેશ કરે છે અને અલકને જગાવે છે તેનું અત્ર સામ્ય બતાવે છે. હે ચેતનજી ! તમે હઠાદિ વર્ષ વેગમાર્ગ મૂકી દઈ વિશુદ્ધ જોગનો પંથ નીહાળશે ત્યારે તમને તેમાં અપૂર્વ આનંદ થશે. ત્યાં પ્રથમ તે તમે માર્થાનુસારીના અતિ ઉત્તમ ગુણે પ્રાપ્ત કરી, ત્રણ કરણુવડે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાપેક્ષ દૃષ્ટિએ રુચિ પ્રાપ્ત કરશે. એ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરની રુચિને સમ્યકત્વ કહેવામાં આવે છે, જેની પ્રાપ્તિથી સંસાર પરિમિત થાય છે, સાધ્યનું સામીપ્ય થાય છે અને વિકાસમાર્ગમાં પ્રગતિ ઝપાટાબંધ થતી જાય છે. એ સમકિત અથવા સમ્યકત્વ. રૂપ દેરી તમને ત્યાં પ્રાપ્ત થશે અને એક વખત તેના પર તમારું ચિત્ત લાગશે એટલે આગળ ક માર્ગ ગ્રહણ કરે છે તે આપોઆપ સૂઝી રહેશે. જોગીઓ લંગોટીને બાંધવા કમર ઉપર કંદોરે રાખે છે તેને દોરી સમજવી. શરીરના મધ્ય ભાગ પર કંદરે બાંધવાથી જાણે અન્યત્ર અવ્યવસ્થિત વિહાર સામે એક જાતને પ્રતિબંધ થઈ જતા હોય એવું જણાવવાને આશય હોય એમ પણ જણાય છે. મતલબ અશ્વને અંકુશમાં રાખવા માટે જેમ મધ્ય ભાગમાં પટ્ટો રાખવામાં આવે છે તે આ સમ્યકત્વરૂપ દોરીનો ઉપયોગ સમજ. વળી એગના આદ્ય અંગ તરીકે સર્વ ચગદર્શનકારે બદ્ધકર૭ થવાને ઉપદેશ આપે છે. યોગમાર્ગમાં પ્રવેશ કરી વધારો કરવાની આકાંક્ષા હોય તેમણે અખંડ બ્રહ્મચર્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી આનંદઘનજીનાં પદો મનસા, વસા અને કર્મણે પાળવું જોઈએ. એ બ્રહ્મચર્યને યમ કહેવામાં આવે છે અને પાંચ પ્રકારના યમ-મહાવ્રતમાં એને પાતંજળ યોગદર્શનકાર પણ ચોથું સ્થાન આપે છે.* અન્યત્ર હેમચંદ્રાચાર્યાદિક જેન ગ્રંથકાર પર એને બહુ ઉચ્ચ પદ આપે છે અને યોગના અંગ તરીકે ગણે છે. સ્ત્રીવિષયનું અથવા તત્સંબંધી વાતાનું સ્મરણ, કથન, રહસ્ય વાતે, રાગપૂર્વક અવલોકન, રહસ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને સંજોગની નિષ્પત્તિ એ આઠે અંગવાળું મિથુન વજર્ય છે એમ દક્ષ સંહિતામાં કહ્યું છે.+ તાત્પર્યાર્થ એ છે કે ગવિષયમાં પ્રગતિ કરનારે બ્રહ્મચર્ય બરાબર પાળવું જોઈએ. આ યુગમાં તેથી જ બ્રહ્મચર્યરૂપ અથવા શીલરૂપ લંગેટી ધારણ કરવાનું બતાવવામાં આવ્યું છે. શીલનો અર્થ શુદ્ધ આચાર પણ થાય છે અને તેમાં અનેક પ્રકારના વિશુદ્ધ વર્તનને સમાવેશ થત હોવાથી અત્ર તેને નિર્દેશ કર્યો હોય એમ માનવાનું કારણ રહે છે. એ અર્થમાં વપરાતા શીલ શબ્દના જૈન શાસ્ત્રકારે ૧૮૦૦૦ ભેદ બતાવ્યા છે x સ્થળસંકેચથી અત્ર તે પર વિવેચન કર્યું નથી. ઉપર જણાવેલા અઢાર હજાર શીલાંગ વિશુદ્ધ આચારને અંગે કરવામાં આવ્યા છે. બન્ને અર્થ બરાબર બંધબેસતા આવે છે તેથી યુક્ત છે. આવી રીતે શીલ લંગટને સમકિત દેરી સાથે બાંધીને તેમાં ઘેલાવારૂપ-રમણ કરવારૂપ ગાંઠ બાંધું છું. ચારિત્રને સ્વભાવ રમણ કરવાનું છે તેથી સમક્તિ ગ્રહણ કરી, શીલાંગ આદરી પછી તેનામાં રમણરૂપ ગાંઠ બાંધવામાં આવે છે–મનનાં નિશ્ચય કરવામાં આવે છે. આ ગાંઠ કાંઈ ઉપર ઉપરથી બાંધેલી નથી પણ તેમાં ઘોળાવારૂપ મજબૂત ગાંઠ બાંધી શીલાંગમાં રમણ કરવામાં આવે છે, ત્યાં તત્ત્વનુસંધાન થાય છે અને જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણમાં રમતા થતાં છેવટે તે પર દઢ પ્રેમ થાય છે, એવી સુદઢ ગાંઠ તે છે. ગાંગની સાધનાથી બ્રહ્મરંધ્રમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે તેમ જ પિંડસ્થાદિ ધ્યાન કરતાં છેવટે રૂપાતીત દયાનની હદ સુધી ચેતનછ પહોંચે છે ત્યારે તે ચિદ્રગુહામાં દીપક જુએ છે. પ્રથમ જ્યારથી સમ્યકત્વદર્શન પ્રાપ્ત થાય છે ત્યારથી તેને દૂરથી તે સાધ્યનું દર્શન ઉપર જણાવ્યું તેમ થાય છે પણ ખાસ પિતાની ચિલ્ગુહામાં રહેલા દીપકનું દર્શન તે દયાનના ચઢતા પગથિયે થાય છે. તાત્પર્યાર્થ એ છે કે-જે સાધ્યનું દર્શન અત્યાર સુધી પિતાથી બહાર થતું હતું તે હવે સ્વમાં થાય છે. ચિદ્રગુહાની શુદ્ધિ થયા પછી આ વિશિષ્ટ વેગસાક્ષાત્કાર થાય છે. આવી રીતે જેમ ગીઓ ચિદ્રગુહામાં દીપકનું ધ્યાન કરે તેમ આ વિશુદ્ધ યેગી તત્ત્વજ્ઞાનરમણતામાં વિશિષ્ટ ધ્યાનના અનુસંધાનથી શુદ્ધ સાધ્ય દીપકનું દર્શન કરે છે. અહીં સાધ્યનું દર્શન કરનાર પ્રથમવસ્થામાં * જાઓ પાતંજળગદર્શન પાદ ૨, સૂત્ર ૩૧. + જુઓ સદર સૂત્ર ૩૦ પરની ટીકા. ૪ જુઓ અધ્યાત્મક૯૫૬મ વિવેચન પૃ. ૩૫૬-૩પ૭ (દ્ધિ. આ. ) . શિયળ એટલે બ્રહ્મચર્ય અને શીલ એટલે શુદ્ધ વર્તન-ચરિત્ર. આ બન્ને અર્થને ગોટાળો ન કરવો. શબ્દનું સામ્ય હોવાથી ઘણી વખત ભૂલ થઈ જાય છે. અત્ર વિવેચનમાં બંને અર્થ ઘટાવ્યા છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું પદ 360 ચેતનજી પોતે જ છે, સાધ્ય બહાર છે અને તેનું દર્શન તેને કરવાનું છે એમ તેને લાગે છે. શુદ્ધ ચેતનાને અને ચેતનજીને વસ્તુતઃ તે અભેદ છે, પણ વર્તમાન વિભાવાવસ્થામાં ભેદ સ્પષ્ટ છે. સાધ્ય સાધનની જરૂરિયાત ચેતનજીને જ છે અને તે સાધનની પ્રાપ્તિથી સાધ્યદર્શન થતાં, છેવટે સાધ્ય અને સાધકની એકત્વતા જણાતાં સાધ્ય, સાધક અને પ્રેરક ચેતના સર્વ એક થઈ જશે, એ વિકાસક્રમમાં ગપ્રગતિગત પ્રાપ્તવ્ય સ્થિતિ છે. વર્તમાન ચેતનાના વકતવ્યમાં વિરોધ લાગતો હોય તે તે માત્ર વિભાવને લઈને જ છે, એમાં સ્વરૂપ જાણનારને જરા પણ શંકાસ્થાન લાગે તેવું નથી. વળી જેમ ભેગી અલેક જગાવે છે એટલે અલક્ષ્ય સ્વરૂપે પ્રગટ કરવા માટે ધણી સળગાવે છે તેમ આપણે વિશુદ્ધ યોગી ચેતનરત્નને જગાવે છે. એ સમજે છે કે આ ચેતનજી પોતે જ શુદ્ધ, નિરંજન, નિર્લેપ, નિકમ, અકલંકી, અવિનાશી, શુદ્ધ બુદ્ધ છે, એની વાસ્તવિક સ્થિતિ અધુના આવૃત્ત છે, પણ એને યોગ્ય પુરુષાર્થથી જો જાગ્રત કરવામાં આવે તો તે પરમપદને પ્રાપ્ત કરી શકે છે અને ત્યાં તે નિરંતર રહી શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાના પ્રયાસને ચેતનરત્નને જગાવવાના અર્થમાં વાપરેલ છે. એનું સામ્ય અલેક જગાવવાની સાથે સમજવું. હે મારા નાથ ! આવી રીતે દેરી, લંગોટ ધારણ કરી, ગાંઠ બાંધી ચિદ્રગુહામાં દીપક જેવું અને અલેકને જગાવું એવા પ્રકારની મારી સ્થિતિ થાય એવા યોગ ઉપર તમે તમારું ધ્યાન દેડા, તમારું મન તેમાં પરે. વળી એ યુગમાં અન્ય શું શું થાય છે તે પણ બતાવે છે. अष्ट करम कंडेकी धूनी, ध्याना अगन जगाउं; उपशम छनने भसम छणाउं, मली मली अंग लगाउं रे, वहाला. ता जोगे. २ આઠ કર્મરૂપ છાણની ધણીમાં ધ્યાનઅગ્નિને સળગાવું અને નિવૃત્તિભાવરૂપ ગણે ભમને છણીને (પછી તેને) લઈ લઈને અંગે લગાવું.” ભાવ—જેગી ઘણી ધખાવે છે તેવી રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ તથા તેની ઉત્તર એક સો અઠ્ઠાવન પ્રકૃતિરૂપ છાણુની પૂણું બનાવું. આ જીવને સંસારમાં રખડાવનાર, અનેક પ્રકારની ઉપાધિ કરાવનાર અને સંસારમાં રક્ત રાખનાર કર્મે છે. તે સર્વ કર્મપ્રકતિ આત્મા સાથે ક્ષીરનીરન્યાયે મળી રહે છે, તે બધી પ્રકૃતિઓને યેગી જેમ છાણ ખડકીને તેની ધણી બનાવે તેવી રીતે તેને ગોઠવીને તેની નીચે ધ્યાનઅગ્નિ સળગાવું. ધર્મધ્યાન ૨ કેડેકી=છાણાની. ધૂની=ધુણી, અગ્નિસ્થાન. અગન=અગ્નિ. ઉપશમ=નિવૃત્તિભાવરૂપ. છનને ગલણે. ભસમ ભસ્મ. મલી મલી=લઈ લઈને, મેળવી મેળવીને. અંગ=અંગે, શરીરે. લગાઉ ચોળ. ૪૮ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી આન ધનજીનાં પદ્મા અને શુકલધ્યાન એ એ શુભ ધ્યાનેા છે. તેમાં ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયનિશ્ચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર ભેદ્ય છે, તેમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર વિભેદે ધ્યેય છે. ત્યાર પછી શુકલધ્યાન-મહાઉત્કૃષ્ટ ધ્યાન કરવામાં આવે છે જેના પૃથવિતર્ક સપ્રવિચાર, એકવિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સમુચ્છિન્નષ્ક્રિય અનિવૃત્તિ એવા ચાર પાયા છે. ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના એકેક વિભાગમાં જેમ જેમ આગળ આગળ પ્રગતિ થતી જાય છે તેમ તેમ અનેકગુણુ કર્માંની નિર્જરા થતી જાય છે, આત્મપ્રદેશે લાગેલાં કમે* પેાતાનુ ફળ જણાવ્યા વગર સ્વતઃ ખરી પડે છે. ( અને જૈન પરિભાષામાં પ્રદેશેાય કહેવામાં આવે છે. ) કર્મના નાશ કરવાના પ્રબળ ઉપાય ધ્યાન છે, નિર્જરા કરવા માટે બાહ્ય અને અભ્યંતર તપ જ સાધન છે અને તદ્રુગત અભ્યંતર તપમાં ધ્યાન મુખ્ય ભાગ ભજવે છે. એના પર કાંઇક વિચાર છઠ્ઠા પદ્મના વિવેચનમાં કર્યાં છે અને વિશેષ હકીકત ઉપેાતમાં પણ લખી છે. વિશેષ રુચિવ તે શ્રીયાગશાસ્ત્ર વિગેરે ગ્રન્થથી વધારે હકીકત જાણી લેવી. અત્ર કહેવાની હકીકત એ છે કેક રૂપ ઇંધનને ધ્યાનઅગ્નિથી બાળી દેવાં અને તેને એવાં મળવાં કે તેમાં કોઇ પશુ કાચા રહે નહિ, સવ કર્મને બાળીને તેની રાખ કરી નાખવી. જેમ જેમ ધર્મ અને શુક્લ સાનમાં વધારે વધારે પ્રવેશ થતા જાય છે અને ચેતનજી તેમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ તેને કર્મના ભાર ઘટતા જાય છે અને તત્ત્વગુફામાં જે દીપક તે જુએ છે તેની નજીક નજીક તેનું ગમન થતું જાય છે. છેવટે જ્યારે શુકલધ્યાનના ચાથા પાયા પર આરૂઢ થાય છે ત્યારે અનંતર સમયે તે દીપક સુધી પહેાંચી જાય છે. સિદ્ધ ભગવાન અની સિદ્ધશિલામાં નિવાસ કરે છે. હું પ્રીતમજી ! આવા પ્રકારના યુગ ઉપર તમારું મન પરોવી દે, તેનું આરાધન કરી અને તન્મય થઈ મારા અનાદિ વિરહને શાંત કરા. ભાગ ઉપર જણાવ્યુ. તે રીતે કઇંધનની ધ્યાનાગ્નિવડે ભસ્મ થઇ તે ભસ્મ ઉપશમનિવૃત્તિભાવરૂપ ગળણે કરીને છણી નાખું-ચાળી નાખું. આવી રીતે ભસ્મને ચાળવાથી તેમાં પણ વળી કાંઇ કચરા રહી ગયા હૈાય તે તે નીકળી જાય છે અને એવી રીતે મેલ વગરની ભસ્મ રહી તેને પછી લઈ લઈને મારા શરીરે ચાળુ, ચેગીએ ધૂણીમાંથી ભસ્મ લઈ, તેને ચાળીને પેાતાના શરીર પર ચાળે છે તેવી રીતે ઉપશમ ગળણે ભસ્મને છણી નાખીને તેને મારા શરીર પર વારવાર લગાવું. તાત્પર્યા એ છે કે-ધ્યાનાગ્નિથી સળગેલા કર્મામાં કચરા રહી ગયા હોય તે નિવૃત્તિભાવરૂપ ગળણાથી દૂર કરી નાખુ અને કર્માને વિપાકયમાં ન આવવા દેતાં પ્રદેશેાદયથી વેદી લઇ તેને પણ ફેંકી દઉં અને આવી રીતે તદ્ન કમ વગરના-લેપ વગરના-મેલ વગરના થઇ જઉં. હું ચૈતનજી ! જ્યારે તમે આવી ભાવના કરશે। અને તેને વળગી રહેવાના નિર્ણય કરશે ત્યારે મારી ઘણા વખતની આપને મળવાની ચિંતા દૂર થશે અને મારી ભવની ભાવઠ ભાગી જશે . ( અને તમારી અને મારી વચ્ચે સાત્મ્ય હાવાથી તમને પણ એવા જ અપૂર્વ આનંદના અનુભવ થશે. ) Page #389 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમુ' પદ્મ ૩૯ કર્માં આ ચેતનજીને કેટલા ત્રાસ આપે છે અને સંસારમાં કેવું અને કેટલું પરિભ્રમણ કરાવે છે તે પર અત્ર ઉલ્લેખ કરવાના સ્થળ કાચથી અવકાશ રહેતા નથી, પરંતુ ટૂંકામાં એમ સમજવું કે કને લીધે જ આ આખા સ`સાર મડાચે છે અને સુજ્ઞ પ્રાણીનુ કર્તવ્ય એ કર્માંના અને પેાતાના સર્વ સંબંધ કેવી રીતે છૂટી જાય એ વિચાર કરવામાં છે. પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તેા કર્મ પરતંત્રતા પણ દૂર થઈ શકે તેવી છે. ચાગમાગે ધ્યાનાગ્નિથી તેનુ જ્વલન કરતાં તેને બહુ અશે નાશ થતે જાય છે. શુભ વાસના અને ભાવનાવાળા પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે કે-એણે ધ્યાનના વિષયને બરાબર અભ્યાસ કરવા. ચેાગની એ ચાવી છે અને તે ચાવી ઉઘાડવા માટે તેના અને તેની અંદર રહેલા યંત્રાદિકના બરાબર અભ્યાસ કરીને તેને સમજવાની જરૂર છે. आदि गुरुका चेला होकर, मोहके कान फराउं; धरम शुकल दोय मुद्रा सोहे, करुणानाद बजाउं रे वहाला. ता जोगे ३ “ અરિહંત ભગવાનના ચેલા થઈને માહનીય કર્મના કાન ફાડી નાખું (વીંધુ); પછી ધર્મ તથા શુકલધ્યાનરૂપ એ મુદ્રાએ (મારા કાનમાં) શેાલે અને કરુણાના નાદ્ય વગાડું. ” ભાવ—યાગસ્વરૂપ બતાવતાં વિશેષમાં શુદ્ધ ચેતના કહે છે કે-જેમ યાગી બની શકે ત્યાં સુધી અલેકનાથ, ગારખનાથ વિગેરે જાણીતા ગુરુસ્થાનમાં જઇ તેના પટ્ટધારી મહુતના ચેલા થાય છે અને તેને પેાતાના ગુરુ બનાવી તેની પાસે યેાગાભ્યાસ કરે છે તેમ હું આદ્યગુરુ શ્રી અરિહંત ભગવાનના ઉપાશ્રય( આશ્રમ )માં જઇ, તેના પાટધર ચેાગ્ય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમની પાસે યોગના અભ્યાસ કરું. કોઈ પણ વિષય ગુરુ પાસેથી શીખવામાં ને સમજવામાં આવે તે જ તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે ગુરુની પાસે સપ્રદાય જ્ઞાન અતિ ઉત્તમ પ્રકારનું હાય છે તે અન્ય પુસ્તકવાંચનથી કદિ પ્રાપ્ત થતુ નથી અને ખાસ કરીને યાગના વિષય તે એવા છે તેનાં મુદ્રા, આસન અને પ્રાણાયામાક્રિકમાં ગુરુસહાયની અતિ આવશ્યકતા છે. ઘણી વખત યાગને બદલે ચેાગાભાસમાં ચિત્ત એટલુ બધુ' પરિપૂર્ણતા માની લે છે કે ચેગ્ય ગુરુ વિશુદ્ધ માગ ખતાવનાર ન હાય તા મહુધા મહાઅનર્થ થાય છે અને પેાતાને કેટલેા અધિકાર પ્રાપ્ત થયા છે એ સમજ્યા વગર જો અતિ ઉચ્ચ દશાના યાનાદિક કરવા મડી જવાય તે એકદમ અધઃપાત થઈ જાય છે. આવાં આવાં અનેક કારણેાથી ચેગના અભ્યાસીને ગુરુકુળવાસની બહુ જરૂર સર્વ ચાગવિષયક ગ્રંથકારાએ બતાવી છે. હું પણ આદ્યગુરુ શ્રી અરિહંત પરમાત્મા જેમણે વિશિષ્ટ યોગ ખતાન્યે છે. તેમના ચરણે મસ્તક લગાવી, તેમના તરફથી જે વર્તમાન ૩ આદિ ગુરુ=શ્રી અરિહંત. ચેલા શિષ્ય. હાકરથને. મોહકમોહનીય કર્મોના. કાન કરાકાન ફાડી નાખું, કાન વીંધું. મુદ્રા=કાનમાં યોગીએ પહેરે છે તે. કરુણા=માતજી માતણની દ્વેષણારૂપ. નાદ= અવાજ, યોગમાં થતા નાદ ( અનાહતાદિક ) બજાજ્વગાડું. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મહાત્મા વિદ્યમાન હેાય તેમના શિષ્ય થઇ મેહુરાજાના કાનને માટે યોગીએ કાનમાં મોટાં કાણાં પાડે છે અને તે માટે તેને પણ માહુરાજાના કાનને ફાડી નાખું, ચેગસાધના કરવાનું સર્વ કર્મને દૂર કરવાં અને ચેતનજીને કર્મ ભારથી મહાઅધમ સંસારચક્રમાં રખડાવનાર, સપડાવનાર અને તેટલા માટે એનેકના રાજા કહેવામાં આવે છે. એને કબજામાં લેવાનાં કાર્યને ચગી પેાતાના કાન આવેલ છે. મતલબ એ છે કે-યોગી જેમ મુદ્રા તેમ હું પણ માહનીય કર્મરૂપ કાનને ફાડી નાખું. ઉપરાંકત રીતે વીંધેલા કાનમાં ચેાગીએ મુદ્રા પહેરે છે એ જેઓને યાગીઓના પરિચય હશે તે જાણતા હશે. હું ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ મુદ્રાએ પહેરું છું. સાધ્યનુ સામીપ્ય રહેવા સારુ મુદ્રા પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા પૈકી પરમપુરુષમય થવા માટે શ્રી અરિહૅત મહારાજનું ધ્યાન ન કરતાં પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ ચાર ધ્યેય વિભાગ બરાબર મુદ્રાનું સ્વરૂપ ખડું કરે છે અને તેવી જ રીતે ધર્મધ્યાનના બાકીના ત્રણ ભેદો પણ મુદ્રાના ઉપયાગ મતાવી આપે છે. શુકલધ્યાનમાં મુદ્રા બહુ અલ્પ રહે છે, કારણ કે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઊંડા પ્રવાહમાં અવગાહન કરવાનુ છે છતાં એને પણ મુદ્રા સાથે સરખાવવામાં કાંઈ વાંધા આવતા નથી. મતલબ એ છે કે-ગુરુમહારાજના સંચાગથી ધ્યાનવિષયના અભ્યાસ કરી, માહનીય કર્મને ચીરી નાખું અને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરું, આર્ત્ત-રૌદ્રધ્યાનને તજી દઉં. શ્રી આનંદઘનજીનાં પા ફાડી નાખું. મુદ્રા પહેરવા ચીરે છે, તેવી રીતે હું પરિણામ એક જ છે કે તેથી હલકે કરવેા. સર્વ કર્મામાં પણ સાવનાર માહનીય કર્મ છે, એને પકડી, એના કાન ફાડી નાખી ફાડે છે તેની સાથે અત્ર સરખાવવામાં પહેરવા માટે કાનને ફાડી નાખે છે વળી જોગીએ જેમ શીંગડાં વગાડે છે, શ ́ખના નાદ કરે છે અને બીજા અનેક પ્રકારનાં વાજિંત્રા વગાડે છે, તેવી રીતે હું પણુ ‘ માહુણુ માણુ' એવા કરુણાનાદ કરું. અદિલા વમો ધર્મઃ। એ જૈનના પ્રથમ સિદ્ધાન્ત છે, એ જૈનના મુદ્રાલેખ છે અને ગમે તેટલી ઊંચી હદે આ ચેતનજી પહેાંચી જાય તે પણ તેણે સ્વને અને અન્યને અહિંસાના ઉપદેશ તે નિરંતર આપવાના જ છે, એની શાંત ભન્ય આકૃતિ જ સમતાનું કારણુ છે, વૈરભાવત્યાગનુ કારણ છે, અહિંસા પરિણામ જાગ્રત કરવાનું કારણ છે. અતિ ઉન્નત દશાએ પહોંચ્યા પછી એને ભાવકરુણા જાગ્રત થાય છે. એને મનમાં વિ જીવ કરું શાસનરસી, એસી ભાવદયા મન ઉલ્લુસી ' એ ભાવ થાય છે. તેમાં પણ પેાતાના અનુયાયી વર્ગ વધારવાની ઈચ્છાથી એ વિચાર તેનાં મનમાં આવતા નથી, પણ પરમાત્મદશામાં વતા મહાસુખી મહાત્માઓના આત્મા સાથે સામ્ય દર્શાવનાર આત્માઓને ક જનિત વ્યાધિથી પીડા પામતા જોઇ તેમના મનમાં અતિ ખેદ થાય છે અને એ દુઃખથી છેડાવવા માટેના સિદ્ધ ઉપાય તરીકે તેને શાસનસિક અનાવવા તેમના મનમાં દૃઢ ઈચ્છા રહ્યા કરે છે. આથી તેઓ કરુણાના નાદ કરે છે એમ અત્ર કહ્યું. · નાદ’યોગના પારિભાષિક Page #391 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું પદ ૩૮૧ શબ્દ છે. એક વિષયમાં રત થઈ જવું એનું નામ નાદ છે. મેગી જેમ અનાહત નાદ સાંભળે છે તેમ આ ચેતનજી કરુણુને નાદ સાંભળે છે. હે વહાલા ! આવા મહાત્મા ગુરુના ચેલા થઈ મેહરાજાના કાનને ફડાવે અને ધર્મ તથા શુકલધ્યાનમાં આસક્ત થઈ આખા જગતના જ સાંભળે તે “માહણ માહણ” અથવા સર્વ જીવને શાસનરસિક કરવાને કરુણાનાદ એક વાર બન્યા અને મારે મંદિરે પધારો, મારી વિરહવ્યથા દૂર કરે અને મારી સામે કૃપાદ્રષ્ટિથી જોઈ મને ભેટ, મળે, રસરંગમાં રેલ. इह विध योगसिंहासन बैठा, मुगतिपुरीकुं ध्याउं; आनंदघन देवेंद्रसे योगी, बहुर न कलिमें आउं रे वहाला. ता जोगे० ४ “આવી રીતે યોગસિંહાસન પર આરૂઢ થયેલ મોક્ષ-અજરામર સ્થાનનું ધ્યાન કરું; આનંદઘન ચેતનજી દેવેંદ્રથી ચગી (થાય) પણ ફરી વાર કાદવમાં આવે નહિ.” ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવેલી રીતે જે ચેતનજીનું મન બેગમાં આસક્ત થયું છે, જેને વેગ પર પ્રેમ આવ્યું છે અને જે વેગને વ્યવહાર કરે છે તે પછી ગસિંહાસન પર આરૂઢ થઈ ત્યાં બેઠા બેઠા અજરામર સ્થાનનું ધ્યાન કરે છે. ધ્યાનની શરૂઆતમાં સાલંબન ધ્યાન થાય છે અને તેમાં પ્રથમ સ્થળ અને પછી માનસિક અનેક આદર્શ વિગેરે પર ભાવના સ્થિર થતાં થતાં, આગળ વધતાં ઉપર જણાવ્યું તેમ પિંડસ્થાદિ ધર્મધ્યાનને પ્રવેગ કરે છે અને પછી શુકલધ્યાનની શરૂઆત કરે છે ત્યારે તદ્દન માનસિક ધ્યાન થાય છે. અધિકાર પ્રમાણે એ શુભ ધ્યાનમાં મેક્ષમાં શું સુખ છે? કેવા પ્રકારનું સુખ છે? અને સ્થળ સુખની અને તેની વચ્ચે કેટલે અંતર છે? એમ ધ્યાવતાં ધ્યાવતાં છેવટે એવી સામ્ય દશા પ્રાપ્ત થાય છે કે જેમાં ચેતન સમતામય થઈ જાય છે, શાંતિસ્વરૂપ થઈ જાય છે અને જે સ્થિતિ શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વિસ્તારથી બતાવી છે તદ્રુપ થતું જાય છે, “મુગતિ સંસાર બેહ સમ ગણે.” આવી રીતે નિષ્કામ વૃત્તિએ વિશિષ્ટ ગસાધના કરી પિતે આગળ વધતો જાય છે અને ત્યાં પછી શું જુએ છે? ગસિંહાસન પર બેઠેલ એક્ષપુરીના વાસી પિતાની જાતને જ જુએ છે, પછી તેને અહો અહો હું મુજને કહું, ન મુજ નમે મુજ રે” આવી ભાવના થાય છે. તે પિતાની પૂજના વધારવા માટે નહિ, પણ તેને ત્યાં પ્રત્યક્ષ અનુભવ થાય છે કે ધ્યેયનું ધ્યાન કરતે હતે તેને અને મારે અભેદ છે, અર્થાત્ ગુણાપેક્ષયા શુદ્ધ દશામાં હું અને દયેય સરખા જ છીએ, શક્તિ વ્યક્તિમાં ફેર છે, પણ યોગ્ય પ્રયાસથી શક્તિગત રહેલા ગુણ વ્યક્ત થઈ જશે એમ તેને સ્પષ્ટ જણાય છે. ૪ ઈહ વિધ=આ રીતે. ગસિંહાસન=ગારૂઢ થઈને. મુગતિપુરી=મોક્ષ. દેવેંદ્રસે દેવતાના રાજા ઇન્દ્ર જેવા. બહુર ફરીવાર. કલિમેં પાપકર્દમમાં, કાદવમાં. આઉ=આવું. ein Education International Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી આનંદઘનજીનાં પદો શ્રી આનંદઘનજી મહારાજના ઉપરોક્ત “અહો અહો 'વાળા વાક્ય માટે કેટલીક ટીકા થઈ છે તે અર્થ વગરની છે. એને સ્પષ્ટ ખુલાસો કરતાં પંન્યાસજી આણંદસાગરજી મને લખી જણાવે છે તેની મતલબ એ છે કે-અધ્યાત્મને પ્રશ્ન ઉપસ્થિત કરે એ આત્મજ્ઞાન પ્રાપ્તિનું બીજું પગથિયું છે. શ્રી યશોવિજયજી મહારાજ પોતે લખે છે કે ગત ઇવ કનઃ પૃછો. જૂન્નસંજ્ઞા gિછg. અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવા ઈરછનાર પુરુષને પ્રથમ પગથિયે અધ્યાત્મને સવાલ પૂછવાનો વિચાર થાય છે અને બીજે પગથિયે પૂછવાની ઈચ્છા થાય છે. આ બીજા પાનથી બહુ કર્મનિર્ભર થાય છે એ નિઃસંદેહ વાત છે અને તેની સાથે ગઅધ્યાત્મમાં ઘણો વધારો થઈ જાય છે અને પ્રગતિ-વૃદ્ધિ-નિષ્પત્તિ સર્વ એક સાથે થતાં જાય છે. આવા અધ્યાત્મના પ્રશ્નને ઉપસ્થિત કરનાર પિતાના આત્માને ધન્ય માનનાર આનંદઘનજી ઉપરોક્ત વચનથી ગુણાનુદના કરે છે. આ સ્વરૂપ લક્ષ્ય રાખી સમજવા ગ્ય છે. આવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં શુદ્ધ ચેતના અને ચેતનને એટલે સહગ થઈ જાય છે કે પછી આખું પદ અથવા આ વાક્ય શુદ્ધ ચેતના બેલે છે કે ચેતનજી પિતે બેલે છે, એ પ્રશ્ન રહેને નથી. બન્નેને વસ્તુતઃ પરિણામે અભેદ છે, એટલે જે તફાવત હાલ જણાય છે તે પછી જણાવાને પણ નથી. ચેતના તે હકીકત આ પદમાં સ્પષ્ટ કરે છે અને તેથી જ આ પદ તેના મોઢામાં મૂકયું છે. એ અર્થ લીધા સિવાય ચેતનજી પિતાની વિભાવદશામાં આ શબ્દ બોલવાને યોગ્ય નથી. સુવીનાં શ્રીમતાં વસ્ત્રો જ્ઞાતિ ! આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે (ગભ્રષ્ટ જીવ એગીને ઘરે અથવા શ્રીમાનને ઘરે જન્મ લે છે); જૈન શાસ્ત્રમાં પણ સાત લવ આયુષ્ય ઓછું રહે તે અનુત્તર વિમાને પ્રચુર પુણ્યદયને ભેગ ભેગવવા તેત્રીશ સાગરોપમના આયુષ્યથી અપૂર્ણ યોગવાળા જીવ ઉત્પન્ન થાય છે અને પછી એક ભવ મનુષ્યને કરી ઇસિત થાનકે પહોંચે છે. આસન્નસિદ્ધ જીવ જેમ અનુત્તર વિમાને જાય છે તેમ ઓછી પ્રગતિવાળા સિદ્ધ યોગીઓ તેથી ઉતરતી સગતિમાં જાય છે અને મનુષ્યના ભવ પણ કરે છે પણ દુર્ગતિમાં જતા નથી, પાપપંકમાં ખરડાતા નથી, વિષયભેગરૂપ વિષ્ટાને આહાર કરતા નથી, તેમાં રંગાતા નથી, ફસાતા નથી, આસક્ત થતા નથી, તેટલા માટે શુદ્ધ ચેતના કહે છે કે- આવી રીતે પોતાની જાતને મુક્તિપુરીમાં ગસિંહાસન પર આરૂઢ થયેલ ધ્યાવનાર મારો શુદ્ધ ચેતનજી કઈ વાર દેવેંદ્ર થાય છે અને કોઈ વાર મનુષ્યભવમાં આવી ગસાધના કરનાર ઉપર જણાવ્યા તેવા ભેગી થાય છે અને ત્યાં સમકિત દેરી, શીલ, લંગોટી લગાવી યોગમાર્ગમાં પ્રગતિ કરે છે અને બાકી રહેલે યુગ પૂરો કરે છે. વળી સગતિમાં જઈ, શુભ કર્મો ભેગવી, પાછા મનુષ્યભવમાં આવી, ગમાર્ગમાં વધારો કરે છે, પણ પાપરૂપ કાદવમાં ફરી વાર ખરડાતા નથી, તેને આદરતા નથી અને તેમાં આનંદ માનતા નથી. આ જીવ એક વખતે ગમાર્ગમાં આસક્ત થશે અને તેને સમ્યગ જ્ઞાન થયું એટલે પછી એને એવા એવા અનુભવ થતા જાય છે અને એવાં Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આડત્રીસમું પદ વિશુદ્ધ સ્થિતિનાં દર્શન થાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. અત્ર મુક્તિપુરીમાં ગસિંહાસન પર બેઠેલ પિતાની જાતનાં દર્શન આપણને શ્રી આનંદઘનજી મહારાજે કરાવ્યાં, પરંતુ જ્યારે યોગમાર્ગમાં પ્રગતિ થાય છે અને સંસારથી અભિનિષ્ક્રમણ થાય છે ત્યારે એવાં અનેક દર્શન થાય છે, એ અનુભવજ્ઞાન વધતાં વધતાં જણાઈ આવશે. ચેતનજી ! તારી કલ્પનાશક્તિને ઉપયોગ કર, તારી શક્તિને કામે લગાડ, તારાં કપેલાં સુખને માર્ગ જે, તારી સ્થિતિને વિચાર કરે અને પછી તને આ મહાવિમળા દશામાં કાંઈ આનંદ આવતો હોય તે આ બધા બાહ્ય ઢાંગ છોડી દે અને તારા પિતામાં રહેલ અનંત આનંદના સ્થાનરૂપ તારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા વિચાર કરી અને તે પ્રાપ્ત કરવા માટે-પ્રગટ કરવા માટે-તારી શુદ્ધ સનાતનતા વ્યક્ત કરવા માટે આ પદમાં બતાવેલ એગમાર્ગ તું આદર. આ પદમાં રહેલો ગંભીર આશય વિચારવાયેગ્ય છે. - આ પદની રચના શૈલી જોતાં તે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ માનવાનું કોઈ કારણ નથી. શૈલી તેઓના જેવી જ છે, પરંતુ વિષય સહજ સામાન્ય છે. એક પણ પ્રતમાં એ પદ આપ્યું નથી તેથી કદાચ ક્ષેપક હોય એમ માનવાને કારણ રહે છે. એ સંબંધમાં નિર્ણયપૂર્વક કાંઈ પણ કહી શકાય તેમ નથી. પદને ભાવ અતિ સુંદર અને આકર્ષક છે અને તેથી અત્ર તે પર વિવેચન કરવાનું યોગ્ય ધાયું છે. શ્રી આનંદઘનજીનું બનાવેલું આ પદ ન હોય એમ માનવાનું માત્ર એક જ કારણ છે અને તે એ છે કે ગના અંતરભેદનું જોગી સાથે જે સામ્ય બતાવ્યું છે તેમાં લૈને ઉપયોગ કર્યો છે તે શ્રી આનંદઘનજીની દઢ શૈલીને અનુરૂપ નથી. જેવી દૃઢ શૈલી તેમણે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વાપરી છે અને અન્યત્ર પદોમાં પણ જ્યાં જ્યાં શ્લેષે વાપર્યા છે ત્યાં તેઓ એકદમ અભેદ સશ સ્થિતિ બતાવી શક્યા છે તેવું દૃઢ સાદૃશ્ય આ પદમાં જણાતું નથી. સાધારણ રીતે ભાષાશૈલી તેઓની ભાષાને અનુરૂપ છે, પરંતુ દરેક પદની છેલ્લી પંક્તિમાં તેઓ અત્યુત્તમ રહસ્ય લાવી મૂકે છે તેવું આ પદમાં નથી; છેલ્લી પંક્તિ એકદમ નરમ પડી જાય છે, તેથી આ પદ તેમનું જ કરેલું હોવું જોઈએ એમ કહી શકાતું નથી. સમુચ્ચયે એને ભાવ ખાસ વિચાર કરવા ગ્ય છે. પદ આડત્રીસમું રાગ મારુ. मनसा नट नागरसूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो; नट नागरसूं जोरी सखी हम, और सबनसैं तोरी हो. मनसा० १ ૧ મનસા=ઉપયોગ. નટનાગર=સર્વ કળાકુશળ, રંગાચાર્ય. જેરી જોડી, એકત્ર કરી દઈ ઔર બીજ, અનેરા. સબનસેં=સર્વ સાથેથી. તોરીeતેડી નાખી, દૂર કરી. ducation International Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા “ ( મેં ) કળાકુશળ નાગરિક નટમાં મન જોડી દીધું અને તેવી રીતે મનને નટનાગરમાં જોડી દઇ અનેરા સર્વ સાથેથી તેને તેાડી નાખ્યું. "6 "" ભાવ—ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ચેાગમાં ચિત્ત લાગે ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય. આ નિશ્ચયશુદ્ધિ તે આત્મશુદ્ધિ સમજવી. નિશ્ચયશુદ્ધિ થાય તે પ્રસંગે મનને અથવા ઉપયાગને કેવી રીતે જોડવા અને તે પ્રસંગે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ કેવુ' થાય તે આ પદમાં બતાવે છે. દરેક હકીકતને પ્રસંગે શુદ્ધ ચેતના અને ચેતનના અભેદ સમજવે, માત્ર શુદ્ધ ચેતનાની વાત આવે ત્યારે ચેતનજી પરથી બહુ કમળ નીકળી જવાથી તેનુ ખહુ અશે પ્રગટ થયેલું મૂળ સ્વરૂપ સમજવું. આ ખાખત ધ્યાનમાં રાખવાથી કેટલીક વાર પ્રત્યક્ષ વિરુદ્ધ લાગતી હકીકતના પણ ખુલાસે થઇ જશે. ૩૮૪ પાંચમા પદ્મના પ્રસંગે આપણે નટનાગરની આાજીની મજા જોઇ છે. એક સમયમાં સ્થિરતા વિગેરે પામવા છતાં ઉત્પત્તિ, વિનાશ વિગેરે તેનાં કેવી રીતે થાય છે તે સ આપણે બહુ વિસ્તારથી જોયુ હતુ. એવી રીતે અનેક પ્રકારની બાજી ખેલતા આ નટનાગર મહાચાય વાળા ઉસ્તાદ ખાજીગર છે. હવે એ જ નટનાગરને સૂત્રધારરંગાચાય કલ્પીએ તેા વળી વધારે આનંદ આપનારી હકીકત તે જણાવશે. અનેક પ્રકારના ખેલને ગાડવનાર અને તેઓના અરસ્પરસ સંબંધ સમજીને યાજનાર રંગાચાય બહુ વાસ્તવિક રીતે નટનાગર કહેવાય છે. તે પોતે કાઇ પાઠ ભજવતા નથી પણુ દરેક પાઠ તેની આજ્ઞાનુસાર ભજવાય છે અને દરેક પાત્રના અભિનયદ્વારા રંગાચાય અપ્રસિદ્ધપણે વ્યક્ત થાય છે. આથી દરેક પાઠની વ્યવસ્થા માટે જેમ તે જવાબદાર રહે છે તેમ વાસ્તવિક રીતે કહીએ તેા તે જ પાઠ ભજવે છે એમ કહી શકાય. રંગાચાર્ય નું કામ સથી વધારે મુશ્કેલ છે અને તેથી નાટ્ય કાર્યની સ કમાણી તેને જ મળે છે. આ ચેતનજી પણ એવા જ રંગાચાય છે. એના હુકમ પ્રમાણે સર્વ ખાજી મ`ડાય છે અને પાત્રાના અભિનય, નૃત્ય અને અવાંતર પ્રયાગાને માટે જવામદાર રહે છે. સવ ખાજીના પ્રયોગ તે સમજતા હૈાવાથી નાટચકળાને અંગે બહુ ઉપયોગી પુરુષમાં તેની ગણુના થાય છે. આ ચેતનજી પણ તે જ પ્રમાણે સૂત્રધારના પાઠ ભજવે છે. તે દરેક બાજી જાણે છે અને તેની આજ્ઞાનુસાર સર્વ પ્રયાગા ચાલે છે. સિદ્ધના જીવ પણ આખી બાજી સમજતા હાવાથી નટનાગર કહી શકાય અને આસન્નસિદ્ધ જીવા પણ તે જ કક્ષામાં આવી શકે. મતલબ ટૂંકામાં કહીએ તેા સર્વ એક રીતે સૂત્રધાર છે અને તેની આજ્ઞાનુસાર બાજી રચાય છે અને ભજવાય છે. સિદ્ધના વા ખાજી રચતા નથી પણ અન્ય રમાતી બાજીને બરાબર જાણી શકે છે, તેઓ પાતે ખાજી રમતા હાય એમ ધારવુ` જ હાય તે જ્ઞાનાપયેગ અને દર્શનાપયેગની વિશુદ્ધ ભાજીમાં પાંચમા પદમાં તે માટે પણ જે ઉત્પત્તિ, લય અને સ્થિતિ ખતાવી છે તે સમજી લેવી અને તેટલા પૂરતા તે પણ સૂત્રધારના પાઠ ભજવે છે એમ અપેક્ષાથી કહી શકાય. Page #395 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું પદ ૩૮૫ શુદ્ધ ચેતના સુમતિને કહે છે કે-હે સખી! મેં મારું મન આ નટનાગર ચેતનજીમાં જોયું છે. ચેતનજીને ઉપયોગ તે કઈ વાર આત્મિક દ્રવ્ય પર લાગે છે અને કઈ વાર પગલિક દ્રવ્યમાં ચાલે છે, પણ ઉપરના પદમાં યોગમાં ચિત્ત પરોવવાનું કહ્યું તેવી વાત બની આવે ત્યારે મારા પતિનું ચિત્ત સ્વવિષયક આત્મ દ્રવ્યમાં જોડાય છે અને ત્યાર પછી તે જ્યાં ત્યાં રખડતું હોય ત્યાંથી પાછું ખેંચાઈ જાય છે. શુદ્ધ દશામાં ગનિષ્ઠ મહાત્માઓ સમજે છે કે-શુદ્ધ ચેતનાના આધાર આત્માને પોતાની સાથે અભેદ છે અને અન્ય પોદુગલિક દ્રવ્યનો પ્રસંગ તે સર્વ સંગજન્ય છે, ત્યારે સામાન્ય ચેતના તે વિચિત્ર પ્રકારની છે. આવી રીતે આપવાળા ધર્મ ઉપરથી વૃત્તિ દૂર કરી પિતાના પરિવાર શમ-શાંતિ આદિમાં તેઓ ચિત્તને પરાવે છે. આ પદમાં તે પર હવે પછી વિવેચન કરવામાં આવશે અને શ્રીઆનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં પણ તે જ વાત કરી છે. આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર પાર રે. ૧૧ શાંતિ જિન એક મુજ વિનતિ. આવી રીતે જ્યારે શુદ્ધ ચેતના ઉપર સ્વાભાવિક પ્રીતિ વ્યક્ત થાય અને અન્ય સર્વ સંગજન્ય સંબંધ આદિ અને અંતવાળા છે એમ સમજાય ત્યારે સ્વાભાવિક રીતે સ્વભાવ તરફ પ્રીતિ થાય અને અન્ય સંગજન્ય પ્રીતિ પર દુર્લક્ષય થતાં થતાં છેવટે તે સંબંધ છૂટી જાય અથવા છોડવાની દઢ આગ્રહવાળી વૃત્તિ થાય એ તદ્દન એગ્ય હકીકત છે. યુગમાં પ્રીતિ લગાડવાની ઈરછાવાળી શુદ્ધ ચેતના જે ચેતનઆધેયને આધાર છે તે તેટલા માટે યેગમાર્ગ તરફ વિશેષ પ્રગતિ કરનાર ચેતનજી જે કાર્ય કરે તેને માટે પોતાને અને તેને સ્વાભાવિક સંબંધ વ્યક્ત કરતાં અત્ર કહે છે કે હે સખી! હું મારા નટનાગરમાં મારું મન જોડી દઉં છું અને તે એવું જેડી દઉં છું કે બીજા સર્વ પૌગલિક પદાર્થોમાં તેમને જે ઉપગ બાધક દશામાં થતું હતું તે સર્વ ત્યાંથી ખેંચી લઈ તેને શુદ્ધ ચેતનજીમાં જોડું છું. આ વાતને ટૂંકમાં સાર એટલે છે કે–એગમાર્ગમાં ચિત્ત આવવા માંડે એટલે ચેતનજીની શુદ્ધ ચેતના વ્યક્ત થવા માંડે છે અને તેના એક અનિવાર્યું પરિણામ તરીકે ચેતનજીને ઉપયોગ જે અત્યાર સુધી અનેક પરભાવમાં રમણ કરતે હતો તે હવે આત્મદ્રવ્યમાં સ્થિર થાય છે. અત્ર એક બીજી હકીકત પણ પ્રાપ્ય છે. વસ્તુતઃ ખરેખર નટનાગર તે કેવજ્ઞાની અને સિદ્ધ મહાત્માઓ જ છે, જેઓ સર્વ નાટક જાણે છે. તેઓ ઉપર મનને જોડી દેવાથી નિશ્ચયશુદ્ધિ બરાબર થતી જાય છે અને તેથી અહીં એમ પણ કહેવાને આશય હોય એમ જણાય છે કે અન્ય સર્વ પદાર્થોમાંથી ઉપગ ખેંચી લઈ શુદ્ધ ચેતન દ્રવ્ય જે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી આનંદઘનજીનાં પદ્મા ઉપરાત નટનાગરમાં વ્યક્ત થયું છે તેમાં તેને જોડી દઉં છું ગમે તે અર્થ કરતાં આ પદ આત્માની શુદ્ધ દશા પર આરાણુમાં પ્રગતિ કરવાની વ્યક્ત સ્થિતિ બતાવે છે. હવે એવી રીતે ગુણસ્થાનક્રમારાહ કરતાં કેવા કેવા વિચાર। આવે છે અને વ્યવહારને અંગે જે મુશ્કેલી લાગે છે તેના કેવા ખુલાસા થાય છે તે ઘણી યુક્તિ સાથે સક્ષેપથી બતાવે છે, તે બહુ વિચાર કરવા લાયક છે, જીવનના કેટલાક અગત્યના સવાલાના ખુલાસા થાય તેવી ખાખત અહીં દાખલ કરેલી છે. *ોજ હાલ નાહૈિ જાન, કુજ મનાતા છોરી; लोक बढाउ + हसो विरानो, अपनो कहत न कोरी. * मनसा० २ “ લેાકલાજનું ( અમારે ) કામ નથી, કુળમર્યાદા ( અમે ) છેડી દીધી છે; વાટે જતાં-આવતાં લાકે હસેા (તેની અમને દરકાર નથી), તેએ સવ પારકા છે અને પેાતાની કાંઈ વાત કહેતા કરતા નથી. ” ભાવ—શુદ્ધ ચેતના કહે છે કે-આવી રીતે નટનાગરમાં મનને જોડી દેતાં મને લેાકલાજની દરકાર નથી અને મેં કુળમર્યાદા પણ છોડી દીધી છે. સાધારણ રીતે નાટકીઆ ઉપર પ્રીતિ કરતાં પહેલાં વિચાર કરવા જોઇએ કે લેાકામાં પોતાની એથી આબરૂ ઓછી થશે અને તેટલા માટે બીજા કોઇ કારણથી નહિ તેા લેાકલજજાની ખાતર પણ નાટકી ઉપર પ્રેમ કરવા પહેલાં અટકવુ જોઇએ અથવા લેાકલાજ ન હાય તેા છેવટે કુળની-કુટુંબની મર્યાદા ખાતર પણ નાટકીઓ ઉપર પ્રીતિ ન કરવી જોઇએ. ઉત્તમ કુળવાન સ્ત્રીના વ્યવહાર હુમેશાં પેાતાના કુળને અનુરૂપ પતિ સાથે સબંધ કરવા એ છે; એવી સ્ત્રીએ નાટકી સાથે કદિ પણ સંબંધ કરવાની ઇચ્છા રાખતી નથી. શુદ્ધ ચેતના કહે છે કે-મે નટનાગર સાથે એવું મન લગાવી દીધું છે કે-રસ્તે ચાલતા લેાકેા હસો કે મશ્કરી કરે તેની પણ મને દરકાર નથી. હું તેા લેાકલાજની દરકાર કર્યાં વગર અને કુળમર્યાદાથી અંધાઈ ગયા વગર મારા નટનાગરમાં પ્રીતિ રાખું છુ. અને તેના પ્રત્યે મનને જોડી ૪ઉં છુ, અન્ય * • લેાક્લાજસ્ નાહિ ન કાજ આ પ્રમાણે પ્રથમ પંક્તિ ભીમશી માણેકવાળી થુકમાં છે, તેના અર્થ લેાકલાજ તમારે નથી? અમારે તેનું કામ નથી. ' આમ પ્રશ્નોત્તર રૂપે અર્થ થાય છે, પણ અક્ષરા વધી જતા લાગે છે અને તે પાઠમાં અ ખેંચવા પડે છે તેમ જ બીજી કાઇ પ્રત તે પાને ટેકા આપતી નથી. ' + હસેાને સ્થાન હસે એવા પાઠ છે. અથ એક જ છે. × બીજી અને ચોથી પંક્તિને છેડે ‘હા ' એક બુકમાં વધારે છે, પણ સર્વે પ્રતામાં તે નથી. અસલ રાગ ખેલતી વખત હોની જરૂર હોય તેા વધારી લેવા. પહેલી ગાથાનું બંધારણુ જોતાં હા હાવા જોઇએ, પણ કાઇ પણ પ્રત તેને ટેકા આપતી નથી તેથી મૂળ પાર્ટમાં દાખલ કરેલ નથી. ૨ લોકલાજલેાકાની લજ્જા, કાજ=કામ. હારી=છેડી દીધી. બટાઉ=વાટે જતા-આવતા. હસા=ખુશીથી હસેા. વિરાના=પારકા છે. અપનેપોતાની વાત. કહત ન=નથી કહેતા. કારી=કાઇ. Page #397 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું પદ ૩૮૭ કેઈ ઉપર પ્રીતિ કે સંબંધ હોય તે તે પણ તેડી નાખું છું. જોકે તે સર્વ પારકા છે અને પારકાની વાતો કરનારા છે; વળી તેઓ પિતાની તો વાત કરતા પણ નથી અને વિચારતા પણ નથી. એવા નકામા પંચાત કરનારાના અભિપ્રાય ઉપર હું કાંઈ કરતી નથી અને મારી પ્રીતિ નટનાગરમાંથી ખેંચી લેતી નથી. આ પદ્યમાં નટ શબ્દ ઉપર ભાર મૂકીને અર્થ વિચારવાનું છે. સામાન્ય વ્યવહારના નિયમ પ્રમાણે કુળવાન સ્ત્રીએ નાટક કરનાર, પછી તે ગમે તેવાં રૂપ કરનાર, અભિનય કરનાર અથવા જાદુના ખેલ કરનાર હોય તો પણ તેની સાથે પ્રીતિ કરવી એ ઉચિત નથી. એલાયચી કુમારને આથી ઊલટી રીતે જ્યારે નટી ઉપર પ્રીતિ લાગી હતી ત્યારે તેણે કુળ મર્યાદા છેડી દીધી હતી અને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, છતાં પ્રેમનું લક્ષણ એવું છે કે લેકલાજની દરકાર કર્યા વગર અને અન્ય શું કહે છે તે સાંભળ્યા વગર પ્રીતિમાં આસક્ત નર જરૂર પિતાની પ્રિય વસ્તુ તરફ ખેંચાય છે તેવી રીતે અહીં શુદ્ધ ચેતનાને ચેતનજી ઉપર એવી પ્રીતિ લાગી છે કે તે અન્ય કઈ હકીકતની દરકાર ક્યાં વગર પતિમાં મનને જોડી દે છે. નટને વેશ ધારણ કરવાને આગ્રહ કર્યો તે એલાયચી કુમારે તે પ્રમાણે કર્યું, પણ કુળમર્યાદા કે બીજા કેઈ પણ મનસ્વી કારણથી ખરી પ્રીતિને ભાવ તળે નહિ. બીજી હકીકત ખાસ ધ્યાનમાં રાખવા લાયક એ છે કે લેકે પારકી વાત કરે છે અને પિતાને માટે કદિ વાતો કરતા નથી. આવા પરનિંદારક્ત અને આત્મવિચારણું નહિ કરનારા લોકેના અભિપ્રાય ઉપર આધાર બાંધી મહાચતુર નટવરથી પ્રીતિ બાંધી હોય તેને શુદ્ધ ચેતના કેમ તજી દે? આવી જ રીતે ધર્મ સંન્યાસ લેવાની ચેતનજીની ઈચ્છા થાય એટલે કે શુદ્ધ ચેતના અને ચેતનજીનો સંગ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તેને કહેવામાં આવે છે કે“ભાઈ ! આ તમારે ઘેર ઘેર ભટકવું, ભિક્ષા માગવી, તરાણ ઉપાડવી, અડધા પગ ઉઘાડા દેખાય તેવાં વસ્ત્ર પહેરવાં એ શું તમને પેગ્ય લાગે છે? તમારાં સગાંસંબંધીને મૂકીને ચાલ્યા જવું એ તમને અથવા તમારા કુળને એગ્ય છે? તમે તમારા અન્ય સગાંઓ તરફને ધર્મ કેમ ભૂલી જાઓ છે? તમને કલાજ પણ નથી આવતી કે આવી રીતે ભિખારી થઈને ભટકવાનું પસંદ કરો છો અને તમારા ઉત્તમ કુળને આવી રીતને ભિક્ષુનો વેશ કાઢો ઉચિત છે?” નિશ્ચયશુદ્ધિ કરવામાં ઉદ્યક્ત થયેલા ચેતનજી એટલે કે જે ચેતનજી પર શુદ્ધ ચેતનાએ પિતાનું મન જોડવા માંડયું છે અને તેથી નટનાગરની પેઠે નવીન સંવિજ્ઞ વેશ ધારણ કરવા જે નટનાગર તૈયાર થયા છે તેને આ સવાલ પૂછતાં તે બહુ સરળતાથી જવાબ આપે છે કે-સ્થળ કલાજનું અમારે કામ નથી, જેને આત્મજાગૃતિ કરવી હોય તેણે પોતાના આત્મદ્રવ્યને વિચાર કરવાને છે. યોગ્ય અંકુશ નીચે યોગ્ય વિચાર કરતાં તેને સ્પષ્ટ ખાત્રીપૂર્વક જણાય કે તે વિચાર યોગ્ય છે અને લેકે તે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી આનંદઘનજીનાં પદ માત્ર સ્થળ સુખના ખોટા ખ્યાલને લીધે અને મહાનિંદ્ય મેહનીય કર્મની પ્રચુરતાને લીધે સંસારમાંથી ઊંચા આવતા નથી અને અન્ય આવવા ઇરછા કરતું હોય તે તેની મહત્વતા, ગંભીરતા અને યોગ્યતા સમજી શક્તા નથી, તે પછી તેણે તે વિચારને સ્થળ લોકલાજ ખાતર તજી દે ન જોઈએ. તદુપરાંત જે વખતે અનેક જનેને લાભ કરવાને માર્ગ પ્રાપ્ત થઈ શકતા હોય તે વખતે વ્યક્તિગત ધર્મો સમષ્ટિના લાભ ખાતર અને સર્વથી વધારે આત્મધર્મ ખાતર વિસરી જવાય તો તેમાં કઈ પણ પ્રકારની ભૂલ થતી હોય એમ તેને લાગતું નથી. તે સમજે છે કે વિરપરમાત્મા ઘરેથી નીકળ્યા હશે ત્યારે નંદિવર્ધનને, યશદાને અને બીજાં સગાંસંબંધીઓને બહુ લાગ્યું હશે, પણ આવા વ્યક્તિગત ધર્મોને વિચાર કરીને આત્મધર્મ ચૂકવાનો નિશ્ચય કલાજની ખાતર કે કુળમર્યાદાની ખાતર મહાત્મા પુરુષો કદિ કરતા નથી. આથી ચેતનછ જવાબમાં એટલું જ કહે છે કે જે કોઈ કાર્ય કરવું હોય તે બરાબર વિચારીને કરવું, પછી તેમાં લોકલજજાના કે કુળમર્યાદાનો વિચાર કરવા યુક્ત નથી. આથી પણ વિશેષ પ્રગતિ કરવાની યોગ્યતા થાય ત્યારે કુળ એટલે પિતાના ગરછની મર્યાદા પણ ચેતનજી છોડી દે છે. મતલબ આગળ વધતા વધતા તેને ગચ્છમર્યાદામાં રહેવાની જરૂર જ રહેતી નથી. જ્યારે જિનકલ્પની તુલના કરતા હોય અથવા જિનકલ્પ આદરતા હોય ત્યારે કુળમર્યાદામાં શુદ્ધ ચેતન રહેતા નથી. વ્યવહારને, કુળમર્યાદાને, કલાજને ત્યાગ કરે છે ત્યારે તેને પોતાના પગ નીચે દબાવી દે છે. ગચ્છના અર્થમાં કુળ શબ્દનો ઉપયોગ તે મર્યાદાને ત્યાગ-સ્થવિરકલ્પને ત્યાગ કરી જિનકલ્પ આદરવાના અવસરે કરવાનું છે. એમના વિહાર વિગેરેમાં ફેરફાર હોય છે પણ એ ઊંચી હદની વિશેષ ગ્યતાની વાત છે. અત્ર ભાવ એ છે કે-શાસ્ત્રમર્યાદાથી તે વર્તે છે, લોકલાજથી લેવાઈ જતા નથી. આવું મારું વર્તન જેઈને લોકે-રસ્તે ચાલનારા પ્રાણીઓ-સંસારરસિક જીવે હસે, મશ્કરી કરી, તેની મને દરકાર નથી, કારણ કે હસનારા સર્વ પારકા છે, માયામમતામાં પડી પિતાના આત્મધર્મથી પણ પરાડમુખ થયેલા છે અને પિતાના શુદ્ધ સ્વરૃપને ભૂલી ગયેલા છે. વળી તેઓ એટલા તો ડહાપણથી ભરેલા છે કે તેઓ નિરંતર પારકી જ વાત કરે છે; જાણે કે પોતે સર્વ ગુણ પ્રાપ્ત કરી લીધા છે અને હવે પિતાને પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી, તેથી તેઓ પિતાને તે વિચાર પણ કરતા નથી અને અન્ય કોઈ જરા પણ સ્વાત્કર્ષ માટે પ્રયાણ કરે તે તેની વાતો કરવા મંડી જાય છે. આવા મનુષ્યની વાત તરફ કેટલું ધ્યાન આપવું તેને વિચાર કરી મેં તો તે તરફથી મારો ઉપયોગ જ પાછો ખેંચી લીધો છે. લેકની વાત ઉપર કેટલે આધાર રાખવે તે પર જરા વિચાર કરીએ ભર્તુહરિએ Page #399 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું પદ ૩૮૯ રાજ્ય તજી સંન્યાસ ધારણ કર્યો ત્યારે તે પિતાની ધૂનમાં નદીની વેળુના તકીઆ બનાવી તે પર બેસતે હતો. જળ ભરવા આવનાર પનીઆરી તેને વેળુના તકીઆ પર બેસતે જોઈ કહેવા લાગી કે “જોયું બહેન ! આ રાજપાટ તજ્યાં, સંસાર તળે પણ હજુ રાજાને ઇશક કાંઈ ગયો છે? આ તેમણે રૂના તકીઆ તજી દીધા તે વળી વેળુના તકીઆ પર સૂવું પડે છે !” આ વાત સાંભળીને ભર્તુહરિને વિચાર થયે કે વાત ખરી છે, તેથી તેણે એકદમ વેળુના ગાદી તકીઆ ફેંકી દીધા. એ બનાવ જોઈને પનીઆરી વાત કરવા લાગી કે “જોયું બહેન ! એમણે સંસાર છોડ્યો પણ હજુ ક્રોધ ગયે છે? આપણે આટલું જરા ગાદીતકીઆ સંબંધી કહ્યું ત્યાં તે આટલી રીસ ચઢી ગઈ !” આવી રીતે આપણે પ્રત્યેક વ્યવહારના કાર્યમાં જોઈએ છીએ કે-દુનિયાને ટાઢું કે ઊનું કાંઈ ગમતું નથી, પ્રસંગે અપ્રસંગે અન્યની સાચી કે ખેટી વાતો કરવી એ તેઓ પિતાને ધર્મ સમજે છે અને કઈ પણ વાત કરતા એવી મુખાકૃતિ રાખે છે કે જાણે પિતે સર્વગુણસંપન્ન છે અને હવે પિતાને કાંઈ કરવાનું અવશિષ્ટ રહ્યું જ નથી. વિશેષમાં નિંદ્ય આચરણ કરતી વખતે લેલાજથી ડરી જવું એગ્ય છે, કારણ કે સમાજને અંકુશ ઘણી વખત કુમાર્ગગમનના દ્વારમાં અર્ગલા તુલ્ય કામ કરે છે, પરંતુ જ્યારે મહાન ધર્મ અથવા વિશિષ્ટ પરોપકાર ખાતર અન્ય સૂમ બાબતોની બેદરકારી બતાવવાનો પ્રસંગ આવે અને તેવા પ્રસંગે મેહગ્રસ્ત સંસારરસિક છે તેવા ઉચ્ચ આશયને સમજી નહિ શકવાથી ખોટી વાતો કરી સાધારણ ધર્મોને પ્રાધાન્ય આપે છે તેથી જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સવિ જીવ કેર શાસનરસી એવી ભાવદયાને ઉલ્લાસમાં જે પ્રસંગે તીર્થકર મહારાજાએ ઘરથી બહાર નિષ્ક્રમણ કરે છે અથવા પરમ આત્મતિ પ્રગટાવી સંસાર પરાડમુખ વૃત્તિ થવાથી તેને ત્યાગ કરવા વિચાર કરે છે તે પ્રસંગે આ સંસારરસિક જીના મધ્યમ પ્રકારના વિચારોથી તેઓ દોરાઈ જતા નથી અને તેમ કરવું જરા પણ યોગ્ય નથી. અબજો રૂપિયાનો લાભ મેળવવા ખાતર કદાચ બસે પાંચ રૂપિયાને ભેગ આપવો પડે તો તે છે અને તેટલી દુષ્ટ ન પહોંચાડી શકનારા બંધુઓ બેસે પાંચસોના વ્યય ઉપર જ અભિપ્રાય આપે તે તેની સાથે જોડાઈ જવું તે યુક્ત નથી. મહાન આત્મિક ધર્મ આગળ પતિધર્માદિ વ્યક્તિગત ધર્મને સમષ્ટિના લાભ ખાતર અથવા આમોન્નતિના વિશિષ્ટ લાભ ખાતર ભેગ આપવો પડે તે યોગદષ્ટિએ તે સર્વથા ઉચિત છે. मात तात* सज्जन जात, वात करत है भोरी; चाखें रसकी क्युं करी छूटे ? सुरिजन सुरिजन टोरी हो. मनसा० ३ * પ્રથમ પંક્તિ “માત તાત અરુ સજજન જાતિ” એમ પણ છે. અરુ અને બીજી પંક્તિને છેડે ઉપરની ગાથામાં જણાવ્યું તેમ હો એક બુકમાં છે પણ એક પ્રતમાં નથી. * છૂટને બદલે ચૂટે એવો પાઠ છે પણ તે અશુદ્ધ જણાય છે. ૩ માત તા-માતાપિતા. સજજન=સગાંસંબંધી, જા=વનતિ, જ્ઞાતિવાળા. ભારી=ભળી. વિચાર વગરની, ચાખે રસકી=જેણે એક વાર રસ ચાખે છે તેની. કયું=કેમ ? સુરિજન સ્વજન. ટોરી સંગ. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી આનંદઘનજીનાં પદો માતાપિતા, સગાંસંબંધી અને નાતીલાએ વાત કરે છે તે બિસાત વગરની લાગે છે, જેણે (એક વાર ) રસ ચાખ્યો છે તેને સ્વજને સાથે મેળાપ હે સજજને ! કેમ કરીને છેટે ? ” ભાવ—જે વખતે આત્મજાગૃતિ કરવાની ઈચ્છા થતાં પગલિક સંબંધ અને સંસારનો ત્યાગ કરી સર્વવિરતિ આદરવાને વિચાર થાય છે અને તેમ કરીને વેગમાર્ગમાં ઉત્કટપણે પ્રવેશ કરી પ્રગતિ કરવા વિચાર થાય છે તે વખતે મારા માતાપિતા, સગાંસંબંધીઓ અને જ્ઞાતિવાળાઓ મારા સંબંધમાં જે વાતો કરે છે તે તદ્દન સાધારણ પ્રકારની અને દમ વગરની લાગે છે. એ પ્રસંગે સાંસારિક માતાપિતા કહે છે કે “ભાઈ ! તમે જે સંસારત્યાગને વિચાર કરે છે તે તે મોટી વાત છે પણ તે કાંઈ તમારાથી બને નહિ, તમારે વિચાર હોય તે પણ હજુ શેડો વખત અભ્યાસ કરે, આવા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. મારા મનમાં જે ઉત્સાહ ભેગમાર્ગ પર આરૂઢ થવાને થયો હોય છે તેના સંબંધમાં આવી નરમ-નરમ વાતો કરી અથવા સ્ત્રીની વય, પુત્રની અવસ્થા, આર્થિક સ્થિતિ વિગેરે અનેક કારણો બતાવી મને નિરુત્સાહી બનાવે છે અને ગમે તેવા પ્રયાસો કરી મને પિતાના સંસાર દાવાનળમાં ખેંચી ખેંચીને પણ રાખવા પ્રયત્ન કરે છે. છેવટે બીજો ઉપાય ન ચાલે તે મને અનેક પ્રકારની ધમકી પણ આપે છે, મારા પર તહોમત મૂકી રાજ્ય કે કઈ દ્વારા મને ત્રાસ આપવાનો પ્રયાસ પણ કરે છે અને ગમે તેમ કરી મને વેગમાર્ગમાં વધતું અટકાવે છે, પણ જાણું છું કે તેઓની એક પણ દલીલમાં દમ લાગતો નથી. મને તેઓની વાત તદ્દન સામાન્ય અને બિસાત વગરની લાગે છે. હું એમ પણ જાણું છું કે તેઓની વાત દીર્ઘ વિચાર વગરની અને મહ-મદિરાની અસરવાળી છે. કોઈ માણસે દારુ પીધે હોય તે વખતે તે અન્યની પાસે વાત કરે તે જેમ કીંમત વગરની અને આડા માર્ગે દોરનારી જણાય છે તેમ મેહ-મદિરાની અસર નીચે બોલાયેલી અને અપાયેલી તેઓની સલાહ મને તદ્દન ભેળી લાગે છે. હે બંધુઓ ! જેણે એક વખત ખરેખરા સજજન પુરુષ સાથે પ્રેમ બાંધ્યો હોય અને તેઓના સત્સંગનો લાભ લઈ તેને રસ પીધો હોય તેને પછી તે રસને રંગ કેવી રીતે છૂટી શકે? સાધારણ રીતે સ્થળ રસની વાત જુઓ. મધને કે કેરીને રસ તમે એક વખત ચાખ્યો હોય અને તે વખતે તે તમને બહુ આકર્ષક લાગે હોય તે પછી તેના પરથી પ્રેમ દૂર કરવા માટે તમને દમ વગરની ગમે તેટલી દલીલે આપવામાં આવે તે પણ તમને તેની અસર શું થશે? જ્યાં સુધી એવા પ્રકારને રસાસ્વાદ ન થયે હોય ત્યાં સુધીની વાત જુદી છે પણ એક વખત તેને સ્વાદ લાગ્યા પછી તે અન્ય રસમાં પ્રેમ કદિ આવતું જ નથી. આ હકીકત મારા સાંસારિક સગાંઓ સમજી શકતાં નથી. મેં સંતોષ, ક્ષમા, આર્જવ, માર્દવ વિગેરે સ્વજનેને પૂરો સંગ તે હજુ કર્યો નથી પણ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ આડત્રીસમું પદ તેઓના સંગને રસ જરા જરા ચાખ્યો તે તે ઉપરથી મને તેના ઉપર એટલે બધે પ્રેમ આવી ગયા છે કે હવે તે રસ છૂટી શકે તેમ નથી, તે આકર્ષણ દૂર થઈ શકે તેમ નથી, તે પ્રીતિ વિસરી શકાય તેમ નથી. યશવિલાસમાં શ્રીમાન્ યશોવિજયજી ઉપાધ્યાય સુડતાલીશમા પદમાં કહે છે કે – લોકલાજસે જે ચિત્ત ચેરે, તો સહજ વિવેક હી: સુના પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સે રને રૂના ઘડિ ઘડિ સાંભરે સાંઈ સલુણા. આવી જ રીતે તે જ મહાત્મા શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે – જા રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન, નવિ ગમે; ચા રે જેણે અમી લવ લેશ, આકસ ખુસ તસ ન રુચે કમેજી. આવી રીતે જેણે ગમાર્ગન-પરમાત્મગુણપ્રકટીકરણનો રસ એક વખત ચાખ્યો હોય તે તેને કદિ વિસરી શકો નથી અને તેને પછી સાધારણ વસ્તુઓમાં-પદાર્થોમાં કે પ્રણીઓમાં પ્રેમ આવતો નથી, તેને તે સર્વ બાકસબુકસ લાગે છે, રસ વગરના છેતરાં લાગે છે, સ્નેહ વગરનાં કુશકાં લાગે છે. વળી એ સ્વજને એવાં છે કે એને જેમ જેમ વધારે અનુભવ થતો જાય, જેમ જેમ તેઓને પ્રસંગ વધારે પડતો જાય તેમ તેમ તેઓના પ્રેમની અને સજજનતાની વિશેષ વિશેષ પ્રતીતિ થતી જાય છે અને તેમ હોવાથી તેઓને વધારે પ્રસંગ પાડવાની થતી ઇચ્છામાં સગાંસંબંધીઓ જે પ્રત્યવાય નાખે છે તેમાં તેઓનું ભેળપણું અથવા સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મૂર્ખાઈ જ જણાઈ આવે છે. (ભેળાને વાસ્તવિક અર્થ મૂર્ખ જ થાય છે.) આ પ્રમાણે હકીકત છે તે વિચારી જ્યારે શુદ્ધ આત્મજાગૃતિ કરવા મનમાં દઢ ભાવના થાય ત્યારે પોતાના સગાંઓની વાત કેવી લાગે છે તે પર વિચાર કરી, અત્યાર સુધી અધ્યાત્મની વાતો કરતાં કેવી વૃત્તિ થાય છે અને નકામી વાતો કરવામાં કે જ્ઞાનને બે ઘસડવો પડે છે તે વિચારવું. જ્યારે અંતરંગ વૃત્તિ ઉદ્ભવે છે ત્યારે અંતઃકરણથી આ ચેતનને સંસાર પર ત્રાસ છૂટે છે, એ એના સગાંસંબંધીઓની વાતોની એગ્ય કિંમત આંકે છે અને પિતાને યોગ્ય માર્ગ ગ્રહણ કરી લે છે. યોગમાર્ગમાં એક વખત રસ જગાડ, અંતઃકરણપૂર્વક સ્વજન સાથે પ્રેમપ્રસંગ કરો, પછી આગળ માર્ગ શું લે તે જરૂરી સૂઝી જશે. દઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થની આગળ અન્ય પ્રત્યવા અડચણ કરી શકતા નથી. *ओराहनो कहा कहावत ओर, नाहि न कीनि चोरी; काछ कछयो सो नाचत निवहेई, और चाचरी चरी फोरी.x मनसा०४ * ઓરાહનને બદલે એક જગ્યાએ “ઔરહ’ શબ્દ છે. અર્થ એક જ હોય એમ જણાય છે. ઉપાલંભે એ સંસ્કૃત શબ્દનું આ પ્રાકૃત રૂપ છે. x છેલ્લી પંક્તિમાં પાઠ “ ઔર ચાચર ચર ફેરી” એ પણ પાઠ છે. અન્યત્ર બીજી અને ચોથી પંક્તિને છેટે “ હે ” મૂકે છે તે જરૂર પ્રમાણે રામાનુસાર બલવાનો છે, ૪ એરાહનો=ઉપાલંભ, ઠપકે. કહા=શુ ? શા માટે ? કહાવત–દેવરાવે. એરપે=બીજાની પાસે, Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી આનંદધનજીનાં પદો “(ચેતનજીને) બીજાની પાસે શા માટે ઠપકે દેવરાવો? તેણે ચોરી કરી નથી ( ગુન્હો કર્યો નથી) એમ કાંઈ નથી. (હવે તો) કચ્છ લગાવ્યો તે નાચ કરવાથી જ ભજે (પાઠ ભજવવાથી જ ખીલે,) બાકી બીજા તે ગાનારની ટોળી વિગેરે વ્યવહાર માત્ર છે.” ભાવ–હવે આ ચેતનજીને અન્ય પાસે ઠપકો પણ શું દેવરાવો ? હવે ઠપકે દેવરાવવાને જરા પણ અવકાશ નથી અને તેમ કરવાનું કારણ પણ રહ્યું નથી. ચેતનજીએ અત્યાર સુધીમાં અનેક વખત ચોરી કરી નથી એવું કાંઈ નથી, ત્યારે હવે તેણે બીજાની પાસેથી શું શિખામણ લેવાની છે ? પિતે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ભૂલ કરતે આજે છે તે હકીકત તેને હવે સમજાણી છે. તે જાણે છે કે પિતે રાગ વિગેરે કારણોથી અનેક પ્રકારની કસુરે વારંવાર કરતું આવ્યું છે અને તે ગુન્હાઓની શિક્ષા તરીકે તેને ભવભ્રમણ થઈ છે અને થયા કરે છે. તે અત્યાર સુધીમાં ઘડીકમાં રાગ કરતે, ઘડીકમાં દેષ કરતે, ઘડીકમાં કષાય કરતે, ઘડીકમાં પ્રમાદ કરતે, ઘડીકમાં વિકથા કરતો અને એવી એવી અનેક જાતની તે ભૂલ કરતું હતું અને તેથી પિતાનું આત્મધન લુંટાવી દેતે હતો. આ સર્વ વાત તેના જાણવામાં હવે આવી છે. ગરમાવર્તામાં તેને હવે વસ્તુસ્વરૂપને ભાસ થવા લાગે છે, ત્યારે એવા વખતમાં તે બીજાની પાસેથી સંસારમાં આસક્ત થવાની શિખામણ અથવા તેને અનુરૂપ ઠપકાઓ શા માટે સાંભળે ? અને તેવી રીતે સાંભળવાનું તેની પિતાની ઉન્નતિ માટે કેવી રીતે થાય ? વળી રાગાદિક જે જે કસુરો તેણે કરી છે તેની સજા તે તેણે પિતે જ ખાવાની છે, તેમાં હવે અન્યની પાસે શું વાત કરવાની છે? અને જ્યારે તેનું મન નટનાગરમાં જોડાઈ ગયું છે તે પછી પિતાને ગુન્હો કે છે ? કેટલો છે? અને તેની યોગ્ય સજા થઈ છે કે નહિ? તે સર્વ વાતનો વિચાર ચેતનજી પોતે જ કરી લેશે. જે ચેતનજી ગુન્હો કબૂલ કરતા ન હોત તો અન્યની પાસે તેને ઠપકે દેવરાવવાની જરૂર હતી, પણ હવે તે તે પિતાની ભૂલ બરાબર સમજી શકે છે તેથી હવે તેણે પિતે જ પિતાને શિક્ષા કરવી. હવે તે પિતે જ ગુરુ અને પિતે જ ચેલા બની જવું. આવી રીતે પિતાનો ગુન્હો પિતાને બરાબર સમજાય અને તેની શિક્ષા પણ પિતે જ જાતે કરી શકે ત્યારે નિશ્ચયશુદ્ધિ થઈ છે એમ સમજવું. જ્યાં સુધી રાગાદિકના પિતાના માર્ગો સાચા છે અથવા ગ્રાહ્ય છે એવી વૃત્તિ રહે, પિતાનાં કુટિલ વિષમ કાર્યો અથવા આચરણને યેન કેન પ્રકારેણ બચાવ કરવાની ઈચ્છા રહે ત્યાં સુધી સમજવું કે હજુ આ જીવ ખરેખર શુદ્ધ થયું નથી અને તેને અન્ય પાસે ઉપાલંભ દેવરાવવાની જરૂર છે. પિતે ભૂલે છે એ સમજવું જોઈએ, ભૂલમાં પોતાની ગૃદ્ધિ કેટલી છે તેનું માપ કરવું જોઈએ અને ભવિષ્યમાં એ ગુન્હો ન થાય તેને માટે દઢ ભાવના કરવી જોઈએ. આ પ્રમાણે જ્યારે વૃત્તિ થાય નાહિ નથી. ન કાનિ નથી કરી. ચોરી ગુન્હ, કાછ–કચ્છ, કઠે ( નાચતી વખત અથવા મહાદિક કુસ્તી કરતી વખત પહેરે છે તે ). કછો પહેર્યો, ધારણ કર્યો. સેકતે. નાચતનાચવાથી. વિહેઈ=ભજે ઔર બાકીના બધા તે. ચાચરી ગયાની ટોળી. ચરી ફરી સાધારણ, વ્યવહાર માત્ર. Page #403 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું પદ ૩૭ ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય અને તેવી સ્થિતિ જ્યારે મસા નટનગરમાં જોડાય અને ઔર સબનસે તોડાય ત્યારે જ થાય, એ વાત બરાબર વિચારીને ગ્રાહ્યમાં લેવા લાયક છે. મલ્લ જ્યારે કુસ્તી કરવા તૈયાર થાય છે ત્યારે પોતાના સાથળ ઉપર કરછ પહેરે છે અને તેવી જ રીતે નાચ કરનાર પણ પિતાનાં કપડાં પડી ન જાય અથવા નાચવાના જેસમાં અવ્યવસ્થિત ન થઈ જાય તેટલા માટે કરછ પહેરી લે છે. આથી નાચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે નાચવાનો વેશ લીધે હોય તે નાચવાથી જ ભજે છે, નાચવાને વેશ લઈને પછી બેસી રહેવાય નહિ અને કેઈ તેવો વેશ લઈને પછી બેસી રહે તે તેમ કરનારને ડહાપણુવાળે પણ ગણવામાં આવે નહિ. આવી રીતે તે જે કામ હાથમાં લીધું છે અને જેને માટે વેશ કાઢ્યો છે તે વેશ ભજવવાથી જ ઠીક ગણાય, તે કામ પાર ઉતારવામાં જ તારું ડહાપણુ ગણાય. તે મોક્ષ જવા માટે ચારિત્રયાને વેશ લીધે હોય અથવા તે કુસ્તી કરતી વખતે જેમ કરછ બાંધીને મä કુસ્તી માટે તૈયારી બતાવે છે તેમ તેં કઈ પણ પ્રકારની એક્ષપ્રયાણની તૈયારી બતાવી હોય તે પછી તારે તે વેશને બરાબર ભજવે યોગ્ય છે, પછી તું બેસી રહીશ અથવા બીજે પાઠ ભજવીશ તે તે તને શોભશે નહિ. આ હકીકત કહીને સર્વવિરતિ આદરી દીક્ષાને વેશ લેનાર અથવા દેશવિરતિ આદરી શ્રાવકને વેશ કાઢનાર અને ત્યાર પછી અન્ય કાર્યમાં પડી જઈ પિતાને વેશ ન ભજવનાર–વેશને લજવનાર કેવી રીતે હાંસીપાત્ર થાય છે અને તે હકીકત તેને કેવી રીતે શોભા આપનાર થતી નથી તે બતાવ્યું. વેશ લીધો હોય તે તો બરાબર ભજવે જ જોઈએ. અષાઢાભૂતિને જ્યારે ભરત ચક્રવર્તીનું નાટક કરવા કહ્યું ત્યારે તેમણે એવી તદ્રુપ ભાવના અંતઃકરણથી કરી અને અભિનય સાથે એક સુંદર પાઠ ભજવી આપો કે સત્યરૂપે આરિસાભુવનમાં ભરતચક્રીની પેઠે તેમને કૈવલ્યજ્ઞાન પણ ઉત્પન્ન થયું. આનું નામ પાઠ ભજ કહેવાય. બાકી બીજા સર્વ છે તે તો ગવૈયાની ટોળીના સાજ માત્ર છે, વ્યવહારરૂપ છે. જેમ નાચનારની સાથે વાજા વગાડવાવાળા, તબલચી, શરણાઈવાળા વિગેરે અનેક હોય છે પણ મુખ્ય નાચનાર તે એક જ હોય છે તેવી રીતે મુખ્ય કાર્ય કરવા ધાર્યું હોય છે તે તે એક જ હોય છે અને વચ્ચે વચ્ચે જે કાર્ય થાય છે તે તે સાધ્યરૂપ નથી પણ સાધારણ છે. દાખલા તરીકે નાચનારની સાથે ઉપર ગણવેલ સાજ હોય છે તેવી રીતે મોક્ષમાર્ગ સાધતાં વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો થઈ જાય, તે સર્વ પ્રાસંગિક છે. આ જ કાર્ય મેટું આદર્યું છે, તેનું પ્રયાણ ક્ષે જવાનું છે, તેનું સાધ્ય મક્ષસ્થાન છે અને તેટલા માટે તેને યોગ્ય તેણે જે વેશ કાઢ્યો હોય તે તેણે ભજવે રોગ્ય છે. વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો બની આવે તે ભલે બન્યા કરે, પરંતુ આ જીવેચેતનજીએ પિતાનું સાધ્ય કદિ ચૂકવું નહિ, કાઢેલે વેશ બરાબર ભજવે અને તેમ કરી પિતાની જાતને શોભા મળે તેમ કરવું. Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનધનનાં પા આ ચેતનજીએ નટનાગરમાં પ્રેમ જોડ્યો છે અને ખીજા સવથી તેનેા સંબંધ છોડી નાખ્યા છે. આટલી હદ સુધી જ્યારે તેની ઉત્ક્રાન્તિ થઈ છે ત્યારે હવે તેણે વળી પાછું મનને અસ્તવ્યસ્ત કરી જ્યાં ત્યાં રખડાવી કાઢેલા વેશમાં ભંગાણ પાડવું ન જોઇએ. જો તેમ કરવામાં આવે તે તેના અભિનય અને કળામાં મેાટી ખામી આવે અને પાત્ર તરીકે તેની ગણનામાં મીંડું આવી જાય. આટલા માટે ચેતનજીએ પેાતે જે કસુરા અગાઉ કરી છે તે જ્યારે નટનાગરમાં પ્રીતિ થવાથી તેને જણાઇ આવી ત્યારે હવે તેને બહારના સાંસારિક સ’બધી પાસેથી શિખામણ લેવાની અથવા તે અનુસાર ચાલી પેાતાના કાઢેલા વેશમાં ક્ષતિ આણવાની જરૂર રહી નથી અને તેમ કરવા કદાચ તે લલચાઈ જાય તે સમજવું કે હજી તેને નટનાગરમાં પ્રીતિ થઈ નથી, થઇ હોય તેા માત તાત અરુ સજ્જન ભ્રાત જે ભોળી ભાળી વાતા કરે તેમાં તેનું મન કદી પણ લાગે નિહ. અહેા સુન્ન ચેતનજી ! તમારા કાઢેલા વેશ હવે બરાબર ભજવી બતાવા અને આ સ વ્યવહારને અંગે તમારે શુ કરવુ જોઇએ તે તમારા નટનાગર જેની સાથે તમે મન જોડયુ છે તેને પૂછી જુઓ. હવે કાઢેલા વેશ છેડી દેતા નહિ અથવા જે વેશ પહેર્યાં છે તેનાથી ખીજો ( જૂદો ) પાઠ ભજવતા નહિ. ૩૯૪ ग्यानसिंधू मथित पाई, प्रेमपीयूष कटोरी हो, मोद आनंदघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी मनसा० ५ શાસ્ત્રસમુદ્ર મથીને તેમાંથી પ્રેમઅમૃતની પ્યાલી પ્રાપ્ત કરી છે, (તે પીને) આનંદ પ્રભુ ચન્દ્ર અને (તેને દેખીને) ચકાર નિશ્ચયષ્ટિ આનંદ પામે છે, રાજી થાય છે. ” ** ભાવપુરાણપ્રસિધ્ધ વાર્તા છે કે-દેવાએ સમુદ્રમંથન કરીને અમૃત પ્રાપ્ત કર્યું. અને તેનું પાન કરીને ચંદ્રમા અમર થયા. અમૃતપાન એ દેવતાઓનું પણ લક્ષ્યસ્થાન રહે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. અહીં જ્યારે ચેતનાએ નટનાગરમાં પ્રીતિ જોડી અને ઔર સબનસે તેને તોડી નાખી ત્યારે તેના ઉપર ઘટના કરતાં કવિ કહે છે કે-આ પ્રેમ (love) જેને માટે અન્ય શાસ્ત્રકારો પણ બહુ લખે છે તે ખરેખર અમૃત છે. જ્યારે આ ચેતનજીને નિશ્ચયદ્રષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તેને સર્વ જીવા ઉપર બંધુત્વ અને સ્વસમાનત્વ પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રેમ ચેતનજીને એવા સ્થાનમાં મૂકી દે છે કે જ્યાં તે ખરેખર અજરામર થઇ જાય છે અને તેથી એ પ્રેમઅમૃતને વધારે સારી રીતે સમુદ્રમંથનની દંતકથા સાથે ઘટાવી શકાય. * જ્ઞાનસં નવિન પાઇ ' એમ પાાન્તર એક પ્રતમાં છે, એ પાઠ અશુદ્ધ જણાય છે. × મેાદતને સ્થાને એક પ્રતમાં ‘ મેહત ' પાડે છે, અર્થ લગભગ સરખા છે. ૫ ગ્યાનસ =જ્ઞાનસંધુ, જ્ઞાનસમુદ્ર. મથિત=મંથન કરીને, પ્રેમપીયૂષ=પ્રેમઅમૃત, નિશ્ચય દષ્ટિરૂપ પ્રેમ અમૃતરસની. કટારી=પ્યાલી, કટારેા. શશિધર–ચંદ્રમા, દેખત=દેખીને. દૃષ્ટિ=નિશ્ચય ચકારી=ચાર, ચતુર. ષ્ટિ. Page #405 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમુ પટ્ટ ૩૯૫ અનેક શાસ્ત્રસમુદ્રનું મથન કરીને શોધી કાઢેલ આ પ્રેમઅમૃતના પ્યાલા છે અને તે મહાભાગ્યવાન હોય તેને પ્રાપ્ત થાય છે. એ પ્રેમઅમૃતનું પાન કરીને આનંદઘનરૂપ જીવાત્મા જે અત્યારે અંતરાત્મ સ્વરૂપમાં વર્તે છે તે રૂપ ચંદ્રમા બહુ આનંદમાં વર્તે છે. ચંદ્રને જેમ મથન કરીને પ્રાપ્ત કરેલ અમૃત રસના એક કટારે પીવા મળ્યા ત્યારે તેને બહુ આન ંદ થયા હતા તેવી રીતે બહુ વાસ્તવિક રીતે જીવાત્માને પ્રેમપીયૂષના પાનથી આનંદ થયા છે, આત્મચદ્ર તેથી માઢે છે, હરખે છે, મજા કરે છે, પ્રફુલ્રિત થાય છે, ખીલે છે અને વધારે તેજસ્વી બને છે અને તે હકીકત જોઇને ચતુર નિશ્ચયદૃષ્ટિ પણ ખુશી થાય છે, રાજી થાય છે, માં આવી જાય છે. ચેતનજી પેાતાના નિજ સ્વરૂપમાં આવી તેને વધારે ખીલાવે છે, એ બનાવ જોઇને નિશ્ચયદૃષ્ટિરૂપ ચારી હર્ષોંમાં આવી જાય તે બરાબર યુક્ત છે, ઉચિત છે, સ્વભાવને અનુરૂપ છે. આ પ્રેમપીયૂષની ભાવના એટલી ઉત્તમ રીતે કરવામાં આવી છે કે—એના પર ચાગનું બંધન કરવાથી તે બહુ આશ્ચર્યકારક પરિણામ નીપજાવી શકે તેમ છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે એનું વર્ણન શબ્દોમાં થઈ શકતુ નથી અને જ્યારે એ પ્રેમ માહનુ રૂપ તજી દઈ સ્વભાવરૂપ પકડે અને સર્વ મનુષ્યા પર, સર્વ પ્રાણી ઉપર, સર્વ આત્મ-દ્રવ્ય ઉપર લખાય ત્યારે તેમાંથી જે આનંદધારાઓ છૂટે છે તે અનુભવથી જ સમજાય તેવી છે. એનું વર્ણન કરવામાં કવિની કલમ નકામી થઇ પડે છે, એના વાસ્તવિક ખ્યાલ અનુભવથી જ પ્રાપ્ય છે. મૈત્રીભાવનાનું આ પ્રબળ પરિણામ છે. તાત્પર્યા એ છે કે-અન્ય સર્વ ઉપાધિઓને ત્યાગ કરી નિજ સ્વરૂપ સમજો, ભવાંતરમાં આ ચેતનજીએ અનેક ભૂલેા કરી છે તેને લઇને તેની આધુનિક શૈકાસ્પદ સ્થિતિ જણાય છે, તે સમજી, તેનાં કારણેા વિચારી, તેને દૂર કરો અને છેવટે તેને નટનાગરમાં જોડી દો. મતલબ તે પોતે જ નટનાગર છે એટલે તેને તેના નિજ સ્વરૂપમાં મેળવી આપે. તે વખતે પછી તેને જે અખંડ પ્રેમ જાગ્રત થશે અને તેથી તેને જે મહાઆનંદ પ્રાપ્ત થશે તે એવા છે કે એક વખત તે રસના પ્યાલે પીવાથી તમને તે જણાઈ આવશે. વારંવાર તમને કહેવાથી તેનું રસત્વ તમારા ખ્યાલમાં નહિ આવે પણુ એક વાર તેનું પાન કરશેા ત્યારે તમને તેમાં એટલું માધુર્ય લાગશે કે પછી તમે ચેગી તરફથી તેના પાનની ભલામણ માટે રાહુ પણ જોશે નહિ. અત્યારે તમને ભલામણુ એક જ કરવાની છે કે–તમે જે વેશ કાઢ્યો છે તે ખરાબર ભજવા, જો તમારું મેક્ષ જવાનુ પ્રયાણુ હોય તે તેને માટે ચાગ્ય ભાતુ તૈયાર કરો અને પછી તમને લેાકલાજ, કુળમર્યાદા કે અન્યકૃત મશ્કરી માટે દરકાર પણ રહેશે નહિ; તમારું આત્મદ્રવ્ય શું છે અને તે તેના શુધ્ધ સ્વરૂપમાં કેવા પ્રકારે પ્રગટ થાય તેના વિચાર કરવા માટે પણ એક વાર તેને નટનાગર સાથે જોડી દો. Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો પદ ઓગણચાલીસમું રાગ જેવંતી અથવા જયજયવંતી. +तरस की जह दइ को दइकी सवारीरी, तीक्षण कटाक्ष छटा लागत कटारीरी. तरस. १ “પદુગલિક સુખની તૃષ્ણ શું છે? જુઓ ! (તે) કેઈ (એક) કર્મ છે કે કર્મનું લશ્કર છે? તેના તીક્ષણ કટાક્ષની પંક્તિ જણે કટાર હોય તેવી લાગે છે.” ભાવ–ઉપરના પદમાં જણાવ્યું તે પ્રમાણે મનને નટનાગરમાં જોડવાથી અને બીજા સર્વ સાથે તેને સંબંધ તેડવાથી નિશ્ચયષ્ટિ જાગ્રત્ થાય છે ત્યારે તે મેહનીય કર્મનું જોર રહેતું નથી, પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી મેહ રાજાનું જોર બહુ રહે છે, તે કેવા પ્રકારનું છે ? તે અત્ર અદ્દભૂત રીતે બતાવે છે. આ પદમાં મેહ રાજાના લશ્કરનું જેર કેવા પ્રકારનું છે તે નિશ્ચયષ્ટિ પ્રાપ્ત કરવા ઉઘુક્ત થયેલા ચેતનજીને ઉદ્દેશીને બતાવે છે. મેહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-વ્યવહારદૃષ્ટિમાં જ્યાં સુધી આ ચેતનજી હતા ત્યાં સુધી તેને પીગલિક સુખની ઇચ્છા વારંવાર થતી હતી. કેઈ વખત તેને સ્ત્રીસંભોગની ઈચ્છા થાય, કેઈ વાર સુંદર ભેજનો જમવાની ઈચ્છા થાય, કોઈ વાર મદ્યપાન કરવાની ઈરછા થાય, કઈ વાર સુગંધી પદાર્થોને સુવાસ લેવાની ઈરછા થાય, કેઈ વાર સુંદર સ્ત્રી તરફ દૃષ્ટિપાત કરવાની ઈચ્છા થાય અને કઈ વાર મધુર ગીત, નૃત્ય સાંભળવાની ઇચ્છા થાય, તેવી પાંચ ઇદ્રિનાં વિવિધ પ્રકારના વિષયસુખની તેને જે ઈરછાઓ થતી હતી તે સર્વ તેણે માની લીધેલા સુખને પ્રાપ્ત કરવા માટે જ થતી હતી. પ્રભુના સુંદર સ્વરૂપનું દર્શન કે તદ્દગુણગાન દેખવાની કે શ્રવણ કરવાની વિશિષ્ટ ઈચ્છા પણ તેને થતી ન હતી. ત્યારે આવી તેને પીગલિક સુખની તૃષ્ણ થતી હતી તે વસ્તુ શી છે ? આવા સવાલના જવાબની વિચારણામાં તે કહે છે કે-અરે ભાઈ ! જુઓ તે ખરા, મને એમ લાગે છે કે પીગલિક સુખની તરસ તે કર્મ હશે, પણ તે એકાદ કર્મ હોય એમ તે સંભવતું નથી, તે એવા જોરથી દઢ આગ્રહ સાથે આવે છે કે તે એકાદ છૂટું કર્મ હોય એમ તે લાગતું નથી પણ તે તે કર્મનું મોટું લશ્કર હેય એમ જણાય છે. જાણે કર્મની સેનાનું ધાડિયું આવતું હોય એવી તેની રીત જણાય છે. આનું કારણ પોતે જ જણાવે છે. એક ચક્ષુઇન્દ્રિયને જ વિષય પકડીએ. જ્યારે કામદેવનાં સર્વ શાથી સજજ થયેલી નવયુવતી + પ્રથમ પંક્તિ બે પ્રતોમાં આવી રીતે છે, “ તરસ કીજેરી દઈ કાં દઈકી સવારીરી ” એ પાઠ સુન્દર છે, તેની અર્થચર્ચા વિવેચનમાં કરી છે. ૧ તરસપૌદ્ગલિક સુખની તૃષ્ણા. કી=કઈ વસ્તુ છે ? શી વસ્તુ છે? જઈ=જે. દઈ=દેવ, કર્મ કનકાઈ, એક. કે. દઈક કર્મની, સવારી=લશ્કર. તીક્ષણ તીણા. કટાક્ષ=આઠી નજરે જોવું તે, વક્ર વિલેકન. છટા=પંક્તિ. લાગતલાગે છે. કટારીકટાર જેવી. Page #407 -------------------------------------------------------------------------- ________________ આમણચાલીસમુ' પદ્મ ૩૯૭ કટાક્ષ ફૂંકે છે એટલે જ્યારે તે વક્ર વિલેાકન કરે છે ત્યારે તેનાં તે તીક્ષ્ણ કટાક્ષની પંક્તિ કટારની જેમ શરીરને ભેાંકે છે. દેખાવમાં તે વક્ર વિલેાકન કાંઈ જણાતું નથી પણ કટારના માર કરતાં પણ તેને પ્રહાર અસહ્ય હેાય છે. ચક્ષુઇંદ્રિયના વિષયના આ તે એક વિભાગ થયે.. એવી રીતે તેના બીજા અનેક પ્રકાર થાય છે અને તેવી રીતે મીજી ઇંદ્રિયોના વિષયોના હું વિચાર કરું છું ત્યારે જણાય છે કે એ પૌદ્ગલિક વિષયની તૃષ્ણા તે એક કમ નથી પણુ કર્મનુ માઠુ લશ્કર છે અને તે ચૈતનજીની તરફ પેાતાનેા ગૂઢ માર ચાતરફથી એવા પ્રબળપણે ચલાવે છે કે-ચેતનજીને તે તદ્ન હરાવી દઇ, પેાતાના કબજામાં લઇ હુતાશ કરી મૂકે છે. સાધારણ રીતે તે એક કમ હેાય તે તેનુ ં આવું પ્રખળ જોર સંભવે નહિ, કારણ કે એક દુશ્મન એટલુ બધુ કામ કરી શકે નહિ. વિષયસુખની અભિલાષા તેા આવતી વખત જ ચેતનજીને ઊંધા પાડી દે છે અને તેને મજબૂત રીતે પેાતાને વશ કરી લે છે તથા કબજામાં લઇ લે છે. ત્યારે એને પ્રેરનાર કર્મ તે એક છૂટુ છવાયું કર્મ ન હેાવું જોઇએ પણ કરાજાની આખી સેના હાવી જોઇએ. એક સ્ત્રીનાં કટાક્ષ જ માહુરાજની પ્રેરણાથી આટલુ કામ કરે છે તે તેની પાછળ તેની મદદમાં કર્મની મોટી ફાજ હાવી જ જોઇએ. વાસ્તવિક હકીકત પણ એ પ્રમાણે છે. મેહનીય કર્મને સકકટકદળના રાજાની પદવી આપવામાં આવી છે અને જ્યારે તે પેાતાની સેનામાંથી એકાદ કમને આ ચેતનજીને વશ કરવા મોકલી આપે છે ત્યારે તેની પછવાડે કર્મની આખી સેના પેાતાનાં શસ્ત્રાસ્ત્ર સાથે ખડી રહે છે. એનુ અદ્ભુત વર્ણન ઉપમિતિભવપ્રપંચા કથા વાંચનારે અનેક પ્રસંગે વાંચ્યું હશે. ત્યાં કરાજ-મેહનીય કર્મીના મંત્રીનું પદ વિષયાભિલાષને આપવામાં આવ્યું છે અને તેના પાંચ ઇંદ્રિયરૂપે પાંચ પુત્રના કરેલા આ સસંસારપ્રપંચ છે એમ બતાવ્યું છે. ઉપાધ્યાયજી શ્રીમદ્ઘશેાવિજયજી પણ એવી જ રીતે કહે છે કેઃ— રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેના છેારુ ઇંદ્રિચપ ચેા રે, તેહનુ` કીધા એ સકળ પ્રપંચો રે. રાગ કેશરી માહુરાજાના મોટા પુત્ર છે અને તે પિતાની ગાદી પર બેઠા છે એમ અત્ર બતાવ્યું છે. આ રાગના સપાટામાં જે આવે છે તે સંસારમાં ખૂંચી જાય છે અને તેઓનુ સ્થાન પછી નરક, નિગેાદ જ થાય છે એમ ઉપાધ્યાયજી તે જ સ્વાધ્યાયમાં આગળ જતાં કહે છે. આટલા સહજ કરાવેલા માહરાજાના પરિચયથી જણાયુ હશે કે વિષયની તૃષ્ણા તે માહકટકદળ છે અને તેને વશ કરવા માટે અથવા તેની સામે થવા માટે પ્રખળ પુરુષાર્થ અથવા ભગીરથ પ્રયત્નની જરૂર છે. એ ભાગતૃષ્ણાનું સ્વરૂપ હજુ પણ વધારે આગળ મતાવવામાં આવશે. આવુ તૃષ્ણાનુ સ્વરૂપ ચેતનજી જ્યારે ચેંગમાગ માં પ્રગતિ * રાગ પાપસ્થાનક પર સઝાય-ગાથા બીજી. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી આનદઘનજીનાં પા કરવા દેઢ ઈચ્છાવાળા થાય ત્યારે જ તેના સમજવામાં આવે છે, ત્યાં સુધી તે તે સંસારનાં સ કાર્યોંમાં મસ્ત બની રહે છે અને તે ગમે તેટલી વખત પાઠા પડે છતાં તેને તેમાં એટલે સ્વાદ આવે છે કે તે સંસારને ચાટતા જાય છે. હાડકું ચાટનાર કૂતરાને તે પેાતાનું લેાડી પીવાના પણ માની લીધેલો સ્વાદ મળે છે પણ આને તે તેટલે સ્વાદ પણુ આવતા નથી, પણ મેહરાજાએ તેને એવા ઉલટા પાટા બંધાવી દીધા છે કે તે જરા પણુ ઊંચી આંખ કરતા નથી, જોતા નથી, વિચારતા નથી. પ્રથમ પંક્તિમાં અન્ય પ્રતના પાઠ - તરસ કીજૈરી ઇકાં દઇકી સવારીરી ' છે. એ પાઠના ભાવ આ પ્રમાણે થઇ શકે. હે પ્રભુ ! મારા પર તરસ કરા, દયા કરે. આ જે કર્મ મારી તરફ આવે છે અને મારા પર જોર ચલાવે છે તે કાણુ છે ? એ તે કમ છે કે કર્મનુ મેટું લશ્કર છે ? આ પ્રમાણે ભાવ થઇ શકે છે પણ તે માટે તરસને અર્થ યા એમ કરવા પડે છે. તાણીને એ અથ ઘટી શકે છે પણ મૂળમાં જે પાઠ લીધા છે તે વધારે સારા અને સુસ્પષ્ટ અર્થ આપે છે. હવે એ ભાગતૃષ્ણા આ ચેતનજીની સાથે કેવી રીતે વર્તે છે તે સંબધી હકીકત જણાવે છે. આ ભાવ સમજી વિચારીને એ ભાગતૃષ્ણાના સંબંધમાં કાંઇક નિર્ણુય પર આવી જવા એટલે તેને સબંધ કેટલા અને કેટલા વખત સુધી રાખવા ઉચિત છે તે નિર્ણય કરવા ચેાગ્ય છે. ચેગમાર્ગના અભ્યાસ માટે યાગનું દ્વિતીય અંગ નિયમ છે એ ધ્યાનમાં રાખવુ. सायक लायक नायक प्रानको पहारीरी, काजर का जनलाज वाज न कहुं वारीरी. तरसकी ० २ “ ( ભાગતૃષાનાં ) ખાણેા લાયક એવા ચેતન સરદારના પ્રાણને હરનારાં છે. શુ ( તેને ) જરા-ઘડપણ છે? અથવા શું તેને લેાકલાજ છે ? ( તેના પર) લગામ પણ નથી કે તેને વારીને ( કાંઇ) કહી શકું-તપા આપી શકું. ” "" ભાવ—આ ભાગતૃષા જ્યારે ચેતનજી ઉપર પાતાના ઘેરેા ઘાલે છે ત્યારે તેની પાસે પાંચ ઇંદ્રિય-સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ખાણેા એવાં જબરજસ્ત હાય છે કે તે પ્રત્યેક પ્રાણીને હણી શકે છે. જૂની કથાઓમાં વાંચ્યુ' હશે કે અન્યસ્ત્ર, વાયવાસ્ર વિગેરે શસ્ત્રો એવાં પ્રબળ હાય છે કે પેાતાનુ કામ જરૂર કર્યાં વગર રહેતાં નથી, તેવી જ રીતે આ કાળમાં બંદૂક તથા તાપના ગાળીગાળા મહાઘાતક હેાય છે. આ પ્રમાણે ભાગતૃષ્ણાનું એક એક બાણુ આ ચેતનજીના પ્રાણને હણનારું છે. ઉપર એવી શંકા કરી હતી ૨ સાયક=બાણ. લાયક→ાગ્ય. નાયક=આત્મારૂપ સરદાર. પ્રાણકા=પ્રાણને. અપહારીરી હણનાર, ઘાતક. કાજરથ્રુ ( તે ) જરાવસ્થા છે. કાશું. જનલાજ=( તેને ) લેાકન્નજ્જા છે. વાજલગામ. નનથી. વારીરીવારીને. Page #409 -------------------------------------------------------------------------- ________________ ઓગણચાલીસમુ· પદ ૩૯ કે-આ ભાગતૃષા એક કમ છે કે કનુ લશ્કર છે. તેના અત્ર ખુલાસા થાય છે. તે એવી જબરજસ્ત છે કે-તેનું પ્રત્યેક માણુ આ ચેતનજીના પ્રાણનું ઘાતક નીવડે છે, ચેતનજીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અને તેને મુંઝવી દે છે. ચેતનજીના પ્રાણ તે જ્ઞાનદર્શનચારિત્રરૂપ નિજ ગુણુ સમજવા. આત્માના આ જ્ઞાનજીવન, દર્શનજીવન અથવા ચારિત્રજીવનને ભાગતૃષા હરી લે છે અથવા તે તેને ઘાત કરે છે. વિષયસુખની લાલસા એવી પ્રબળપણે થાય છે અને તેનું જોર એકંદર રીતે એટલુ તાકાતવાળુ હાય છે કે એની સાથે લપટાયલા ચેતનજી પેાતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે, પરવશ બની જાય છે અને ત્યાર પછી એવા ખેલા ભજવે છે કે તેનામાં જાણે સજ્ઞાનજીવન કે સચ્ચારિત્રજીવન હશે એમ પણુ લાગે નહિ. ચેતનજીની આવી વ્યથિત અવસ્થા કરનાર ભાગતૃષા છે અને ચેતનજી પેાતે કેવા છે ? એ તે સ્વભાવતઃ લાયક નાયક છે, મહાઉત્તમ સરદાર છે, ખુદ ભાગતૃષાને ઉત્પન્ન કરનાર ક કટકના પણ તે સરદાર છે; જો કે તે તેની વભાવદશા છે. અનંત ઉચ્ચ ગુણ્ણાના પણ તે સ્વામી હાવાથી શક્તિરૂપે પણ તેને ‘ લાયક ' કહી શકાય અને તેને પેાતાને મહાઅનથ પર પરામાં ઉતારનાર કર્માંના તે પાતે ઉત્પન્ન કરનાર હાવાથી તેને તેના સ્વામી પણ કહી શકાય. આવી રીતે તે બેવડી રીતે એક બીજાથી વિરુદ્ધ પડે એવી સ્થિતિ ધારણ કરનાર છે, પરંતુ એમાં ફેર એટલેા છે કે-એનું કસ્વામિત્વ વ્યક્ત છે અને એનું ગુણસ્વામિત્વ શક્તિમાં અવ્યક્તરૂપે રહેલું છે. બાકી એ ઉત્કૃષ્ટ આનંદ ભોગવવાને ચેાગ્ય છે. એવા ‘ લાયક ’ ચેતનજીના પ્રાણને અત્યારે તે લેગતૃષાના એક એક માણુ હણે છે એવી દુળ સ્થિતિમાં તે નાયક આવી ગયા છે. આવી ભાગતૃષાને વધારે ઓળખવા માટે કિવ પૂછે છે. વિચાર થાય છે કે-આવી રીતે ચેતનજીના પ્રાણની ઘાતક ભાગતૃષાને હશે કે નહિ ? એટલે એ કેાઇ વખત ઘરડી થઈ પેાતાનું જોર ઓછું દરરાજ નવયોવના સ્ત્રીની પેઠે પૂર દમામમાં જ રહેતી હશે ? એ તુષા પાતે અથવા તેને વૃદ્ધાવસ્થા કઇ અસર કરે છે ? તેના જવાબ એક વાર્તિક પૂરા जीर्यन्ति जीर्यतः केशा, दन्ता जीर्यन्ति जीर्यतः । यौवनाशा धनाशा च, जीर्यतोऽपि न जीर्यति ॥ વૃદ્ધ પુરુષના બાલ સફેદ થઇ જાય છે અને તેના દાંત પડી જાય છે, મતલખ તેના બાલ અને દાંત પર ઘડપણ પ્રાપ્ત થાય છે પણ પુરુષ વૃદ્ધ થતા જાય છતાં તેની વિષયસુખતૃષ્ણા અને ધનતૃષ્ણા વૃદ્ધ થતી નથી, ઉલટી તે તે વૃદ્ધિ પામતી જાય છે. ઘડપણમાં તે પેાતાનુ આકરુ` સ્વરૂપ ધારણ કરે છે. આટલા ઉપરથી જણાયું હશે કે ભગતૃષાને ઘડપણની કાંઇ પણ અસર થતી નથી. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછે છે કે—એ ભાગતૃષાને લેાકલાજ કાંઈ હશે કે નહિ ? માણસા પેાતાનાં મનથી નહિ તે। જે સગાંસંબધીઓમાં કાંઇ ઘડપણ કરતી હશે કે વૃદ્ધાવસ્થા છે પાડે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદ પિતે રહેતા હોય, જેમની સાથે પિતાને વહીવટ ચાલતું હોય તેની લજજા ખાતર ઘણાં સારાં કામ કરે છે અથવા ખરાબ કામ કરતાં અટકે છે, પણ આ ભેગતૃષાને એ પણ નથી. એની અસર તળે માણસ એવાં અધમ કામ કરે છે કે જેનું વર્ણન થઈ શકે નહિ. ભગતૃષા જ્યારે પ્રબળ સ્વરૂપમાં હોય છે ત્યારે તેની અસર નીચે મૂકાયેલ પ્રાણ તદ્દન અંધ બની જાય છે અને જાણે દુનિયા તેને જોતી જ નથી એવી રીતે કેઈના વિચારની કે અભિપ્રાયની દરકાર રાખ્યા વગર એ પિતાનું કામ ચલાવ્યે જાય છે અને એટલા માટે અનેક શાસ્ત્રકાર એવા પ્રાણીને “ વિષયાંધ” કહીને સંબોધે છે. વ્યવહારમાં નજર કરતાં જણાશે કે ગતૃષામાં આસક્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં અપ્રમાણિક આચરણ કરે છે, સગા ભાઈ સાથે ધન ખાતર લડે છે, લેણદેણમાં ગેટા વાળે છે, મોટી વૃદ્ધ ઉમરે દશબાર વરસની બાળા સાથે પૈસા આપી પરણુતાં તેની આગામી સ્થિતિને વિચાર કરતા નથી, પરસ્ત્રીલંપટ થાય છે અને એવી અનેક પ્રકારની અઘટિત ઘટનાઓ કરે છે કે જે બતાવી આપે છે કે-તેઓ તદ્દન અંધ છે. વળી એ ભેગતૃષાનું સ્વરૂપ બતાવતાં કવિ કહે છે કે-એની કઈ લગામ પણ હાથમાં નથી કે જેથી તેને વારીને કહી શકાય કે તેણે આ પ્રમાણે વર્તવું જોઈએ. એક સારો અશ્વ લગામથી વશ રહી શકે છે પણ આ ભેગતૃષાને તે બીલકુલ લગામ જ નથી; એથી એ લગામ વગરના ઘેડાની પેઠે પિતાને દર નિરંકુશપણે ચલાવે છે અને તેમાં તેને કોઈ પણ પ્રકારને અટકાવ કરી શકાતું નથી. લગામ વગરને અશ્વ કેવી રીતે ચાલે છે તે એક વખત અનુભવવા જેવું છે. આવી રીતે ભગતૃષા પર વૃદ્ધાવસ્થાની પણ અસર થતી નથી, તેને લેકલાજ પણ નથી અને તેને લગામ પણ નથી. આ પ્રમાણે હકીકત હોવાથી તે આખી જિંદગી સુધી કોઈ પણ પ્રકારના અંકુશ વગર અને લોકવિચારથી સંકેચ પામ્યા વગર પોતાનું સર્વ જેર આ ચેતનજી પર પૂર દમામમાં ચલાવે છે અને આ ચેતનજી જ્યાં સુધી યેગમાર્ગ પર પ્રગતિ કરવાનો વિચાર અને નિર્ણય કરી તેનું વાસ્તવિક સ્વરૂપ સમજે નથી ત્યાં સુધી તેને દર ઓછો પણ થતું નથી. मोहनी मोहन ठग्यो जगत ठगारीरी, दीजीए आनंदघन दाह* हमारीरी. तरसकी० ३ આખા જગને ઠગનારી ભેગતૃષાએ મારા મનમેન પતિને (પણ) છેતર્યો છે. હે આનંદઘન પ્રભુ ! (તે પતિને મને) પાછો અપાવે એવી અમારી ચાહના-વિજ્ઞપ્તિ છે.” * દાહને બદલે એક પ્રતમાં ‘દાદ’ પાઠ છે. દાદ એટલે અરજી ( hearing ). આ પાઠ ઠીક લાગે છે. ૩ મોહની=મોહ કરનારી, તૃષ્ણા. મેહન=મારો પતિ, પ્રેમનું સ્થાન, મનોહર. ઠaછેતર્યો. જગત ઠગારી=સવને છેતરનારી દીજીએ પાછો આપીએ. આનંદઘ=હે આનંદઘન પ્રભુ. દાહદાઝ, ચાહના. હમારી અમારી, અમારા તરફની. Page #411 -------------------------------------------------------------------------- ________________ ઓગણચાલીસમું પદ ૪૦૧ ભાવઉપરોક્ત ભગતૃષા આખા જગતને છેતરનારી છે. તેની અસર તળે આવનારને તે અંધ બનાવી દે છે, પિતે યૌવનના પૂરજોરથી કામ કરે છે અને લોકલાજની દરકાર રાખતી નથી તેથી તે આખી દુનિયાને એટલે દુનિયાના પ્રાણીને છેતરીને ઊંધા પાટા બંધાવે છે. સર્વ પ્રાણીને તે સ્વાર્થી બનાવી વિષયસુખના કચરામાં રગદળે છે અને તેમાં તેને ડુક્કરની પેઠે આનંદ લેવરાવે છે તેથી તેનાથી મુક્ત પ્રાણ આ દુનિયામાં કઈ વિરલ હશે. શુદ્ધ ચેતના કહે છે કેઆવી મેહની–ભોગતૃષા જે આખા જગતને ઠગનારી છે તેણે મારા પતિને-ચેતનજીને પણ ઠગે છે, તેને પિતાના કબજામાં લઈ લીધો છે અને તેને પિતાને વશ બનાવી દીધો છે. એને પરિણામે તે અંધ થઈ જઈ અખલિતપણે લેકલાજની દરકાર વગર ઠગાયા કરે છે અને જે વિષયોમાં વસ્તુતઃ કાંઈ સુખ નથી તેમાં સુખ માની સંસારમાં ફસાયા કરે છે. એ મેહની પણ એવી છે કે એણે જગતમાં મોટા મોટા ઋષિમુનિઓને પણ ઠગ્યા છે અને મારા પતિ પણ તેથી ઠગાઈ ગયા છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલી, મારા પ્રેમની અવગણના કરી, સ્વરૂપજ્ઞાનના અભાવે ચેતનજી ઘસડાયા કરે છે અને વિષયભેગનાં સાધને એકઠાં કરતા જાય છે અને મને તથા સુમતિને શોધતા નથી, મળતા નથી, યાદ કરતા નથી, અમારે સંબંધ વિચારતા નથી અને અમારો સંગ કરતા નથી. મેહનીએ એમને એવા ઊંધા પાઠ ભણાવી દીધાં છે કે તે ચેતનજીને અમારી છાયામાં આવવાનો વિચાર પણ કરવા દેતી નથી અને તેનાથી ઠગાયેલા ચેતનજી નિરંતર એ જ સ્થિતિમાં રહી સંસાર-ચકમાં અટવાયા કરે છે. હવે છે આનંદઘન પ્રભુ! આવી જગતને ઠગનારી મેહની પાસેથી ચેતનજીને લઈ-- લઈને અમને સેપે એવી અમારી વિજ્ઞપ્તિ છે. અમારા પતિ અમારી પાસે આવે, અમારે મંદિરે પધારે અને અમારા સાથે આનંદ (જ્ઞાનાનંદ વિગેરે) ભેગવે તથા અમારી વિરહવ્યથા દૂર કરે એવું આપ કરી આપે તે અમારી ચેતનજી સંબંધીની ચિંતા દૂર થાય, અમારા મનની ગ્લાનિ ખસી જાય, અમને સર્વ પ્રકારે આનંદ થાય. અમારા મનમાં ખેદ એટલે છે કે-આવી અધમ કુલટા મોહિની જેવી સ્ત્રીઓ સાથે અમારા શુદ્ધ નિરંજન સ્વરૂપી નાથ ભટકે અને દર નજીક બેઠાં બેઠાં અમે જોયા કરીએ એ અમને જરા પણ ઠીક લાગતું નથી, અમને શોભતું નથી અને ચેતનજીને તેમ કરવું કઈ રીતે ઘટતું નથી. હવે તે ચેતનજી મનને નટનાગરમાં જોડી દે અને બીજા સર્વ સાથેથી તેનો સંબંધ તેડી નાખે એમ તેને વિચાર થયે છે તેથી તે સ્વતઃ જ મેહની પણ્યસ્ત્રી સાથેનો સંબંધ છોડી નાખશે. પણ એ કુલટા આખા જગતને ઠગનારી છે તેથી યોગમાર્ગ પર ચઢવાને ઉઘુક્ત થયેલા અમારા ચેતનજીને વળી કોઈ છળ કરી છેતરી જાય નહિ એ અમારા મનમાં ભય છે. એ મેહનીના માર્ગ એવા ગૂઢ છે અને અત્યાર સુધી એણે ચેતનજીને એવી એવી યુક્તિપ્રયુક્તિથી ભૂલાવામાં નાખ્યા છે કે ગમે તે બાજુથી તે ચેતનજી પર ૫૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી આનઘનજીનાં પદ્મા તેના અસાવધપણામાં હલ્લા કરે અને ચેતનજીને મુંઝવી નાખે, તેથી હે પ્રભુ ! અમારી વિજ્ઞપ્તિ છે કે-આપ ચેતનજીને શુદ્ધ મા પ્રતીક્ષા કરાવી તેને અમારા ચેગ કરાવી આપે. ચેતનજી માડુનીને ઘરે જાય એ વાત ઘણી જ ખરાબ છે અને તે હકીકતથી અમારા મનમાં અગ્નિ સળગે છે, અમને તેથી બહુ જ ખેદ થાય છે અને તેથી અમારા મનની બળતરા આપ પ્રભુ પાસે અમે કાઢીએ છીએ. (‘દાડુ' શબ્દમાં આ બન્ને ભાવ-બળતરા અને વિજ્ઞપ્તિના સમાઈ શકે છે. ) હે પ્રભુ ! હવે આપ ચેતનજીને શુદ્ધ સ્વરૂપ સમજાવીને નિર’કુશપણે વનારી, નિરંતર યુવાવસ્થા ભાગવનારી અને લાજ વગરની કુલટાભાગતૃષા જે આખા જગતને ઠગે છે તેનાથી તેના પ્રસંગ મૂકાવી આપે. વિષયભાગમાં ચેતનજીની શુ' દશા થાય છે તે હકીકત કવિચત્ વિએ પેાતે કહી અને કવચિત્ શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી તેના ત્યાગની અને શુદ્ધ યોગમાર્ગ આદરવાની પ્રેરણા કરી, સ્વભાવરમણુતામાં લીનતા કરવા અત્ર પ્રમળ ઉપદેશ આપ્યા છે તે વિચારી મનને નટનાગરમાં જોડી દેવું અને એર સમનસે તેાડી નાખવું અને તેમાં પ્રગતિ કરી ચાગમાગ પર આરેાહુણુ કરવું એ અત્ર ભાવ છે. પદ્મ ચાલીસમું રાગ આશાવરી *मीठो लागे कंतडो ने, खाटो लागे लोकः कंत विणी + गोठडीते, ते रणमांहि पोक. x मीठडो० १ 66 પતિ મીઠા-મધુર લાગે છે; મારા નાથ વગરની ગાઠ કરવી પાક મૂકવા જેવું છે, ” ભાવ-પતિવ્રતા સ્ત્રીને પેાતાના પતિ અતિ મધુર લાગે છે; અને પતિ વગરના આખા લેાક અને તે લેાકના માણુસા ખાટા લાગે છે. મતલબ પતિને પેાતાનું સ`સ્વ સમજનાર અખળા ( સ્થળ ખળની નજરથી) પણ દૃઢ પ્રતિજ્ઞાવાન સબળા( આધ્યાત્મિક * મીઠાને બલે ભીડા' શબ્દ છાપેલી બુકમાં છે, તે મીઠા શબ્દનું પ્રેમદર્શીક રૂપ છે. અર્થ એક જ રહે છે. + વિહુણી સ્થાને એક પ્રતમાં · વિના ' પાાન્તર છે. અર્થ એક જ છે. ઉપર લખેલા પાઠ વધારે સુંદર લાગે છે. × એક પ્રતમાં પાકને બદલે ફાક' પાઠ છે. ફાટ, નિષ્ફળ એવા તેને અથ ધરે છે, પણ પાઠ અશુદ્ધ લાગે છે. ૧ મીઠા=મધુરા. ક તડા=પતિ. ખાટા=ખટાશવાળા. લા=પતિથી અન્ય લાક. કં ત=તિ. વિષ્ણુણી= વગરની, સિવાયની. ગાઠડી=પ્રીતિ, કરણી, રણમાંહિ=જંગલમાં, વનમાં. પાકરાડ, રડવું તે. રણુમાં-જંગલમાં લયમાં વિનાને બદલે Page #413 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ ૪૦૩ નજરથી)ને તેના ઉપર પ્રેમ આવતું નથી, તે તે પતિમાં પિતાનું ચિત્ત એટલું દૃઢપણે સ્થાપિત કરે છે કે તેને પતિ વગરની સર્વ વસ્તુઓ અને લેકે ઉપર રાગ થતો નથી એટલું જ નહિ પણ એમાં એને એક પ્રકારની ખટાશ લાગે છે. ખટાશને લીધે તે વસ્તુ ખાવી ગમતી નથી એટલું જ નહિ પણ દૂરથી તેને જોઈને પણ હે ખાટું થઈ જાય છે. આ પતિપરાયણ સ્ત્રી કહે છે કે-પતિ વગર અન્ય સાથે સેબત કરવી કે સંબંધ કરે તે જંગલમાં પિક મૂકવા જેવું છે. જેમ કેઈ પ્રાણીને કઈ બાબતમાં ફરિયાદ કરવી હોય તે જંગલમાં જઈને રાડ પાડવાથી કઈ સાંભળતું નથી અથવા જનસુધારણુ માટે વિવેચન કરવું હોય તે જંગલમાં જઈને કરવાથી નિષ્ફળ થાય છે, તેવી રીતે પતિ વગર કેદની સાથે ગોષ્ઠી કરવી તે નિષ્ફળ છે, અર્થ વગરની છે, નકામી છે. આ પ્રમાણે વ્યવહારુ દષ્ટિથી આ ગાથાને ભાવ પ્રાપ્ત થાય છે. અન્ય સાથેની ગેઝીને રણમાં પિોક મૂકવા સાથે સંબંધ-નિષ્ફળતાને અંગે ઘટાવી છે. સામાન્ય રીતે “અરણ્યરુદન' શબ્દ જેનું પરિણામ કાંઈ ન આવે તેવા પ્રસંગ માટે વપરાય છે એમ મારું ધારવું છે. ગેઝીન અરણ્યરુદન સાથે સંબંધ એટલા પૂરતો ઘટી શકે કે અન્ય સાથે ગેઝી કરીને તેના પરિણામે અરસ્પરસ જે વચનવ્યવહાર થાય તે નિરર્થક થાય છે અને તેથી તેવી ગેછી નિષ્ફળ છે, તેથી કારણમાં કાર્યારેપ કરવાથી તે અરણ્યરુદન તુલ્ય છે; અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તે નિષ્ફળત્વનું સામ્ય હોવાથી ઉપમા બરાબર ઘટતી આવે છે અને ઉપર જણાવ્યું તે આરેપ કરવાની પણ જરૂર નથી. આ તદ્દન સામાન્ય અર્થવાળા પદમાં બહુ ગૂઢ ભાવાર્થ હોય એમ જણાય છે. શ્રી આનંદઘનજી મહારાજનાં સર્વ પદ્યમાં ગુહ્ય અર્થ હોય છે તે ભાવ સમજો અને ઝળકાવ એ ઘણું મુશ્કેલ કાર્ય છે. એ આપણે અનેક પ્રસંગે જોયું છે. આ પદમાં તેમને વાગ્યાથે સમજવા માટે કેઈ શબ્દ પણ સૂચવન થતું નથી તેથી વધારે મુશ્કેલી પડે છે. મારા ગુરુમહારાજના કહેવા પ્રમાણે આ પદને આશય અતિ ઉદાત્ત છે અને એ પ્રત્યેક આત્મવાદને સૂચવનાર છે. તદનુસાર આત્મવાદ સંબંધી કેટલેક ઉલ્લેખ ખાસ અભ્યાસ કરી બતાવવા પ્રયાસ કર્યો છે. હવે આપણે આ પદને સૂચક ભાવ સમજવા યત્ન કરીએ. પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કઈ કઈને અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. આ પ્રત્યેક આત્મવાદને અત્ર પતિ તરીકે કર્યો છે. દરેક શરીરે આત્મા પૃથક પૃથક છે, ભિન્ન ભિન્ન છે, કેઈ સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી પણ પ્રત્યેક વ્યક્તિ છે, સિદ્ધ દશામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક પૃથક અવગાહનારૂપે સ્પષ્ટ વ્યક્ત અને ભિન્ન રહે છે એ પૃથક આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદરૂપ અથવા પૃથક આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય લાગે છે અને બીજા દર્શનેની જૂદી જૂદી આત્મા સંબંધી જે માન્યતા છે તે મને ઈષ્ટ લાગતી નથી એમ શુદ્ધ ચેતના-આત્માની પત્ની અત્ર કહે છે. હવે આત્માના સ્વરૂપ અને ઉત્ક્રાન્તિને અંગે આ દૃષ્ટિથી જૂદા Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી આનંદઘનજીનાં પદો જૂદા સંપ્રદાયની માન્યતા કેવા પ્રકારની છે તે સંક્ષેપથી અત્ર વિચારીએ. વાત એમ છે કે-ભિન્ન ભિન્ન દર્શનકારે આત્માના અનેક પ્રકાર કપે છે, તેની ઉત્કાતિ અને છેવટની સ્થિતિને અને જૂદા જૂદ વિચાર બતાવે છે કેઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથક ભેદે થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જતિને વિકુલિંગ-તણખો જૂદે જણાવેલ તે પાછો તિમાં ભળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જૂદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. વળી કઈ સર્વ કાર્યના કર્તા-હર્તા ઈશ્વરને માને છે અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી; આ પ્રમાણે સુખદુઃખ દેનાર ઈશ્વરને કલ્પી આત્માની શક્તિને દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઇશ્વરેચ્છાને બળવાન બનાવે છે; વિગેરે વિગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે તે સંબંધમાં પ્રત્યેક દર્શનકાર શું કહે છે તેને અને સાથે સાથે તે દર્શનેને જણાવનાર મહાત્માઓને સંક્ષેપથી વિચાર કરીએ. જૈન મતમાં જિનેન્દ્ર દેવ છે જે રાગ દ્વેષથી રહિત છે, મોહ મહામત્વને હિણનાર, કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત છે; તેઓ સુરાસુરથી પૂજ્ય, સદૂભૂત અર્થના પ્રકાશક અને સર્વ કર્મને ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિ કાળથી ખાણમાં રહેલા સુવર્ણ સાથે જેમ મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તેને ક્ષય કરી આત્માના સહજ ગુણ જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ કરવા માટે પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ તેનામાં કંચનત્વ તે રહેલું છે જ, તેવી રીતે ચેતન કર્માવૃત હોય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચેતનત્વ તે હોય છે જ; ક્રિયા, યોગ, તપ, સંયમ વિગેરે દ્વારા કર્મમળ દૂર કરવા માટે પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે અને તેમ કરવાથી ચેતનના ગુણ આવૃત હોય છે તે વ્યક્ત થાય છે. ચેતનમાં જે મહાન ગુણે છે તે બહારથી લેવા જવાના નથી પણ અંદર પ્રચ્છન્ન-આવૃતરૂપે રહેલા છે તે વ્યક્ત કરવાના છે. આત્મા પ્રત્યેક શરીરે દેહપ્રમાણુ ભિન્ન છે અને સર્વ કર્મમળ દૂર કરી મેક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ દૂર થયા પછી ફરી વાર તેને કર્મમળ લાગતો નથી એટલે મેક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. કર્મ આઠ પ્રકારનાં છે. તેના ઉત્તરભેદે અને તે પ્રત્યેકની તરતમતા ઘણા ભેદવિભેદમાં વહેંચાઈ ગયેલી છે. આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય, દર્શન ગુણનું આવરણ કરે એ દર્શનાવરણીય, શારીરિક સુખદુઃખને અનુભવ કરાવે તે વેદનીય, સંસારમાં અને તત્ત્વજ્ઞાનમાં સત્ય માર્ગ ન સૂઝવા દેતાં મૂંઝવી નાખે તે મોહનીય, ચેતનને અનેક જાતિમાં જન્મ આપી તેને અવનવા અનુભવ કરાવે તે નામ કર્મ, ઉરચ નીચ જાતિમાં અવતરણ કરાવે તે શેત્ર કર્મ, પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી સ્થિતિ કરાવે તે આયુઃ કર્મ અને ત્યાં વસ્તુપ્રાપ્તિમાં, તેના દાનમાં, ભેગોપભેગાદિમાં પ્રત્યવાય કરે તે અંતરાય કર્મ ઉપર જણાવ્યું તેમ આ આઠ કર્મોનાં Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ચાલીસમુ પ અનેક ભેદે થાય છે, તે ચેતન ઉપર લાગ્યાં કરે છે અને તેના ભાગકાળ થયે ફળ આપી ખરી પડે છે, ચેતન જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં વતા હાય છે ત્યાં સુધી ઉપર લખેલાં સકર્માં તેની પ્રચુરતા સાથે હાય છે. એ નિાદમાં હાય છે ત્યારે અવ્યક્ત દુઃખ ભોગવીને અનેક જન્મ મરણ કરે છે. એવી નિગેાદ સર્વ લેકમાં ભરેલી છે. સાયના અગ્રભાગ પર તેના અનત જીવા રહી શકે છે. કાંઇક અકામ નિર્જરા થતાં આ જીવ બાદર નિાદમાં આવે છે. ત્યાર પછી ખાદર વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જે સર્વ એકેન્દ્રિયવાળા× છે તેમાં આવે છે, તેમાંથી વળી કાંઈક નિર્જરા થતાં તે બે, ત્રણ, અને ચાર ઇન્દ્રિયવાળા જીવની ગણનામાં આવે છે અને આગળ વધતાં તે પચેંદ્રિય તિય ચ થાય છે. કપ્રચુરતા થતાં તે આગળ વધતા અટકી પાછો નીચે પણુ ઉતરી જાય છે અને ક ઘટતાં કોઈ વખત મનુષ્ય પણ થાય છે. મનુષ્યગતિમાં તેને દેવગુરુના યાગ થઇ જાય છે તે તે શુદ્ધ માનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારા કરે છે. એવી રીતે ઉત્ક્રાન્તિ અપક્રાન્તિમાં નરક અને દેવલેાકમાં દુઃખ સુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માના આશ્રય થતાં કેાઇ વાર તેની નિવિડ મિથ્યાત્વ મોહનીય કગ્રન્થિના ભેદ થાય છે અને આવા ભેદ થયા પછી તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પછી વ્રત, પચ્ચખ્ખાણુ, ત્યાગ, વૈરાગ્ય, યાગાદિ કાર્યથી વિરતિભાવને તેના વિશેષ રૂપમાં પામી, ઉચ્ચ આચરણુ કરી અપ્રમાદીપણે શુદ્ધ ચારિત્ર પાળતાં કર્મના ભાર છેા કરતા જાય છે અને છેવટે શુદ્ધ કૈવલ્યજ્ઞાન જ્યારે તેને પ્રાપ્ત થાય છે ત્યારે તે સચરાચર જગતના ત્રિકાળ ભાવા પ્રત્યેક સમયે જાણુ-દેખે છે. છેવટે શેષ અલ્પ કમળ હાય છે તેને પણ ક્ષય કરી અજરામરપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે મેાક્ષમાં ગયા પછી ત્યાં તેની સાટ્ઠિઅનત કાળ સુધી સ્થિતિ થાય છે, તેને સંસારમાં ફરી વાર આવવું પડતું નથી અને ત્યાં તે સચ્ચિદાનંદસ્વરૂપે અનત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માને ભેદાભેદ સ્વીકારનાર સ્યાદ્વાદ શૈલી જે ચેતનજીની ઉત્ક્રાન્તિ બતાવે છે તે સમજીને વિચારવા ચેાગ્ય છે. એ મતમાં તત્ત્વ સાત અથવા નવ છે. ચૈતન્યસ્વરૂપ જીવ અને જડ તે અજીવ, કપ્રકૃતિને ચેતન સાથે મળવાના માર્ગ–પ્રણાલિકા તે આશ્રવ, તેને અવરોધ કરવાનાં કારણેા તે સંવર, આત્મા સાથે લાગેલ કમળને ખંખેરી નાખવા તે નિરા, તેના સચેગ થવા તે બંધ અને તેના સર્વથા ક્ષય થવા તે મેક્ષ. આ સાત * અવ્યવહાર રાશિમાં અનંત જીવા એકેન્દ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે, તે સૂક્ષ્મ છે, આંખે ન દેખી શકાય તેવા છે, એક શ્વાસેાાસમાં સાડાસત્તર ભવ કરે છે અને તેવી સ્થિતિમાં અનંત કાળ કર્યાં કરે છે. એ સ્થિતિમાં એક સાયના અગ્રભાગ પર અસખ્ય ગાળા હાય છે અને એક ગાળામાં અનંત વા હોય છે. એ જીવાને નિગેાદના જીવ કહેવામાં આવે છે. વિચાર કર્યાં વગર ( અકામ નિજ રાથી ) ધ ભ્રૂણન ન્યાયથી કમ ક્ષય થતાં એમાંથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે. એ નિગેાદનુ સ્વરૂપ જૈન ગ્રન્થામાં ઘણા વિસ્તારથી આપવામાં આવ્યું છે. × ઇન્દ્રિયા પાંચ છેઃ સ્પન, રસના, નાસિકા, ચક્ષુ અને શ્રાત્ર. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રી આન’ઘનજીનાં પા તત્ત્વા સાથે સુખના અનુભવ કરાવનાર તે પુણ્ય તત્ત્વ અને તેથી વિપરીત દુઃખના અનુભવ કરાવનાર તે પાપ તત્ત્વ, એ એને ભેળવતાં નવ તત્ત્વ થાય છે. જગત્કાં ઈશ્વરને માનવાથી કેટલા પ્રકારના દોષ આવે છે તે આ મતના ગ્રંથામાં બહુ વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે. સસલગી અને સાત નય અને તેના ઉપભેદો જેના સબંધમાં આપણે પાંચમા પદના વિવેચનમાં સહજ વિચાર કરી ગયા છીએ તે આ મતની કૂંચી છે. એ સપ્ત નય એટલી વિદ્વત્તાથી આ દનના ગ્રંથોમાં ચર્યાં છે અને તેનું સ્વરૂપ વર્તમાન જ્ઞાનકાળમાં એવી સારી રીતે ન્યાયને મળતું આવતું જણાય છે કે તેને બતાવનાર તરફ સ્વાભાવિક રીતે જ તે મતના અનુયાયી ન હેાય તેનું પણુ ધ્યાન ખેંચાય છે. આત્માને કૂટસ્થ નિત્યતા ઘટતી નથી તેમજ સાંખ્યમત અકર્તૃત્વ બતાવે છે તેમાં પણ અનેક દૂષણા આવે છે, તે આ મતનાં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. ઉપર જે જીવ નામનું પ્રથમ તત્ત્વ કહ્યું તેના નવ વિભાગ છેઃ ૧ પૃથ્વીકાય, ૨ અષ્કાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય ૫ વનસ્પતિકાય, ૬ મે, ૭ ત્રણ, ૮ ચાર અને ૯ પાંચ ઇંદ્રિયવાળા જીવા. પૃછ્યાદિનુ` સજીવત્વ તા હવે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયું છે તેથી તે મતના શાસ્ત્રકારા તેને માટે જે કાટિએ બતાવે છે તેનુ પુનરાવર્તન કરવું આવશ્યક નથી. જીવ અને પુટ્ટુગલને ગતિસહાય્ય સ્વભાવ તે ધર્મ, સ્થિતિસ્વભાવ તે અધર્મ, અવકાશ આપનાર આકાશ, શબ્દ, અંધકારાદિ પુદ્ગલ અને કાળ એ સર્વ અજીવ તત્ત્વમાં આવે છે. વિષય કષાયાદિમાં મન વચન કાયાના વ્યાપાર તે આશ્રવ અને મહાવ્રત, દેશિવરતિ, સમિતિ, ગુપ્તિ, યતિધર્માં વિગેરે સવર તત્ત્વમાં આવે છે. બાર પ્રકારનાં તપથી કર્મની નિર્જેશ થાય છે. કર્મબંધ વખતે તેનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ નિીત થાય છે અને સકરહિતપણાને મેક્ષ તત્ત્વ કહેવામાં આવે છે. આત્મા, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને પુદ્ગુગલ તેમજ જીવ અનેક છે. પુગલ એક ભૂત છે, બાકીના પાંચ અમૃત છે. કર્મ પણ પૌલિક છે, એના સંબંધ છૂટતાં ચેતન ઊર્ધ્વ ગતિ કરે છે. અસંગત્વથી ઊર્ધ્વ ગતિ થાય છે તે બાણુના પૂર્વપ્રયાગ વિગેરે દૃષ્ટાંતાથી સમજી લેવી. પાણીમાં જેમ વસ્તુ હલકી થતાં ઉપર તરે છે તેમ કર્મ ભારથી મુક્ત થતાં ચેતનની ઊવ આલાકાંત ગતિ થાય અને ત્યાં તેની અનંત કાળ સુધી સ્થિતિ રહે છે. સિદ્ધ દશામાં દ્રવ્ય પ્રાણ હાતા દર્શન, અનંત વીર્ય, અનંત સુખરૂપ ભાવ પ્રાણ હાય છે. સુખ કરતાં તદ્ન જૂદા પ્રકારનુ છે અને તે પરમાનંદરૂપ છે. આ મતમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હાય તેને સત્ કહેવામાં આવે છે. એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્ત્વજ્ઞાનના એમાં સમાવેશ થઇ શકે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રને મેાક્ષમા માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગથી કબંધ થાય છે અને તેના જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે તેમ તેમ નવીન કપત્તિ નથી પણુ અનંત જ્ઞાન, અનંત સિદ્ધદશાનું સુખ સાંસારિક Page #417 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ Young ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ ઓછાં ગ્રહણ કરે અને પૂર્વબદ્ધ કર્મોને કાંઈક પ્રદેશ અથવા વિપાક ઉદયથી ભેગા કરી લે અને કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મને ક્ષય કરતાં તે મેક્ષ-અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં સુસ્થિતપણે રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ જ રહે છે. જો કે ગુણ સાદશ્ય છે પણ પરમ તત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે. બૈદ્ધો ક્ષણિકવાદી છે. તેઓ દુખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી સ્કંધરૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ એ કઈ પદાર્થ નથી. રૂપ, રસ વિગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલેચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ દુઃખ અને અદુઃખરૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય; એનાથી જાતિવ્યક્તિને વેગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા. પુણ્યાપુણ્યાદિ ધર્મસમુદય તે સંસ્કાર એના પ્રધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વિગેરે થાય છે અને પૃથ્વી, ધાતુ વિગેરે રૂપર્કંધ. આ પાંચ સ્કંધ સિવાય “જીવ” અથવા “ આત્મા” એવો પદાર્થ કઈ પ્રમાણથી સિદ્ધ થતું નથી. આ પાંચે કંધને ક્ષણસ્થાયી સમજવા. તે નિત્ય અથવા કાલાન્તરઅવસ્થાયી નથી. આવી રીતે બૌદ્ધો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લેકમાં હું અને મારું વિગેરે જે અખિલ ગણ ઉદય પામે છે તેને સમુદયતત્વ કહેવામાં આવે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસને જેમાં બંધાઈ છે તે માર્ગ અને નિરાધ તે મોક્ષ. આવી રીતે ચાર આર્ય સત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત્વ બૌદ્ધો ઘણુ યુક્તિપૂર્વક સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સંસ્કારને નિત્ય માનવામાં કેવા કેવા હેત્વાભાસ થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે તે અત્ર લખવાથી વિષય બહુ પારિભાષિક થઈ જાય તેમ છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એમ કહીને એટલું બતાવવા તેઓ માગે છે કે-કેઈ પણ પ્રકારે આત્મા કે જીવ એ પદાર્થ માનવ નહિ પણ જ્ઞાનક્ષણને સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંરકાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘ કાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે સીતાંત્રિક નામના બોદ્ધ સંપ્રદાયને મત છે. વિભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થ માને છે તેઓ પણ સંસ્કારને તે ક્ષણિક જ માને છે. બૌદ્ધ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે. આ ચાર પ્રકારને વારંવાર વિચાર કરીને નિશ્ચય કરવાથી સિદ્ધિ થાય છે. ૧ સર્વ ક્ષણિક છે; ૨ સર્વ દુઃખ છે; ૩ સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પિતાના જેવું જ છે ); અને ૪ સર્વ શૂન્ય છે. આવી રીતે ચાર ભાવનાથી સકળ વાસના * જુએ પદનસમુચ્ચય લેક છઠ્ઠા પરની ટીકા અને સર્વદર્શનસંગ્રહને બૌદ્ધ પ્રકરણ વિભાગ. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ મૌ આનઘનજીનાં પદ્મા એની નિવૃત્તિ થતાં શૂન્યરૂપ પરિનિર્વાણનો આવિર્ભાવ થાય છે. ઔદ્ધ મતની સ જૂદી જૂદી શાખાઓમાં કેટલાક મતભેદ છે પણ આત્માનું ક્ષણિકત્વ તા સવમાં સામાન્ય: છે અને સવ એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસતાનના અને વાસનાના ઉચ્છેદ્ભથી મુક્તિ મળે છે. નૈયાયિક ( અક્ષપાદ ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પોતાની અચિંત્ય શક્તિના માહાત્મ્યથી મહેશ્વર સૃષ્ટિના સંહાર કરનાર ગણાય છે અને દુઃખના અત્યંત ઉચ્છેદરૂપ નિ:શ્રેયસ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે-તત્ત્વજ્ઞાન થતાં જ નિ:શ્રેયસ પ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કેતત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યા જ્ઞાનના નાશ થાય છે. એમાં પ્રથમ હેલ્રાના અને ત્યાર પછી ઉત્તરાત્તર તેની આગળનાના નાશ થાય છે. મિથ્યા જ્ઞાન એટલે દેહાર્દિ અનામ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિના પેાતાના અનુકૂળ પદાર્થા ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા મેહ એ દ્વેષા છે. રાગાદિ દોષ પરસ્પર અનુબંધી હાવાથી માડુ પામેલેા પ્રાણી રાગયુક્ત થાય છે અને રાગી મે પામે છે. વસ્તુતઃ આત્માને અનુકૂળ પ્રતિકૂળ કાંઇ નથી. આ દોષોથી પ્રેરિત પ્રાણી પ્રતિષિદ્ધ આચરણા કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન, રક્ષણ, સત્યાદિ આચરણ કરી પુણ્ય પ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશસ્ત અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળું વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યા જ્ઞાનથી દુઃખ સુધીના ઢાષા અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે અને તે ઘટીચક્રની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કાઇ સદુપદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે-આ સવ હૈય છે ત્યારે તેને નિહન કરનાર અવિદ્યાદિની નિવૃત્તિ કરવા તે ઈચ્છે છે. તેની નિવૃત્તિના ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભકત પ્રમેયની ભાવના કરનારને તે તત્ત્વજ્ઞાન જેને સમ્યગ્દર્શન કહે છે તે થાય છે; એનાથી મિથ્યા જ્ઞાનના નાશ થાય છે, એના નાશ થતાં દોષોના નાશ થાય છે, તેથી પ્રવૃત્તિનેા નાશ થાય છે, પ્રવૃત્તિનાશથી જન્મના નાશ થાય છે અને જન્મના નાશ થતાં આત્યંતિકી દુઃખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુઃખનિવૃત્તિ તે અપવર્ગ. આ દનવાળા સેાળ તત્ત્વ માને છે. વૈશેષિક અને નૈયાયિક વચ્ચે તત્ત્વ સંબંધી મતભેદ છે, તથાપિ અન્યોન્ય તત્ત્વાદ્ય તભાવ થઈ શકવાને લીધે બહુ થોડા જ અંતર રહે છે અને તેથી તે ભયના મત તુલ્ય છે. આ દનમાં દ્રુ:ખની નિવૃત્તિને જ મેાક્ષ માનવામાં આવે છે, અખંડ જ્ઞાન અને સુખની પ્રાપ્તિના સ્વીકાર કરવામાં આવતા નથી; જગત્ દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવે છે અને મેક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે. સાંખ્યમતાવલ બીએ કેટલાક નિરીશ્વરવાદ્યને માને છે અને કેટલાક ઇશ્વરને માને છે. * જૈતાનુ' સમ્યગૂદર્શીન આનાથી તદ્દન પૃથક્ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ચાલ સમું પત્ર તત્ત્વવ્યવસ્થા બન્નેની સમાન છે. દુઃખ ત્રણ પ્રકારનાં માને છે; આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું હોય છે. શરીર અને માનસ. શરીરમાં જવર, અતિસારાદિ વ્યાધિ થાય તે શારીરિક દુઃખ અને કામ, ક્રોધ, લોભાદિ તે માનસ દુઃખ. આ સર્વ આંતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનું છે. યક્ષ, રાક્ષસ, ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક અને મનુષ્ય, પશુ, સર્પાદિથી થયેલું તે આધિભૌતિક. આ ત્રણ પ્રકારનાં દુઃખથી બુદ્ધિમાં રહેલાં રજ:પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે અને દુઃખ ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્દભવે છે. એ તત્વ પચીશ છે. સત્વ, રજસ્ અને તમસની સમાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું બીજું નામ પ્રધાન પણ કહેવાય છે. એ પ્રકૃતિ નિત્ય છે, અય્યત છે, અનુત્પન્ન છે, સ્થિર છે અને કદાપિ વિકારને પામતી નથી. સાંખ્યમતાનુસાર સૃષ્ટિક્રમ આ પ્રમાણે છે. એ પ્રકૃતિમાંથી બુદ્ધિ પેદા થાય છે, એને વિષય નિશ્ચયરૂપ સમજવી. એનું નામ “મહાન” પણ કહેવાય છે, એ બુદ્ધિથી હું સુભગ છું, સુંદર છું વિગેરેરૂપ અભિમાન પેદા થાય છે, એ અભિમાનમાંથી સેળને સમૂહ પેદા થાય છે સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ બુદ્ધાંન્દ્રિય; પાયુ, ઉપસ્થ, વાક, પાણિ અને પાદ એ પાંચ કર્મેન્દ્રિય અને મન તથા પાંચ તન્માત્રા એમ સેળ ઉત્પન્ન થાય છે. સૂમરૂપ પાંચ ઇદ્રિનું અવસ્થાપન તે તન્માત્રા કહેવાય છે, એ પાંચ સૂક્ષ્મ તમાત્રાથી પાંચ ભૂત પેદા થાય છે: રૂપથી તેજ, રસથી જળ, ગંધથી ભૂમિ, શબ્દથી આકાશ અને સ્પર્શથી વાયુ. આવી રીતે બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પંચભૂતરૂપ વીશ તત્વ થયાં અને તે સર્વથી અન્ય, અકર્તા, વિગુણ, ભક્તા એવું પુરુષતત્વ પચીસમું છે. આમાં પ્રકૃતિ કેઈને વિકાર નથી, બુદ્ધિ, અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિય પ્રકૃતિ વિકૃતિ છે, બાકીના સોળ વિકૃતિ છે અને પુરુષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. તન્માત્રામાં ભૂત લય પામે છે, તન્માત્રા મહમાં લય પામે છે, મહત્ પ્રકૃતિમાં લય પામે છે, અને પ્રકૃતિ કશામાં લય પામતી નથી. આત્મા–પુરુષ તે અકર્તા જ રહે છે. કર્તાપણાને ધર્મ પ્રકૃતિને છે. એક તૃણને વાળી શકવાનું પણ પુરુષમાં સામર્યો નથી. એ સત્વ, રજસ્ કે તમન્સ ગુણથી રહિત છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું પ્રતિબિંબ પડે છે તે સ્વરછ આત્મામાં કુરે છે તેથી તેને ભક્તા લક્ષણમાત્રથી કહી શકાય. જો કે તે તે માત્ર પ્રકૃતિને સાક્ષી જ રહે છે તથાપિ જેમ સ્ફટિકની પછવાડે ગમે તે રંગની વસ્તુ મૂકી હોય તે તદ્રુપ વર્ણ તેને દેખાય છે તે પ્રકારે પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું અને તત્રમાણમાં તે લેતા થતા હોય તેમ દેખાય છે. સાંખ્યમતમાં પુરુષનું લક્ષણ નિત્ય ચૈતન્યશક્તિરૂપ જ છે, જ્ઞાનરૂપ નથી. જ્ઞાનને તે તેઓ બુદ્ધિને ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી અતિરિત છે પણ સુખદુઃખાદિ ભાવઇદ્રિય દ્વારા બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે અને ઉપર જણાવ્યું તેમ પર Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી આનંદઘનજીનાં પદ્મા બુદ્ધિ ઉભયસુખ દર્પણુ જેવી છે એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે, અને તેમ થતાં સુખદુઃખની લક્ષણા પુરુષપરત્વે થાય છે. પુરુષ અનેક છે. આ પુરુષ અને પ્રકૃતિ ઉન્નયે સર્વાંગત છે, અરસ્પરસ સંયુક્ત છે અને તેને સચોગ તે પશુ અને અંધના સંચાગ જેવા છે. શુદ્ધ ચૈતન્ય પશુ-પાંગળા છે અને પ્રકૃતિ જડ-અંધ છે, પુરુષ પ્રકૃતિના આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદ્દિનુ પોતામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે તફાવત શું છે એ સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષના પ્રકૃતિથી વિયાગ થાય છે એ માક્ષ સમજવા, પ્રકૃતિના વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરુષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મેાક્ષ થાય છે. એ અંધ ત્રણ પ્રકારના છે. પ્રકૃતિને આત્મા જાણી તેની ઉપાસના કરવી તે પ્રાંકૃતિક ખંધ, ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, યાગાદિ ક ને પુરુષબુદ્ધિથી સેવવાં તે દાક્ષિણુ બંધ. આ બંધને લીધે મરેલાને પણ પાછી સંસારપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરુષને સ`સાર નથી, મેાક્ષ નથી અને બંધ પણ નથી, તે સવ પ્રકૃતિને જ છે, અને એના પુરુષ સાથે સબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરુષ તા કૂટસ્થ, નિત્ય અને અપરિણામી છે. સાંખ્યમત પ્રાયઃ નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગના કારણમાં ત્રિગુણાત્મક પ્રધાનને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે તેમજ અચેતન પ્રકૃતિ પુરુષના ( આત્માના) મોક્ષને અર્થે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં તે એમ ખતાવે છે કે-જેમ અચેતન દૂધ વત્સની વૃદ્ધિ માટે થઇ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃતિ (પ્રધાન) પુરુષના મોક્ષ માટે થઇ શકે છે. · પરમેશ્વર કરુણાએ કરીને પ્રવક છે.' એ વાદને સાંખ્યા અનેક હેતુઓ આપી રદ કરે છે. સાંખ્યમતના એક ભેદ્ય અથવા વિભાગ જેવા પનલિના મત છે. એ દનને સેશ્વર સાંખ્યદર્શન કહી શકાય. એ મતને ચાગદર્શન પણ કહેવામાં આવે છે. એ મતમાં ઉપર સાંખ્યમતમાં જણાવેલાં પચીશ તત્ત્વ ઉપરાંત ઇશ્વરને છવીશમુ તત્ત્વ માનવામાં આવે છે. પરમેશ્વરના અનુગ્રહ સંસારાંગારથી તપ્ત થયેલા પ્રાણી પર થાય છે. પુરુષને તદ્ન શુદ્ધ માનવામાં આવે છે પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જોનાર આત્મા તદાત્મક જણાય છે. આવી રીતે તપ્યમાન પુરુષ લાંબા વખત સુધી અષ્ટાંગ ચેગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્ત્વ અને પુરુષની અન્યતા શુદ્ધરૂપમાં જણાય છે અને તે વખતે અવિદ્યાદિ પાંચ ક્લેશ તથા સારા તથા નડારા કર્માંશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિલે ૫ પુરુષનું પૂર્ણ મુક્તરૂપે કરીને અવસ્થાન તે તેનું કૈવલ્ય છે. આ પાતંજલ યોગદર્શનકાર જો કે સેશ્વર સાંખ્યમતવાળા ગણાય છે, છતાં તેમાં પણુ ઈશ્વરનુ` કા` લગભગ નહિ જેવું છે. જીવાત્માના મેાક્ષ એ ચેગદર્શનના મત પ્રમાણે કેવી રીતે થાય છે તે ખાસ વિચારવા યોગ્ય છે. આ વિચારને જૈનના યાગમાગ જે છઠ્ઠા પટ્ટના Page #421 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમુ પદ્મ વિવેચનમાં બતાવવામાં આવ્યા છે તેની સાથે સરખાવવે. એ સબંધી ઉપઘાતમાં પણ વિવેચન જોવામાં આવશે. આ મતમાં ચેાગનાં આઠ અંગ બતાવ્યાં છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પુરુષને નિઃસંગ માનવામાં આવે છે. પ્રમાણુ, વિષય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિરૂપ વૃત્તિએ જેનું બીજું નામ અંતઃકરણ છે એને ચિત્તના ધર્મ તરીકે માનવામાં આવે છે તેના નિરોધ કરવાના છે. પુરુષનું નિર્માળ સત્ત્વ સદા સ્થિત રહે છે. જે જે પદાર્થોં ઉપર તે ઉપરક્ત થાય છે તે તે દૃશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે, છતાં સ્વતઃ તે નિઃસંગ રહે છે. મતલબ કે-તે અપરિણામી છે. ચિત્રશક્તિ પરિણામી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હાય છે અથવા વ્યાધિ આદ્ધિ જન્ય હાય છે. ચિત્તની ક્ષિપ્ત અવસ્થાને તજવા ચેાગ્ય (ડેય) ગણવામાં આવી છે, એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થાને ઉપાદેય ગણવામાં આવી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એકતાન થાય છે અને જે અવસ્થામાં સવ વૃત્તિએના નિરાય થઈ સસ્કારશેષ રહે છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. સમાધિના એ પ્રકાર છે: સંપ્રજ્ઞાત અને અસ’પ્રજ્ઞાત. એકાગ્ર ચિત્તમાં ખાદ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાન અને સાસ્મિત એવા ચાર પ્રકાર છે. ભાન્ય પટ્ટામાં ચિત્તને ફરી ફરીને નિવેશન કરવું અને અન્ય સર્વના પરિહાર કરવા એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિઓના નિરાધને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કલેશ, કવિપાક અને આશયના જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિરોધને યાગ કહેવામાં આવે છે. કલેશ પાંચ પ્રકારના છે; અનિત્ય, અશુચિ, દુ:ખ અને અનાત્મમાં અનુક્રમે નિત્યત્વ, શુચિત્ત, સુખત્વ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા નામક કલેશ છે. ફ્ અને દનશિંકતના એકાત્મત્વનું અભિમાન તે અસ્મિતા. સુખને જાણનારની સુખના સ્મરણુપૂર્ણાંક સુખના સાધનામાં તૃષ્ણાપૂર્વક ઇચ્છા તે રાગ. દુઃખને જાણુનારની દુઃખના સ્મરણુપૂર્ણાંક દુઃખનાં સાધનામાં નિંદામુદ્ધિ તે દ્વેષ, શરીર અને વિષયાને મને વિયેગ ન થાય તે સારું એ પ્રકારના નિમિત્ત વગર પ્રવનારા ભયકલેશ તે પાંચમા અભિનિવેશ. આ પાંચ પ્રકારના કલેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે અને સાંસારિક દુ:ખના હેતુ થઈને પુરુષને પીડે છે. વૃત્તિને નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનામાં પ્રથમ ક્રિયાયોગની જરૂરિયાત યાગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાનને ક્રિયાયાગ કહેવામાં આવે છે. ફળની ઈચ્છા રાખ્યા વગર આ ક્રિયાયોગ કરવાની આજ્ઞા છે. અહીં યાગના આઠ અંગ પર વિવેચન કરવામાં આવે છે જેનુ સામાન્ય સ્વરૂપ આપણે છઠ્ઠા પદમાં જોયું છે. યમ, નિયમાદિ પ્રથમનાં પાંચ યાગાંગ મધ્યમ અધિકારી માંટે છે. એ અષ્ટાંગ યાગનું આદરથી નિરતર અને દીર્ઘકાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરાધી કલેશના ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ ૪૧૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી આનંદઘનજીનાં પદે થાય છે. એ મધુમતી સમાધિ એ હતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતિક કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વ ભાવને શાંત, ઉદિત કે અવ્યપદિશ્ય ગણવામાં આવે છે. સર્વ વૃત્તિનો અસ્ત થતાં પર વૈરાગ્યને આશ્રય કરનાર કલેશને નિરોધ કરવાને સમર્થ એવી નિબ જ સંસ્કારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લય સાથે કલેશના બીજને પણ લય થઈ જાય છે, વિવેકજ્ઞાનના પરિપાકને લીધે કાર્ય કારણાત્મક સર્વ વસ્તુને પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ કૈવલ્યને પામે છે. આ પાતંજલ યુગમતને મેક્ષ છે. વૈશેષિક દર્શનના સ્થાપના કણાદ છે, એનું બીજું નામ કણભક્ષ પણ કહેવાય છે. તે મતમાં કણ એટલે પરમાણુને કારણે માનવામાં આવે છે. આ દર્શનના દેવતા, લિંગ, વેષાદિ તૈયાયિકને મળતા હોય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય અને કેટલાક અભાવ એ સાતને પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગ, આત્મા અને મને એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ચોવીશ પ્રકારના છે. સામાન્ય, વિશેષ અને સમવાયનું બહુ લંબાણથી આ દર્શનના ગ્રંથમાં વિવેચન આપવામાં આવે છે. સામાન્ય એટલે જાતિ વિશેષ એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જુદું સ્પષ્ટપણે પાડી આપે છે. કર્મ ક્રિયારૂપ છે અને દ્રવ્યમાં અત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યાયના હેતુને સમવાય કહેવામાં આવે છે. તંતુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ચાર પ્રકારના ગણવામાં આવે છે. પ્રાગભાવ એટલે પ્રથમને અભાવ, પ્રદવંસ ભાવ એટલે નાશ અને અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અથવા ગેરહાજરી. અન્યાભાવ અરસ્પરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે. જૈમિનીય અથવા મીમાંસક મતમાં બે મોટા વિભાગ છે. યજ્ઞ વિગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે; તેઓ કુકર્મ વર્જે છે, જનાદિ ષટું કર્મ કરે છે, બ્રહ્મસૂત્ર ધારણ કરે છે, ગૃહસ્થાશ્રમમાં વસે છે અને શૂદ્ર અન્નાદિ વર્જે છે. ઉત્તરમીમાંસાવાદીને વેદાની કહેવામાં આવે છે, તે બ્રહ્માદ્વિતને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને માયાથી ભેદ થાય છે પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓને અભિપ્રાય છે. આત્મામાં લય થઈ જ એને તેઓ મુક્તિ માને છે અને એ સિવાય અન્ય મુક્તિ–મક્ષ કાંઈ નથી એ તેઓનો મત છે. પ્રથમ પૂર્વમીમાંસાવાદીને મત સંક્ષેપથી વિચારીએ, તેઓ વેદવાક્યને પ્રમાણુ ગણે છે, ગુરુ પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ધારણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતને તેઓ સ્વીકાર કરતા નથી. સુષ્ટિકર્તા અથવા સર્વદશ કે વીતરાગ એવા સર્વજ્ઞ કે મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેઓ માને છે એવા પુરુષના અભાવે તેનું પ્રમાણ થઈ શકે એવું તે બને જ કેવી Page #423 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમુ' પદ્મ ૪૧૩ રીતે ? ઇન્દ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે પરતુ આડંબરના કારણથી અમુક પ્રાણીને ઇશ્વર માનવા એ આ મતના વિચાર પ્રમાણે એક ધૃષ્ટતા જ છે. અભ્યાસથી શુદ્ધિનુ તારતમ્ય થાય પણ બુદ્ધિના પરમ પ્રક થાય એ તદ્દન અસંભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપૌરુષેય છે એમ તેઓની માન્યતા હેાવાથી તેમાં તે યથાત્વની સંભાવના કરે છે. વેદવાક્યના પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે સાધન શોધતાં તેનાં નિમિત્તો કયા કયા છે તેને વિચાર થાય છે. અહીં ક્રિયા તરફ્ વચનને નાદના કહેવામાં આવે છે અને તરૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ એ છે કેવેદવચનકૂત નેાદનાથી ધમ જણાય છે જે અતીદ્રિય હાવાથી તેને જાણવાનું સાધન જ નાદના છે. આ મતનાં સૂત્રાના કરનાર જૈમિની છે. વેદને તેઓ સ્વતઃ પ્રમાણ માને છે. વેદનું અપોરુષેયત્વ અત્ર શબ્દના નિત્યત્વને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેઢની અંદર આવેલાં કર્મ કાંડનાં જૂદાં જૂદાં વાકયેાની પૂર્વાપર સંગતિ જણાવવી એ આ દનનુ મુખ્ય પ્રયેાજન છે. ઉત્તરમીમાંસામાં શાંકર વેદાન્ત દર્શનના સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. તિ નેતિ એ સૂત્ર પર એ દર્શનનો મુખ્ય આધાર છે, સ બ્રહ્મમય જગત્ માને છે, પટ્ટાનુ' અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્મસ્વરૂપ સ્પષ્ટ જણાતું નથી એમ માને છે, આત્માનું પૂર્ણ બ્રહ્મવ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેને લય કરી દેવા એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી તેનું વ્યક્તિત્વ કોઈ પણ પ્રકારનું રહેતું નથી, એ આ દર્શનને મત છે. અદ્વૈત મતના નામથી પ્રસિદ્ધ છે. એ ધ - પ્રવક ચાર્વાક અથવા લેાકાયત મતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી અપ્‚ તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત્ માને છે. આ ચાર અથવા કાઇના મત પ્રમાણે આકાશ સાથે પાંચ ભૂતના સયેાગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ પેદા થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિન્ન માનતા નથી. તેઓ કહે છે કે-જીવ નથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી; માતા વિગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સ ચાર્વાકા એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે, ઇંદ્રિયગેાચર જગતને જ માને છે, પરલેાક કે મેાક્ષ પ્રત્યક્ષ ન હાવાથી તેની હયાતી જ સ્વીકારતા નથી. તે માને છે કે અસ્પૃષ્ટ, અનાસ્વાદિત, અનાઘાત, અષ્ટ અને અશ્રુત એવા જીવાદિકના આદર કરી. જે લાક સ્વ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઇ શિવેદના, મુંડન, તપશ્ચરણ વિગેરૅ કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામેાડુમાં ભમે છે, અગ્નિાત્રાદિ કર્મ તે માત્ર બાળકીડા છે, એ બુદ્ધિ અને પુરુષત્વ વગરના લાકોની આજીવિકા છે. તે કહે છે કે-સ્વગ પણ Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદઘનજીનાં પદા ૪૧૪ નથી, માક્ષ પણ નથી, પરલેાકગામી આત્મા પણુ નથી, જીવાય ત્યાં સુધી જીવવું, વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઇ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણથી જેએ સ્વ-મેક્ષ માને છે તેની આ મતવાળા મશ્કરી કરે છે. ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેયને વિચાર કર્યાં વગર જે મળે તે ખાવુંપીવું અને આનંદ કરવા એ આ મતને સિદ્ધાન્ત છે. જૂદા જૂદા દર્શનકારાએ વિધિનિષેધ બતાવ્યા છે તે માત્ર આજીવિકા નિમિત્તે જ છે એમ કહી યૌવન, ધન, સ`પત્તિ આ ભવમાં મળ્યાં હોય તેનેા યથેચ્છ સ્વચ્છ દપણે ભાગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે; ધર્મને અને કામને તે એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે-જ્યાતિષ્ટામમાં મારેલ પશુ જો સ્વર્ગમાં જતુ હાય તેા યજમાન પેાતાના પિતાને શા માટે મારતા નથી ? આ લેકમાં દાન કરવાથી સ્વમાં રહેલા તૃપ્ત થતા હાય તેા મહેલની અગાશી ઉપર રહેલાને નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતુ નથી ? આ દેહમાંથી નીકળેલા કોઇ પણ જીવ જો સ્વર્ગમાં જતા હાય તે સગાં— વહાલાંના સ્નેહથી પીડાઇ એક પણ જીવ પા કેમ આવતા નથી ? માટે મરેલાની પ્રેતક્રિયા વિગેરે કાર્યં બ્રાહ્મણેાએ પેટ ભરવા માટે કર્યાં છે. દેહવ્યતિરિક્ત આત્મા ન હાવાથી આ મતવાળા દેહસુખને જ પુરુષાર્થ માને છે. આ મતને કોઇ દર્શનમાં ગણવા કે નહિ તે વિચારવા ચૈાગ્ય પ્રશ્ન છે. જો મુક્તિ સંબંધી વિચાર કેટલાંક દર્શનનેા અહીં સામાન્ય પ્રકારે ખતાન્યે. અત્ર દન સંબંધી કેટલીક વાત પ્રસ્તુત છે પણ પ્રસંગોપાત જણાવવી ઉચિત ધારવામાં આવે છે. આર્યાંવના ધર્મના મુખ્ય બે ભેદ પાડી શકાયઃ વેદને પ્રામાણ્ય માનનાર અને તેનું પ્રામાણ્ય નહીં સ્વીકારનાર, દ્વિતીય વિભાગમાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક વિગેરેના સમાવેશ થાય છે. વેદને પ્રામાણ્ય માનનારના એ મુખ્ય વિભાગ પડી શકે છે. દનધર્માં અને પુરાણધર્માં દનધર્મના છ વિભાગ છે: નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ચેગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, પ્રેસર મેકસમ્યુલરે ષગ્દર્શન Six Sohools of Indian Philosophy. નામક પુસ્તકમાં આ છ દનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યાં છે. આપણે ઉપર જે સ્વરૂપ જોયુ'તેમાં પણ એ સર્વનું સ્વરૂપ આવી જાય છે. શ્રી હરિભદ્રસૂરિ પદનનાં નામેામાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયને ગણાવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેએ બતાવે છે, વેદાન્ત અથવા ઉત્તરમીમાંસા ના સ''ધમાં ટીકામાં સહજ સૂચના માત્ર જ છે એથી શાંકર મતના પ્રસાર શ્રી હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવતા નથી. તે સાધારણ રીતે પ્રવર્તતા હેાવાથી તેનું ખંડન શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં વિસ્તારથી કર્યું છે. બીજા પુરાણધર્મના મુખ્ય ચાર ભેદ છે: શૈવ, વૈષ્ણવ, શક્તિ અને પ્રચૂર્ણ. શૈવ સપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞ અને રસેશ્વર એ ચાર સંપ્રદાય છે અને વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીસ'પ્રદાય અને માવી સ`પ્રદાય એવા એ વિભાગ છે. એ ઉપરાંત રૂદ્ર, સનકાદિ સ ંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શક્તિ સંપ્રદાય Page #425 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ ૪૧૫ વાળા શક્તિની ઉપાસના કરે છે. એને દક્ષિણ અને વામ માર્ગ એમ બે સંપ્રદાય છે. એમાં ધર્મ અને ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણ સંપ્રદાયમાં ગાણપત્ય, સીરપત્ય વિગેરે આવે છે. એ સર્વ વિભાગ સર્વદર્શનસંગ્રહ ગ્રંથમાં માધવાચાર્યે પાડેલા છે. દર્શન સંબંધી વિવેચન આપણે સંક્ષેપમાં ઉપર જોઈ ગયા. તેવી જ રીતે પુરાણુધર્મોનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈ જઈએ એટલે તેને પણ સહજ ખ્યાલ રહે. રામાનુજ સંપ્રદાયને શ્રીસંપ્રદાય પણ કહેવામાં આવે છે. તેને અનુસરનારા લક્ષમી અને વિશગુનું પૂજન કરે છે, કપાળમાં ઊર્વ પંડ્ર કરે છે અને વચ્ચે કંકુની ઊભી લીંટી કરે છે. રામાનંદી પંથે આ સંપ્રદાયને છે અને કબીર, નાનક, દાદુ વિગેરે પણ આ પંથમાંથી જ નીકળ્યા છે. આ પંથવાળા વિગુ અથવા વાસુદેવને બ્રહ્મ કહે છે, તેને જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ માને છે, તે જગથી ભિન્ન નથી પણ તેના નિયામક છે અને સ્વયં સગુણ છે, કારણરૂપ બ્રહ્મમાંથી કાર્યરૂપ જગત્ થાય છે એવી તેમની માન્યતા હોવાને લીધે અને જગતુકારણ બ્રહ્મ સગુણ માનતા હોવાને લીધે આ મત વિશિષ્ટ અદ્વૈત કહેવાય છે. gsé વદુ રામુ એ સૂત્ર પર તેઓ માન્યતા રાખે છે. ભેગ્ય, ભક્તા અને નિયામક અથવા ચિત, અચિત્ અને ઈશ્વર એ ત્રણ તત્વ આ સંપ્રદાયવાળા માને છે. કેવળ અદ્વૈતવાદીઓ જે અવિઘાને સ્વીકાર કરે છે તે આ વિશિષ્ટ અદ્વૈતવાળા બો સવીકારતા નથી. તેઓ અજ્ઞાનને અનાદિ અભાવરૂપ માનતા નથી પણ જ્ઞાનના અભાવરૂપ માને છે અને જ્ઞાનને આત્માનો ગુણ ગણે છે. ભક્તવત્સલ ભગવાનની પાંચ પ્રકારની ઉપાસનાથી થયેલા વિજ્ઞાન વડે દૃષ્ટા અને દર્શનને ભેદ જતું રહે છે અને તે વખતે ભગવાન પિતાના ઉપાસકોને સ્વપદ આપે છે. વિષગુપદની પ્રાપ્તિને ઉપાય ભક્તિ છે અને તે વિવેકથી સિદ્ધ થાય છે. જીવાત્માને આ પંથવાળા એકાંત, નિત્ય, અજ, શાશ્વત અને પુરાણ માને છે, પણ તેને બહુ સૂક્ષ્મ સમજવામાં આવે છે, વાળના અગ્ર ભાગથી પણ સૂફમ સમજે છે અને શરીરપ્રમાણુ આત્મા માનનાર મતનું આ સંપ્રદાયવાળા ખંડન કરે છે. આ સંપ્રદાય જ્ઞાન અને કર્મ યોગથી ભક્તિપૂર્વક બ્રહ્મપ્રાપ્તિને માનનાર છે. ચિત્ અને અચિ બનેને બ્રહ્મના પ્રકાર સમજવામાં આવે છે તેથી વસ્તુતઃ તેઓ ભેદભેદનું ગ્રહણ કરે છે. બ્રહ્મનું સર્વ શરીર છે એમ સમજે છે તેથી અભેદનું ગ્રહણ કરે છે. ચિત્, અચિત્ અને ઈશ્વરના સ્વરૂપસ્વભાવના વૈલક્ષયને લીધે તેઓના અસંકરપણાથી ભેદનું ગ્રહણ કરે છે. જીવાત્માને નિર્મળ જ્ઞાનરૂપ ગણે છે પણ અનાદિ કર્મરૂપ અવિદ્યાથી તે વેષ્ટિત હોવાને લીધે જૂદા જૂદા કર્માનુસાર જ્ઞાનને સકેગ. વિકોચ થયા કરે છે એમ માને છે. અભિગમન (દેવમંદિરના માર્ગને વાળો), ઉપાદાન (ચંદન, પુષ્પાદિ પૂજાના સાધન સંપાદન કરવાં), ઈન્યા (પૂજન), સ્વાધ્યાય (મંત્રને જાપ) અને વેગ (ધ્યાન) એ પાંચ પ્રકારની ઉપાસનાવડે એકઠા કરેલા જ્ઞાનથી દૃષ્ટા અને દર્શનને નાશ થતાં ભગવાન પોતાના ભક્તને નિરવધિક અનંત ગુણવાળું સ્વપદ આપે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી આનંદઘનજીનાં પદો પુરાણુદર્શનેના વૈષ્ણવ વિભાગમાં બીજો માળી સંપ્રદાય આવે છે. તે બ્રહ્મ સંપ્રદાય અથવા પૂર્ણપ્રજ્ઞ સંપ્રદાયના નામથી ઓળખાય છે. આનંદતીર્થને આ સંપ્રદાય બારમા શતકમાં નીકળે છે એમ કહેવાય છે. એ મતવાળા ગોપીચંદનનું ઉદર્વ પંડ કરે છે, વચ્ચે બાળેલા સેપારીની ઊભી લીંટી કરે છે અને તેની નીચે હળદરને ચાંદલે કરે છે; હાથ ઉપર શંખ ચક્રની તપ્ત મુદ્રાઓ કરાવે છે, નારાયણને તેઓ પર બ્રહ્મ માને છે અને આ સર્વ જગત્ તેમના શરીરમાંથી ઉત્પન્ન થયું છે એમ સમજે છે. આ મત દ્વૈતવાદી છે. સ્વતંત્ર અને અસ્વતંત્ર એવાં બે તત્ત્વ માને છે. ભગવાન વિષ્ણુ સ્વતંત્ર, નિર્દોષ અને અશેષ સદ્દગુણ યુક્ત છે. આ મતવાળા ઇશ્વર અને મનુષ્યમાં ભેદ સ્પષ્ટ રીતે જુએ છે. ઈશ્વર મનુષ્યના પ્રતિ સેવ્ય છે અને ચાકરથી રાજા જેમ ભિન્ન છે તેમ ઈશ્વર મનુષ્યથી ભિન્ન છે. અંકન, નામકરણ અને ભજન એ ત્રણ પ્રકારની સેવા તેઓ બતાવે છે. શરીર પર નારાયણનાં આયુધો અંકાવવાં તે પ્રથમ, પુત્રનું પ્રભુનામરમરણાર્થે કેશવાદિ નામ પાડવું તે દ્વિતીય અને વાણીથી સત્ય બોલવું, શરીરવડે દાનાદિ કરવાં અને મનવડે દયા શ્રદ્ધા પૃહા રાખવી એ તૃતીય સેવાભેદ છે. માયાને આશ્રય લઈ દૈતને જે કલિપત ગણે છે તે મતનું આ પંથવાળા ઘણી વેદની ઉક્તિઓથી ખંડન કરે છે. વિશ્વઉત્પત્તિલયને ભેદપ્રપંચ તેઓ અનાદિ માને છે. એ ભેદપ્રપંચ પાંચ પ્રકારના છેજીવ અને ઈશ્વરનો ભેદ, જડ અને ઈશ્વરને ભેદ, જીનો પરસ્પર ભેદ, જડ અને જીવન ભેદ અને જડને પરસ્પર ભેદ. આ પંચભેદને નાશ પણ નથી અને તે ભેદો ભ્રાંતિકલ્પિત પણ નથી. તે સત્ય છે અને અનાદિ છે, માટે આ મતવાળા કહે છે કે દ્વૈત જણાતું નથી એ અજ્ઞાનીને મત છે. મેક્ષને આ મતવાળા સર્વ પુરુષાર્થમાં ઉત્તમ ગણે છે અને તે વિષ્ણુના પ્રસાદ વગર મળતો નથી એમ કહે છે. આ પ્રસાદ ગુણત્કર્ષના જ્ઞાનથી થાય છે, અભેદ જ્ઞાનથી થતું નથી. સર્વ ગુણથી પૂર્ણ વિગુને જાણ મનુષ્ય સંસારથી મુક્ત થાય છે અને નિત્ય દુ:ખ રહિત આનંદને ભગવતો તેની સમીપે આનંદથી રહે છે. મુક્તને આશ્રય શ્રીવિષ્ણુ છે. શંકરના અદ્વૈત મતથી આ મત સર્વાશે વિરુદ્ધ જણાય છે. વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ પ્રેમભકિતના સિદ્ધાંતને મુખ્યત્વે કરીને માન આપે છે. આ સંપ્રદાયવાળા વિષ્ણુના કૃષ્ણ અવતારને સંપૂર્ણ અવતાર માને છે અને તેમાં પણ તેઓનાં કુળવાસનાં અગિયાર વરસ અને છ માસ સર્વોત્તમ માને છે. ગેલેકના મધ્યમાં મેઘ જેવા શ્યામ શ્રી બાલકૃષ્ણ હાથમાં વીણું લઈ અખંડ રાસ રમ્યા કરે છે. અખંડ સચરાચર વિશ્વની ઉત્પત્તિ શ્રીકૃષ્ણથી માનવામાં આવે છે. સર્વ વિશ્વની શ્રી બાલકૃણમાંથી ઉત્પત્તિ માનવામાં આવે છે તેથી આ મત અદ્રત છે અને પુષ્ટિસંપ્રદાયવાળા તેને શુદ્ધ અદ્વૈત મત કહે છે. જીવને બ્રહ્મ સાથે સંબંધ માનવામાં આવે છે અને જીવને બ્રાસંબંધ કરનારને પ્રભુ અંગીકાર કરે છે એમ માને છે; છતાં મવની પેઠે તેઓ જીવ અને ઈશ્વરને ભેટ સ્વીકારતા નથી. નિંબાર્ક અથવા ભાસ્કરાચાર્યના મતવાળા પણ Page #427 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમુ' પદ્મ ૪૧૭ ભક્તિ પ્રધાન માને છે અને દ્વૈતાદ્વૈતની ચર્ચામાં ઉતરવાની વાતને નિરર્થીક માને છે અને ભજન કીર્તનમાં આનંદ માને છે. પુરાણુ મતામાં શૈવમતાનુયાયીઓ પણ બહુ હાય છે. તેમાં પ્રથમ નકુલીશ પાશુપત મત છે. તેએ લલાટ, છાતી આદિ જગ્યા પર શિવલિંગ કરે છે. ચેત્ર અને પાશુપત મતને મહુ નજીકના સંબંધ છે. ઐશ્વર્ય પ્રાપ્તિ બન્નેમાં અભીષ્ટ અને શક્ય ધારવામાં આવ્યાં છે. મત્સ્યેંદ્રનાથ નામના સુપ્રસિદ્ધ પુરુષ આ મતમાં થઈ ગયા છે. કાના ચાગી આ પાશુપત મતને માનનારા હાય છે અને કાપાલિક તથા અઘારીઓની સાથે આ મતને ઘણેા નજીકના સંબંધ હાય એમ ધારવામાં આવે છે. હઠયોગને અંગે જે અનેક પ્રકારની શરીયાતના કરવામાં આવે છે તે આ મતમાં ખાસ અનુકરણીય અને અશ્વયં પ્રાપ્તિનુ કારણુ સમજવામાં આવે છે. ગુરુ વગર ચાલી શકે જ નહિ એમ આ મતવાળા માને છે. આઠ પંચક અને ભઠ્યાદિ ત્રણ જાણનાર ગુરુ હાઇ શકે છે. ક્રિયાલક્ષણુ અને ક્રિયાઉપરમ લક્ષણ યાગથી આત્મા અને ઇશ્વરના સંબંધ થાય છે એમ તેઓ માને છે. ક્રિયાલક્ષણ ચેાગમાં જપ તથા ધ્યાનાદિના સમાવેશ થાય છે અને ઉપરમમાં સવા સમાવેશ થાય છે. શરીરે ભસ્મ લગાડવી, હાસ્ય કરવુ' વિગેરે વ્રત છે અને ઊંઘ્યા વગર પડ્યા રહેવું વગેરે પ્રાથનાદ્વાર છે. આ મતમાં ઇશ્વરને નિરપેક્ષ માનવામાં આવે છે. પચકાદિના વિસ્તાર સદનસંગ્રહ ગ્રન્થમાં જોઇ લેવા. અન્ય શાસ્ત્રમાં કૈવલ્યપ્રાપ્તિ માટે યોગ કરવાના હાય છે, અહિં યાગનું ફળ ઐશ્વર્ય પ્રાપ્તિ અને દુઃખના અંત છે. શૈવમતાનુયાયી બહુધા બ્રાહ્મણેા હાય છે. એ પાશુપતથી વિલક્ષણ પ્રકારના સંપ્રદાય છે. એ મત મહુધા સેશ્વર સાંખ્યની સાથે મળતા આવે છે. તેએ જગતને ઇશ્વરનું કા માને છે અને ઇશ્વરને કફળદાતા કહે છે. ઈશ્વર તેા નિરાકાર છે પણ મંત્રથી તેનાં અંગાની ભિન્ન ભિન્ન કલ્પના કરી તેનું ઇંદ્રિયગોચર કરેલું સ્વરૂપ ઉપાસના માટે આવશ્યક ધારવામાં આવે છે. શિવનાં અહીં પાંચ કૃત્ય માનવામાં આવે છેઃ સૃષ્ટિ, સ્થિતિ, સ’હાર, તિરાભાવ અને અનુગ્રહકરણ, શિવતત્ત્વની પ્રાપ્તિ એ પરમ પુરુષાર્થ છે. પાશુપત મતથી ઉલટી રીતે અહીં ઇશ્વરને કદિ સાક્ષેપ માનવામાં આવે છે. પરમ પુરુષાર્થના હેતુ દીક્ષા છે, તેને માટે જ્ઞાનની જરૂર છે, જ્ઞાન માટે ક્રિયાની જરૂર છે, યોગ વગર અભિમતની પ્રાપ્તિ થતી નથી અને વિહિતનું આચરણ અને નિષિદ્ધના ત્યાગ એ ચર્ચા વગર યાગને નિર્વાહ થતા નથી તેથી અહીં વિદ્યા, ક્રિયા, યાગ અને ચર્ચા એ ચાર પાદ પર બહુ ભાર મૂકવામાં આવે છે. પશુ, પતિ અને પાશ એ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. પતિ પદાર્થ શિવને માનવામાં આવે છે. એ મતમાં ઇશ્વરને સર્વવ્યાપક, સ્વતંત્ર કર્તા માનવામાં આવે છે અને ઉપરકહ્યાં તે પાંચ કૃત્ય (સૃષ્ટિ આદિ) તેનાથી થાય છે એમ આ મતવાળા કહે છે. જીવાત્મા તે પશુનામક બીજો પદ્મા; તે નિત્ય અને વિભુ મનાય છે. એ ચાર્વાક ૧૩ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદ મતને દેહાદિરૂપ નથી, નૈયાયિકની પેઠે મનથી પ્રકાશ્ય નથી, જેનની પેઠે. અવ્યાપક નથી, બૌદ્ધની પેઠે ક્ષણિક નથી, અદ્વૈતવાદી પેઠે એક નથી, સાંખ્ય પેઠે અકર્તા પણ નથી. એ પશુ ત્રણ પ્રકારના છે. કર્મક્ષયથી જેનાં કર્મો ક્ષય પામી ગયાં છે તે વિજ્ઞાનાકળ, પ્રલય વખતે ઉપસંહાર થવાથી મલ કર્મયુક્ત હોય તે પ્રલયાકળ, અને મલ માયા અને કર્મયુક્ત હોય તે સકળ. પાશ નામક તૃતીય પદાર્થ ચાર પ્રકાર છે. મલશકિત, કર્મશક્તિ, માયાશકિત અને રોધશક્તિ. આત્માની સ્વાભાવિક દકિયાને આવરણ કરનાર તે મલશકિત. તે મલ ચિખા ઉપરના છાલા જે અથવા ત્રાંબા ઉપરના કાટ જેવું છે. ફલાથી પુરુષો કરે તે કર્મ-ધર્મ અને અધર્મ રૂપ, બીજ અને અંકુરની પેઠે પ્રવાહરૂપે અનાદિ છે. જેમાં પ્રલય વખતે સર્વ જગત્ સમાઈ જાય છે તે માયા, તથા તેનાથી જ સૃષ્ટિ વખતે ઉત્પત્તિ પામે છે. ધશક્તિ પાસના અધિકાને કરી પુરુષનું તિરધાન કરે છે. શૈવસંપ્રદાયમાં એક પ્રભિ મત છે. તેઓ જીવ શિવનું ઐકય માને છે, ભેદ બુદ્ધિ અનાદિ અજ્ઞાનનું કાર્ય છે એમ કહે છે અને એવી ભેદબુદ્ધિ ચાલી જાય ત્યાં સુધી પ્રત્યભિજ્ઞાનની જરૂર છે એમ તેઓ કહે છે. આ સંપ્રદાય શાંકરના વેદાન્તને કેટલેક અંશે મળતા આવે છે. તેઓ આત્માને પ્રત્યગાત્મા સાથે તાદામ્યવાળે માને છે, પરમેશ્વરની ઈચ્છા માત્રથી જગત્ ઉત્પન્ન થયું છે એમ બેલે છે, પરમાત્માને કલેશ અને પ્રયાસ વગર સુલભ માને છે અને તેને માટે અભિનવ પ્રત્યભિજ્ઞાને પર અને અપર સિદ્ધના ઉપાય માને છે. અનવરિચ્છન્ન પ્રકાશ અને આનંદવાળા સ્વતંત્ર પદાર્થને તેઓ મહેશ્વર માને છે. શિવતત્વનું દઢ પ્રતિપત્તિપૂર્વક જ્ઞાન થવાની જ અહીં જરૂર કહી છે એટલે પછી કાંઈ સાધન કે ભાવના કરવાની રહેતી નથી. ઈશ્વરની પરિપૂર્ણ શક્તિનું જ્યારે સિદ્ધ આગમ અને અનુમાનથી જ્ઞાન થાય છે અને તે જ્યારે આત્મામાં અભિમુખ થાય ત્યારે નિઃસંશય જ્ઞાન થાય છે કે હું પરમેશ્વર છું. શિવ સાથે ઐક્ય વગર આવી વ્યવહારિક પ્રત્યભિજ્ઞાને અસંભવ છે. માયાને લીધે એક ભાગે પ્રકાશ થાય તે કામને નથી. પૂર્ણ અવભાસની સિદ્ધિની જરૂર છે અને તે પ્રત્યભિજ્ઞા છે. આત્મા માયાથી અંધ કર્મના બંધવાળો અને સંસારી છે. પિતે ઈશ્વર છે એમ જ્યારે વિદ્યાદિવડે તેને સમજાવાય છે ત્યારે તે ચિઘન થાય છે અને તે મુક્ત છે એમ કહેવાય છે. ઈશ્વરનાં જ્ઞાન પ્રત્યભિજ્ઞા માટે શ્રમ અને પ્રયત્ન કરવાની જરૂર એટલા માટે છે કે તે શ્રમ અને પ્રયત્ન ( અર્થ ક્રિયા) જીવ અને ઈશ્વરનું એકત્વ સિદ્ધ કરવાને માટે જોઈતી શક્તિને વ્યાપાર છે. ૫ર સિદ્ધિ અને અપર સિદ્ધિ એ આ શકિતનું લક્ષણ છે અને હું ઈશ્વર છું એવો ચમત્કાર આ અર્થકિયાને સાર છે. ઈશ્વરનું નિર્માસન ગુણના પરામર્શ વગરનું હોય તે પૂર્ણ ભાવને સંપાદન કરાવતું નથી. પરંતુ જ્યારે ગુરુવચનાદિથી સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ વિગેરે લક્ષણ યુક્ત પરમેશ્વરના ઉત્કર્ષને પરામર્શ થાય છે ત્યારે પૂર્ણાત્માને લાભ થાય છે અને તેથી પ્રત્યભિજ્ઞાની જરૂર છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ ૪૧૦ રસેશ્વર દર્શનમાં શરીરને આવ ધર્મસાધન ગણવામાં આવે છે અને અપમૃત્યુ વિગેરે દૂર કરવા માટે રસપાનની પ્રશંસા કરે છે. પારદ(પારો)નું વિધિપૂર્વક પાન કરવાથી આ શરીરમાં જ અજર અમરપણું પ્રાપ્ત કરી શકાય છે. પારાને મારવાના અનેક પ્રકાર આ શાસ્ત્રમાં બતાવ્યા છે અને તેનાં જુદા જુદા પ્રકારના ઉપાયે પણ બતાવ્યા છે. પારદના દર્શન, ભક્ષણ, દાન અને પૂજનથી અનેક લાભ માનવામાં આવ્યા છે. પારદના શિવલિંગનું માહામ્ય બહુ અદ્દભુત આ દર્શનમાં બતાવ્યું છે. જો લૈ ગ્રહ્મ એ વેદવાક્ય પર આ મતની રચના છે. સંસારના પારને દેનાર એ “પારદ' શબ્દનો અર્થે કરે છે. છએ દર્શનમાં મુક્તિ દેહપાત પછી બતાવી છે તે આ મતવાળાને ઈષ્ટ લાગતું નથી, માટે તેઓ કહે છે કે-રસ અને રસાયનવડે દેહનું રક્ષણ કરવું. આ શરીરને હર ગીરીની સૃષ્ટિમાં ઉત્પન્ન કરવું એટલે પાદ અને અબક જે અનુક્રમે હર અને ગીરીથી ઉત્પન્ન થયેલા છે તેના પાનથી તેની સાથે તાદામ્ય કરવું. રસપાનથી જીવન્મુક્તરૂપે અનેક મુનિએ રસમય શરીર બનાવી સિદ્ધ થયા છે એમ તેઓ માને છે. તેઓ કહે છે કે-આ શાસ્ત્ર ધાતુવેધ માટે નથી પણ હવેધ દ્વારા મુક્તિ આપવી એ તેનું પરમ પ્રયોજન છે. દિવ્ય શરીર ન હોય ત્યાં સુધી મોક્ષ મળે અસંભવિત છે તેથી પારદ રસના જુદા જુદા પ્રકારનાં પાનથી દૂત શરીર પ્રાપ્ત કરવું જરૂરનું છે એમ અત્ર માનવામાં આવે છે. વિદ્યામાત્રનું સ્થાન, ધર્મ, અર્થ, કામ અને મેક્ષનું મૂળ શરીર અજરામર થઈ જાય એને સર્વથી વધારે શ્રેયસ્કર હકીક્ત માની છે. રસરાજ શરીરને અજરામર કરે છે એમ તેઓ માને છે. આ મતવાળા આ લેકમાં જ બ્રહ્મતત્વ પ્રાપ્ત થાય છે એમ માને છે. આવી રીતે દર્શનકારે આત્માની ઉકાન્તિ જૂદી જૂદી રીતે બતાવે છે તે અત્ર શ્રી હરિભદ્રસૂરિકૃત ષડદર્શનસમુચ્ચય ગ્રંથ જેના ઉપર શ્રી ગુણરત્નસૂરિ મહારાજની સુંદર ટીકા છે અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ એ બન્ને ગ્રંથના ભાષાંતરાનુસાર સંક્ષેપથી લખેલ છે. એ અતિ વિસ્તારવાળા વિષયને અતિ સંક્ષેપમાં લખતાં બહુ મુશ્કેલી પડી છે છતાં તે બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી જ સમજી શકાય તે વિષય છે અને ખાસ અભ્યાસકને જ તેની પ્રાપ્તિ થાય તેવું છે, તેથી તેમાં ખલના થઈ હોય તે સંતવ્ય ગણવામાં આવશે એટલું અત્ર કહી દેવું પ્રાસંગિક ગણું છું. આત્માને અંગે આવા આવા મતભેદ છે. બૌદ્ધો ક્ષણિકવાદી છે, મીમાંસકે તેને ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખ્યો તેનું વર્તમાન રૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાવકે તેનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેમ જ તૈયાયિક વૈશેષિક સૃષ્ટિના સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણ સંપ્રદાય આત્માને અંગે સૂત્ર જુદી વાત કરે છે તે સર્વ ઉપર જણાવી છે. એ સર્વમાં આત્માનું વ્યકિતત્વ રહેતું નથી, કરેલ શુભ કર્મનું ફળ અથવા કર્મને નાશ થવા પછી અજરામર સ્થિતિની પ્રાપ્તિ નથી તેથી તે આત્મવાદ મને ઈષ્ટ નથી. મને તે પ્રત્યેક આત્મવાદ જે સર્વજ્ઞ તીર્થકરેએ બતાવ્યું છે અને જેમાં આત્માનું નિત્યનિય સ્વરૂપ બતાવી આત્માને જ કર્મને કર્તા, Page #430 -------------------------------------------------------------------------- ________________ ४२० શ્રી આનંદઘનજીનાં પદા જેની મુક્ત હર્તા માન્યા છે અને કર્મના નાશ થવાથી જેની મુક્તિ માની છે તથા દશામાં વ્યક્તતા શ પામતી નથી તે વાત રુચે છે, એ વાત મને નયનિક્ષેપ અને ન્યાયની કાટિથી 'ધબેસતી જણાય છે અને તે વાતમાં આત્માનું વ્યકિતત્વ રહેતુ હાવાથી મારા પતિ તરીકે તેના ઉપર મારા પૂર્ણ ભાવ-રાગ-આકષ ણુ થાય છે. અન્ય કલ્પનાથી માઢું મીઠું થતું નથી, કારણ કે આત્માની હયાતી ન સ્વીકારનારા અથવા તેનુ’ અસ્તિત્વ ન સ્વીકારનારા અને મારા પતિને પરતંત્ર ખનાવી દેનારાઓની વાત મને પસંદ્ન ન આવે તે બનવાજોગ જ નથી. મારા પતિ વગર જે વાતચીત–ગાછી થાય છે તે જંગલમાં ન કરવા જેવી નકામી છે, મને તેના પર જરા પણ પ્રીતિ થતી નથી અને કોઇ સાધારણ સ્ત્રીને પણ પતિની એવી દશા થતી જોવી ગમે એ હું માની શકતી નથી. જો આત્માનું વ્યકિતત્વ રહેતું જ ન હેાય તે પછી સવાઁ ક્રિયા કરી તેને પ્રકૃતિ-કમ આદિથી મૂકાવવાની જરૂર શુ છે ? શાને માટે કરવું ? કેકને માટે કરવું ? જે કરણીનુ ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપયાગ વગરની છે, શક્તિના નકામા વ્યય બતાવનાર છે. આવી ક્રિયાએ ટૂંકામાં કહીએ તેા વર વગરની જાન જેવી છે. જેએ આત્માને માનતા નથી તે મત તા મને ઇષ્ટ નથી જ, પણ જેઓ તેની હયાતી સ્વીકારે છે તેએ પણ તેને છેવટે લય અથવા વ્યકિતત્વનાશ માને તે તે વાત પણ કઈ રીતે મને પસંર્દ્ર આવતી નથી. આ પ્રમાણે શુદ્ધ ચેતના કહે છે તે પતિપરાયણા સતી સ્ત્રીને ઉચિત છે, એ સમજે છે કે એનું શુદ્ધ ચેતનત્વ પ્રગટ કરવા જતાં આખરે ચેતનજી એક વ્યકિત તરીકે સર્વથા નાશ પામી જશે ત્યારે પછી એવી ક્રિયા કરવામાં સાધ્વી સ્ત્રી કેમ ઉદ્યમ કરે કે જે કરવાથી પતિ સથા નામનિશાન વગરના થઇ જાય. જૈન મતમાં મેક્ષ સ્વરૂપ બતાવતાં કહે છે કે શરીર, ઇંદ્રિય, આયુષ્ય, યાગ—એ માહ્ય પ્રાણુ, પુણ્ય, અપુણ્ય, વ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, વેદત્રય, કષાયાદિ સંગ, અજ્ઞાન, અસિદ્ધત્વ એ આદિ સહિત-દેહાદના આત્યંતિક વિચાગને મેાક્ષ કહેવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ રૂપ જીવન સિદ્ધોને પણ હાય છે. સિદ્ધદશા સુખમય છે એ સંબંધમાં ત્રણ વિરુદ્ધ મતા છે. આત્માને મુકિત મળે ત્યારે બુદ્ધચાદિ ગુણ માત્રના ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ એમ વૈશેષિકા કહે છે; ચિત્તસંતાનના અત્યંત ઉચ્છેદ થવાથી આત્માના જ અસંભવ માની બૌદ્ધો એ દશામાં સુખ માનવાની ના પાડે છે; આત્મા અભક્તા છે તેથી તેની માક્ષમાં સુખમયતા માની શકાય નહિ એમ સાંખ્યા કહે છે. આમાં વૈશિષકે જે મેક્ષમાં બુદ્ધિનેા ઉચ્છેદ કહે છે તેમાં તેએ સ્ખલના કરે છે. માક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિને ઉચ્છેદ હાઇ શકે પણ આત્મસ્વભાવભૂત અતીંદ્રિય જ્ઞાનના ઉચ્છેદ અસંભવિત છે તેથી તેના અભિપ્રાય ખરખર નથી, અતીદ્રિય જ્ઞાનને પણ નાશ થઈ જતા હાય તા તેવી સિદ્ધિ તા કાઇ Page #431 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમુ' પદ્મ ૪૨૧ ઇચ્છશે નહિ. એક જગ્યાએ કહ્યું પણ છે કે વૃન્દાવનમાં વાસ કરી શિયાળપણું અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારું ગણે છે પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતા નથી. વૈશેષિકાની પેઠે મીમાંસકાનું પણ સમજી લેવું. તે પણ કોઇ પણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને માક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણુ ઉચ્છિન્ન થયા નથી ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખદુઃખના સ'ભવ ધ અને અધનિમિત્તથી થાય છે, તેને ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરના ઉપપ્લવ થાય અને આત્માને સુખદુ:ખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એમ મીમાંસકા કહે છે. આત્મા પોતે જ સુખસ્વરૂપ હાવાથી સ્વરૂપને ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવતા નથી. એમ કહેવામાં ન આવે તે સર્વથા અવ્યવસ્થા થઈ જાય, જો સર્વથા સુખાભાવ મેક્ષમાં ડ્રાય તા તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન પશુ અ વગરના થઈ જાય. સાંખ્યમતાનુસાર ચૈતન્ય સ્વરૂપ પુરુષ એક તૃણુને પશુ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આશ્રયી તે અજ્ઞાનતમરચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતામાં પ્રતિબિંબે છે, જ્ઞાન પેદા થવાથી એને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે કર્મથી વેગળા ખસતા જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરુષનુ સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતને મેક્ષ સમજવા. આનંદ વગેરે પ્રકૃતિનાં કાર્ય હાવાથી પુરુષને તેની સાથે લાગતું વળગતું નથી. જ્ઞાનને આ દનવાળા પ્રકૃતિને ધર્મ-બુદ્ધિના વિષય માને છે તે અસંભિવત છે, કારણ કે તેના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમચ્છન જ રહે છે. સંસારી આત્માને અકર્તા છતાં ભોક્તા માનવાથી કૃતનાશ, અકૃતઅભ્યાગમરૂપ ષણા આવે છે. પ્રકૃતિ પુરુષના સંયોગ કોણે કર્યાં એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મકૃત પ્રકૃતિકૃત સચાગ માનવાથી અનવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરુષના સચૈાગ જ ઘટી શકે નહિ તે પછી વિયેાગના સંભવ જ કયાંથી રહે? વિવેકખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી કારણ કે તે પોતે તે અસંવેદ્ય છે; તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં પરિણામી અને નિત્ય સ્વીકાર્યાં છે ત્યારે તેની સાથે સુખદુ:ખાદિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતુ' આવે છે. બૌદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણપ્રવાહ વગર ખીજો આત્મા નથી એમ માનવામાં આવ્યુ છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી તે સુખદ્રુઃખની તૃષ્ણા થાય અને તે તે વિપરીત વાત છે; કારણ કે તૃષ્ણાય ત્યાં સુધી તે સોંસાર બન્યા રહે છે. આવેા આત્માભિનિવેશ તે રાગદ્વેષનું કારણ છે માટે ભાવનાથી પુત્રકલત્રાદિનું દુખરૂપવ વિચારવું–એમ વિચારતાં અભિવ્ગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ આ મત પ્રમાણે માક્ષ. એવી ભાવના વગર કાયકલેશરૂપ તપ કરવાથી મોક્ષ મળી શકે એ વાતની તેએ ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકવિશેષથી ચિત્તની નિઃકલેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે મેક્ષ છે. જ્ઞાનક્ષણપ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાદિ દોષ આવે છે, Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે અનાત્મતાની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. વળી અહીં રાગાદિના ઉપરમને જ મોક્ષ માનવામાં આવે છે પણ તે નિહેતુક હેવાથી અયત્નસિદ્ધ છે. મોક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર ત્રણે મત સંબંધી વાત સંક્ષેપમાં આ પ્રમાણે કહી. શુદ્ધ ચેતના કહે છે કે–મને તે પતિનું વ્યકિતત્વ રહે અને તેને અનંત આનંદ મારી સાથે થાય એવા પ્રકારનું સ્વરૂપ જે સર્વજ્ઞદર્શનમાં બતાવ્યું છે અને જેમાં આત્માનું વ્યક્તિત્વ મોક્ષમાં સુસ્પષ્ટ રહે છે અને ત્યાં તે નિરવધિ આનંદ ભેગવે છે એમ બતાવ્યું છે તે વાત પસંદ આવે છે અને તેની વરૂપવિચારણામાં મને હર્ષ થાય છે અને અન્ય સર્વ શા છે કેઈ આત્માને સ્વીકારતા જ નથી, કેઈ તેને લય માને છે, કોઈ તેને અન્યમાં સમાવેશ કરી નાખે છે અને કોઈ તેને સુખાનુભવ વગરને કરી મૂકે છે એવી સર્વ વાત મને પસંદ આવતી નથી. જ્યાં મારા પતિને જ ઉડાવી દેવામાં આવતા હોય અથવા જ્યાં મારે અને તેઓને સંગ જ થવું જરૂર હોય નહિ અથવા સુખપ્રદ થાય નહિ ત્યાં મારે પતિને નિજ ગુણ પ્રગટ કરી મોક્ષમાં-નિવૃત્તિમાં જવાનું કહેવું એ યુક્ત જ કેમ ગણાય અને એવી મુક્તિને આનંદનું ધામ પણ કેમ કહી શકાય ? कंतडामें* कामण, लोकडामें शोक; एक ठामे किम रहे, दूधx कांजी थोक. मीठडो० २ પતિમાં કામણ છે અને લેકમાં સંતાપ છે. એક સ્થાનકે દૂધ અને છાસ એકત્ર થઈને કેવી રીતે રહી શકે ?” ભાવ-પતિવ્રતા સાધ્વી શુદ્ધ ચેતના કહે છે કે-મને તે મારા નાથમાં અતિ આનંદ લાગે છે અને અન્ય સર્વ લેકમાં સંતાપ જણાય છે. શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને એક જ માર્ગ હોય છે. એને પતિ એ જ કસર્વસ્વ જણાય છે, એને પતિથી અન્ય પુરુષ ગમે તે સુંદર, સુરૂપ બહારથી લાગતો હોય તેમાં આકર્ષણ થતું જ નથી, તે તે સ્પષ્ટ કહે છે કેએક સ્થાનકે દૂધ અને છાસ કેવી રીતે રહી શકે? દૂધમાં છાસ ભળે કે તરત દૂધમાં ફેરફાર થવા લાગે છે. આવી રીતે શુદ્ધ સતીના હૃદયમાં દ્વિધાભાવ થતું નથી અને થે સંભવ નથી, એ વાત અત્ર વધારે દઢ રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહી, તેને ભાવ વિચારીએ, શુદ્ધ ચેતના કહે છે કે-મારી મરથસિદ્ધિ મારા નાથમાં જ થાય તેમ છે, તેથી અન્યત્ર મારે ઉદ્ધાર અથવા પ્રિયસંગ થે સંભવિત નથી. અન્યત્ર તો મને બહુ પ્રકારને સંતાપ થાય તેમ છે. આપણે સર્વ કાર્યો સુખપ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ. * કામણને સ્થાને “કારમણ' એવો પાઠ એક પ્રતમાં છે, તે અશુદ્ધ જણાય છે. x “દુધમાં કાંજી થકી એ પાઠ બે પ્રસ્તામાં છે. ૨ કંતડામેં પતિમાં. કામણ=આકર્ષણ, મનોરથ સિદ્ધિ. લેકડામેં લેકમાં. શક સંતાપ. એક ઠામે સ્થાનકે. કિમ કેવી રીતે. કાંજી=છાસની આશ, પરાશ, કસ્તક, સમૂહ, એકત્રતા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પ ૪૩ વ્યવહારના પ્રત્યેક કાર્ય કરતી વખતે પણ આપણી માન્યતા પ્રમાણે સુખ મેળવવાની ઈચ્છા હાય છે, ધાર્મિક પ્રગતિ કરતી વખતે નિરાબાધ અક્ષય સુખ પ્રાપ્ત થાય, સુખપ્રાપ્તિ થયા પછી તે નિર ંતર એક સરખી સ્થિતિમાં બન્યું રહે અને તે સુખથી અવિચ્યુતિ કઢિ પણુ થાય નહિ એવું સુખ જો આત્માને પ્રાસન્ય હોય તેા તે ખાસ મેળવવા ચાગ્ય ગણી શકાય. ઉપરની પ્રથમ ગાથાના છેવટના ભાગમાં આપણે સ્પષ્ટ રીતે જોઇ ગયા કે વૈશેષિક, બૌદ્ધ અને સાંખ્ય તથા મીમાંસકા મુક્તિનું સ્વરૂપ સમજે છે તે પ્રમાણે તેમાં કાઇ પણ પ્રકારનું સુખ નથી. આ દનધર્માં થયા. એ ઉપરાંત પુરાણુ સંપ્રદાયે જેનુ સ્વરૂપ પણ આપણે વિચારી ગયા તેમાં પણ મેાક્ષમાં સુખપ્રતિ થાય અથવા ત્યાંથી ફ્રી વાર દેહ ધારણ કરવાનું કદિ પણ રહે નહિ એવી સિદ્ધિ કાઇ સંપ્રદાયે ખતાવી નથી. આવી સુખપ્રાપ્તિ જો ફાઈ માગે બતાવી હાય તા તે સર્વજ્ઞકથિત શ્રી જૈન શાસનમાં જ છે અને તેઓએ જે પ્રત્યેક આત્મવાદ ખતાન્યેા છે તેમાં બહુ આનંદ પ્રાપ્ત થાય અને તે મેળવવા પ્રયત્ન કરવાની ઈચ્છા રહે તેવું છે. જો ચેતનજી અન્ય મહાત્ સત્તામાં લય થઇ પેાતાનું વ્યકિતત્વ સર્વથા ખાઇ એસતા હાય તેા પછી તેનુ' વ્યક્તિત્વ નાશ કરી તેની સિદ્ધિ કરવામાં અથવા તેના અભેદભાવ સ્થાપિત કરવામાં લાભ શું એ પણ સમજાતું નથી. સુખ મેળવવાની અને તેને સ્પષ્ટ ખ્યાલ થયા પછી તેને માટેનાં સાધના યોજવાની ઇચ્છા સર્વ જીવાને રહે છે, પશુ જો તે સુખ મેળવવા જતાં સ્વત્વને જ નાશ થઈ જતા હાય તે પછી મેળવ્યું શું કહેવાય ? સ્વનું અભિમાન ત્યાજ્ય છે પણ સ્વના વિકલ્પ પણ ન રહે તેા સવથા અંધકાર સ્પષ્ટ જણાય છે એમ કલ્પના કરવાથી સમજાશે. જેએ આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી એવા ચાર્વાકાદિને માટે તે અત્ર પ્રશ્ન રહેતા જ નથી, પણ બૌદ્ધ ક્ષણિકવાદી છે તેને પણ મુક્તિમાં કોઈ પ્રકારનુ સુખ નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રાકૃતિક સંબંધ માનનાર અથવા સર્વ ભાસ માયાકૃત માનનારને પણ લયમાં અથવા પ્રકૃતિ દૂર કરવામાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત મનમાં સ્પષ્ટ થાય છે. ત્યારે પ્રત્યેક આત્મવાદનું સ્વરૂપ ખરાખર બંધમેસતું અને આનંદપ્રદ લાગે છે. આથી પ્રત્યેક આત્મવાદમાં કામણુ લાગે છે. જેમ કાઇ સ્રીએ પતિ પર કામણુ કર્યુ. હાય ત્યારે તેના ઉપર તેને બહુ રાગ થાય છે અને તેને પતિમાં કામણુ જણાય છે અને તે સિવાય અન્ય ઉપર રાગ થતા નથી; તેવી રીતે અહીં પ્રત્યેક આત્મવાદ એવા સુંદર લાગે છે કે જાણે તેણે કામણુ કર્યું" હાય નહિ ? એવા અત્ર ભાવ છે. એ પ્રેરક અને આકર્ષીક પ્રત્યેક આત્મવાદનું સ્વરૂપ જેમ બને તેમ વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાથી વિશાળ શાસ્ત્રગ્રંથદ્વારા સમજવા ચાગ્ય છે. ગ્રંથગૌરવ થવાના ભથથી અત્ર તે તેની રૂપરેખા માત્ર ઉપરની ગાથામાં બતાવી છે અને તેનાથી કદાચ તેમાં કામણુ જોઈએ તેવું ન લાગતુ હાય તા તે વિષય ઝળકાવવાની મારી અલ્પતા સમજવી, બાકી આત્મવાદના આ વિભાગ એટલેા રમણીય અને આકષક છે અને તેના સંબંધમાં તર્ક અને ન્યાયની કાર્ટિને અનુસરીને વિશેષ ગ્રન્થામાં એટલું બધું લખાયલું છે કે તેના Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી આનંદઘનજીનાં પદ અભ્યાસ કરી સમજી વિચારવાની બહુ જરૂર છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં આ એક ઘણે જ અગત્યને પ્રશ્ન ગણાય છે. આત્માનું અમરત્વ સ્વીકારનારાઓ તેની અનેક રીતે ચર્ચા કરે છે, પરંતુ વિદ્વાનનું કાર્ય એ છે કે અંધકારને પ્રદેશ પ્રાપ્ત થતાં ત્યાં ગુંચવાઈ ન જતાં બહુ સૂમ બુદ્ધિથી દરેક દલીલને બરાબર ગ્ય રીતે વિચારવી અને વિચાર કરીને તેને તેના યથાસ્વરૂપમાં ઘટાવવી. અહીં એક બીજો પ્રશ્ન ઊભું થાય છે. જ્યાં ન્યાયની દલીલે ટકી શકે તેવું હોતું નથી ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ! એ તો સર્વ દર્શનકારેએ અથવા સંપ્રદાયવાળાઓએ વાડા બાંધી લીધા છે, બાકી માર્ગ તે બધાને એક જ છે. આ વાત ઘટતી નથી. સર્વના માર્ગ એક હોઈ શકે નહિ; એક છે પણ નહિ. માર્ગ તે એક જ હવે જોઈએ. કુમાર્ગ ઉપર માર્ગને આરે૫ કરે એ અભિનિવેશ છે, મિથ્યા અજ્ઞાન છે અને આંખે બંધ કરવાનું સૂચવન છે જે તદ્દન અગ્ય છે. જે પ્રત્યેક આત્મવાદ સત્ય હોય તે તે માર્ગ જ સત્ય હોઈ શકે, પછી એમાં એકાત્મવાદ ચાલે નહિ. સાધન ધર્મોમાં ભેદ હોય તે તે ચાલે પણ સાધ્ય તે સુસ્પષ્ટ અને સારી રીતે વ્યાખ્યા કરાયેલ તથા સમજાયેલું હોવું જોઈએ. દૂધ અને છાસ એક સ્થાનકે એકત્ર એકી વખતે રહી શકે જ નહિ, રાખવાને પ્રયત્ન કરવામાં આવે તે દૂધ બગડીને છાસરૂપ ખાટું થઈ જાય. મરિચીના ભાવમાં શ્રીવીર ભગવાને કપિલને કહ્યું કે “અહીં પણ ધર્મ છે અને ત્યાં (પ્રભુના માર્ગમાં) પણ ધર્મ છે એ ઉત્સુત્ર વચન થયું. દૂધ અને છાસ એકત્ર એક સ્થાને રહી શકે એવી અશક્ય વાત તેમણે બતાવી, તેના પરિણામે તેમને અનેક ભવમાં ભ્રમણ કરવું પડ્યું; માટે સર્વ દેખાતા માર્ગમાં સત્ય માર્ગ તે એક જ છે અને હવે જોઈએ એ સત્ય માર્ગ છે. આ મત પ્રમાણે હોવાથી પ્રત્યેક આત્મવાદ અને લેકના અનેક મતે સત્ય સ્વરૂપે એક વખતે ઘટી શકે નહિ એ વાત અત્ર શુદ્ધ ચેતના કહે છે તે સમજવા જેવી છે. પરમસહિષ્ણુતાને માટે “અવધુ રામ રામ જગ ગાવે” વિગેરે પદોમાં જે વિચાર શ્રી આનંદઘનજીએ બતાવ્યા છે તેને આ અર્થ સાથે કઈ પણ પ્રકારને વિરોધ નથી, એ સૂકમ દૃષ્ટિથી વિચારી સમજવા યોગ્ય છે, તેમ જ હવે પછી ચેતનાને નિરપક્ષ કેઈએ છેડી થી એ લય સુડતાળીશમા પદમાં કહેવામાં આવશે તેની સાથે પણ તેને વિરોધ નથી એ ગ્રાહ્યમાં લેવા યોગ્ય છે. પરમત અથવા સંપ્રદાય કે દર્શન પર અવિચારી આક્ષેપ કરવાનો અથવા તેના અનુયાયીઓને ત્રાસ આપવાને ભાવ વિકારી છે અને ત્યાજ્ય છે, તેમાંથી સત્યને અંશ સ્વીકારી તેને તેટલા પૂરતું માન આપવાને ભાવ આદરણીય છે, પરંતુ સર્વથા સત્ય અથવા ભાગરૂપે તેનું વસ્તુસ્વરૂપ શું છે અને કેટલે અંશે આદરણીય છે તે હકીક્તથી તે જાગ્રત રહેવાની ખાસ આવશ્યકતા છે. એ નિયમ ન હોય અને સર્વત્ર ધર્મ છે એવી વાણીને કે વિચારને અવકાશ આપવામાં મહત્વતા મનાતી હોય તે તે સર્વ અવ્યવસ્થામાં જ તેનું પરિણામ આવે. આથી અહીં શુદ્ધ ચેતના કહે છે કે મને તે Page #435 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ ૪૨૫ ન્યાયષ્ટિથી વિચાર કરતાં મારા નાથના વ્યક્તિત્વવાદમાં આકર્ષણ થાય છે, મારા પતિના નિજ ગુણ પ્રાપ્ત કરવામાં અથવા વધારે સત્ય ભાષામાં બોલતાં પ્રગટ કરવામાં મને ઉત્સાહ આવે છે અને જે પ્રગટ કરવાથી તેમની સાથે તેઓના સુસ્પષ્ટ પણ એકસરખા વ્યકત પૃથર્, રૂપમાં મારી અને તેમને એકાત્મભાવ અને નિરવધિ સંગ થવાનો હોવાથી મને એ પતિવરૂપ બહુ મીઠું લાગે છે અને અનેક દર્શનકારોએ તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ખાટું લાગે છે. એ સ્પષ્ટ કહે છે કે-એ અને સ્વરૂપ એક સ્થાનકે એક વખતે રહે તે તે તદ્દન અશક્ય વાત છે અને કદિ પણ બનવાજોગ નથી. આ વિષય પર વધારે વિસ્તારથી મોક્ષસ્વરૂપ સમજવા માટે શ્રીષદર્શન સમુરચયની એકાવનમી ગાથા પરની વિસ્તૃત ટીકા વાંચી જવા ભલામણ છે. તેને કાંઈક સાર ઉપર બતાવ્યું છે. બાકી આ આત્મસ્વરૂપ અને મેક્ષસ્થિતિ પર એટલું વિવેચન દરેક દર્શનકારોએ કર્યું છે કે તેને સમજવા ઘણા લાંબા અભ્યાસની જરૂર છે. कंत विण चो* गति, आणु मार्नु फोक; उघराणी सिरडफिरड, नाणुं xखरुं रोक. मीठडो० ३ “પતિ વગર ચિતરફ ગમન અથવા ચારે ગતિ શૂન્ય છે અને હું તેને ફેકટની ધારું છું. ઉઘરાણું કરવા જવું તે તે ધકકા ખાવાની વાત છે. નાણું તે ખરેખરું રેકર્ડ હોય તે જ કહેવાય છે. ” ભાવ-પતિ વગરનું કેઈ પણ જગ્યાએ ગમન કરવું તે પતિવ્રતા સ્ત્રીને ઉચિત નથી. સૌભાગ્યવતી સ્ત્રી ગમે ત્યાં જઈ શકે છે પણ પતિની વિગી સ્ત્રી અન્ય પુરુષના ભયથી બહાર જઈ શકતી નથી, હરીફરી શકતી નથી. પતિની ગેરહાજરીમાં કઈ પાસે ઘરવ્યવહાર ચલાવવા પૈસા માગવા માટે પણ ધકકા થાય છે, તેમાં મજા આવતી નથી. ઘરમાં રોકડ નાણું હોય છે તે જ જરૂરને વખતે કામમાં આવી જાય છે, ઉઘરાણી પર ભરોસે રહી શકતું નથી. જેની તેની પાસે યાચના કરવામાં લાભ થતો નથી. ગતિ અને ઉઘરાણી પર આ ગાથામાં છે તે નીચેને આધ્યાત્મિક ભાવ વિચારવાથી જણાશે ચાર્વાકાદિ આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ પંચભૂતના સંગથી જેમ *ચોને સ્થાનકે “ઉ” શબ્દ છાપેલ બુકમાં છે, તેનો અર્થ ચાર છે. ૪ આ પંક્તિના પાઠાંતરો છે. છાપેલ બુકમાં “નાણું તેને રોકી એમ પાઠ છે. બે પ્રતમાં “નાણું ખરૂં કે રોક’ એમ પાઠ છે. અર્થ સર્વ પાઠાંતરોમાં એક ને એક જ રહે છે. ૩ કંત-પત. વિણવગર. ચેકચાર. ગતિશમન ( અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નાસ્કી ગતિ). આણું=શન્યકાર, કાંઈ નહિ. ફકફોકટ, ઉધરાણું =વસુલ માગવી તે. સિડફિરડ=વિંખાઈ ગયેલી, ધક્કા ખવરાવે તેવી રેકોર્ડ, ૫૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો લેહચુંબક, વિજળી વિગેરેમાં બળ આવે છે તેમ એક પ્રકારનું બળ-શક્તિ ઉદ્દભવે છે એમ માને છે અને ચિતન્ય કે તે યુક્ત આત્માને જુદે પદાર્થ જ માનતા નથી. તેને તે આ ભવમાંથી અન્ય ભવમાં જવું આવવું કાંઈ થતું નથી. અમુક સમય પછી પંચભૂતને વિલય થતાં ભૂત ભૂતમાં મળી જાય છે. મૃત શરીરમાં પંચ ભૂત વિદ્યમાન હોવા છતાં ચેતના કેમ દેખાતી નથી? અને અહીં સુખદુઃખ શા કારણથી મળે છે ? અને અહીં કરેલા શુભાશુભ કાર્યોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેને તેઓ ખુલાસે આપી શક્તા નથી અથવા આપે છે તે તે સતેષકારક થતું નથી. તેઓના મત પ્રમાણે ચારે ગતિ નકામી છે અથવા એક ભવમાંથી અન્યત્ર ચારે ગતિમાં દેવ–મનુષ્ય-તિર્યંચ અને નારકીમાં- ત્યાગતિ કર્માનુસાર થાય છે એ વાત અસંભવિત છે. અન્ય દર્શનકારામાં આત્માને પ્રત્યેકવાદ ન હેવાથી ગમે તેટલી ક્રિયા કરી, એગ કરી, ધ્યાન કરી, કષ્ટ તપ કરી આત્માને જ્યારે પરમ શાંતિ મળવાને પ્રસંગ આવે છે ત્યારે તેના વ્યક્તિત્વને જ નાશ થાય છે, તે બીજા સર્વવ્યાપી આત્મા સાથે મળી જઈ વ્યક્ત-સ્પષ્ટ રીતે રહેતા નથી. આથી ચારે ગતિમાં ગમન કરી આત્માની ઉત્કાતિ કરાવવાનો જે મહાન પ્રયાસ-પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે છે તે સર્વ વ્યર્થ થાય છે, અર્થ વગરને થાય છે, પરિણામ વગરને થાય છે. વળી વિશ્વના સર્વ આત્માને એક માનવામાં આવે ત્યારે વાસ્તવિક રીતે ચારે ગતિમાં જનાર–ભમનાર કેણ રહ્યું ? તે પણ એક કૂટ પ્રશ્ન છે. આથી આવી માન્યતાવાળાની ચારે ગતિ ફેકટની થાય છે અથવા ચારે ગતિમાં ભ્રમણ કરી ઉલ્કાપિત કરવાના પ્રયાસ નકામે જ છે એમ સ્પષ્ટ સમજાય છે. કેટલાક માને છે કે દુનિયામાં આપણું ધાર્યું કાંઈ થવાનું નથી, ઈશ્વરની પાસે યાચના કરીએ અને તે આપે તે ખરું. આ પ્રમાણે ધારીને ઈશ્વરની પાસે ઉઘરાણી કરે છે કે “હે નાથ ! મને મોક્ષ આપો.” આવી રીતે બીજી પણ અનેક સ્થળ વસ્તુઓની ય ચના કરે છે. આવી રીતે ઉઘરાણી કરવી તે તે બહુ કફેડું કામ છે. એક તો ઉઘરાણી ધીરેલી વસ્તુની થાય, બીજુ ઉઘરાણી જેની પાસે કરવાની હોય તેની મરજી ઉપર ઉઘરાણી પતવાને આધાર રહે. વ્યવહારમાં નિયમ છે કે “ગરથ ગાઠે,” પોતાની પાસે હોય તે જ પૂંજી કહેવાય. અહીં ઈશ્વર પાસેથી માગણી કરતી વખત ભાન પણ હોતું નથી કે તેને આપણે વસ્તુ ધીરેલી નથી કે તે આપવાને બંધાયેલ હોય. પારકી દયા ઉપર જીવવું તે તે જેને રુચતું હોય તેને ભલે રુચે, સર્વને તો એ વાત પસંદ આવે તેમ નથી, જે તમારી પાસે વસ્તુ ઘરમાં દાટેલી હોય અને તે જ પ્રગટ કરવાની હોય તે તેને માટે પ્રયાસ કરે એ ઉચિત ગણુ ય, પ્રયાસથી છેડે કે એ વખતે પણ તે વસ્તુ જરૂર મળવાને એક રીતે ચક્કસ સંભવ ખરે. આથી સાધનધર્મો કરતી વખતે સાધ્ય મળવાની પ્રતીતિ હોય તે કાર્યસિદ્ધિ થવાના ભાનથી પ્રયાસ બરાબર થાય અને તેથી જ આત્મવાદના સ્વરૂપમાં તે વાત ખાસ વિચારવા લાયક છે. જે આત્મધન છે તે તમારું પિતાનું જ છે, Page #437 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ પિતાની પાસે જ છે, ગુપ્ત છે તેને પ્રગટ કરવાનું છે, અન્ય પાસે ઉઘરાણી કરવાની છે જ નહિ અને ઉઘરાણી કરવાથી એવી આધ્યાત્મિક વસ્તુઓ મળી જાય એવી માન્યતા રાખવી એ પણ બેહંદુ જ છે. પ્રભુ એવી વસ્તુઓ લઈને બેસી રહેલા નથી અને બેસી રહેલા હોય તે તેની વધારે વખત તમારી પાસે ઉઘરાણી કરાવે અને તમને રગાવી-રગાવીને પછી તે આપે એ વાત પણ ઈશ્વરસ્વરૂપને ઝાંખપ લગાડનારી છે. શુભ કાર્યના શુભ ફળ જરૂર મળશે અને છેવટે કર્મને વિલય થતાં સચ્ચિદાનંદસ્વરૂપ પ્રાપ્ત થશે. એ હાલ પણ તમારી પાસે જ છે, તમે તેને ઓળખતા નથી, પીછાનતા નથી, જોતા નથી; એક વખત તે જાણ્યા પછી અન્ય પાસે ઉઘરાણી કરવામાં રહેલું જોખમ અને પાછા પડવાને સંભવ તમને સારી રીતે જણાશે. રોકડું નાણું તે જ નાણું કહેવાય અને તમારા આત્મસ્વરૂપમાં તે રોકડ જ છે, ઉઘરાણી કરવાની છે જ નહિ–એ વાત બરાબર ધ્યાનમાં રાખી સમજી વિચારી લે. પ્રચ્છન્ન ગુપ્ત રોકડ નાણું તમારી પાસે ઘણું છે. તેને હવે પ્રગટ કરી ફરતું કરી દેવાનો પ્રયાસ કરે, નાણાં ઉપરને કચરે-માટી કાઢી નાખો અને નિરંતરનું સુખ પ્રાપ્ત કરે. એ સર્વ તમને પ્રત્યેક આત્મવાદમાં–ચેતનના અનંત જ્ઞાન, દર્શનાદિ સ્વરૂપમાં પ્રાપ્તવ્ય છે, અન્યત્ર નથી એ વાત બરાબર વિચાર, ન સમજાય તે બરાબર અભ્યાસ કરે આ ગાથામાં ગતિ અને ઉઘરાણી પર જે ભાવ મૂકયે છે તે બરાબર સૂક્ષમ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે. એમાં પતિવ્રતા સ્ત્રીના ગમન અને ઉઘરાણીને ચેતનની ઉત્કાન્તિ અને સ્વરૂપ સાથે જે સાદ્રશ્ય બતાવ્યું છે તે બહુ બોધ આપનાર છે. “નાણું ખરું રેક” અથવા “નાણું તે જે રેક” એ વ્યવહારિક સિદ્ધાન્ત અથવા કહેવતનો અત્ર એવી સારી રીતે ઉપગ કરવામાં આવ્યું છે કે તેને ભાવ વિચારતાં આધ્યાત્મિક અનેક બાબતેના ખુલાસા થઈ જાય છે. ઘણીખરી વાર ઉઘરાણીના ઉપર આધાર રાખી વ્યાપારી પિતાની મૂડી ગણે છે પણ એ ઉઘરાણીનાં નાણું ઘણું વાર ખોટાં થયેલાં હોય છે, જરૂર વખતે કામ આવતાં નથી અને છતે નાણે નાદાર બનાવે છે અને અહીં તે ધીરેલ નાણું ન હોવા છતાં ઉઘરાણું કરવી છે, એને વાસ્તવિક રીતે દયા અથવા ભિક્ષા માગવાના અર્થમાં જ સમજવી જોઈએ. ઉઘરાણીવાળા તગાદ કરી શકે છે તે યાચના કરનારથી બની શકે જ નહિ. આમ સમજી પ્રચ્છન્ન નાણું પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરે. कंत विण मति माहरी, *अवाहडानी बोक; धोक द्यु आनंदघन, अवरने टोक. मीठडो०४ * અવાહડાની શબ્દને બદલે છાપેલ પ્રતમાં “અહવાડાની’ એમ શબ્દ છે. સર્વ પ્રતોમાં અવાહડા શબ્દ છે. તેનો અર્થ હવાડો હોવો જોઈએ એમ ધારું છું, પણ મને અર્થ બતાવ્યું ત્યારે આ પાઠાંતર નહોતો, માત્ર છાપેલ બુક જ પાસે હતી તેથી અવાહડાનો અર્થ મેં હવાડે જ રાખે છે. * ટોકને બદલે છાપેલ બુકમાં ‘ક’ શબ્દ છે, બન્ને શબ્દના અર્થ સંદિગ્ધ છે. ૪ કંત પ્રત્યેક આત્મવાદરૂપ પતિ. વિણ=વગર. મતિ-બુદ્ધિ. અવાહડા=પાણીને હવાડે બેક=હવાડાની નીચેના ખાળીઓ ધોક=પકાર ઘ=કરું છું અવરને બીજાને, અન્યને. ટોક છોડી દેવા, સલામ છે Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી આનંદઘનજીનાં પદો પતિ વગર મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. બીજા સર્વને સલામ કરીને આનંદઘન પતિને પિકાર કરું છું.” ભાવ-પતિ વગરની મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ઊઘાડા ખાળીમાંથી જેમ હવાડાનું સર્વ પાણી ચાલ્યું જાય તેમ મને તેઓ નુકશાન કરનારી અને અકકલ વગરની ગણે છે. મને કઈ કશી ગણત્રીમાં ગણતું નથી અને મારી કઈ દરકાર કરતું નથી, તેથી તે મારા નાથ ! હું સર્વને સલામ કરીને તમને પકાર કરું છું અને કહું છું કે-હે નાથ ! મારે મંદિરે પધારો અને મારી વિરહવ્યથા શાંત કરો. આ વ્યવહારુ અર્થ છે. એમાં શુદ્ધચેતના પતિ વગરની પિતાની સ્થિતિના કફોડાપણાનો નિર્દેશ કરી આનંદઘનને પિકાર કરે છે. આ ગાથાને આધ્યાત્મિક ભાવ વિચારતાં કેટલેક ભાવ એ પ્રાપ્ત થાય છે કે જેને વિચાર સાધારણ રીતે આવો મુશ્કેલ છે. કાંઈક ભાવ સંદિગ્ધ પણ રહે છે. ઢોરને પાણી પાવા માટે હવાડે કરવામાં આવે છે. તેને નીચે ખાળીઓ હોય છે. તે ઊઘાડે મૂકે તે તેમાંથી પાણી ચાલ્યું જાય છે એટલે હવાડો કદિ પૂરો ભરાતું જ નથી. એ ખાળીઆને ઊઘાડે મૂકવાથી ઉપગ વગર પાણું નકામું ચાલ્યું જાય છે અને કઈ પણ ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે પ્રત્યેકઆત્મવાદ વગર બીજા સર્વ વાદમાં અનેક દર્શનકારોના મતમાં ક્રિયા વિગેરે કરવામાં આવે તે ખાળેથી ચાલ્યાં જાય છે, ઉપગ વગરનાં બને છે. આત્માનું વ્યક્તિત્વ જ નાશ પામી જાય ત્યાં પછી ક્રિયા કરનાર કેશુ? કરવાનું કારણ શું ? તેને હેતુ શું? કરવાની ગરજ, હાંશ કે ઈરછા કોને ? જ્યાં પાણી અંદર રાખી મૂકવાની જરૂર જ ન હોય ત્યાં પછી ખાળે ડૂચે કેણ દે? અને દેવાની આવશ્યક્તા પણ શું હોય? ક્રિયા કરી આત્મધન એકઠું કરવાને કઈ પણ હેતુ કે સાધ્ય ન રહેવાથી તે કરવાને કઈ વિચાર કરે તે તેને મૂર્ખ ગણવામાં આવે, કારણ કે પ્રયોજન વગર તે મંદ પણ પ્રયાસ કરતા નથી અને અહિં ક્રિયા કરવાનું કોઈ પણ પ્રોજન રહેતું નથી. અથવા પતિ વગરની મારી બુદ્ધિ ખાળીઓ ખુલ્લે રાખી અવાડામાં પાણી ભરવા જેવી મિથ્યા છે, નિષ્ફળ છે. ઉપરથી પાણી ભરે કેણ ? શામાટે ભરે ? નીચેથી પાણી ચાલ્યું જાય છે તે જુએ કેણુ? જોઈને પણ આડે ડાટ દેવાની જરૂર ને રહે ? સર્વ નિષ્ફળ પ્રયત્ન કણ કરે ? તાત્પર્ય એ છે કે પ્રત્યેક આત્મવાદ વગર કરેલાં પુણ્ય પાપનું અથવા નિર્જરાનું વાસ્તવિક ફળ મળતું નથી અને તેથી શુભ કરણી કરવા તરફ ધ્યાન પણ રહેતું નથી, આકર્ષણ પણ થતું નથી. આ પ્રમાણે હેવાથી આનંદઘન નાથ ! હું તે તમને જ પિકારું છું, તમારા જ નામ જાપ કરું છું અને તમે મારે મંદિર પધારે એવી પ્રાર્થના કરું છું. આપની સાથે મારો સંબંધ થાય તે અનંતકાળ ચાલે તે છે અને તે આપનું વ્યક્તિગત સ્વરૂપ સમજી પ્રત્યેક આત્મવાદ સ્વીકારે તેને જ Page #439 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું પદ ૪૨૯ મેળવવા ઈચ્છા થાય તેમ છે આપના સર્વજ્ઞકથિત સ્વરૂપ સિવાય અન્ય સર્વ લેક મને ખાટા લાગે છે અને અન્યથા બતાવેલ સ્વરૂપવાળા મારા પતિ હોય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તદ્દન નિષ્ફળ લાગે છે. આ પ્રમાણે હેવાથી કદર્શિત પતિને સલામ છે, મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ મને ઓળખતા નથી જાણતા નથી અને તેઓની પેટી માન્યતા પ્રમાણે મને તેઓ કદિ પણ જાણે એમ લાગતું નથી. મારા પતિ વગરને આખો સંસાર મારે મન અસ્તવ્યસ્ત છે, વ્યવસ્થા વગરને છે અને પુણ્ય નિર્જરા આદિ માટે નિષ્ફળ છે તેથી ન્યાય વગરને છે; માટે હું તે જે આનંદઘન પતિના શાસનમાં પ્રત્યેક આત્મવાદ પ્રવર્તે છે તેવા મારા પતિને-આનંદઘન નાથને પિકાર કરીને કહું છું કે-વહાલા ! મારા મંદિરે પધારે, મારા હૃદયને કબજે લે અને આપના હૃદયમાં મને મારું યોગ્ય સ્થાન આપે. આત્મસ્વરૂપ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. અન્ય મતમાં બતાવેલ અને સર્વજ્ઞમાર્ગમાં બતાવેલ આત્મસ્વરૂપ અત્ર ચિતરવામાં આવ્યું છે, તેને હેતુ માત્ર તે જાણવાની જિજ્ઞાસા ઉશ્કેરવાને છે. આવા નાના પુસ્તકના નાના પદમાં આત્મસ્વરૂપ એક દર્શનનું પણ પૂરું બતાવી શકાય નહિ, તે પછી સર્વ દર્શનકારેના ભિન્ન ભિન્ન મતે બતાવી તેઓને એકવરૂપે ઘટાવવા પ્રયત્ન કરવો એ તદ્દન અશક્ય જેવું જ છે, પરંતુ આટલા લઘુ ઉલ્લેખથી જણાયું હશે કે–ચેતનજી સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે, તેને માટે સર્વ દર્શનકારેએ પ્રયાસ કર્યો છે અને તે સર્વમાં સફળ પ્રયત્ન જે કઈ પણ દર્શનકારે કર્યો હોય તે તે કોણે કર્યો છે? જ્યાં અરસપરસ વિરોધ ન આવે એવું એક સર્વજ્ઞદર્શન જ છે. એક જ ગ્રંથમાંથી ઉદ્ધરેલ આત્મવાદ અનેક ગ્રંથમાં જુઓ તે એક સરખે-મળો જ આવે છે, એવા સર્વજ્ઞકથિત માર્ગનું સ્વરૂપ વિચારી-સમજી આત્મજ્ઞાન મેળવવા ખાસ પ્રયત્ન કરવો યોગ્ય છે. આપણે વિજ્ઞાનની અનેક વાતો જાણવા ઈરછીએ, તિષ ગ્રહ નક્ષત્રાદિની ગતિને વિચાર કરીએ. માનવ ધર્મશાસ્ત્રનાં પાનાં ફેરવી જઈએ અને આપણે પોતે કોણ છીએ? અને એ જાણનાર કેણુ છે? એને જ સ્પષ્ટ ખ્યાલ પણ ન હોય તે પછી પ્રયત્નનું સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને અન્યને વિચાર કરતાં સ્વતરફની ફરજ વિસરી જવાય છે. આટલા ઉપરથી સ્વનું જ્ઞાન કરવા, તેને ઓળખવા અને તેનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આગ્રહપૂર્વક સૂચના કરી અત્ર વિરમીએ છીએ. આ પદને અને પરમસહિષ્ણુતાના શ્રી આનંદઘનજીના રૂઢ વિચારેને કોઈ પણ પ્રકારને વિરોધ નથી તે ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. હવે આવા પતિ ચેતનાને સ્વીકાર કરી, તેને વિરહ મટાડતા નથી તેથી ચેતનાની કેવી દશા થાય છે તે પર શ્રીઆનંદઘન મહારાજ હવે પછીના પદમાં વિવેચન કરે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી આનંદઘનજીનાં પદો #૫દ એકતાળીસમું રાગ-વેરાવલ અથવા મારુ. पीया विन xसुद्ध बुद्ध भूली हो, +आँख लगाई दुःखमहेल के, ગણે છૂટી . પીયા ? પતિ વગર ભાનસાન ભૂલી ગઈ છું. (પતિવિરહરૂપ) દુઃખ મંદિરના ઝરુખે ઊભી રહી) આંખ લગાડી-લગાડીને ઝૂલઝલીને જોઉં છું.” ભાવ-ઉપરના પદમાં શુદ્ધચેતનાના પતિનું સ્વરૂપ બતાવ્યું. પ્રત્યેકઆત્મસ્વરૂપે તેને અજર અમર નિત્યાનિત્ય વિગેરે લક્ષણ યુક્ત બતાવી તેનું વ્યક્તિત્વ સર્વદા રહે છે એ સમજાવતાં સાથે બતાવી આપ્યું કે એવા ચેતનજી શુદ્ધચેતનાના હૃદયવલ્લભ છે અને તે તેને બહુ મીઠા લાગે છે. એવા પતિએ આ શુદ્ધચેતનાના હૃદય પર એવું કામણ કર્યું છે કે તેના વગરની બીજી કેઈ ગેછી ચેતનાને ગમતી નથી. આ સર્વ હકીકત આપણે આગલા પદના અર્થમાં સવિસ્તર જોઈ છે. હવે શુદ્ધચેતના કહે છે કે આવા મારા પતિ શુદ્ધ નિરંજન નાથ, માયામમતાની જાળમાં ફસાઈ જઈ મારે મંદિરે પધારતા નથી, મારી સાથે પ્રેમ જોડતા નથી, મને બોલાવતા પણ નથી અને અગાઉ અનેક વાર બતાવ્યું છે તેમ કુલટા સ્ત્રીઓની સંગતમાં આનંદ માને છે, તેમાં રસ લે છે અને તેમાં સુખ સમજે છે. મેં તેઓની અનેક રીતે પ્રાર્થના કરી, સીધી તથા આડકતરી રીતે તેઓને વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો, દૂતીઓ સાથે કહેવરાવ્યું, મારી સખીઓ તથા અનુભવમિત્રે તેઓને ચોગ્ય માર્ગ પર આવી જવા પિતાના તરફથી પણ ભલામણ કરી, પણ મારા નાથ હજુ મારી પાસે આવતા નથી, મને ખળામાં બેસાડતા નથી, મારી વિરહાવસ્થા દૂર કરતા નથી. આવા શુદ્ધ સ્વરૂપે અમૂલ્ય ગુણના ભંડાર મારા નાથના અસહ્ય વિરહથી હવે તે હું મારું ભાનસાન ભૂલી ગઈ છું, વિસરી ગઈ છું અને અવ્યવસ્થિત રીતે અસ્તવ્યસ્ત દશામાં ફરું છું. મારા પતિ ઘણું વખતથી મારે મંદિરે પધાર્યા નથી, મને યાદ પણ કરતા નથી, પરંતુ હવે મેં તેઓશ્રીને બહુ રીતે કહેવરાવ્યું છે તેથી તેઓ મારે મંદિરે આવશે એમ આશા રાખું છું. આ કારણને લઈને મારા પતિના વિરહરૂપ દુઃખમહેલમાં * આ પદને રાગ આડત્રીશમાં તથા બાસઠમા પદ પ્રમાણે છે. લગભગ આવા જ ભાવાર્થનું પણ જુદી હકીકતનું બાસઠમું પદ આગળ આવશે, તેનો અર્થ પણ વિચારવા યોગ્ય છે. ૪ સદ્ધ અને સ્થાને બે પ્રતમાં તથા રબામાં “ સુદ્ધિબુદ્ધિ' પાઠાન્તર છે, તેના અર્થ માટે વિવેચન જુઓ. + “આંખી લગઈ” એ પાઠ એક પ્રતમાં છે, અર્થમાં ફેર પડતો નથી. ૧ પીયા=પતિ. બિન-વગર સુદ્ધ બુદ્ધ=ભાનસાન, જાગૃતિ, ભૂલીવીસરી ગઈ. ઝરુખે ગોખે. બારીએ. લીટીંગાઈને જોઈ રહી. ( આ શબ્દનો અર્થ મારવાડમાં હાઈ એમ થાય છે, તે માટે વિવેચન જુઓ ) Page #441 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમું પદ ૪૩૧ બેસીને તેના ઝરુખેથી મારા પતિના માર્ગ પર નિરીક્ષણ કરું છું. હું વિચાર કરું છું કેતેઓ કયે માર્ગે મારે મંદિરે પધારશે. “નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આવીને ઢાલા એ સોળમા પદમાં ગાન કરતાં જેમ સુમતિએ જણાવ્યું છે તેમ ભક્તિના, જ્ઞાનના, યુગના, સર્વવિરતિના, દેશવિરતિના જૂદા જૂદા માર્ગો પતિઆગમન માટે છે; અષ્ટ પ્રવચન માતા, દશ યતિધર્મ, સમતિનાં ૬૭ લક્ષણ, શ્રાદ્ધના ૨૧ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણે, વિગેરે પતિમેળાપના અનેક માગે છે તે સર્વ માર્ગની પ્રતીક્ષા કર્યા કરું છું કે એ સર્વમાંથી કઈ પણ એક રસ્તે પતિ મારે મંદિરે પધારશે; અને એવી રીતે એમની વાટ જોતી વખતે દરેક માર્ગ પર મારા દુઃખમહેલના ઝરુખામાંથી ટીંગાઈ ટીંગાઈને જોઉં છું. જ્યારે એક માણસની રાહ જોતાં તે આવે નહિ ત્યારે આતુરતાને લીધે બારીએ અથવા ઝરુખે ટીંગાઈ ટીંગાઈને દૂર સુધી માર્ગપ્રતીક્ષા કરવામાં આવે છે તે સામાન્ય નિયમાનુસાર હું પતિવિરહથી મારું ભાનસાન ભૂલી જઈને પતિને આવવાના માર્ગ પર નીહાળી નીહાળીને જોઉં છું. પતિવિરહણ સ્ત્રી વ્યવહારમાં આ પ્રમાણે કરે છે એ આર્ય હૃદય સમજવું. શુદ્ધ ચેતના જેવી નટનાગરમાં મનને જોડવાવાળી સ્ત્રીને અંતઃકરણમાં તે બીજું હોય જ નહિ અને તેના જેવી શુદ્ધ પતિવ્રતા સ્ત્રીના આદ્ર હૃદયમાં પતિવિરહને અગ્નિ કે સળગતે હોય તે તે બરાબર સમજાય તેવું છે. ચેતનજીની બરાબર આમાં કહી છે તેવી દશા છે. અજ્ઞાનાવસ્થાને લીધે તેની ચેતના શુદ્ધ છે તે પણ તેને પિતાની માની કદિ પણ તે ખોળામાં બેસાડતું નથી, તેની સાથે કડા કરતો નથી, તેને હૃદય સાથે ભેટી હેત દેખાડતું નથી. અનાદિ અજ્ઞાનને લીધે, આત્મસ્વરૂપ સમજવાની અશક્તિને લીધે, ઘરની પવિત્ર પ્રમદાના પ્રેમી પરિચયને પરિહરી પરરમણની અપ્રશસ્ત વાજાળમાં ફસાઈ પરભાવમાં પડ્યો રહે છે. શુદ્ધચેતના પતિની આ પ્રમાણે રાહ જુએ છે એ હકીકત દરેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવાની છે. આ પદ પર સુંદર ટબ છે તેમાં ભાવ તો લગભગ સરખે છે પણ અર્થ જૂદી રીતે કરવામાં આવ્યું છે, તે ખાસ વિચારવા અને સમજવા યોગ્ય છે. “પિયા બિન સુદ્ધિ બુદ્ધિ ભૂલી હો” એવો પાઠ આ ટબામાં છે તે ધ્યાનમાં રાખવું. સુમતિ પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે-હે સખી ! ચેતનરામ પતિ વિના અશુદ્ધોપયોગી આત્માને મારે મળવું યોગ્ય છે કે નહિ? એવી શુદ્ધિને હું વિસરી ગઈ, એટલે અશુદ્ધોપગી આત્માથી મળવું કે ન મળવું એ સંબંધી મારા ધર્મના વિચારથી હું રહિત થઈ ગઈ છું. અત્રે એ પ્રશ્ન થાય છે કે-સુમતિ શા માટે આ બાબત ભૂલી ગઈ એટલે એની સુબુદ્ધિ હતી તે કેમ ચાલી ગઈ અથવા આ પ્રમાણે કહેવામાં શા માટે આવ્યું ? ત્યાં બુદ્ધિ શબ્દની સાથે સુ ઉપસર્ગ લગાડવાથી સુબુદ્ધિ શબ્દ થાય છે અને કુ ઉપસર્ગ લગાડવાથી કુબુદ્ધિ શબ્દ થાય છે. અત્ર તાત્પર્ય એમ છે કે હે સખી ! હું બુદ્ધિ ભૂલી એટલે સુબુદ્ધિ શબ્દ જ ભૂલી ગઈ. શુદ્ધોપગી આત્માને અસંગે અને અશુદ્ધોપગી આત્માને સંગે હું સુબુદ્ધિની કુબુદ્ધિ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી આનંદઘનજીનાં પદે થઈ ગઈ અશુદ્ધપાગી આત્માને સ્ત્રીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિગ દુઃખમહેલને ઝરુખે અશુપાત કરીને તેમાં ન્હાઈ ગઈ. વિદેશગમન તે અહીં પરપરિણતિ. રમણ-ચિંતવન સમજવું. ઝરુખે તે તેમાં જવા-આવવારૂપ અને અશુપાત તે અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તનરૂ૫. ઝાલી એટલે ન્હાઈ પર પરિણતિરમણ અને અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનમાં જાણે હું ન્હાઈ ગઈ હોઉં એટલું બધું તે થઈ ગયું. સુબુદ્ધિને રોવાની વાત લખવાનું કારણ એ છે કે ચેતનજીને પરપરિકૃતિમાં રમણુતા એટલી બધી થઈ ગઈ છે કે તેના વિગે–તેના પર પરિણતિ પ્રવર્તનને લીધે સુમતિ જ જાણે તેમાં તરબલ થઈ ગઈ હોય એમ દેખાય છે. થલી દેશમાં ન્હાવણને ઝલવું* કહે છે. (થલી દેશ તે નાગર, બીકાનેર, ફલેબી, કિરણ વિગેરેને પ્રદેશ સમજ). ટબાકારે આ પ્રમાણે અર્થ કર્યો છે તેનો ભાવ બરાબર સમજવા યોગ્ય છે. અહીં સુમતિ પિતાની જાતને પતિ સાથે એકાકાર કરી સખીને કહે છે કે–પતિ તે એવા પર પરિણતિમાં આસક્ત થઈ ગયા છે કે તેઓ મારે મંદિરે કદિ પધારતા નથી, મને યાદ પણ કરતા નથી, મારું નામ પણ સંભારતા નથી. આવી પતિની સ્થિતિ વિચારતાં મને એમ જણાય છે કે-હું મરી શુદ્ધ બુદ્ધિને તદ્દન ભૂલી ગઈ છું. પતિ પતે પર પરિણતિમાં રમણ કરે છે, અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તન કરે છે અને તેમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે જાણે તેમાં તદ્દન તરબળ થઈ ગયા હોય તેમ જણાય છે અને મારો અને તેમને એકીભાવ એવો છે કે તેથી વાસ્તવિક રીતે હું પણ દુઃખઝરુખારૂપ પર પરિણતિમાં પ્રવર્તન કરતાં પતિને દેખીને મારી સુબુદ્ધિ ભૂલી ગઈ છું-મતલબ પતિ પતે સુબુદ્ધિને વિસારી બેઠા છે. આ ભાવ બતાવવામાં ટબાકારે બહુ ચાતુર્ય વાપર્યું છે. એમાં પરપરિણતિ જેવા આત્મિક વિષયને જે સ્વરૂપ આપ્યું છે (Abstract idea converted into a concrete form ) a ote Holdt sila સમજવા ગ્ય છે. આમાં ખાસ વાત સમજવા જેવી એ છે કે-સુમતિ પિતે તે શુદ્ધ જ રહે છે પણ પતિ સાથે તેને એકાકાર બતાવવા માટે દુઃખમહેલના ઝરુખાની કલ્પના કરી પતિના પર રમણભાવને તાદ્રશ્ય સ્વરૂપે બતાવતાં તેની અવસ્થાનું યથાસ્થિત ચિત્ર આપ્યું છે. ચેતનજીને મળવા માટે બાહ્ય દૃષ્ટિએ સુમતિ દુઃખમહેલના ઝરુખામાંથી નજર કરે છે, અનુભવદ્વારા તેને મળવા હોંશ રાખે છે, પરંતુ તેને આંતર આશય તદ્દન સ્પષ્ટ છે અને સમજવામાં વિચાર કરવો પડે તેમ નથી. પિતે હાઈ ગઈ એમ લખ્યું છે તે પણ વાસ્તવિક રીતે ચેતનજી પર પરિણતિમાં તરબોળ થઈ ગયા છે એમ બતાવે છે. શુદ્ધ સતી સ્ત્રી પતિ સાથે પિતાને એકીભાવ કેવી સુંદર રીતે બતાવે છે તેને આ એક સુંદર નમૂને છે. * અતિચારમાં આવે છે કે અણગળ પાણીએ ઝીલ્યા-ઝીલવું-ન્હાવું. ઝુલવું કહેવાતું નથી, છતાં દબાકાર આ પ્રમાણે અર્થ કરે છે તે વિચારવા યોગ્ય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ એકતાલીસમુ પ અન્ને રીતે અર્થ કરતાં મુદ્દાની વાત એ છે કે-આ ચેતનજી પરભાવમાં રમણુ કરી રહ્યા છે અને તેમાં રાચી રહ્યા છે એ અતિ ખેદજનક હકીકત છે. छीज्यो हो; हसती तब हुं विरानीया, देखी तन मन समजी तब एती कही, कोई नेह न कीज्यो हो. पीया० २ “ ત્યારે ( અજ્ઞાનાવસ્થામાં) સામાન્ય સ્ત્રીઓને ( પતિવિરહે રડતી) દેખીને હસતી, પણુ ( અત્યારે ) મારું શરીર અને મન છેદાઇ જાય છે. હવે હું બધુ` સમજી ત્યારે એટલું કહું છું કે કાઈ સ્નેહ કરશેા મા. ܕܙ ܕ ભાવ-આપ વિત્યા વગર દુનિયામાં કઇ વાતની ખબર પડતી નથી. જ્યારે બીજી સ્ત્રીએ પેાતાના પતિના વિરહે શાક કરતી હતી ત્યારે તેમને તે પ્રમાણે કરતાં દેખીને હું તેઓની મશ્કરી કરતી હતી. મને એમ લાગતું હતુ આ વિરહાનળમાં તે શે ક્રમ છે કે તેને લઇને સ્ત્રીએ શાકમાં ડૂબી જતી હશે. પતિ પેાતાને મંદિરે ન પધાર્યાં હોય તે એમાં તે શી મેાટી બાબત છે કે સ્ત્રીએ તે માટે રડતી હશે ! ( ખીરાની એટલે અનેરી ) બીજાનું દુઃખ જોતી હતી ત્યારે મારા આવા વિચાર હતા, પણ હવે જ્યારે મારા માથા ઉપર આવી પડી, જ્યારે મને માલૂમ પડયું કે પતિ તે! મારે મંદિરે પધારતા નથી અને મારા યૌવનકાળ ચાલ્યા જાય છે, ત્યારે મારું મન અને શરીર સુકાઇ ગયાં. જેમ 'ડી વાય અને ડાર પડે ત્યારે હાથ પગ સીઝાઇ જાય છે તેમ મારું શરીર અને મારા વિચારા પતિવિરહથી છીજી ગયા. આ વખતે મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યા કે-અરેરે ! અત્યાર સુધી પતિમેળાપમાં શું સુખ છે ? કેવા આનંદ છે ? કેવા સÔાષ છે ? તેને મેં સંપૂર્ણ રીતે ખ્યાલ જ કર્યાં નહિં, ખરેખર ચેતનજી પણ મારા સચેંગમાં સુખ શુ છે તે સમજ્યા જ નથી, અને એ અજ્ઞાનદશાને લઇને અન્ય તરફ હું હાસ્ય કરતી હતી. ત્યારે શું જાણપણામાં દુઃખ છે ? જો તેમ હાય તા તેા પછી અજ્ઞાનવાદને પુષ્ટિ મળે છે; પણુ તેમ નથી. જાણુપણા વગર સ્વરૂપજ્ઞાન થતું નથી, અને સ્વરૂપજ્ઞાન થયા વગર હેયઉપાદેયના ભેદ સમજાતા નથી. મેં તે આટલા બધા પ્રેમ કર્યાં અને પ્રેમનું સુખ સમજી તેથી પતિવિરહમાં દુઃખ કેટલું થાય છે તેને પણ ખ્યાલ આવ્યો, આથી હવે હું સને ભલામણ કરું છું કે-કાઇ સ્નેહ કરશેા જ નહિ, સ્નેહ કરતી વખત તે મનમાં આનંદ આવે છે પણ પછી જ્યારે * છીન્ગેાને બદલે એક પ્રતમાં લાજે' શબ્દ છે. અ અનુરૂપ નથી. દેખીને બદલે પેખી’ શબ્દ છે, અ`તું સામ્ય છે. છેલ્લી પ`ક્તિમાં કીજ્ગ્યાને બદલે ફીજે' શબ્દ છે, તેમાં કાળના જ ભેદ છે, અથ કરતા નથી. ૨ હસતી=મશ્કરી કરતી. તાત્યારે, અજ્ઞાનાવસ્થામાં. વિરાનીયા=અન્ય સામાન્ય સ્ત્રી. છીન્ત્યા છેદાઈ ગયા, પશ્ચાત્તાપ થયો. એતી=એટલું, તેનેહ, ન કીઝ્યાન કરશે. ૫૫ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી આન’ઘનજીનાં પદા પતિના વિરહ થાય છે ત્યારે બહુ જ ખેદ થાય છે, માટે સ્નેહ થયા પછી વિરહ થાય અથવા સ્નેહ એક સરખા રહ્યા કરે નહિ અથવા એક તરફના (એક પખા) પ્રેમ થાય તેવા સ્નેહ કાઇ કદિ કરશેા નહિ. પદની આ ગાથામાં બહુ વિચારવા લાયક વાત કહી છે તે પર જરા નજર કરીએ. પ્રથમ તા ચેતન અને ચેતના જે જૂદા જૂદા ભાવા બતાવે છે તેમાં ભેળસેળ ન થઈ જાય તે સંભાળવું. અન્ય સ્ત્રીઓ તરફ ચેતના હસે છે તે તેને ચાગ્ય છે, કારણ કે પ્રાકૃત સ્ત્રી જે સ્થૂળ સ્નેહ કરે છે તે તે તૂટવાના જ છે, વિરહથી કે મૃત્યુથી તેમાં વિક્ષેપ પડવાના જ છે; તેથી એવા સ્નેહ કરવા ના કહેવી તે તા યુક્ત છે; પણ પાતે ચૈતન સાથે સ્નેહ કરવાની ના પાડતી હાય એમ જે ભાવ નીકળે છે. એને અથ એટલે જ જણાય છે કે-ચેતન હજુ અજ્ઞાનાવસ્થામાં છે, સ્વરૂપ સમજતા નથી અને તેને પરિણામે કુમાર્ગ પર ગમન કરે છે. ચેતનના અને ચેતનાના પ્રેમ એક વાર જામે તે પછી તેમાં કિ અંતરાય પડવાને નથી તેથી તેવા પ્રેમના નિષેધ સૂચવ્યે હાય એમ લાગતું નથી. અથવા તે પાતે ઘણા વખતથી પતિની રાહ જોઇ પણ પતિ પધાર્યાં નહિ તેથી છેવટે કંટાળીને સ સ્ત્રીને એ કહેવા નીકળે કે-તમારે ક િસ્નેહ કરવા જ નહિ તેા તે પણ વાસ્તવિક હકીકત છે. સ્થૂળ પ્રેમની પેઠે ધર્મપ્રેમ અથવા આત્મિક પ્રેમમાં પણ પ્રથમ તે મહત્વતા લાગતી નથી પણુ એક વાર તેને રસ ચાખ્યા હાય તે પછી તેના વિરહમાં અતિખેઢ-સ્થળ અને માનસિક અથવા વિશેષ વાસ્તવિક રીતે તે બન્નેથી અપર આધિદૈવિક ખેદ્ઘ થાય છે. વિરદુ:ખ ન સમજનાર સ્ત્રી પ્રથમ અન્ય સ્ત્રીઓને હસે, પછી સ્નેહતંતુ લાગ્યા પછી વિરહદુઃખમાં પડી પશ્ચાત્તાપ કરે અને અન્ય કુંવારી સ્રીઓને પ્રેમ ન કરવાની ભલામણુ કરે એ સર્વ વાત સમીચીન લાગે છે. જાણપણામાં દુઃખ હોય જ નહિ. જાણપણા વગરની જિંદગી નકામી છે. એટલું તે સ્પષ્ટ છે કે–જાણપણાથી જવાબદારી બહુ વધતી જાય છે પણ તેની સાથે જ કનિરા કરવાના રાજમાર્ગ જ્ઞાનથી હાથમાં આવે છે, અજ્ઞાન થી પૂ` કેડિટ વર્ષોં સુધી જેટલા કર્મો દૂર કરી શકાય તેટલાં જ્ઞાનથી એક શ્વાસોશ્વાસમાં બાળી દેવાય છે. આવા વિશાળ માના લાભની ખાતર અને આત્માના શ્રેય માટે તેના શુદ્ધ મૂળ ગુણ જ્ઞાનને તેા જાગ્રત્ કરવાની ખાસ જરૂર છે. અહીં અજ્ઞાનાવસ્થામાં ચેતન પાતે સમજવા. ચેતના તેા શુદ્ધ જ છે, પણ ચેતનજીના વચ્ચે વચ્ચેના પ્રકાશ વખતે તેના ઝળકાટ થાય છે, તે વખતે સમજી તવ એતી કહી' એનુ અસામ્ય થાય છે, સ્થિરતાથી ચેતના અને ચેતનની વર્તમાન દશા ગ્રાહ્યમાં લઇ, તેઓને વાસ્તવિક અભેદ સમજી આ ગાથાના અને આ આખા પદના ભાવ મનમાં વિચારવાથી વસ્તુસ્વરૂપના ઝળકાટ થશે. ટબાકાર આ ગાથાના અથ લગભગ ઉપર પ્રમાણે જ કરે છે, · તનમન છીયે ' એ Page #445 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમુ પ ૪૩પ છે વાક્યને તે વિરાનીયા સાથે લે છે. કુમુદ્ધિવંત સ્ત્રીએ તેના પતિને વિરહે તનથી અને મનથી છીજાઈ ગઈ, સુકાઈ ગઈ અને તેથી તેને રડતી દેખીને હું આ પ્રમાણે ખેલી, અહીં જે વખતે ચેતના આ વાક્ય ખેલે છે તે વખતે તેને શુદ્ધાત્માથી સચૈાગ થયા છે એમ ‘ત’ શબ્દ પરથી ટખાકાર બતાવે છે અને પછી તે પ્રાકૃત સ્ત્રીઓને શુદ્ધચેતના બધ આપે છે કે હવે હું પણ વિદુઃખ શુ છે તે સમજી છું અને તેથી એટલુ જ કહું છું કે કાઈ સ્નેહ કરશેા નહિ. આટલું ટબાકાર લખીને છેવટે ઉમેરે છે કે બ્રાહ્મપુત્રામિહાપતિ રાષઃ+ એ શેષ શબ્દના ભાવ બરાબર સમજાણે! નથી. મતલબ એમ જણાય છે કે-આત્મસુખાભિલાષી એને શુદ્ધ ચેતના એવી ભલામણ કરે છે કે-તમારે કઢિ સ્નેહ કરવા નહિ, એટલે કે સ્થૂળ સ્નેહમાં રાચવું નહિ. આ પ્રમાણે અર્થ કરવામાં ‘દેખી' શબ્દનું સ્થાન ફેરવવુ' પડે છે અને શુદ્ધચેતનાના બાધ જરાક અપ્રાસંગિક લાગે છે. ભાવાર્થ તેા સામાન્ય રીતે એક સરખા જ રહે છે. અનુભવ વગર પતિસ્નેહમાં લલચાતી સ્ત્રીએ પતિવિરહે રડે છે તેનુ કારણ સ્નેહ જ છે, માટે એવા સ્નેહ ન કરવા એ જ ઉચિત છે એમ શુદ્ધચેતનાના ઉપદેશ છે અથવા તે તેના શેાકના ઉગારરૂપે આ વાક્ય તેના મુખમાંથી નીકળી ગયું છે. દુઃખમહેલના ઝરુખામાં ઊભા ઊભા અશ્રુપાતથી ન્હાઈ જનાર બહુ વખતથી પતિવિરહનું દુઃખ સહન કરનારી પતિવ્રતા સ્ત્રી આવુ વાકય કંટાળા તરીકે જ ખાલે છે એમ સમજવું. ખાકી એ વાકયના ગમાં પણ પતિ તરફ સ્નેહ તા સુસ્પષ્ટ જણાય છે. પતિવિરહનું દુઃખ સહન ન થઈ શકે તેમ હાય તે પતિની સાથે સ્નેહ કરશે નહિ, સંબંધ કરશે નહિ એમ બેલે પણ પતિને માથા પર ધારણ કર્યાં પછી શુદ્ધ પત્નીની બીજી દશા તે હાય જ નહિ. એ અન્ય પુરુષને ઈચ્છે નહિ કે તેના સામું જુએ નહિ. અત્ર નિષેધ પણ સ્થળ પ્રેમના છે કારણ કે તેમાં અંતે વિક્ષેપ જરૂર પડવાના છે. અનંતકાળ સુધી પતિ સાથે અંતર રહિતપણે મેળાપ થાય તેવું કાર્ય બની શકે તે તેમ કરવાનું નિષિદ્ધ હાય એમ અત્ર જણાતું નથી. આ ભાવ ખરાખર વિચાર કરવાથી સમજાય તેમ છે. प्रीतम प्रानपति विना, पिया कैसे जीवे हो ? प्रान पवन विरहादशा, भुयंगनि पीवे हो. पीया० ३ “અતિ ઇષ્ટ જીવનઆધાર ચેતન વગર (તેની) પત્ની (ચેતના) પ્રાણને કેવી રીતે ધારણ કરે ? વિરહદશારૂપ સાપણુ તેના પ્રાણવાયુને પી જાય છે, ” + આત્મસુખની અભિલાષાવડે કરીને એમ અર્થ છે. * ' પ્રાનપતિ ને ખલે ‘ પ્રાનપિયા ' પાડે એક પ્રતમાં છે. > - × ‘ ભુયંગનિ ને બદલે બે વ્રતમાં ‘ભુયંગમિ' પાઠ છે તેને અથ પણ સાપ થાય છે. છાપેલ બુકમાં ભુયંગમ શબ્દ છે તેને અસપ થાય છે. ૩ પ્રીતમ=અતિ ઇષ્ટ. પ્રાનપતિ=જીવનઆધાર. પીયાસ્ત્રી, પ્રિયા, કૈસે=કેવી રીતે. જીવે=પ્રાણ-ધારણ કરે, પ્રાન પવન=પ્રાણવાયુ. વિરહા દાવિરહદશારૂપ. ભુયંગનિ=ભુજંગણી, સાપણ. પીવેપાન કરે, પી જાય. Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદા ભાવ-સખી આ દુનિયામાં વિરહી સ્ત્રી કેવી રીતે જીવન ધારણ કરી શકે ? જ્યારે પિતાના હૃદયવલ્લભ શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથને તેને વિરહ રહ્યા કરે ત્યારે તેને પોતાના પ્રાણુ કેવી રીતે ધારણ કરવા? તે આવા જીવનમાં કેવી રીતે રહી શકે? કેવી રીતે ટકી શકે ? એક તો તેના પતિ તેના મંદિરે પધારી તેને આનંદ આપી જીવનદેરી લંબાવતા નથી અને બીજું તેના જીવનને ટૂંકુ કરી નાખનારા અરે ! તેના પ્રાણને ખાઈ જનાર પણ હાજર છે જે તેના જીવનને તેડીફાડી નાખે છે, અકારું બનાવે છે, નકામું બનાવે છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુનું ભક્ષણ કરે છે અને તેના જીવનના પાયાઓને ખાઈ જાય છે. લોકેતિ એવી છે કે સર્ષ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ કરે છે. વિરહદશારૂપ સાપણ ચેતનાના પ્રાણવાયુનું ભક્ષણ કરવા તૈયાર રહે છે અને તેમાં આનંદ માને છે. આથી ચેતના પિતાના પ્રાણ કેવી રીતે ટકાવી શકે ? અને એક વાર શુદ્ધ ચેતના છવિતવ્ય ધારણ ન કરી શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ એટલે તે જાગ્રત થઈ શકતી નથી, મતલબ કે એવી અવસ્થામાં શુદ્ધચેતના પ્રગટ થતી નથી એટલે પછી અશુદ્ધ ઉપગી આત્માનું જીવન નકામું થઈ પડે છે, ભારરૂપ થઈ પડે છે, સંસારમાં રખડાવનારું થઈ પડે છે. વસ્તુતઃ તેથી આ વર્તમાન વિરહદશાને અંગે ચેતનના પ્રાણ જવાને અથવા મૃત્યુ તુલ્ય ભારરૂપ જીવન ધારણ કરવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેનું કારણ માત્ર તે શુદ્ધચેતનાને વિરહદશામાં રાખે છે તે જ છે. આવાં કારણોનું પરિણામ તે એ થાય કે ચેતનજીને આ ભવમાં જે સુંદર સામગ્રીઓને વેગ મળ્યું હોય તે સર્વ નકામે થઈ જાય અને ભવ હારી જવાનું બની આવે; વિરહદશાને લઈને ચેતનાના પ્રાણ તે ટકી શકે નહિ અને ચેતનજી તેની ગેરહાજરીમાં અથવા તેની મૃતપ્રાય દશામાં કુલટાએને પ્રસંગ વધારે વધારે કરે; વળી ચેતના એક વખત મૃતપ્રાય થઈ ગયા પછી તેને ફરી વાર જીવન આપી જાગ્રત કરવામાં બહુ મુશ્કેલી પડે છે, પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે, આથી ચેતનાને વિરહકાળ દૂર કરી તેને પતિપ્રસંગ પ્રાપ્ત થાય, બને અરસ્પરસ મળીને હેત-પ્રીતથી વાત કરે એવી સ્થિતિમાં તેને મૂકવાની જરૂર છે. ચેતનાની પાસે પતિ જે એક વખત આવે અને તેને બેલાવે અથવા તેની વાત એક વાર સાંભળે છે તે પછી ચિંતાનું કારણ દૂર થઈ જાય, કારણ કે ચેતનામાં એવી પવિત્રતા અને આકર્ષક શક્તિ છે કે તેના પ્રસંગમાં પડ્યા પછી ચેતનજી તેને કદિ વીસરી શકે એમ નથી. આટલા માટે ગમે તેટલે પ્રયાસ કરી ચેતનાના પ્રાણ બચાવવા ખાતર તેને વિરહદશારૂપ સર્ષના મુખમાંથી છોડાવી લઈ, આ ભવમાં મળેલી અનુકૂળ સામગ્રીઓને યથાયોગ્ય લાભ લેવરાવી, ચેતનજી ચેતનાને મંદિરે પધારે એવી ગોઠવણ કરવી જોઈએ. ચેતનાના પ્રાણ બચાવવા માટે બહારના ઉપચાર તદ્દન નકામા છે એ હવે પછી બતાવશે. સર્પ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ ઘણુ વખત સુધી કરી શકે છે એવી જે વિદ્વાનોની માન્યતા છે તે ઉપર બહુ સારું રૂપક શ્રી આનંદઘનજી મહારાજે અહીં મૂકયું છે તે બરાબર સમજવું. Page #447 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમુ” પદ્મ ૪૩૭ ટખાકાર આ ગાથાને અ કરતાં લખે છે કે-પ્રાણપતિ વિના એટલે પ્રાણુના સ્વામી પ્રીતિવલ્લભના વિયેાગે તેની વલ્લભા કયા પ્રકારે પ્રાણુ ધારણ કરે ? એટલે એ નહિ જ જીવે એ અર્થ અર્થાંતરન્યાસથી દૃઢ કરે છે. મારા દેશ પ્રાણુને વિરહદશારૂપ સ પીવે છે ત્યારે પ્રાણી કેમ જીવી શકે ? છેલ્લી એ પક્તિને તમાકાર અર્થાતરન્યાસ કહે છે તે યુક્ત જણાતું નથી. જ્યારે વિશેષ વાકયનું સમર્થન સામાન્ય વાકયથી થાય અથવા સામાન્યનું સમર્થન વિશેષથી થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે, એ અલકારના અત્ર પ્રયાગ જણાતા નથી. અવિચારણા કરતાં ચેતના ન જીવે શા માટે તેનું કારણ છેલ્લી એ પક્તિમાં આપ્યું હોય એમ લાગે છે. ટબાકારે એક વાત બહુ સુદર બતાવી છે. દશ પ્રાણુને દશ યતિધર્મ સમજવા. આ દવિધ ધર્મરૂપ પ્રાણવાયુને વિરહઅવસ્થા પી જાય ત્યારે પછી પ્રાણી કેવી રીતે જીવી શકે ? શુદ્ધ ચેતનાના પ્રાણુરૂપ ખંતિ-મ-અજવાદિ ધર્મનું જે સ્વરૂપ અહીં આપ્યું છે તેનાં નામ માત્ર વિચારી જઈએ. ૧. ક્ષાંતિ-ક્રોધના ત્યાગ. ર. માવ-માનને ત્યાગ. ૩. આવ-માયાના ત્યાગ ( સરલતા ). ૪. મુક્તિ- લાભના ત્યાગ ( સંતાષ ). ૫. તપ-બાહ્ય અભ્યંતર ખાર પ્રકારનાં તપ કરવાં. ૬. સંચમ-પૃથ્વીકાય આદિકની વિરાધનાને ત્યાગ રહે તેવી રીતે પ્રવૃત્તિ કરવી. ૭. સત્ય-સત્ય પ્રિય મિત અને હિત કરનારું વચન ખેલવુ. ૮. શોચ-અલ્પ ઉપકરણુ રાખવાં, ગુરુકુળની સેવા કરવી. ૯. અકિંચનત્ય-ધન સુવર્ણાદિ પરિગ્રહના અસ્વીકાર ( ત્યાગ ). ૧૦. બ્રહ્મચર્ય-દેવ, મનુષ્ય અને તિર્યંચના સ્ત્રીપુરુષસંચાગના કે વિષયસેવનને સર્વથા ત્યાગ. આ દૃવિધ ધર્મમાં એટલી મહત્વતા સમાયલી છે કે એના સ્વીકાર કરવાથી શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધચેતનાના એ ખરેખર પ્રાણરૂપ છે અને તેને વિરહદશા પી જાય ત્યારે પછી શુદ્ધચેતનાનું જીવનસત્ત્વ સુકાઇ જાય છે અને તે અતિ અવ્યક્ત થતી જાય છે. આ દશ ધર્માને આદરવાની ખાસ આવશ્યકતા છે. અન્ય પ્રસંગે તે પર વિસ્તારથી વિચારણા થશે. પ્રિય પતિ વગર શુદ્ધચેતના પોતાની શુદ્ધબુદ્ધ ભૂલી ગઈ છે એનું અત્ર ૫. આનંદસાગર મહારાજ લખે છે કે-પેાતાના પ્રાણનાશને પ્રસ્તુત કરી સાપણ વાયુનું ભક્ષણ કરી જાય એ સામાન્ય દૃષ્ટાન્ત તરીકે લઇ અર્થાન્તરન્યાસ કરેલ હાય એમ ધારી શકાય Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી આનંદઘનજીનાં પા કારણ સ્પષ્ટ સમજાય છે: એના પ્રાણ પણ ટકી શકે નહિ એવી જ્યાં દશા ખડી થઇ જાય ત્યાં તેની શુદ્ધબુદ્ધ તે ઠેકાણે કેવી રીતે રહી શકે ? શીતજ વંવા કુમકુમા, ચંદ્ન હ્રદ્દા જાયે દ્દો ? अनल न विरहानल * य है, तन ताप बढावे हो. पीया० ४ 66 (હે સખી ! ) તું ઠંડા પદાર્થાં, પંખા, કપૂર, ચંદનના ઘાળ વગેરે શા માટે લાવે છે ? એ તાપ નથી પણુ વિરહાનળ છે ( તેથી ઉપરાક્ત પદાર્થોં તે ઉલટા ) શરીરને તાપ વધારે છે. ” ભાવ-પ્રથમ વિરહી સ્રીની અપેક્ષાએ આ ગાથાના અર્થ કરીએ. હે સખી ! મારા પતિના વિરહને લઈને મારા શરીરમાં વાળા ઉઠે છે. મને સખ્ત ગરમી મારા શરીરના પ્રત્યેક અવયવમાં લાગે છે તેને શાંત કરવા માટે તમે કપૂર-ચંદનના ઘાળ અને ખીજા શીત ઉપચારના પદાર્થો લાવા છે અને મને પ ંખા નાખેા છે પણ તેમ શા માટે કરા છે ? તમે સાધારણ રીતે કાઇને નાહવર થયેા હાય અથવા તાવ આવ્યેા હાય ત્યારે જેમ માથા પર ચંદનના લેપ કરે, પવન નાખે, શરીરે ખાવનાચંદનના લેપ કરે અને તેવા અનેક પ્રકારના માહ્ય શીત ઉપચાર કરી શરીરને શાંતિ થાય તેવા પ્રયાગે કરે તેમ કરી છે, પણ તેમ કરવામાં તમારી મોટી ભૂલ છે. તમે મારા શરીરમાં થતા દાહને સામાન્ય પ્રકારના અનલ ( ગરમી-તાપ ) સમજો છે, પણ તે તેમ નથી; એ તે વિરહાનળ છે, સ્ત્રીને પતિવિરહથી થતા અગ્નિ છે, કામવર છે અને તેથી તેને શાંત કરવાને માટે તમે જે જે પદાર્થાં લાવા છે તે તેને ઊલટા વધારે ઉદ્દીપન કરે છે, મદનવરને શીત ઉપચારના પદાર્થોં વધારે છે, કારણ કે તેનાથી તિતિ વધારે વધારે સાંભરે છે અને પતિવિરહની વેઢના વધારે થાય છે; આથી તમે જે ઉપચાર કરે છે અથવા સૂચવેા છે તે મારી વિરહાગ્નિ શાંત કરવાને બદલે તેને વધારી મૂકે છે, તમારા કરેલા બાહ્ય ઉપચાર જે હેતુથી તમે કરા છે તે હેતુ પાર પાડવાને બદલે ઊલટા તે તેનાથી વિરુદ્ધ કામ કરે છે; અંતરના દાહ બાહ્ય ઉપચારથી મટી શકતા નથી. શુદ્ધચેતનાને અંગે હવે આ વાત વિચારીએ. હે શ્રદ્ધા સખી ! જેમ વિહાતુર સ્ત્રી કામાગ્નિથી મળી જતી હાય તેને બાહ્ય ઉપચારથી કોઈ પણ પ્રકારના લાભ થતા નથી, ઊલટી તેનાથી તેની વિરહવ્યથા વધારે થતી જાય છે, તેમ મારા નાથ મારે મંદિરે પધારતા * ‘ય ' ને બદલે માત્ર છાપેલી બુકમાં યે છે. સવ પ્રતામાં ય પાડે જ છે. × બુઢાવેને માટે કાઇક જગ્યાએ વઢાવે લખ્યુ છે. વ અને અનેા અભેદ સત્ર ગણાય છે. ૪ શીતળ='ડા પદાર્થા, પ‘ખા=પવન નાખવાના પંખા. કુમકુમા=કપૂર વિગેરે શીતળ પદાર્થાં, ચંદન=ચંદનના ધેાળ. કહા=શું? શામાટે? અનૠ=અગ્નિ, ન=નથી, વિરહાનળ=મદનવર, વિરહાગ્નિ. ય–આ, એ. હૈ=છે. તનતાપ=શરીરના તાપ, ગરમી, અઢાવે વધારે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમુ પ ૪૩૯ નથી અને તેથી મારા મનની વ્યથા વધતી જાય છે, તેને પ્રસંગે તમે બાહ્ય ઉપચાર કરી મને શાંત કરવા ઈચ્છા છે। અને તેમ કરી તમારા સખીધમ અજાવા છે પણ એમાં કાંઈ વળવાનું નથી, એથી મારા વિરહાનળ બુઝાઈ જવાના નથી અને એથી મને શાંતિ થવાની નથી. તમે સારી રીતે જાણા છે કે મારા શરીરમાં અત્યારે જે પીડા થાય છે તે સામાન્ય પ્રકારની નથી, ઉપર ઉપરની નથી પણ અંતરંગની છે અને તેને શાંત કરવા માટે તમે જે ઉપાય સૂચવેા છે તે તદ્ન નકામા છે, ઉલટા મારી પીડા વધારનારા છે અને મને વધારે ઉદ્દીપન કરનારા છે. ચેતનજી અનાદિ કાળથી પ્રસંગે પ્રસંગે બાહ્ય ઉપચારા તેા કર્યાં કરે છે, પણ શુદ્ધચેતનાની વિશિષ્ટ દૃષ્ટિએ જોતાં તે તે શુદ્ધચેતનાને વધારે દુઃખ દેનાર જ નીવડે છે, અવારનવાર ચેતનજી કુલટા સ્ત્રીના પ્રસગ મૂકી કાંઈક માગ પર આવવા યત્ન કરે છે અને તે વખતે અભિમાનથી કે માયાથી બાહ્ય ક્રિયાઓ કરે છે, કીતિ ખાતર દાનાદિ આપે છે, પણ તેથી ચેતનાના વિરહાગ્નિ શાંત થતા નથી. સહજ પુણ્યબંધ થાય તે તે પણ શુદ્ધચેતનાની અગ્નિને તેા વધારે ઉદ્દીપન કરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિએ વિરહાગ્નિ શાંત થાય તેવા સંયમ યતિધર્માદિ સમ્યક્ત્વપૂર્વક આચરવામાં આવે, યાગમાગમાં પ્રવેશ કરવામાં આવે, નિરિકપણે ખાર પ્રકારના બાહ્ય અભ્યંતર તપ કરવામાં આવે અને શમ, દમાદ્ઘિ અંતરંગ ઉપચાર કરવામાં આવે ત્યારે જ તેને અગ્નિ શાંત થાય તેમ છે. બાહ્ય વર થયા હાય તે તે બાહ્ય ઉપચારથી મટી શકે છે, શમી જાય છે; પણુ અંતરને વર તેા અંતરંગ ઉપાયે થી જ મટે છે. બહુ તત્ત્વષ્ટિથી જોવામાં આવશે તેા જ સમજી શકાશે કે ચેતનાને વધારે ત્રાસ આપે તેવા બાહ્ય ઉપચારા જ ઘણી ખરી વખત કરવામાં આપે છે. મહુધા તે। ઉપચાર કરવામાં જ આવતા નથી, ચેતનાને વિસારી મૂકવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, કર્દિ કાઇવાર તેના તરફ નજર કરવામાં આવે છે અને તેના અગ્નિને શાંત કરવા માટે ઉપચાર કરવામાં આવે છે તે તે પણ બહુધા તેને વધારે નુકશાન કરનાર હોય તેવા જ હાથ ધરવામાં આવે છે. શુદ્ધ ચેતના અને ચેતનના સંબંધનું અજ્ઞાન, ચેતનજીની વાસ્તવિક સ્થિતિના અધૂરા અથવા અપૂણું ખ્યાલ અથવા તેવા ખ્યાલની તદ્ન ગેરહાજરી અને વસ્તુસ્વરૂપ સાથે ચેતનના સંબંધની અને પ્રત્યેક કાર્યની ચેતના પર થતી અસર સંબંધી સમજણુની ગેરહાજરી આનુ કારણ છે. બાહ્ય ઉપચાર કાઈ કાઈ વાર કરવામાં આવે છે તે પણ ચેતનાને લાભ કરનાર થતા ન હાવાથી અને ઊલટા તેના તાપ વધારનારા થતા હાવાથી તે મ્હે છે કે હું સખી ! હું તેા મારી શુદ્ધબુદ્ધ હવે તેા ભૂલી ગઈ છું. શ્રી આનંદઘનજી મહારાજે કેટલીક જગ્યા પર વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પેાષણ આપ્યું છે એમ જે કહેવામાં આવ્યુ છે. તેના આ ગાથા એક ખાસ નમૂના છે. બાહ્ય ઉપચાર શુદ્ધચેતનાના વ્યાધિને વધારનારા છે એમ કહેવામાં બહુ વિશુદ્ધ તાત્ત્વિક અપેક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે અને એ અપેક્ષા તેઓના પદમાં ઘણી જગ્યાએ ધ્યાનમાં Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી આન ધનજીનાં પદા રાખવી પડે છે. અહીં લૌકિક વ્યવહારની જગ્યાએ ધાર્મિક વ્યવહાર વિલક્ષણ રીતે ગોઠવવામાં આવ્યે છે. વ્યવહાર અને નિશ્ચય અને સમજનાર, તેમાં વિરાધ નહિ પણ સામ્ય અવલેાકનાર આવી ગાથાઓનું રહસ્ય સમજી શકે છે. હજી સામાન્ય ખ્યાલ એવા છે કેવ્યવહારને અને નિશ્ચયને વિરાધ છે. આ ભ્રાંતિજનક જ્ઞાન છે. એ દેખીતા વિધમાં જે અવિરાધ દેખી શકે તે જ તત્ત્વજ્ઞાન પામી શકે તેમ છે અને સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં એક પશુ ખાબતમાં વસ્તુતઃ વ્યવહાર અને નિશ્ચયને વિરાધ છે જ નહિ એમ ભાર મૂકીને કહી શકાય તેમ છે. ટબાકાર પણ આ ગાથાનેા અર્થ બહુ સુંદર કરે છે. અર્થ લગભગ સરખા જ છે. તેઓ લખે છે કે-સખીઓએ ચેતનાના પ્રાણ જતા જાણીને તેના વિરહાનલ બુઝાવવાને શીતલેાપચાર કરવા માંડ્યા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યે અને કદાચ તે ઉપચાર ચાલુ રહે તે તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે-હે ભાળી સખી ! તું ચંદન, ખરાસનું વિલેપન શું કરવા લગાડે છે ? એ તે બાહ્ય અગ્નિના ઈલાજ છે, પણ મને થાય છે તે બાહ્ય અગ્નિ નથી પણુ વિરહાગ્નિ છે, તેથી શીતળ પંખા, કુમકુમાદિ તા મારી આગને વધારશે, ઘટાડી શકશે નિહ. ચંદન, પ'ખા વિગેરેથી પતિસ્મરણ થશે તેથી તે મદન વધારે ઉદ્દીપન થશે, કારણ કે તે સવ મદનાદ્દીપક છે. જ્યાં સુધી સમ્યક્ત્વવાન્ આત્માના મને મેળાપ ન થાય ત્યાં સુધી પંખાદિકથી શું સિદ્ધતા થવાની છે? ટખામાં બાહ્ય ઉપચારને યથાપ્રવ્રુત્તિકરણુ સુધીની હદમાં રાખ્યા છે અને ચેતનજીના મેળાપક સમ્યક્ત્વપ્રાપ્તિથી થાય છે એમ જે ખતાવ્યું છે તે અરાબર વિચારીને સમજવા ચેાગ્ય છે અને તે વાર્તાને અને ઉપર કરેલા અને ખરાખર સામ્યતા છે એમ વિચારી ઘટાવવું, ટબાકારે વિરહુકાળ અપૂર્ણાંકરણુ સુધી ગણ્યા છે તે વાત એક રીતે ખરાખર મળતી આવે છે. માત્ર બાહ્ય ઉપચારની ઉપર જે દશા વણ્વી છે તે સમ્યક્ત્વપ્રાપ્તિ પછી પણુ કેટલીક બનવાજોગ છે, પણુ તેના કાળ પરિમિત હોય છે, એટલેા ભેદ સમજી જવામાં આવે તેા ટખાકારના અને પ્રથમ લખેલે અથ એક ખીજાને બરાબર અનુરૂપ છે એમ સમજાશે. फागुण चाचर एक निसा, होरी सीरगानी हो; मेरे मन सब दिन जरै, तनखाख उडानी हो. पीया० ५ ચાચર તે ખુલે · ચાચરી ’ એવા પાઠાંતર એક પ્રતમાં છે તે ફીફ છે, કારણ કે સંસ્કૃતમાં ગાનાર ટાળીને ચરી કહે છે. ૫ ફાગુણ=ફાગણ માસમાં. ચાચર=ગાનારાની ટાળી. એક નિસા–એક રાત્રે. હારી હાળી, આગ. સીરગાનીસળગાવી, સળગાવે છે. સબ દિન=દરરાજ. જ=સળગે છે. તન=ારીરની, ખાખરાખ, ઉડાની ઉડાવે છે, ઊડી ગઇ, Page #451 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમુ પ ૪૪૧ “હાળી ખેલનારાની ટાળી ફાગણ માસમાં એક રાત્રે હાળી સળગાવે છે (પણ) મારા મનમાં તે દરરાજ હાળી સળગ્યા કરે છે અને શરીરની રાખ કરીને ઉડાવે છે. ” ભાવ—ફાગણ માસમાં હેાળી ખેલનારા પુરુષો તથા સ્ત્રીએ ગાયન ગાય છે, વસતાત્સવ કરે છે અને ફાગણ સુદ પૂર્ણિમાની રાત્રે હાળી સળગાવે છે; પણ મારા મનમાં તે દરરાજ ડાળીના ભડકા ઉઠે છે. પતિ મારે મંદિરે પધારી મને આન આપતા નથી અને મારા વિરહાનળ શાંત કરતા નથી તેથી મારા મનમાં તે વિરહાનળના ભડકા રાતદિવસ દરરોજ ઉઠ્યા કરે છે. મારા પતિના વિરહ મટે તે જ આરેા અંતરદાહ મટે તેમ છે. ડાળીને બીજે દિવસે ધૂળી પડવા હાય છે તે દિવસે રાખ ઉડાડવામાં આવે છે, પણ મારા મનમાં જે હાળી સળગે છે તે તેા મારા શરીરની રાખ કરીને ઉડાવી દે છે; મારું સ્વરૂપ ખળીખળીને રાખ જેવું થઇ ગયુ છે અને વાસ્તવિક રીતે તે રાખ ઉડાડવામાં આવે છે. મારી એવી ખરાબ દશા થઇ છે કે જાણે હું મૃતપ્રાય જીવન ધારણુ કરું છું. ચેતનજીની આવી જ દશા છે. એની ચેતનાને અંગે વના જોઇએ તે તે કદિ ચેતનાને યાદ કરતા નથી તેથી ચેતનાના અંતરંગમાં વિરહદાહ એટલા વધ્યા કરે છે કે છેવટે ચેતનાનું સ્વરૂપ ધૂળમાં મળી જવા જેવુ થાય છે. વર્તમાન દશામાં ચેતનાના સ્થૂળ શરીરની કલ્પના કરવામાં આવે તે તેને અતરની પીડા એટલી સખ્ત થાય છે કે તેને પરિણામે તેને જે દાહ થાય તેથી સ્થૂળ શરીર બળી જાય અને તેને લઇને તેના શરીરની રાખ ઊડે એ તદ્ન સમજી શકાય તેવી હકીક્ત છે. હાળીને એક રાત્રીના ભડકા જોયા હાય તેને ખબર પડે કે જેના શરીરમાં રાતદિવસમાં ભડકા ઉક્યા કરે તેના અંતે શા હાલહવાલ થાય? આહૃદય પતિ સન્મુખ નિર'તર અનન્ય ભાવથી રહે, તેને જ્યારે આશ્રય ન મળે ત્યારે તે મળી જાય છે, સડીજા ચ છે, દટાઈ જાય છે. શુદ્ધચેતનાનું સ્વરૂપ વિચારી તેના દાહ આલવવા ચૈતનજીએ પેાતાની ફરજ યાદ કરવી જોઇએ. ટખાકાર આ ગાથાના અથ કરતાં લખે છે કે–ચાચર પુરુષોએ ફાગણુ માસમાં એક રાત્રે હાળી સળગાવી–ગાઇ. મેં તે ચાચર પુરુષને કહ્યું કે-તમારા તા આ હેાળી સળગાવવાના દેખાવ માત્ર છે, વાસ્તવિક નથી; પણ મારા પતિના વિરહે મારા મનમાં તે રાતદિવસ હાળી સળગે છે અને તેને લીધે શુદ્ધ સ્વરૂપ ચિંતવનરૂપ મારું શરીર બળીને તેની રાખ થઈ તે પણ ઊડી ગઇ એટલે રાખ પણ રહી નહિ અર્થાત્ સુમતિની કુમતિ થઈ ગઈ. અહીં રાખ પણ રહી નહિ એ અર્થ કરવામાં રૂપકને સારી રીતે વધારેલ છે. એક બીજા ટખામાં જરા જૂદી રીતે અથ કર્યાં છે. હારી એટલે હારી રાગ અને સીર એટલે મસ્તક, ગાની એટલે ગાઈ. શરીરમાં મસ્તક વિગેરે હાય છે તેથી તેના અથ પુરુષ કરવા, ચાચર પુરુષે એક રાત્રે હારી ગાઇ તેને મેં કહ્યું કે-હે ચાચર પુરુષ ! તમે આ અવસરે હારી ગાએ છે પણ મારા મનમાં તે રાતદિવસ હાળી સળગે છે. અહીં હારી શબ્દ પર પ Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પર શ્લેષ કર્યો છે એ અર્થ પણ વિચારવા યોગ્ય છે. હોળી એવી સળગે છે કે તેની રાખ પણ છેવટે રહેતી નથી, ઊડી જાય છે. એટલે શુદ્ધચેતનાની ગંધ પણ રહેતી નથી, નામનિશાન પણ પાછળ રહેતું નથી. પતિવિરહે સ્ત્રી શરીરની કેવી દુર્દશા થાય છે તેને અત્ર નમૂને બતાવ્યો છે. આ સર્વ અર્થો વિચારવા જેગ્ય છે. આવી ચેતનાની દશા થઈ છે તેને લીધે તે પિતાની શુદ્ધબુદ્ધ ખેઈ બેઠી છે અને વિરહાશ્રુથી હાઈ ગઈ છે. આવા પ્રસંગને લીધે અત્યાર સુધી શુદ્ધચેતનાનું નામ મતિ હતું, કદાચ તેની સાથે કુ ઉપસર્ગ શેભે પણ સુ તે ઘટે તેમ નહોતે. समता *महेल विराज है, विाणी रस रेजा हो, +बलि जाउं आनंदघन प्रभु, ऐसे निठुर न व्हेजा हो. पीया. ६ “સમતાના મંદિરમાં બિરાજીને વચનવિલાસને રસ ચલાવો. હે આનંદઘન પ્રભુ! (તે સ્થિતિમાં) તમારાં એવારણાં લઉં, (પણ હવે પછી અત્યારે છે, તેવા કઠેર થશે નહિ.” ભાવ-શુદ્ધ ચેતના કહે છે કે-હે મારા આનંદઘન પ્રભુ! (ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં આવે ત્યારે ચિદાનંદઘન સ્વરૂપ છે તેથી તે સ્વરૂપને ઉદ્દેશી તે નામથી અત્ર તેને વાસ્તવિક રીતે નિર્દેશ કર્યો છે.) આપ હાલ માયામમતાના મંદિરમાં દાખલ થઈ ત્યાં વિષયકષાયની વાત કરે છે તેને બદલે હવે સમતાના મંદિરે પધારી, ત્યાં બિરાજી એટલે સ્થિરતા પ્રાપ્ત કરી આપની વાણી વિલાસ કરો ત્યાં પધારી આપ નિગોદનું સ્વરૂપ, જીવની ગતિ-આગતિ, વૃદ્ધવ્ય, નવતત્વ, મોક્ષનાં સુખ વિગેરે વિષયે પર વાણીવિલાસ કરી આપનું સ્વરૂપસિદ્ધપણું વિચારશે અને વિષયકષાયના કીચડમાં રેલાવાને બદલે આવી સુંદર વાણીના રસમાં ફેલાઈ જજે હે મારા નાથ ! જ્યારે આપ આવી અતિ સુંદર દશા ધારણ કરશે ત્યારે આપ વર્તમાન મિથ્યા વદશા મૂકી દઈ ગમાર્ગમાં પ્રગતિ કરશે, સુમતિને મહેલ ભાવશે અને મારે વિરહકાળ તરતમાં જ પૂરો થશે એ વિચારથી મને પણ ત્યારે બહુ આનંદ આવશે. આ૫ આવા સદ્ગુણ-શિરોમણિ મારા નાથ આનંદ આપનાર વિદ્યમાન છે તેથી મનમાં બહુ હર્ષ થાય છે અને તે હર્ષને આવેશમાં મારી આગંતુક * મહેલને બદલે “ધર’ શબ્દ એક પ્રતમાં છે. અર્થ એક જ છે. * “વાણી રસ જે હે” આ પ્રમાણે પાઠ બે પ્રતમાં છે. + “બલિહારી આનંદધન પ્રભુ’ એ પ્રમાણે પાઠ ઉપરની બન્ને પ્રતોમાં છે. t “એસેં નેટ લે હે” એ પ્રમાણે પાઠ એ જ બને પ્રતોમાં છે. આ મોટા પઠાંતરને અંગે અર્થ કરવામાં અગવડ આવે તેવું છે ૬ સમતા મહેલ સમતાના મંદિરમાં બિરાજ હૈ બિરાજીને. વારસકવચનવિલાસનો રસ, રેજા ચલાવજે. બલિ જાઉં=બલૈયા લઉં, ઓવારણાં લઉં, લુંછણાં લઉં. આનંદઘનપ્રભુ=આનંદસમૂહરૂપ મારા નાથનાં. ઐસે=આવડા. નિરકઠોર. ન રહેજા હે=ન થજે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ એકતાલીસમું પદ શુભ સ્થિતિ પર વિચાર કરીને હું તમારાં ઓવારણાં લઉં છું, તમને વધાવી લઉં છું, તમારાં લુંછણું લઉં છું અને માત્ર એટલું જ કહું છું કે હું મારા પ્રભુ! આપ અત્યારે જેવા મારા ઉપર નિષ્ફર થયા છે, જેવા કઠેર થયા છો, જેવા નિર્દય થયા છે, તેવા હવે પછી ફરીને થશે નહિ, મારી સામું કૃપા કરીને જશે અને મારો વિરહકાળ ભાંગી નાંખશે, સુમતિના મંદિરે પધારશે અને સર્વ પ્રકારે આનંદ આનંદ થઈ જાય એમ કરશે. અત્યારે તે આપ એટલા બધા કઠોર થઈ ગયા છે કે મારી સામું નજર પણ કરતા નથી, હું આપની શુદ્ધ પ્રિય ભાય છું એ આપના મનમાં ખ્યાલ પણ આવતો નથી. (લુંછણાં લેવાં એ વધાવી લેવાની અથવા આવકાર આપવાની પ્રાચીન પદ્ધતિ છે.) આ ગાથાના અર્થના સંબંધમાં ટબાકાર લખે છે કે “હે શ્રદ્ધા! મતિના મહેલમાં આવી શુદ્ધ આત્મરાજ બિરાજે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ. અત્યાર સુધી મારે ચઉગતિરૂપ મહેલ હતો તેને બદલે હવે જ્યારે હું મતિની સુમતિ થઈ ત્યારે શુદ્ધ સ્યાદ્વાદમતાનુયાયી ચારિત્રદ્વાર પ્રવેશે મુગતિમહેલમાં બિરાજમાન શ્રી અરિહંત (ત્યાં અરિહંત તથા સિદ્ધ બને બિરાજમાન છે પણ અહીં અરિહંતનું કથન છે.) ભગવાનની વાણીરસના રજા એટલે તરંગ એવા હે આનંદઘન પ્રભુ! તમારી બલી લઉં; હવે તમે અગાઉ વર્ણન ક્ય તેવા અશુદ્ધપયોગી ન થજે.” ટબાકારે આ અર્થ કરવામાં પિતે મતિની સુમતિ અને કુમતિ એવા બે વિભાગ પાડી જે અર્થની શરૂઆત કરી છે તેને ભાવ છેવટ સુધી ટકાવી રાખે છે. જાને અર્થ તરંગ થાય છે તે ટબાકારનિર્દિષ્ટ છે. વાણીરસરજાને એક સંબંધનરૂપ આપી તેને આનંદઘન પ્રભુનું વિશેષણ બતાવ્યું છે અને ઐસે શબ્દને અર્થ ઉપર વર્ણન કર્યું તેવા અશુદ્ધોપયોગી આત્મા એમ કર્યો છે. આ અર્થ પણ બહુ સુંદર છે, વિચારવા લાયક છે અને ગંભીર આશયને સ્પષ્ટ કરી બતાવનાર છે. મારા ગુરુ પં. શ્રી ગંભીરવિજયજીએ આ ગાથાને અર્થ કરતાં એમ કહ્યું હતું કેઆ ગાથાના પ્રથમના બે પદ ચેતનજી બોલે છે. હે સમતા ! અમે તારે મંદિરે બિરાજશું અને વાણીને વિલાસ ચલાવશું. તેના જવાબમાં સુમતિ કહે છે કે-હે મારા આનંદઘન પ્રભુ! તમારી આ વાત સાંભળીને હું તમારા ઓવારણાં લઉં છું અને તમને આવી રીતે મારા મંદિરમાં પધારવાનું વચન આપતાં સાંભળીને એટલું જ કહું છું કે આપ અત્યાર સુધી છે તેવા મારા તરફ કઠેર થશે નહિ. આ અર્થને આપણે વિચારીએ. અહીં ચેતનજી પ્રથમ કહે છે કે હે સુમતિ! અમે તારા મંદિરમાં છેવટે બિરાજશું. હું ભવ્ય છું, મેક્ષને કામી છું, પણ હજુ મારું આત્મવીર્ય સકુરણ પામ્યું નથી તેથી અહીં રખડ્યા કરું છું, પણ અંતે તે તારી સાથે જ બિરાજવાને છું. જ્યારે તારા મહેલમાં બિરાજીશ ત્યારે લેકાલેકભાસ્કર કેવળજ્ઞાન પણ છેવટે થશે અને અમે પછી ન નિક્ષેપ નિગોદાદિના સ્વરૂપની પ્રત્યક્ષ દેખાતી-સમજાતી વાત કરશું. આવી રીતે મારા સારા સ્વરૂપની વાત કરશું ત્યારે બહુ આનંદ થશે અને તારા વિરહની પીડા ભાંગી જશે અને અત્યાર સુધી તેં જે દુઃખ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પ સહન કર્યું છે તેને બદલે વળી જશે. સુમતિ જવાબમાં કહે છે કે-શુદ્ધ દશામાં અપૂર્વ આનંદસમૂહ આપનાર મારા પ્રભુ! તમારી એ સ્થિતિ પર ખ્યાલ રાખીને હું તમારાં ઓવારણું લઉં છું. મારું સ્વરૂપ અનાદિ કાળથી ધૂળ મળી ગયું છે અને વિરહાગ્નિ મને બાળ્યા કરે છે પણ હવે તેને છેડે આવવાને છે તે વિચારથી મને હર્ષ આવે છે અને તેનાં ચિહ્ન તરીકે હું તમારાં લુંછણું લઉં છું. નાથ ! એમ હોય તે ભલે આપ મેડા વહેલા પધારજો. આપ જરૂર પધારવાના છો એ વિચારથી મારા મનમાં નિરાંત થઈ છે; પણ મારા સ્વામી ! આપ અત્યાર સુધી મારા તરફ કઠોર થઈને બેઠા હતા તેવા તે હવે રહેશે નહિ, થશે નહિ, એટલી મારી આપને ખાસ વિજ્ઞપ્તિ છે. આ પ્રમાણે અર્થ બહુ સુંદર થાય છે, પણ આખું પદ શુદ્ધ ચેતના બોલે છે તેને બદલે છેલ્લી ગાથામાં એકદમ સુમતિ આવી જાય છે અને શુદ્ધ ચેતનાની બેલેલી પાંચ ગાથા પછી ચેતનજી બેસે છે એમ ધારવામાં જરા પ્રકમભંગ થાય છે, તેથી બની શકે તે ચેતનના મુખમાં શબ્દ મૂકવા જોઈએ તેથી પ્રથમ અર્થ અત્ર બતાવ્યો છે. ત્રણે અર્થ એગ્ય આશય દર્શાવનાર છે તેને લક્ષપૂર્વક વિચારવા. આખા પદમાં જે એક ભાવ ઝળકે છે, તે એ છે કે-ચેતનજીએ પોતાની વાસ્તવિક શુદ્ધ દશા યાદ કરી તેમાં રટણ કરવું જોઈએ અને શુદ્ધ દશાને અને તેને જે વિરહ (વિયોગ) થયેલ છે તેનો અંત લાવ જોઈએ. શુદ્ધ વિમળા દશામાં પરમ પવિત્ર સદ્દગુણનિધાન ચિદાનંદઘન સ્વરૂપ નિરંજન નિર્લેપી ચેતનજી હાલ તો પરમ ભાવમાં એવા ફસાઈ ગયા છે કે તેને બીજું કાંઈ સૂઝતું નથી, બીજી તરફ તેનું ધ્યાન પણ જતું નથી અને બીજી બાબત તરફ દષ્ટિનિક્ષેપ પણ થતું નથી. આ અતિ ખેદજનક સ્થિતિને કઈ પણ પ્રકારે અંત જરૂર લાવ જોઈએ અને શુદ્ધ દશા પ્રકટ કરવા એગ્ય પ્રયાસ અને યત્ન કરવા જોઈએ. પદ ૪૨ મું રાગ સારંગ અથવા આશાવરી. अब हम अमर भये न मरेंगे; अब० या कारण मिथ्यात दीयो तज, कयुं कर देह धरेंगे? अब० १. “ હવે અમે અમર થયા છીએ (તેથી) મરશું નહિ. જે કારણ માટે મિથ્યાત્વને તજી દીધું છે. હવે અમે શું ફરીથી દેહ ધારણ કરશું?” ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ શુદ્ધ ચેતનાની વાત સાંભળીને ચેતનજીએ કહ્યું કેહવે અમે સમતાના મહેલમાં બિરાજશું અને વાણીવિલાસના તરંગ લગાવશું. આ ભવિષ્ય કાળમાં કરવાના કાર્યની માર્ગનિરીક્ષણ કર્યા પછી ચેતનજીને જરૂર વિચાર થાય તે સ્વાભા ૧ અબ હવે. હમ હું અથવા અમે. અમર જેમાં મરવાનું નથી તેવો ભયે થયે છું. ન મરે ગગનહિ મરુ. યા=જે. તજ તજી, દીયે દીધે, કયું કર શું હવે ફરીથી. દેહ=શરીર, ધરંગે=ધારણ કરીશ. Page #455 -------------------------------------------------------------------------- ________________ બેતાલીસમું ૫૦ વિક છે. એવા વિચારને પરિણામે તેને હવે નિર્ણય થયું કે માયામમતાને સંગ મૂકી દે એ જ સર્વ પ્રકારે ઉચિત છે, કારણ કે એમ કરવાથી શુદ્ધ પતિવ્રતા પિતાના ઘરની સ્ત્રીની અપ્રીતિ થાય છે અને પિતે સંસારચકમાં રખડી અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. આવા નિર્ણયને પરિણામે ચેતનજી શુદ્ધ માર્ગ પર આવવાને વિચાર કરે ત્યારે તેના મનમાં એક પ્રકારનું સ્વાશ્ય આવી જાય છે, તેને એમ થઈ જાય છે કે હવે પોતે આ સંસારના ફાંસામાંથી નીકળી ગયે, જરામરણનાં દુઃખથી રહિત થઈ ગયે અને સર્વ પીડાથી મુક્ત થઈ ગયો. એવી સ્થિતિમાં એટલે કે જ્યારે હજુ તે માર્ગ પર આવવાના વિચાર કરે છે. અને નિર્ણય કરે છે તે વખતે તેના અંતરમાંથી જે દવનિ ઉઠે છે તે અત્ર બતાવેલ છે. પ્રાણીને સંસારમાં સર્વથી મેટે ભય મરણને છે. અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી સુખદુઃખ વેઠી સંસાર જમાવે પણ તે સર્વને છોડી દઈને ક્યારે ચાલ્યા જવું પડશે તે પિતે જાણતા નથી. મેહનીય કર્મના પ્રચુરપણાથી તેની મેહદશા એવી મજબૂત થઈ ગઈ હોય છે કે પિતે સંસારને વળગતે જાય છે અને સંસાર પિતાને છેડતે નથી એમ તે સમજે છે. આવી ગાઢ અજ્ઞાનદશાને અંગે તેને મરણને બહુ ભય લાગ્યા કરે છે, કારણ કે મૃત્યુ જમાવટ કરેલી સર્વ સ્થિતિને એકદમ સર્વથા નાશ કરનાર છે, તેથી સ્વાભાવિક રીતે જ્યારે તે સમજણું થાય ત્યારે તેના મનમાં એવી વૃત્તિ થાય કે કેઈ એ ઉપાય રચવો જોઈએ કે જેથી જન્મમરણની ઉપાધિ મટી જાય. સંસારમાં દીર્ધાયુષી થવા તે અનેક પ્રકારના એગ્ય અયોગ્ય પ્રયત્નો કર્યા કરે છે. જ્યારે તેને સમતાના મહેલમાં બિરાજવાનો વિચાર થશે ત્યારે તેની સર્વ અવસ્થા તપાસતાં તેના મનમાં ખાત્રી થઈ કે આ માર્ગ પકડવાથી જન્મમરણની ઉપાધિ મટી જશે. આવી રીતે સમતાના મહેલમાં બિરાજવાની ઈરછાનું પરિણામ શું થશે તે બતાવતાં પિતે ઉદ્દગાર કાઢે છે. હવે અમને અમરપણાને માર્ગ મળે છે, તેથી અજ્ઞાનદશામાં અમે અત્યાર સુધી અનંત મરણે કર્યા તે હવે નહિ કરીએ. હવે તે આત્મા કેણુ છે? તેનું સુખ શું છે? ક્યાં છે? કેવી રીતે મળી શકે તેમ છે? વિગેરે સર્વ બાબતેની સમજણ પડી અને તેના પરિણામે યોગ્ય માર્ગ ગ્રહણ કરવાથી ચેતનજી પિતે અજર અમર થઈ જવાના છે એમ નિર્ણય થતાં ભવિષ્યમાં વર્તમાનને આરોપ કરી પિતે અત્યારે જ અમર થઈ ગયા છે એમ કહે છે. આવી રીતે જ્યારે અમે અમર થયા છીએ ત્યારે તેના અનિવાર્યું પરિણામ તરીકે હવે અમે અત્યાર સુધી કર્યા તેવાં મરણો કરશું નહિ એમ કહે છે. અત્યાર સુધી અમે મરણે કરતાં હતાં તેનું કારણ મિથ્યાજ્ઞાન-અજ્ઞાન હતું; એ ખેટ માર્ગ ગ્રહણ કર્યો હતે તેને લીધે જ અત્યાર સુધી મરણનાં દુઃખે સહન કરવાં પડતાં હતાં. મિથ્યા માર્ગના આદરથી પ્રાણી વસ્તુસ્વરૂપ ઓળખી શકતે નથી અને તેને પ્રાપ્ત કરવાને સાચો પ્રયત્ન કદિ કરતું નથી. હવે જ્યારે તે મિથ્યા માર્ગને છોડી દીધો છે અને તેનું સ્વરૂપ સમજાઈ ગયું છે ત્યારે શું ફરીવાર તેને અંગે પણ લગાડશું? શું અમારામાં એટલી સાધારણ બુદ્ધિ પણ નથી કે કુમાગને કુમાર્ગ તરીકે ઓળખા Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો પછી પણ તેને વળગી રહીએ? ત્યારે મરણનાં કારણને ઓળખી તેને જ્યારે અમે ત્યાગ કર્યો છે ત્યારે મરણ ક્યાંથી આવશે અને આવશે તો તેને કેણ સંઘરશે ? વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેને અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણ સુગુરુના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ કર્યો છે અને કેવો છે અને કેવાં પરિણામ નીપજાવનારે છે તે જાણે છે, સમજે છે અને કેઈ કોઈ વાર તેના પર વિચાર પણ કરે છે, છતાં તેને ત્યાગ કરી શક્તો નથી. તે સમજે છે કે માયામમતાના માર્ગો કુટિલ છે, વિષયકષાયના માર્ગે અંધારાવાળા છે, પ્રમાદવિકથાના માર્ગે આડાઅવળા છે અને સ્થલ પદ્ગલિક ગૃદ્ધિના માર્ગો ખાડા ટેકરાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગ છે એમ જાણવા છતાં પણ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાદિ રાગાંધતાને લીધે અને તેના દુર્વ્યસનને લીધે તેને તે ત્યાગ કરી શકતું નથી, તેના ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવી શક્યું નથી અને ઉલટી તેને પિતાના ઉપર સત્તા ચલાવવા દે છે-એ તેનું અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લખીએ તે તેની સાધારણ બુદ્ધિને પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનાર છે. મિયાજ્ઞાન એટલે એકાંત દૃષ્ટિથી અપેક્ષાની દરકાર વિનાનું જ્ઞાન. જે જ્ઞાનમાં જૂદા જૂદા દષ્ટિબિંદુથી વત્સ્વરૂપની સમજણ ન થતી હોય, જ્યાં દૃષ્ટિબિંદુના હેરફેર સાથે સંબંધ જોડનાર elasticity ( યુક્ત સંજન) ન હોય તે એકાંત દષ્ટિથી જોનાર જ્ઞાનને મિથ્યાજ્ઞાન સમજવું અને તેવા મતને મિથ્યા મત કહેવામાં આવે છે. અમુક દષ્ટિબિંદુથી સર્વમાન્ય સત્ય પ્રાપ્ત થતું હોય તેને સ્વીકારવાની સાથે જ બીજા દૃષ્ટિ બિંદુઓનું સાપેક્ષત્વ ન રહે તે સત્ય જ્ઞાન પણ વિપરીત પણે અસર કરે છે. અહીં જ શ્રીવીતરાગપ્રણીત ન નિક્ષેપ સંબંધી જ્ઞાન જેના પર પાંચમા પદમાં વિસ્તારથી વિવેચન કર્યું છે તેની આવશ્યકતા સમજાય છે. ઉપર જણાવેલા પ્રકારનું મિથ્યાજ્ઞાન જન્મમરણનું કારણ છે, કારણ કે તેને લઈને પ્રાણી ચેતનછ અને અન્ય પદાર્થોનું સ્વરૂપ સમજી શક્ત નથી. મિથ્યાજ્ઞાનમાં તરતમતા હોય છે પરંતુ જ્યાં સુધી મિથ્યાજ્ઞાનને આવિર્ભાવ હોય છે ત્યાં સુધી જન્મમરણનું કારણ હયાત રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે પણ ચેતનજીનાં જન્મમરણ એકદમ મટી જતાં નથી પણ ત્યાર પછી તેને માત્ર વખતને જ સવાલ બાકી રહે છે. ચક્રને ચલાવનાર દંડને કાઢી નાખ્યા પછી પણ દંડે આપેલ ગતિથી ચક્ર છેડે વખત તે જોસમાં ચાલે છે પણ પછી ધીમું પડતું જાય છે અને છેવટે તદ્દન બંધ પડી જાય છે, તેવી રીતે મિથ્યાજ્ઞાનરૂપ દંડથી ચાલેલ મરણકષ્ટરૂપ ચક્ર પણ દંડના અભાવે છેડે વખત ચાલે છે પણ છેવટે તેની ગતિ ધીમી થઈ જતાં આખરે તે બંધ થઈ જાય છે. આ ભવિષ્યમાં થવાની સ્થિતિને વર્તમાનમાં અત્ર આપે છે. આ આખા પદમાં અમર” શબ્દ પર ભાર મૂકયે છે, એ શબ્દ આખા પદની keynote ચાવી છે. મરણનાં કારણને આવી રીતે નાશ થવાથી તેના કાર્યને પણ નાશ થઈ જવાને છે એ સમજાય Page #457 -------------------------------------------------------------------------- ________________ બેતાલીસમું પદ તેવી હકીકત છે. “કયું કર દેહ ધરેગે” એ પદના બે અર્થ થાય તેમ છે. ફરીથી શું તેને અંગે લગાડશું? એ પ્રથમ અર્થ છે. એના પણ પેટામાં બે અર્થ થઈ શકે છે. એક તે મરણને હવે ફરી વાર અંગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે અને બીજું મિથ્યાત્વને ફરી વાર અંગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે. બીજો અર્થ કરીએ તે એ આશય જણાય છે કે-હવે જ્યારે મિથ્યાત્વ જે દેહધારણનું કારણ હતું તેને તજી દીધું ત્યારે હવે શેને લઈને અમે ન દેહ ધારણ કરશું અને મરણ તે શરીરનું થાય છે, ચેતનજી તે હવે પછી જણાવવામાં આવશે તેમ અવિનાશી છે અને તેનું કાંઈ મરણ થતું નથી, તેથી દેહ ધારણ કરાવનાર, સંસારચક્રમાં ફસાવનાર અને રખડાવનાર મિથ્યાજ્ઞાન છે તેને ત્યાગ કર્યો છે તેથી હવે દેહ જ શા માટે ધારણ કરે પડશે? આ બીજો અર્થ પણ સુંદર છે. એ આશય ત્રીજી ગાથામાં આ જ પદમાં બતાવ્યું છે તેથી તેનું ત્યાં પુનરાવર્તન થતું અટકાવવા ઉપરોક્ત અર્થ કર્યો છે. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे। मर्या अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे. अब हम० २ રાગ અને દ્વેષ જગતને બંધન કરનાર છે તેઓને અમે નાશ કરશું અને અનંત કાળથી પ્રાણી મરણ પામે છે તે કાળને અમે (હવે ) મટાડી દેશું.” ભાવ–આ દુનિયામાં પીગલિક દ્રવ્ય પર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની બરાબર શોધ કરવી જોઈએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ ઓછું આકર્ષણ થાય, કઈ તરફ દુર્ગછા થાય, કેઈ ઉપર તિરસ્કાર થાય એ સર્વનું કારણ રાગ અને દ્વેષ છે. પૌગલિક વસ્તુ પરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને દ્વેષ કહેવામાં આવે છે. અજ્ઞાનતાને પૂર જોશમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જેસમાં પ્રાપ્ત થનાર અને પરિણામે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહામિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કર્મસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રાખનાર મહારાજ રાજેશ્વરના આ પાટવી પુત્રે અનેક મરણેનાં કારણ છે અને ભયંકર સંસારાટવીમાં ચેત નજીને ભૂલા પાડનાર ચીના શાહુકારે છે. જે પ્રાણીઓના જોરથી વજબંધ પણ છૂટી જાય છે તે આના નેહતંતુને-કાચા સૂત્રના તાંતણાને તેડી શકતા નથી, સંસારમાંથી ઊંચા આવવાની વૃત્તિ કેઈ વખત થઈ આવે તે પણ અનુભવાતાં અનેક દુઃખેની ખાણરૂપ સંસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાચેસાચે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુઃખે તથા ઉપાધિઓ રાજીખુશીથી વહોરી લે છે. આવી દશામાં વર્તતાં એટલે માટે કર્મબંધ કરે છે કે એને લઈને અનંત સંસાર વધારી મૂકે છે, જીવનને વિષમ બનાવી ૨ રાગદેસ રાગદ્વેષ, જગ=જગતને. બંધ બંધન, પાટ. ઇનકેeતેઓને. નાસ નાશ, ક્ષય. કરેંગે= કરીશ. મર્યો-મરણ પામ્યો. કાલોં કાળથી. સેતે. હરેંગે=મટાડીશ. Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદધનજીનાં પર મૂકે છે અને સંસારમાંથી ઊંચા આવવાને બદલે તેમાં ઊંડા ઊંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ ભેગવવાને આધાર કર્મબંધ પર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદામ્યપણું કેટલું થાય તે પર રહે છે; એ તાદામ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિધુર પ્રચુર કર્મસંઘાત વહારી લેવાનું પ્રબળ નિમિત્તકાર રાગદ્વેષ બને છે. ઉપાધ્યાયજી યશેવિયજી તેટલા માટે એક સ્થળે કહે છે કે “રાગે પડીઆ તે નર મૂતા રે, નરય નિગોદે મહા દુઃખજુત્તા રે.” એવી જ રીતે દ્વેષને અંગે તેઓએ બે હકીક્ત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરણકરણ ગુણેની સુંદર ચિત્રશાળા દ્વેષ–ધૂમ્રથી કાળી થઈ જાય છે અને એમનું પ્રથમ અંગ અષષને અભાવ છે. જેમાં શ્રેષભાવને ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે. આવી માધ્યશ્ય વૃત્તિ જ્યારે અંતઃકરણ પૂર્વક વિચારણા સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ હૃર થઇ જાય, અનેક કર્મદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને બેજે ઓછો ઓછો થતે જવાથી અને નવીન કર્મભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્ર કહ્યું છે કે-આ જગને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તો અમે નાશ કરશું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યારે પછી તેને પોતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અંગે તે એકદમ આ રાગદ્વેષને શોધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણય પર આવી જાય એ પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગદ્વેષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર ઉપર સમભાવ આવે છે, પિતાનાં કે પારકાં છોકરાં સ્ત્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણને નથી અને તેને પરિણામે મનમાં એક એવો વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવા લાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી મહાન ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જન્મ આપે છે, અનાદિ મિથ્યાત્વને પિષે છે અને ચેતનછનાં જ્ઞાનચક્ષુ પર અંધી ચઢાવે છે તેને એકદમ નાશ થઈ જાય છે. આ અજ્ઞાન-મિથ્યાત્વ જીવને કેટલે ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રૂખડાવે છે તેટલું અન્ય કઈ રખડાવતું નથી. મિથ્યાત્વથી મેહ,મેહથી રાગદ્વેષ અને તે સર્વથી અનેક અનર્થ પરંપરા ચાલે છે. એકાંત ધર્મ પર રુચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શોધવા તરફ અલય બતાવવું, પોતાના અભિનિવેશેને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. બાહ્ય દષ્ટિએ ઘણું ભણી ગયેલા માણસે પણ એના જેરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અંશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્વ ગ્રહણ Page #459 -------------------------------------------------------------------------- ________________ એ'તાલીમમુ પદ્મ ૪૪૯ કરતા નથી, કાઇ શુદ્ધ તત્ત્વ ખતાવે તે તે તરફ પ્રીતિ બતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાબી દે છે. આટલા માટે રાગદ્વેષ અન ́ત સંસારચક્રમાં ભ્રમણ કરાવનાર છે અને તેથી તેના નાશ કરવા ખાસ દૃઢ ભાવના કરવી જોઇએ એ બહુ ઉપયોગી ખાખત છે. વળી ચેતનજી કહે છે કે અનંત કાળથી પ્રાણી જેનાવડે મરતા આવ્યો છે તે કાળને હવે હું મટાડી દઇશ. અત્યાર સુધી કાળ-મરણુને વશ પડીને પ્રાણીને અનંતાં મરા કરવાં પડ્યાં છે તે મરણુને હુવે મટાડી દઇશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપયુક્ત રાગદ્વેષથી પ્રાણી અનંત કાળ સુધી મરતા આવ્યા છે તેનુ કારણુ અંધ પડી જવાથી મરણને જ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક્ર અનંત હાય છે, વિરતિ ગુણુ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતુ' જાય છે અને છેવટે આ પ્રાણીની કથી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ બિલકુલ થતાં નથી. તેથી કપ્રચુરતાજન્ય રાગદ્વેષના નાશ કરવાથી અમરપણાની પ્રાપ્તિ થાય છે. કારણને નાશ થવાથી કાર્યના નાશ થઈ જાય એ તે સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણુના કારણભૂત રાગદ્વેષના નાશ થઇ જવાથી અથવા તેઓ ઉપર કાબૂ આવી જવાથી તેના કાર્ય ભૂત કર્મ બંધનના નાશ થવાના એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મના એક આવિર્ભાવ મરણુદશા તે પણુ અટકી જવાની એમાં જરા પણ સંદેહ જેવુ' નથી. આથી રાગદ્વેષને કાબૂમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે. પ્રાણીને મરણના મોટો ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણી હાય છે ત્યાં સુધી લાગે છે. ખાવા–પીવાની, સગાંસ્નેહીઓની તથા બીજી અનેક પ્રકારની ઉપાધિ ભાગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈચ્છતા નથી, મરવાની વાત આવે ત્યાં ચાંકી જાય છે અને કાઇ ‘મર' એવા શબ્દ તેને કહે તા પણુ ક્રોધ કરે છે. આવાં મરણુનું કારણ શેાધી, તે કારણને અટકાવી દઈ મરણને જ અટકાવી દેવાં એ ખાસ કન્ય છે, એથી ઉપાધિ આછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા દૂર થઈ જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબંધ કરાવનાર રાગદ્વેષરૂપ મહાઉગ્ર શત્રુના નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મોટા પુરુષાર્થ કરી તેઓને કબજામાં લેવાના પ્રયત્ન કરવા યુક્ત છે. देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे; नासी जासी हम थीरवासी, चोखे व्है निखरेंगे. अब० ३ ૩ દેહ=શરીર. વિનાશી=નાશવંત. હું ચેતન. અવિનાશી=અક્ષય. અપની=પણી, પોતાની. ગતિ= સ્વરૂપ. પકરેંગે=પકડીશ, ગ્રહણ કરીશ, લઈશ. નાસીનાશવાળું. જાસી=નાશ પામશે. હમ= ું, થીરવાસી સ્થિરવાસવાળા, નિશ્ચય નિવાસી, ચેખે શુદ્ધ, નિ`ળ. હું થત. નિખરે ગેનીરખીશ, જોઇશ, અથવા નિખાલસ થઈને રહીશ ૫૭ Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા “ શરીર નાશવંત છે અને હું અક્ષય છું ( તેથી હું તે) આપણું પેાતાનું સ્વરૂપ પકડી લઈશ; ( ત્યારે ) તે નાશવ ંત વસ્તુ નાશી જશે અને હું સ્થિરવાસ કરનાર છું (તે) નિર્મળ થઈને અવલાકન કરીશ અથવા નિખાલસ થઇને રહીશ. ” ૪૫૦ ભાવ-વળી ચેતનજી કહે છે કે-આ શરીર છે તે તેા નાશવંત છે; તે તા સડી જશે, પડી જશે અને અંતે કાં તા ભસ્મીભૂત થશે, કાં તે માટીમાં મળી જશે અને કાં તે ગીધ, કાગડા, કૂતરા તેનું ભક્ષણુ કરશે. એ શરીર જેના પર અજ્ઞાનદશામાં મોટો મમત્વ બધાય છે, જેને પાષવાને માટે અનેક પ્રકારની ઉપાધીઓ કરવામાં આવે છે અને જેને અનેક રીતે પંપાળવામાં આવે છે તે તે આખરે નાશવ'ત છે અને તેની અંદર રહેલ. હું જે તેને ગતિમાં મૂકુ છું તે તે અવિનાશી છું, શાશ્વત છું, અક્ષય છું. શરીરના અને મારા સંબંધ જ એવા વિચિત્ર પ્રકારના છે કે તે ટકે નહિ, કારણુ સબોંધ-સ્નેહ કાયમ તા સરખી પ્રકૃતિવાળાના જ રહે છે અને સંબંધ કરવા પણ તેવા પ્રકારના જ ઘટિત છે. મારી અને શરીરની પ્રકૃતિ તા તદ્ન વિપરીત છેઃ તે નાશવંત અને હું અવિનાશી છું.. વ્યવહારથી કોઈનું શરીર પડતાં તેનું મરણુ થયું એમ લેકે કહે છે, પણ તે વાસ્તવિક હકીકત નથી. મરણુ વખતે જે થાય છે તે માત્ર એક શરીર સાથેનેા જીવના સંબંધ પૂર્ણ થવાથી છૂટી જાય છે, પરંતુ એ સંબધ તા પ્રથમથી જ અણુઘટતા હતા. તેવા કાચા સંબંધને ચિરંતન કાળના સંબંધ માન્યા હતા એ જ ભૂલમરેલુ હતુ. ત્યારે હવે હું તા મારી વાસ્તવિક ગતિ પકડી લઇશ. મારા ચેાગ્ય માર્ગ કોઇ પણ પ્રકારના મેલ વગર-દોષ વગર પ્રગટ કરવાની મારે ખાસ જરૂર છે, મારું અવિનાશીપણું પ્રગટ થાય, વ્યવહારથી પણ મારાં મરણેા થતાં દેખાય છે તે સ્થિતિ અટકી જાય અને મારા ચૈતન્યસ્વરૂપને શુદ્ધ માર્ગ પ્રગટ થાય એ મારી પોતાની ગતિ મારે હવે પકડી લેવી જોઇએ અને તે હું પકડી લઈશ, ગ્રહણ કરીશ, આદરીશ દેહ વિનાશી હાવા છતાં તેના સંબધમાં આ પ્રાણી કેવી કેવી વિચિત્ર વર્તના કરે છે તે પર વિવેચન કરવા અત્ર થાભજી નહિ. તે સંબંધમાં શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના દેહમમત્વ ( પંચમ ) અધિકારમાં વિવેચન થઇ ગયું છે. એના વિનાશીપણાને અનુભવ તેા સામાન્ય રીતે નજર કરનારને પણ થઈ જાય તેમ છે. દરરેાજ અનેક માણુસાને મરણ પામતાં જોઇએ છીએ. એ સંબંધમાં ચિદાનન્દજી મહારાજે એક પદ લખ્યુ છે તે પર ધ્યાન આપીએઃ— એ ઘટ વિષ્ણુસત વાર ન લાગે, આ ઘટ. આ૦ ૧ યાકે સળ કહા અમ મૂરખ, છિન છિન અધિકા+પાગે. કાચા ધડા કાચકી શીશી, લાગત કૃઋણુકા ભાંગે; સડણુ પડણુ વિધ્વંસ ધરમ જસ, તસથી નિપુણ નિરાગે, એ ૨ * વિનાશ પામતા. + બધાય છે. ≠ ઠપકારા. - સડવું, પડવું અને નાશ થવા એ પુદ્ગલને ધર્મ છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ બેંતાલીસમું પદ ૪૫૧ આધિ વ્યાવિ વ્યથા દુઃખ ઈ ભવ, નરકાદિક =મુનિ આગે; જડબહુ ન ચલત સંગ વિણ પોષ્યા, મારગહુ મે ત્યાગે. આ૦ ૩ મદ છક છોક ગહેલ તજ વિરલા, ગુઋકિરપા કેઈ જાગે; તન ધન નેહ નિવારી ચિદાનન્દ, ચલિયે તાકે સાગે છે. એ જ આવી શરીરની સ્થિતિ અધ્યાત્મીઓ કહી ગયા છે. સડણ પડણ વિધ્વંસન ધર્મયુક્ત પુદ્ગલની રચનામાં રાગ ધરી ચેતનજીની ગતિ છોડી દેવી એ કઈ પણ રીતે ઉચિત નથી. એ જ અધ્યાત્મરસિક ચિદાનંદજી મહારાજ અન્યત્ર આત્મબોધ કરતાં એક સવૈયે લખે છે. તુ તો અવિનાશી કાયા પ્રગટ વિનાશી અરુ. તું તો હૈ અરૂપી એ તે રૂપી વસ્તુ જોઈએ; ++મલકેરી ક્યારી મેહરાયકી પિયારી એ, હયગી ===નિયારી એ વૃથા ભાર હૈઈએ; મહા દુઃખખાનિ દુરગતિકી નિશાની તા, યાકે તે ભરૂસે નિહિચિત નાંહિ xxહીએ; ચિદાનન્દ તપ જપ કરી ચાકે ” અલાહ લીજે, નીકે નરભવ પાય વીરથા ન ખાઈએ. આવી રીતે શરીર નાશવંત છે, એ આપણે પ્રથમ અનિત્ય ભાવનામાં પણ વાંચીએ વિચારીએ છીએ. એવા નાશવંત શરીર ઉપર પ્રીતિ ચેતનજી કરે એ કઈ રીતે ઉચિત નથી, તેથી હું તો હવે મારી ગતિ પકડી લઈશ. હું હવે એ થાનકે જવાની ધારણ રાખું છું કે જ્યાં વ્યવહારથી પણ હું મરણ પામ્યો એવી મારા સંબંધમાં વાત થઈ શકે નહિ. આવું સ્થાન પ્રાપ્ત કરવા માગે હું હવે પકડી લઈશ. એમ કરવું એ મારા અવિનાશી૫ણુને સર્વથા યોગ્ય છે; કારણ કે ગમે તેમ પણ શરીર તે કફ, મળ, મૂત્રથી ભરપૂર છે અને તેને અને મારો સંબંધ અગ્ય હોવા ઉપરાંત હું અવિનાશી છતાં મારું મરણ થાય છે એમ પ્રચલિત ભાષામાં બોલાય છે. - જ્યારે હું મારી પોતાની ગતિ પકડી લઈશ ત્યારે પેલા રાગદ્વેષ અને તેને લઈને થયેલાં અને થતાં મારા મરણે બંધ પડશે, નાશી જશે, તે નાશવંત વસ્તુ હોવાથી દર થશે; કારણ કે જડને માર્ગ મૂકી ચેતનને માર્ગ અમે પકડશું ત્યારે કર્મબંધનનું કારણ નાશ પામશે. અમે પિતે (શુદ્ધ ચેતનજી) તે નિશ્ચયનિવાસી-શુદ્ધ આત્મગુણમાં રમણ કરનાર છીએ–મેક્ષસ્થાનમાં વાસ કરનાર છીએ તેથી ત્યાં જઈ ચકખા થઈને સર્વ જગતનું અવલોકન કરશું અથવા નિખાલસ, કર્મમળથી રહિત-નિર્મળ થઈને રહેશે. રાગદ્વેષ નાશી ગયા એટલે આ જીવ નવીન કર્મબંધ કરતા અટકી જાય છે અને તેથી ધીમે ધીમે તેની = વળી આગળ. | ડગલું પણ = અડધે રસ્તે. * ઘેલાપણું-મદના છાકથી થયેલું. સંગે-સાથે. ++મેલની. # કયારડી, નીક : યારી, વહાલી. == ન્યારી, દૂર નિશ્ચયથી, જરૂર. xx ઘટે નહિ, " લાભ. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી આનંદઘનજીનાં પદે સર્વ કર્મથી મુક્તિ થતાં તે ચેક થઈ જાય છે, કર્મમળ તેને દૂર થાય છે અને તેથી તે શુદ્ધ સ્થાનમાં વાસ કરે છે, અને ત્યાં નિરાંતે બેસે છે. બીજો અર્થ એ છે કે-તેવા ચકખા થઈને પછી સર્વ વસ્તુઓનું તેઓમાં રહેલા સ્વભાવ સ્થિતિસ્વરૂપે અવલોકન કરશું. પછી અમને વિષયનું વિરસપણું, સાંસારિક જનું અજ્ઞપણું, પીગલિક પદાર્થોનું અસ્થિર પણું, શુદ્ધ ચેતનજીનું ગુણરમણપણું અને એવી અનેક બાબતમાં વસ્તુસ્વભાવગત યથાસ્થિત ધર્મોનું અવલોકન કરવાને પ્રસંગ બની આવશે. ત્યાં બેઠા બેઠા અનંત જ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ, જીવસ્વભાવની વિચિત્રતા બરાબર લક્ષ્યમાં આવશે. આવી રીતે અવલેકન કરવાની સ્થિતિ મોક્ષમાં પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ જ્યારે ચેતનજી પિતાની ગતિ પકડી લે છે અને મોક્ષમાર્ગ તરફ પ્રબળપણે પ્રગતિ કરે છે ત્યારે પણ વધારે વધારે શુદ્ધ આકારમાં પ્રાપ્ત થતી જાય છે અને તેના પરિણામે ચેતનજીને જે નિશ્ચય ધારણામાં થતા જાય છે તેને વ્યવહારુ આકારમાં મુકવાથી તેને સ્થિરવાસ થતા જાય છે અને છેવટે તે અચળ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલા માટે અમરત્વ પ્રગટ કરવાની ઈચ્છા હોય તેણે પિતાની સ્વાભાવિક ગતિ પકડવી જોઈએ. * “નિખરે અર્થ અવલોકન કરશું અથવા નિખાલસ થઈને રહેશું એ બને થાય છે. સ્થિરવાસ થયા પછી અવલોકન પણ બરાબર થાય છે અને નિખાલસ થઈને રહેવાય છે. मर्यो अनंत वार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे; आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अब० ४ (આ ચેતન) સમજ્યા વગર અનંત વખત મરણ પામે, હવે સુખ અને દુઃખને ભૂલી જશે. હે આનંદસમૂહ ભગવાન! નિરધાર બે અક્ષર જે પિતાની અત્યંત નજીક રહેલા છે તેને જે નહિ સંભારે તે મરશે.” ભાવ-વ્યાધિનું નિદાન સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શકતી નથી તેવી રીતે મરણરૂપ વ્યાધિનું કારણ સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શકતી નથી. હવે તેને સમજાયું કે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર તે સુખ મેળવવા અને દુઃખને ત્યાગ કરવા પ્રયત્ન કરતે હિતે તેને સુખ સ્થળ આકારમાં થાય ત્યારે તે રાજી થતું હતું અને જરા દુઃખ થાય ત્યારે દિલગીર થતું હતું, પરંતુ સુખદુઃખનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને તેને બિલકુલ ખ્યાલ નહે. મરણવ્યાધિનું કારણ આવી સુખદુઃખની ખેતી વહેંચણ જ હતી એ હવે * નિરખેંગે હોય તે નિરખવું-જવું અર્થ બરાબર લાગે, પરંતુ આ પાઠ મારાથી કરી શકાય નહિ અને મુશ્કેલી એ છે કે આ પદ કેાઈ પ્રતમાં મળતું નથી. ૪ બિન સમ=સમજ્યા વગર વિસરેંગે=ભૂલી જઈશ. નિપટ=નિરધાર, નિઃશંક. નિકટ નજીક રહેલા, પોતાની પાસે રહેલા. અક્ષર દેએ અક્ષર ( જુઓ વિવેચન ). સમરે સંભારે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ ખેડતાલીસમુ પટ્ટ આ ચેતનજી સમજ્યા છે; અત્યાર સુધી તે નહિ સમજવાથી અનેક કુમરણે તે મર્યાં હતા અને સંસારમાં ભમ્યા કરતા હતા. અત્યાર સુધી તે વિષયનાં સાધનામાં અને તેની પ્રાપ્તિમાં સુખ માનતા હતા, તેના વિયોગમાં દુઃખ માનતા હતા; ધનપ્રાપ્તિમાં આનંદ માનતા હતા અને તેના વિરહમાં દુ:ખ માનતા હતા; સ્ત્રી પુત્ર મિત્રાદિના સયેાગમાં આનંદ માનતા હતા અને તેના વિયેાગમાં દુઃખ માનતા હતા. સ્થળ કીર્ત્તિમાં રાચી જતા હતા અને અપકીત્તિ થવાથી હેરાન થતા હતા. આવી રીતે અનેક પ્રકારના સુખદુઃખના વિચિત્ર ખ્યાલને લીધે તે સંસારચક્રમાં ભમ્યા કરતા હતા, પણ વાસ્તવિક સુખ શું છે ? કયાં છે ? અને તે પાતે પ્રાપ્ત કરી શકે તેમ છે કે નહિ ? તેને તેને ખ્યાલ જ નહેાતા, અને તેને લઇને જ તે અનંત વાર મરણ પામ્યા હતા. મતલબ, તે જન્મમરણુથી ભરપૂર સંસારમાં ભમતા હતા, ભમ્યા કરતા હતા અને તેનાથી પાર પામવાનેા માર્ગ ગ્રહણ કરતા નહાતા. હવે તેને સમજાયું કે આ સસંસારપરિભ્રમણનુ કારણ સુખદુઃખના વિચિત્ર ખ્યાલ છે તેથી તેણે નિશ્ચય કર્યાં કે-સુખદુઃખને હવે ભૂલી જ જવાં, ગમે તેવા સંચાગેા આવી પડે ત્યારે મનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા, એટલે કે સુખના સ્થળ આકારમાં રાચીમાચી ન જવા અને દુઃખના સ્થળ આકારમાં માનસિક વિરસતા ન બતાવવા ચેતનજીએ નિશ્ચય કર્યાં. તેણે મનમાં ધાર્યું કે હવે ગમે તેવા સ્થળ સુખદુઃખના પ્રસંગો આવે તેને મન પર લેવા જ નહિ, સર્વ અવસ્થામાં મનને એક સરખુ રાખવું. જ્યાં સુધી વ્યાધિનું કારણ સમજવામાં આવતું નથી, ખેડું નિદાન થાય છે, ત્યાં સુધી ચિકિત્સા ખરાબર થતી નથી અને ઘણી વાર વિપરીત જ થાય છે અને પરિણામે દવાથી વ્યાધિ મટવાને બદલે વધી પડે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઇ અમરપણું પ્રાપ્ત કરવાની દૃઢ ભાવનાવાળા મુમુક્ષુ ચેતનજીએ નિશ્ચય કર્યાં કે સાંસારિક સુખદુ:ખને તા હવે ભૂલી જ જવાં. આવી રીતે સુખદુઃખને ભૂલી જવાથી એકને પ્રાપ્ત કવાની અને એકના ત્યાગ કરવાની જે ઇચ્છા વ્યવહારમાં ચેતનજીને કમ્બખ્તપણાને લીધે થાય છે તે થતી હવે અટકી જશે અને તેથી તેની શુદ્ધ ચેતના પ્રગટ થતાં તેનામાં અમરપણું સિદ્ધ થશે. આ પ્રમાણે હાવાથી ચેતનજી પેાતાનું અમરપણું બતાવવા પ્રભુસ્તુતિ કરે છે કે-હે મારા નાથ ! આનંદરાશિ ભગવાન ! નીચે જણાવેલા બે અક્ષરા જે શંકા વગરના છે અને જે પેાતાની તદ્ન નજીક રહેલા છે તેનું જે સ્મરણુ નહિં કરે તે મરણ પામશે એટલે કે તે સંસારભ્રમણ કરશે. ચેતનજી કહે છે કે-અમે તે અમર હતા અને હવે અમારું અમરપણું સિદ્ધ થયુ છે, જે ધ્યાન જે કનિરા કરવાનું મુખ્ય સાધન છે તે કરતી વખતે અથવા ખીજી અન્ય વિચારણામાં બે અક્ષરા હૃદયતટ પર કોતરી નહિ રાખે તે અનંત સંસારમાં ભમ્યા કરશે. અહીં જે એ અક્ષરા ખતાવ્યા છે તે શંકા વગરના નિરધાર છે, કે તેવા નથી, મતલખ તે આત્માનું સહુજ સ્વરૂપ બતાવનારા છે અને વળી તે પેાતાની પાસે રહેલા છે, પોતાની તદ્ન નજીક રહેલા છે, પાતામય છે, પાતારૂપ છે, અન્યની પાસે Page #464 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિસિદ્ધ ખુદ શ્રી આનંદઘનજીનાં પદો તે લેવા જવા પડે, શીખવા જવા પડે કે શેધવા જવા પડે તેમ નથી. આ બને અક્ષર ક્યા કયા છે તે કહે છે. આત્મા. નિજ, વેગ. મેક્ષ. હંસ. મુક્તિ . ચિત જ્ઞાન. જ્ઞાત, મુક્ત. ગત. પર. અજ. શુદ્ધ. ચિત્ત. શિવ, અક્ષર પિતે નિકટ હોય એ અર્થ કરવો હોય તે “હંસ” અથવા “શિવ” શબ્દો બરાબર બેસતા આવશે, એટલે કે અક્ષરાનુક્રમમાં એ અક્ષર શી અને વ તથા હ અને સ તદ્દન નજીક આવે છે, તેનાથી નિર્દિષ્ટ આત્મા અથવા મોક્ષનું સ્મરણ કરવાને અન્ન ભાવ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવનારા આ બે અક્ષરનું જે પ્રાણી મરણ નહિ કરે તે સંસારચક્રમાં ભ્રમણ કરી મરણ પામ્યા કરશે અને ભવવ્યાધિને સહન કર્યા કરશે. ચેતનસ્વરૂપનું ધ્યાન હૃદયમાં ધારણ કરી જે પ્રાણી સુખદુઃખને વિસરી જશે, પોતાની ગતિને પકડી લેશે અને રાગદ્વેષને નાશ કરશે તે અમર થઈ જશે. શ્રી આનંદઘન મહારાજ તે ત્યાં સુધી કહે છે કે-જે એ પ્રમાણે કરવાનો નિશ્ચય કરે છે તે અમર થઈ ગયા છે એમ જ સમજવું. તેઓની સંસારસ્થિતિ એટલી અ૫ થઈ જાય છે અને સંસારમાં રહે છે ત્યાં સુધીમાં પણ તેઓની સાંસારિક સુખદુઃખમાં તાદામ્યવૃત્તિ એટલી ઓછી થાય છે કે આ વિચાર થયા પછી તે અમર થઈ ગયો એમ જ સમજવું. મુમુક્ષુ જીવે તેટલા માટે આ અમર થવાને માર્ગ પકડી લઈ અમર થઈ જવું એ સુખદુઃખના વાસ્તવિક ખ્યાલને અંગે ચગ્ય છે.* પદ ૪૩ મું રાગ-ટેડી. मेरी तुं मेरी तुं काहे डरेरी ? मेरी० कहे चेतन समता सुनी आखर, और दोढ दीन *जुठी लरेरी. मेरी० १ * આ બહુ સુંદર પદ કોઈ પણ પ્રતમાં આપવામાં આવ્યું નથી. એને ભાવ બહુ સુંદર છે અને મારા ગુરુમહારાજનું કહેવું એમ હતું કે એ પદ આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ ભાષા ઉપરથી કહી શકાય તેમ નથી. ભાષા તદ્દન આનંદઘનજી મહારાજ જેવી જ છે એમ તે આનંદઘનજીની ભાષા આપણે વિચારી છે તેથી કહી શકીએ. કોઈ પણ પ્રતમાં આ પદ આપેલ નથી તેથી તે સંદિગ્ધ તે રહે છે. ભાષાશૈલી અને વિચારપ્રૌઢતા આનંદઘનજીની સામાન્ય કૃતિને સાનુરૂપ છે. * જુઠીને સ્થાને “જૂઠ” અથવા “જૂઠી ” એ પાઠાંતર છે. ૧ મેરી મારી. કાહે શા માટે ? ડરેરી બીહે છે, ડરે છે. સુની=સાંભળ. બીજી, માયામમતા. દેઢ=૧. જુઠી=ટી. લરેરી લડશે, તકરાર કરશે. Page #465 -------------------------------------------------------------------------- ________________ તેંતાલીસમું પદ ૪૫ “ચેતન સમતાને કહે છે “તું મારી છે, તું મારી છે. તું શા માટે કરે છે ? બીજી છે તે તે છેવટે દેઢેક દિવસ બેટી લડશે.” ” ભાવ-ચેતનજીએ મિથ્યાત્વને ત્યાગ કર્યો અને રાગદ્વેષને સંગ છેડી દેવાનો નિશ્ચય કર્યો એ આપણે ઉપરના પદમાં જોયું. ત્યાં અનંત મરણોનું કારણ શું છે તે પણ તેને સમજાયું અને છેવટે તેણે પિતાની ગતિ પકડવાનો નિશ્ચય કર્યો. આવી રીતે પ્રગતિ કરનાર જ્ઞાનદષ્ટિમાં વર્તતે ચેતન જે અત્યાર સુધી સમતાની સામું પણ તે નહતું, જે તેના મંદિરે આવતે પણ નહોતું અને જેણે અનુભવ તથા શ્રદ્ધા વિગેરેની મારફતે મેકલેલા સંદેશાઓની દરકાર પણ કરી નહોતી તે હવે સમતાને પિતાના દિલની હકીકત કહેતાં જે કહે છે તે પર અત્ર આ પદને પ્રથમ વિભાગ છે. હે સુમતિ ! તું શા માટે ડરે છે? તારા મનમાં ભય શા માટે રહે છે ? બધી વાતને વિચાર કરતાં મને જણાય છે કે-તું મારી છે, મારી એગ્ય સ્ત્રી છે અને મારા ઘરમાં રહેનારી છે. હવે હું બહુ સારી રીતે સમજો છું કે મારામાં અને તારામાં કોઈ તફાવત નથી, મારે અને તારે અભેદ છે, મારી અને તારી વચ્ચે બીજું કંઈ પણ નથી અને હું અને તું આખરે એક જ છીએ. હું સમજું છું કે હજુ તને માયામમતાની કે બીજા વિભાવોની બીક લાગે છે પણ તારે તે બીક રાખવાની જરૂર નથી. હું તને ચક્કસ કહું છું કે વસ્તુતઃ તું જ મારા ઘરની સ્ત્રી છે અને છેવટે મારે અને તારે જ સંબંધ બરાબર જામશે. તારા વિલાપ સાંભળીને, તારા વિરહાલાપનું વર્ણન અનુભવને મુખે સાંભળીને ને અને તારી સ્થિતિનું પ્રત્યક્ષ સ્વરૂપ નજરે જોઈને મારે તને કહેવું પડે છે કે તું શા માટે ડરે છે? તું શા માટે બીહે છે? આ માયામમતા આદિ તારા સમવડીયા છે તે તારી સાથે દોઢ દિવસ લડશે, છેડો વખત તારી સાથે ચડભડ કરશે, મને ખેંચી ખેંચીને સંસારમાં લઈ જવા પ્રયત્ન કરશે, મને અનેક પ્રકારની લાલચ આપશે, સ્થળ સુખ બતાવશે, સંસારમાં મમત્વ કરાવશે અને ભવાટવીમાં રખડાવશે; એ પ્રમાણે તારી પાસે મને નહિ આવવા દેવા માટે બનતા સર્વ પ્રયત્ન કરશે પણ તે પ્રયત્ન હવે વધારે વખત ચાલવાના નથી, દેઢ દિવસ-ડે વખત સુધી તે પ્રયત્ન ચાલશે, એક બે દિવસ મારી તકરાર કરશે, મને મુંઝવશે, તારે મહેલે આવવાના માર્ગ પર આડા બેસી મને લલચાવશે પણ તું ખાતરી રાખજે કે અંતે તે તું જ મારી છે અને હું સર્વથા તેને ત્યાગ કરી તારે મહેલે હંમેશને માટે આવવાને છું. ભવ્ય જીવની જ્યારે આત્મપરિણતિ જાગે છે ત્યારે તેના મોઢામાં આવાં જ વાક્યો હોય છે. ભવ્યત્વની છાપથી કાંઈ સુમતિને નહિ ડરવાનું કહી શકાય નહિ, કારણ કે અભવ્ય ને કેટે વળગેલા અનંત જી એ જ સ્થિતિમાં માયામમતા સાથે રખડ્યા કરવાના છે; પરંતુ જ્યારે ચેતનજી પ્રગતિ કરવા લાગે, મિથ્યાત્વને ત્યાગ કરે, સમકિત મેળવે અને ucation International Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી આનઘનજીનાં પદ્મા પેાતાની ગતિ પકડી લે ત્યારે તે સુમતિને કહી શકે કે એ માયામમતા હજુ મારે કેડા મૂકતી નથી પણ તે મારી સાથે એક બે દિવસ ખાટી લડી મને હેરાન કરશે, ખાકી એ વાતથી તારે જરા પણ ડરવાનુ નથી. ત્રેવીશમા પદમાં જણાવ્યું છે તે પ્રમાણે દોઢ દિવસ એ ટૂંકો વખત બનાવનાર સંજ્ઞાસૂચક શબ્દ છે. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે બેચાર દિવસમાં અમુક કામ કરી નાખીશ, એટલે ટૂંકા વખતમાં કાર્યો થઈ જશે એવા જ ભાવ ઢાઢ દિન શબ્દથી મારવાડી ભાષામાં નીકળે છે. ટમકાર એના અને અગે એક નવીન શૈલી વાપરી તે શબ્દ સમાવે છે તે આપણે આગળ જોશું. ભવ્ય જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રગટ કરવા તરફ થઈ છે પણ હજી તે અનાદિ સંબંધને લીધે વારંવાર વિભાવ તરફ ખેંચાયા કરે છે. અત્યારે પોતાની શુદ્ધ દશાના સ્પષ્ટ ભાનને લઇને તે સમતાને કહે છે કે-તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે–તુ આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલાવે ખવરાવનારા દેખાવથી હું' સČથા તેમની પાસે રહીને તને વિસરી જઇશ એમ હવે તારે ધારવું નહ અને એ વાતને તારે જરા પણ ભય રાખવા નહિ, ટબાકાર આ ગાથાના ભાવ બતાવતાં લખે છે કે:-ચેતનજી સુમતિને કહે છે કે વ્હે સુમતિ ! આખર એટલે ભવભ્રમણના પાકકાળ હવે પ્રાપ્ત થયા છે એટલે મારા ભવભ્રમણના છેડા આન્યા છે. પાલેા અનંત કાળ તે એક દિવસ સમજવા, કારણુ અનંતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અરધા દિવસ, આવી રીતે કુલ દોઢ દિવસ કુમતિ તારી સાથે ફાકટ લડે છે (લડશે) અને લડતાં લડતાં ખેલે છે (બેલશે) કે ચેતનજી મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કાંઈ વળવાનું નથી. ભવભ્રમણના છેડે આવી ગયા છે અને તેથી માયામમતા કદાચ દોઢ દિવસ લડશે, પણ પ્રિયે ! તુ મારી છે. અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સેાબતથી હું ભવભ્રમણુના છેડા લાવી શકીશ. આ ભાવમાં દોઢ દિવસના જે અથ ટખાકારે કર્યાં છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ ઠરાવ્યેા છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબધ દૃઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ ( આખા દિવસના અધ ભાગ )ને અરધો દિવસ ગણી તેટલેા કાળ-દોઢ દિવસ મમતાર્દિક ફોકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતનજી સુમતિને આપે છે એવા અત્ર ભાવ છે. एती तो हुं जानूं निहचै, रीरी पर न जराउ जरैरी; जब अपनो पद आप संभारत, तब तेरे परसंग परैरी. मेरी० २ * જુઓ પૃષ્ઠ ૨૭૩ ૨ એતી=એટલું. નિહઐનિશ્ચે, નક્કી. રીરી=પીતળ. જરાઉ=જડાવ, ઝવેરાત, હીરામાણેક, જરૂરી=જડાય. જ=જ્યારે, અપનામારું', પોતાનું પદસ્થાન, સ્થિતિ સંભારત=સંભારીશ, યાદ કરીશ. પરસ’ગ=પ્રસંગ, સાબત. પરોરી=પડીશ. Page #467 -------------------------------------------------------------------------- ________________ તેંતાલીસમુ પ ૪૫૭ 66 એટલું તેા હું નક્કી જાણું છું કે પીતળ ઉપર હીરામાણેક જડાય નહિ. જ્યારે મારું પદ હું પોતે સંભારીશ ત્યારે તારી સેાખતમાં પડી જઇશ. ” ભાવ—પેાતાની સ્ત્રી સૌંદર્યવાન હાય, પ્રવીણ હાય, ચાલાક હાય પણ તેના પતિ જો અન્ય સ્ત્રીઓમાં આસક્ત હાય, કુલટાઓના કુછ ંદે ચડી ગયેલ હાય અને તેને પેાતાને ઘેર બેલાવતા હાય અથવા પાતે તેને મંદિરે રખડતા હેાય તે પછી પેાતાની સ્ત્રીના સર્વાં ગુણુ અથવા કેટલાક ગુણાની પેાતાને ખબર હોય છતાં પણુ તેને દિલાસા આપવાના અને પેાતાનું રખડવાનું ચાલુ રાખવાના ઇરાદાથી પોતે એ સ્થિતિની વચ્ચે લટકતી વખત આ પદમાં જે વિચિત્ર ભાવ ખતાન્યા છે તેવા જ અનુભવે છે. ચેતનજીને હવે સુમતિ તરફ પ્રેમ જાગ્રત થયા છે પણ માયામમતા તરફનું આકષ ણુ છેડી શકાતું નથી. સુમતિ મળે છે ત્યારે તેને નાખુશ ન કરવા માટે કહે છે કે-હૈ પ્રિયા ! તુ મારી છે, તારે જરા પશુ ડરવાનું નથી અને આ માયામમતા હાલ તારી સાથે લડે છે તેમાં તેઓનુ કાંઇ જ વળવાનું નથી. આટલી વાતથી પણ પ્રવીણુ ખાળા સુમતિ કાંઇ સમજી જાય તેવી મૂખ નથી તેથી તેને ફાસલાવવા- સમજાવવા ચૈતનજી વધારે સ્પષ્ટ રીતે કહે છે કે-પ્રિયા ! જો. વ્યવહારમાં પણ પીતળ ઉપર કાંઇ હીરા, માણેક કે અન્ય ઝવેરાત જડાતાં નથી, ગધેડા ઉપર સાનાની અંબાડી ઘટતી નથી અને સિખારીને ચક્રવર્તીનું સિંહાસન બેસવા મળતુ નથી એ હું જાણુ છું અને તને તે તેની ઘણા વખતથી ખબર છે. હું જાણું છુ કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતા કુલટા છે, પીતળ જેવી છે અને મારે તેની સાથે સબંધ રાખવા એ પીતળ ઉપર જડતર જડવા જેવુ... અથવા ગધેડા ઉપર સાનાની અંબાડી મૂકવા જેવુ છે; તેથી મારી આખરુ હલકી થાય છે એ પણ હું જાણું છું; તેમ જ તું કાણુ છે ? તારા મારા પર પ્રેમ કેવા છે ? અને મે' તને અત્યાર સુધી કેટલા અન્યાય આપ્યા છે ? તેની વાત પણ મેં તારી પાસેથી સાંભળી છે. મને અનુભવે કહી છે અને મારા ધ્યાનમાં તેમાંની કેટલીક વાત રહી છે. હવે જ્યારે હું મારું પદ વિચારીશ, મારી સ્થિતિ( Position )ના ખ્યાલ કરીશ, મારા સંબંધનું વાસ્તવિક અવાસ્તવિકપણું ધ્યાનમાં લઇશ ત્યારે મને તારા પ્રસંગ થશે, તારી સોબતમાં હું પડીશ અને તને આનંદથી ભેટીશ. વ્યવહારમાં જેમ પરરમણીમાં આસક્ત પતિને પોતાની સ્ત્રી મળે ત્યારે જેવા જવાબ આપે, તે પ્રમાણે હું તને કહું છું કે-હવે મારી જ્ઞાનષ્ટિ જાગ્રત થઈ છે, હું વસ્તુસ્વરૂપ સમજ્યેા છું અને તેથી માયામમતાનું ખરું સ્વરૂપ જાણવામાં આવ્યું છે અને તે પીતળ જેવી છે એ પણ મને જણાયું છે તથા તેના ઉપર જડાવ કામ કરાવવું તે અનુચિત છે એ પણ હું જાણું છું. પીતળ તે પીતળ છે અને સેાનું તે સાનુ છે. સેાનું ત્રણ કાળમાં સાનુ જ રહેવાનું છે. ‘ સેાનું તે વિષ્ણુસે નહિ સાહેલડીયા, ઘાટ ઘડામણુ જાય, ગુણુવેલડીયા. '*સાના પર મેલ ચડ્યો હેાય તે। પણ તાપથી કે * શ્રીમન્નરોવિજયજી, શ્રીઅનંતનાથજીનું સ્તવન શ્રદ્ધા તથા ५८ Page #468 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી આનઘનજીનાં પા જરા ઘણુથી અસલ સ્વરૂપ પ્રગટાવી શકાય છે અને એવા સેાના પર જ ભારે હીરામાણેક જડી શકાય છે. કાષ ઉદ્ધતાઈ કરી ભારે હીરાને પીતળમાં જડવાના વિચાર કરે અથવા જડે તે તેમાં તેવા ગાંડા વિચાર કરનારની સૃર્ખાઇ જ જણાઈ આવે છે.+ તેથી પીતળ જેવી માયામમતા ઉપર મારા અમૂલ્ય સદ્ગુણ્ણાને કેમ જડાવુ ? જો તેમ કરું. તા મારી અજ્ઞતા પ્રત્યક્ષ દેખાય. જ્યારે હું કાણુ છું ? તેના વિચાર કરીશ, જ્યારે મારું સહજ સ્વરૂપ હું સંભારીશ ત્યારે તારા પ્રસંગ જરૂર કરીશ-હજી અત્યારે તે મને તેમ કરવાને અવસર પ્રાપ્ત થયા નથી, મારે હજી કેટલીક અગવડ છે તે દૂર કરીને પછી એ પરભાવરમણ કરાવનારી સ્ત્રીઓના પ્રસંગ તજી દઈ તારા સંબંધમાં નિર ંતરને માટે રહેવાના છું. આ પ્રમાણે કરવા મારા મનમાં ભાવના જાગ્રત થઇ છે પણ હજુ તેમ કરવા માટે સમય આવી પહેાંચ્યા નથી. ચેતનજી અત્ર જે વાત બતાવે છે તે ઉત્ક્રાન્તિમાં હજી તે કેટલા ચડ્યો છે તે બતાવે છે. ગુણુસ્થાનક્રમારેાહમાં હજી તે માત્ર માનસિક પરિવર્તનના ભાવનાકાળ સુધી વધી શકો છે, હવે તેને માયામમતાથી ભોગવાતા વિષયનુ વિરસપણું દેખાય છે પણુ અનાદિ અભ્યાસને લીધે તેને ત્યાગ કરી શકતા નથી. તે મનમાં સત્ય સ્વરૂપ સમજવા છતાં ડરે છે કે એ વિભાવદશાના ભાવેા વગર પેાતાને ચાલી શકશે નહિ. આથી તે સમતાને કહે છે કે-હજી મારી કાળસ્થિતિ પરિપકવ થઈ નથી. આવી વાત કરવી એ પણ એક પ્રકારની નબળાઈ છે, કારણ કે કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે દ્વિવ્ય જ્ઞાન વગર કાઇથી કહી શકાય નિહ. પુરુષાર્થ કરી કસમૂહનો નાશ કરવા માટે જ ઉત્તમાધિકારીએ પ્રયાસ કરવા જોઈએ. પછી નર્દિષેણ જેવી સ્થિતિ કદાચ પ્રાપ્ત થઈ જાય તે તેમાંથી પશુ નીકળી આવવા પ્રયત્ન કરવા જોઇએ, પણ પ્રયાસ કર્યાં પહેલાં જ ચેતનાને કહેવુ` કે-જ્યારે મારી સ્થિતિને વિચાર કરીશ ત્યારે તને મળીશ એ તે એમ બતાવે છે કેતુ વિશુદ્ધ માર્ગ જાણું છું અને આદરણીય છે એમ કબૂલ કરું છું, છતાં અવિશુદ્ધ માગે પ્રયાણુ કરું છું. આવી રીતે ખેલવુ એ જેમ મંદતા બતાવે છે તેમ એટલુ પણ બતાવે છે કેગુણસ્થાનઆરાહમાં ચેતનજી હજુ બહુ આગળ વધ્યા નથી, છતાં એનું સાધ્ય શુદ્ધ મા તરફ છે, એને એક સુંદર પરિવર્તન મળતાં એકદમ શુદ્ધ માર્ગ પર આવી જવાના સંભવ + સંસ્કૃતમાં એક પ્રાસ્તાવિક શ્લોક છે તેમાં આવા જ ભાવ બતાવ્યા છે. નમૂવાસથ્થળોચિતો, તિ માળન્નીળિ વધીયસે; ન મેં વિદૈતિન નવિન શોમતે, મતિ ચોચતુર્વચનીયતા. મતલબ એ છે કે સોનામાં જડવા યોગ્ય ભારે મણિને કદાચ લેહામાં જડવામાં આવે તો તે કાંઇ કાઇની પાસે રડતા નથી, પણ તેના સબંધમાં તેવી યોજના કરનારની ટીકા થાય છે. આવા ભાવ પદમાં બતાવ્યા છે તે વિચારવે * I know the better course and approve of it, but follow the worse. Baon's Advancement of Learning Vol. II. Page #469 -------------------------------------------------------------------------- ________________ તેંતાલીસમું પદ ૪૫૯ છે અને માનસિક ભવ્ય દશામાંથી વ્યવહારિક વિમળા દશામાં આવી સુમતિને ભેટવાને તેને સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્ય સ્કુરણ થતાં તે વિશુદ્ધ માગને આદરશે એમ તેનાં હૃદયજ્ઞાનથી જણાય છે. કઈ પણ કાર્યને કેમ વિચારશું તે આપણને સહજ માલુમ પડશે કે વિશુદ્ધ કે અશુદ્ધ કાર્ય પ્રથમ તે વિચારદશામાં-માનસિક પરાવર્તમાં જ હોય છે. કઈ પણ કાર્ય કરવા પહેલાં તેને વિચાર થાય છે; સુંદર મહેલ બાંધવા પહેલાં જેમ પ્રવીણ ઈજનેર નકશે કરે છે અને તેની પહેલાં પણ મનમાં ભવિષ્યમાં કરવાના મહેલની આકૃતિ ખડી કરે છે તેમ અમુક કાર્ય કરવા પહેલાં મનમાં તેનું ચિત્ર ખડું થાય છે, કેટલાક કાળ તેનાં ગુણદોષ પર વિચાર ચાલે છે અને વિચાર થતાં થતાં વચન દ્વારા તેને સ્પષ્ટ ઉચ્ચાર થાય છે અને છેવટે તે વ્યવહારુ રીતે અમલમાં મૂકાય છે-આ કાર્યક્રમ સ્વાભાવિક છે. વાત માત્ર એટલી જ છે કે કેટલીક વ્યક્તિઓ વિચારકાળમાં બહુ વખત કાઢી નાખે છે અને એકંદર ક્રિયાને અંગે પ્રગતિ ઓછી કરે છે. વિચારકાળ પણ બહુ સુંદર છે અને તદ્દન અવ્યવસ્થિત સ્થિતિને બદલે સુંદર માર્ગદર્શક છે, પણ તેમાં પરિપૂર્ણતા માની બેસવાની નથી. વિચારકાળ જેમ બને તેમ ટૂંક કરી અને તે ટૂંકા કાળમાં પણ ગ્ય વિચારની તુલના કરી વ્યવહારુ રીતે કિયાકાળમાં-વર્તનમાં આવી જવાની બહુ જરૂર છે. અહીં ચેતનજી ઘણું ખુલા શબ્દોમાં સ્વીકારે છે કે જ્યારે હું મારું પદ સંભારીશ, મારી સ્થિતિને ખ્યાલ કરીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ, સાથે તે બેલે છે કે અત્યારે હું જેને પ્રસંગ કરું છું તે સુવર્ણ નથી, પીતળ છે, આટલું જાણવા છતાં મુદત લંબાવે છે એ અગ્ય છે અને તેનું મંદાધિકારીપણું બતાવે છે. પ્રગતિ કરવા માંડ્યા પછી તો સાધ્યપ્રાપ્તિ બે ઘડીમાં થઈ શકે અને અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલે કાળ પણ સંસારમાં રહેવું પડે. ઉત્તાધિકારીનું કાર્ય એ છે કે વિશુદ્ધ માર્ગના સ્પષ્ટ બંધ પછી કાળસ્થિતિના કે એવા વિચિત્ર કાલ્પનિક ખ્યાલ ઊભા કરી પોતાની પ્રગતિ અટકાવી દેવી નહિ. ગમાર્ગ પર જ્યારે પ્રેમ આવે છે ત્યારે પિતાનું પદ સાંભરે છે, સાયનું ભાન થાય છે અને તેના પર ધ્યાન દેવાય છે. એ માર્ગ આદરવાથી સુમતિને મેળાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી. ચેતનજી તેટલા માટે જે ઉપર કહે છે તેને ભાવ એ છે કે જ્યારે હું ચોગમાર્ગ આદરીશ ત્યારે મારે તારે પ્રસંગ થશે. યોગમાર્ગ તેનાં અંગો સાથે આદરવામાં આવે ત્યારે એવી મજા આવે છે કે પછી મમતાના તુચ્છ વિષયનું કિલષ્ટપણું સમજાઈ જાય છે અને તેઓ ઉપર નજર નાખવી પણ ગમતી નથી, તે જાણે ઉચ્છિષ્ટ ભજન હોય તેના જેવા લાગે છે. ચેતનજીને હવે વિચારકાળથી આગળ ચલાવી કાર્યકાળમાં લવ એ ભાવ ઉપરથી સમજી લેવાનો છે. અપને પદ ” એટલે પોતાની સ્થિતિ. પિતાને ભે–પોઝીશન શું છે અને પિત Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પ કેવી હલકી સ્ત્રીઓને પ્રસંગ કરે છે એની વચ્ચેની સરખામણી પર અત્ર ધ્યાન ખેંચ્યું હોય એમ જણાય છે. ચેતનજી જેવા સુંદર અમૂલ્ય ગુણરત્નાકરને બે બદામની બૈરીઓ સાથે વાત કરવી પણ ન ઘટે તે પછી તેને પ્રસંગ તે કેમ જ ઉચિત ગણાય? અથવા અપને પદ એટલે મુક્તિ–મોક્ષ. આ અર્થ ટબાકાર બતાવે છે. જ્યારે એ મુક્તિને સંભારશે એટલે જ્યારે તે પિતાનું સાધ્યબિંદુ શું છે? તે કેવી રીતે પ્રાપ્તવ્ય છે? તેને વિચાર કરશે અથવા હું વિચાર કરીશ ત્યારે તારા પ્રસંગ કરીશ. આ અર્થ પણ બહુ સુંદર છે અને પદના બીજા ભાવ સાથે બંધબેસતે આવે છે. હવે ચેતનજીએ તે લાંબી મુદત નાખી આવવાને સમય કાંઈ જણાવ્યું નહિ, માત્ર ધીરજ આપી, આશા આપી, સુમતિને છાતી પર હાથ મૂકાવ્યું, તેથી સ્વાભાવિક પ્રશ્ન એ ઉઠ્યો કે ચેતનજી કયારે સુમતિને પ્રસંગ કરશે. તેના જવાબમાં હવે કહે છે તે વિચારીએ. ओसर पाय अध्यातम सेली,* परमातम निज योग= धरेरी सकति’ जगाइ निरुपम रूपकी, आनंदघन मिलि केलि करे.+ मेरी० ३ અવસર પામીને (કાળ પરિપકવ થશે ત્યારે) આત્માનાં કૃત્યેની રીતિ એટલે પરમાત્માણના હેતુરૂપ નિજાગને ધારણ કરશે અને નિરુપમ રૂપની શક્તિ જાગ્રત કરીને આનંદઘન સાથે મળી ( ચેતનજી) લહેર કરશે.” ભાવ-અધ્યાત્મશેલી એટલે શું તે અહીં ખાસ વિચારવા યોગ્ય છે. આત્મા અને પુદ્ગલ વચ્ચેનો તફાવત શું છે? આત્મિક કાર્યો ક્યા ક્યા છે ? શું કરવાથી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય-પ્રગટ થાય? એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માને શું લાભ થાય? વર્તમાન દશાનું કારણ શું છે? વિગેરે બાબતને નિર્ણય કરી તદનુસાર વર્તવું તેને અધ્યાત્મશેલી કહેવામાં આવે છે. જ્યારે અમુક બાબતની ધૂન લાગે છે ત્યારે તે સિવાય અન્ય કાર્ય સૂઝતું નથીઃ રમણીઆસક્ત પ્રાણીને સ્ત્રીની વાતમાં આનંદ આવે છે, ગણિતમાં ધૂન લાગે છે તે મનયત્ન કરવામાં જ રાજી થાય છે, ધન આસક્ત પ્રાણ પૈસાની વાત કરે ત્યારે જ તેને રસ આવે છે, તેવી રીતે જૂદી જૂદી બાબત ની ધૂન માટે સમજવું. આવી સેલીને સ્થાને “શૈલી’ શબદ છે તે સંસ્કૃતરૂપ છે. રાગમાં શેલી પાઠ વિશેષ યોગ્ય રીતે ઉચ્ચારાય છે. અર્થ એક જ છે. = યોગને બદલે “જોગ” શબ્દ છે. બન્ને એક જ અર્થમાં વપરાયેલા છે. - સકિતને બદલે “શક્તિ” સંસ્કૃત રૂપમાં કવચિત્ પાઠાંતર રૂપે દેખાય છે. + કરીને સ્થાનકે કવચિત “લેરી” પાઠ એક પ્રતમાં છે. અર્થ એક જ છે. ૩ ઓસર-અવસર, કાળપરિણતિ, સમયપરિપકવતા, અધ્યાતમસેલી=અધ્યાતમૌલી, આત્માનાં કોની રીતિ. પરમાતમ=પરમાત્મભાવના હેતુભૂત. નિજયેગનનજયેગનું સ્વરૂપ, ધર=ધારણ કરે. સક્તિ-શક્તિને. જગાઇ=જાગ્રત કરીને, નિરુ૫મ જેને કોઈની ઉપમા આપી ન શકાય તેવા. મિલિક મળીને. કેલિ-રમત, આનંદ. Page #471 -------------------------------------------------------------------------- ________________ તે'તાલીસમુ' પદ ૪૬૧ રીતે અધ્યાત્મના-ચેતનજીના વિષયની ધૂન આવે તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. જ્યારે તેવી ધૂન આવે છે ત્યારે આત્મા સંબંધી વાત, વિચાર અને કાર્યો કરવામાં જ રસ આવે છે. આવી અધ્યાત્મશૈલી તેા કાળસ્થિતિ પરિપકવ થશે ત્યારે ચેતનજીને પ્રાપ્ત થશે. પાંચ કારણુ એકત્ર થાય છે ત્યારે એક કાર્ય બને છે: કાળ, સ્વભાવ, ભવિતવ્યતા ( નિયતિ ), પૂ`કૃત( કમ ) ને ઉદ્યમ. આમાં કાળ એ એક ઉપયોગી કારણુ છે. ચેતનજી કહે છે મારી કાળપરિણતિ જ્યારે પરિપકવ થશે ત્યારે પરમાત્માના નિજયાગ ધારણ થશે. હાલ તે હૈ સુમતિ ! ચાલે છે તેમ ચાલવા દેવુ' પડશે. પરમાત્મ-સાધ્યસ્વરૂપ પ્રાપ્ત કરવાના યોગ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આત્માથી સિદ્ધ કેમ થવાય ? સિદ્ધ દશાના અહીં કેવી રીતે અનુભવ થાય? અને સાધકદશામાં સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય ? એ સર્વ શક્તિગત ધર્મી સ્વસ્વરૂપે પ્રાપ્ત થઈ શકે તેની ચેાગ્ય વિચારણા અને ચેાજના થશે. પથ્થરમાં જેમ સુવર્ણ, દૂધમાં જેમ ઘી, તલમાં જેમ તેલ સત્તાગત શક્તિરૂપે રહેલ છે, તેમ શરીરમાં શક્તિરૂપે વ્યાપી રહેલ પરમાત્માને જોવા તે નિજસ્વરૂપ ચોગદર્શન છે. નિર્વિકાર નિર ંજન નિજસ્વરૂપને કાણાન્તર્ગત અગ્નિ પેઠે જોઈ શકે તે સામર્થ્યયાગની લાયકાતવાળા ચેતન આનંદઘનસ્વરૂપ સાથે મળી આનદ કરે છે. શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાની દૃઢ ઇચ્છાવાળા પણ હુ પૌદ્દગલિક પદાર્થના મેહમાં આસક્ત અને પ્રસંગ મળતાં તેમાંથી બહાર નીકળી આવવાની દૃઢ ઇચ્છાવાળા આ ચેતન હજુ દૃઢ નિશ્ચય કરીને 'સારદશાના ત્યાગ કરી શકતા નથી અને તેથી સુમતિને કહે છે કે-તારે ડરવું નહિ, હું તારા જ છુ. ગષ્ટિસમુચ્ચયમાં ઇચ્છાયાગનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર મળતું આવે છે. આવી રીતે ચેતનજીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ભાવના થઇ છે તે સંબંધમાં બહુ હકીકત લખી શકાય. પરમાત્મભાવ સમજવા માટે ચિદાનન્દજી મહારાજની પરમાત્મ ત્રીશી અને યશેાવિજયજી મહારાજની પરમાત્મ પચ્ચીશી ખાસ વાંચવા લાયક છે, મનન કરવા ચૈાગ્ય છે. અહીં સ્થળસ કાચથી તે આખી આપી શકાય તેમ નથી. પ્રથમ છત્રીશીનાં ઉપયાગી કવને અહીં બતાવીએઃ— * પરમાતમ પદનાસ. રાગ દ્વેષકે નાસત', પરમાતમ પરફાસ; રાગ દ્વેષકે જાગતે, લાખ ખાતકી બાત ચહ, તાકુ દેય મતાય; જે પરમાતમ પદ ચહે, રાગ દ્વેષ તજ ભાય, દેહ સહિત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ દ્વેષકે ત્યાગત, કર્મ શક્તિ જરી જાત. ભાઈ એહ પરમાતમા, સેા હે તુમસે યહિ; અપણી શક્તિ સંભારકે, લિખાવત દે તાહિ ચિદાન’છકૃત પરમાત્મ છત્રીશીની આ અનુક્રમે ૨૩, ૨૫, ૩૨ અને ૩૫ મી ગાથા છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો આવે પરમાત્મભાવ છે. એને પ્રાપ્ત કરવા આ પદમાં કહ્યું છે અને ઉપર ચિદાનંદજી મહારાજ જણાવે છે તેમ રાગદ્વેષનો ત્યાગ કરે ખાસ આવશ્યકીય છે. એ પરમાત્મદશાને નિગ સમજ. મેરી તું મેરી તું એવી રીતે બોલવું એ ઈરછાયેગ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમને લીધે સાંભળેલી હકીકતનું અર્થજ્ઞાન મેળવી તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છાવાળે પ્રાણ પ્રમાદથી ન કરી શકે, મતલબ અંતઃકરણમાં સૂત્રાર્થનું ઈચ્છકપણું હોય પણ ધર્મવ્યાપાર સામર્થ્યગ કરી શકે નહિ તેને ઈચ્છાગ કહે છે આ ઈરછાયેગ પ્રાણી ઘણીવાર કરે છે પણ તે તેની નબળાઇ બતાવે છે. અહીં ત્રીજી ગાથામાં જે ભાવ બતાવ્યું છે તે ઈચછા ગ છે અને સામર્થ્યગ પ્રાપ્ત કરી શ્રી આનંદઘન પ્રભુ સાથે કડા કરવાનું ચેતનજીનું સાધ્ય છે. એ સામર્થ્યાગમાં સિદ્ધિપદપ્રાપ્તિ રહી છે. એ વેગમાં શાસ્ત્રમાં બતાવેલા ઉપાય ઉપરાંત ચેતનજી પિતાની અધિક શકિત ધર્મવ્યાપારમાં વાપરે. એના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવા બે ભેદ છે. મેહનીય કર્મના ક્ષપશમરૂપ ધર્મસંન્યાસ છે અને ચીદમાં ગુણસ્થાનકે ગર્ધનરૂપ સંન્યાસ છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ધર્મસંન્યાસ સામર્થ્યગ થાય છે. પછી વિશેષ ગુણપ્રાપ્તિ થતાં એ સંન્યાસમાં પ્રગતિ થતી જાય છે. અને સર્વવિરતિના ગુણો વધારે વધારે અંશે તેને પ્રાપ્ત થતા જાય છે. ક્ષપકશ્રેણી માંડનારને યાવકેવળજ્ઞાન પ્રાપ્ત થાય, લેકાલેકના સ્વરૂપને સાક્ષાત્કાર થાય અને જે વેગશેલેશી અવસ્થામાં પણ પ્રાપ્ત થયેલ રહે તે મહાવિશિષ્ટ યોગને વેગસંન્યાસ સામર્થ્યાગ કહે છે. નિરુપમ રૂપની શક્તિ જગાવવાની અહીં જે વાત કરી છે અને પરમાત્મસ્વરૂપને નિજયોગ ધારણ કરવાનું કહ્યું છે તે આ સંન્યાસ સામર્થ્યોગ સમજ. હે સુમને ! છેવટે હું આ યોગ પ્રાપ્ત કરવાને છું, ઈચ્છાગ મૂકી દઈ શાસ્ત્રોગ કે જેમાં દ્રવ્યાદિના સ્વરૂપના શુદ્ધ બેધ સાથે શુદ્ધ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે તેથી પણ આગળ વધી જયારે હું સામર્થ્યગના બીજા પેગસંન્યાસ વિભાગમાં આવી જઈશ ત્યારે આનંદસ્વરૂપ સાથે ક્રિડા કરીશ. હું તને ખાતરી આપું છું કે તું મારી જ છો અને છેવટે હું તને મળવાને છું; તારે જરા પણ ચિંતા કરવી નહિ, જરા પણ રડવું નહિ, જરા પણ ડરવું નહિ. આ પદની આ ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે-સુમતિ શ્રદ્ધાને પૂછે છે કે ચેતન મને કયારે મળશે? તેના જવાબમાં શ્રદ્ધા કહે છે કે-ભવને પરિપાક થશે ત્યારે ચેતનજી પિતાનું સ્વરૂપ વિચારતો પરમાત્મવરૂપ ચિંતવવાને સંગ ધારણ કરશે તે વખતે ઉપમારહિત એવી નિજસ્વરૂપની શક્તિ-સામર્થ્યને તે જગાવશે અને તેમ થતાં જ તું આનંદઘન સાથે મળી એકીભૂત થઈને કેલિ કરીશ એટલે કે ચેતનજી તે વખતે આત્મારામના સ્વરૂપમાં રમણ કરશે. આ ભાવ પણ સારે છે, લગભગ ઉપર કરેલા અર્થ જે જ છે, માત્ર શ્રદ્ધાના Page #473 -------------------------------------------------------------------------- ________________ તેંતાલીસમું પદ ૪૬૩ મુખમાં એ વચન મૂકવાથી પ્રકમભંગ થાય છે. ચેતનજીએ શરૂ કરેલ લયને બનતાં સુધી તો યોગ્ય નથી. આ પદમાં ચેતનજીએ એક નબળાઈ બતાવી છે તે ખાસ વિચારવા યોગ્ય છે. એ કહે છે કે-મારો સમય પાકશે ત્યારે હું વિશુદ્ધ ગમાર્ગ આદરીશ. આવી રીતે જેનું સ્વરૂપ જાણતા નથી એવા કાળને દેષ દઈ કાંઈ પણ પ્રયાસ કર્યા વગર બેસી રહેવું તે અયોગ્ય છે. જ્યારે બની શકે ત્યારે વિચારવું કે આ સામર્થ્યોગ સાધવાને અવસર વારંવાર પ્રાપ્ત થતું નથી; સામર્થ્યોગ ન સધાય તે તેનાં સાધન એકઠાં કરવાને વખત જતો કરવો ઉચિત નથી. એવી રીતે નિર્ણય કરી બને તેટલું કાર્ય સફળ કરવું. કર્મની ચીકાશ એટલી બધી છે કે જે તેને માર્ગ આપવામાં આવે તો આ જીવને પત્તો લાગવા દે નહિ. ઈરછાયોગ દઢ કરી, સામર્થ્યગનાં સાધને છ દેવાં એ પરમાત્મદશા પ્રાપ્ત કરવાની અને પરમાત્મભાવ પ્રગટ કરવાની ઈરછાવાળાને માટે બહુ જ જરૂરનું છે, ખાસ આદરણીય છે અને બહુ સ્પષ્ટ અક્ષરોમાં નિર્ણય કરીને સમજવા યોગ્ય છે. સામર્થ્યોગનું સ્વરૂપ ઉપદુઘાતમાં વધારે સ્પષ્ટ કરી બતાવ્યું છે તેથી અત્ર વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. સ્થિતિ અથવા કાળપરિપકવતા કઈ પણ કાર્યને અંગે ખાસ ઉપયોગી છે, પરંતુ સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા પહેલાં કાળસ્થિતિ ક્યારે પાકશે તે કહી શકાય નહિ તેથી અત્યારે તે સમયે થયે નથી, હવે પછી યોગ્ય વખત જોઈ વિશેષ યોગસાધના કરવામાં આવશે એવી વાત કરી પ્રાપ્ત થયેલ જોગવાઈને ગુમાવી દેવી નહિ; વળી આ પદમાં અધ્યાત્મશેલી પ્રાપ્ત કરી નિજસ્વરૂપ એગ સાધવાનું કહેવામાં આવ્યું છે તે પણ ખાસ મનન કરવા યોગ્ય છે. જ્યાં સુધી અધ્યાત્મશૈલી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉપર ઉપરથી યોગસહણ થાય તો પણ તેની જોઈએ તેવી અસર થતી નથી. અંતઃકરણમાં અધ્યાત્મની ધૂન લગાડીને પરમ સાધ્ય ઉપર નિરંતર લક્ષ્ય રાખીને શક્તિગત આત્મધર્મોને વ્યક્ત કરવાની આવી સુંદર તક જવા ન દેવી એ શુદ્ધ સનાતન ચેતનજીનું અગ્ર કર્તવ્ય છે. ચેતનજીની વર્તમાન પ્રવૃત્તિ સદાચરણમાં તે છે, પરંતુ હજુ શુદ્ધચેતના સાથે તન્મયતા કરાવનાર યોગસંન્યાસને કાળ પ્રાપ્ત થયું નથી તેને માટે આ પદનાં વચન છે. અધ્યાત્મશૈલીમાં રહેલ શૈલેશ શબ્દથી પરમોત્કૃષ્ટ દશા જણાવી છે. આ પદને આ મહાન ઉરચ આશય બહુ દીર્ધદષ્ટિથી વિચારવા યોગ્ય છે અને સામર્થનનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકત્ર કરવાને આ અવસર ભૂલવા જેવું નથી. Page #474 -------------------------------------------------------------------------- ________________ ४६४ શ્રી આનંદધનજીનાં પદો પદ ચુંમાળીસમું રાગ ટોડી. तेरी हुं तेरी हुं एती कहुंरी; इन बातनमें *दगो तुं जाने, तो करवत काशी जाय पहुंरी. तेरी हुं० १ હું તારી પત્ની છું, હું તારી પત્ની છું એટલું કહું છું. એ વાતમાં કોઈ કપટ તને માલમ પડે તે કાશી જઈ કરવત મૂકાવું.” ભાવ–ગતપદમાં સ્વશક્તિગત ધમે કેવાં સુંદર છે અને તેમાં ચેતનજી કયારે આવશે તે બતાવતાં ચેતનજીએ કહ્યું કે પીતળ ઉપર હીરા માણેક જડાતાં નથી અને છેવટે બતાવ્યું કે આનંદઘનરવરૂપ સાથે અવસર પ્રાપ્ત થશે ત્યારે પિતે આનંદ કરશે. આ ઉદ્દગાર સાંભળીને ચેતનાને વિચાર થયે કે ચેતનજી કદાચ ઉપર ઉપરથી મારા પર પ્રેમ બતાવવાને વિચાર દર્શાવતા હશે પણ તેઓના મનમાં મારા પતિવ્રતપણાની પાકી ખાત્રી હશે કે નહિ તે હજુ તેઓના ઉદ્ગારથી સમજાતું નથી, કારણ કે વચ્ચે જે કે તેઓ બેલ્યા છે કે પીતળ ઉપર જડાવ કામ ન કરાય, પણ તેઓને મારા કંચનત્વની અને તેઓ પરના મારા વિશુદ્ધ પ્રેમની મારે સ્પષ્ટ અક્ષરોમાં મારે પ્રતીતિ કરાવી આપવી જોઈએ. ચેતનજી વિશેષ સન્મુખ થયા છે તે પ્રસંગને લાભ લઈ સમતા અત્ર ઉદ્ગાર કાઢે છે તે પર આ પદરચના છે. શુદ્ધચેતના કહે છે કે-હે ચેતનજી! હું તમારી છું એટલે હું જે કહું છું તે તમે બરાબર ધ્યાનમાં રાખજે. હું અત્યારે તમારી પાસે નથી તેથી કદાચ તમને એમ લાગતું હશે કે ચેતના પિતાની નથી; પણ તમારા હૃદયમંદિરમાં હાલ માયામમતા છે તેથી હું આવતી નથી અને એ કારણને લઈને તમને જુદા પ્રકારની અસર થતી હોય તે હું તમને ખાત્રી આપું છું કે હું તમારી જ છું, મેં મનથી પણ અન્ય પતિને ઇરછળ્યો નથી અને શરીરથી કેઈની સાથે સંબંધ કર્યો નથી. અત્યાર સુધી આપના વિરહઅગ્નિમાં બળ્યા કરું છું અને આપ મારે વિરહ દૂર કરશે એવી આશામાં આપના નામની માળા હાથમાં લઈ તમારા જાપ કર્યા કરું છું. આ વાતમાં જે આપને જરા પણ ખોટું લાગતું હોય, અસત્યને ભાસ પણ થતો હોય તે આપ કહો તેવા સેગન ખાઉં, આપ કહો તેવા પ્રકારનું દિવ્ય કરીને આપને પ્રતીતિ કરાવી આપું કે હું સર્વથા મન, વચન, કાયાથી શુદ્ધ પતિવ્રતા રહી છું અને છું. t “ઇન બાતનકું દરોગ તું જાને’ આ પાઠ બે પ્રતમાં છે. એને અર્થ કરવામાં દરગ શબ્દને ભાવ સમજાતું નથી. સંબંધ ઉપરથી તેનો અર્થ ખોટી એમ થતો જણાય છે. બાતમેં ને બદલે બાતમેં એમ પાઠ બે પ્રતમાં છે તેમાં અર્થ ફેર થતું નથી. ૧ તેરીતારી. હું હું પોતે. હું છું. એતી એટલું. ઈન એ. બાતમેં=વાતમાં. દગો કપટ, લુચ્ચાઈ. કાશી=બનારસ. જાય=જઈને. શ્રદ્ધરી ગ્રહણ કરું, મૂકાવું ucation International Page #475 -------------------------------------------------------------------------- ________________ ચુ'માલીસમું' પદ ૪૬૫ વ્યવહારમાં જ્યારે સામા મનુષ્યને પ્રતીતિ કરી આપવી હાય ત્યારે તે મમતને અંગે કવિચત્ સાગન ખાવામાં આવે છે. ‘ કરવત કાશી જાઈ ગહુ'રી' એ પદ સેગન ખાવાના અર્થમાં વાપરવામાં આવેલ છે. મૂળ વાત તે એમ છે કે સ’સારના અનેક દુઃખથી તખ્ત થયેલા દુ:ખી માણસો આ ભવમાં કાંઇ સુખ મળ્યું નહિ પણ આવતા ભવમાં સુખ મળશે, એવી અજ્ઞતાસૂચક બુદ્ધિથી કાશી જઇ અસલના વખતમાં કરવત મૂકાવતા હતા. મતલખ માથાથી પગ સુધી કરવતવડે કપાઈ આત્મહત્યા કરતા હતા અને તે પ્રમાણે કરવત મૂકાવતી વખત મનમાં આવતા ભવમાં અમુક વસ્તુ પોતાને મળેા એવી ઇચ્છા રાખતા હતા. આવી રીતે નિયાણું કરીને મરવાના, આત્મઘાત કરવાના બીજા પણ ઘણા માર્ગો આ દેશમાં હતા: કેટલાક ગિરનાર પરથી ભૈરવજવ ખાતા હતા એટલે એક ઊંચા શિખર પરથી નીચે ખાઇમાં પછાડી ખાતા હતા અને શરીરને પાતથી નાશ કરતા હતા, કેટલાક જગન્નાથજીના રથ નીચે પડી કચરાઈ જતા હતા, કેટલીક સ્ત્રીએ મૃત્યુ પામેલ પતિ જ પાછે પતિ તરીકે પ્રાપ્ત થાય તેટલા માટે સતી થઈ બળી મરતી હતી. આ સર્વ અજ્ઞાનક હતુ. આત્મઘાત કરવાથી કદિ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહિ પણ પૂર્વે ખાંધેલા અશુભ કર્મ ભાગવી લેવાના પ્રસંગ છેડી દઈ ઉલટા વધારે ચીકણુાં અશુભ કર્માં એકઠાં કરવાનુ તેથી પ્રાપ્ત થાય છે. આ સવ રિવાજો બ્રિટિશ સરકારે બંધ કર્યાં છે. કાશીએ જઇ કરવત મૂકાવવું એ અસલ તે આવા અર્થમાં વપરાતું હતું. પણ પછી તે એક પ્રકારની સાગન ખાવાની રૂઢી થઇ ગઈ. જેવી રીતે હાલ એમ કહેવામાં આવે છે કે અમુક કાર્ય તું કરે તેા તારે માથે મુંબઇનું પાપ, એવી રીતે કરવત મૂકાવવુ' એટલે તું કહે તેવા સાગન ખાઉં, તું કહે તેવી રીતે તને પ્રતીતિ કરાવી આપું કે હું શુદ્ધ છું. તેલની ધગધગતી કઢાઇમાં હાથ બાળવા, અગ્નિમાંથી પસાર થઈ જવું, પાપ પુન્યની ખારી માંથી બહાર નીકળી જવુ વિગેરે અનેક રીતે વ્યિ કરવામાં આવતાં હતાં. એવા અસાધારણ પ્રયાગથી પેાતાનું શુદ્ધપણું બતાવી આપવામાં આવતું હતું. અહીં શુદ્ધ ચેતના કહે છે કે-તમે કહેા તે રીતે હું મારું શુદ્ધપણુ બતાવી આપવા તૈયાર છું, આપ કહેા તે દિવ્ય કરું, આપ કહેા તે સેગન ખાઉં, પરંતુ આપ મનમાં ચાક્કસ માનજો કેહું આપની જ છું અને આપ સિવાય અન્ય ફાઇની નથી તે વાતમાં જરા પણ ગોટો નથી, ફેરફાર નથી, અપવાદ નથી. જ્યારે ચેતનજીને સમ્યગ્ બાધ થાય છે અને તે માર્ગાનુસારીપણાથી આગળ પ્રગતિ કરે છે ત્યારે તે સુમતિને સહજ મળે છે પણ વળી વચ્ચે વચ્ચે તેના ઉપર અનાદિ મિથ્યાત્વ જોર કરે છે ત્યારે માયામમતાના પ્રસંગેા શોધવા લાગે છે. આવે વખતે ચેતનજીની પ્રતીતિ કરાવવા માટે શુદ્ધ ચેતના પોતે અત્ર લખ્યા છે તેવા ઉદ્ગાર કાઢી ચેતનજીને સમજાવે છે, વસ્તુસ્વરૂપ ખરાખર રીતે કહે છે અને તેના પર વિચાર કરવા ૫૯ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી આન'ઘનજીનાં પા ચેતનજીને ભલામણ કરે છે. અત્ર જે દૃઢ પ્રતિજ્ઞા ચેતનજી સમક્ષ શુદ્ધ ચેતનાએ કરી છે તે માયામમતાની ઉપર સજ્જડ ફટકા મારે તેવી છે, કારણ કે તેમાં આંતર આશય એ છે કે-જેને તમે તમારી માને છે તે તે ઘેર ઘેર ભટકનારી છે, વેશ્યાઓ જેવી છે અને તેઓ એક પણ દિવ્ય મારા જેવુ કરી શકે તેવી નથી. આપના ઉપર એ પણ્યશ્રીએ ગમે તેટલું હેત બતાવતી હાય, રાગ દર્શાવતી હાય, આકષણુ દાખવતી હાય, પણ તે તમારી નથી, તમારી થઈ નથી અને તમારી થવાની નથી. આ ભાવ બરાબર સમજીને મનન કરવા ચેાગ્ય છે. આ ગાથાના એક ખીજા વિદ્વત્તાભર્યાં અર્થ કર્યાં છે. જે એ વાતમાં હૈ પતિ ! તમે દગા માનતા હા કાશી—તે કઈ વસ્તુ છે જેને હું ગ ુરી=ગ્રહણુ કરું છું, એટલે મારા શુદ્ધપતિવ્રતપણામાં આપને દગા લાગતા હાય તા બીજી એવી કઈ વસ્તુ છે, ખીન્ને એવા કાણુ મારા પતિ કે યાર છે જેને હું ગ્રહણ કરું, જેને હું ધારણુ કરું, તે આપ બતાવે. જો કે આપ મારે મંદિરે ઘણા કાળથી આવ્યા નથી છતાં મે' અન્ય પુરુષ સામે દૃષ્ટિપાત પણ કર્યાં નથી અને હું તમારી જ રહી છું, છતાં એ વાતમાં આપને કાંઇ કપટ લાગતુ. હાય તે મારું ચિત્ત કયાં અને કાના પર છે તે બતાવા, આ અર્થ સુંદર છે પણ તેમાં કરવત શબ્દના અર્થ ખીલકુલ રહી જાય છે તેથી ઉપર પ્રથમ અથ કર્યાં છે તે જ યુક્ત છે. શુદ્ધ વસ્તુસ્વરૂપને યથાસ્થિત ધ થયા પછી પણ ચેતનજી જ્યારે બની આવે ત્યારે વિભાવમાં પડી જાય છે, શુદ્ધ એધ પર આવરણ આવવાથી જાણી જોઇને ઘણીવાર શુદ્ધ માથી કંટાળી જઇ મિથ્યાત્વના કુમાર્ગ પર ચઢી જાય છે અને પ્રાપ્ત થયેલ સ ંપત્તિ ગુમાવી બેસે છે; તેને વળી સદ્ગુરુ સુમતિ આપી ઠેકાણે લાવે છે. તેવે પ્રસંગે ખેલવાને સમજવાને યોગ્ય આ પદમાં જે ભાવ આપ્યા છે તે વિચાર કરવા લાયક છે. સંસારદાવાનળથી તપ્ત થયેલા આ ચેતનજીને ખબર પડતી નથી કે પોતે કેનાથી દુઃખી થાય છે અને શા માટે સંસારમાં રખડે છે. એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અત્ર શુદ્ધચેતના સ્પષ્ટ એધ કરી પોતાનું ત્રિકાળશુદ્ધત્વ પ્રતીત કરાવે છે. પેાતે ચેતનજીની કિમત કેટલી ઊંચા પ્રકારની આંકે છે તે સવિશેષપણે વ્યકત કરતી આગળ વધે છે. वेद पुरान कतेब कुरांनमें, आगम निगम कछु न लहुंरी; बाचा रे फोर शीखाइ सेवनकी, * में तेरे रसरंग रहुंरी. तेरी० २ * “ ચાચર ફારી શીખાઈ સખતીકી ” આવી રીતે આ પંક્તિ બન્ને પ્રતમાં છે તેને માટે જુવિવેચન. · તેરે ' ને બદલે ‘તારે ' પાઠાંતર છે. ÷ ૨ વેદચાર વેદ. પુરાન=અઢાર પુરાણ, કરાંન=મહમદ પેગ બરકૃત મુસલમાનનુ ધ શાસ્ત્ર. તેખ= કિતાબ, મહમદ પેગ’બરની પછીના ગ્રંથકારાએ બનાવેલ ધ પુસ્તકા આગમ=પિસ્તાલીશ આગમ, જૈન Page #477 -------------------------------------------------------------------------- ________________ ચુ'માલીસમુ' પઢ ૪૬૭ “ ચાર વેદ, અઢાર પુરાણુ, કુરાન અને કિતાબમાં તથા આગમ અને નિગમમાં ( તારા સિવાય ) અન્ય મને પ્રાપ્ત થતું નથી. વાણી ફારવીને સેવન કરવાની રીત ( સત્ર તે ગ્રંથામાં) શીખવી છે. ( તેથી ) હું તારા રસરંગમાં રહીશ. "" ભાવ-શુદ્ધ ચેતના પ્રતીતિજનક ઉદ્ગાર કાઢતાં ચેતનજીને વધારે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે-હે મારા નાથ ! હુ તમારાં કેટલાં વખાણુ કરું... અને તમારે માટે કેટલા ઊંચા પ્રકારના શબ્દોમાં વાત કરું! હું તે સત્ર આપના જ ખ્યાલ કરું છું અને આપને જ દેખું છું. મારા મનમાં આપના સિવાય બીજા કાઇનું દર્શન પણ થતું નથી, કારણ કે હું કે જ્યાં જોઉં છું, જ્યાં વિચાર કરું છું, ત્યાં આપની જ વાત મારા સાંભળવામાં આવે છે. ચાર વેદ જુએ, અઢાર પુરાણુ જુઓ, હઝરત પેગમ્બરનું કુરાન જુઓ કે તેના અનુયાયીઆના બનાવેલા કિતાબ નામથી પ્રસિદ્ધ બીજા મુસલમાની ધર્મશાસ્ત્રા જુઓ, જેનેાનાં પીસ્તાળીશ આગમ અથવા ઉપનિષદો જે નિગમ× ગ્રંથા તરીકે ઓળખાય છે તે જુઓ; વળી તે ઉપરાંત ખાઇબલ, જરથાસ્ત ગ્રંથા, બુદ્ધધર્મના ગ્રંથા, તર્ક ગ્રંથા કે અન્ય કાઈ પણ ધર્મનાં પુસ્તકા જુએ તેા ત્યાં તારા સિવાય બીજું કાંઇ જોતી નથી. કેાઈ તને ક્ષણિક માને છે, કોઇ તને દેહપ્રમાણુ સમજે છે, કોઇ તને પરમાત્માના અંશ સમજે છે, કાઈ તને પ્રકૃતિપ્રભાવથી પુરુષાકારનું માયાઅવલિપ્ત સ્વરૂપ ધારે છે, કોઇ તને અનિત્ય માને છે, કેાઇ અવિનાશી માને છે, કાઇ કર્માવલિપ્ત પણ વસ્તુતઃ શુદ્ધ ચિદાન દસ્વરૂપ સમજે છે; એમ અનેક પ્રકારે તારા સંબધી વાતા કરે છે; તારું સ્વરૂપ સમજવા યત્ન કરે છે; તારા માટે વિચાર કરે છે; પણ હું ગમે તે ધર્મનાં પુસ્તકો વાંચું છું', વિચારું' છું કે જોઉં છું તે ત્યાં એક અથવા બીજા રૂપે તારી જ વાત જોઉં છું. હું ગમે તે જોઉં છુ તે તારી ને તારી વાત તેમાં છે એમ મારા મન પર અસર થાય છે અને તેથી મારા હૃદય પર તારા સિવાય અન્ય કોઇની વાત કઢિ આવતી જ નથી, અન્યના વિચાર પણ થતા નથી અને અન્ય પર ધ્યાન પણ જતુ નથી. મારા નાથ ! તમે એટલા બધા પ્રસિદ્ધ છે. કે જ્યાં ત્યાં હું આપની જ વાત જોઉં છુ. આપની એવી કીર્તિ જોઇ મારે ઘણું મગરૂબ થવાનુ કારણ છે અને એવા સુંદર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પતિને મેળવીને અને તેને તેવા ઉત્તમ પુરુષ તરીકે ઓળખીને કઈ સ્ત્રી એવી મૂખ હાય કે તેવા પતિ પર ચેાગ્ય પ્રેમ રાખે નહિ, ચેગ્ય હેત બતાવે નહિ, ચેાગ્ય સ્નેહ સાચવે નહિ. ધર્મ શાસ્ત્ર. નિગમ=આગમના અર્થીના નિરધાર કરનાર શાસ્ત્રગ્રંથા, ઉપનિષદોને નિગમ કહે છે. કહ્યુ =કાઈ, તારા સિવાય અન્ય. લહુરી=પ્રાપ્ત કરું. વાચાવાણી. ફાર=ફેરવી, પ્રગટ કરી. શીખા=શીખવ્યું છે. સેવનકી=સેવન કરવાની વિધિ. રસરગ્રસના રંગમાં. રહુરી=રહીશ. ' × અર્થે નિરધાર કરનાર મથને નિગમ કહેવામાં આવે છે તે જૈન શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે અને તેના ખંડન માટે પૂર્વાચાર્ય મહારાનએ ‘ આગમ પ્રતિપક્ષનિરાકરણ ’ નામે ગ્રંથ રચ્યો છે. આ પ્રમાણે મને પન્યાસજી શ્રીઆનંદસાગરજી મહારાજ લખી જણાવે છે. ‘ નિગમ ' શબ્દ તેથી આનંદઘનજી મહારાજે ઉપનિષદ્ શબ્દના અર્થ માં વાપર્યાં હાય એમ જણાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો શુદ્ધ ચેતનાના મુખમાં અત્ર કવિએ બહુ ચાતુર્યથી જે વાત મૂકી છે, તે પરમસહિષ્ણુતા બતાવે છે. ભેદમાર્ગ સેવનારા, અભેદમાર્ગ અનુસરનારા તથા બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મુસલમાન કે ખ્રિસ્તી સર્વ ધર્મના નેતાઓએ ચેતનજીની વાત સુંદર રીતે કરી છે, ચેતનજીને શુદ્ધ સ્વરૂપે સમજવા અને વ્યક્ત કરવાના માર્ગ પર વિચાર કર્યો છે, જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી ચેતનજીને સમજવા પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેઓ કેટલે અંશે ફતેહમંદ થયા છે તે પર અહીં વિચાર કરવાનું નથી, પણ શુદ્ધ ચેતનાના કહેવાને આશય એ છે કેકઈ પણ ધર્મનાં પુસ્તકો વાંચવા વિચારવામાં આવે છે તે તેમાં સર્વત્ર ચેતનજીની વાતે એક યા બીજા પ્રકારે કરેલી જોવામાં આવે છે. સત્યને અમુક અંશ લઈને તેને વિસ્વર કરવાના પ્રયત્નમાં સર્વ શાસ્ત્રકારોએ ચેતનજીની પ્રતિષ્ઠા અને મહત્વ વધાર્યા છે અને એટલે દરજજે તેમાંથી સાર ગ્રહણ કરવા યોગ્ય છે. ઘણાખરા ધર્મ પ્રવર્તકની એવી ઈરછા હોય કે પોતે અને પિતાને અનુયાયી વર્ગ પરમાત્મવરૂપની વિવિધ પ્રકારે સેવા કરી તે પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય અને તેમ કરી અક્ષય, અવ્યાબાધ, અનંત સુખમય સ્વરૂપ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવે, આવા સર્વત્ર પ્રસિદ્ધ અને આરાધ્ય પતિને મેળવવા માટે શુદ્ધ ચેતના ખરેખર મગરૂબ થાય તેમાં નવાઈ નથી. હે મારા નાથ ! તમે આવા સુપ્રસિદ્ધ છે. તે હવે આપ આપની વાણી ફેરવીને સેવન કરવાની વિધિ શીખો કે જેથી હું હંમેશા તમારા રસરંગમાં રહું. તમારું સ્વરૂપ જૂદા જૂદા શાસ્ત્રકારોએ જૂદી જૂદી દૃષ્ટિથી બતાવ્યું છે પણ હવે એ સર્વ બાજુ પર મૂકીને તમે પોતે જ તમને આરાધવાની રીત વાણીથી જાહેર કરો અને મને શીખ, સમજાવે, જણાવો. આપ જેવા મોટા માણસો જેની વાત વેદ, પુરાણદિ સર્વ ગ્રંથમાં કરી છે તે તો ઠીક, પણ હવે તે આપ પોતે જ સેવનની રીત મને સમજાવો શું કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય? શું કરવાથી આત્મા પરમાત્મપણું પામે અને કેવી રીતે મારા નાથ (તમે) પ્રસન્ન રહે? એ આપ પિતે જ મને સમજાવે. એ શીખીને પછી હું આપના જ રસરંગમાં રહેવા ધારણા રાખું છું અને ગમે તેમ કરી આપને પ્રસન્ન કરવા મારી દઢ ઈચ્છા છે. મારે તે તમે રાજી થાઓ એમ ગમે તે પ્રકારે કરવું છે. મારે બીજું કેઈનું કામ નથી અને મેં જ્યારે આવા વેદપુરાણુ, કુરાન, આગમપ્રસિદ્ધ પતિ મેળવ્યા છે ત્યારે મારે બીજાની ઈરછા કેમ રહે? બીજા તરફ મારે દષ્ટિપાત પણ કેમ થાય ? બીજા તરફ સહજ વલણ પણ કેમ રહે? મતપક્ષ મૂકી દઈ શુદ્ધ સ્વરૂપ સમજવાની ઈરછાવાળા તવરસિક મુમુક્ષુને જ્યારે સમ્યગૂ જ્ઞાન થાય છે ત્યારે તે સર્વત્ર એક્તા અનુભવે છે, ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો પણ તેમાં સત્યનો અંશ કેવી રીતે આવી રહેલ છે તે તેના ગ્રાહ્યમાં આવી જાય છે અને તે વિરોધના અંતમાં રહેલી એકતા જોઈ શકે છે, તે સર્વત્ર પરમાત્માને આરાધી તત્ત્વસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગ પ્રત્યક્ષ દેખી શકે છે અને એ ભાવ એટલે સુંદર છે કે શુદ્ધ ચેતના Page #479 -------------------------------------------------------------------------- ________________ ચુ'માલીસમુ' પદ્મ we ચેતનજીનું મહત્ત્વ બતાવવામાં પરમતસહિષ્ણુતા અને દૂધમાં ભળેલુ' જળ ફેંકી દેવાની અને સત્ત્વ ગ્રહણ કરવાની તેની શક્તિને એક ખાસ અગત્યની બાબત તરીકે બતાવે છે. સત્તાવીશમા પદ્મમાં તથા અન્યત્ર આ વિષય પર કેટલુંક વિવેચન થઇ ગયું છે. ચેતનજીની પાસે જ તેને સેવવાની રીત શીખવાનું શુદ્ધ ચેતના કહે છે તે તેની નમ્રતા બતાવે છે. પેાતે તા બધુ જાણે છે પણ ચેતનજીના મુખથી જ તે માર્ગ કહેવરાવવામાં તેના આશય તેને પ્રસન્ન કરવાના સ્પષ્ટ જણાઈ આવે છે. રસરગમાં રહેવાના નિશ્ચય તેનેા અને કુટિલ માયામમતા સ્ત્રીઓ સાથેના ભેદ બતાવવા માટે છે. તે સત્ર ભટકનારી છે અને પતિવ્રતા નથી એ ભાવ પ્રદર્શિત કરવા પોતે તે પતિના રંગથી રંગાઈ જઈ તેમાં રહેવાને નિશ્ચય કર્યાં છે એમ બતાવે છે. પ્રથમની એ પંક્તિને અથ એમ પણ થઇ શકે કે—વેદ, પુરાણ, કુરાન, કિતાબ, અગમનિગમ ( એટલે વેદાંત )એ સને હું કાંઇ ગણતી નથી, તે તારા મત જ માનું છું, મને અન્ય કાંઈ ઈષ્ટ નથી. શુદ્ધ ચેતનાનું કહેવું એમ છે કે-જે ચેતનજીને! મત તે તેને પેાતાના મત, એને કોઇ અન્ય ગ્રંથાનું કામ નથી, આ અર્થ પણ્ ઠીક છે, આ ગાથાના ભાવ બહુ વિચારવા ચાગ્ય છે. જેએ અકારણ ધર્મના નામે લડાઇ જગાવે છે તેઓએ તેમાં સત્યાંશ કયાં અને કેવી રીતે રહેલ છે તે શ્રીઆનંદઘનજીના અભિપ્રાય પ્રમાણે સમજવું જોઇએ અને સત્ય સ્વરૂપ સમજ્યા પછી ચેતનજી સાથે રસરંગ જમાવવા જોઇએ. હાલ તા શુભ માર્યાં પણ એવા કટકમય કરી મૂકાયલા જોવામાં આવે છે કે તેમાં ચાલવાથી લાભ જોઇએ તેવા થતા નથી અને કેટલીક વાર તેા મેાટી હાનિ થતી જોવામાં આવે છે. જ્યારે ધર્મના માર્યાં પણ આવા વિષમ મનાવી મૂકવામાં આવ્યા હાય ત્યારે પછી ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે અને કયાં કરવું એ મોટો પ્રશ્ન થઈ પડે છે. તેથી વસ્તુસ્વરૂપ સમજી ચેતનજીના રસરંગમાં રહી શકાય એવા માગે† ગ્રહણુ કરવા ચેાગ્ય છે. 66 ચાચર ફારી શિખાઇ સખનીકી ” એવા પાઠાંતર છે તેના અથ ગાનારાએએ સ્પષ્ટ રીતે સેવન કરવાની રીત શીખવી એમ થઇ શકે છે. આત્મગાન-હૃદયગાન દ્વારા પરમાત્મભાવને સેવવાની રીતિ શીખવી એટલે આંતરગાનથી પરમાત્મભાવ પ્રાપ્ત કર્યાં, સમજાય એ અર્થ સાધારણ રીતે થઈ શકે છે. પ્રસ્તુત હકીકત સાથે ચાચરના ભાવ ખરાખર બેસતા આવતા નથી. અહીં પરમાત્મભાવ પ્રગટ કરવાની વિવિધ રીતિએ અન્ય ગ્રંથા બતાવે છે તેના તરફ ધ્યાન ન આપતાં શુદ્ધ ચેતના ચેતન-પતિને કહે છે કે હે નાથ ! આપ પોતે જ હવે સેવનની વિધિ વાણી દ્વારા શીખવા એટલે એથી આપને એક તે મારી સાથે વાતચીત કરવી પડશે અને અત્યાર સુધી આપ મારી સામે જોતા નથી અને સાથે ખેલતા નથી તે Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રી આન ધનજીના પા સ્થિતિના અંત આવશે અને આપની પેાતાની ઇચ્છા શું છે તે મને વ્યકત થતાં હું તેને માન આપી અનુસરીશ. હે નાથ ! તેટલા માટે આપ પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની રીતિ મને શીખવા. ટખાકાર આ ગાથાના અથ કરતાં કહે છે કે આગમ એટલે જેનાગમના નિગમ એટલે માર્ગ પ્રત્યે કાંઈ પ્રાપ્ત કર્યું નહિ, વાણી ખેાલીને તારી સેવા (શુદ્ધ ચેતનાએ) મને શીખવી. ’ આ ભાવમાં જાણે સુમતિ ચેતનજીને ઉદ્દેશીને ખેલતી હાય તેવા ભાવ ખતાવ્યા છે; પણ તે ભાવ ઉપર લખ્યો છે તેવા આત્માને ઉચ્ચતર સ્થિતિમાં અતાવનારા નથી તેથી પ્રથમ અર્થ લખ્યું છે તે વિશેષ ચાગ્ય જણાય છે. આ ગાથાનું તાત્પર્ય એ છે કે-ચેતનજી પોતે જો સેવનની રીતિ વાણી દ્વારા વ્યક્ત કરે તે તેને પ્રથમ તે વિચાર કરવા પડે અને તેમ કરતાં ચેતના સુમતિ અને માયામમતાનું સ્વરૂપ સમજી જાય. આવા અનેક ઉદ્દેશે। મનમાં રાખી ચેતના ચેતનજી પાસે સેવનની વિધિ વાણી દ્વારા વ્યકત કરવા વિનતિ કરે છે. ચેતનાના આશય પતિ સાથે રસરંગ જમાવવાના છે અને તેથી તે હજી પશુ આગળ તે જ લયમાં બેલે છે. मैरे तो तुं राजी चहीए, औरके बोल में लाख सहुरी; आनंदघन प्रभु वेगें मिलो* प्यारे, नाहि तो गंगतरंग बहुरी, तेरी ० ३ . “ મારે તેા તું પ્રસન્ન રહે એટલુ જોઇએ છીએ, બીજાનાં લાખા વચનેા હું સહન કરીશ, વહાલા આનંદધન નાથ ! જલદી મળા, નહિ તેા પછી હું ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ. " ભાવ-શુદ્ધ પતિવ્રતા સ્ત્રીની ભાવના ગમે તે ચેાગ્ય પ્રકારે પતિને પ્રસન્ન કરવાની હાય છે, તેને પછી લેાકેા વઘેલી કહે કે તેની અન્ય પ્રકારે મશ્કરી કરે તેની તે દરકાર કરતી નથી, તેની સખીએ તેને હસે તેને તે ગણકારતી નથી, બીજા માણસે તેની ગમે તેવા શબ્દોમાં વાત કરે તે વાતની તેના મનમાં ચાટ રહેતી નથી, તેનુ સાધ્ય તા હરકાઇ પ્રકારે પતિને પ્રસન્ન કરવાનુ... હાય છે. બીજા કાઈ તેને લાખા ખેલે સભળાવે તેની તેને દરકાર હાતી નથી અને તે સને સહન કરી જાય છે. વેદ, પુરાણ, આગમપ્રસિદ્ધ પતિને મેળવીને શુદ્ધ ચેતનાની પણ એવી જ દશા થાય છે. તે સ્પષ્ટ રીતે પતિ સાંભળે તેમ કહે છે કે—ખીજા સર્વ ગ્રંથા તમારા સંબંધમાં ગમે તે પ્રકારે વાત કરે, માયામમતા તમારી વિરુદ્ધ ગમે તેટલુ ખેલે અને માયામમતાના સંબંધી ગાત્રજના તમારા સંબંધમાં ગમે તેવા શબ્દોમાં મશ્કરી કરે તેની મારે દરકાર નથી. મારે તે એક જ વાત છે કે-ગમે તે પ્રકારે તમને પ્રસન્ન કરવા અને તમે સદા મારા ઉપર પ્રસન્ન રહેા તેવા ઉપાયા યાજવા. વ્યવહારમાં મિક્લ્યા ' પાઇ છે તેના અર્થ પ્રસિદ્ધ છે, તેના ભાવ પર * મિલેને સ્થાનકે તે પ્રતામાં વિવેચન કર્યુ છે તે જુઓ. ૩ મૈરેમારે. રાજી=પ્રસન્ન. ચહીએ=જોઇએ. વેગે=જલદી. યારેવહાલા. ગગતર`ગ=ગંગાના પ્રવાહમાં. વહુંરીતણાઈ જઈશ. ઔરકે બીજાનાં. એલચન સહુંરી=સહન કરીશ. Page #481 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું પદ ૪૭૧ પતિપ્રાણુ સતી પતિને રાજી રાખવા અનેક પ્રયત્ન કરે છે અને પતિપ્રેમમાં આસક્ત હાઈને લેકની વાતની દરકાર કરતી નથી; તેમ હું પણ તમારા સિવાય અન્ય માટે વિચાર કરતી નથી, તમને પ્રસન્ન રાખવા નિરંતર વિચાર કર્યા કરું છું અને તે સંબંધમાં લેકે મારે માટે વાતો કરે તેની હું દરકાર કરતી નથી. સુમતિવંત ચેતનની આવી દશા હોય છે. તેને પિતાની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવામાં એટલી તલ્લીનતા હોય છે કે તેને લેકેના ઉપરચેટીઆ વ્યવહારની જરા પણ વિચારણું રહેતી નથી. કહેવાનો મતલબ એમ નથી કે વ્યવહાર વિરુદ્ધ તે કઈ પણ કાર્ય કરે છે, પરંતુ વાત એમ છે કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કરતી વખતે લેકે તે સંબંધમાં શું બેલશે? પિતાની કીર્તિને તેથી કેટલી અસર થશે? પિતાની સ્થિતિને તેથી ગ્યાયોગ્ય શું જણાશે? એ સંબંધી વિચારણા પ્રાકૃત મનુષ્યને વિશેષ હોય છે, તેના કાર્યની રેખા અંકિત કરનાર સ્થળ વ્યવહારનું સાધ્યબિંદુ હોય છે. જ્યારે શુદ્ધ ચેતનનાં કાર્યને મુકરર કરનાર સાધ્ય ચેતનનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું, વિકવર કરવાનું રહે છે. એને અંગે કોઈ વખત વ્યવહારના માણસે તેના વર્તનને કે આચરણને પ્રાકૃત દષ્ટિબિંદુથી સ્વીકારી ન શકે, તેળી ન શકે એવું બની આવે છે અને તેને પ્રસંગે કઈ કઈ વાર તેની અયોગ્ય રીતે હાંસી કરવાને પણ તેઓ ચૂકતા નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈરછાવાળો સાધ્ય દૃષ્ટિવાન ચેતન પિતાનું વર્તન કરુચિ અનુસારે કરતા નથી પણ સાધ્યપ્રાપ્તિમાં પિતે કેટલે આગળ વધી શકે છે એ દષ્ટિ રાખીને જ પિતાની કર્તવ્યરેખા અંક્તિ કરે છે. કેઈ કઈ વખત તો વ્યવહારુ માણસો તેને બહુ હસે છે, ઉડાવે છે, બનાવે છે, પણ તે અંતઃકરણપૂર્વક સમજે છે કે મારી વાત કરનારા અને મને બનાવનારા બિચારા હજુ તદ્દન સ્થળ ભૂમિકા ઉપર છે અને શુદ્ધ બેધથી કમનશીબ રહેલા હોવાથી જ્ઞાનચક્ષુથી વિકળ છે, વસ્તુતઃ અંધ છે. આવા કારણથી જ શ્રીમદવિજયજી મહારાજે સમાધિશતકમાં લખ્યું છે કે – જગ જ ઉન્મત્ત ઓ, ઔ જાણે જગ અંધ; જ્ઞાનીકુ જગમેં રહ્યો, યું નહિ કઈ સબંધ. જગતના લેકે સાધ્ય દણિયુક્ત જ્ઞાનીના વર્તનને ગાંડા માણસના વર્તન જેવું ગણે છે. તેને ત્યાગ કરતો જોઈને, ધ્યાન કરતો જોઈને, મનને નિરોધ કરતો જોઈને તેઓ મનમાં હસે છે, તેનાં ફાટ્યાંતૂટ્યાં કપડાં જોઈને તેની મશ્કરી કરે છે, તેને વ્યવહારનાં નકામાં કાર્યોમાં ભાગ ન લેતે જોઈને તેને મૂઢ કહે છે અને તેના દરેક કાર્યની વાસ્તવિક કિમત સમજવાની પિતાની અશક્તિને લીધે અને પિતાની જેવા બીજા ઘણુ માણસો તે અભિપ્રાયમાં પિતાને મળતા થતા જોઈને પિતાનું ડહાપણું સુમતિવંત જીવને ઉન્મત્ત ઠરાવવામાં વાપરે છે. એ પ્રસંગે સામાન્ય જનસમુદાયના ચાલુ પ્રવાહથી ઊંચે આવેલ જ્ઞાની વિચારે છે કે–પિતાના સંબંધમાં વિચાર કરનારા આ બિચારા અંધ છે, જ્ઞાનચક્ષુથી રહિત છે અને વાસ્તવિક Page #482 -------------------------------------------------------------------------- ________________ G૨ શ્રી આનંદઘનજીનાં પ સમજણ વગરના છે. આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં બેલીએ તે ખરી રીતે આવા મનુષ્યના સંબંધમાં બીજા પ્રાણીઓ શું બેલે છે તે જાણવાની કે તે સંબંધી ગવેષણ કરવાની સુજ્ઞ તત્ત્વચિવંત જીવને ચિંતા જ હોતી નથી. તેનું સાધ્ય તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું અને તે માટે યોગ્ય સાઘને એકઠાં કરવાનું જ રહે છે. તે બની શકે તેટલું યોગ્ય દિશામાં શુદ્ધચેતના પ્રગટ કરવા મથે છે અને તેમાં જેટલે દરજજે પિતાને ફતેહ મળે તેટલે અંશે તે પિતાને કૃતકૃત્ય માને છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી શુદ્ધ ચેતના કહે છે કે-હે મારા નાથ ! મારે તું રાજી રહે તેનું કામ છે, બીજા ગમે તેટલા બોલે મારે માટે બેલશે અથવા બેલે છે તે સર્વ સહન કરવા હું તૈયાર છું અને તૈયાર રહીશ. હે મારા નાથ ! મને આપને મળવાની એટલી બધી અભિલાષા થઈ છે કે મને તે તમારા સિવાય બીજી વાત ગમતી નથી, પસંદ આવતી નથી, ધ્યાન ખેંચનારી થતી નથી. હે નાથ ! આપ હવે તે આપની પ્રિય પત્નીને જલદી મળે, હવે જે આપ મને મળવામાં ઢીલ કરશે તે મેટી ભૂલ થશે. અત્યારે મારે ને તમારે મળવાની જોગવાઈ થઈ છે, માયામમતા આપનાથી દૂર ખસી ગઈ છે અથવા ખસી જવાની સ્થિતિમાં આવી ગઈ છે અને આપનાથી જરા ડરી જઈ આપના પર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરી શકતી નથી, તેવે વખતે આ સુંદર દેહ, ઉત્તમ જાતિ, શરીરસ્વાથ્ય, દેવગુરુને યોગ વિગેરે અનેક પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થયા છતાં પણ જે આપ મને નહિ મળે તે હું સંસારરૂપ ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ, હું નદીમાં પૃપાપાત કરીશ અને પછી મારે અને તમારે વેગ અક્કસ વખત સુધી લંબાશે. સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાનો માર્ગ ગ્રહણ કરવામાં ન આવે તે પછી એવી જોગવાઈ સંસારચક્રમાં ક્યારે ફરીવાર મળશે તે કહી શકાય નહિ. આ હેતુને લઈને શુદ્ધ ચેતના કહે છે કે- આપ મને મળશો નહિ તે સંસારસરિતાના પ્રવાહમાં હું નૃપાપાત કરીશ એટલે હું સંસારમાં ઘસડાઈ જઈશ. મતલબ ચેતનજી આવી અનુકૂળ તકને અત્યારે લાભ નહિ લે તે પછી તે સંસારમાં ઘસડાઈ જશે અને પછી પાછો તેને જ્યારે અવસર આવશે તે કહી શકાય નહિ. ચેતના અને ચેતનને અભેદ છે, તેથી ચેતનાએ ગંગાના પ્રવાહમાં પડવાનું કહેવું તે ચેતનજીને તેમાં તણાવા બરાબર છે. અત્ર જે હકીકત બતાવી છે તે બરાબર સમજી શકાય તેવી છે. અનેક પ્રસંગે ચેતનજીને કહેવામાં આવ્યું છે કે તેને અત્ર જેવી અનુકૂળ જોગવાઈ મળી છે તેવી ભવચક્રમાં કઈક જ વખત મળે છે; તેને ઉપયોગ શુદ્ધ દશા પ્રગટ કરવામાં થાય છે તેનું જીવન સફળ થાય છે, નહિ તે તે સામાન્ય વ્યક્તિઓની પેઠે ફગટ ફેરા જેવું જીવન ગાળી સંસારમાં સરી જાય છે, પડી જાય છે, ડૂબી જાય છે. શુદ્ધ ચેતના તેની પિતાની સ્ત્રી છે, તેને અનુકૂળ છે અને તેને મળવાને આતુર છે; સુમતિ પ્રાપ્ત કરી તે દ્વારા પિતાનું પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શુદ્ધ ચેતના સાથે અનંત કાળ સુધી વિલાસ કરવાની વિશુદ્ધ વૃત્તિ અને સામગ્રી પ્રાપ્ત કરવાની આવી તક તેણે કોઈ પણ રીતે ફેંકી દેવા એગ્ય નથી. Page #483 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીસમું પદ ૪૭૭ ટબાકાર આ ગાથા સુમતિના મુખમાં મૂકે છે. તે કહે છે કે–અહિં જે કથન છે તે જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. તે ચેતનજીને પિતાને ઉતાવળે મળવાનું કહે છે અને નહિ તે શુદ્ધ ચેતનાના ઉજજવળ તરંગોમાં મળી જઈ બારમે ગુણસ્થાનકે પોતે જશે અને સુમતિ નહિ રહેશે એમ બતાવી સુમતિ કુમતિની મર્યાદા બતાવે છે. બાકારને આશય એવો જણાય છે કે-સુમતિ પિતે તે શુદ્ધ છે પણ પતિને વિરહ સહન કરી શકતી નથી તેથી પિતે બારમા ગુણસ્થાનકે ઉજજ્વળ આત્મપરિણતિરૂપ ત તરંગોમાં મળી જવાનું કહે છે અને પછી ત્યાં તેનું વ્યક્તિત્વ નાશ પામશે. તેરમાં ગુણસ્થાનકે તે શુદ્ધ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સુમતિ કુમતિને લય થાય છે અને શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે. આવી રીતે હકીકત કહીને ચેતનજીને પિતાના તરફ આકર્ષણ કરવાને સુમતિને આશય હોય એમ ટબાકાર જણાવે છે. એ પ્રમાણે અર્થ કરવામાં ભાવ ઠીક આવે છે, પણ સુમતિ આવા પ્રકારની ધમકી ચેતનજીને આપે તે પહેલી અને બીજી ગાથાના ભાવને અનુરૂપ લાગતું નથી. સુજ્ઞ વાંચનારે બન્ને અર્થ એગ્ય રીતે વિચારવા. આ આખા પદને આશય ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી તે પ્રગટ કરવા માટે આગ્રહ કરવાનું છે. એમ કરવા જતાં શુદ્ધ ચેતનાએ એક વાત બહુ સુંદર કરી છે અને તે એ છે કે–ચેતનજીની વાત સર્વ શાત્રેએ કરી છે અને ચેતનછ સર્વત્ર પ્રસિદ્ધ છે. આવા સુપ્રસિદ્ધ ચેતનજી પિતાનું પ્રસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા લલચાય તે માટે તેને બહુ સુંદર શબ્દોમાં બોલાવ્યા છે અને તે વાત ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. બીજી વાત ચેતન પાસે જ તેને સેવન કરવાની રીતિ કહી બતાવવા સૂચવ્યું છે. એને ગર્ભિત આશય વ્યક્તિભેદે શુદ્ધ દશા પ્રગટ કરવાના માર્ગોનું વિવિધપણું બતાવવાનું છે. ક્રિયાથી, વેગથી, જ્ઞાનથી અને તેના જૂદા જુદા વિભેદથી સેવનની રીતિ પ્રાપ્ત થાય છે. અમુક વ્યક્તિને કઈ રીતિ અનુકૂળ છે તે તેણે યોગ્ય અંકુશ નીચે રહીને શેધી કાઢવાનું છે. આ ઉપરાંત ચેતનજીને પ્રસન્ન રાખવાને જે ભાવ છેલ્લી ગાથામાં બતાવ્યો છે તે પણ બહુ જ વિચારવા યોગ્ય છે. આવી રીતે બેંતાલીશમા પદમાં બે અક્ષર સ્મરણ કરવાની જે વાત કહી છે તે ચેતન અને ચેતનાના અરસ્પરસ ઉદ્દગારથી સ્પષ્ટ કરવાનું સૂચવન ત્યાર પછીનાં બે પદમાં કર્યું છે. આ છેલ્લાં ત્રણે પદેને આશય બરાબર વિચારે. પદ પીસ્તાલીશમું રાગ ટોડી. ठगोरी भगोरी लगोरी जगोरी. ममता माया आतम ले मति, *अनुभव मेरी और दगोरी. ठगोरी० १ * “અનુભવ મેરી ઔર ગૌરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમાં છે. અર્થમાં ફેર પડતો નથી. ૧ ઠગારીeઠગારીઓ, ઠગણીઓ. ભગોરી=ભાગી જાઓ. લગોરી લાગી જાઓ, વળગી. જગેરી= જાગ્રત થાઓ. લે મતિ=મતિ લઈને. મેરી મારી. ઔર તે સિવાય અન્ય. દગોર=દો છે, પર છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રી આનંદઘનજીનાં પદો ઠગારીઓ ! ભાગી જાઓ: (ચેતનાને કહે છે) તમે મને વળગ, જાગ્રત થાઓ. મમતા, માયારૂપ મતિ લઈને આત્મા (હું) તમને વળગ્ય છું, જ્ઞાનદષ્ટિ મારી છે અને તે સિવાય અન્ય દગે છે–પર છે.” ભાવ–આ પદને અર્થ ઘણે વિષમ છે. પ્રથમ મારા ગુરુમહારાજે જે પ્રમાણે અર્થ કર્યો છે તે બતાવું છું, પછી આખું પદ પૂરું કરી ટબાકારનો અર્થ વિચારશું. બને અર્થ તદ્દન જૂદાં દષ્ટિબિંદુથી લખાયેલા હોવાથી એક સાથે તે પર વિવેચન થઈ શકે તેમ નથી. બને અર્થ કરવામાં કેટલાક શબ્દો પદમાં અધ્યાહાર હોય એમ ધારી લેવું પડે છે. કર્તાને ખરે આશય સમજ મુશ્કેલ છે. ચેતનજી પિતે ઉપર પ્રમાણે પ્રતીતિજનક ઉદ્ગારો શુદ્ધ ચેતના પાસે સાંભળી હવે માયા, મમતાને ઉદ્દેશીને પ્રથમ કહે છે કે હે ઠગારીઓ ! તમે હવે મારી પાસેથી ભાગી જાઓ, દૂર થઈ જાઓ, અને હે ચેતના ! તમે હવે જાગ્રત થાઓ અને મને વળગે. આ મમતા અને માયાની સબતમાં પડી તેની બુધિ લઈને ચેતનજી તેને વળગે છે, પણ મારી દૃષ્ટિ તે અનુભવષ્ટિ-જ્ઞાનષ્ટિ જ છે અને તે જ્ઞાનદષ્ટિમાં જે વસ્તુનો સમાવેશ થતો નથી તે સર્વ દગે છે, પર છે, તે વસ્તુ મારી પિતાની નથી, વિશ્વાસ કરવા લાયક નથી. હાલ તે ચેતનજી એટલે કે હું પિતે પારકી બુધિએ ચાલે છું પણ તે મારી પિતાની શુદધ દષ્ટિ નથી, તે સર્વ પર છે, વસ્તુગત ધર્મની તાત્વિક દષ્ટિથી અન્ય છે, અવર છે અને ખાસ મુદ્દાને પ્રસંગ આવે ત્યારે મને પિતાને દગો દેનાર છે, મને હેરાન કરનાર છે, મને ફસાવનાર છે.* ચેતનજીને જણાયું કે પિતાના સ્વરૂપનું વર્ણન વેદ, પુરાણ, કિતાબ, આગમ, નિગમ વિગેરે અનેક સુપ્રસિધ્ધ ગ્રંથમાં કરેલું છે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ વર્તમાન વિભાવદશામાં દેખાય છે તેથી તદ્દન જૂદું છે. એ હકીકત જાણ્યા પછી અને વળી પિતાને શુદધ ચેતના જેવી સુંદર નવયૌવના પતિવ્રતા સ્ત્રી છે એ વાતથી વાકેફગાર થયા પછી તે માયામમતાનું સ્વરૂપ સમજે છે, વિચારે છે અને પછી તે કહે છે કે-હ ઠગારી માયામમતા ! અત્યાર સુધી હું તમારા તરફ લલચાઈ ગયા હતા, તમને મારી સ્ત્રીઓ સમજતા હતા અને તમારામાં આસકત હતા; પણ હવે મને માલુમ પડે છે કે એ બાબતમાં હું ગાયો - * આ પ્રમાણે અર્થ કરવામાં પ્રથમની પંક્તિના બે શબ્દો માયા, મમતાને ઉદ્દેશીને બેલાયેલા છે અને બીજા બે શબ્દો શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને બેલાયેલા બતાવ્યા છે, તેમ જ બીજી પંક્તિમાં ચેતન પિતાને માટે આત્મ શબ્દ વાપરે છે અને “વળગ્યા છે ” એટલા અક્ષરો અધ્યાહાર લેવા પડે છે, એટલે અર્થ તાણી ખેંચીને કરવો પડે છે; પરંતુ પદના આગળ પાછળના ભાવ સાથે તથા ઉપરનાં પદેના ભાવ સાથે આ અર્થ બહુ અનુરૂપ આવે છે. કવિ જ્યાં ઉદ્દગાર કાઢે છે–દયમાંથી ગાને કાઢે છે ત્યારે કેટલુંક નિરંકુશપણું વાપરે છે તેથી આવી રીતે ચેતનજી પિતાને માટે “આતમ” શબ્દ વાપરે અને જ હ ' એ ઉરચાર ન કરે તે તે તેના વિભાવ અને સ્વભાવદશાની ફેરફારવાળી સ્થિતિને યોગ્ય છે એમ ગણી શકાય. વિ૦ ક0 Page #485 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીસમુ પ ૪૭૧ હતા, ફસાયા હતા, છેતરાઇ ગયા હતા; તેવી મને છેતરનારી હું લુચ્ચી સ્ત્રીઓ ! તમે હવે મારાથી દૂર જાએ, મારા છેડા છોડા, મારાથી આધી જાએ; અને હે વહાલી શુધ્ધ ચેતના ! તુ હવે જાગ્રત થા અને મારી સાથે લાગ. અત્યાર સુધી મેં તને ઊંઘાડી રાખી છે, તારી હકીકત સાંભળી નથી, તને ઉવેખી મૂકી હતી, તે ઠીક થયું નથી; પણ હવે તું જાગ્રત થા અને મને ભેટ, મારી પાસે આવ અને મારી હૃદયવલ્રમા થા. અટ્ઠા ! આ આત્મા ( હું પોતે ) અત્યાર સુધી માયા, મમતાની બુધ્ધિએ ચાલ્યા છે જ્યારે કોઇ વસ્તુસંબંધ કે સ્થિતિની તુલના કરવી હાય ત્યારે તેને મમતાની દૃષ્ટિથી જ જોઇ છે, તેની ગણના વ્યવહારિક સ્થળ સુખ, સગવડ અને અજ્ઞાનને અગે જ કરી છે અને તેથી આત્મા વારંવાર ખાટી ગણતરી કરીને છેતરાયા છે, તેની ગણુતરી ઊંધી વળી ગઇ છે, ખાટી પડી છે, ખેાટે રસ્તે દોરનારી જણાઈ આવી છે. તેણે જે વસ્તુને પેાતાની માની હતી તે પારકી જણાઈ છે, પેાતાના સંબંધીઓને ચાલ્યા જતા જોયા છે, પેાતાનુ દ્રવ્ય ઘસડાઈ જતું જોયું છે, પેાતાનાં સગાંઓને માની લીધેલા વૈરી તરીકે કાર્ય કરતા જોયાં છે. આ સ ભૂલભરેલી ઉલટી ગણતરીનું કારણ એ હતું કે તે સની કિમત માયા, મમતાના અજ્ઞાનમૂલક ધેારણુ પર કરી હતી અને જ્યાં ગણતરી કરવાનું ધારણ (Basis ) જ ખાટુ' ડાય ત્યાં પછી તેના સરવાળા બાદબાકી ખાટાં જ આવે એમાં નવાઇ જેવું નથી. જેને વસ્તુતઃ સુખ માની સરવાળામાં ગયું હતું તે તે દુઃખરૂપ હોવાથી બાદ કરવું જોઈતું હતું તેવી જ રીતે ગુણાકાર અને ભાંગાકાર પણ ઉલટા જ થતા હતા. આવી રીતે માયા, મમતા પર સુખદુઃખની ગણુના કરીને ચેતનજી ( હું પોતે) અત્યાર સુધી છેતરાયેલ છે, પરંતુ હવે મને સ્પષ્ટ માલૂમ પડે છે કે અનુભવષ્ટિ એ જ મારી ષ્ટિ છે. વસ્તુસ્વરૂપ યથાસ્થિત જ્ઞાનને, અગાઉ જણાવ્યું છે તેમ, અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવષ્ટિ અથવા જ્ઞાનષ્ટિથી જે ગણુના કરવામાં આવે તે વાસ્તવિક ગણતરી છે, સાચી ગણતરી છે અને તેવી ગણતરી પર જે મુકામ માંધ્યું હાય તે લાંખા વખત ટકે છે તેમ જ ગણતરી કરનારની ગણુનાઓને સાચી મનાવે છે; બાકી એ સિવાય બીજી દૃષ્ટિથી કાઇ પણ ગણુતરી કરી હાય, સ્થૂળ સ્થિતિ પર તુલના કરી હેાય તે સર્વ દગાવાળી-અવિશ્વાસ્ય માલૂમ પડે છે અને તેવી ગણતરી પર કરેલા કાર્યાં પણ સુખને બદલે પરિણામે દુઃખ જ આપે છે. આવી ભૂલભરેલી ગણતરી ખાટી છે એમ હવે મને જણાયુ છે તેથી એવી ખાટી ગણતરી કરાવનાર કે માયામમતા ! તમે હવે મારાથી દૂર ખસી જાઓ, અહીંથી ભાગી જાઓ અને મારા પર તમારા વક્ર પ્રયાગા કાંઈ પણ અજમાવશે નહિ. જ્યારે જ્યારે ચેતનજી જરા પણ શુધ્ધ દશામાં આવે છે, કાંઈ શુધ્ધ અવમેધ થાય તેવું વાંચન કે શ્રવણ કરે છે, ત્યારે તેના મનમાં આવા શુધ્ધ વિચાર। આવે છે અને તે વખતે થયેલી ભૂલ પર પશ્ચાત્તાપ થાય છે, તે સાથે હવે પછી તેમ ન થાય તે ઠીક તેવા વિચારને લઈને આવા ઉદ્દગારો નીકળી આવે છે. એવી ક્ષણિક ભાવના લાંબે વખત Page #486 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી આનંદઘનજીનાં પદો ટકાવી રાખવા માટે કવિએ એવા પ્રસંગે ચેતનજીથી બેલાયેલા ઉદ્ગારે અત્ર નેંધી રાખ્યા છે. એની કિંમત વસ્તુસ્વરૂપના અવધ વખતે ઉચ્ચારાયેલા શુધ ઉદ્ગારના માર્ગદર્શકત્વ તરીકે બહુ મોટી છે, એવી સ્થિતિ અધિકાર અને પ્રસંગે પર આધાર રાખે છે, પરંતુ એવા પ્રસંગે એક સરખી સૌમ્ય સ્થિતિ થતાં વસ્તુદર્શન યથાતથ્ય થાય છે અને તેને કાયમ લાભ મળે તે માટે એવા પ્રસંગે થયેલ સંકુરણું હૃદય પર અંક્તિ કરવી ઉચિત છે. ચેતનજીને અહીં એમ વિચાર થાય છે કે-જ્ઞાનદ્રષ્ટિ એ મારી દષ્ટિ છે અને બીજે સર્વ દગો છે એ સાધારણ વાત નથી. એવી વિચારણુથી થયેલી બુદ્ધિને બરાબર વિકસ્વર કરવાની અને તેવા વિચાર કરવાના પ્રસંગો વધારવાની બહુ આવશ્યકતા છે. નકામી વાત કરવામાં ઘણી વાર બહુ સમય ચાલ્યો જાય છે તેને સદુપયેગ થવા સાથે જે આવા શુધિ વિચારે અને તે પણ ચેતનજીના પિતાના આંતર ઉદ્દઘાટન સાથે થાય તે બહુ લાભ થવા સાથે ચેતનજીને છેડા વખતમાં માર્ગ પર લાવી મૂકનાર થાય છે. મુમુક્ષુ જીવે આ દષ્ટિથી વિચાર કરવાની-આત્મનિરીક્ષણ કરવાની બહુ જરૂર છે. ઘણીખરી બાબતમાં આ જીવ વિચાર કરતો જ નથી અને કરે છે તે તેની તુલના કરતું નથી, ઉપર ઉપરના વિચારનું ફળ બેસતું નથી. શુદ્ધ સ્થિતિના ખપી જીવે તેથી યોગ્ય માર્ગદર્શક આશ્રય તળે વાસ્તવિક માર્ગને સૂચવનાર, આત્મદષ્ટિ જાગ્રત કરનાર અને સ્વવિષયને અવલંબી રહેનાર શુભ આત્મવિચારણા કરવી અને તે વખતે સ્વને ઓળખવા માટે પરભાવનું સ્વરૂપ પણ તેટલા પૂરતું વિચારવું અને વિચારી યોગ્ય નિર્ણય કરે. ચેતનજી હજુ આ પ્રસંગે વિચાર કરી કેવા કેવા ઉદ્દગાર કાઢે છે તે આગળની ગાથામાં જોવામાં આવશે. એને હેતુ ચેતનજીને વસ્તુસ્વરૂપને શુદ્ધ અવધ કરાવવાનું છે. એ આશય બરાબર સમજવાથી આ અટપટા પદને નિષ્કર્ષ બહુ સારી રીતે નીકળી આવે છે. આવી વિચારણું કરવાથી ઘણી વખત જે હકીકતનો ખુલાસો શ્રવણ કે વાંચનથી થતું નથી તે સહજમાં થઈ જાય છે અને તે વખતે મનમાં શાંતિ વ્યાપી જાય છે. જ્ઞાનદષ્ટિ સિવાયની વસ્તુ અથવા સંબંધસ્થિતિ દગો દેનારી છે એ હકીક્ત પણ ચેતનજીને વિચારણાને અંગે જ ફુરે છે. भ्रात न मात न तात न गात न,* जात न वात न लागत गोरी; मेरे सब दिन दरसन फरसन, तान सुधारसपान पगोरी. ठगोरी. २ “(તે દૃષ્ટિ સિવાય મારે કેઈ) ભાઈ નથી, મા નથી, બાપ નથી, સગા નથી, * છાપેલી બુકમાં પ્રથમની બે પંક્તિ આ પ્રમાણે છે. “ભ્રાત ને તાત ન માત ને જાત ને, ગાત ન વાત ન લાગત ગરી. ' એમાં શબ્દોનું સ્થાન ફરે છે, અર્થમાં ફેરફાર જણાતો નથી. જાત એટલે છોકરો એ પણ અર્થ થઈ શકે છે. ૨ ભ્રાત=ભાઈ. માત=માતા, મા. તાત-પિતા. ગાત=સગોત્રીય, સગા અથવા શરીર. જાત=સનાતીય, એક જ્ઞાતિવાળા. લાગત લાગે છે. ગોરી સુહાવણી, સારી, ચેખી, ઉજળી. મેરે મારે તે. દરસત્રદર્શન. ફરસન=સ્પર્શન, વંદના, પૂજા. તાન=લય. સુધારસ પાન= અમૃતપાન. પગો પાકું, ખરેખરું. Page #487 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીસમુ પ ૪૭૭ નાતીલા નથી અને તેની વાત મને સારી લાગતી નથી. મારે તેા બધા દિવસ તેનું જ દન, પૂજન, તાન અને પાકું અમૃતપાન છે. ” ભાવ—વળી ચેતનજી સવિશેષપણે કહે છે કે હું માયામમતા ! તમારા પરિચયથી અત્યાર સુધી હું... માબાપ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધીઓમાં આસક્ત થઇ રહ્યો હતા, તેઓનાં દુ:ખે દુ:ખી થતા હતા, તેએના પ્રસ ંગેામાં ભાગ લઇ રાજી થતા હતા, પણ હવે અનુભવષ્ટિ જાગ્રત થઇ છે, અને તે સ્વષ્ટિ છે એમ જણાયા પછી અન્યત્ર વિહાર કરવામાં મને મૂખતા જણાઈ છે, અને તેથી જણાય છે કે-અત્યાર સુધી જેમની સાથે સંબંધ કર્યાં તે માબાપ, ભાઈ, સગાં તથા નાતીલાએ મારાં પેાતાનાં નથી, મારેા તેઓ સાથેને સંબંધ ચિરસ્થાયી નથી, નિત્ય તા છે જ નહિ અને હાવાનેા સંભવ પણ નથી; અને તેથી મારાં ખરેખરાં માબાપ વિગેરે અનુભવ જ છે. મા એટલે દુઃખમાંથી રક્ષણ કરે માતા. એ અર્થ વિચારીએ તે વાસ્તવિક દુઃખથી બચાવનાર માતા તેા જ્ઞાનષ્ટિ જ છે, કારણ કે ખરું દુઃખ-સુખ શું છે તેનું ભાન પણ તે જ કરાવે છે. આવી રીતે સર્વ શબ્દો માટે સમજવું. આથી વ્યાવહારિક ભાઈ ન્હેન, માતપિતા, સગાંસંબંધીઆ વિગેરે સંબધી વાત પણ મને સારી લાગતી નથી, ગમતી નથી, પસંદ આવતી નથી. તેઓની વાતમાં મને સ્વાના આછે વધતા અંશ સ્પષ્ટ દેખાઇ આવે છે અને તે બતાવનાર જ્ઞાનચક્ષુ છે. સ્થૂળ ચક્ષુથી જે હું સમજ્યા નહેાતા, જે હકીકત મારી કલ્પનામાં પણ આવી નહાતી, જે હકીકત મેં સ્વપ્નમાં પણ દીઠી નહાતી, વિવેકપૂર્ણાંક પ્રાપ્ત થયેલ જ્ઞાનચક્ષુથી જણાઇ આવી છે અને તેનાથી મને હવે સાંસારિક સંબંધની અસ્થિરતા અને વસ્તુગત વાસ્તવ સ્થિતિને બેધ થયા છે. આને લઇને ઉપર જણાવ્યું તેમ મને વ્યવહારુ માતાપિતા વિગેરેના સંબંધમાં અને તેમણે કરેલી વાતામાં કાંઈ ઉજ્જવળતા દેખાતી નથી, કાંઇ ઇષ્ટતા જણાતી નથી, કાંઇ વિશેષતા મળી આવતી નથી; અથવા તે વાત ચાકખી અથવા નિર્મળ હાય એમ પણ મને જણાતું નથી. વસ્તુસ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય, વસ્તુગત ધર્માંની અવાંતર સ્થિતિના હાર્દમાં ઉતર્યાં વગર તેનું સ્વરૂપ વિચારવામાં કે ચિતરવામાં આવે એ તેમના વાસ્તવિક ભાવ હૃદય પર સ્ફુરે નહિ ત્યાં તેનું સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી અને તેથી એવી રીતે કરેલી વાત ચાકખી હેાવાની શક્યતા બહુ ઓછી રહે છે. અહીં ગાત શબ્દના અર્થ સગોત્રીય કર્યાં છે તે સંબંધને અનુરૂપ છે. માબાપ વિગેરે નજીકનાં સગાં પછી ગેાત્રીય સગાં આવે છે તેથી પ્રક્રમ બરાબર જળવાય છે. ગાત શબ્દના ખીજો અર્થ શરીર પણ થાય છે. માખાપ, ભાઇ વિગેરે પરના માહુ જેટલા હેરાન કરે છે તેટલેા જ શરીર પરના મેહ ત્રાસ આપે છે, તેથી તે અર્થ પણ ઘટે છે; પરંતુ તે( શરીર ) કાંઈ વાત કરતું નથી અને ગેાત્રીયા વાત કરે છે તેથી ઘટે છે. જાત શબ્દના અર્થ સજ્ઞાતીય કરેલા છે ગાત્રીય પછી જ્ઞાતિના માણસો આવે છે. તે શબ્દના બીજો અર્થ પુત્ર પણ થાય છે અને સબંધ જોતાં પ્રથમ અથ વિશેષ તે પણ સંબંધને અનુરૂપ છે. ' Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રી આનઘનજીનાં પા તે અહીં ખરાખર અધબેસતા પણુ આવે છે. અહીં કહેવાના ભાવાર્થ એ છે કે-મને સગાંસંબધીઓ જે વાત કહે છે તે કઈ પણ રીતે ઇષ્ટ લાગતી નથી અને હવે તે મને એમ જણાય છે કે મારાં વાસ્તવિક માતપિતા આ અનુભવના આવિર્ભાવા જ છે. જ્ઞાનદૃષ્ટિને અંગે અહીં આઠ દૃષ્ટિ પર વિવેચન પ્રાસ'ગિક ગણાય. તેમાં ચાથી દૃષ્ટિથી ખરાખર જ્ઞાનષ્ટિ જાગ્રત થાય છે અને તે દૃષ્ટિથી આગળ પ્રગતિ કરનાર ચેતનજીનું અહીં વિવેચન છે. એ આઠ દૃષ્ટિના ખાસ વિષય અહીં બહુ લાંખા થઈ પડે તેથી અત્ર લખ્યા નથી, અન્ય પ્રસંગે પર વિવેચન કરવામાં આવશે ( જીએ ચેગના વિષય પર વિવેચન ); પરંતુ એટલું તેા અત્ર જણાવવુ ચેાગ્ય છે કે-આઠ દૃષ્ટિ પર · યોગદૃષ્ટિસમુચ્ચય’ નામના શ્રીમાન્ હરિભદ્રસૂરિના ગ્રંથ અને તે પરથી ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજીની કરેલી આઠ સૃષ્ટિની સજ્ઝાયા ખાસ મનન કરીને સમજવા ચેાગ્ય છે. ચેાથી દીપ્રાથિી સમ્યગ્ એધ થાય છે અને ત્યારથી ચેતનજીની પરિણતિની નિર્મળતા વિશેષ થતી જાય છે. એ દૃષ્ટિવાન ચેતનને પછી માતાપિતા, સગાંસંબંધીઓ જે વાત કરે તે ઇષ્ટ લાગતી નથી, કારણ કે તેઓની વાતાનું મ'ડાણુ સ્થળ-પોલક દશા પર હોય છે. આ આઠે દૃષ્ટિનું સ્વરૂપ બરાબર મનન કરીને સમજવા યોગ્ય છે. અને યાગદિષ્ટ કહેવામાં આવે છે. સમ્યગ્ આધ થયા પછીની દૃષ્ટિને સમુચ્ચયે જ્ઞાનવૃષ્ટિ કહેવામાં આવે છે. ઉપરાત ગ્રંથામાંથી એનું સ્વરૂપ સદ્ગુરુ પાસે વિચારવુ' અને આ ગ્રંથમાં વિવેચન કર્યુ” છે તે લક્ષ્યમાં લેવું. એ જ્ઞાનષ્ટિજ મારે તેા દેખવાની વસ્તુ છે, પૂજવાની વસ્તુ છે, પાન કરવાની વસ્તુ છે, લય પામવાની વસ્તુ છે. એક વખત અનુભવષ્ટિ જાગ્રત થાય એટલે આ ચેતન વિભાવ દશામાંથી પાછા હઠી જાય છે; પછી એને સંગ્રહસ્થાન કે રાજમહેલા જોવા લાયક જણાતાં નથી, લક્ષ્મીને તે પૂજા કરવા લાયક ગણુતા નથી, સાડા-લેમન કે મદ્ય આદિ પદાર્થને પાન કરવા ચેાગ્ય ધારતા નથી અને મેહક પદાર્થાંમાં લય લગાડવી ઉચિત સમજતા નથી; તેમ જ તેને માતિતા પર પ્રેમ રહેતા નથી, સ્ત્રીપુત્ર પર મેાહ રહેતા નથી, ભાઇ સાથે સ્વા રહેતા નથી, સગાંના સ્નેહની જરૂર રહેતી નથી, યાવત્ પોતાના શરીરની પણ તેને દરકાર રહેતી નથી. એથી પશુ વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તેઓની વાતા સાંભળવી તે તેના કાનને પસંદ પણ આવતી નથી. તેથી તે અનુભવને કહે છે કે હવે તા મારે દરરાજ તારું દર્શન થાય, તારું પૂજન થાય, તારું પાન થાય અને તારામાં લય પમાય એ જ મારી ઇચ્છા છે. આંતરદૃષ્ટિ જાગૃતિ થતાં ચેતનજીની આવી સુંદર દશા થાય છે; તેને પછી વ્યવહારનાં કાર્ય ઉપર, વ્યાવહારિક સંબંધ ઉપર અને સાંસારિક વિષયા ઉપર વિરાગ આવી જાય છે અને તે તેમાંથી બહાર નીકળી જવા વિચાર કરે છે, ભાવના કરે છે, નિર્ણય કરે છે. અહીં દન ચક્ષુના વિષય છે, તાન કહ્યુ'ના વિષય છે, પરશન સ્પર્શે દ્રિયને વિષય છે અને પાન રસેઇંદ્રિયના વિષય છે. એ રીતે અર્થ વિચારતાં નાસિકાના વિષય સ્પષ્ટ થત નથી, પગો શબ્દના એવા કાંઇ અર્થ થતા હેાવા જોઇએ પણ તે સ્પષ્ટ થતા નથી. કહેવાને Page #489 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીસમું પ ૪૯ ભાવ એ છે કે-મારે હવે સ ઇંદ્રિયસુખની પર્યાપ્ત તારામાં છે, મારું દેખવું, જોવુ, ખાવું, સાંભળવું એ સ તારામય છે, મને હવે એમાં જ આનંદ આવવાના છે, બીજી કાઇ વાત મને રુચે તેમ નથી અને મારી ઇંદ્રિયાની પ્રવૃત્તિ અત્યાર સુધી જે પૌદ્ભગલિક પદાર્થમાં હતી તે દૂર કરીને હવે હું તેના સદુપયોગ કરવા ઉદ્યત થયો છું અને તેમ કરવા માટે તેની દિશા અત્યાર સુધી વિભાવ તરફ હતી તે ફેરવીને હવે સ્વભાવ તરફ વાળી લેવાને મેં નિર્ણય કર્યો છે. પગેરીના અથ પાકું-ખરેખરું' એમ કર્યાં છે તે અનુમાન પરથી સંબંધાનુસાર કરેલા છે. શુદ્ધાવમેધ થાય ત્યારે ચેતનજીની આવી જ દશા થાય છે. તેને તે વખતે સબંધનુ અસ્થિરપણું અને વિષયેનું વરસપણું સ્પષ્ટ સમજાય છે અને તેને પ્રસંગે તેને નિશ્ચય થાય છે કે હવે પેાતાની સર્વ શક્તિના ઉપયેગ અનુભવષ્ટિને વધારે વિકવર કરવામાં કરવા, કારણ કે પાકું દરશન ફ્સન લય અને પાન એ જ છે એમ તેને સમજણપૂર્વક વ્યક્ત થાય છે. આવી શુદ્ધ દશા ચેતનજીની કાઈ કાઈ વાર થઇ આવે છે તેવા પ્રસંગના અને તેટલા લાભ લેવા ચેાગ્ય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત પણ જો એવા પ્રસંગ બની આવે અને તે વખતે પેાતાની ચેાગ્યતા સમજી યાગ્ય અંકુશ તળે ચેાગ્ય નિશ્ચય થઈ જાય તેા તેના લાભ બહુ મળે છે અને તે પ્રસંગે જે સ્થિતિ એક વિજળીના ઝબકારાના આકારમાં થઇ આવી હાય છે તેના લાભ વારવાર–ચિર કાળ અને યાવત્ અનંત કાળ સુધી મળે છે. આવા પ્રસંગ જિંદગીમાં જ્યારે મળી આવે ત્યારે તેને પૂર્ણ લાભ લેવા સાથે તે પ્રસંગે ચેાગ્ય નિય કરી લેવા અને તે નિણુ ચે ગમે તે ભાગે ન ફેરવવાના દૃઢ નિશ્ચય કરી રાખવાથી સાધ્યનું સામીપ્ય થવા સાથે જીવનસાફલ્ય થાય છે. प्राननाथ विछुरेकी वेदन, पार न पावु ÷ अथाग थगोरी; आनंदघन प्रभु दरसन ओघट, घाट उतारन नाव मगोरी, ठगोरी० ३ પ્રાણનાથના વિરહની વેદના ઇંડા ન આવે એવી હાવાથી તેને પાર પામી શકતે નથી. આનંદઘન પ્રભુનાં દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તદ્રુપ) સ’સારસમુદ્રને ઘાટ ઉતરવા માટે હું નાવડીની માગણી—યાચના કરું છું. ” 66 * આવા શબ્દ દ્વારકા સ્પર્શી આવ્યાં' એમાં પણ વપરાય છે. એના અથ દ્વારકાની ભેટ કરી આવ્યા યાત્રા કરી આવ્યા એમ થાય છે. એટલે ચેતનજીની યાત્રાના વિષય હવે અનુભવદૃષ્ટિ થઈ છે, તેથી આ અ ઘટના યુક્ત જણાય છે. * • અથાગને બદલે નયાવું ' શબ્દ એક પ્રતમાં છે. અ સમજાતા નથી. અશુદ્ધ હશે એમ અનુમાન થાય છે. ૩ પ્રાંનનાથ પ્રાણના રક્ષગુ કરનાર વિષ્ણુરેકા-વિરહની. વેદન–પીડા. પાર-છેડા. પાવું-પામુ. અથાગ-૪ના થાગ-પાર-છેડા ન આવે તેવુ. થગેા સ્થળ, દરસન ઝાંખી. એઘટ- અવટ, વિષમ ઘટરસ્તો. ધાટ–સંસારસમુદ્રનેા આરા. ઉતારન-ઉતારવાને માટે. નાવ-વહાણ. મગેારી-માગુ છુ, યાચના કરું છું. Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મ ભાવ–ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, મને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહના મા પાર ન પામી શકાય તેવા છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડાં જળના તાગ મેળવવા મુશ્કેલ પડે તેમ તેના છેડા પ્રાપ્ત કરવા મુશ્કેલ પડે તેમ છે. મતલખ એ વિરહકાળ કયારે પૂરા થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણુવાળા સમુદ્રમાં પાણી કેટલુ છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણુવા માટે બહુ પ્રયાસ કરવા પડે છે અને તેમાં કોઈ વસ્તુ પડી ગઈ હેાય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહંવેદનાના માગ અથાગ છે. એક તે મારેા પેાતાના માર્ગ અવળા છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે; આથી એ વિરહુકાળ અથાગ જણાય છે. મારા પ્રાણુ તા હું. પેાતે જ છું, તેને જાગ્રુત્ દશામાં લાવવાની સ્થિતિના મને વિરહ થયા છે અને તેની આ સવ પીડા છે. પીડા કાઈ બહારની નથી પણ અનુભવદિષ્ટ જે મારી પેાતાની વસ્તુતઃ છે તેના જ વિરહ થયા છે અને તે અપાર જાય છે, કારણુ કે લાંબા કાળથી તેને ઊંઘાડી દીધેલ છે. ચેતનજી પોતે આ પદ્ય ખેલે છે એમ શરૂ કરેલ હાવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જો આ પંક્તિ ખેલતી હૈાય અથવા શુદ્ધ ચેતના ખેલતી હાય તા તેના અને ચેતનજીના ઘણા વખતથી વિરહ થયા છે તેની વેદના જેનુ અથાગ સ્થળ છે તેને પાર આવતા નથી એવા અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની–અનાદિ કાળની છે કે તેનેા વિચાર કરતાં મારા પત્તો ખાતા નથી. અથવા ચેતનજી કહે છે કે-તે વિરહવેદનાસ્થળ અથાગ-જેના પાર ન આવે તેવુ છે. અથવા તે વિરહસ્થળને પાર લેતાં હું તા થાક્યા છું, ઘણી મહેનત કરી પણ તેના પત્તો જ ખાતા નથી, ૪૦ આનંદઘન પ્રભુનાં દર્શન કરવા—તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દન એ જ અવઘટ છે—વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તા-ઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રસ્તે. અનાદિ કાળથી ચેતનજી એવા કુમાગે ચઢી ગયા છે કે એને સીધા રસ્તા સૂઝતા નથી. એ માયા, મમતાના કુટિલ માગેŕમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માગેર્યાં અટપટા લાગે છે. માહથી એની પ્રવૃત્તિ એવી વિપરીત થઇ ગઇ છે, એની દૃષ્ટિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માને અટપટા મા સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પાતાની મહાવૃત સ્થિતિમાં આનંદધન પ્રભુનાં દનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શકતા નથી. હવે ચેતનજી સમજવા લાગ્યા છે કે પેાતે અત્યાર સુધી સંગ કરવાની ખામતમાં છેતરાયે હતેા. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ્ગ્યા છે કે આ સંસારસમુદ્રના ઘાટ ઉતરવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણુની ગરજ સારે અથવા તદ્રુપ જે આત્મિક વહાણુ હાય તે તે અનુભવ છે. તેથી આનંદઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સંસારસમુદ્રના ઘાટ ઉતરી પેલે પાર રહેલ મેાક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવ–નૌકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે-હે મારા નાથ ! હું... અત્યાર Page #491 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીસમુ પદ્મ સુધી બહુ ઠગાયા છું, બહુ છેતરાયા છું, બહુ સાથે છું. મને હવે મારા સગાંસંબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયુ' છે અને તે બધાં કારણથી હવે મારું સંસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગોના મને પિરચય ન હાવાથી એ મા મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રના પાર પમાય એવું અનુભવ-જહાજ મને ગમે તેમ કરી મેળવી આપેા. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વ કાળના દોષાની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરા, મારા હાથ ઝાલા અને મને એવું વહાણુ આપે કે, તેમાં બેસી મારું' સાધ્યસ્થાન પ્રાપ્ત કરું, આપનાં દર્શન કરું અને આપ જેવા થઉં. હવે ટખામાં જે અર્થ લખ્યા છે તે વિચારીએ. એના કેટલેક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણી-ખેંચીને આણ્યા હાય એમ કેાઇ કોઇ સ્થાન પર લાગે છે. પ્રથમ ગાથાના અર્થ કરતાં ટબાકાર કહે છે કે-આ વચન શુદ્ધ ચેતનાનું જૈન દર્શન પરત્વે છે. જગતમાં આત્માની પાછળ લાગેલા એવા માયા, મમતારૂપ ઠગે ! તમે જતા રહેા, ભાગી જા. માયા, મમતાની મતિ લઇને આત્મા મારી અને અનુભવની સાથે ૠગેા કરે છે, માટે હે માયા-મમતા ! તમે ભાગી જાઓ. શુદ્ધ દર્શન વિના ચેતનજી સાથે મારેા મેળાપ કરાવે એવું જગતમાં કાઈ નથી. જ્યારે જ્યારે ચેતનજી મને મળવા વાળે છે ત્યારે ત્યારે માયા અને મમતા ચેતનજીને એવા સપડાવે છે, ફાસલાવે છે અને એની બુદ્ધિને પેાતાને કબજે કરી લે છે કે એની સાથે દગા કરીને ચેતનજીને મને મળવા દેતા નથી અને અનુભવને પશુ મળવા દેતા નથી. આવા કારણથી હું માયા, મમતાથી કંટાળી ગઈ છું અને તેને મારાથી દૂર થવા કહું છું તેમાં હું શુદ્ધ દર્શન ! તું મને મદદ કર. આ પ્રમાણે વાત કરી અને ખાસ કરીને પોતાની અને અનુભવની સાથે માયા, મમતા દગા કરનાર છે એ વાત બતાવીને શુદ્ધ ચેતના માયા, મમતાને દૂર થવા કહે છે. ચેતના જાણે છે કે તેના પતિ હવે જાગ્યા છે અને અત્યાર સુધી જે અજ્ઞાનદશામાં હતા, તેને દૂર મૂકી આગળ વધ્યા છે. ચેતના એટલું પણ સમજે છે કે અત્યાર સુધી ચેતનજી માયા, મમતાની બુદ્ધિએ–શીખવણીએ ચાલી પેાતાની સાથે અને અનુભવની સાથે દગા કરતા હતા અથવા માયામમતા ચેતનજીને દગો કરવાનું શીખવતી હતી, તે હવે પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકે તેમ નથી. આથી શુદ્ધ આગમને–જૈન દર્શનને ઉદ્દેશીને ચેતના કહે છે કે-હે માયા, મમતા ! તમે હવે ભાગી જાએ અને મારે અને મારા પતિના મેળાપ હવે થવા દે, અહીં કહેવાને ભાવાથ એ છે કે-જ્યારે ચેતનજી વસ્તુગત ધર્માં ઓળખશે, આ સ્વપરતુ ચેગ્ય વિવેચન કરશે, પરભાવરમણુતા દૂર કરશે અને પેાતાની જાતને ખરાબર ઓળખશે ત્યારે તેનુ સ્વરૂપ પ્રગટ થશે. ૪૮૧ * અહીં અથ નીચે પ્રમાણે છે. જગારી=જગતમાં, માયા, મમતા ચેતનની મતિ લઇને અનુભવ અને મારી સાથે દગા કરે છે. આ શબ્દાર્થ છે. ૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી આનઘનજીનાં પદ્મા તેમ કરવા માટે મહદશાના ત્યાગ કરવા અને યથાસ્વરૂપ વસ્તુના આધ સ્થિર કરવા એ ખાસ જરૂરની બાબત છે.* +મીજી ગાથાના અર્થ કરતાં ટખાકાર કહે છે કે-મારે મીતની શી વાત કરવી ? પણ મારા ભાઈ શુદ્ધ ચેતનધમ પણ ભર્તારને ગયા જાણી મને બારમે ગુણુસ્થાનકે મૂકી તેરમે ગુરુસ્થાનકે ચાલ્યા ગયા, મારા પિતા શુદ્ધ ચેતનત્વ પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ તેરમે ચાલી ગઈ. અરે ! બીજું તે શું પશુ અમારા પેટના પુત્ર કેવળજ્ઞાન તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને ગોરવણું વાળી હું તેને મળતા પણ નથી. આવી રીતે સર્વ મારાથી વેગળા થઈ ગયા છે. મારે તે સ દિવસ હું શુદ્ધ દર્શન! તારું રમણુ છે અને તેના તાનમાં હું રંગાણી છે, ગરકાવ થઈ ગઇ છું. આ પ્રમાણે અર્થ કરવામાં શુદ્ધ ચેતનાના મુખમાં જૈન દર્શન સાથે વાત કરવામાં સુંદર ભાવ મૂકયા છે. તે ખેલે છેડે શુદ્ધદર્શન ! મારે હવે માયા, મમતાને શે। દોષ દેવા ? મારા નાથ ચૈતનજી હવે જાગ્રત થયા છે તેથી તેઓનું હવે કાંઇ ચાલવાનું નથી પણ હવે તે શુદ્ધ ચેતનધર્મ મારા ભાઇ, શુદ્ધ ચેતનત્વ મારા પિતા અને શુદ્ધ ચેતનતા મારી મા એ સર્વ મને મૂકીને તેરમે ગુણસ્થાનકે ચાલ્યાં ગયાં છે, મારા પુત્ર કેવળજ્ઞાન પણ ત્યાં ચાલ્યા ગયા છે. (તે પતિની સાથે ગયા છે એમ ટબાકાર લખે છે એમાં જરા વિસંવાદ- આવે છે: પતિના હજુ ચેતના સાથે પણ મેળાપ થયેા નથી, ત્યાં ચેતનજી સાથે શુદ્ધ ધર્માં જઈ શકે નિહ, પરંતુ તેની ચેતનજીથી જૂદી કલ્પના કરી શક્તિગત ધર્માં તરીકે તેઓની ન્યારી વ્યવસ્થા કરી તેનુ અને ચેતનાનું વૈવિધ્ય બતાવતાં જાણે તે ધર્માં હજી આગળ પ્રાપ્ત થવાના છે તે ઉપર ઉત્પ્રેક્ષા અહીં કરવામાં આવી હાય એમ જણાય છે. ) આ પ્રમાણે મારે કોઈના આધાર ન હેાવાથી હું જૈન દર્શન ! હવે હું તા તારા ઉપર જ મારું જીવન ગાળું છું, મારે આખા દિવસ અને રાત તારામાં રમણુતા છે, તારામાં તાન લાગી ગયુ છે અને તારા અમૃત પાનથી હું તૃપ્ત થાઉં છું. અહેા ! વિશુદ્ધ દન ! હવે મારે તારેા જ આધાર છે અને મારા ચેતનજી જે હવે જરા જાગ્રત થયા છે તેઓના અને મારા મેળાપ કરાવી આપનાર જો કોઇ પણ વ્યક્તિ હાય તે તે મારા * જિનગમને ઉદ્દેશીને આ શબ્દો ચેતના ખેલે છે. એ શબ્દ અધ્યાહાર ગણ્યા છે અને ગેરીની સાથે જગારીના અ ક્રિયાપદરૂપે ન કરતાં જગતમાં એવા કર્યાં છે. એ વિગેરે અર્થાં ખેચીને આવા પડ્યા છે; છતાં ટખાકારને અમનન કરીને સમજવા યાગ્ય છે. દર્શન શબ્દ ત્રીજી ગાથામાંથી અહીં આણ્યા હાય એમ જણાય છે. વિ. ક, + આ અર્થાં કરવામાં ગારી એટલે ગેારા શરીરવાળી એમ અથ કર્યાં છે. પગી એટલે રંગાણી. બાકી બીજા અ લગભગ ઉપર અ કર્યાં છે તેને મળતા છે પણ આશય બહુ સુંદર રીતે ફેરવી નાખ્યો છે, + અનંત જીવો તે સ્થાનક પ્રાપ્ત કરી શકયા છે તે અપેક્ષા અહીં સંભવે છે.-૫. આનંદસાગરજી Page #493 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું પદ ૪૮૩ જાણવા પ્રમાણે તું જ છે, તારા ઉપર જ હવે મેં ધારણ કરી છે અને તારા કર્તવ્યને પરિણામે મારું કાર્ય સફળ થશે, પતિને મેળાપ થશે અને મારી નિરંતરની પીડા દૂર થશે. મને હવે મારા ભાઈ, માબાપ કે પુત્રની વાત પણ સારી લાગતી નથી, તેઓ તે તેરમે ગુણસ્થાનકે જઇને બેઠાં છે. મને તે મારા પતિને મળવાની ખરેખરી ઉત્કંઠા છે અને તે હે દર્શન! તું કરાવી આપ અને મારા પતિને માયા, મમતાની પ્રપંચી જાળમાંથી છેડાવ. વસ્તસ્વરૂપને યથાસ્થિત જ્ઞાન આપી દિવ્ય ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતા ભાવે વિશદ્ધ અનુમાનથી મારા પતિને મેગ્ય રીતે બતાવીને તું તેઓને મારે મંદિરે લઈ આવ. તેઓ જરા જાગ્રત તે થઈ ગયા છે તેથી અત્યાર વખત બરાબર અનકળ જણાય છે. ત્રીજી ગાથાનો અર્થ કરતાં ટબાકાર કહે છે કે-આત્મારામ+ તેરમે ગુણસ્થાનકે ગયા તેના વિયેગને પાર પામી ન શકું, કારણ કે ત્યાં મારાથી પહોંચી શકાતું નથી અને તેનું સ્થળ પણ પામી ન શકું. આનંદઘન પ્રભુનું દર્શન–શુદ્ધ જૈન દર્શન પતિમેળાપને માટે વિષમ ઘાટ ઉતારવાને માટે સુવિહિત નીકા છે એટલે પતિ સાથે મેળાપ કેવળજ્ઞાનમાં થવા માટે નીકા સમાન છે. મારા પતિના વિરહની વેદનાને પાર હું પામી શકતી નથી, કારણ કે તે અથાગ છે તેથી હે પ્રભુ! પતિદર્શનરૂપ ઘાટ ઉતરવાને વાસ્તે નૌકાની માગણી કરું છું. પતિવિરહની વેદનાને જેને અનુભવ થાય તે જ જાણી શકે. આવી સપ્ત વેદનાને ઉપાય કરવા માટે પતિવિરહરૂપ વિષમ નદીને લાંબે પટ ઉતરવાને માટે આપની પાસે આજ્ઞારૂપ નૌકાની માગણી કરું છું અથવા નકામાર્ગનું દર્શન કરાવવા આપને વિજ્ઞપ્તિ કરું છું, આપની પાસે યાચના કરું છું, આપની પાસે માગણી કરું છું. આ અર્થ કરવામાં પતિ તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તેને ભાવ ભવિષ્યત્ સ્થિતિને અંગે હોય એમ ધારી શકાય અથવા તે ફલેદ્દેશ બતાવે છે. એમને મળવાનો માર્ગ શુદ્ધ દર્શનરૂપ ભાવનૌકા આપવાની ચેતના આનન્દઘન પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. આ આખા પદમાં મુખ્ય વાત શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાની અને માયા, મમતાને ત્યાગ કરવાની કરી છે. માયા, મમતાની પ્રપંચી રીતભાત અને શુદ્ધ ચેતનાના સરળ માર્ગો અને તે પ્રાપ્ત કરવાની ચેતનજીની શેધક વૃત્તિ ચેતનજીની ગમાર્ગમાં પ્રગતિ બતાવે છે. માયામમતાની બુદ્ધિ તજી દઈ તેણે હવે અનુભવની મતિવડે ચાલવા વિચાર કર્યો છે અને તે * અહીં પં. આનંદસાગરજી જણાવે છે કે–પિતાનાં માતપિતા તરીકે કેવળજ્ઞાનનો ઉલ્લેખ કરી દેશ બતાવે છે. જેના દર્શન શ્રતજ્ઞાનને અંગે છે અને કેવળજ્ઞાન તેનું ફળ છે આ હકીકત ધ્યાનમાં રાખવાથી બાકારનો આશય સમજાશે. + અહીં ચેતન તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તે ઉપરના ટબાકારના અર્થ સાથે બરાબર બેસતી આવતી નથી. વિવેચન જુઓ. X આ અર્થ કરવામાં ઘટ એટલે નદીનો પટ એવો અર્થ કર્યો છે. મગ એટલે માર્ગ અથવા માગું છું. બંને અર્થ બેસતા આવે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી આન ઘનજીનાં પદા પ્રસંગે શુદ્ધ ચેતનત્વના વિરહુકાળ દૂર કરવા પ્રબળ ઈચ્છા બતાવી છે, તે દશા લાંખા વખત સુધી રહે તે બહુ લાભ થાય. એને માટે ચેતનજીને મેહરાજા સાથે માટી લડાઇ લડવી પડે છે, તેનું સ્વરૂપ હવે પછીના પદમાં બતાવવામાં આવશે. અત્રે જે વાત કરી છે તેને ભાવ બતાવવામાં વિષમ અને અંગે કેટલીક અચર્ચા કરવી પડી છે, પરંતુ ગમે તે અર્થ કરતાં એક ભાવ સ્પષ્ટ રીતે નીકળી આવે છે અને તે માયા, મમતાનુ વિરસપણું અને ચેતનત્વનું વિશુદ્ધપણું બતાવે છે. એ ભાવ સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં લઇ ચેતનજીને પ્રાપ્ય ધર્માં પ્રાપ્ત કરવા અત્ર સૂચના છે અને વિભાવના ત્યાગ કરવા આગ્રહ છે. ભાવનૌકાની જે વાત પ્રથમ પટ્ટમાં કરી છે તેના ભાવ આ પદમાં વિશેષ સ્પષ્ટ થાય છે. એ ભાવ સમજી તેવી નૌકા પ્રાપ્ત કરવા દૃઢ પ્રયાસ કરવાથી મહાદુઃખમય વિભાવદશાના અંત આવશે. તેથી ઘાટઉતારણુ નાવની યાચના ઉચિત રીતે ઉચિત શબ્દોમાં ઉચિત સ્થાનકે થઈ છે તે ખરાખર લક્ષ્યમાં રાખવું અને લક્ષ્યમાં રાખીને તે મેળવવા દૃઢ ભાવના કરવી અને તેને માટે યાગ્ય સાધના એકઠાં કરવાં, 64 પદ છે તાલીશમુ રાગ–ટાડી ચતુર ચેતન ! ખુલ્લા મેદાનમાં લડીને અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા અથવા મ્હાનાં કાઢવાની ટેવ છેાડી દઇને મેાડુરાજાના લશ્કરને જીતી લે, અથવા ચતુર ચેતન ચેાગાનમાં લડે છે અને ઉપર કહ્યું તેવી રીતે મેહરાજાના લશ્કરને હઠાવે છે. ” चेतन चतुर चोगान लरीरी. चेतन० *जींत लै मोहरायको लसकर, ÷मिसकर छांड अनादि धरीरी. चेतन० १ ભાવ–ઉપરના પદમાં જણાવ્યું તેમ અનુભવષ્ટિ ચેતનજીની પેાતાની છે અને માયામમતાની મેદષ્ટિ દેંગે કરનારી છે તેથી વિષમ વાહિનીના વિશાળ પટ ઉત્તરવા માટે ભાવનોકાની ચેતનજી યાચના કરે છે. હવે ચૈતનજીને સ'સારમાં સાવનાર અને અ ંધ કરી દેનાર માહુરાજા છે એની અને ચેતનજીની વચ્ચે જબરજસ્ત લડાઇ થાય છે. જ્યારે માહ રાજાને માલૂમ પડે છે કે-સદ્યાગમની સાખતમાં પડી જઇને ચેતનજી તેા માહુને તજી * જીત લે એવે! પાર્ટ એ પ્રતામાં છે. - મસકરી એવા પાઠે એક પ્રતમાં છે અને એક પ્રતમાં મસકર' પાડે છે. એ પાઠના અથ મશ્કરી એટલે ઠેકડી એમ કરીએ તો ગંભીરતાને અભાવ એ અ થઇ શકે છે. ૧ ચેતન=હે ચેતન! ચતુરચાલાક, ચોગાન=ખુલ્લા મેદાનમાં. લરીરીલડીને, લડે છતી લે. મિસકર=સ્યામતા, ઝ્હાનાં કાઢવાં તે. આ બન્ને અથ જૂદા છે અને બન્ને છે. છાંડાડી ને. અનાદિ ધરીરી=અનાદિ કાળથી ધારણ કરી છે તે, અનાદિ કાળથી રાખેલી. છે. છત લે= અથ ટી શકે Page #495 -------------------------------------------------------------------------- ________________ છેતાલીસમું પદ દઈને નિવૃત્તિ નગરીમાં જવાનો પ્રયાસ કરે છે અને તે નગરીમાં તે પિતાથી જઈ પણ શકાય તેવું નથી, ત્યારે ચેતનજીને છેતરવા માટે પિતાના અનુયાયીઓને મેકલે છે તેનાથી ચેતનજી ફેલાતા નથી, ત્યારે તેની સામે લડાઈ કરવા સૈન્ય મેકલે છે. મેહરાજાના પ્રબળ સૈન્ય સાથે ચેતનજીનું મહાતુમુલ યુદ્ધ થાય છે તેનું વર્ણન ઉપમિતિભવપ્રપંચ કથામાં બહુ વિસ્તારથી ચોથા પ્રસ્તાવમાં બતાવ્યું છે. તેમાં વિષયાભિલાષ મંત્રી, પાંચ ઇન્દ્રિયો, કષાયે. નોકવા વિગેરે બહ આગળ પડતો ભાગ લે છે. એ યુદ્ધ વાંચવા લાયક છે.* અહીં ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે-હે ચતુર ચેતનજી ! તમે ચેગનમાં આવે, ખુલ્લા મેદાનમાં આવીને મહારાજા સાથે યુદ્ધ કરો. ગઢની અંદર રહીને લડવું એ તે કાયરનું કામ છે. જેને પૂરતી હિંમત ન હોય અથવા જેની પાસે બહાદુરીથી લડી શકે તેવું પૂરતું લશ્કર ન હોય તે બાયેલા બની ગઢની અંદરથી લડે છે અને માત્ર પિતાને બચાવ જ કરે છે. જ્યારે પિતાના બળ ઉપર પાકે ભરોસે હોય ત્યારે તે ચોગાનમાં આવી લડવું એ રજપૂતનું કામ છે. બહાદુર રજપૂતે મરણીઆ થઈને લડતા ત્યારે ગઢને આશ્રય લેતા નહિ. હે ચેતનજી ! તારી લડાઈ છે તે બહાદુરની લડાઈ છે, કાયરની લડાઈ નથી, બાયેલાની લડાઈ નથી, નામર્દીની લડાઈ નથી. તું એકલે હો તે પણું તારામાં એટલી શક્તિ છે કે તું અનેક સુભટને મારી હઠાવે અને તારી સામે મોટું લશ્કર હોય તેને દાણદાણું કરી નાખે. રજપૂતાના ઈતિહાસમાં વાંચીએ છીએ કે સ્થૂળ લડાઈમાં જ્યારે સમરસિંહ અને પ્રતાપસિંહ ઉતર્યા હતા ત્યારે બંને હાથમાં બે તરવાર લઈ સામા લશ્કરના હજારે માણસને સંહાર કરી નાંખ્યો હતો, એવી લડાઈ તે નકામી છે, એ આગળ ઉપર તને આ જ પદમાં જણાશે, પણ આ આત્મિક લડાઈ તે બહુ ઉપયોગી અને શુભ પરિણામ નિપજાવનારી છે. તું અનેક સુભટને એકલે મારી હઠાવી શકે તેવી તારામાં શક્તિ છે, માટે તું મેદાનમાં આવીને મેહરાયના કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર, રતિ, અરતિ, વેદ આદિ અનેક સુભટો છે તે સર્વને મારી હઠાવીને છતનિશાન ચઢાવ અને અત્યારે લશ્કર તૈયાર નથી, શરીર સારું નથી વિગેરે ન્હાનાં કાઢવાની ટેવ તને અનાદિ કાળથી પડી ગઈ છે તે છોડી દઈને મેદાનમાં આવ. હજુ તને તારા પિતાના બળમાં ભરોસો નથી તે તારી ભૂલ છે. તારામાં એટલી અચિંત્ય શક્તિ છે કે મહારાજાના આખા લશ્કરને તું ઉડાવી દે અને તારે વિજયડંકો વગાડી શકે. આખા જંગલમાં એક સિંહ હોય છે તેને કદિ એમ લાગતું નથી કે આટલાં બધાં જંગલવાસી પ્રાણીઓને તે એકલે કેમ પહોંચી શકશે? કે તેને ચારે બાજુથી એ બધાં પ્રાણીઓ ઘેરી * ઉપમિતિભવપ્રપંચ ગ્રંથનો સંક્ષેપ છપાઈ ગયેલ છે. મોટા ગ્રંથનું ભાષાંતર વિવેચન કર્તા તરફથી બહાર પડી ગયેલ છે, તેમાં આ મહરાજના યુદ્ધને જે ભાગ થા પ્રસ્તાવમાં બતાવ્યું છે તે ખાસ વાંચવા લાયક છે. + જુઓ આ પદની ત્રીજી ગાથા પરનું વિવેચન. Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો લેશે ત્યારે તે કેમ છૂટી શકશે? તેને તે મનમાં ખાતરી હોય છે કે તેની એક ગર્જના આગળ લાખે પ્રાણીઓ જંગલમાં હશે તે સર્વ ઝાંખાં થઈ જશે અને ઊભી પૂંછડીએ નાસવા મંડી જશે. તારામાં એથી પણ વધારે શક્તિ છે. તારી એક ગર્જના બરાબર નીકળશે તે મહારાજાનું પ્રબળ સિન્ય અને તેનાં કુટિલ શસ્ત્રો સર્વ નકામાં થઈ જશે, માટે તું બેટા ન્હાનાં કાઢવાં છોડી દે અને મેદાનમાં આવા અનાદિ કાળથી ચેતનજીને એવી ટેવ પડી ગઈ છે કે જ્યારે જ્યારે મહારાજા સાથે લડવાને પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તે ગોટા વાળે છે. સૂત્રે ભણવા છે તેથી વિહાર થતા નથી, સાધુ માંદા છે તેથી રોકાઈ રહેવું પડે છે, પ્રતિક્રમણ કરવા ઈચ્છા રહ્યા કરે છે પણ તેમાં ચિત્ત ઠરતું નથી, ખરચ કરે છે પણ આગળ ઉપર કરશું, હાલ નહિ, અભ્યાસ કરે છે પણ હાલ જરા દુકાનનું કામ વધારે છે, વ્યાખ્યાનશ્રવણ, પૂજા આદિ કરવાં છે પણ હાલ વખત મળતું નથી–આવાં આવાં ચિત્રવિચિત્ર મનઃકલ્પિત મહાનાં કાઢી-મિષ કરીને ધર્મકાર્ય કરવાના પ્રસંગ છેડી દે છે અને તેથી મહરાય સાથે લડવાને પ્રાપ્ત થયેલ અવસર ગુમાવી નાખે છે. આ તેને પ્રમાદ છે, એમાં વાસ્તવિક આળસ (પ્રમાદ) સિવાય બીજું કાંઈ નથી. પિતાની યોગ્ય વસ્તુની કિમત ન જાણવી અને મનમાં ગેટ વાળ્યા કરવાથી કઈ રીતે બચાવ થઈ શકતો નથી. હે ચેતનજી! આ તારી બહાનાં કાઢવાની ટેવ છે તે છેડી દઈને મેદાનમાં આવે અને મહારાજાના લશ્કરને મારીને હટાવી દે. એ દેખીતું મેટું લાગતું લશ્કર તારા અવ્યાહત વિર્ય પાસે દમ વગરનું છે, શક્તિ વગરનું છે, નામ માત્ર છે. ટબાકાર બે બાબતમાં બહુ સારો ખુલાસો કરે છે. ગામમાં આવીને અહીં ચેતનજીને લડવાનું કહે છે તે ચગાન ગુણસ્થાનકરૂપ સમજવું. આ ઉપ્રેક્ષા સુંદર છે. ચેતનજીની જેમ જેમ ઉત્ક્રાંતિ થતી જાય છે તેમ તેમ તે ગુણસ્થાનકમાં વધતું જાય છે. એવા ચૌદ ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનકના મેદાનમાં આવીને ચેતનજીને લડવા માટે ભલામણ કરી છે. જેમ જેમ મહરાજા સાથે ચેતન લડતે જાય છે તેમ તેમ ગુણસ્થાનકરૂપ કિલ્લાએ તે પ્રાપ્ત કરતે જાય છે અને છેવટે ક્ષીણમેહ ગુણસ્થાનકે પહોંચવા આવે છે ત્યારે મહારાજાને સર્વથા પરાજ્ય થાય છે. મિસકરને અર્થ ટબાકાર શ્યામતા-કાળાશ કરે છે. અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા-કર્મમળરૂપ તને લાગેલી છે તેને દૂર કરીને હે ચેતનજી! તું મેહરાજાને મારી હઠાવ. આ પ્રમાણે ટબાકારના કહેવા પ્રમાણે અર્થ થાય છે. અથવા શ્યામતા અજ્ઞાનરૂપ છે એમ પણ કહી શકાય. આવી અજ્ઞાનતા દૂર કરી અથવા સમુચ્ચયે કર્મમળ દૂર કરી, પિતાની સ્થિતિ સમજી, કેટલીક ઉજજવળતા પ્રગટ કરી અને બાકીની વિશુદ્ધતા પ્રગટ કરવાનો નિર્ણય કરી ગુણસ્થાનકરૂપ મેદાનમાં આવી ચેતનજી મહરાજા સાથે તુમુલ યુદ્ધ કરે એવી અત્ર ભલામણ કરી છે. ચેતનજી જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાનક પર હોય છે ત્યારે તે બહુધા અજ્ઞાનથી આચ્છાદિત હોય છે, પરંતુ જેમ જેમ તે સ્થાનથી Page #497 -------------------------------------------------------------------------- ________________ સેંતાલીસમું પદ્ધ આગળ વધતો જાય છે, મેહરાયના કેટલાક સુભટને હઠાવી નવાં નવાં સ્થાને પ્રાપ્ત કરે છે, તેમ તેમ તેની શ્યામતા દૂર થતી જાય છે અને અજ્ઞાન ઘટતું જાય છે. આવી રીતે છેવટે તે મહરાયને હઠાવી, શ્યામતા તદ્દન અલ્પ કરી, અજ્ઞાન દૂર કરી, સર્વજ્ઞ સર્વદશ થઈ રાજધાનીમાં પ્રવેશ કરે છે. તેની પ્રગતિ કેવી રીતે થાય છે તે બહુ સંક્ષેપથી પણ મુદ્દાસર રીતે નીચેની ગાથામાં બતાવે છે. મિસકરના ઉપરોક્ત બને અર્થ એગ્ય છે. એ સિવાય એને માટે મશકરી.” એ પાઠ એક પ્રતમાં છે. એટલે અનાદિકાળથી તારે ગંભીરતા છેડી દઈને બેટી લડાઈ કરવાની–ગ કરવાની ટેવ પડી છે તે છોડી દે, તારા રૂપને યેગ્યે ગંભીરતા તું ધારણ કર અને બાળચાલ-છોકરવાદીપણું છોડી દે. તારે જે દુશ્મન સાથે લડવાનું છે તે અનેક સાધનસંપન્ન છે. તેની સાથે લડવામાં મશ્કરી ચાલે નહિ. તારે તારા નામને યોગ્ય મેટાઈ– ગંભીરતા રાખવી જોઈએ. તું એ લડાઈને છોકરાને ખેલ સમજીને અનાદિકાળથી ચાલે છે તેમાં તારી ભૂલ છે. હવે જરા તારા નામને યોગ્ય મેટાઈ તું ધારણ કર. આ અર્થ પણ સારો ભાવ બતાવે છે. લરીરી” એ શબ્દના લડે છે અથવા લડીને એ બને અર્થ થાય છે અને તે બનેથી એક સરખો ભાવ આવે છે. આ પ્રમાણે લડાઈ કરવાની ભલામણ કરીને હવે તે કેવી રીતે કરવી અને તેનું પરિણામ શું આવશે તે બતાવે છે. नांगी *काढल ताड ले दुशमन, लागे +काची दोइ घरीरी; अचल अबाधित केवल मनसुफ, पावे शिव दरगाह भरीरी. चेतन० २ તરવાર અને તીક્ષણ કાઢલવડે દુશ્મનને મારી નાખ, તેમાં કાચી બે ઘડી લાગશે, (એમ કરવાથી) તું અચળ અબાધિત કૈવલ્ય મંત્રી અથવા કર્તા થઈને સર્વ સુખથી ભરેલી શિવરૂપ દરઘા-કચેરી પ્રાપ્ત કરશે.” * “ કાલ’ને બદલે એક પ્રતમાં “ કાઢીલ” અને એકમાં “ કાટિલ' પાઠ છે. ' કાઢલે ” એ પાઠ છાપેલ બુકમાં છે તે કોઈ પ્રતમાં નથી. અર્થ નહિ બેસવાથી એવો પાઠ મનથી સુધારી નાખ્યો હશે એમ અનુમાન થાય છે. કાઇલ એ એક જાતનું હથિયાર છે જે તે ભાષા ન જાણનારને સમજાય તેમ નથી + કાચીને બદલે “કાચ” પાઠ ભી. મા. લખે છે તે કોઈ પ્રતમાં નથી અને ઘરી સાથે લિંગવ્યત્યય કરનારો હોવાથી તે પાઠ અયુકત જણાય છે. : મનસકને બદલે એક પ્રતમાં “ ગુન સબ” એમ પાઠ છે તે અશુદ્ધ છે. બાકીની સર્વ પ્રતમાં ઉપર લખ્યો છે તે જ પાઠ છે. ૨ નાંગીતરવાર, ખડગ. કાઢલ=શસ્ત્રવિશેષ (ખંજર જેવું ). તાડ લે=મારી લેફટકે લગાવ. કાચીકાંઈક ઓછી, પૂરી નહિ. દઈ ઘરી=અડતાળીસ મિનિટ. અચલ =હલચલ વગરને. અબાધિત બધા પીડા રહિત. કેવલ–કૈવલ્યજ્ઞાનરૂપ. મનસુફ મંત્રી અથવા બીજો અર્થ સર્વ કાર્યને કર્તા એમ થાય છે ( ટબાકાર). શિવ=મેક્ષરૂપ, દરગાહ=દરધા અથવા કચેરી. ભરી પરિપૂર્ણ સુખથી ભરેલી. Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા ભાવ—મ્યાન વગરની તરવાર અને તીક્ષ્ણ કાઢલવડે તું દુશ્મનાને માર. માક્ષ પામવાની રુચિરૂપ તરવાર્ અને સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રેમરૂપ કાઢલવડે તું માહુરાજાને મારી હઠાવ. તારે મનમાં તે વખતે યા રાખવાની નથી. તું મનમાં એમ વિચારીશ નહિ કે દયામય અર્હિંસા ધર્મના અનુયાયી હાવા છતાં તારાથી સંહાર કેમ કરાય ? કારણ કે પૂર્વે તીથ કરાર્દિકે પણ તેમ જ કર્યુ. છે અને તારે તેઓને માર્ગ પકડવાના છે. એક ચૈત્યવંદનમાં કહ્યું છે કે તીર્થંકર મહારાજ ૪૮ ગુરુ પાસે ભણિયા નહિ, પણ સઘળું જાણે; ભેળ વિના પરમેસરા, સુખ સઘળાં માણે. રાગ નહિ પણ રીઝવે, વિ વિનાં મન દ્વેષ નહિ પણ ટાળીયાં, સવિ કર્મના સ. સેવા ફાવે સૌ ભી, નામ ધરાવે સાધુ; સાધ્ય ધરાવણુ કે નહિ, સૂક્ષમ નિરાળાધુ. આ પ્રભુના માર્ગે તારે ચાલવાનુ છે તેથી તારે મેહરાજાના સૈન્યના સ'હાર કરતાં જરા પણુ વિચારવાનું નથી. તારે તે હાથમાં ઉઘાડી તરવાર અને કાઢલ લઈને મેદાનમાં જરા પણ ભય રાખ્યા વગર ઉતરી પડવું. અનેક કર્માં જે અત્યારે તને વિવિધ પ્રકારે ત્રાસ આપે છે અને પ્રથમ દૃષ્ટિએ સખ્યા અને સત્તામાં અપ્રતિહત લાગે છે તે સ ઉપર તું એકલા સામ્રાજ્ય મેળવી શકે એટલી તારામાં શક્તિ છે. તારી એવી અચિંત્ય શક્તિને તું જાણુતા નથી, તને તેની ખખર નથી, તને તેના મહિમા ખરાખર સમજાયા નથી. જ્યારે તું મહરાજાના લશ્કરના સંહાર કરવા મંડી જઈ ક્ષપકશ્રેણી માંડીશ ત્યારે સર્વ કર્મના નાશ કરતાં તને પૂરી એ ઘડી પણ થવાની નથી, આઠમા ગુરુસ્થાનકેથી ક્ષપકશ્રેણી માંડી ચેતનજી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે અંતર્મુહૂર્તના કાળમાં તે તેરમે ગુણુસ્થાનકે આવી જાય છે અને તે પહેલાં તે મેહનીય કર્મના સર્વથા નાશ કરે છે. આવી રીતે અડતાળીશ મિનિટથી પણ ઓછા કાળમાં તું માહનીય કર્મોના નાશ કરી શકે તેવી તારામાં તાકાત છે, કના મોટા સમૂહને પ્રદેશેાયથી વેદી નિર્જરા કરીને તું તદ્દન દુશ્મન વગરના થઈ જાય એવી તારા પોતામાં શક્તિ છે અને તેમ કરવામાં તને વખત પણ બહુ લાગે તેમ નથી. આવી રીતે સ્વસ્વરૂપ પામવામાં આડા આવતા દુશ્મનને મારી હઠાવ અને હતપ્રદ્યુત કરી દે. આ પ્રમાણે કરવાથી તને શું લાભ થશે તે હવે બતાવે છે. તુ સર્વ વસ્તુના આધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરીશ અને તેની સાથે વળી શિવસ્થાન પ્રાપ્ત કરીશ. એના મહિમા ખતાવતાં કેટલાંક ઉપયાગી વિશેષણેા બતાવ્યાં છે તે સમજવા ચેોગ્ય છે. આ સંસારમાં મોટામાં મોટી પીડા-ઉપાધિ તારે અહીંથી તહીં અને તહીંથી અહીં દોડધામ કરવાની છેઃ જરામાં તું મનુષ્ય થાય છે, વળી તિર્યંચ થાય છે, પાછો વળી દેવ થાય છે, પાછા વળી તિય "ચાદિના ભવ કરી નારકીમાં જાય છે. આવી રીતે નારકી નિગેાદમાં તથા ખીજી ગતિએમાં રખડ્યા કરે છે; એક ભવમાં પણ ઠરીને ઠામ બેસતા નથી; તેને બદલે તને એવું Page #499 -------------------------------------------------------------------------- ________________ છે'તાલીસમુ' પદ્મ ૪૮૯ સ્થાન પ્રાપ્ત થશે કે તારી આવી રખડપટ્ટી બિલકુલ મટી જશે અને તુ અચળ થઈ જઈશ. વળી તને અહીં શારીરિક અને માનસિક અનેક પ્રકારે ખાધા-પીડા નિરંતર થયા કરે છે, પરંતુ વ્યાધિની પીડા, વિયેાગની પીડા, મૃત્યુના શાક, ધનના નાશ વિગેરે વિગેરે અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિથી ભરપૂર આ સંસારસ્થાન તજી દઇને તુ તદ્ન અખા· ષિત થઈ જશે. વળી તું એ સ્થિતિમાં કૈવલ્યજ્ઞાનરૂપ સ વસ્તુને બેધ પામીશ એટલે તુ સર્વ વસ્તુનું સ્વરૂપ સ્વતઃ સમજી શકીશ. અત્યારે તે અવ્યવસ્થિત રીતે, વસ્તુધર્મના મેધ વગર ગાટા વાળે છે અને સંસારમાં હેરાન થાય છે, પણ ત્યાં તે કેવળજ્ઞાનરૂપ મુનસફ્–વછર–મંત્રી તને મળશે. તમાકાર મુનસના અથ સર્વ કાર્યના કર્તા એમ કરે છે એ શબ્દ મુનસફી ઉપરથી આવ્યે હાય એમ જણાય છે. આવી રીતે અચળ, અબાધિત થઈને કૈવલ્યજ્ઞાનરૂપ મુનસને પ્રાપ્ત કરીને તું શિવસ્થાન પ્રાપ્ત કરીશ જે અનંત જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્યાદિ સાથી અલ'કૃત છે. આવી મેાક્ષરૂપ દરગાહ એટલે મહંત પુરુષાનુ અંતિમ નિવાસસ્થાન, તને મેહરાજા સાથે ચેાગાનમાં લડાઇ કરવાથી અને તેના ઉપર જય મેળવવાથી પ્રાપ્ત થશે, માટે હવે તું બહાદુરી કરીને મેદાનમાં આવ અને તેને પરાજય કર. મોટા સંત અથવા પીરના છેવટના નિવાસસ્થાનને એટલે કે જ્યાં તેના ભૂમિદાહ કરવામાં આવ્યા હાય છે તે સ્થાનને મુસલમાન દરઘા કહે છે, અને બૌદ્ધ લેાકેા સ્તૂપ કહે છે અને જૈન ધર્મમાં પણ એ જ શબ્દ વપરાય છે. શિવસ્થાનમાં અનંત તીર્થંકરા તથા બીજા વિશિષ્ટ જ્ઞાનીએ છેવટનું સ્થાન કરીને રહ્યા છે તેથી અત્ર તેને શિવદરઘા કહેવામાં આવી છે અથવા દરઘાના અથ કચેરી પણ થાય છે. આ ત્રીજા અને ચાથા પાનનું પન્નુચ્છેદ અચળ, અખાધિત અને કૈવલ્ય મુનસરૂપ શિવદરા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે અને તું અચળ, અબાધિત હેાઈ કૈવલ્ય મુનસફ્ અને શિવદરા પ્રાપ્ત કરે એમ પણ થઇ શકે. બંને રીતે અર્થ કરવાથી છેવટના ભાવ તા એક જ આવે છે. ‘ભરી’વિશેષણુ તેના અર્થ ભરપૂર એમ થાય છે. જ છે અને બધી બાબતના સાર એક જ છે કે-તરવાર કાઢવામાં કે કાઢેલ કાઢવામાં અથવા તેનાવડે શત્રુને સંહાર કરવામાં પ્રથમ તે આ ચેતનજીએ શત્રુને ઓળખવા જોઇએ, તેને ઓળખ્યા પછી જ તેની સાથે લડી શકાય. શત્રુને આળખવાની સાથે પ્રાપ્યના લક્ષ્યબિંદુનુ સ્પષ્ટ જ્ઞાન જોઇએ અને તે પ્રાપ્ત કરવા દૃઢ નિશ્ચય જોઈએ. આવી રીતે જ્યારે ચેતનજીને સ્પષ્ટ ખાધ થઈ જાય છે ત્યારે પછી તે સમરાંગણમાં શત્રુના એવા નાશ કરે છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એના થોડા ભાવ અગિયારમા પદ્મમાં બતાવ્યે છે. એમાં જ્યારે સ્વજને ‘ અહા અહા ’ કહીને ચેતનજીને સામાશી આપે છે ત્યારે સહૃદય વાંચનારની આંખમાંથી હર્ષાશ્રુ આવી જાય છે. આ પદને અને અગિયારમા પદના ભાવને બહુ નજીકના સંબંધ છે અને એક પ્રતમાં આ બંને પાને અનુક્રમમાં એક બીજાની સાથે મૂકયાં છે. કર Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી આનંદઘનજીનાં પદ્મા અહીં જે તરવાર બતાવી છે તે અવિચ્છિન્ન રુચિરૂપ છે તે પણ અગિયારમા પદથી સ્પષ્ટ થાય છે. સુજ્ઞ ચેતનજી ! હવે જાગ્રત થાઓ, શત્રુઓને ઓળખેા, તેઓ સાથે તુમુલ યુદ્ધ કરવાની તૈયારી કરે, તરવારાદિ હાથમાં લે અને મેદાનમાં આવી શત્રુને પરાજય કરા અને છેવટે અચળ, અખાષિત સ્થાન પ્રાપ્ત કરી અનંત આનંદ ઉઠાવેા; તમારા સારુ ચેતના વાટ જુએ છે, તમારા પિરવાર તમારું પરાક્રમ જોવા આતુર છે અને સુમતિ તે અત્યાર અગાઉ તમારી પાસે આવીને તમને ભેટી ગઇ છે. અનાઢિ કાળથી મ્હાના કાઢવાની ટેવ છે તે મૂકી દો અને પ્રમાદ તજી લડાઈમાં ઝુકાવી દો. લડાઈના બુંગીએ વાગે ત્યારે ખરા રજપૂત બેસી રહેતા નથી, ટાઢા જેવા દેખાતા એકલકડી શરીરવાળાં રજપૂતે પણ જુસ્સાથી ઉભરાઇ જાય છે, સ્ત્રી, પુત્ર, ઘર કે ધનની દરકાર કર્યાં વગર ફરજ સમજીને સંજ્જ થઈ જાય છે અને સાધ્ય પ્રાપ્ત કર્યાં વગર પાછા ફરતા નથી. તમે તે પ્રમાણે વિચાર કરેા અને નિષ્ણુય કરી તમે તે સાધ્ય પ્રાપ્ત કરી ત્યાં જ રહેવાના છે અને તમાશ સાચા પરિવાર પણ તમારી વાટ જોઇ રહ્યો છે, માટે હવે આ રણુશિંગડાના અવાજ સાંભળી ફરજના આહ્વાનને વધાવી લે અને યુદ્ધમાં ઝુકાવી દે; આવી સત્બુદ્ધિ અને વસ્તુસ્વરૂપ ઓળખ વાની ઘડીએ સ`સારચક્રમાં કોઈક વાર જ આવે છે, એ વિચારી-સમજી-ધ્યાનમાં લઇ પ્રમાદના ત્યાગ કરેા અને મેદાનમાં આવી જાઓ. और लराइ लरे सो बोरा, सूर पछारे भाउ अरिरी; धरम मरम कहा बुझे Xन औरे, रहे आनंदघन पद पकरीरी. चेतनजी० ३ “ બીજી લડાઈ લડે તેને ખાવરા-ગાંડા સમજવા, શૂરવીર માણસા તા ભાવશત્રુનેખરેખરા વાસ્તવિક દુશ્મનાને પછાડે છે. ધર્મના મને શું કરવા પૂછે છે ? તે કાંઇ અવર નથી; આનંદધન ભગવાનના પદને પકડીને રહેવુ' (તે જ ધર્મના મ છે). ભાવબહાદુર માણસા હેાય છે તે પાતાના ભાવ દુશ્મનાને મારી હઠાવે છે, પછાડીને જમીન પર નાખે છે, ભાંભેગા કરી દે છે. સાધારણ (મનુષ્ય) દુશ્મનો સામે લડવું એ તે પ્રાકૃત માણુસનું કામ છે. બહાદુર રજપૂત સ્ત્રી, વૃદ્ધ, ગ્લાન અથવા હથિયાર વગરના માણુસ ઉપર શસ્ત્ર ઉગામતા નથી; તેવી રીતે ખરેખરા બહાદુર મુમુક્ષુ હાય છે તે પોતાના ભાવશત્રુ * ભાઉતે બદલે ‘ નાઉ ' પાડે છાપેલી મુકમાં છે. તેને અથ ફરી વાર ન આવે તેવી રીતે એમ થાય છે. વિવેચન જુએ. બન્ને પ્રતમાં ભાઉ શબ્દ છે અને તે ઉચિત જણાય છે. × ‘ન' અક્ષર બન્ને પ્રતમાં નથી. ૩ ઔરખીજી. ખારા=બાવરા, ગાંડા. સશૂરા, બહાદુર માણસો. પાર=પાડે, ભૂમિ ઉપર નાખે. ભા=ભાવ. અરિરી=દુશ્મનાને મરમક્કમ, ગુહ્ય હકીકત. કહા=શા માટે? શું સમજવા? મુઝે= પૂછે છે, જાણે. ઔર=અવર. પકરી=પકડીને. Page #501 -------------------------------------------------------------------------- ________________ છે'તાલીસમુ' પદ્મ ૪૯૧ સાથે લડાઇ કરે છે અને તેને પરાજય કરે છે. સ્થૂળ લડાઈ લડી નાનું સરખું રાજ્ય મેળવવુ' એમાં કાંઇ દમ નથી, કારણ કે જ્યાં સુધી રાગદ્વેષને નાશ થયા નથી ત્યાં સુધી શત્રુતા ઘટતી નથી પણ વધે છે. શત્રુને જરા પણ પ્રસંગ મળે, બહારની મદદ મળે અથવા પેાતાના રાજ્યમાં કાંઈ ખટપટ થાય કે તુરત તે લડાઈ જમાવે છે અને વળી લડાઈ કરીને વેર-વિરાધથી જે કિલષ્ટ કર્યું બંધાય તેથી ભવાંતરમાં અનેક દુ:ખયાતના સહન કરવી પડે છે. આવી લડાઇ લડવી એ બહાદુર માણસનું કામ નથી, સાક્ષેપ ષ્ટિવાળા જીવનું કામ નથી, ડાહ્યા માણુસનું કામ નથી. જે લડાઇ લડવાથી અચળ, અબાધિત શિવદરવા પ્રાપ્ત થાય અને જેથી કૈવલ્યજ્ઞાનરૂપ વિશાળ મેષ સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે લડાઈ લડવી ઉચિત ગણાય. એ સિવાયની ખીજી લડાઇ લડે તેને ખાવા-ગાંડા સમજવા. ગાંડા મનુષ્યની નિશાની એ છે કે-એ જો કે સર્વ કાર્ય કરે છે પણ તેના પિરણામને અને તેના લાભાલાભને તે વિવેકપૂર્વક વિચાર કરી શકતા નથી. સ્થૂળ લડાઈ કરનાર સમજતા નથી કે એ લડાઈ તે પરપરિણતિની છે, એમાં સ્વભાવ કે સ્વગુણુ પ્રકટ થાય, વસ્તુતઃ પેાતાને લાભ થાય એવુ કાંઇ નથી અને આવી રીતે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર જે લડાઇ કરે છે તેને ગાંડા અથવા મૂખ કહેવા એ તત્ત્વષ્ટિએ બરાબર છે, જે લડાઇ લડીને મહાન્ રાજ્ય પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયા પછી જાય નહિ એનું નામ લડાઇ કહેવાય; ખાકી જે લડાઇથી આંખને અળખામણી લાગે–જોવી ન ગમે એવી લેહીની નદીએ ચાલે અને પરિણામમાં બહુ ટૂંક વખત માટે કદાચ એક નાનું સરખું રાજ્ય મળી જાય એનું નામ ખરી લડાઇ કહેવાય નહિ. શત્રુને એવી રીતે પરાસ્ત કરવા જોઇએ કે એક વાર હાર્યાં પછી તે ફરી વાર ઊભા થાય નહિ, લડવાના કે સામે આવવાના વિચાર પણ કરી શકે નહિ અને લડીને મેળવેલા સ્થાનમાં તેના પ્રવેશ પણ થઇ નહિ, આવી રીતે આંતર દુશ્મનની સાથે લડાઈ કરી હાય અને તેમ કરીને ભાવશત્રુને પછાડી નાખેલ હાય તેનુ નામ લડાઇ કહેવાય. ચેતનજી ! તમે અત્યાર સુધી સ્થળ લડાઈ લડવાનેા ખ્યાલ કર્યાં કરા છે તે મૂકી દો અને આવી ભાવ લડાઇ લડી, મેહરાયને તેના લશ્કર સાથે પરાસ્ત કરી, તેને કેદ કરી, કારાગૃહમાં નાખી દો કે પછી તમારે કોઇ પણ પ્રકારની લડાઈ લડવાનું ખાકી રહે નહિ અને જીતીને પ્રાપ્ત કરેલી તમારી શાંતિ-સામ્રાજ્યવાળી નિવૃત્તિ નગરીમાં તમારેા અચળ નિવાસ થાય. : સૂર પછાડે નાઉ અરીરી ' આવા પાઠાંતર એ જગ્યાએ છે. શૂરવીર માણુસ દુશ્મનને એવી રીતે પછાડે કે તે નાઉ એટલે ફરી વાર આવે નહિ. બહાદુર માણસની લડાઇમાં એવી ખૂખી હોય છે કે તે ટૂંક વખતની જીત મેળવતા નથી. પરંતુ શત્રુને એવા ઝેર કરે છે, એવી રીતે પછાડીને ભેાં ભેગા કરી દે છે કે તે ફરી વાર ઉઠવા જ પામે નહિ, ફ્રી વાર સામે લડવા જ આવે નહિ. નાઉને બદલે ભાઉ પાઠ વધારે સુંદર અને અઘટના યુક્ત છે. આવી રીતે અમુક લડાઈ લડવી અને અમુક ન લડવી એવી વાત ચેતનજીને કહી, Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પર ત્યારે ચેતનજીને શવાભાવિક રીતે શંકા થાય કે દયામય ધર્મ હોવા છતાં આવી રીતે શત્રુને નાશ કરવાનું સૂચવ્યું તે કેમ ઘટે? કારણ કે શત્રુ પર પણ દયા કરવાનું વારંવાર શાસ્ત્રમાં સૂચવ્યું છે. ભાવદયા અને સ્વરૂપદયાનું સ્વરૂપ હજુ ચેતનજીને બરાબર વ્યક્ત થયું નથી તેથી કદાચ આવી શંકા ઉત્પન્ન થાય તે તેને સંતોષ આપવા માટે છેવટે ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે હે ચેતનજી ! ધર્મને મર્મ તમે શું કરવા પૂછો છે? તેમાં બીજું કાંઈ નથી. આનંદઘન ભગવાનના પદને પકડીને બેસી રહેવું એ ધર્મને મર્મ છે. ધર્મને મર્મ જાણવાની તને ઈરછા થઈ છે તેથી તે ધન્ય છે, ભાગ્યશાળી છે, કારણ કે એવા પ્રશ્નને પ્રસંગ પણ ભાગ્યવાન મનુષ્યને આવે છે. ઘણાખરા મનુષ્ય તે સંસારમાં એટલા બધા ઉતરી ગયા હોય છે કે તેને ભાવશત્રુ અને દ્રવ્યશત્રુને તફાવત જાણવાનું કે તે સંબંધી પ્રશ્ન કરવાને અવકાશ કે પ્રસંગ મળતું નથી. તને હું ટૂંકામાં કહું છું કે આનંદઘનના પદને વળગી રહેવું, તેઓના કથિત માર્ગે ચાલવું અને તેઓની આજ્ઞાને અનુસરવું એ ધર્મને મર્મ છે. પંચમહાવ્રત જેવા યમને આદરી, એગ્ય નિયમ ધારણ કરી, અત્યંતર શત્રુને નાશ કરે, પ્રભુની આજ્ઞાને અનુસરી પિતાની યેગ્યતા અને અધિકાર પ્રમાણે સદ્ગુરુના આશ્રય નીચે વેગ અને ક્રિયામાર્ગમાં પ્રવેશ અને પ્રગતિ કરવી અને ખાસ કરીને દરેક પ્રસંગે અંદર રહેલા શુદ્ધ ચિતન્યસ્વરૂપને વિચારવું અને પરમાત્મભાવ પ્રગટ કરવાનું લક્ષ્ય નિરંતર સામીપ્યમાં રાખવું-આ ધર્મને મર્મ છે. આનંદઘન મહારાજ શ્રીધર્મનાથના સ્તવનમાં કહે છે કે –“ધરમ ધરમ સર્વ પ્રાણીઓ કરે છે પણ ધર્મને મર્મ સમજતા નથી ” અને પછી આગળ વધે છે તેને ભાવ એ છે કે “જેટલી મનની દેટ હતી તેટલે આ પ્રાણી ધર્મની શોધમાં દેડ્યો જાય છે પણ પિતાની પાસે રહેલી પ્રેમની પ્રતીતિ વિચારવી અને તેને બરાબર સમજવા માટે ગુરુગમને જેડી લેવી એ કર્તવ્ય છે” ધર્મજિનેશ્વરના સ્તવનમાં જે ભાવ બહુ વિરતારથી બતાવ્યું છે તેને અહીં સંક્ષેપથી કહેતાં સમજાવે છે કે- આનંદઘનના પદને વળગી રહેવું એ ધર્મને ખરેખર મર્મ છે. આનંદઘન પ્રભુના આશ્રયે રહેવું, તેઓના ઉપદેશ પ્રમાણે વર્તન કરવું અને તેઓમાં પ્રગટ થયેલું પરમાત્મસ્વરૂપ સ્વમાં પ્રગટ કરવા પ્રયાસ કરો એ ધર્મને મર્મ છે. એ મર્મ જ્યારે સમજાય ત્યારે મેહરાજાની સાથે ચગાનમાં આવીને લડવામાં દયાધર્મને જરા પણ વિરોધ આવતું નથી એ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે એમાં સ્વદયા છે અને કઈ પ્રકારની દ્રવ્યહિંસા નથી. આનંદઘન પદ કરી ને સીધો અર્થ આનંદસ્વરૂપ પરમાત્માના પગ પકડીને રહે એટલે પરમાત્માના દાસભાવે વર્તે એ ધર્મનું રહસ્ય છે એમ થાય છે. આ ભાવ પણ સારે છે. જ્યાં સુધી દાસભાવે વર્તવાની ઇરછા બરાબર થતી નથી ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું સાધ્ય સમજાતું નથી. એ તે પ્રગટ હકીકત છે કે રાગદ્વેષ રહિત ભગવાન કાંઈ આપી દેવાના નથી અને તેઓની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન થવાના નથી, પરંતુ તેઓના દાસભાવે Page #503 -------------------------------------------------------------------------- ________________ અેતાલીસમુ પ ૪૯૩ વવાથી તે આદર્શ જીવન પૂરું પાડી સ્વસ્વરૂપવિચારણાને પ્રસંગ આપે છે અને એવી રીતે એક વાર સ્વરૂપજ્ઞાન થઇ જાય અને સાધ્યનુ લક્ષ્ય સ્થિર થઈ જાય ત્યાર પછી તે આત્મા પરમાત્માના પદની ભાવના કરી શકે છે, આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આનંદઘન ભગવાનના પદની સેવા કરવાની અને તેના દાસભાવે પ્રવવાના નિય કરવાની ખાસ જરૂર છે, મુમુક્ષુ જીવના લક્ષ્યસ્થાનના નિય માટે તેની ખાસ આવશ્યકતા છે અને તે પ્રમાણે કરવાથી અહુ લાભ થવાનેા સ્પષ્ટ પ્રસંગ છે. એને માટે શ્રી આનંદઘનજી મહારાજે એ વિચાર જૂદા જૂદા રૂપમાં ઘણી જગ્યાએ બતાવેલ છે એટલુ કહેવાની જ જરૂરિયાત છે. આ ભાવ વિશેષ સ્પષ્ટ કરવા હાય તેમણે કવિનું બનાવેલું શ્રી ધર્મનાથનું સ્તવન વિચારવુ, ધના મ જાણવાની જિજ્ઞાસા થવી એ બહુ ભાગ્યેાદયની નિશાની છે, એ વાત મા જ કવિએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સ્પષ્ટ જણાવી છે. એવી જિજ્ઞાસા થવી મુશ્કેલ છે તે સાથે ખરાખર જ્ઞાન આપે એવા સદ્ગુરુના યાગ થવા એ પણ તેટલું જ મુશ્કેલ છે. આ આખા પદમાં માહરાજા સાથે ઊઘાડી રીતે મેદાનમાં આવી યુદ્ધ કરવાની વાત કરી છે એ બહુ આનંદ આપે તેવી, સમજવા લાયક અને આધદાયક હકીકત છે. એની સાથે પ્રસંગે બીજી કેટલીક હકીકત બહુ ઉપયાગી કહી છે. દાખલા તરીકે અનાદિ કાળથી મ્હાનાં કાઢવાની આ ચેતનજીની ટેવ છે તેનું સ્વરૂપ પેાતાનું ચરિત્ર અવલેાકન કરવાથી બરાબર સમજાય તેમ છે. જ્યારે મનુષ્યસ્વભાવનું ખારિક અવલેાકન થયું હોય ત્યારે જ એકાદ શબ્દમાં રહસ્યની વાત લખી શકાય છે. આપણે વસ્તુસ્વરૂપને જરા એધ થયા પછી પણ કેવા ગોટા વાળીએ છીએ તે આપણા પેાતાથી અજાણ્યું નથી. લગભગ દરેક શુભ પ્રસંગેા પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આવી જ રીતે તેને ગુમાવી બેસીએ છીએ. વાર અનંતી ચુકીઆ ચેતન, એણે અવસર મત ચૂકે. '+ આવી રીતે અનતી વાર આપણે આવેલા પ્રસ'ગા ચૂકી ગયા છીએ એમ જે ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે આવાં ઝ્હાનાં કાઢીને કર્યું હશે એમ જણાય છે. શિવદરઘા પ્રાપ્ત કરવાની, બીજી સ્થૂલ લડાઈ લડવાની મૂખતાની અને ભાવશત્રુના નાશ કરવાની તેમ જ ધર્મના માઁ સમજવાની વાત કરી છે તે પ્રત્યેક વાત પર એક એક મોટો નિબંધ લખી શકાય એમ છે. વિશિષ્ટ લેખકો ઓછા શબ્દોમાં કેટલા ભાવ બતાવી શકે છે તે આટલા ઉપરથી સમજાયું હશે. કવિનું ચાતુ સમજવા સાથે પરપરિણતિના ત્યાગ કરી મહરાજા સાથે ખરાખર લડાઈ કરવા માટે ચાગાનમાં આવવાનું અત્ર જે આહ્વાન કર્યું છે તેને સમજીને પકડી લેવું અને આવે પ્રાપ્ત થયેલા શુભ અવસર જવા ન દેવા એ શૂરવીર માણુસનું ખાસ લક્ષણ અને કન્ય છે. એમ નહિ કરવામાં આવે તે આનંદઘન મહારાજની દૃષ્ટિએ તે આપણી ** જીએ આનંદઘનજીકૃત સેાળમા શ્રી શાંતિનાથજીનું સ્તવન, ગાથા ખીજી. × જુએ ચિદાનંદજી મહારાજકૃત પુદ્ગલ ગીતા, ગાથા ૪૯ મી. Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદ પણ “બાવરા માં ગણતરી થવાની છે એમ પુનરાવર્તન કરીને બતાવવાની ખાસ જરૂરિયાત છે. સુજ્ઞ ડાહ્યા માણસે ગાંડામાં ખપવા ઈરછા ન રાખે એ તે સ્વાભાવિક છે; તેથી આપણું દૂર કરી વિજ્ઞાપણું આદરો અને તે માટે યોગી મહારાજ જે ભાવ અત્ર પ્રદર્શિત કરે છે તે પ્રગટ કરવા નિર્ણય કરે. આ આપણું વાસ્તવિક કર્તવ્ય ક્ષેત્ર છે અને તેના વિજયમાં આ ભવયાત્રાનું સાર્થક્ય છે. પદ સુડતાળીસમું રાગ ટેડી पिय* बिन निश दिन झुलं खरीरी, पिय० लहुडी +वडीकी कांनि मिटाइ, द्वारतें आंखे कब न टरीरी. पिय. १ “પતિ વગર હું રાતદિવસ ખરેખરી ઝર્યા કરું છું. નાના મોટાની શરમ મટાડી દઈનેમૂકી દઈને બારણમાં (જતાં) મારી આંખે કંઈ વખત પણ અટકતી નથી-બંધ થતી નથી.” ભાવ-છત્રીશમા અને એકતાળીશમા પદમાં જે વિરહદશાનું વર્ણન કર્યું છે તે ભાવ અહીં વિશેષ સ્પષ્ટ કરે છે. આ વિરહઝરણામાં કરેલા આલાપ સુમતિ અથવા શુદ્ધ ચેતનાના બેલેલા સમજી શકાય છે. બંને રીતે તેની અર્થવિચારણા થશે. મને અર્થ બતાવ્યું છે તે શુદ્ધ ચેતનાના મુખમાં આખું પદ મૂકે છે અને ટબાકાર સુમતિના મુખમાં મૂકે છે. બંને ભાવ સારે અર્થ આપે છે. અનેક પ્રકારની વાત થયા પછી પણ પતિ નિજ મંદિરે પધારતા નથી અને કુલટા સ્ત્રીઓની વક જાળમાં ફસાયા કરે છે, એ સંબંધમાં શુદ્ધ ચેતનાને શેક સમાતે નથી, પતિ વિરહથી તેને ચેન પડતું નથી અને તેથી જેવી રીતે સાધારણ વિરહિણી સ્ત્રી પતિ પરદેશ જાય ત્યારે અનેક પ્રકારના કાલાપ કરે છે તેવી રીતે શુદ્ધ ચેતના પિતાની સુમતિ સખીની પાસે અથવા સુમતિ પિતાની શ્રદ્ધા સખીની પાસે હદયની વાત કરે છે. હે સખી ! મારા હૃદયવલ્લભ મેહનમર્તિ પ્રાણપતિ મારે મંદિરે પધારતા નથી અને જ્યાં ત્યાં ભટકયા કરે છે તેથી મારે પતિને મહાવિરહ થયું છે અને તે વિરહમાં હું પતિ * પિયાને બદલે બે પ્રતમાં “પિયા” પાઠાંતર છે. + “ લહરી વડીરિ કૌન મિટાઈ ' એવો પાઠાંતર એક પ્રતમાં છે. એનો અર્થ સમજાઈ જશે. ૪ એક પ્રતમાં “ દ્વારતિ આંખ' એવો પાઠ છે અને એક પ્રતમાં “ કારિતે આંખે ” એવો પાઠ છે. સર્વ પાઠના અર્થ એક સરખા થાય છે. ૧ પિય= પ્રિય, પતિ. બિન વગર. નિશદિન =રાતદિવસ. પુરું=ખૂરું છું, દુ:ખી થાઉં છું. ખરી= ખરેખરી. લહુડી–લઘુ, નાની, વડીકી=મોટાની. કાંનિ=કહેવાનું, શરમ. મિટાઈ=મૂકી દઈને, ધારાઁ=%ારમાં, બારણામાં. આંખે=આંખે, ચક્ષુઓ. કબ=કઈ વખત. ન ટરીરી=ટળતી નથી, બંધ થતી નથી. ation International Page #505 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું પડ ૪૫ વગર ખરેખર ખૂરું છું, પતિવિરહિણી સ્ત્રીને જેમ ખાવું-પીવું ભાવે નહિ, સારાં કપડાં, આભૂષણ પહેરવાં ગમે નહિ અને મનમાં અનેક રીતે અનેક પ્રસંગે શોક થયા કરે તેમ પતિ વગર હું ખરેખરી બળ્યા કરું છું, ઝર્યા કરું છું અને પછી તે શેકમાં ને શેકમાં નાના મોટાની શરમ મૂકીને પતિ આવવાના દ્વાર પર મારી આંખે એવી સ્થિર થઈ જાય છે કે ત્યાંથી તે ખસતી નથી. આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે તે વડીલની હાજરીમાં પતિ સાથે વાત કરતી નથી અને પતિ સામું પણ જોઈ શકતી નથી તથા દેશના રિવાજ પ્રમાણે વધારે ઓછું મુખ ઉપર વસ્ત્ર ઓઢી ગૃહમાં મર્યાદાથી વર્તે છે. પાશ્ચાત્ય વિચારના ફેલાવા સાથે આ રિવાજમાં પરિવર્તન થતું જાય છે એથી થનાર લાભાલાભની તુલના કરવી અત્ર અપ્રસ્તુત છે. વાત એટલી છે કે-નાના મોટાની યોગ્ય મર્યાદા સાચવવાને કુળવધુને ધર્મ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે યોગ્ય મનાય છે. શુદ્ધ ચેતના કહે છે કે-આ આર્ય સ્ત્રીને મર્યાદાધર્મ છે તે પણ પતિ વિરહના શેકમાં હું તે વિસરી ગઈ અને ઘરના સર્વ માણસે જાણે તે પ્રમાણે પતિને આવવાના દ્વાર પર નજર ટકાવીને-વાટ જોઇને બેસી રહી છું. પતિ આવવાના હોય તે માર્ગ તરફ જોવાને બદલે મેઢા ઉપર છેડે નાખી તે માર્ગથી દૂર ચાલ્યા જવાનો રિવાજ તજી દઈ હું તો વિરહઘેલી બની, પતિના માર્ગનું નિરીક્ષણ કર્યા કરું છું. પતિ કઈ પણ વખતે આવી ચઢે એમ મને મનમાં લાગ્યા કરે છે, કારણ કે તેઓ હમણું બોલી ગયા છે કે હવે તેઓ અમર થઈ ગયા છે, હવે જે તેઓએ જે હકીકત જણાવી છે તે પ્રમાણે વર્તન કરે તે તેઓ જરૂર થડા વખતમાં મને મળવા માટે આવવા જોઈએ અને તેથી હું તેઓને માર્ગ જોયા કરું છું. પતિ એક વખત માર્ગ પર આવી જાય છે તો પછી થોડા વખતમાં સમ્યમ્ માર્ગને સમજી જાય અને ત્યાર પછી મારે મેળાપ થતાં વખત લાગે નહિ. આથી પતિ માર્ગ પર આવી ગયા છે કે નહિ એ જોવા માટે હું બારણું ઉપર નજર ટેકવીને રહું છું અને પતિના વિરહથી ઝર્યા કરું છું. આંખ એટલે જ્ઞાનદષ્ટિ સમજવી. જ્ઞાનદષ્ટિથી શુદ્ધ ચેતના જોયા કરે છે કે-ચેતનજી હવે સ્વભાવદશામાં ક્યારે આવશે? શુદ્ધ સ્વભાવને પ્રગટ થવાની એટલી સરળતા હોય છે કે આંખ દ્વારમાંથી ખસતી નથી એ હકીકત યથાયોગ્ય છે. નાના મોટાની શરમ રાખવાની વાર્તા અત્ર કરી છે તે સાંસારિક દૃષ્ટાંતની દાસ્કૃતિક પેજન ઘટાવવા માટે હોય એમ જણાય છે. શુદ્ધ ચેતના જેવી પવિત્ર સાઠવીને ઉપર ઉપરને દેખાવ કરવાની બાહ્ય મર્યાદા રાખવાનું કોઈ કારણ નથી. કદાચ એ શરમ વ્યવહારદષ્ટિએ રાખે તે ચેતનજીની માની લીધેલી માયા, મમતા ભાર્યા અને નણંદ જેનું વર્ણન હવે પછી ત્રીજી ગાથામાં આવશે તેની હોવા સંભવે છે. અહીં તેઓની મર્યાદાને બદલે કહાનીને અર્થ “વાર્તા ” વધારે ઉચિત લાગે છે. મતલબ તેઓની વાતની દરકાર કર્યા વગર પતિને માટે ખડે પગે અનિમેષ દૃષ્ટિએ * જુઓ પદ બેંતાળીસમું. Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદધનજીનાં પદો દ્વાર પર રાહ જોઉં છું અને મારે વિરહકાળ જ્યારે ભાંગશે તેને માટે મનમાં પ્રગટતા વિચાર-દાવાનળની અંદર ર્યા કરું છું. અથવા બીજી રીતે અર્થ કરતાં સુમતિ શ્રદ્ધાને કહે છે કે-હું મટી છતાં કુમતિએ પતિને એવા ભરમાવી દીધા છે કે તે મારી તરફ જોતા પણ નથી. પ્રમત્ત ગુણસ્થાનક સંયમનું દ્વાર છે, તે દ્વારા ચેતન સંયમમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી પ્રગતિ કરી આગળ વધે છે, પરંતુ કુમતિએ મારા પતિને એવા ભરમાવી દીધા છે કે તેઓ આ સંયમના દ્વાર પાસે આવતા જ નથી. મતલબ કુમતિએ પતિને સંયમદ્વારથી ટાળી દીધા છે અને ત્યાંથી દૂર ને દૂર રહે એવી ભેજના માયા, મમતાએ કરી છે. બનતાં સુધી તે પતિને કુમતિ માર્ગ પર જ આવવા દેતી નથી, કદાચ માર્ગ પર આવી જાય તે સમ્યમ્ વિશુદ્ધિમાં તે આડી આવ્યા કરે છે, કદાચ અવિરતિ કે દેશવિરતિ ગુણ પતિ આદરે તે સંયમના દ્વાર સુધી પતિને કુમતિ પહોંચવા દેતી નથી. હું તો સંયમના દ્વાર પર મારી નજર ટેકાવીને ખડે પગે ઊભી છું કે પતિ ક્યારે એ દ્વાર પાસે આવે, કયારે તે દ્વારથી મારા મંદિરમાં પ્રવેશ કરે અને ક્યારે મારે વિરહકાળ ભાંગે. અથવા કુમતિએ પિતાનું એવું પ્રાબલ્ય પતિ ઉપર ચલાવ્યું છે કે પતિ હાલ કુમતિના વેશ્યામંદિરમાં વાસ કરી રહ્યા છે, ત્યાં નાના મોટાની શરમ મૂકી હું ગઈ તો મને બારણેથી જ ટાળી દીધી, અટકાવી દીધી, મારે પ્રવેશ થવા દીધું નહિ. કુમતિ એવી યુક્તિથી કામ કરે છે કે મને મારા પતિ સાથે મેળાપ જ થાય નહિ, કારણ કે કુમતિ જાણે છે કે જે એક વાર પતિને અને મારો મેળાપ થયે તે પછી પતિ સાચી હકીકત જાણી જશે, વસ્તુસ્વરૂપ સમજી જશે અને કુમતિનું મંદિર છેડી જશે. આ પ્રમાણે ટબાકાર અર્થ કરે છે તે પણ બહુ સુંદર ભાવ આપે છે. पट भृखन तन भौक न *ओढे, भावे न चोंकी जराउ जरीरी; सिवकमला आली! सुख नउ पावत, कौन+ गिनत नारी अमरीरी, पिय बन० २ હું શરીર ઉપર વસ્ત્ર કે આભૂષણ જરા પણ ઓઢતી નથી, કી અથવા જડાવ કામ કરેલ ઝવેરાત ગમતાં નથી; હે સખી ! મેક્ષલક્ષ્મીનું સુખ ( જ્યાં સુધી) પ્રાપ્ત કરું નહિ ( ત્યાં સુધી એ પ્રમાણે થાય છે ) અને દેવાંગનાનાં સુખને તે કોણ ગણે છે ?” * “ઢ” ને બદલે બે પ્રતમાં “ ઉઠે ” એવો પાઠ છે તેને અર્થ સંબંધ સાથે બેસતું નથી. ભકના સાચા અર્થ સાથે તેને સંબંધ હોવો જોઈએ. + “કૂણ ગિને ” એવો પાઠ એક પ્રતમાં છે. અર્થમાં ફેર નથી. ૨ પટ=વસ્ત્ર. ભુખન=આભુષણ ઘરેણાં. તન=શરીર ઉપર. ને ઓઢ=ઢતી નથી. ભાક=જરા પણ ( ટબાનુસાર) ભાવે ન=ગમતી નથી. ચેકી=આભૂષણ વિશેષ, જરાઉ=ઝવેરાત. જરી=જડાવ. સિવકમલા=મોક્ષલક્ષ્મી. આલી=સખી. નઉ પાવત પામતી નથી. કૌન=કોણ ગિનત=ગણે છે. નારી અમરી વતાની સ્ત્રી, દેવાંગના. Page #507 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમુ' પદ ૭ : ભાવમારી વિરહાવસ્થા એવી આકરી થઇ પડી છે કે તેને લઈને હું મારા શરીર પર ( સારું) વસ્ત્ર એઢતી નથી, આભૂષણ ધારણ કરતી નથી. મારા વિરહના તાપમાં હું એવી ડૂબી ગઈ છું કે હુ બેસું છું, ઉઠું છું કે ફરું છું તેનું પણ મને ભાન રહેતું નથી. મારા શરીર પર ધારણ કરેલાં અથવા ધારણ કરવાનાં વસ્ત્રનું પણ મને ભાન રહેતુ નથી. એક ઘેલી સ્ત્રીની પેઠે વસ્ત્ર પહેર્યાં છે કે નહિ અથવા કેવાં પહેર્યાં છે તે બાબત પર પણ મારું ધ્યાન રહેતું નથી; તેમ જ ચાકી ( ઘરેણાવિશેષ-ઝાલાવાડમાં, સુરતમાં તથા મારવાડમાં પ્રસિદ્ધ છે) અથવા જડેલાં ઝવેરાતનાં ઘરેણાં પહેર્યાં હેાય તે તે અવ્યવસ્થિત રીતે આડાંઅવળાં પહેરી લીધાં હાય તેની ખીલી ડેાક પાસે આવવાને બદલે નીચી આવી ગઇ હાય, સુંદર ઘરેણાં અવયવ ઉપર આવવાને બદલે આડાંઅવળાં લટકતાં હાય, એક હાથમાં અંગડી હાય અને એક હાથ તદ્ન ખાલી હાય અથવા બીજી જાતની બંગડીવાળા હાય, હાથનું ઘરેણું પગમાં ને પગનું હાથમાં એમ જ્યાંના ત્યાં પહેર્યાં... હાય; આવી રીતે વસ્ત્ર તથા આભૂષણુ શરીર ઉપર હું એઢતી નથી, ધારણ કરતી નથી અને મને ચાકી તથા ઝવેરાત જેવાં ભારે કિમતનાં ઘરેણાં ગમતાં નથી. ચાકી ઝાલાવાડમાં થાય છે, તે સાનાની હાય છે અને સાધારણ કિમતવાળી હાય છે, પણ સુરતમાં ઝવેરાતની થાય છે અને મોટા મૂલ્યની હાય છે. અથવા ચાર ખૂણાવાળા ચારસ હીરાને ચાકી કહેવામાં આવે છે. જડતર કામવાળા ઝવેરાતના દાગીના પણુ બહુ મૂલ્યવાળા હાય છે. સ્ત્રીઓને સ્વાભાવિક રીતે આભૂષણ અને વસ્ત્ર ઉપર વિશેષ પ્રીતિ હાય છે. પતિ નિજ મંદિરે પધા રવાના હાય છે તે વખતે સુંદરી શાળ શણગાર ધારણ કરે છે તેમાં વસ્ત્ર અને આભૂષણુ મુખ્ય હાય છે અને સ્ત્રીઓની ચાસઠ કળામાં પણ કેટલીક શરીરશેાભા અને પતિપ્રસન્નતાને નિમિત્તે હાય છે. હે સખી ! આભૂષણ ગમે તેવા કિમતી હાય તા પણ તેના તરફ મન ચાંટતું નથી, વળતું નથી, જતું નથી, મને તે ગમતાં નથી, મને તેની દરકાર રહેતી નથી, મારું ધ્યાન પણ તે તરફ જતું નથી. જે પતિને પ્રસન્ન કરવા શણગાર સજવામાં આવે તે પતિ તે સામું પણ ન જુએ ત્યારે પછી શાણુગાર કાને માટે સજવા ? શા સારુ સજવા ? વળી હું સખી ! જ્યાં સુધી મેાક્ષલક્ષ્મીનુ' સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેવાંગનાનાં સુખને એટલે અમરગતિનાં સુખને તે કણ ગણે છે ? મારે તેા મેક્ષનું સુખ પ્રાપ્ત કરવું છે અને આ ઘરેણાં વિગેરેનું સુખ તેા દેવાંગનાઓ વિગેરેને બહુ ગમે છે તેની હવે મારે દરકાર નથી. માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકાઈ ને પછી સાધારણુ દેવગતિનાં સુખની ગણના તે કાણું કરે ? દેવગતિમાં સુખ બહુ છે, લેાકપ્રકાશાદિ ગ્રંથમાં તે ગતિનાં પૌલિક સુખનું વણુંન વાંચ્યુ હાય તા બહુ આનંદ આવે તેમ છે, પરંતુ એ સુખ શાશ્વત નથી અને વળી એ પૌગલિક સુખ કરતાં અપૌદ્ગલિક સુખ બહુ વિશેષ છે, અતિ આકર્ષીક છે અને મહાઆનંદ આપનાર છે. એ સુખને અનુભવ જેને એક વખત પણ થયા હાય તે a Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પર તેની વાસ્તવિક કિંમત આંકી શકે છે. વળી જે સુખ ભોગવ્યાં પછી પાછો દુઃખ ભોગવવાને સંભવ હોય તે સુખને સુખનું નામ પણ કેમ આપી શકાય ? એવી દ્વિતીય જાતિનું સુખ દેવગતિમાં હોવાથી ગમે તેવું હોય, ગમે તેટલું હોય પણ તે કામનું નથી, અને તે પસંદ નથી, મને તેની મહત્વતા લાગતી નથી. સુખ નઉ પાવત ને બદલે “સુખ ન પાઉ” એ પાઠ વધારે યોગ્ય લાગે છે. મેહલામીનું નવું સુખ પ્રાપ્ત કરીને દેવગતિનાં સુખને કોણ ગણતરીમાં ગણે? આ અર્થ વધારે વાસ્તવિક છે; પરંતુ કોઈ પણ પ્રતમાં એ પાઠ આપ્યો નથી તેથી પિતાની કલ્પના પ્રમાણે પાઠ ફેરવવાનો અધિકાર નથી. આ પ્રમાણે મારા ગુરુમહારાજે જે અર્થ બતાવ્યું છે તે પ્રમાણે તેને ભાવ એમ થાય છે કે-અત્યારે તે શુદ્ધ ચેતનાને વિરહાવસ્થાને લીધે શરીરનું પણ ભાન નથી, બાકી એ સાધારણ સુખથી સંતોષ પામે તેવી સ્ત્રી નથી, એ તે જ્યારે પતિની સાથે શિવકમળાનું સુખ પ્રાપ્ત કરે ત્યારે જ નિરાંતે બેસે એવી છે. હવે ટબાકારને અર્થે વિચારીએ. ભીક શબ્દનો અર્થ ટબાકારના કહેવા પ્રમાણે “જરા” એમ થાય છે, અને તે શબ્દનો કોઈ અર્થ બેસતું નથી. હે સખી શ્રદ્ધા ! પ્રેમ પ્રતિતરાગ રુચિ રંગત, પહરે ઝીણી સાડી #–એવી પ્રભુપ્રેમરૂપ સાડી મને પસંદ આવતી નથી. મતલબ મને એક પણ વસ્ત્ર ગમતું નથી તે એટલી હદ સુધી કે તેને છેડે માથા ઉપર નાખવાની મને ઈચ્છા પણ થતી નથી. પતિ મારાથી એવા વિપરીત વર્તે છે કે એ કુમતિની સોબતમાં પડી જઈ પ્રભુપ્રેમરૂપ સાડી તરફ અવકૃપાની નજરથી જુએ છે અને દયાનરૂપ આભૂષણે પણ હું શરીરે ધારણ કરતી નથી. પતિ જ્યાં મારા મંદિરે પધારે નહિ ત્યારે મારે એવાં આભૂષણો ધારણ કરીને શું કરવું? હે સખી! હું તને કેટલી વાત કરું ? મારા ચેતનજી-પતિ હાલ તો મારાથી એટલા વિપરીત વર્તે છે કે એને મેક્ષકમળા પણ પસંદ આવતી નથી તે પછી સાધારણ દેવાંગના તો કેમ ગમે? તે તે કુમતિના રંગમાં એવા લટ્ટ થઈ ગયા છે કે શિવલહમી પણ તેને પ્રસન્ન કરી શકતી નથી. આ ત્રણ વસ્તુ પ્રસન્ન પતિને વધારે પ્રસન્ન કરે છે; રુચિ, ધ્યાન અને શિવલમીને પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા-આ ત્રણ બાબતે પણ મારા નગીના નાથને હાલ પ્રસન્ન કરી શકતી નથી. ત્યારે હવે મારે શું કરવું? કુમતિના પાસમાં ચેતનજી એવા ફસાઈ ગયા છે અને તેની સાથે એવી એવી વાત કરે છે કે એને રુચિ, ધ્યાન કે મોક્ષ તરફ પ્રેમ તે શું પણ નજર કરવાની પણ ઈચ્છા થતી નથી. આવી રીતે નાની વહુએ પતિને એવા વશ કરી લીધા છે કે મારા સામું પણ જતા નથી અને તેને લઈને તેમના વિરહના તાપથી હું ખરેખરી ઝૂર્યા કરું છું. ' સુમતિનાં વચન તરીકે આ ગાથાને ભાવ આ પ્રમાણે થાય છે: હે સખી શ્રદ્ધા ! * જુઓ પદ વીસમું, ગાથા બીજી. Page #509 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું પદ ૪૯૯ મને તારા આધાર છે. જો ! પતિવિરહથી પ્રભુપ્રેમરૂપ સાડી મને સુખ આપવાને બદલે દુઃખ આપે છે, તેને શરીર પર જરા આઢું છું તે તેથી અશાતા થાય છે. ધ્યાનના ચાર પાયારૂપ ચાખડાં નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્તસ્થિતિરૂપ દાગીના પહેરું છું તે તેથી પણુ મને ખેદ થાય છે. આત્મારામ-પતિના વિરહે રુચિ કે ધ્યાન થતાં નથી. એથી પણ વધારે આગળ કહુ તે પતિ વગર મોક્ષકમળા પશુ મને સુખ આપી શકતી નથી. પતિના મેળાપ થાય તા જ મને સુખ થઇ શકે એમ છે. આવી મારી સ્થિતિ થઈ ગઈ છે. ચેતનજીની દૃષ્ટિએ જોતાં આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે: અત્યારે ચેતનજી-આત્માએ કુમતિના સગ કર્યાં છે તેથી તેને પ્રેમપ્રતિતી રાગથી રંગેલ રુચિરૂપ વસ્ત્ર ગમતાં નથી, ધ્યાન કરવાનુ થતું નથી અને શિવકમળા ઉપર પ્રેમ આવતે નથી અને તે પ્રાપ્ત કરવા તેને ઇચ્છા પણ થતી નથી. તે સંસારમાં એવા આસક્ત થઇ ગયો છે કે મનુષ્યગતિ કે દેવગતિ પ્રાપ્ત કરવાનાં સાધન પણ તે મેળવતા નથી, એ તે માત્ર કુમતિ અથવા કુટિલ માયા, મમતાના પ્રસંગમાં પડી તેમાં આસક્ત રહે છે. ટખાકાર કહે છે કે શિવકમળા એટલે મુતિરૂપ લક્ષ્મીએ મારા પતિને અંતગડ કેવળીપણે વશ કરી લીધા તેથી તે પણ સુખ નઉ પાવત એટલે દુઃખદાયી થયા અને મારા જેવી શુદ્ધ શ્રદ્ધાથી મનુષ્યગતિ દેવગતિરૂપ શ્રી પ્યાર કરે, વાંછે, પણુ મારે તેની ગણતરી નથી, એ બન્ને ગતિની હું અવાંછકા છું-વાંછા કરનારી નથી. ” આવા જે ભાવ લખ્યા છે તેમાં અંતગડા કેવળીપણે પતિને શિવકમળાએ વશ કરી લીધા તેના ભાવ પ્રસ્તુત હકીકત સાથે મને બંધબેસતા લાગતા નથી, વિદ્વાનાએ તે વિચારી લેવા. હવે એ જ લય આગળ ચલાવતાં કહે છે. *सास विसास उसास न राखें, +नणदी नीगोरी भोरी लरीरी; "" ओर तबीब न तपति बुझावे, आनंदघन पीयुष झरीरी, पिय० ३ ( આયુ:સ્થિતિ ) સાસુ એક શ્વાસેાર્શ્ર્વાસ જેટલેા કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને પેલી લાજ વગરની નણું ( તૃષ્ણા) તે સવારથી લડ્યા જ કરે છે. આ મારા * ‘સાસ ઉસાસ વિસાસ ન રાખે ' આવેા પાઠ માત્ર છાપેલી બુકમાં છે. વિવેચન જુએ. + નદીને બદલે નણંદ અને નણદરી એવા પાડો છે. અ` એક જ છે, તેમજ ભારીને ખલે ભાર પાછે. X ‘ તપત બુઝાવત ’ એવા પાઠ એક પ્રતમાં છે, અને એક પ્રતમાં ܕ ૩ સાસ=સાસુ, અહીં આયુ:સ્થિતિને સાસુ ગણવામાં આવી છે. વિસાસ-વિશ્વાસ. ઉસાસ શ્વાસ જેટલા કાળ નદીનણંદ, પતિની બહેન. અહીં તૃષ્ણાને નણંદનુ રૂપ આપ્યું છે. નાગરી= લાજ વિનાની, ભાગ્યહીન; લેાકભાષામાં આ શબ્દ તિરસ્કાર બતાવે છે. ટબાકારના મત પ્રમાણે વ્રજભાષામાં આ શબ્દ લાડકવાઈના અર્થમાં વપરાય છે. ભાર=પ્રભાતમાં, પ્રભાતથી. એર–અનેરા, બીજો. તખીબવૈદ્ય, હકીમ. તપતિતાવ, અગ્નિ. ન બુઝાવે=ઓલવી શકે નહિં, દૂર કરી શકે નહિ. પીયુ=અમૃત. ઝરી–વરસાદ. બુઝાયા ’ એમ પણ લખે છે. સા Page #510 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી આનંદધનજીનાં પદા અગ્નિને—મારા તાપને બીજે વૈદ્ય મટાડી શકે તેમ નથી, આનંદઘન અમૃતને વરસાદ થાય ( ત્યારે તે તાપ શમે તેમ છે).” ભાવ-વિભાવદશામાં પડેલા પતિના સંબંધમાં પિતાને કેટલી અગવડ છે તે સવિસ્તરપણે બતાવતાં શુદ્ધચેતના કહે છે કે–અમારા બાઈજી-સાસુજી જેનું નામ આયુ સ્થિતિ છે અને જેને લઈને ચેતનજી એક શરીરમાં અમુક વખત સુધી રહે છે તે મારા પતિને એક શ્વાસોશ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખતી નથી. અત્યારે મારા પતિ જૂદી જૂદી ગતિમાં જન્મે છે અને ત્યાં ટકે છે તેનું કારણ આયુરસ્થિતિ છે. તેવી સ્થિતિ મારા પતિને જૂદી જૂદી ગતિમાં જન્મ આપનાર હોવાથી મારા પતિની વર્તમાન માતા તે થઈ અને તેથી તે મારી સાસુ થઈ આવી મારી સાસુ મારા પતિને જરા પણ વિશ્વાસ કરતી નથી, એક મિનિટની, એક સેકંડની પણ પતિની દરકાર કરતી નથી. શ્રી વીરપરમાત્માને ઈન્દ્ર જણાવ્યું કે “હે પ્રભે ! લેકના હિત સારુ અને શાસનના લાભ માટે આપ આપનું આયુષ્ય બે ઘડી લંબાવો, જેથી ભસ્મગ્રહને આપની નામરાશિ પર સંક્રમિતે આ૫ જુઓ તે તે આક્રમણ કરી શ્રમણ સંઘને પીડા કરે નહિ.” તેના જવાબમાં પ્રભુએ જણાવ્યું કે“ચક્રવતી કે તીર્થકર કેઈ પણ એ અર્થ કરવાને સમર્થ નથી, કેઈથી પિતાનું આયુષ્ય એક ઘડી કે એક ક્ષણ પણ વધારી શકાતું નથી.” શરીરને ભરોસે નથી, તે કયે વખતે પડી જશે તેને વિશ્વાસ નથી, છતાં તેના પર મમતા કરીને આ પ્રાણ અનેક પ્રકારનાં કાર્યો આદરી બેસે છે અને પસંદ ન આવે તેવી ગતિમાં જન્મ આપનાર આયુકર્મરૂપ સાસુને એકઠી કરે છે અને પછી તેને તાબે રહી અનેક પ્રકારના ત્રાસ તે ભોગવે છે. આવી રીતે એકઠી કરેલી આ સ્થિતિ એક ક્ષણને પણ વિશ્વાસ રાખવા ગ્ય નથી. જેને સવારે જોયા હોય તે બપોરે નામશેષ થઈ ગયા સાંભળ્યા છે, વાત કરતાં રસ્તે ચાલતાં ઠેસ લાગવાથી, હૃદય બંધ થઈ જવાથી કે બીજી અનેક રીતે મૃત્યુને વશ થતાં જોયા છે અને જેના વર્તનથી એમ લાગે કે સેંકડો વર્ષો સુધી પૃથ્વીને કે પિતાની અન્ય વસ્તુઓને આ છેડનાર નથી તે સર્વને તજીને ચાલ્યા જતા અનુભવ્યા છે. આવી રીતે સાસુ તે એક ક્ષણ પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી, છતાં વિભાવદશાને લઈને તે આયુરસ્થિતિ મારી સાસુ થયેલી છે. વાત એમ છે કે-વિભાવદશાના જોરને લઈને પિતાનાં વાસ્તવિક સગાઓ કેણ છે તેને પણ ચેતનછ ઓળખતા નથી અને તેની આયુરસ્થિતિને સાસુ અત્ર કહેવામાં આવી છે. “સાસ ઉસાસ વિસાસ ન રાખે’ એ પાઠ છાપેલી બુકમાં છે, તેને અર્થ શ્વાસ અને ઉધાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખે નહિ એમ થાય છે અને તે આખા વાક્યને નણંદની સાથે લઈ જવાનું છે. બાકી ભાવ સ્પષ્ટ છે અથવા બીજી રીતે અર્થ કરતાં પતિ વગર એક શ્વાસે શ્વાસ જેટલા કાળને પણ વિશ્વાસ રહેતું નથી, એટલે તેટલે વખત પણ ધીરજ રહેતી નથી, પતિ વગર અન્યત્ર મન માનતું નથી અને ચિત્ત ચોટતું Page #511 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું પદ ૫૦૧ નથી, એવી વિરહદશા આકરી છે. પતિ વગર હવે તે મનમાં એ ખેદ થયા કરે છે કે લેશ માત્ર સમય પૂરતી પણ મનમાં ધીરજ રહેતી નથી. વળી પેલી નગરી નણદી તે પ્રભાતમાં વહેલી ઊઠીને લડવા મંડી ગઈ છે અને દરરોજ લડ્યા કરે છે. પતિ વિભાવદશામાં ગયાં છે ત્યાં તેમની બહેન તૃણું થઈ છે. તે સર્વ પીગલિક વસ્તુઓને પ્રાપ્ત કરવાથી પણ ધરાય નહિ તેવી પ્રબળ ઈચ્છારૂપ છે. તે તે વળી એવી આકરી છે કે વહાણું વાય છે ત્યારથી મારી સાથે લડ્યા જ કરે છે. તેના મનમાં એવું છે કે પતિને સમજાવી જે આ શુદ્ધ ચેતના સ્વભાવદશામાં લઈ જશે તે ભાઈ પાસેથી પછી તેને કાંઈ વીરપસલી કે મામેરું મળશે નહિ અને ભાઈ પાસે જવું–આવવું પણ બંધ થશે તેથી મારી સાથે તે દરરોજ લડ્યા કરે છે અને હું મારા નાથને સમજાવવા અને ઠેકાણે લાવવા યત્ન કરું છું તે તેમાં વચ્ચે આવી મારા નાથને ચઢાવે છે અને આર્યાવર્તામાં કહેવાય છે કે ન ત નનારા ભાઈનાં ભાભી સાથેનાં સુખ-વાર્તાલાપ-મેળાપ જઈને રાજી ન થાય તે નણંદ-તે શબ્દાર્થને બરાબર સાર્થક કરે છે. એ નણંદને પ્રતાપે સવારે આ જીવ ઉઠે છે ત્યારે પણ પ્રભુનામનું સ્તવન કરવાને બદલે ધનપ્રાપ્તિનાં અનેક સાધને ઊભાં કરવામાં અને તેની વિચારણામાં પડી જાય છે અને આખા દિવસમાં પૈસા પિસા સિવાય તેને બીજી ધૂન લાગતી નથી. તેને પ્રાપ્ત કરવાના, રક્ષણ કરવાના અને સંચય કરવાના વિચારમાં, સ્થળ પદાર્થો જરૂર વગરના હોય તે પણ તેને એકઠા કરવાની ધૂનમાં અને પૌગલિક પદાર્થોના નિરર્થક સંચયમાં આ જીવ આનંદ માને છે અને તેથી મારે તે સવારથી તે મેલડી રાત સુધી નણંદ સાથે લડાઈ ચાલ્યા જ કરે છે. પતિ વિરહકાળમાં સાસુ તથા નણંદ સાથે કાંઈ સારું હોય તે કેટલીક ધીરજ રહે છે, પતિને વિરહ એ છે આકરો લાગે છે; પણ અહીં તે વિભાવદશાની પતિની મા અને બહેન સાથે મારે જરા પણ બનાવ થતું નથી અને ઉલટું તે મારી સાથે લડાઈ કરે છે અને મારા પતિને પણ વિશ્વાસ કરતી નથી. નગરી” એ મારા ગુરુમહારાજના કહેવા પ્રમાણે લોકભાષાનો શબ્દ છે. તેને અર્થ લાજ વગરની અથવા ભાગ્યહીન એમ થાય છે. “તું નગોડી શું સમજે?” એ દેશભાષાની ગાળ છે. આ અર્થમાં તે શબ્દ બુદેલખંડમાં વપરાય છે. બાકાર કહે છે કેનગરી” શબ્દ વ્રજ ભાષામાં લાડકવાઈના અર્થમાં વપરાય છે. એક જગ્યાએ ગુરુ વગરની એ તેને અર્થ કરવા પ્રયત્ન થયે છે તે તે સ્વમતિકલ્પિત હોય એમ જણાય છે. પ્રથમ અર્થ જે ૫. ગંભીરવિજયજીએ બતાવ્યું છે તે વધારે સુંદર લાગે છે અને સંબંધ જોતાં તે બંધબેસતે પણ આવે છે. પતિ મંદિરે પધારે નહિ, સાસુ એક ક્ષણવાર પણ વિશ્વાસ કરે નહિ અને નણદી નગરી તે સવારના પહોરથી ઉઠીને લડ્યા જ કરે છે. આવાં અનેક કારણોને લીધે મને Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી આનંદઘનજીનાં પદા આકરી વિરજવર આવ્યો છે અને તેને દાહ એ થાય છે કે કેઈ બીજે વૈદ્ય તેની દવા કરીને તેને મટાડી શકે તેમ જણાતું નથી. દુનિયામાં સાધારણ વૈદ્યો તે બહારનો તાવ મટાડી શકે છે, પણ અંતરંગનો તાવ કેણું મટાડી શકે ? વિરજવરને આકરા દાહ મટાડવાની દવા વૈદ્ય કે હકીમ પાસે જોવામાં કે જાણવામાં આવી નથી. વિરહાવસ્થામાં શરીરમાં ગરમી બહુ લાગે છે, આખું અંગ બળું–બળું થઈ જાય છે. ઉનાળામાં સપ્ત ગરમીથી શરીર પર અળાઈ કે ગુમડાં વિગેરેને દાહ થાય તે જેમ વરસાદની ઝડી આવવાથી અને તેમાં ન્હાવાથી શાંત થાય છે, તેમ અહીં તે હવે આનંદઘન અમૃતને વરસાદ વરસે અને મારા પતિના ઉપર તેને પ્રવાહ ચાલે તે મારો વિરહાગ્નિ નાશ પામે અથવા મંદ થાય એમ છે. જેઠ માસમાં-જુનની અધવચમાં જ્યારે સખ્ત ગરમીથી શરીર જળી જતું હોય છે તે વખતે વરસાદની ઝડી કે આનંદ આપે છે તે સર્વના અનુભવને વિષય છે. એવા વખતમાં જ્યારે અમૃતરસને વરસાદ આવે અને તે પણ સાધારણ રીતે નહિ પણ ઝડીના આકારમાં-પૂરતા જેસમાં આવે ત્યારે કે આનંદ થાય તે સર્વત્ર સમજાય તેવું છે વાત એ પ્રમાણે છે કે-જ્યાં સુધી શુદ્ધ ચેતનાને અને ચેતનજીનો સંગ બરાબર થાય નહિ અને સમભાવ આવે નહિ, શુદ્ધ સનાતન ચેતનજીને વિરહકાળ પૂરો થઈ ચેતના સાથે એકાંત સુખ ભેગવવાને તેના મનમાં દઢ નિશ્ચય થાય નહિ, ત્યાં સુધી તેની વર્તમાન વિભાવદશાને અંત આવે નહિ; અને એમ બને નહિ ત્યાં સુધી ચેતનજીની વર્તમાન નિકૃષ્ટ દશાની પર્યાપ્તિ થાય નહિ. આવા સંજોગોમાં આપણી ખાસ ફરજ છે કે વાતે કરવાની છેડી દઈ ચેતનજીની દશા ઉરચ થાય, તેની વર્તમાનસ્થિતિ સુધરે અને તેનો સર્વથા શુદ્ધ દશામાં વ્યાપાર થાય તે માટે તેની પાસે આનંદઘનના અમૃતના વરસાદ વરસાવવાનાં સાધને એકઠાં કરવાં. સાધારણ સમરસને એકાદ બિંદુ આવી જાય છે તેથી કાંઈ લાભ થાય નહિ અથવા વાસ્તવિક રીતે બેલીએ તો જરા સરખો આનંદ થાય તે દીર્ઘ કાળ ટકી શકે નહિ. આટલા માટે સમરસના કુડે કુંડાં જોઈએ અને તેને વરસાદ વરસાવવું જોઈએ. એ સમરસતા વરસાદમાં ન્હાઈ-તરબોળ થઈ, ચેતન ચેતનાની વિરહદશાથી આવેલી તપતિને દૂર કરે એ ખાસ કર્તવ્ય છે અને તે કરવા માટે દઢ નિશ્ચય કરવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ચેતનજી શુદ્ધ દશામાં આવી જઈ યોગ્ય રીતે આગળ વધશે અને થોડા વખતમાં તેની દશા સુધરશે. બીજો તબીબ આ વિરહાગ્નિને શમાવી શક્યું નથી એમ વાત કહી તે બરાબર ઉચિત છે. તબીબ એટલે હકીમ, વઘ કે ડાકટર હોય તે તે વ્યાધિનાં બાહ્ય ચિહ્ન ઉપરથી દવા આપે છે, પણ તેથી મારો અગ્નિ શાંત થતો નથી. બહારને તાવ દવાથી જાય પણ વિરહને અગ્નિ તે જ્યારે વિરહદશા દૂર થાય ત્યારે જ શાંત થાય, તે કાંઈ બહારને ઉપર ઉપર તાવ નથી કે કવીનાઈન, કરિઆતાદિ દવાથી ચાલ્યો જાય. એ અગ્નિ ઉપર તે આનંદઘન રસને વરસાદ પડે ત્યારે જ તેની શાંતિ થાય તેમ છે. જેમ ભયંકર અગ્નિ અમુક શહેરને Page #513 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું પદ ૫૦૩ લાગ્યું હોય ત્યારે બાલદી કે બેઢામાં પાણી લાવીને નાખવાથી અગ્નિ શાંત થઈ શક્તા નથી, પરંતુ તેવા ભયંકર-દાવાનળ જેવા અગ્નિ ઉપર તે જળને વરસાદ વરસાવવાની જરૂર રહે છે, તેમ આ વિરહાગ્નિરૂપ દાવાનળ શાંત કરવા માટે આનંદરસના પ્રવાહની જરૂર છે. સાધારણ તબીબ જેમ અંતરદાહ મટાડી શકતા નથી તેમ ચેતનાના વિરહાગ્નિને શાંત કરી શક્ત નથી; તેની દવા તે આનંદઘન નામના વૈદ્ય કરે તે જ કરી શકે તેમ છે અને તે પણ પિતાની પાસે રહેલ “આનંદરસ” નામની દવા મેટા પ્રમાણમાં આપે તે જ તેનાથી લાભ થાય તેમ છે. - ટબાકાર આ ગાથાના અર્થમાં કહે છે કે–ચેતનને આયુરસ્થિતિ અલ્પ રહી છે અને હવે તેના ભાવ પણ પૂરા થવા આવ્યા છે. તેની સુમતિ-ચેતનાના પતિ ચેતનની બહેન લાડકી નણંદ છે. તેને પિતા શુદ્ધ ચેતનત્વ છે. આ લાડકી નણંદ કેવળજ્ઞાન સંબંધમાં લડી એટલે હવે તમે કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત કરે એવી એવી વાત કહી ગઈ અને વચને સંભળાવી ગઈ. વળી તે એવું પણ કહી ગઈ કે વિરહતાપ બુઝાવવાને અન્યભવ પરણિત અપરિપાકી તબીબ ઇલાજ જ જાણતા નથી માટે આ આનંદઘન પતિને મળ. એટલું કહીને તે નણંદ ચેતનને મળી અને ચેતને કેવળજ્ઞાનરૂપ પિયૂષની વર્ષા કરી પિતાને મેળવી લીધી. આ અર્થ તદ્દન જૂદી દૃષ્ટિથી કર્યો છે. એને ભાવ સમજાવે મુશ્કેલ છે. અહીં નણંદ વિગેરે સાથે જે લડાઈ થાય છે તેમાં તે ઓર તબીબ વિગેરેની વાત આવી રીતે જણાવે અને વળી પાછી પિતે મળી જાય એ આ ચેતનજીની જે ઉત્કૃતિ પ્રથમ બન્ને ગાથામાં બતાવી છે, તેને અનુરૂપ લાગતી નથી. બાકારને ભાવ બરાબર સમજાતો નથી અથવા તેઓ સ્પષ્ટ રીતે તેઓના મનમાં જે ભાવ ખીલ્યો છે તે બતાવી શક્યા નથી. આખા પદનું રહસ્ય આનંદઘન પીયૂષને રસ વરસાવવામાં આવી જાય છે. ભાવાભક કવિની આ છેલ્લા પદમાં ભાવ બતાવવાની પદ્ધતિ એટલી સુંદર છે કે આખા પદમાં જે જિજ્ઞાસા વધતી જાય છે તે છેવટને પાદમાં એકદમ બહું સુંદર રીતે તૃપ્ત થઈ જાય છે. જ્યાં આનંદરસને વરસાદ વરસે ત્યાં પછી નણંદના વિરૂપ સ્વરો, સાસુને અવિશ્વાસ, લેકેની વાતે અને પટ ભૂષણની અવ્યવસ્થિતતા જરા પણ અસર કરનાર ન થાય એ સાધારણ રીતે સમજાય તેવી હકીકત છે. હે ચેતનજી ! તમે હવે અમર ગતિનાં સખે એટલે પીવૂગલિક ભાવેને ત્યાગ કરી, સાસુ વહુની અવિશ્વાસ્ય સ્થિતિ દૂર કરી અને વહેલી પ્રભાતમાં નણંદ સાથે લડાઈ થાય છે તે વાતને હાંકી કાઢી હવે આનંદરસના વિશદ્ધ વરસાદમાં ન્હાઈ લે, તેમાં તરબોળ થઈ જાઓ અને અમર થઈ જાઓ. જ્યાં સુધી તમે બાહા ચેષ્ટાને આધીન થઈ, અગ્નિ શમાવવા બીજા તબીબની દવા લીધા કરશે ત્યાં સુધી તમારું કાંઈ વળવાનું નથી, તમારા વ્યાધિ ઘટવાને નથી અને તમને કોઈ સુખ થવાનું નથી. આનંદઘન વૈદ્ય પાસેથી આનંદરસ મેળવે અથવા આનંદરસના વરસાદમાં ન્હાઓ Page #514 -------------------------------------------------------------------------- ________________ New શ્રી આનંદઘનજીનાં પર ગમે તે પ્રકારે હવે બાહા ભાવ છોડી આંતર દષ્ટિ જાગ્રત કરો, તમારું મૂળ સ્વરૂપ સમજે, તેને પ્રગટ કરે અને આ શુદ્ધ ચેતનાને અનાદિ વિરહકાળ દૂર કરો. પદ અડતાલીસમું રાગ–મારુ જંગલ *मायडी मुने निरपख किणही न मूकी, निरपख किणही न मूकी; मायडी. निरपख रहेवा घ[इ झुरी,+ धीमें निज मति फुकी. मायडी० १ હે માડી ! મને કેઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ. નિષ્પક્ષ રહેવા માટે મેં ઘણે પ્રયાસ કર્યો પણ ધીમે ધીમે મારી બુદ્ધિને (તેણે) કુંક મારી.” ભાવ–આ અતિ અદ્દભુત પદ છે, જેમાં પરમસહિષ્ણુતા અને ચેતનાની વિભાવદશામાં થયેલી અને થતી અતિ વિરૂપ દશાનું બહુ સુંદર રીતે વર્ણન આપ્યું છે. તેને ટબ નથી. મારા ગુરુ પં. ગંભીરવિજયજીએ તેને બહુ સુંદર ભાવ બતાવ્યું છે તે અનુસાર નીચે અર્થ કરવામાં આવ્યો છે. ચેતના તે નિરંતર શુદ્ધ જ છે, એને કર્મને લેપ શુદ્ધ દિશામાં લાગતું નથી, પરંતુ ચેતનમાં ચેતનતા ગુણ રહ્યો છે તે સર્વદા તેની સાથે જ રહે છે, તેના પર કર્મને લેપ લાગેલ દૂર થાય છે ત્યારે ચેતના શુદ્ધ થાય છે અને તે પછી તેને શુદ્ધ ચેતનાના નામથી ઓળખવામાં આવે છે. બહુ કર્મમળ દૂર થાય ત્યારે પણ ચેતનાને શુદ્ધ વિશેષણથી જોડવામાં આવે છે. ચેતન અને ચેતનાને આ દષ્ટિથી જોતાં અભેદ છે. ઉપરના જુદાં જુદાં પદમાં વિરહાલાપ બતાવવામાં આવ્યા છે તે શુદ્ધ ચેતનાના છે. એમાં રહેલે ચેતનાધર્મ તે ચેતનજી સાથે જ છે અને જે વિરહ બતાવ્યું છે તે તે શુદ્ધચેતનાને અને ચેતનછને છે. આ ભાવ બરાબર સમજવાની ખાસ જરૂર છે. ચેતના તેની વિભાવ * માયડીને બદલે બે પ્રતમાં “માડી” પાઠ છે. રાગ સાથે માયડી શબ્દ વધારે મળતો આવે છે અને માડી કરતાં તે વધારે હત–પ્રેમ બતાવે છે તેથી માયડી પાઠ એક અર્થવાથી હાઈ વધારે સારો લાગે છે. + “ઝુરી ને બદલે બે પ્રતમાં “” એવો પાઠ છે. ભૂતને બદલે ભૂતથી અત્યાર સુધીની સ્થિતિ બતાવનાર “ગુરુ ” પાઠ વધારે યોગ્ય જણાય છે. સ ધીમેને બદલે એક પ્રતમાં “ધીંગે ' એવો પાઠ છે. એનો અર્થ “સબળ ” એવો થાય છે, જુઓ આ જ પદની છઠ્ઠી ગાથા, પરંતુ અત્ર તે પાઠ અશુદ્ધ જણાય છે. “ધમી નિજ પર આ પ્રમાણે પાઠ એક પ્રતમાં છે. એનો અર્થ હું નિરપક્ષ રહેવા ઘણું ઝરી પણ મને ધમીને પોતાના અને પારકા હાથમાં ફેકી દીધી એ થાય છે. જુઓ વિવેચન. ૧ માયડી=મા, માતાજી, વહાલી મા. મુને ચેતનાને. નિરપ=નિષ્પક્ષ, એક બાજુએ ઢળી ન જવાય તેવી. કિણહી કેન અપિ, કેઈએ પણ ન મૂકી=રહેવા ન દીધી. ઝરી=પ્રયાસ કર્યો, ઝંખના કરી. ધીમેં= કપટથી, હળવે હળવે. નિજ મતિ=પિતાની બુદ્ધિ, વિચાર, મન. ફુકી=ની ડુંક મારી. Page #515 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું' પદ ५०५ દશામાં પણ ચૈતનજી સાથે જ રહે છે, કારણ કે ચેતના અને ચેતનના અભેદ છે. અહીં ચેતના જે ભાવ બતાવે છે તે તેની શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ છે અને તેની અંદર જ વર્તમાન વભાવદશામાં તેની થયેલી સ્થિતિનું આબેહુબ વર્ણન છે. આ બહુ વિશાળ દૃષ્ટિથી લખાયલા પત્રના ભાવ બહુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારવા અને સમજવા ચેગ્ય છે. ચેતના જ્યાં સુધી અશુદ્ધ દશામાં હોય છે ત્યાં સુધી તેને સુમતિ માટે બહુ માન હાય છે. પેાતે ગમે તેવી અશુદ્ધ હૈાય તે પણ પેાતાની વાસ્તવિક સ્થિતિને તે સમજતી હાવાથી સુમતિને અત્ર તે માડી કહીને ખેલાવે છે. ચેતના અત્ર માડી શબ્દ વાપરે છે તે પ્રેમસૂચક છે. સાધારણ રીતે વિચાર કરતાં આપણા મુખમાંથી મા-માડી એવા આલાપ નીકળી જાય છે અને ખાસ કરીને જ્યારે મનમાં કાઇ પણ કારણથી ખેદ કે દુ:ખ થાય છે ત્યારે આ શબ્દના ઉચ્ચાર બહુ સામાન્ય છે. માના કરતાં માડી વધારે પ્રેમ સૂચવે છે અને માયડી તેથી પણ વધારે પ્રેમ સૂચવે છે. અતિ પ્રેમમાં એકવચનના ઉચ્ચાર થાય છે; માનામાં વપરાતું બહુવચન ખેલનાર અને સાંભળનાર વચ્ચે અંતર બતાવે છે. માતાને તું કહીને એલાવવાને વ્યવહાર વિશેષ પ્રેમ બતાવે છે, પિતાનુ સન્માના બહુવચન જરા આંતરા અને વિવેકના બાહ્ય દેખાવ બતાવે છે. અત્ર ચેતના સુમતિને જે વાત કહે છે તેની શરૂઆત ‘ માયડી ' શબ્દના સખાધનપૂર્વક કરે છે તે બન્ને વચ્ચેના પ્રેમ બતાવે છે. બાકી કાઈ પણ અર્થીમાં ચેતનાની મા સુમતિ થઇ શકતી નથી. માત્ર શુદ્ધ ચેતનાનું શુદ્ધત્વ પ્રગટ કરવાનું કારણુ સુમતિ હાઇ શુદ્ધત્વજનની તરીકે તેને શુદ્ધ ચેતના એક દૃષ્ટિએ જોતાં મા કહી શકે, પણ અત્ર તા ચેતના ખેલે છે અને તેનુ શુદ્ધત્વ હજી હવે પ્રગટ કરવાનું છે, તેથી ઉપરના અમાં માયડી શબ્દ વપરાયેા હશે એમ મારું ધારવુ' છે. , હું સુમતિ માતાજી! હું ચેતના મારા પતિ ચેતનજી સાથે ઘણી જગ્યાએ ગઇ, પણ તમે ત્યાં હાજર નહિ, તેથી મને કેાઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ, મારા પતિ તે એવા છે કે એ તે જ્યાં જાય છે ત્યાં તરૂપ થઈ જાય છે, કેા પ્રકારના વિચાર કરતા નથી, નિણૅય કરતા નથી અને તેવી અસ્વસ્થ અવસ્થામાં મને પણ સાથે ઘસડે છે. વાસ્તવિક રીતે મારા પતિએ કાઇ બાજુએ પૂર્ણ વિચાર કર્યાં વગર ઢળી જવું ન જોઇએ. કોઇ પણ પક્ષ એકદમ આદરવા ન જોઇએ, તેને બદલે એ તા વિપરીત રીતે તુરત એક બાબત * માયડી શબ્દના એક બીજો ભાવ મને સ્ફૂરે છે. એ અર્થમાં માયડી અથવા માવડી શબ્દ કાંઇક ભય અને તિરસ્કારના અમાં વપરાય છે. દેવી વગેરેને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે હે માવડો ! હવે મને છેાડ અથવા મારું ઠેકાણુ પડવા દે. ' આ અ માં માવડી શબ્દ વાપર્યો હોય તે તે માયા, મમતાને ઉદ્દેશીને ચેતના બેલી હોય એમ ગણી શકાય. ચેતના માયા, મમતાને અથવા કુમતિને કહે છે કે—હે માવડી ! મને તમે તો શું પણ કાઇએ નિરાંતે બેસવા દીધી નથી. આ પ્રમાણે ઉપોદ્ઘાત કર્યા પછી પોતાને કાણે કાણે કેવી રીતે હેરાન કરી તેનું વર્ગુન ચેતના આપે છે. વિ, ક ્ ૪ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી આનંદઘનજીનાં પ ગ્રહણ કરી લઈ, દૃષ્ટિબિન્દુ કે અપેક્ષા હેતુ વિચાર્યા વગર જુદી જુદી બાબતને આદરી બેસે છે-તે કેવી રીતે આદરે છે તેનું સહજ વિવેચન હું હવે પછી કરી બતાવીશ. આવી રીતે પતિ જ્યારે એક પક્ષમાં ઘસડાઈ જાય છે ત્યારે મારો અને તેમને અભેદ હોવાથી હું પણ સાથે ઘસડાઈ જાઉં છું અને જે કે હું નિષ્પક્ષ રહેવા માટે ઘણે પ્રયાસ કરું છું, અંતઃકરણપૂર્વક ઈચ્છું છું કે પતિ એવી રીતે એક પક્ષને આદર ન કરે તો સારું; છતાં પણ પતિને અને મારે અભેદ હેવાથી હું અને તેમના જેવી થઈ જાઉં છું અને તેમ થવાનું કારણ એ છે કે હું ગમે તેટલી ગુરણ કરું છું પણ પતિ મારું સાંભળતા જ નથી. વળી હે માડી ! તમે ત્યાં હાજર નહિ તેથી મારું એકલીનું જોર પતિ ઉપર ચાલે પણ નહિ અને પતિ તે અજ્ઞાનદશાથી એવા આચ્છાદિત થઈ ગયેલા છે કે મારી વાત સાંભળવાને બદલે પોતાનો જે મત થયો હોય તેની કુંક મારા ઉપર મારે, મને તદ્રુપ બનાવવા પાઠ ભણાવે અને તેમ કરીને છેવટે મને ફેરવી નાખે. હું તો જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં કેઈએ અત્યાર સુધી મને શુદ્ધ ચેતન્યસ્વરૂપે સ્થાપન કરી નહિ, પણ હવે પછી બતાવવામાં આવશે તેવાં મારાં અનેક રૂપે પ્રગટ કરાવ્યાં, મેં તે સ્થિતિમાંથી બહાર નીકળી જવા અનેક પ્રકારની ખુરણા કરી, પણ મારું કાંઈ ચાલ્યું નહિ અને મારી અનેક પ્રકારે ફજેતી થઈ. ચેતના અસલ રૂપમાં શુદ્ધ હોવાથી શુદ્ધ ચેતના થવા અને એક મતમાં ઢળી ન જવા અનેક પ્રયત્ન કરે, પણ વિભાવદશાના જેરમાં અજ્ઞાનાવસ્થામાં વર્તતા ચેતનજી સાચી ખેતી દલીલથી, ઉપર ઉપરના મેહક દેખાવથી અને કુતર્ક-વિતર્કની જાળથી એવા ફસાઈ જાય છે કે અમુક સત્યના અંશને સંપૂર્ણ સત્ય માની લેવાની અને તે સત્યના અંશ તરફ અથવા સત્યના આભાસ તરફ ઢળી જવાની પોતાની પદ્ધતિ કાયમ રાખે છે. મારા પતિને અપેક્ષાજ્ઞાન અને નયના રવરૂપનું જ્ઞાન ન હોવાથી તેમજ તેમની સત્યશોધક વૃત્તિ યથાસ્થિત જાગ્રત થયેલો ન હોવાથી તેઓ વારંવાર એક બાજુએ ઢળી જાય છે અને મારો અને તેમને અભેદ હોવાથી મારી પણ એ જ સ્થિતિ થાય છે. આવે વખતે જે સુમતિને યોગ અથવા હાજરી હોય તો સત્યસ્વરૂપનું માર્ગદર્શન પણ મારા પતિને થાય, પરંતુ સુમતિની ગેરહાજરી, અજ્ઞાનાવસ્થાનું બળ અને ચેતનજીને મિથ્યાભાવમાં વર્તવાને અનાદિ સ્વભાવ એટલું જોર કરે છે કે-હું ગમે તેટલું જોર કરું અને બહાર આવી પિતાનું શુદ્ધત્વ દાખવવા પ્રયત્ન કરું, તેને માટે વલખાં મારું, પણ ચેતનજી મારી તે સ્થિતિ પ્રગટ થવા દેતા નથી, મારી દરકાર કરતા નથી, મારી સામું દષ્ટિપાત પણ કરતા નથી અને પોતાને જે મત થયે હોય, જે પક્ષ તરફ પિતે ઢળી ગયા હોય, તે તરફ મને પણ ઘસડે છે અને મને વધારે અશુદ્ધ બનાવે છે; પછી પતિ પાસે આવનારા સત્યના અંશો અથવા સત્યના આભાસે કપટયુક્ત હોય, અંતરવૃત્તિએ તદ્દન જુદા હોય તે પણ તેઓ પોતાની વાત પતિને હત્યાભાસેથી સમજાવે છે અને પતિ તેને આદરી મારી પાસે પણ તે કબૂલ કરાવે છે. મારા પતિને જે મલ્યા તેણે તેમને પિતાની જેવા બનાવ્યા અને મને પણ સાથે ઘસડી ગયા. Page #517 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ ૫૦૭ ચેતનાને કેવી રીતે એક પક્ષમાં તાણી જઇને તદ્રુપ બનાવી તેનાં દષ્ટાને હવે આપે છે તે આપણે હવે પછીની ગાથામાં વિચારશું. ધમી નિજ પર કર કુંકી” મને ધમકાવીને પિતાના અને પારકા હાથમાં ફેંકી દીધી એટલે મને પારકા હાથમાં પણ ઘસડાવા દીધી અને પોતે પણ ઘસડી. મને આવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખી અને મારું એક પણ રીતે યોગ્ય ઠેકાણું પડવા ન દીધું. ધીમે નિજ મતિ કુંકી” એમ અસલ પાઠ છે તે એવો ભાવ બતાવે છે કે મેં ગમે તેટલે પ્રયત્ન કર્યો તે પણ પિતાના વિચારની કુંક મને મારી. યંત્ર કે મંત્રથી જેમ ફૂંક મારીને સામા માણસને પોતાની અસર નીચે મૂકવામાં આવે છે અને તે વખતે કબજામાં આવનાર માણસનું મન તેમ થવા રાજી હોય કે ન હોય તે પણ તેને તાબે થવું જ પડે છે, તેમ મને પતિએ એવી કુંક મારી કે મારે શુદ્ધ સ્વભાવ વિસારી મારે ચેતનજી સાથે ઘસડાવું પડયું. આ ભાવમાં અને પાઠાંતરના ભાવમાં ઘણે ફેર છે. પાઠાંતરને ભાવ બળાત્કાર સૂચવે છે અને મૂળમાં લખેલે પાઠ મંત્ર અથવા Hypnotismની અસર બતાવે છે. બને ભાવ બહુ સુંદર છે. ચેતનજીની અજ્ઞાનદશા એવા આવરણમાં રહીને કામ કરે છે કે એને તે વખતે યથાસ્થિત વસ્તુદર્શન થાય તે પણ તે તેને સમજાતું નથી અને પોતાની જાતને તે એકદેશીય જ્ઞાનથી અને સ્વકલ્પનાજાળથી એવી તે નિકૃષ્ટ સ્થિતિમાં લાવી મૂકે છે કે પછી તેને વિશુદ્ધ સ્થિતિમાં આવતાં બહુ વખત લાગે છે. સાધારણ વ્યવહારના પ્રસંગને બાજુ ઉપર રાખીએ તે પણ ધાર્મિક પ્રસંગોમાં એ જ નિકૃષ્ટ સ્થિતિ સ્પષ્ટ જણાશે. એને સ્વભાવ જ અધોગામી થઈ ગયેલ હોવાથી જ્યાં સુધી નિષ્પક્ષપાત દષ્ટિએ જોવાની તેને ટેવ પડે નહિ ત્યાં સુધી તેની સ્થિતિમાં ફેરફાર થવો સંભવતો નથી. સત્યનો અંશ લઈ, પિતાને પંડિત સર્વજ્ઞ સમજી, કાંઈક ભૂલથી, કાંઈક અભિમાનથી અને કાંઈક મતિમંદતાથી એક બાજુએ ઢળી જવાની ટેવને લીધે ઘણું પ્રાણીઓ વિના કારણ સંસાર સમુદ્રમાં અટવાયા કરે છે, ઘસડાયા કરે છે અને હેરાન થયા કરે છે. એને કિનારો દેખાતું નથી, દેખાય છે તે તે તરફ સ્થિર દષ્ટિ રાખીને તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થતું નથી અને સાધારણ ખડકોને કિનારા માની તે તરફ ખેંચાઈ, જીવનજહાજ તેની સાથે અથડાવી સમુદ્રના વમળમાં પડી ઘસડાયા કરે છે. આવી રીતે નિષ્પક્ષ રહેવાની ઝરણા કઈ વખત થાય છે તે પણ ઉપર ઉપરની હોય છે, કિનારાને બદલે ખડકને કાંઠા સમજી તે પ્રાપ્ત કરવાના પ્રયત્નને સાધ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિંદુ સમજવામાં આવે છે. આવા સર્વ પ્રયત્નો નિષ્પક્ષ ન રાખતાં ચેતનજીને વધારે વધારે સમુદ્રમાં ડુબાડતા જાય છે. અમુક મત કે અમુક દર્શન ચેતનજીને નુકશાન કરનાર થાય કે લાભ કરનાર થાય તેને મુખ્ય આધાર તેની સત્યાગ્રાહી બુદ્ધિ ઉપર છે. દરેક દર્શનમાં સત્યના અંશો તે રહેલા હોય Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી આનંદઘનજીનાં પદો છે જ, તેને તેટલે અંશે સત્ય સમજવામાં આવે તે પછી વધે રહેતું નથી; પણ જે અંશને સંપૂર્ણ સત્ય માનવામાં આવે તે સત્યાગ્રહ થતું નથી. આ ભાવ હવે વિસ્તારથી વિચારવામાં આવશે. ચેતનાનું શુદ્ધત્વ હજુ પ્રગટ થયું નથી, તે સુમતિ પાસે ફરિયાદ કરવા માટે કહે છે કે-હે માડી ! મારા કેવા કેવા હાલ કર્યા તે સાંભળો. આ આખું પદ નિરખ શબ્દ પર રચાયું છે. ધાર્મિક દષ્ટિએ નિષ્પક્ષ રહેવાની બહુ જરૂર છે. અમુક મત કે દર્શન પિતાનાં છે તેથી તેને પક્ષ કર ન જોઈએ, પરંતુ તેમાં જે સત્ય હોય તે તેને સત્યની ખાતર આદરવાં જોઈએ. આ વિશાળ ને પક્ષપાત રહિત દષ્ટિથી પરમસહિષ્ણુતા પ્રાપ્ત થાય છે. નિષ્પક્ષ શબ્દની આ વિવેચના મતદર્શનનુસાર થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ મનની શાંતિ રાખવી, મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું અને ગમે તેવા પ્રસંગે તેને ડોળાવા દેવું નહિ એ અર્થ નિર૫ખ શબ્દને થઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ શુદ્ધ નીતિસૂત્રોનું તેના શુદ્ધત્વ ખાતર અનુકરણ કરવું એ નિર૫ખ શબ્દને ભાવ છે. ચિદાનંદજી મહારાજે નિરપક્ષ શબ્દને આધ્યાત્મિક ભાવ બતાવતાં કહ્યું છે કે-આધ્યાત્મિક દષ્ટિએ આખા જગતની અવેલેકના કરતાં કઈ વિરલા પ્રાણી જ તેવા દેખાય છે. તેમણે આ ભાવ એક પદમાં બહુ સારી રીતે બતાવ્યા છે, તે તેના પિતાના શબ્દોમાં જ અત્રે ઉતારી લઈએ. અવધૂ નિરપક્ષ વિરલા કેઈ, દેખ્યા જગ સહુ જોઈ. અવધૂત સમ રસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ; અવિનાશી કે ઘરકી બાતix, જાનેગે નર સઈ+. અવધૂ. ૧ =રાવરકમૅ ભેદ ન જાને, કનક ઉપલ- સમ લેખે; નારી જા#નાગરીકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે. અવધૂ૦ ૨ નિંદા સ્તુતિ શ્રવણt સુણીને, હર્ષ શેક નવિ આણે. તે જગમેં જોગીસર પૂરા, નિત્ય, xxચઢતે ગુણઠાણે. અવધૂ. ૩ ચંદ્ર સમાન સૈન્યતા” ાકી, =સાયર જેમ ગંભીર; | | અપ્રમત્ત ભારંડઃ- પરે નિત્ય, ++સુરગિરિ સમ શુચિ ધીરા, અવધૂ. ૪ જાહ#પંકજ નામ ધરાય પંકશુ, રહત કમલ જ્યુ ન્યારા ચિદાનંદ xxx ઇસ્યા જન ઉત્તમ, સે સાહેબકે ચારા. અવધૂ. ૫ આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં નિષ્પક્ષ મનુષ્યની આવી સ્થિતિ હોય છે. એના મનમાં સમરસભાવ બહુ અસરકારક રીતે સ્થિત થયેલ હોય છે; એને એક વાત થાપવી અને બીજી ઉથાપવી કે એવા ગોટા વાળવા એ જરા પણ પસંદ આવતું નથી; એના મનમાં રાજા અને ગરીબ, સુવર્ણ કે પત્થર, મોક્ષ કે સંસાર સર્વ સરખા જ હોય છે; એને સ્થાપના અને ઉત્થાપના. 3 નિત્ય, પરમાત્મા. * અવિનાશીના ઘરની વાત એટલે સિદ્ધદશામાં થતી પરમાનંદસ્યસ્થિતિ. + તે જ = રાજા અને ગરીબ. ૧ સુવર્ણ. - પથ્થર. * સર્ષણી. 11 કાન. xx ગુણસ્થાનમાં દરરોજ પ્રગતિ કરતાં. 6 શીતળતા. = સમુદ્ર. ઉદ્યોગી, આળસપ્રમાદ વગરના. * અતિ ઉઘોગી પક્ષીવિશેષ. +1 મેરુપર્વત. ** * કમળ, ttt અલગ. xxx એવા. Page #519 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ ૫૦૯ પિતાની નિંદા સાંભળી ખેદ થતું નથી, સ્તુતિ સાંભળી આનંદ થતું નથી; એ પંકજ એટલે કાદવમાંથી ઉત્પન્ન થયેલ કમળ જેમ કાદવથી દૂર જ રહે છે તેમ વિષયમાંથી ઉત્પન્ન થયેલ છતાં વિષયથી દૂર રહે છે. આવા મનુષ્ય-નિષ્પક્ષ ચેતને અવિનાશીના ઘરની વાતો જાણે છે અને તે સાહેબના પ્યારા છે, પરમાત્માને પગલે ચાલનારા છે અને નિરંતર ગુણસ્થાન પર આરોહણ કરી પ્રગતિ કરનારા છે. તેઓના સંબંધમાં ચાર દૃષ્ટાંત બતાવ્યાં છે તે બહુ મનન કરવા યોગ્ય છેઃ એવા મહાત્માની શીતળતા ચન્દ્ર જેવી હોય છે, ગભીરતા સમુદ્ર જેવી હોય છે, ઉદ્યોગિતા ભારંડ પક્ષી જેવી હોય છે અને ધીરતા મેરુપર્વત જેવી હોય છે. એ ચારે મહાત્ સદ્ગુણે પર એક એક નિબંધ લખાય તેમ છે. આવા પ્રબળ તેજસ્વી પુરુષ મનની સ્થિતિસ્થાપકતા જાળવી નિંદા સ્તુતિની દરકાર કર્યા વગર પિતાના વિશુદ્ધ માર્ગ પર ચાલ્યા જાય છે અને ચિદાનંદજી મહારાજ કહે છે કે-આખી દુનિયા પર દષ્ટિ નાખતાં જણાય છે કે આવા નિષ્પક્ષ મનુષ્ય બહુ વિરલ હોય છે. આ આધ્યાત્મિક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું. ધાર્મિક વિષયના બે મેટા વિભાગ છે : એક Metaphysics દ્રવ્યાનુયોગ અને બીજો Ethics નીતિવિભાગ. પ્રથમ વિભાગ આત્મા અને અન્ય દ્રવ્યોનું સ્વરૂપ અનેક પ્રકારે બતાવે છે અને બીજો વિભાગ ચારિત્ર-વર્તનનાં અનેક વિભાગો, સાધન અને મૂળતત્વે બતાવે છે. ચિદાનંદજી મહારાજે eithical દષ્ટિએ-દ્વિતીય વિભાગની અપેક્ષાએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજે પ્રથમ વિભાગ-દ્રવ્યાનુયેગને અપેક્ષીને બતાવ્યું છે. તેના પર વિશેષ વિવેચન પ્રસંગે પ્રસંગે થતું જશે. ચેતનાના જૂદા જૂદા પ્રકારે કેવા હાલ કર્યા છે એ હવે આપણે શ્રી આનંદઘનજી મહારાજ સાથે વિચારીએ. जोगीए मिलीने जोगण कीधी, जतीएं कीधी जतणी; भगते पकडी भगताणी कीधी, मतवासी कीधी मतणी. मायडी. २ “અતીત બાવાઓએ એકત્ર થઈને મને મહામાયા બનાવી, સંન્યાસી પરિવ્રાજક મને પરિત્રાજિકા બનાવી; ભક્તિમાર્ગના ઉપાસકેએ મને ભગતડી બનાવી અને મસ્તાન યોગીઓએ મને તેઓના મતમાં આસક્ત બનાવી.” ભાવ–કાનફટા જોગીઓ હાથમાં ટેકરી રાખી દુકાને દુકાને માગવા નીકળે છે, * બીજી, ત્રીજી તથા ચોથી પંક્તિમાં છાપેલી બુકમાં કીધીને બદલે કીનિ પાઠ છે, અર્થ એક જ છે, પણ એકે પ્રતમાં તે પાઠ નથી - t છાપેલ બુકમાં મતવાલે ' એવો પાઠ છે, અર્થ એક જ છે. ૨ જોગી=અતીત, પથ્થરની માળા પહેરવાવાળા મિલીને એકત્ર થઈને. જોગણ =મહામાઈ. મહામાયા, ગિણી.. કીધી કરી બનાવી. જતિ=પરિવ્રાજક, સંન્યાસી. જતણી પરિવાજિકા. ભગતે=ભક્તિમાર્ગ રસિકે. પકડી-ખેચી લાવીને. ભગતાણી=ભક્તિમાર્ગવાળી. મતવાસી=મસ્તાન યેગી, અલખમાં મગ્ન રહેનાર ગી. મતણીક્તન્મતાસક્ત. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી આનઘનજીનાં પદ્મ ડોકમાં પથ્થરની માળા પહેરે છે અને અતીતના નામથી ઓળખાય છે, તે હિંગળાજના ભક્ત હાય છે અને તેના વેશ કાંઇક શંકર-શિવને મળતા હાય છે. આવા જોગીએ મને મળ્યા ત્યારે તેમણે મને જોગની મહામાઇ, મહામાયા બનાવી; એટલે કે ચેતના પેાતે જાણે મહામાઇરૂપ હોય એમ સમજીને તેઓએ મહામાઇની આરાધના કરી. તાત્પર્યાં એ છે કે-આ સવ જગત્ માયારૂપ ભ્રમાત્મક છે; એમાં જે દેખાય છે તે વસ્તુત: અજ્ઞાનને લઈને દેખાય છે, વાસ્તવિક રીતે કોઈ વસ્તુ છે જ નહિ. આપણે આ પુસ્તક હાથમાં લીધુ છે તે પણ માત્ર ભ્રમ જ છે, વસ્તુતઃ પુસ્તક એવી કેાઇ વસ્તુ હયાત છે જ નહિ. માયાવાદનુ આ પ્રાથમિક સ્વરૂપ છે, અભેદવાદીએ એ સ્વરૂપને ભજનારા હાય છે, તેમાં તે પૌલિક સ્થૂળ વસ્તુની હયાતી સ્વીકારતા જ નથી. આ માયાના જે પારિભાષિક અર્થ થાય છે તેને રૂપક આપી તેની અતીત સન્યાસી ઉપાસના કરે છે અને તે સ્વરૂપને મહામાઈ અથવા ચાગિણી કહે છે. એવી દેવીઓને ખીજાં અનેક નામ આપવામાં આવે છે; જેવાં કે મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી, હિંગળાજ વિગેરે. આ સવ મહામાઇએ કહેવાય છે અને તે ન્યાતિસ્વરૂપની દેવીએ છે અને ઉપર કહ્યું તેમ અતીત સંન્યાસીઓ તેની ઉપાસના કરે છે. આવા ચેગીઓએ મળીને જાણે કે હુ* મહામાઇ હાઉં એમ ધારી મારી ઉપાસના કરી અને મને મહામાઈ બનાવી દીધી. મતલબ એ છે કે-મહામાઇની પૂજાને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના સાધનરૂપ ગણી મારા પતિ મહામાઈને પૂજવા લાગ્યા અને તે માટે પાતે અતીત થઈ ગયા. વાત એમ છે કે-મને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ખીજા કાઇમાં સત્યના અંશ હાઇ શકે જ નહિ એમ ધારી પાતાની અંધ માન્યતાનુસાર મને એક સ્વરૂપ આપી મારી આરા ધના કરવા મ`ડી જાય છે. તે વખતે પેાતાની વિચારશક્તિને એવી દબાવી દે છે કે જાણે સત્ય સ્વરૂપ અન્યત્ર હાઇ શકે જ નહિ. આવી રીતે પેાતાના મનમાં અયેાગ્ય વિચાર અને નિર્ણુય કરીને પછી એક બાજુ પર પતિ એવા ઢળી જાય છે કે પેાતાના પક્ષ સિવાય અન્યત્ર સત્ય જોઈ શકતા નથ; પેાતાથી અન્ય વિચારના માણસોને મહાપાતકી, નરકમાં જનારા, અધમ સમજે છે; કેાઈ તેને કાર કહે છે, કાઈ તેને નાસ્તિક કહે છે, કોઇ તેને મિથ્યામતિ કહે છે, અને એવાં એવાં અનેક ઉપનામા તિરસ્કારપૂર્વક પેાતાથી જૂદા વિચાર કરનારને આપી એક પક્ષમાં ઢળી ગયા છે એમ સ્પષ્ટ બતાવી આપે છે. આવી રીતે એક પક્ષને આદરી લેવા અને અન્ય પક્ષના સારાસારની વિચારણા બંધ કરી તે તરફ તિરસ્કારની નજરે જોવું એ વાત નીચેની દરેક હકીકતને લાગુ પડશે. વળી યતિ એટલે સંન્યાસીએ મળીને મને પરિત્રાજિકા અતાવી. સન્યાસીને જત કહેવામાં આવે છે. સંન્યાસીએ એની આરાધના કરે છે. જૈનના સાધુઓને અસલ યતિ કહેવામાં આવતા હતા અને હાલ ગૃહસ્થ અને સાધુ અને ધર્મથી ભ્રષ્ટ થયેલા, ધર્મને નામે આજીવિકા કરનારને જિત કહેવામાં આવે છે પણ તેઓ યતણીની સેવા કરતા નથી. * ચાળીશમા પદના વિવેચનમાં શૈવ મત નીચે આ મતનું વિવેચન જોવામાં આવશે. જીએ પૃષ્ઠ ૪૧૭ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૧ અડતાલીસુ પ મને કે કમને તેઓ ઉપાસના તે શ્રીઅરિહંત દેવની જ કરે છે તેથી તેવા યતિએ ચેતનાને જતણી બનાવી દે એ અર્થ 'ધબેસતા થતા નથી. જે રૂપ પુરુષ ધારણ કરે અને તનુસાર જેનું જે નામ પડે તદનુસાર તેવું રૂપ ધારણ કરનાર સ્ત્રીનું કહેવામાં આવે છે. તિનુ રૂપ ધારણુ કરનાર સ્ત્રીને યતણી કહેવામાં આવે છે અને અતીતનું રૂપ ધારણ કરનારને મહામાયા કહેવામાં આવે છે. કહેવાના ભાવ એ છે કે-અતીત તથા સંન્યાસીઓએ મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાને બદલે મને અશુદ્ધ ચેતનામય કરી દીધી. મારું ચૈતન્યરૂપ પ્રગટ કરવાનુ તા માજી ઉપર રહ્યું પણ તેને બદલે મને એક તદ્ન અશુદ્ધ અથવા વિપરીત રૂપ આપી એક પક્ષમાં બેસાડી દીધી. જોગી અને જતીમાં ફેર એટલેા હાય છે કે જોગી દેવીના ભક્ત હાય છે ત્યારે સંન્યાસીએ અભેદ માને અનુસરનાર હાઇ મહુધા શિવભક્ત અથવા કોઇ કોઇ પરબ્રહ્મને માનનાર અભેદવાદી હાય છે. શ્રી આન'ધનજીના હેતુ કોઇ ધર્મ ઉપર આક્ષેપ ક્રરવાના નથી, કોઈ મતને નરમ પાડવાના નથી. તેના આશય એ છે કે-જેણે જે મત સ્વીકાર્યાં તેણે આંખેા ઊઘાડીને મને જોઇ જ નથી, સ્વમતમાં અંધ આસક્તિ અને પરમતની વિચાર વગરની નિંદા એ તદ્ન અગ્રાહ્ય મતના સ્વીકાર ઘણાખરા આગ્રહી પ્રાણીઆએ અત્યાર સુધી કરી, એક પક્ષમાં ઢળી જવાની સ્થિતિ વિના કારણે અને વિના લાભે પ્રાપ્ત કરેલી છે. કેટલાક પ્રાણીઓ ભક્તિમાર્ગને અનુસરનારા હાય છે. ગાવું, મજાવવું અને પ્રભુના ચરણામાં સર્વ સમર્પણ કરી દેવું, જ્ઞાન અને કર્મયોગને ગૌણુ કરી નાખવા એ ભક્તિમાર્ગના મત છે. તેઓ એમ માને છે કે મુક્તિ તે ભક્તિમાર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય સાઁ માર્ગના નિષેધપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણામાં આસક્ત રહેવું, તેના ગુણગ્રામ કરવા અને પેાતાનું સર્વસ્વ તેમને અણુ કરવું એ ભક્તિમાર્ગના સિદ્ધાન્ત છે. વલ્લભાચાર્ય, રામાનુજ, વામીનારાયણ વગેરે અન્ય સ` માર્ગના નિષેધપૂર્વક ભક્તિમાર્ગોને માનનારા હાય છે અને તે ભક્તિમાર્ગને એટલું બધુ' પ્રાધાન્ય આપે છે કે અન્ય કોઇ ચેાગદ્વારા મુક્તિ પ્રાપ્ત થઇ શકે એમ તેએ સ્વીકારી પણ શકતા નથી. ભક્તિ અનેક પ્રકારની છે અને તેથી એકાગ્રતા કેટલીક વખત બહુ સારી થાય છે, પણ જો સાધનને સાધ્ય માની તેમાં જ એકાંત હિત માનવામાં આવે તે કાર્ય કારણુભાવના વિનાશ થાય છે અને શુદ્ધ વસ્તુસ્થિતિ કદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભક્તિયાગનું એક યોગ તરીકે સ્વરૂપ બહુ વિસ્તારથી શ્રીમદ્ભગવદ્ગીતામાં આપવામાં આવ્યું છે. રાવણ વિગેરે જિનેશ્વરની પરાકિત કરી મહાલાભ પ્રાપ્ત કરી ગયા છે તે વાતના અહીં નિષેધ નથી, પરંતુ એકલી ભક્તિમાં અન્યના નિષેધપૂર્વક સાઁસ્વ માનવું એ પક્ષગ્રાહીપણું બતાવે છે અને તે ચેતનાને શુદ્ધ બનાવવામાં આડુ આવે છે. * વૈષ્ણવ મતના સંપ્રદાયનું વિવેચન ચાળીશમા પદની પ્રથમ ગાથાના વિવેચનમાં થઈ ગયું છે. જુએ પૃષ્ઠ ૪૧૬. Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી નથનજીનાં પા એ જ પ્રમાણે ૩ કરનારા, હાથમાં ચીપીએ રાખી ફનારા, અલખ મતના ચેાગીએ ચેતનાને તે મતની બનાવે છે અને કહે છે કે અલખમાં મગ્ન રહેવું, ના ઉચ્ચાર કરવા અને દુનિયાની જંજાળ છોડી દેવી. આવી રીતે જે જે સેાખતીની સંગતમાં હું પડી, તેણે મને પેાતાના જેવી બનાવી દીધી, તેના મતમાં ધર્મનું સર્વસ્વ મૂકી દીધું અને ઊઘાડી રીતે જાહેર કર્યું અથવા પેાતાના વર્તનથી મતાવી આપ્યું કે પેાતાના મત સિવાય અન્યત્ર સત્ય હાઈ શકે જ નહિ. દર્શનમહ એવા આકરા છે કે સુજ્ઞ જીવાને પણ તે ઊંધા પાટા બંધાવી છતી આંખે અધત્વ લાવી આપે છે. મતના આગ્રહ એટલે સજ્જડ ચાંટી જાય છે કે પછી અન્ય તરફ દૃષ્ટિપાત કરવાના ખ્યાલ પણ રહેતા નથી, વિચાર પણ આવતા નથી અને મન પણ થતું નથી. આવા એકપક્ષી ધેારણથી કરેલા નિયા કેટલીક વખત એવી ધર્મની ખાટી લડાઇઓમાં પરિણામ પામે છે કે–જો ઇતિહાસ તપાસ્યા હાય તે તેમાં અધેઅંધની અનેક લડાઇ થયેલી જોવામાં આવશે. સ્વમતઆગ્રહથી વિકળ થયેલાં ચક્ષુને અન્યદર્શનના જ્ઞાનની ઈચ્છા પણ થતી નથી અને આવી રીતે સ્વમતઆગ્રહમાં ચાલ્યા જ જવાય છે. શુદ્ધ ચેતના કહે છે કે-આવી રીતે હું જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં મારું એકાંત સ્વરૂપ થતું ગયું, મારા ઉપર મેલ વધતા ગયા અને મારું શુદ્ધ ચેતનાસ્વરૂપ પ્રગટ થતું અટકતું ગયું. વ્યવહારમાં ચેતનની આવી જ સ્થિતિ થાય છે તે પુખ્ત વિચાર કરીને અવલાકન કરવાથી ખરાબર સમજાશે. પાર *राम मणी रहेमान Xमणावी, अरिहंत पाठ पठाई; + घर घरने हुं धंधे विलगी, अलगी जीव सगाई. मायडी ० ३ 66 હું રામ શબ્દ બાલી, મને રહેમાન શબ્દના પાઠ કરાવ્યેા અને અરિહંત શબ્દના પાઠ કરાવ્ચે–( આવી રીતે) હું ઘર ઘરના ધંધે લાગી પણુ આત્માનું સગપણુ દૂર રહ્યું. ’ ભાવ-જૂદા જૂદા મતમાં મને ધસડી જઈને મારી પાસે પોતપોતાને સ્વાર્થ સાધવા સારુ મતવાળાઓએ મારી પાસે અનેક નામે લેવરાવ્યાં, કાઇ વાર મારી પાસે રામ શબ્દને ઉચ્ચાર કરાવ્યેા. હું જ્યાં જઉં, હાલું- ચાલુ ત્યાં ‘ રામ રામ ’ એમ ઉચ્ચાર કરવા લાગી. વળી કોઈ મુસલમાન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે રામ ’ શબ્દ મૂકાવી દઈ · રહિમાન ' શબ્દના ઉચ્ચાર કરાવ્યા; એટલે હું ત્યારપછી ‘ રહિમાન ’ · અલ્લાહી અકબર છાપેલી મુકમાં ચોથી ગાથાને ત્રીજી મૂકી છે અને આ ગાથાને ચોથી મૂકી છે. સબંધ પ્રમાણે તે ખાવુ છે અને સર્વ વ્રતમાં ચાલુ ગાથાને ત્રીજી ગાથા તરીકે મૂકી છે. " પ્રતમાં લખ્યા છે. × ‘ રામ ભણાવી રહેમ ભણાવી ' એમ પાડે એક + પડાઈને બદલે છાપેલી બુકમાં ‘ પઢાઈ ' પાડે છે. ૩ રામ=રામ શબ્દ. ભણી=માલતી હતી. રહેમાન=રહિમાન, અલ્લા શબ્દ. ભણાવી=પાઠ કરાવ્યા. અરિહંત=અહ ન્ત, વીતરાગ. પા=શબ્દોચ્ચાર. પાઇ=એલાવ્યા, કરાવ્યા. ઘર ઘરને પોતપેાતાનાં ધરતે. ધધેધંધામાં, કામમાં. વિલગી=લાગી, મને લગાડી. અલગી=અળગી, દૂર રહી. જીવસગાઇ=આત્માનુ` સગપણુ, · Page #523 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ પાક એ ઉચ્ચાર કરવા લાગી. વળી જૈન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે “અરિહંત અરિહંત” “જિન જિન”ને ઉચ્ચાર કરાવ્યું, એ જ પ્રમાણે કેઈએ “બજરંગ ને પાઠ, કેઈએ “હરિન પાઠ, કેઈએ “કૃષ્ણને, કેઈએ “બુદ્ધ ને, કેઈએ “બ્રહ્મ ને અને કેઈએ અનેક દેવ દેવીને મારી પાસે પાઠ કરાવ્યો. એમાં રામ કોણ હોઈ શકે? રામ શબ્દનો અર્થ શું? તેનામાં દેવત્વને સદુભાવ છે કે નહિ અને તેઓને ઉચ્ચાર કરવાથી મારી પિતાની શુદ્ધ દશાને અંગે મને શું લાભ પ્રાપ્તવ્ય છે, તેને વિચાર મારા પતિ ચેતનજીએ કદિ કર્યો નથી અને મને પાઠ પઢાવનારે કરાવ્યું નથી. લેકેને અનુસરવા સારુ જેમ ફાવ્યું તેમ ઉચ્ચાર કરાવ્યું છે અને મેં તે પ્રમાણે ઉચ્ચાર કર્યો છે. તે જ પ્રમાણે ક્યા ગુણની પ્રાપ્તિથી અરિહંત થવાય છે? તેમનામાં દેવપણું કેવા પ્રકારનું છે? એમના નામોચ્ચારથી મારા શુદ્ધત્વષણુના વ્યક્તીકરણને અંગે શું લાભ થ સંભવિત છે? એ બાબતને અત્યાર સુધી કોઈએ મારી પાસે વિચાર કરાવ્યો નથી. રમતે તિ રામ રમણું કરે તે રામ, પણ કેણ રમણ કરે ? ક્યાં રમણ કરે? શા માટે રમણ કરે? એના રમણને અને મારા ચેતનજીના રમણને લેવાદેવા શું ? અથવા અરિ એટલે શત્રુને હણનાર તે અરિહંત.” શત્રુ કેણુ? કોના ? તેને હણવા શા માટે? કેવી રીતે હણવા? હણવામાં દેષને સદ્ભાવ ખરે કે નહિ? શત્રુને હણીને શું કરવું ? વિગેરે વિગેરે બાબતને મારી પાસે વિચાર કદિ કેઈએ કરાવ્યો નથી. દરેક મતવાળા આજીવિકા ચલાવવા માટે વાડા બાંધી બેસી ગયા છે અને આંખ મીંચી રાખી મને તેમાં ઘસડી લઈ જાય છે. જેવી રીતે પિપટ શબ્દચ્ચાર કરી પિતાના માલેકને આનંદ આપે છે તેમ હું રામ રામન અથવા ઉપર જણાવ્યા તેવા પાઠોને ઉચ્ચાર કરી ગઈ, પણ તેને હેતુ કે સાધ્ય સમજાવવા કેઈએ પ્રયત્ન કર્યો નથી. આ ચેતનજી પિતે જ અરિહંત છે અથવા થઈ શકે તેવા છે, સ્વયં ભગવાન સ્વરૂપ છે, સ્વરૂપ વ્યકત કરવા માટે તેમણે પુરુષાર્થ કરવાની જરૂર છે, આત્મા એ જ પરમાત્મા છે-એ વાત મને હજુ કેઈએ સમજાવી નહિ. વસ્તુસ્વરૂપ મને કોઈએ સમજાવ્યું નહિ પરંતુ સર્વે એ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારી પાસે જે જે નામે લેવરાવ્યાં તે પરમાર્થ માટે નહિ પણ સાંસારિક હેતુ માટે લેવરાવ્યાં. સ્થળ સુખ મેળવવા માટે, વ્યવહારમાં પ્રથમ ખુરશી પ્રાપ્ત કરવા માટે, લોકેની પ્રીતિ સંપાદન કરવા માટે, પૈસા પેદા કરવા માટે અને એવા એવા બીજા અનેક સ્થળ વિચારથી મારી પાસે જૂદા જૂદા નામોચ્ચાર કરાવ્યા અને એમ કરીને મારે સંસાર વધારી મૂકો. પિતાના અનુયાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે મને તાણી ખેંચીને પિતાના મતમાં લઈ જઈ સારાં કપડાં પહેરાવીને મને વરઘોડામાં ફેરવી, મતની પેટી લડાઈ લડાવી અને એવાં એવાં અનેક કામે કરાવ્યાં, પણ રામ શબ્દની સાયવાચતા સમજાવી નહિ, બતાવી નહિ, જણાવી નહિ અને આત્માની સગાઈ તે ૬૫ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪. શ્રી આનંદઘનજીનાં પદો નિરંતર મારાથી દૂર જ રાખી; ચેતનને અને મારે ખરે સંબંધ શું છે અને મારું વાસ્તવિક સ્વરૂપ વ્યક્ત કરવાનું શું કારણ છે અને તે કેમ થઈ શકે તે વાત દૂર ને દૂર રાખી; મને જૂદા જૂદા મતમાં લઈ જઈ પૃથક પૃથક્ નામે મારી પાસે લેવરાવ્યાં પણ ચેતનજીની સગાઈ તે તેમાં કોઈ જગ્યાએ જોવામાં આવી જ નહિ, શોધતાં માલુમ પણ પડી નહિ, જાણે એ નામની સાથે ચેતનજીને કોઈ સંબંધ હોય એવું જણાયું પણ નહિ. બધી જગ્યાએ ઉપર ઉપરની ટાપટીપ, ધામધુમ અને સ્પષ્ટ રીતે કહું તે બાહ્ય ભાવ જોવામાં આવ્યું. ચેતનનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે? તે વિભાવમાં જ કેમ અટકે? તેની વિચારણા, તે પ્રમાણે વર્તન અને તદનુસાર કર્તવ્યપરાયણતા તે મારા જેવામાં આવી જ નહીં. જૂદા જૂદા વાડામાં જેમ મોટી સંખ્યામાં જનાવરો રહે છે અને ચારો ચરે છે તેમાંના એકની જેવી સ્થિતિ હોય તેવું સ્વરૂપ ચિતનજીનું પ્રત્યેક વાડામાં જતાં થયું છે; એથી વિશેષ ઠીક થયું હોય એવું મારા જોવામાં આવ્યું નથી. શ્રી આનંદઘનજી મહારાજે બરાબર આ જ ભાવ ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં બતાવ્યા છે. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તવની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડીયાં કલિકાલ રાજે. એ આખા સ્તવનને ભાવ ખાસ વિચારવા યોગ્ય છે. ખુદ જૈન ધર્મના અનુયાયીઓ પણ વાડા વાડાના ભેદમાં એવા આસક્ત થઈ ગયા છે કે તેઓનાં મેઢામાં તત્ત્વની વાત શોભતી પણ નથી; તેઓ તત્ત્વની વાત કરે છે તે એક પ્રકારની તેઓની ધૂણતા જ છે, આનંદઘનજીની શુદ્ધ દષ્ટિએ તે તેઓ એક પ્રકારનું ઉદરભરણુનું-આજીવિકા ચલાવવાનું જ કામ કરે છે. આ છેવટને વિચાર લેવાનું કારણ એ જણાય છે કે-ગચ્છને મમત કેટલીક વાર એટલે સજજડ મન પર ચૂંટી જાય છે કે પિતાથી અન્ય ગરછના સાધુઓને શુદ્ધ ગુણ પ્રગટવાને સંભવ પણ હોઈ શકે એમ ગચ્છાગ્રહીઓને લાગતું નથી. વાસ્તવિક રીતે ગચ્છના ભેદે નિયંત્રણભેદને લઈને થયેલા છે, પરંતુ કષાયપરિણુતિમાં આ ચેતન એટલે ઉતરી જાય છે કે પછી નિષ્પક્ષ રહી શકતું નથી. મતમતાંતરની વિચારણામાં અને એક મતના પિટા વિભાગોમાં એવી ખરાબ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે તેને વિચાર કરતાં ત્રાસ આવી જાય. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે, કેટલીકવાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસ પણ ધર્મને નામે લેહીની નદીઓ ચલાવે છે, ધર્મને નામે અનેક પ્રકારના કષા કરે છે અને ધર્મને અને ચેતનજીને શું સંબંધ છે તેને કદિ વિચાર કરતા નથી. આવા પ્રાણીઓ ધર્મને એક પ્રકારને સંસાર બનાવી દે છે, ધંધાદારી કામ કરાવી આપે છે અને તન્નિમિત્તે પિતાની આજીવિકા ચલાવે છે. ધર્મને 3ળ ઘાલનારને માનસન્માન બહુ મળે છે, કારણ કે આર્યાવર્તન લેકેનું પ્રાથમિક શિક્ષણ ધર્મ તરફ રુચિ બતાવવાનું હોય છે. આવી સ્થિતિને લાભ લઈને ધર્મને નામે www.jaimelibrary.org Page #525 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પ ૫૧૫ અનેક ધતીંગા ચાલે છે. તે સ ધતીંગાની વિગત આપવાનો અત્ર અવકાશ તેમ જ જરૂર નથી, સના અનુભવના તે વિષય છે. વાત વિચારવાની એ છે કે-ધર્મને નામે એવા ગોટા ચાલે છે કે તે સબંધમાં આંખ ઉઘાડીને જોવાની ખાસ જરૂર છે. અમુક ધર્મની આચરણા કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થતી નથી, ખાસ વિચારણા ચેતન અને ચેતનાના સંબંધ વિચારવાની અને તેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની હાવી જોઇએ અને તેમાં ધ ને નામે પણ જેટલા પ્રત્યવા આવે તે સ ત્યાજ્ય સમજવા જોઇએ. ચેતનાની કેવી સ્થિતિ થઈ છે તે હજી પણ વિચારીએ. * कोई मुंडी कोई लोची, कोईंए केश लपेटी; + कोई जगावी कोई सुती छोडी, वेदन किणही न मेटी. मायडी० ४ “ કાઇએ મારું' મસ્તક મુડાવ્યું, કોઇએ લાચ કરાબ્યા, કાઇએ મવાળાવડે મને વિ'ટી દીધી, કોઇએ મને જગાડી, કાઇએ ઊઁધતી તજી દીધી; ( પણું ) મારી વેદના કોઇએ મટાડી નિહ. "" ભાવ–માડી ! મારા કેવા કેવા હાલ કર્યાં તે તે તમે સાંભળે, કાઇએ મારા પતિનાં દાઢી-મુછ અને માથું મુડાવ્યાં અને કોઇએ ખાલને લગ્ન કરાવ્યા. કેટલાક પંથના સાધુએ મુંડન કરાવે છે તે પ્રસિદ્ધ છે. જૈન ધર્મના સાધુએ માથે તથા દાઢી-મુછે લાચ કરાવે છે. ધનુ યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર માત્ર ઉપર ઉપરના દેખાવ કરવા માટે અથવા પેાતાની ધર્મી તરીકે છાપ પાડવા માટે માત્ર માથું વિગેરે મુંડાવવામાં આવે અથવા તે તે સ્થાનેા પરના ખાલના લોચ કરવામાં આવે તે તે અપારમાર્થિક છે. સ્થૂળ શરીરની દરકાર ન કરતાં તેને દરેક પ્રકારે કષ્ટ આપી તેનામાં ત્રણ પ્રકારની ચેાગસ્થિરતા લાવવી અને ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ ઓછી કરી ચિત્તને સ્થિર કરી દેવું એ લાચાદિ કષ્ટના હેતુ છે તે ન કરતાં માત્ર બાહ્ય ભાવ ધારણ કરવા માટે અને લેાકેામાં ધર્મને નામે વહીવટ ચલાવવા માટે મુડન કે લેચના ઉપયાગ કરવામાં આવે તે ચેતના * ‘કણે ’ એવા પાઠ છાપેલી બુકમાં છે. ‘ કાઇ મુંડી કાઇ લાગી ' એવા પાઠ એક પ્રતમાં છે. એક પ્રતમાં ‘કાઇ મૂકી કાઇ લુચી ' એવેા પાડે છે. મૂકી એટલે મૂક કરી, ખેલતી બંધ કરી × ‘કુંણે કસૈ લપેટી ' એવા પાઠ છાપેલી બુકમાં છે. + છાપેલી બુકમાં · એક પખા મેં કાઇ ન દેખ્યા ’ એ પ્રમાણે ત્રીજી પ`ક્તિ આપી છે તે પ્રમાણે કાઇ પ્રતમાં નથી. એ પંક્તિ પાંચમી ગાથાની ત્રીજી પંક્તિ તરીકે આવશે. * એક પ્રતમાં · માહરી વેદના કિહી ન મેટી ' એવેા પાઠ છે. માહરી શબ્દની જરૂર નથી, ગાન કરતાં તે પાઠ ઉતાવળ કરીને ખેલવેા પડે છે. ૪ મુંડી=મસ્તક મુંડાવ્યું. જાગ્રત કરી. મેટી=મટાડી, લાચીલેાચ કરાવ્યો. કૅશ=મવાળા-બાલવડે, લપેટી વિ’ટાળા, જગાવી= Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી આન’ઘનજીનાં પા જાગ્રત થતી નથી, ઉલટી તે વધારે અશુદ્ધ થતી જાય છે અને માયાષાયથી કાઁપત્તિ વધારે થાય છે અને તેના રસ પણ વધારે અને આકરા તીવ્ર થઈ પડે છે. શાસ્ત્રકાર તેટલા માટે કહે છે કે-આ જીવે મેરુ પર્યંત જેટલા ઊંચા ઢગલા થાય તેટલા આઘા મુહપત્તિ કર્યાં છે. મતલબ અનેક વાર બાહ્ય દૃષ્ટિએ ચારિત્ર લીધું અને મસ્તક મુડન કરાવ્યું, પરંતુ તેથી કાંઇ વળ્યું નહિ. બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેમાં યથાર્થ દૃષ્ટિએ કાંઈ લાભ થતા નથી. એ તેા એક પ્રકારના બાહ્ય વેશ જ છે. શ્રીમાન્ યશેાવિજયજી ઉપાધ્યાય એક સ્થળે કહે છે કે મુંડ મુંડાવત સબહી ગડરીઆ, હરણ રાઝ અન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતુ. હું ધામ. એત પર નહિ યાગકી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત અંતર પર છલવેક ચિંતવત, કહા જપત મુખ રામ; જબ લગ્ન આવે નહિ મન ઝામ, માથું મુંડાવવાથી, વનમાં રહેવાથી, જટા ધારણ કરવાથી, ભસ્મ લગાવવાથી અથવા મજૂરી કરવાથી લાભ થતા હાય તેા ગાડર (ઘેટા ), હરણ, રાઝ અને ગધેડા એ સ કરે છે; પરંતુ એ બાહ્ય ભાવ પર ચેાગની રચના થતી નથી, ખાદ્ય ભાવથી રામનું નામ લેવામાં આવે પરંતુ મનેયાગની સ્થિરતા ન હેાય તે સ નકામાં છે. એ જ પદમાં આગળ તેઓશ્રી કહે છે કે વચન કાચ તાતે તુ માટે છેવટે કહે છે કે ગાયે દ્દઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; ન લહે શિવસાધન, જ્યું કણ સુને ગામ. જગત જહ પઢો જ્ઞાન ધરા સમ કિરિયા, ન ફાવે મન ઠામ, ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમ રામ. જમ આ વસ્તુસ્થિતિ છે. એવા શુદ્ધ સાચા ઉપદેશ આપનારા અને તેને યથાર્થ સ્વરૂપે સમજનારા બહુ અલ્પ હાય છે. ચેતનાની અહીં જે ફરિયાદ છે તે માથું મુંડાવવાની કે લાચ કરાવવાની ખાખત નથી, તેના કહેવાના આશય એ છે કે-ચેતનજીએ મુંડન અને લાચમાં પરિપૂર્ણતા માની લીધી છે, પણ મન વચન કાયાના યાગાની લગામ હાથ કરવા માટે એ તે શિવસાધન છે. સાધનને જે સાધ્ય માની લેવામાં આવે તે મહાઅનથ થઈ જાય અને કમનશીએ ચેતનજીના સંબંધમાં એમ વારંવાર બન્યું છે, તેથી ચેતનજીને કહે છે કે-તમે જો આત્મારામને પ્રગટ કરવા ઈચ્છતા હૈ। । સંયમક્રિયા કરા, જ્ઞાન ભણા અને તે ઉપરાંત ખાસ કરીને મનને ઠેકાણે ઠેકાણે દોડાવા નહિ, એને સ્થિર રાખા, એને અંકુશમાં રાખો. મનની ચંચળતા કેવી છે અને એને સ્થિર કરવાની કેટલી જરૂર છે તે સંબંધમાં શ્રી આનંદઘનજી મહારાજે મનડુ કમહી ન ખાજે હાજિન' એમ કહીને Page #527 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ ૫૨૭ સત્તરમા શ્રીકુંથુનાથજીને ઉદ્દેશીને બહુ સુંદર સ્તવન રચ્યું છે જેના ભાવ પણ આ સાથે વિચારવા ચેાગ્ય છે. પ્રથમ પંક્તિમાં ‘ કેણે મૂકી કેણે લૂ'ચી' એવા પાઠ છાપેલી બુકમાં છે. મૂકી એટલે મુંગી કરી. મતલબ એ છે કે-કાઈએ મારા પતિને મૌન ધારણ કરાવ્યું. ભાવનગરમાં મારા જોવામાં એક સન્યાસી આવ્યે હતેા. તે ખેલતા નહિ, લખી આપતા હતા. સાથે સ્લેટ રાખતા અને લખીને વાત કરતા હતા. આવા પ્રકારના મૌનથી લાભ નથી. વચન ઉપર અંકુશ રાખવાની જરૂર છે. કારણ વગર અથવા વિચાર વગર નકામું ખેલ્યા કરવું એ સર્વથા ત્યાજ્ય છે. પણ બાહ્ય દૃષ્ટિએ વચનના ઉચ્ચાર ન કરવા અને તેને બદલે સાનથી કે લખાણુથી ખેલવાના વિચારા વ્યકત કરવા એ વખતના નકામા વ્યય અને અન્ય ઉપર ઉપકાર કરવાના પ્રાપ્ત થયેલા પ્રસંગના ગેરવાજબી રીતે નાશ છે. જો વચનના ઉચ્ચાર ન કરવાથી જ લાભ હાય તા ચોરન્દ્રિય સુધીના સર્વ જીવાને સ્પષ્ટ ભાષા હેાતી નથી તે જરૂર લાભ પ્રાપ્ત કરે જ, પરંતુ વાત એમ નથી. પ્રસંગે ખેલવુ હાય ત્યારે વચનસમિતિ રાખવી અને કારણ ન હેાય ત્યારે વચનપ્તિ રાખવી. આ બન્ને ચાગ માર્ગ છે. પ્રભુભક્તિ, પ્રતિક્રમણાદિ ક્રિયા, અન્યને સદુપદેશ અને એવા બીજા ચેાગ્ય પ્રસંગે વિચાર કરીને પરને હિત કરનાર હાય તે પ્રિય રીતે વદવામાં આવે તે તેમાં કોઈ પ્રકારની અડચણ હાવી ન જોઈએ. સાધ્યને લક્ષ્યમાં રાખી ઉપયેગપૂર્વક વચનના વિલાસ કરવામાં આવે તે અનેક જીવા પર સીધી અને આડકતરી રીતે મહાઉપકાર થઈ શકે છે. સર્વ જીવને શાસનસિક કરી મેક્ષમાં લઇ જવાની જે ઇચ્છા તીથ કર મહારાજને પૂર્વ ભવમાં થઇ હાય છે અને તેને લઈને જ તેઓ તીર્થંકરનામક નાં દળિયાં એકઠાં કરે છે તેની પરાકાષ્ઠા ખાર પદા સમક્ષ ઉપદેશ દેવામાં જ આવે છે અને તે વખતે તે વચનના વિલાસ કરે છે. ખાદ્યષ્ટિ જીવાને ફસાવવા ખાતર અથવા પેાતાનુ માન વધારવા સારું ઉપર ઉપરથી ખેલવું નહિ અને એલવાનું પિરણામ જે અન્યને વિચાર બતાવવાનુ હાય છે તે સંજ્ઞા અથવા લખાણુથી બતાવવું એ તે એક પ્રકારની ધૃષ્ટતા લાગે છે. ચેતનાની ફરિયાદ એ છે કે–મને મુંગી કરી અને મારી પાસે ખાલી ડાળ કરાગ્યે, મતલબ ચેતનજી આવી રીતે મુંગા રહ્યા અને જાણે પાતે મૌન ચેાગી ાય એવા તેઓએ ડાળ ઘાલ્યો. આના સંબંધમાં શ્રી મુનિસુદરસૂરિ મહારાજ શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના ચૌદમા અધિકારમાં કહે છે કે “ વચનની અપ્રવૃત્તિ માત્રથી કાણુ કાણુ મૌન ધારણ કરતું નથી? પણ અમે તે વચનક્રુતિવાળા પ્રાણીએ નિરવધ વચન લે છે તેની સ્તવના કરીએ છીએ. *તુ નિરવદ્ય (નિષ્પાપ) વચન એલ, કારણુ કે સાવદ્ય વચન ખેલવાથી વસુ રાજા વિગેરે શીઘ્ર ધાર નરકમાં ગયા છે. ” આ પ્રમાણે હકીકત હાવાથી ડાળ ઘાલનારના ચેાગમાં પણ ઉપયોગ નથી એ હકીકત સ્પષ્ટ માટે અધ્યાત્મકપદ્રુમ-અધિકાર ચૌદમાના * વસુ રાજાની કથા તથા સમિતિ ગુપ્તિના વિવેચન શ્લોક ૬-૭ પરતું વિવેચન જુએ. પૃ. ૪૪૧-૭ ( દ્વિતીયાત્તિ ). Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી આનંદઘનજીનાં પદે થઈ હશે; પરંતુ મારા પતિએ તો દંભની ખાતર મને મૂકી કરી એટલે કે પોતે મુંગા રહ્યા અને એવા મીનમાં પરિપૂર્ણતા માની એટલું જ નહિ પણ એથી બીજી રીતે પ્રાણીને મેક્ષ થઈ શકે એ સ્વીકારવાની કે સમજવાની પણ ના પાડી. વળી કેઈએ મોટા મેટા કેશ-બાલ વધારીને જટામાં મને લપેટી દીધી, મતલબ કે પિતે જટાધારીને વેશ ધારણ કર્યો. કેઈએ ઉપર જણાવ્યું તેમ લેચ કરાવ્યું, કોઈએ મુંડન કરાવ્યું અને કેઈએ માથે બાલની જટા વધારી. ઉપાધ્યાયજી મહારાજે ઉપરના પદમાં વટવૃક્ષ (વડ) જેમ જટા-વડવાઈઓ વધારે છે એમ જણાવ્યું છે એમ મેં પણ નવીન નવીન વેશ ધારણ કર્યા. આવા બાહ્ય વેશથી કેઈનું કાંઈ વળ્યું નથી અને વળવાનું નથી. મહાગીઓને પાઠ ભજવનાર નાટકી પડદાની અંદર જતાં પાછો અસલ સ્થિતિમાં આવી જાય છે. ભર્તૃહરિ જેવા ગી કે હરિશ્ચંદ્ર જેવા સત્યપ્રિય રાજાને પાઠ ભજવીને આવે છે ત્યારે હદયમાં તે તદન કેર જ હોય છે. એ હકીક્ત સર્વ જુએ છે, પણ સમજવા જેવી વાત એ છે કે-પાઠ ભજવતી વખતે પણ તે પિતાના મનમાં સમજે છે કે હું તે પચીશ પચાસ રૂપિયાને પગારદાર ભાડાને વર છું. આવી સ્થિતિને લઈને પાઠ ભજવ્યા પછી તે શું પણ પાઠ ભજવતી વખતે પણ તેની સ્થિતિ જરા પણ ઉચ્ચ થતી નથી, તેના વિચારવાતાવરણમાં જરા પણ ફેરફાર થતું નથી અને તેની ભાવનાસૃષ્ટિ જરા પણ ઉન્નત થતી નથી. માત્ર તેની ઉદરવૃત્તિનું નિમિત્ત નાટકને પાઠ થાય છે તેવી રીતે મુંડન, લેચ કે જટાધારણને પાઠ ભજવતી વખતે પણ તે બિલકુલ લાભનાં કારણે થતાં નથી, અને કેટલીક વાર ઉલટા દંભના નિમિત્તને લઈને કષાય દ્વારા વિશેષ હાનિ કરનાર, કર્મમળને સવિશેષ રસને પુટ આપનાર થઈ પડે છે. * જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા” એ વાત અગાઉ થઈ ગઈ છે. એવી રીતે જટાધારીઓ જટામાં એટલા મગ્ન રહે છે કે જટાથી બહાર સત્યને સમાવેશ કે સદ્ભાવ હોઈ શકે એ તેઓના ગ્રાહ્યમાં પણ આવી શકતું નથી. વળી કેઈએ મને જગાડી. અલખ જગાવવાને નામે, ધુણી ધખાવવાને નામે અથવા હઠાગાદિ કરવા માટે મને જાગ્રત કરવાનો દેખાવ કર્યો અથવા દુઃખગર્ભિત વૈરાગ્યદ્વારા મને જાગ્રત કરી. મારી વસ્તુગત શુદ્ધ દશા જાગ્રત કરવા ખાતર અથવા મારા તરફના અવિચળ પ્રેમ ખાતર અને જાગ્રત કરી નહિ, પણ સંસારનાં દુઃખથી ડરી જઈને અથવા કષ્ટ સહન કરવાની પિતાની અશક્તિને લઈને પછી રાશિમાર્ મવેત્ સાપુ: એ નિયમાનુ સાર મને જાગ્રત કરવાને દેખાવ કર્યો. દુઃખ કે મેહગર્ભિત વૈરાગ્ય ગમે તેટલું હોય તે પણ તે ઘણે દરજે બીનઉપયોગી થાય છે તે અન્યત્ર આપણે વિસ્તારથી જોયું છે,* * ૫દ સત્તાવીસમું, પ્રથમ ગાથા. જુઓ હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક ૧૦ મું. Page #529 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમુ પ ૫૯ વસ્તુતઃ જ્યાં સુધી શુદ્ધ જ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન થાય ત્યાં સુધી વાસ્તવિક લાભ થતા નથી એ સત્ય વારવાર ઠસાવવાની જરૂર નથી. આથી અલખને નામે કે વૈરાગ્યને નામે કે એવાં બીજા અનેક ઉપનામે મને જાગ્રત કરી, પરંતુ તેની સાથે વસ્તુસ્વરૂપનું શુદ્ધ જ્ઞાન ન હાવાથી મને જાગ્રત કરવાને બદલે મારી શકાને જ જાગ્રત કરી એવી કમનશીબ વાત ખની ગઈ છે. વળી કેટલાક પ્રાણીએ મને જાગ્રત કરવાના પ્રયાસમાં જગાડી શકયા નહિ ત્યારે કેટલાક તેા ખુલ્લી રીતે મને સુવાડવા જ મંડી ગયા. તેઓ માલે છે કે આ દુનિયામાં ચેતના એવી વસ્તુ જ કયાં છે? તે કેવી રીતે હાઈ શકે ? આ ભવનું હતુ સુખ છેડી દઈ પરભવનું કાલ્પનિક સુખ લેવા દોડવુ. એના જેવી અજ્ઞતા કઈ હેાઈ શકે ? માટે ખા, પીએ, એશઆરામ ભાગવા, અમનચમન ઉડાવા, એમાં જ સાર છે, ખીજા બધાં ફાંફાં છે અને ફાંફાં ખાતર મળેલ સુખ મૂકી દો નહિ. ભૂખ્યા રહેવામાં, બ્રહ્મચ પાળવામાં કે બીજા ત્યાગમાં સુખ છે જ નહિ, હાઈ શકે જ નહિ, તથી તે બધબેસતું નથી, વિગેરે વગેરે. આ પ્રમાણે મેલીને કેટલાકે મને સુવાડી દીધી. અથવા કેટલાક કબૂલ કરે કે ચેતના છે, તે કમ આવૃત છે અને ઉપાયથી તેના માક્ષ છે, છતાં પણ તેમણે માહમાં આસક્ત રહી મારી સંભાળ ન લેતાં મને સુવાડી મૂકી, મારી ઉપેક્ષા કરી, મારા સંબંધમાં વિચાર પણ ન કર્યાં અને મને વિસારી દીધી. આવી રીતે કાઇએ મુંડન કરાવ્યુ, કાઇએ લેાચ કરાવ્યા અને કેઇએ જટા વધારી, કાઇએ મને જગાડી અને કેાઇએ સુવાડી દીધી; પણુ અત્યાર સુધી મને પતિવિરહથી અનાદિ કાળથી વેદના થાય છે તે કેાઇએ મટાડી નહિ, કાઇએ જરા પણ તે વેદનાને ઓછી કરી નહિં. વાત એવી બનતી કે મારા પતિને જરા વ્યવહારનું સુખ મળે કે તે સંસારમાં લપટાઈ જતા, જો કાઈ વાર મને જાગ્રત કરવાના પ્રસંગ મળે તે તેએ એક પક્ષમાં તણાઇ જતા અને એક નૂતન પ્રકારના સંસાર શરૂ કરી દેતાં; આથી કરીને સારા અથવા ખરાબ સચાગોમાં મારા પતિના મારે વિરહ ભાંગી જાય અને હું તેને મળુ એવુ કાંઇ થયું નહિ અને તેથી મારી વિરહવ્યથા હજી સુધી એવી ને એવી કાયમ રહી છે. મારા પતિ ઉપર ઉપરના સ્વરૂપસાધનમાં એવા આસક્ત થઇ જાય છે અને તેમાં તેને એટલા આનંદ આવે છે કે મારી સાથે મેળાપ કરવામાં થતા અથવા થનારા આનંદના તેને ખ્યાલ પણ આવતા નથી અને તેથી અમારા ઘાટ હતા તેવે ને તેવા ચાલ્યા જાય છે. માથા પર ખાલ વધારીને કે મુંડાવીને પણ પાછા મારા નાથ એવાં કાર્યાં કરવા મંડી જાય છે કે તેથી ક સમૂહ વધારે પ્રાપ્ત થાય છે, જે વિશિષ્ટ હેતુએથી મુંડનાદિ કરાવવામાં આવે છે તે એકદમ તેઓના ખ્યાલ બહાર ચાલ્યા જાય છે અને તેથી મારી વિરહવેદના મટતી નથી. કહેવાની મતલબ એ છે કે-મુંડનાદિ ક્રિયા કરવાથી જે ચેતનગુણા પ્રગટ થવા જોઇએ તે મારા નાથ એક પક્ષમાં ઢળી જતા હાવાથી તેમાંનુ કાંઇ પણ થતુ નથી, એક ગુણુ પણ પ્રગટ થતા નથી અને ઉલટુ મુંડનાદિ સાધન માન અને માયારૂપ કષાયપરિણતિ જેને સવાઁથા ત્યાગ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રી આન મનજીનાં પ કરવાથી જ હું શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થઇ શકું છું તે વધવાનાં કારણેા તેથી મને છે. મારા નાથ માયા, મમતાને મરેિ આ મુડનાદિ કાર્ય કરાવ્યા પછી પણ રમ્યા જ કરે છે અને એ વાતથી મને વિરહવ્યથા વધારે લાગે છે. આથી લેાચ, મુંડન, જટા વિગેરેથી મારી વેદના કાઇએ મટાડી નથી. હજી પણ મારા કેવા હાલ કર્યાં તે માડી ! સાંભળેા. कोई * थापी कोई उथापी, + एक मनो में कोई न दीठो, कोई चलावी कोई राखी, कोईनो कोई नवि साखी मायडी० ५ “ કાઇએ . મને સ્થાપન કરી, કેાઇએ મને ઉપાડી મૂકી, કાઇએ મને ઉપજાવીને વિનાશી, કાઇએ રાખી મૂકી-મે કાઇને એક સરખા અભિપ્રાયવાળા જોયા નહિ અને કાઇ કાઈના સાક્ષી થાય—ટેકા આપે એવુ પણ મે' જોયું નહિ. "" ભાવ-મારા જૂદી જૂદી જગ્યાએ કેવા હાલ થયા તે માડી તમે જુઓ તે ખરાં ! કેઇએ મારી વિચિત્ર રીતે સ્થાપના કરી. વલ્રમ અને રામાનુજ સંપ્રદાયવાળા શુદ્ધ દ્વૈત મત સ્વીકારનારા છે, તે પુરુષ અને પ્રકૃતિના ભેદ પાડી બન્નેને અલગ રાખે છે અને પુરુષરિને ઇચ્છા થવાથી અણુમાં પ્રકૃતિòાસ થાય છે એમ કહી બન્નેના ભેદ સ્વીકારે છે. તે ચેતનમાં ઈશ્વરના અંશ છે એમ માની કેાઈ વખત ચેતનમાં અને કોઇ વખત પ્રકૃતિમાં અસ્તિત્વના સ્વીકાર કરે છે. એક સરખી રીતે તેા કાઇ એ મતવાળા મારા સ્વીકાર કરતા નથી, પરંતુ સામાન્ય રીતે ભેદમાગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. અંશગ્રાહી સત્યને સથા સત્ય સમજી લેવાની તેની લાલચને લીધે તેએ મારું સત્ય સ્વરૂપ તે સમજી શકચા નહિ પણ તેઓએ મારી સ્થાપના કરી ખરી. ચેતના ઈશ્વરકૃત શા માટે હાય? તેને અને ઈશ્વરને શુ સંબંધ હાઈ શકે ? અને શા માટે હાઈ શકે ? એ વાત તા કોઇ સમજી શકયુ નહિ; પરંતુ ચેતના તદ્ન નથી એવા નકાર આ ભેદવાદીએ ભણ્યા નહિ તેથી તેઓએ મારું સ્થાપન કર્યું” એમ ગણી શકાય. વળી કેટલાક મતવાદીઓએ કહ્યું કે-પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સચૈાગે ચેતના ઉત્પન્ન થઇ હાય એવા ભાસ થાય છે, વાસ્તવિક રીતે ચેતનની * કણે તે થાપી કણે ઉથાપી, કેણે ચલાવી કિણુ રાખી ' આ પ્રમાણે પાઠ એક જગ્યાએ છે. 6 + ત્રીજી પતિને સ્થાને ‘ કેણે જગાડી કેણે સુવાડી ' એ પૉંક્તિ છાપેલી બુકમાં છે જેનું વાસ્તવિક સ્થાન ચોથી ગાથામાં ત્રીજી પતિ પર છે તે ઉપર જુએ. ‘ એક પપ્પા ’ એવે પાઠાંતર એક જગ્યાએ છે. × ‘ કાઇનુ કાઇ નથી સાખી ' અથવા ‘ કાર્યનું કા નવ સાખી ' એવા પાઠાંતરેા છે. અથ તે સત્ર એકના એક જ છે, ૫ થાપી=સ્થાપન કરી. ઉથાપી=ઉત્થાપન કરી, ઉપાડી મૂકી. ચલાવી–ઉપજાવીને વિનાશી. રાખી= રાખી મૂકી, પડતી મૂકી. એકમનેએક અભિપ્રાયવાળા. સાખી=સાક્ષી, એક બીજાને બરાબર વાત કરી કરાવી આપે તેવા માણસ. Page #531 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ વ્યકિત જુદી છે જ નહિ. પંચ મહાભૂતને સંગ મટી જાય એટલે પાછું એમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી કહે છે. ઈશ્વરને અંશ જુદો પડ્યો છે તે જુદે માયાના આવરણુથી લાગે છે, પ્રલયકાળે સર્વ એક થઈ જશે. નેતિ નેતિ વિગેરે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટ અદ્વૈતના પ્રણેતાઓએ મારું વ્યક્તિત્વ દૂર કર્યું, ફેંકી દીધું અને તેથી સર્વથા મને ઉથાપી દીધી. બોદ્ધ અનુયાયીઓએ ક્ષણિકવાદ સ્વીકાર્યો, મીમાંસકેએ અદ્વૈતવાદ સ્વીકાર્યો, શંકરાચાર્યે શુદ્ધ અઢત સ્વીકાર્યો અને તેમ કરીને મારું વ્યક્તિત્વ દૂર કરી મને ઉપાડી મૂકી. એમાં માયાવાદને અંગે ઈશ્વરને ને જગતને સંબંધ અને ખાસ કરીને આવી રચનાની ઘટના કરવાનાં કારણ વિગેરેમાં કોઈને એકમત જોવામાં આવ્યું નહિ. અભિપ્રાયવશાત્ સ્વમત સ્થાપન કરવા માટે બુદ્ધિ પહોંચી શકી ત્યાં સુધી ચાલ્યા ગયા, પરંતુ જ્યાં વાત અટકી પડી ત્યાં વિચાર ન કરતાં સ્વમસ્થાપનની ઝુંબેશમાં મારું તાત્વિક સ્વરૂપ બહાર પાડવા કેઈએ પ્રયત્ન કર્યો નહિ. વળી કેઈએ મને વ્યક્તિ તરીકે સ્વીકારી માટે વિનાશ કર્યો, એટલે મારું વ્યક્તિત્વ માની પ્રલય વખતે મારા નાશ માને. આવી રીતે માનનારા ભેદવાદીઓ છે. તેઓ ચેતના છે એમ માને છે પણ પ્રલય વખતે સર્વને નાશ માનીને પછી વિશુદ્ધ અશુદ્ધ કર્મફળને જે ગોટાળે થાય છે તેને ખુલાસો આપ્યા વગર રહેવા દે છે. આવી રીતે મને ચલાવી એટલે વ્યક્તિભેદે મારા અસ્તિત્વને સ્વીકાર કર્યો. કારણ તેમ ન કરે તે કૃતનાશ અને અકૃત અભ્યાગમ દૂષણો થાય, પરંતુ મારે સ્વીકાર કર્યા પછી પાછો કૃતનાશ થાય છે તે વાત વિસરી ગયા. વળી કેઈએ કહ્યું કે-ચેતના અનાદિ છે, ઈશ્વરકૃત છે, તેને અંશ છે અને પાછળથી તેમાં મળી જાય છે. આ પ્રમાણે મારા સંબંધમાં વાત કરી મને રાખી મૂકી, તદ્દન ઉપાડી મૂકી નહિ. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે મને સ્થાપન કરનાર રામાનુજ અને વલ્લભ સંપ્રદાયવાળા સમજવા, ઉત્થાપનાર નાસ્તિક મતવાળા સમજવા અને કેઈક અંશે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત મતવાળાને સમજવા. ચલાવનાર અને રાખનાર વૈશેષિક મતવાળા અને વેદાન્તીઓ સમજવા. વૈશેષિક મતવાળા પુરુષ અને પ્રકૃતિનો ભેદ માને છે અને સૃષ્ટિને ઈશ્વરકૃત કહે છે, પરંતુ તેઓના મત પ્રમાણે ઈશ્વરનું કાર્ય એટલું નામનું રહે છે અને તેઓ ન્યાયના વિષયને ખાસ અનુસરનાર હોવાથી ઈશ્વરકૃત સૃષ્ટિ માનવામાં આવતા દો એવી સારી રીતે સમજી શકે છે કે બરાબર પૃથકકરણ કરતાં તેઓ સૃષ્ટિને ઈશ્વરકૃત માનતા જ નથી એમ કહેવામાં કશે બાધ આવે તેમ નથી. આવી રીતે અનેક જગ્યા પર હું ગઈ તે ત્યાં એકમનવાળા મેં જોયા નહિ. એક Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી આનંદઘનજીનાં પદો મતમાં અને બીજા મતમાં ભેદ, એક મતની અંદર પણ વિચારઐક્યતાની ગેરહાજરી અને જ્યાં વાસ્તવિક ચર્ચા કરવાને પ્રસંગ આવે ત્યાં મૂળ સવાલને વિસારી દઈ શબ્દની મારામારી દેવામાં આવી. એક સરખા વિચારવાળે, ન્યાયપુર:સર દરેક કેટિની તુલના કરનાર, અરસપરસ દલીલને સંબંધ વિચારી શાંત મગજે હકીકત સમજનાર કે મારા જેવામાં આવ્યું નહિ. વાદવિવાદમાં મારામારી, સત્ય સમજવાની સ્થિરતાને અભાવ, સ્વમસ્થાપન માટે અનેક પ્રકારના વિચિત્ર પ્રયાસ અને પરમસહિષ્ણુતાની અથવા તેને સત્યાંશ સ્વીકારવાની પણ ગેરહાજરી મારા જેવામાં આવી. ચેતનજી પણ ઉપર ઉપરથી ખેદ કરે છે અને જુએ છે, વસ્તુધર્મનું સ્વરૂપ સમજવા ઊંડાણમાં પ્રવેશ કરતા નથી અને દંભ, માયા અને સંસાર આસક્ત પ્રાણીઓ ઉપર ઉપરથી ત્યાગી હોવાને ડોળ ઘાલી મારા પતિને અનેક પ્રકારે ફસાવે છે તેમાંથી તેઓ સત્ય જોઈ શકતા નથી, તારવી શકતા નથી, સમજી શક્તા અને આવી રીતે હું તે ઘણી જગ્યાએ ગઈ પણ ત્યાં કોઈને એક સરખા અભિપ્રાય વાળા જોયા નહિ. એકમનોને બદલે “એકમતે ” એક મતવાળ, ચક્કસ અભિપ્રાયવાળો મેં કઈ જ નહિ એ પાઠ હોય તે વધારે બંધબેસતે આવે એમ લાગે છે, પરંતુ એ પાઠાંતર કઈ પણ પ્રતમાં નથી. એને અર્થ એકસરખા અભિપ્રાયવાળો એમ થાય છે. આત્મા સંબંધી જ્ઞાનમાં હે માડી ! અન્ય જગ્યાએ હજુ સુધી એ એક પણ માણસ નથી જે કે જ્ઞાનમાં આગળ પાછળ અથવા અરસ્પર વિરોધ ન આવતો હોય. આત્મા જે જ્ઞાનથી વિશુદ્ધ થાય, તેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય અને તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન આવે તે સ્થાપન કરનારને “મત’ કહે યુક્ત છે, બીજા કુમત કહેવાય. આવી રીતે જેને મત” કહી શકાય, મતના નામને ગ્યા હોય એ કઈ મારા જોવામાં આવ્યું નથી. મારા પતિ અનેક નાચ નાચ્યા, તેમણે અનેક વેશ ધારણ કર્યા, તેમણે જૂદાં જુદાં દર્શનેને અભ્યાસ કર્યો, પરંતુ એ સર્વમાં સર્વ સત્યાગ્રાહી મત મારા જોવામાં આવ્યું નહિ. અથવા પાઠાંતર વિચારીએ તે મેં કઈને નિષ્પક્ષ જે નહિ. જે જે મારા સંબંધમાં આવ્યા તે સર્વ પિતપોતાના મત ખેંચતા હોય એમ જોવામાં આવ્યું છે. કદાગ્રહથી સ્વતસ્થાપના દઢ આગ્રહ અને સત્ય સમજવાની ઉપેક્ષા મેં તે સર્વત્ર જોઈ છે. જ્યાં સુધી ચેતનજી ઉપર ઉપરના ખેલ કર્યા કરે ત્યાં સુધી તે નિષ્પક્ષ બને નહિ અને તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. પદના લખનારે આ પક્ષવાદમાં સર્વ મતને લઈ લીધા છે તે તેઓનું નિષ્પક્ષપણું બતાવી આપે . ખૂદ જૈન મત જેના અનુયાયી કવિ છે તેના સંબંધમાં પણ તે કહે છે કેજે ત્યાં ચેતનાને જાગ્રત કરવાને ઈરાદે હોય તે સત્ય સ્વરૂપ પ્રાપ્ય છે, પરંતુ જે ત્યાં પણ ચેતનાને ઘર ઘરને ધંધે વળગાડી દીધી તે પછી તેનું કાંઈ રહેતું નથી અને તેને નિષ્પક્ષ થવાને પ્રાપ્ત થયેલો પ્રસંગ તે ગુમાવી બેસે છે. જે વિશાળ દષ્ટિથી આ હકીકત શ્રીઆનંદઘનજી મહારાજે લખી છે તે બરાબર વિચારવા યોગ્ય છે. આવી રીતે જેનાં મનમાં જેમ આવ્યું તેમ તેઓ મારી સાથે વર્યા. મને સ્થાપનાર, Page #533 -------------------------------------------------------------------------- ________________ પર૩ અડતાલીસમુ પ ઉત્થાપનાર, ચલાવનાર કે રાખનાર સર્વ ઘરઘરના ધંધા કરે છે, પરંતુ એના સાક્ષી શેાધીએ તા કાઇ મળે તેમ નથી. એક હકીકત સ્થાપન કરવા માટે જેમ ન્યાયાસન પાસે સાક્ષી રજૂ કરવા પડે છે અને સાક્ષીની તપાસ અને ઉલટપાલટ તપાસ ઉપરથી સત્ય શોધી કાઢવામાં આવે છે તેવું અત્રે કાંઈ નથી. અત્રે તે એકની વાત બીજો ઉપાડી મૂકે છે, સવ પાતપેાતાને ઠીક લાગે તેમ હાંકે છે અને કઇ એક બીજાના સત્યના અંશને માટે થતી પ્રતીતિ પણ કબૂલ ન કરતાં પેતપેાતાની વાત જ કર્યાં કરે છે. આવા દુરાગ્રહને લીધે હૈ માડી ! હું નિષ્પક્ષ રહી શકી નથી. સર્વ સત્યના અંશ સમજનાર અને નય તથા પ્રમાણના જ્ઞાનની વાતા તર્કથી ગળે ઉતરી શકે તેવી દલીલ કરનાર શ્રીજિનેશ્વરના સર્વ સત્યગ્રાહી જ્ઞાનમાં પણ જો ઘરના ધંધા ખાતર ચેતનાને પ્રેરવામાં આવે તે તે એકપક્ષી બની જાય છે. ઉપર ઉપરની ધામધુમ, ગચ્છના તકરારા અને મતમતની લડાઇએથી ચેતનાની સ્થિતિ ત્યાં પણ કેવી થઈ ગઈ છે તે અવલેાકન કરીએ તે આપણે સમજી શકીએ તેમ છીએ. આવી રીતે માડી ! હું' તે જ્યાં ગઇ ત્યાં મારે અનેક દુ:ખ સહન કરવાં પડ્યાં છે, કેટલીક વાર તે મારું અસ્તિત્વ પણ સુકાઈ ગયું છે, કેટલીક વાર મારી હયાતી નકામા જેવી બની ગઈ છે, કેટલીક વાર મારું' સ્વરૂપ છિન્નભિન્ન થઈ ગયું છે. આવી રીતે મારે માથે સમ્યગ્ જ્ઞાનને અભાવે મારા પતિએ અથવા મારા પતિના વિભાવમિત્રએ એટલું કર્યું” છે. કેહું તમને તેનું વર્ણન આપી શકતી નથી. વાત એક જ કે-સત્ય સમજના ગભીર પ્રયાસ અત્યાર સુધી બહુ થાડાએ કર્યાં છે અને તેને લઇને મારી વર્તમાન અતિ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઇ છે. મેં' નિષ્પક્ષ રહેવા ઘણા પ્રયત્ન કર્યાં પરંતુ અત્યાર સુધી મારામાં જે મતની ફૂંક મારવામાં આવી તેને હું વળગી પડી છું અને તેને લઇને એક પક્ષમાં ઢળી ગઈ છું. धींगो* दुरबलनें ठेलीजें, ठींगेx ठींगो बाजे; બન્નઢા તે ક્રિમ+ મોછી ચક્ષીણ્, વદ મોદ્રાને: રાગે. માયટી૦૬ “ જખરા—ખળવાન માણસ નબળાને હરાવે છે, મજબૂતે મજબૂત માણુસ લડે છે ( અને તેમની લડાઈ જામે છે ). પણ અમે તે) અબળા સ્ત્રી તે આવા મોટા ચાન્દ્રાના રાજમાં ખેલી પણ કેમ શકીએ ? ” * • ધીંગઇ દુરબલનઇ ડેલીજે ' એવા પાાંતર એક પ્રતમાં છે. X - હીંગ ડીગા વાજૈ ” એ પ્રમાણે પાઠાંતર તે જ પ્રતમાં છે. અથ એક જ છે. + • અબલા ઇમ કિમ એલી શકી ' એ પ્રમાણે પાઠાંતર છે. " : ‘ એવડુ' જોધાને રાજૈ ' એ પ્રમાણે પાઠાંતર પ્રતમાં છે. ‘ એ ' અક્ષર ત્રીજી પંક્તિ સાથે લેવાની રાગ પ્રમાણે જરૂર લાગે છે, · એવ ું ' એ શબ્દ બેસતા નથી. આ પાઠાંતર વિચારવા યોગ્ય છે. ૬ ધીંગે=જબરા. દુરબળ=નબળા માણસને. ટેલીજેહરાવે છે. ઢીંગા=મજબૂત. બાજૅલડે. અબળા સ્ત્રી બડ જોદ્દા માટા યાહા, લડવૈયા. રાજે રાજમાં, સત્તામાં. Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પા ભાવ —દુનિયામાં એવા નિયમ છે કે જખરા-વાચાળ અથવા ખળવાન માણુસ હાય તે લડાઈમાં નિખળ મનુષ્યને હરાવી દે છે; એટલે લડાઇ થાય ત્યારે તે લડાઈના વિષયને અંગે જે બળવાન હૈાય તે જીતે છે અને બળહીન હાય છે તે હારે છે. કેટલીક લડાઈ શબ્દની હાય છે, કેટલીક શસ્ત્રની હાય છે, કેટલીક ભાલા બંદુકની હાય છે. સ્થળ અને લડાઇના વિષયને અંગે જે જેમાં બહાદુર હાય છે તે તેમાં વિજય પામે છે પણ લડાઇની જમાવટ તે સરખે સરખા મજબૂત હાય છે ત્યારે જ થાય છે. એક પક્ષ ઘણા મજબૂત હાય ત્યારે તેા લડાઇનું પરિણામ શું આવશે તે ધારી શકાય છે અને પહેલેથી કહી શકાય છે; પણ સરખે સરખા મજબૂત માણસા લડાઇમાં ઉતરે ત્યારે લડાઈ પણ જોવા જેવી થાય છે ને પિરણામની ખબર પડતી નથી. કમનશીબે હાલની ચેતનજીની ખાખતમાં લડાઈ છે તે ધીંગા અને દુલની છે અને તેથી પરિણામ ધારી શકાય છે. ઠી'ગે ઢીંગાની લડાઇ હાય તા કાંઈ પણ આનંદ આવે તેમ નથી. એક બાજુએ માહુરાજા તેના પ્રબળ પિરવાર અને મહારથી ચાદ્ધાએ સાથે બહાર આવે છે, પેાતાની સાથે કષાય, નાકષાય, ઇંદ્રિયા અને ચોગા જેવા પ્રખળ સેનાનીઓને લાવે છે, વેદ જેવા તેના મહારથીઓ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ પાતપેાતાના પ્રબળ પરિવાર સાથે બહાર પડ્યા છે અને સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યામાહની જેવી કાતિલ સ્ત્રીઓને પણ લશ્કરમાં સાથે લાવેલ છે. આની સાથે ચેતનજી વિપરીત, માયા મમતાના દાસ થઈ ગયેલ, પાતાના પરિવારનાં નામે પણ ભૂલી ગયેલ છે. એવા વિરુદ્ધ સયેાગેામાં લડવુ તે બાજુ ઉપર રહ્યું પણ એવા ખડયાષ્ઠાના રાજમાં મારા જેવી અબળા એક અક્ષરના ઉચ્ચાર પણ કરી શકે નહિ એ સ્વાભાવિક છે. પતિ જો હુમણાં જાગ્રત થઈ જાય, પેાતાનુ' સ્વરૂપ વિચારે અને તેને જાગ્રત કરવા નિર્ણય કરે, પેાતાના ખરા પરિવારને યુદ્ધમાં ઉતરવા સારુ આમંત્રણ આપે તે તેમનામાં એટલુ અચિંત્ય વીય છે કે સર્વેને એક સપાટામાં હરાવી દઈ, પેાતાની પાસેથી તે શું પણ તમામ જગ્યા પરથી તેને હડસેલી શકે; પરંતુ હાલ તેા તેએ પેાતાનું ખળ એકઠું કરતા નથી અને મેહરાજાના સમેવડીઆ પણ થતા નથી, ઊલટું મેહરાજા વિરુદ્ધ કાઈ તેઓને વાત કરે છે ત્યારે મારા પતિ એવુ ખેલનારની સાથે સામા છેડાઈ પડે છે અને માહુરાજા સાથે પેાતાને યુદ્ધ કરવાનું છે એ વાત જ વિસરી જાય છે. આવાં કારણેાને લઈને મારે તે ગુપચુપ બેસી રહેવુ' પડે છે અને મારા પતિ મેહુરાજાના રાજ્યમાં એટલા આસક્ત બની ગયા છે કે તેઓ તે જેમ કહે તેમ હાજી હા કરે છે. મારે ચેતનાને પણ તેમની સાથે ઘસડાવું પડે છે. આપને સુવિદિત છે કે હું પતિથી જૂદી નથી, પતિ જ્યાં જાય ત્યાં મારે જરુર જવુ તે પડે જ છે અને પતિ કહે તેમ કરવુ પડે છે. પિત તે હાલ માહુરાજાના રાજ્યમાં તેઓ કહે તેમ કરે છે, તેના નચાવ્યા નાચે છે અને તેના હુકમ ઉઠાવે છે. બિચારા ભૂલી જાય છે કે આ વિભાવમિત્રા તા પારકા છે અને તજી જનારા તથા તજવા યાગ્ય છે. અને આ ભૂલને પરિણામે મારે પતિ સાથે મેહુરાજા સામે ર૪ Page #535 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ ૫૨૫ લડવાને બદલે તેઓના હકમ માન્ય કરવા પડે છે અને તેને લઈને પતિ નિરન્તર દબાયેલી સ્થિતિમાં સંડોવાયેલા જ રહે છે. ચેતના એના શુદ્ધ સ્વરૂપમાં હોય તે અતિ વિશુદ્ધ છે, નિર્મળ સ્ફટિક રત્ન જેવી છે, પરંતુ ચેતનજી જ્યારે વિભાવદશાના અંકુશમાં હોય છે ત્યારે ચેતનાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થતું નથી. નિષ્પક્ષ રહેવા માટે વરતુસ્વરૂપના સભ્ય જ્ઞાનની ખાસ આવશ્યકતા છે. જ્યાં સુધી ચેતનજી મિથ્યાત્વની અસર નીચે હોય છે ત્યાં સુધી એને તત્વબોધ થતું નથી અને તેથી એકાંત સ્વરૂપ શોધવા અને વિચારવામાં પિતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને મતિકલ્પનાથી ચાલ્યા જાય છે. આ પ્રસંગે તે ઉપર જણાવ્યું તેમ સત્યના અંશને પૂર્ણ સત્ય સમજી તેના ઉપર મક્કમ રહે છે અને સંસારસમુદ્રમાં અટવાયા કરે છે. જ્યાં સુધી પ્રમાણજ્ઞાનયુક્ત સત્ય સ્વરૂપ સમજાય નહિ ત્યાં સુધી શુદ્ધ વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને તેમ બને નહિ ત્યાં સુધી ચેતના કદિ નિષ્પક્ષ થઈ શકે નહિ. એ તે દરેક બાબતમાં એવે પ્રસંગે એક બાજુ પર ઢળી જાય છે અને મિથ્યાજ્ઞાન ચેતનજીને તે બાજુ પર એવા આગ્રહી બનાવી દે છે કે પછી તે શુદ્ધ વસ્તુજ્ઞાન પ્રાપ્ત કરવાની સ્થિતિમાં પણ ઘણા કાળ સુધી આવી શકતા નથી અને તે વખતે મેહરાના પિતાનું જેર એવા પ્રબળપણે વાપરે છે કે ચેતના કાંઈ બોલી પણ શકતી નથી અને ચેતનજી મિથ્યાજ્ઞાનની અસરમાં રહીને વહુસ્વરૂપ વિચારી શકતા નથી. ચેતનાને હાથે અથવા ચેતના પાસે તેવા પ્રસંગમાં( વિભાવદશામાં) કેવાં કેવાં કામ કરાવ્યાં છે તેનું સ્વરૂપ ચેતના પિતે જ કહે છે તે નીચે વિચારીએ છીએ. પરંતુ અત્ર કહેવાન' તાત્પર્ય એ છે કે-ચેતના એ વખતે નિષ્પક્ષ રહી શકતી નથી. મહરાજ જેવા પ્રબળ સેનાની સાથે ચેતનજી લડવાનો વિચાર પણ કરે નહિ, કરે ત્યારે પિતાના સેનાનીઓને ઓળખે પણ નહિ એવી અણઘટતી લડાઈ થાય એમાં કાંઈ આનંદ આવતો નથી. ભાવ એ છે કે-કઈ વાર ચેતનજી મહરાજા સાથે લડવા નીકળ્યા હશે તે પણ તદ્દન નિર્માલ્ય રીતે બહાર પડ્યા હશે, પરિણામે ચેતના તે કાંઈ બેલી પણ શકે નહિ અને ચેતનજી લડાઈમાં માર ખાઈને ઘરે પાછા આવે એવું થાય છે. પતિ હજુ જાણતા પણ નથી કે કોની સાથે લડવું છે ? પિતાનું બળ કેટલું છે ? શત્રુસમૂહ કે બળવાન છે અને લડાઈને પરિણામે પિતાના ભવિષ્યમાં કેટલો ફેરફાર થવાને છે. ચેતનાની વાત હવે સાંભળી વિચાર કરીએ. जे जे की, जे जे कराव्यु, ते कहेता लाजु; थोडे कहे+ घणुं प्रीछी लेजो, xघर सुतर नहि साजूं. मायडी० ७ * “ તે કહેતી ' એવો પાઠ છાપેલી બુકમાં છે તે અશુદ્ધ જણાય છે. + કહેને બદલે એક પ્રતમાં “ કહ્યું ' પાઠ છે, અર્થ એક જ છે. ૪ આ પંક્તિના પાઠોમાં ફેરફાર છે. અત્રે પાઠ લખે છે તે એક પ્રતમાં છે. બે પ્રતમાં પાઠ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શ્રી આનંદઘનજીનાં પદો “(એને વશ પડીને) મેં જે જે કર્યું અને મારી પાસે જે જે કરાવ્યું તે કહેતાં–તેનું વર્ણન કરતાં મને શરમ આવે છે. થોડું કહેવામાં બહુ સમજી જજો કે મારા ઘરનું બંધારણ સાચું નથી-નિયમસર નથી.” ભાવ–એને વશ પડીને મેં જે જે કાર્યો કર્યા છે, જે માન્યતા રાખી છે અને મારી પાસે એણે જે જે કામે કરાવ્યાં છે તે સર્વ વર્ણવી બતાવતાં મને લાજ આવે છે. વિભાવને વશ પડી ધર્મબુદ્ધિએ મેં સ્થળ કામ કેવાં કેવાં ક્યાં છે તે સાંભળે. ધર્મને નામે મેં હિંસા કરી, અસત્ય વચને ચાર કર્યો, ચેરી કરી, ધનના ઢગલા એકઠા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે પાણી ઘાલ્યાં, બકરા પાડાનાં બળિદાન કર્યા, અશ્વને હામ કર્યો, મહામાયાને તૃપ્ત કરવા મદિરાપાન કર્યું, શક્તિને સંતોષવા મધ, માંસ, રસ અને રુધિરનું પાન કર્યું, કાળિકાને સંતોષવા બત્રીશે ચડાવ્યા, અંબિકાને આરાધવા બેકડાનું બલિદાન આપ્યું, પરભવમાં સારું ઇચ્છિત સ્થાન મેળવવા સારુ કાશીએ કરવત મૂકાવ્યું, ગિરનાર જઈ ભેરવજવ ખાધે, દેહ સમર્પણ કરવાના બહાના નીચે આચાર્યો સાથે કુકર્મો ક્ય, પ્રભુને નામે લાખ રૂપિયાની પેઢીઓ ચલાવી, કર્માદાનના વ્યાપાર કર્યા, સેવક સેવિકા થઈ અનુયાયીઓને છેતર્યા, લંચ્યા, હેરાન કર્યા, ગુરુની પદવી પ્રાપ્ત કરી તદ્દન વિપરીત ઉપદેશ કર્યો, કપટજાળ બીછાવી અનેકને ફસાવ્યા, અભિમાન કરી આડંબર વધાર્યો, ગ્યતા વગર પધરામણીઓ કરાવી, ધર્મના અધ્યક્ષ થઈ આવકમાં હિસ્સો માગે, પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચીઠ્ઠીઓ લખી આપી, ધર્મિષ્ટ હોવાને બહાને પિતાને વ્યવહાર ચલાવ્ય, કામવાસના પૂરી કરી, અન્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલા સત્યાંશનું અસ્તિત્વ જાણ્યા વિચાર્યા વગર પરધર્મની, પરતીર્થની અને તેના અનુયાયીઓની નિંદા કરી, મિથ્યા ધર્મને નિમિત્તે ક્રોધ માન માયા લેભ કષાયે કરી તેમાં પ્રશસ્તપણું માન્યું અને ઘણી ખરી વાર તે તેમાં ધર્મ જ માન્ય–આવી રીતે મેં અનેક પ્રકારનાં મલિન સ્થળ કાર્યો ધર્મને નામે કર્યા, મેં અનેક પ્રકારની અધમતા સ્પષ્ટ રીતે કરી અને ધર્મને નામે દુકાન માંડી, એક નૂતન પ્રકારનો સંસાર શરુ કરી દીધો. મારી પાસે એવાં સર્વ કામ વિભાવદશાએ કરાવ્યાં. મારાં એ સર્વ કાર્યો એવાં અને એટલાં છે કે તેનું વર્ણન તમારી પાસે કરી બતાવતાં, હે માડી ! હું શરમાઉં છું. એવી જ રીતે માનસિક બાબતમાં પણ મારી પાસે એવી એવી માન્યતા મનાવી છે કે તેની વાત કહેતાં હું શરમાઉં છું. ઉપર મેં જણાવ્યું આ પ્રમાણે છે. થોડે કહે ઘણું પ્રીતિ દોધર સૂતર નહિ સાચું ? આ પ્રમાણે એક સરખો પાઠ બે પ્રતમાં છે, પણ મને ઘર સૂતરને અર્થ બેસતું નથી, આ પાઠાંતર બે પ્રતમાં સરખે છે તેથી ખાસ વિચારવા ગ્ય ગણાય. છાપેલી બુકમાં “ઘરશું તીરથ નહિ બીજું’ એમ પાઠ છે એનો અર્થ વિવેચનમાં આપ્યો છે તે વિચારવા. ૭ કીધુ=પોતે કર્યું. કહે=કહેવાથી, પ્રીછી સમજી, ઘરસુતર=ધરસૂત્ર, ઘરનું બંધારણ, સાજુક ઓર્ડરમાં, નિયમમાં, રીતસર. www.jainelibrary Page #537 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ પર છે તેમ ગીએ મને ગર્ણ કરી અને જતિએ જતણ કરી–આવાં આવાં કામ કરતી હતી અને માન્યતા એમ રાખતી હતી કે જાણે સર્વ સત્ય તેમાં જ આવી રહ્યું હોય અને તે સિવાય અન્યત્ર કેઈ પણ જગ્યાએ સત્ય હાય જ નહિ, હોવાનો સંભવ પણ છે નહિ એમ માનીને મેં કામ લીધું અને એ મારી પાસે એ નિયમાનુસાર જ કામ કરાવ્યું. હું તે દરેક મતવાળાની પાસે ગઈ ત્યાં મને નિષ્પક્ષ રાખવાને બદલે એવી મતચુસ્ત બનાવી દીધી કે જાણે હવે મારી એવી વિચિત્ર મૂર્ખતા પર હું વિચાર કરું છું ત્યારે મને પણ બહુ ખેદ થાય છે. વળી મારી પાસે ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજા અનેક એવાં એવાં કામ કરાવ્યાં છે કે જેનું વર્ણન કરી બતાવતાં મને પોતાને જ લાજ આવે છે. હે માડી! હું તમને કેટલી વાત કહું? મારી એટલી બધી વિચિત્ર સ્થિતિ બનેલી છે કે તે સર્વનું જે વર્ણન કરવા બેસું તે પાર આવે નહિ અને કહેતાં કહેતાં મારે પણ બહું શરમાવું પડે. હું તમને થોડી વાત ટૂંકામાં કહી દઉં છું, તમે વધારે તમારી મેળે સમજી લેશે. “ડું લખ્યું ઘણું કરી વાંચશો” એ વાત તમે સારી રીતે જાણે છે. હું થોડું કહું છું તે તમે સમજી જશે. ટૂંકમાં વાત એ છે કે-મારું ઘર સાજું નથી. બધી વાતને સાર આ એક વાકયમાં આવે છે. પુરુષની દૃષ્ટિએ જ જૂઠું મિરયાદુળ ઢમુખ્યત્વે ઘર એ ઘર નથી, પણ સ્ત્રી એ ઘર છે, તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પુરુષ-પતિ તેનું સર્વસ્વ હોઈ તેને તે જ ઘર છે. ઘર સાજું રાખવું એટલે ઘરમાં એગ્ય સંપ, સ્નેહ અને વિવેક તેમ જ પતિપત્ની ધર્મની એગ્ય વહેંચણુ અને કાર્યકરણ. હે માડી ! મારું ઘર સાજું નથી, મારા પતિ ઘર તરફન, મારી તરફનો, પોતાની જાત તરફનો ધર્મ બરાબર સમજતા નથી અને સમજતા ન હોવાને લીધે ધર્મકાર્ય–પિતાની ફરજ બજાવતા નથી તેથી આ સર્વ ગોટાળો થયો છે. જ્યાં ઘર સાજુ ન હોય ત્યાં મારે કેની પાસે ફરિયાદ કરવી ? આપણે સમજી શકીએ છીએ તેવી હકીક્ત છે કે સ્ત્રી એટલે ઘર અને ઘર એટલે સંસાર. એટલે કે સંસારમાં પ્રગતિ કરવાનું કારણ સ્ત્રી છે, સ્ત્રીના દષ્ટિબિંદુથી પુરુષ એ જ સ્થાન લે છે. હવે જેમ સંસારવ્યવહાર ચલાવવા માટે પતિ અને પત્નીએ પોતપોતાના ધર્મે યોગ્ય પ્રકારે પાળવા જોઈએ અને તે માટે ખાસ કરીને પતિએ સર્વ પ્રકારને એગ્ય વિચાર કરે જોઈએ, સંયુક્ત કુટુંબ હોય તે કઈને અન્યાય થવો ન જોઈએ, આળસુને વધારે મળે, બહુ બેલનાર કે વાંધા પાડનારને ખાસ લાભ મળે વિગેરે ગેરવ્યવસ્થા થવી ન જોઈએ, એ જેવાની ફરજ કુટુંબના કર્તા–મેનેજરની છે અને તેમ કરનારનું ઘર સાજું કહેવાય છે, જેનું ઘર સાજું ન હોય તેને ત્યાં નિરંતર કલેશ, અન્યાય અને અશાંતિ રહે છે, તે પ્રમાણે અહીં શુદ્ધ ચેતના કહે છે કે – હે માડી ! મારાં દુઃખની વાત હું શું કહું? મારું ઘર જ સાજી નથી, મારા પતિ ઘર સંબંધી–મારા સંબંધી કદિ વિચાર જ કરતા નથી, મને * ઘર સાજું કરવું એટલે લાંચ લેવી એવો ખરાબ અર્થ પણ ભાષામાં થાય છે. અત્ર તે અર્થમાં એ વાક્ય વપરાયેલ નથી. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી નથનજીનાં પા મારા શુદ્ધ સ્વરૂપમાં પેાતાને મંદિરે તેડતા જ નથી, ત્યાં પછી મારે બીજો કાના વાંક કાઢવા ? માહરાજા જેવા બહાદુર યેદ્ધા સાથે લડાઇ લડવાની અને પેાતાનું ઘર જ સાજું... નહિ, પેાતાના લશ્કરમાં વ્યવસ્થા નહિ, પેાતાનુ બળ કેટલું છે તેના ખ્યાલ નહિ, પેાતાના લશ્કરને લડવાની સામગ્રી આપવી જોઇએ, તે માટે સરસામાન તૈયાર જોઇએ-વિગેરે વિગેરે કોઇ પણ બાબતમાં જ્યાં ઠેકાણું જ મળે નહિ ત્યાં પછી મારા નાથના વિજય કેવી રીતે થાય ? માડી ! હું નિષ્પક્ષ રહેવા ધણું ઝરુ` છું પણ ટૂંકામાં તમે સમજી લેજો કે મારું ઘર સાનુ' ન હેાવાથી-મારા નાથની પૂર્ણ અનુકૂળતા ન હેાવાથી હું તે કરી શકતી નથી અને એક બાજુએ ઢળી જાઉં છું. * ઘરણુ' તીરથ નહિં ખીજું એ પ્રમાણે ઉપયાગી પાઠાંતર છાપેલી બુકમાં આપ્યું છે તેના અથ વિચારવા યાગ્ય છે. એ પાઠ એક પણ પ્રતમાં નથી તેથી પ્રતના પાઠ મૂળમાં રાખ્યા છે, પણ આ પાઠાંતર બહુ સુંદર છે એમ અથ વિચારવાથી જણાશે. આ સ તીથી આને વશ પડ્યા પછી મેં જે કર્યું અને મારી પાસે કરાવ્યું તેના હેવાલ કહેતાં મને શરમ આવે છે. તે મને શું કહેતાં હતા તેના સાર તમને ટૂંકામાં કહી દઉં તે એ છે કે-પેાતાના ઘર સિવાય તરવાના અન્ય માર્ગ નથી. જેનાથી તરીએ તે તીથ કહેવાય છે. અમારા તીથ સિવાય તમે ખીજી કોઈ પણ જગ્યાએથી તરી શકશેા નહિ-આ તેના ઉપદેશના સાર છે. પેાતાના મત ઉપર હઠ કદાગ્રડુ રાખી અન્યધર્મના શુદ્ધ સત્યાંશને પશુ સ્વીકારવા તરફ ઉપેક્ષા રહે એ પ્રમાણે સર્વ તીર્થીએ મને ઉપદેશ દેતા હતા. પેાતાના તીની પણ બારીકીથી શેાધ ન કરું તેવા હેતુથી મને કહેતા હતા કે ગઢૌજિાતુ ચે માવા ન તાંતળ ચોનચેસ્ અલોકિક ભાવામાં તક-બુદ્ધિ ચાલી શકે નિહ, તેવા ભાવામાં તે અમે કહીએ તે સત્ય-એમ કહી પેાતાને માથે પુરાવાના બોજો રહે છે તે ઉડાવી દેતા હતા અથવા ઉડાવી દેવા પ્રયત્ન કરતા હતા. વળી કોઈક કહે છે કે દરિતના તાડ્યમાનોપિ ન મક્કેૌનમંત્રિ હાથી શેરીમાં ડાખી દે તે કબૂલ કરવું પણ જૈન મંદિરના આશ્રય ન લેવે. આમાં સત્ય અંશ સમજવાની તક મળે તે પણ તેને જતી કરવાના માર્ગ બતાન્યા છે. દરેક તીવાળાએ પેાતાના વાડા ખાંધી તેની આજુબાજુ એવી વાડ મજબૂત બાંધી લેવા પ્રયત્ન કર્યાં છે કે તેમાંથી એક પણ પ્રાણી બહાર નીકળી વિશાળ વસુધાને પથ જોઈ જાણી ભાગવી શકે નહિ. અન્ય ધર્મપુસ્તક વાંચવાની ના કહેનાર, અન્ય ધર્મ – સ્વરૂપ સાંભળનારને અધમ ક્તિ પર મૂકનાર સત્યને પોતાની પાસે હોવાના દાવા કરે છે, અન્યને ફાંફાં મારનારા ઠરાવે છે અને પોતે જ સત્યસ્વરૂપજ્ઞ છે એમ ઉપદેશે છે અને તેના અંધ અનુયાયીવ એ વાતને સ્વીકારી પણ લે છે. આ પ્રમાણે હું માડી ! મારી પાસે એવાં એવાં કામે કરાવ્યાં છે અને મને એટલી રખડપટ્ટી કરાવી છે કે તેની વાત કહેતાં મને શરમ થાય છે. અન્ય તીથીએ આ જીવ પાસે કેવાં કેવાં કામ કરાવ્યાં છે અને મેહરાજાએ આ જીવને અજ્ઞાનમાં રાખી કેવા રખડાવ્યેા છે તેના હેવાલ આખા ઉપમિતિ Page #539 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું પદ પર ભવપ્રપંચ કથા ગ્રંથમાં શ્રીમાન સિદ્ધર્ષિ ગણિએ બહુ સુંદર ચિત્તાકર્ષક રીતે આવે છે, તે અવકાશે વાંચી વિચારો. અત્ર ભાવ એ છે કે-આવી રીતે ઘર સિવાય અન્ય તીર્થ નથી એમ કહી મને નિષ્પક્ષ રહેવા દીધી નહિ અને તેને માટે તીર્થના ઉપદેશકે ખાસ જવાબદાર છે. आपबीती कहेतां रीसावे, *तेहसु जोर न चाले; आनंदघनप्रभु+ बांहडी झाले, बाजी सघली पाले. मायडी० ८ “પિતાની ઉપર વીતેલ હકીકત વર્ણવી બતાવતાં તે પતિ (મારા ઉપર ) ગુસ્સે કરે છે તેથી તેની સાથે (મારું) જેર ચાલતું નથી; (હવે તે ) આનંદઘન પરમાત્મા મારે હાથે ઝાલે તે સઘળી બાજી પળાઈ જાય, તેમાં વિજય મળે.” ભાવ-વિવિધ તીર્થ (મત)માં મને કે ઉપદેશ આપવામાં આવ્યું અને તેને પરિ મે મારી કેવી રખટપટ્ટી થઈ, દુર્ગતિમાં મારે કેવી રીતે ભ્રમણ કરવું પડ્યું, ત્યાં મારે કેવાં કેવાં દુઃખ સહન કરવા પડ્યાં વિગેરે વાત જો હું તે તીર્થના ચાલકે કહી બતાવું છું, જે વાત મને વિતી છે તેને સવિરતર હેવાલ તેઓને સંભળાવું છું તે તેઓ મારા ઉપર રીસ કરે છે, ગુસ્સે થઈ મારા ઉપર ક્રોધ કરે છે અને મારી સાથે રુસણું લે છે તેથી તેઓ ઉપર મારું કાંઈ જેર ચાલતું નથી. દુનિયામાં ઘણી વાર એવું બને છે કેસાચી વાત કરીએ તે કેઈને ગમતી નથી. સાચી વાત ગમતી નથી એટલું જ નહિ પણ તે વાત કહેવાથી તે તેઓ મારી સાથે લડવા આવે છે અને ઉલટા મારા પતિને એવા ભંભેરી મૂકે છે કે કદાચ તે મારી સાથે જરા જરા અનુકૂળ થયા હોય તે પણ પરામુખ થઈ જાય છે અને તદ્દન મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. કજીઓ કરનારને કજીઆળે કહેવાથી, અંધને આંધળો કહેવાથી, પાપ કરનારને પાપી કહેવાથી દુનિયાના લેકે ગુસ્સે થઈ સામા * “ તેહસું ને બદલે છાપેલી બુકમાં “તેથી ” એવો પાઠ છે. અર્થ તેથી સારો થાય છે પણ તે પાઠ કઈ પણ પ્રતમાં નથી. + છાપેલી બુકમાં “ આનંદધન વહાલે બાંહડી જાલે ” એવો પાઠ છે. અર્થમાં બહુ ફેર પડતું નથી. * “ તે બીજું સઘળું પાલે ” એવો પાઠ છાપેલી બુકમાં છે પણ સર્વ પ્રતોમાં પાઠ ઉપર લખે તે પ્રમાણે છે. અર્થ માટે વિવેચન જુઓ. ૮ આપવીતી=મારા ઉપર પડેલી વિપત્તિનો હેવાલ. કહેતા=વર્ણવતાં. રીસા રીસાઈ જાય. ગુસ્સે થઈ જાય. તેહસું તેની સાથે. બાંહડી=બાંહ. બાઇ=રમત. પાલે=પળી જાય, વહન થાય. - અહીં આપવીતી ચેતનને કહેવાથી તે તેમાંથી સાર ગ્રહણ કરતા નથી પણ હું તેના દોષ બતાવું છું' એમ ધારી ઉલટી મારી સાથે રીસાઈ જાય છે. એમ કરે તેની સાથે જોર શું ચાલે? જે તે મારા કહેવામાંથી કાંઈ સાર ગ્રહણ કરે તે ચાલે. મિથ્થામતિની સંગતથી તે રીસાળવા થઈ ગયા છે એટલે તેને આપવીતી પણ કહી શકાતી નથી. આ પ્રમાણે અર્થ વધારે યોગ્ય લાગે છે. (૧૦) કું. આ, Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી આનંદઘનજીનાં પદો પડે છે અને ઉલટું સત્ય કહેનારને બને તેટલું નુકશાન કરે છે. અહીં તે તે તીથીઓ મારા પતિને એવા ચઢાવી મૂકે છે કે મારું ઘર તદ્દન પતિશૂન્ય થઈ જાય અને પતિને અને મારે ત્યા વહેવાર પણ ન રહે એવું તેઓ કરી મૂકે છે. આથી મારાથી સાચી વાત પણ કહી શકાતી નથી અને મારું જરા પણ જેર ચાલતું નથી. આપવીતી એટલે આપનામાં રહેવાથી વીતેલી હકીકત અથવા મારે માથે વિતેલી હકીક્ત એ બને અર્થ સુંદર છે. છાયા ફેરફાર થાય છે પણ ભાવ લગભગ સરખે જ આવે છે. આવી રીતે જ્યાં જાય ત્યાં ચેતનાને અનેક પ્રકારનાં રૂપ ધારણ કરવાં પડે છે, તેની પાસે અનેક કામ એવાં કરાવવામાં આવે છે કે તેની વાત કહેતાં પણ તે લાજે છે અને તેનું ઘર પણ સાજું નથી. હવે ચેતના તે સર્વ હકીકત કહીને શું કરવું જોઈએ અથવા પોતાના સંબંધમાં શું થવું જોઈએ તે બહુ ટૂંકામાં પણ મુદ્દાસર રીતે કહે છે તે વિચારવા યોગ્ય છે. - હવે તે મારા નાથ આનંદઘન પ્રભુ જે મારી બાંહ ઝાલે તે બીજા સઘળાને તે હું સંભાળી લઉં. અત્યાર સુધી તે સર્વેએ મને એકાંત પક્ષને આદર કરાવીને મારી પાસે અનેક વેશે ધરાવ્યા છે, અનેક કામ કરાવ્યાં છે અને મારી અનેક રીતે અનેક જગ્યા પર રખડપટ્ટી કરાવી છે, પરંતુ જે હવે આનંદઘન ભગવાન–મારા શુદ્ધ પ્રાણપતિ મારે હાથ ઝાલે, મને એકાંત જ્ઞાનમાર્ગને અથવા બાહ્ય ક્રિયાના એકાંત માર્ગને વસ્તુસ્વરૂપના અંતરંગ રહસ્યને સમજ્યા આદર્યા વગર જે હઠ આગ્રહ થાય છે તેને ત્યાગ કરાવી શુદ્ધ સ્યાદ્વાદમાર્ગમાં પ્રગતિ કરાવે અને તેથી છેવટે શુદ્ધ આચરણ થઈ શુદ્ધ જ્ઞાનને ભાસ થાય, વિશુદ્ધ કૈવલ્યજ્ઞાનથી કાલેકનું સ્વરૂપ સમજાય તે બીજા બધાને હું જાળવી લઉં અને મારી પીડા પડી જાય. હાલ તે કઈને કાંઈ કહું છું તે તે રીસાઈ જાય છે, મારી પાસે હીન આચરણ કરાવે છે અને મને અનેક રીતે હેરાન કરે છે. મારા પતિ બિચારા શુદ્ધાવબોધને પાત્ર થયા નથી તેથી સર્વ ગોટા ગળી જાય છે અને મને સાથે ઘસડે છે. આનંદઘન સ્વરૂપ પતિ શુદ્ધ સ્વરૂપ સમજી, પ્રગટ કરી મારી બાંહ ઝાલે એટલે પિતે શુદ્ધ સ્વરૂપી થાય તે અત્યારે જે એક પક્ષમાં તેઓને ઘસડાવાની ટેવ પડી ગઈ છે તે દૂર થાય અને ત્યારે જ તેઓ નિષ્પક્ષ રહે. તેઓ જ્યારે નિષ્પક્ષ થાય ત્યારે પછી હું પણ તેવી થઈ જાઉં એમાં કાંઈ નવાઈ નથી. આ પ્રમાણે થાય ત્યારે સઘળી બાજી બરાબર રમાઈ જાય, સર્વ જગ્યા પર વિજય મળે અને ચેતનની ભવભ્રમણ પૂરી થાય. બાજી કેવી રમવી જોઈએ અને કેવા દાણા નાખવાથી વિજ્ય થાય તે માટે બારમા પદમાં વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. પાઠાંતરમાં બાજીને બદલે “બીજું” એ પાઠ છે તે પણ ઠીક છે. એ આનંદઘન પ્રભુ હાથ પકડે તે બીજું તે સર્વ પળાઈ જાય તેમ છે, તેને જાળવી લેવાય તેમ છે, તેમાં કઈ પણ પ્રકારને વાંધો આવે તેમ નથી. પળાઈ શબ્દનો અર્થ નાશ પણ થાય છે અને તે અર્થ વધારે ઠીક છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમુ પ પ૩૧ આનંદઘન પ્રભુ હાથ પકડે એ ખાખત પર આખા પદનુ રહસ્ય છે. જ્યાં સુધી અનેક જગ્યા પર જઈ પક્ષધમ આદરવામાં આવે ત્યાં સુધી આ ચેતનાના ઉદ્ધાર થવાના નથી. જ્યારે શુદ્ધ દશાના ખપી થઇ આનંદઘનસ્વરૂપમાં લય પામવા અડગ નિશ્ચય થશે ત્યારે જ સ ક્રિયા અને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થવાનું છે એ સ્પષ્ટ વાત છે. એમ થાય નહિ ત્યાં સુધી ગમે તેવા રંગના વસ્ત્રા પહેરવામાં આવે, ગમે તેટલી આતાપના લેવામાં આવે, ગમે તેટલી યાત્રાએ કરવામાં આવે, ગમે તેટલાં આસનેા કરવામાં આવે, ઉપર ઉપરની ટૂંકામાં કહીએ તા ગમે તેટલી ક્રિયાએ કરવામાં આવે, પણ જ્યાં સુધી શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરી તેમાં લય પામવાની દશા ન થાય ત્યાં સુધી તમે અભેદવાદી થાએ કે ભેદવાદી થાએ, બુદ્ધ થાએ કે જૈન થાઓ, મીમાંસક થાએ કે વેદાન્તી થાએ, નૈયાયિક થા કે વૈશેષિક થાઓએમાં વસ્તુતઃ કાંઈ વળવાનું નથી. આ અતિ વિશુદ્ધ ભાવ શાંત હૃદયે મનમાં વિચારવા ચેાગ્ય છે. વસ્તુતત્ત્વના રહસ્યના મેધ ન થયેા હાય તેવા સ્થૂળ સંજ્ઞાવાળા પ્રાણીએ અહીં પશુ નિશ્ચયની પાષણા જોશે, પરંતુ અત્ર એવુ કાંઈ પશુ નથી. જો આવી સામાન્ય ખામતને પણ નિશ્ચયપેાષણા તરીકે ગણીને વિસારવામાં કે ઉવેખવામાં આવશે તેા સમજવું કે આપણું પણ નિષ્પક્ષપણુ હજી પ્રગટ થયું નથી અને હજુ ઘણા ભવા સુધી આનંદઘન પ્રભુ હાથ પકડે એવી સ્થિતિમાં મૂકાવાની આપણી તીવ્ર અભિલાષા થઇ નથી. આનંદધન મહારાજે પ્રખર ભાષામાં પ્રૌઢપણે અહીં વિચારા બતાવ્યા છે અને ઉત્તરભરણાદિ નિજ કાજ કરતાં પ્રાણીને કળિકાળમાં મેહ નડી રહેલ છે એમ ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં કહ્યુ છે, એવા મક્કમ વિચારના લેખકોને ખરાખર સમજવાની ખાસ જરૂર છે, જે ઊંચી હદના વિચાર। તે બતાવે છે તે કેટલીક વાર બાહ્ય દૃષ્ટિ જીવાના ગ્રાહ્યમાં પણ આવી શકતા નથી અને તેથી તે વિચાર। નિશ્ચય નયના છે એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આવા વિચારે જરા ઊંચી ષ્ટિ થઈ હાય, એકાંત ખાદ્ય દૃષ્ટિથી જે કાંઇક ઊંચા આવ્યા હાય તેને તદ્ન સામાન્ય છે. શાસ્ત્રકાર તેથી ઘણી જગ્યા પર કહે છે કેઆ જીવે બાહ્ય ક્રિયા તે બહુ વાર કરી પરંતુ તેને માડુ-અજ્ઞાન ગયા નહિ તેથી ક્રિયાને લાભ ખરાબર મળ્યા નહિ, મેરુપ ત જેટલા ઢગલા થાય એટલા આઘા તથા મુહુત્તિ કરીને તેટલી વાર સંયમ લીધા છતાં આ જીવની મુક્તિ ન થવાનું કારણુ ખાહ્ય સૃષ્ટિ છે. જરા અંતરાત્મપણું પ્રાપ્ત થાય અને પક્ષવાદ છેડી દેવામાં આવે તે પછી ઉન્નત દશાએ પહેાંચવામાં વખત લાગતા નથી શ્રીઆન ંદઘનજીના ચેગ બહુ ઊંચા હૈાવાથી તેમણે જે શબ્દો આ પદમાં સ્પષ્ટ રીતે પ્રખર ભાષામાં કહ્યા છે તેવા વિચારા જરા ફેરફાર સાથે અન્ય લેખકાએ પણ બતાવ્યા છે. જે જે લેખકેાને જેટલા વિકાસ થયા હાય તેટલી હદ સુધી જ તે વાત લખી શકે છે અને ખાસ કરીને આવા સ્પષ્ટ વક્તા થનાર લેખકે મહુ થોડા હાય છે તે વાત ખરી છે, પરંતુ આવા જ વિચારો ખાસ આત્માન્નતિ માટે કર્તવ્ય છે એ આખું પદ વિચારવાથી જાય તેમ છે. બીજા ચેાગના વિષય પર લખનારા આ પદ્મના Page #542 -------------------------------------------------------------------------- ________________ પકર શ્રી આનંદઘનજીનાં પદ વિષયસંબંધમાં શું લખે છે તે વિચારતાં આપણને ચિદાનંદજી ઉર્ફે કપૂરચંદ્રજીનું અબધુ નિરખ વિરલા કેઈ” એ પદ ધ્યાનમાં આવે છે. એ પદ આખું પ્રથમ ગાથાના વિવેચનમાં લખાઈ ગયું છે અને ત્યાં બતાવ્યું છે કે-શ્રીઆનંદઘનજી મહારાજ પિતાના પદમાં તીર્થ-દર્શનમાં નિષ્પક્ષપણું શીખવે છે અને ચિદાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણું શીખવે છે. એ જ વિષયને અંગે શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય પિતાના “ જશવિલાસ” માં અવારનવાર ઉક્તિ કરે છે. “અબ મેં સાચે સાહિબ પા” એ પદમાં તેઓ કહે છે તે જોઈએ. ચાકી સેવ કરતણું ચામું, મુજ મન પ્રેમ સુહા અબ મેં સાચે સાહિબ પાયે. ક્યા જાને ત્યાં યુગતિ ન જાને, મેં તો સેવક ઉનકે; પક્ષપાત તે પરશું હવે, રાગ ધરતણું ગુનકે. અબ૦ ભાવ એક હે સબ જ્ઞાનીકે, સરખ ભેદ ન પાવે; અપને સાહિબ જે પહિચાને, સૌ જસલીલા પાવે. અબ૦ આ પદમાં આનંદઘન પ્રભુ હાથ પકડે એ ભાવ બતાવ્યું છે, તેને લગતે જ ભાવ અત્રે જણાવ્યું છે. એ જ મહાત્મા અન્યત્ર કહે છે – બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફિરકે મહંત કહાવે; પક્ષપાત કબહું નવિ છેડે, ઉનકે મુગતિ બેલાવે. જબ લગે સમતા ક્ષણ નહિ આવે. અહીં કેટલી હદ સુધીની વાત કરી છે તે બરાબર વિચારવા ગ્ય છે. બાહ્યાચરણે કરવામાં કપટકિયા આવે અને પક્ષપાતનો ત્યાગ કરવામાં ન આવે તો તેની મુક્તિ થવાની વાત તે બાજુએ રહી પણું તેને બદલે તે કુગતિમાં જાય છે. સમતાને માયડી કહીને ચેતના ફરિયાદ કરે છે એમ શ્રીઆનંદઘનજી મહારાજ બતાવે છે તે આ જ છે. જોગી જેગણું કરે છે, યતિ યતણું બનાવે છે વિગેરે વાત કહી છે તે મહંત નામ કહેવરાવવાની સાથે મળતી આવે છે અને એવા પ્રાણીઓને કુગતિમાં ભ્રમણ કરવું પડે છે તેને સમાવેશ જે જે કીધું જે જે કરાવ્યું તેમાં થઈ જાય છે. આ સ્થિતિ છે તેથી વિચાર કરી પક્ષધર્મને ત્યાગ કરી સત્ય માર્ગને આદરવા અને તેને વળગી રહેવા વિજ્ઞપ્તિ છે. જ્ઞાનવિલાસમાં શ્રી જ્ઞાનવિમળસૂરિ એક પદ બિહાગ રાગમાં લખે છે તેને ભાવ પણ આવે જ છે. તે પદ નીચે પ્રમાણે છે – જગગુરુ નિરપખ કે ન દિખાય. નિરપખ. અપના અપને હઠ સહુ તાણે, કેસે મેલ મિલાય? વેદ પુરાના સબહી થાકે, તેરી કવન ચલાય. જગગુરુ. ૧ સબ જગ નિજ ગુરુત કે કારન, મગજ ઉપર ઠાય; ગ્યાન ધ્યાન કછુ જાને નાહિ, પિતે ધર્મ બતાય. જગગુરુ. ૨ Page #543 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું ૫૮ ચાર ચાર મિલ મુલકને લૂંટ નહિ કોય નૃપ દિખલાય; કિનકે આગળ જાય પુકારે, અંધેઅંધ પલાય. જગગુરુ. ૩ આગમ દેખત જળ નવિ નિરખું, મનગમતા પખ ભાય; તિનતે મૂરખ ધર્મ ધમ , મત બડે મત લાય. જગગુરુ. ૪ ઈન કારણ જગમત ૫ખ છાંડી, નિધિ ચારિત્ર લહાય; જ્ઞાનાનંદ નિજ ભાવે નિરખત, જગ પાખંડ લહાય, જગગુરુ. ૫ આ ભાવ બરાબર સમજવા યોગ્ય છે. અમુક મતમાં આસક્ત થઈ પક્ષવાદ ઉપર ઉતરી જઈને જે સત્ય તરફ આંખ મીંચવામાં આવે તો કઈ પ્રકારને લાભ થતો નથી, ચેતનજીની ઉન્નતિ થતી નથી અને માત્ર સંસાર પરિભ્રમણ થાય છે. આવી સ્થિતિ અધ્યાત્મજ્ઞાનીઓએ સ્પષ્ટ જોઈ છે એનું કારણ એ છે કે-જ્યારે પક્ષમાં ઢળી જવાનું થાય છે ત્યારે પછી પિતાની વાત સત્ય કરવાનો આગ્રહ બંધાઈ જાય છે અને સત્ય શોધવાની શુદ્ધ વૃત્તિ પર હડતાળ લાગે છે. ચેતનજીને વિકાસ કરવાની દઢ ભાવના થઈ હોય તે મત-તીર્થ અને ખૂદ ચેતનજીની બાબતમાં પણ પક્ષપાત છોડી દેવાની જરુર છે. આ વિચાર કરવામાં કેટલીક વાર વ્યવહારમાં હાનિ થાય છે, કારણ કે લેકેને પિતાના મતને એ આગ્રહ હોય છે કે અન્યત્ર સત્યને કિંચિત્ સંભવ છે એવી વાત પણ તેઓ અંધે અંધ પરંપરા અને માનમતંગજ પર સ્વારીને લીધે કબૂલ કરી શકતા નથી. શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે તેથી પ્રાકૃત જનપ્રવાદ બાજુ પર મૂકી સત્યનો ભેખ લે ઉચિત છે. તમે ગમે તેટલું કરશે તે પણ લેકે તે અનેક પ્રકારનાં છિદ્રો શોધી કાઢશે, કારણ કે ઘણાખરા મનુષ્ય સ્થળ સંસારદશામાં જ હોય છે, તેઓને એથી ઊંચી હદની વાત ગળે ઉતરવી પણ અશક્ય છે અને આવી વિશદ્ધ બાબતમાં પ્રાકૃત લોકોના વિચારને અનુસરીને ચાલવામાં તે પ્રત્યવા જ આવે છે; માટે આવી વિશુદ્ધ બાબતમાં ગીઓ અથવા યોગાભ્યાસીઓ કહે તે વિચારીને-સમજીને અનુકરણ કરવા યોગ્ય છે. આનંદઘનજી પ્રભુ હાથ પકડે એ માર્ગ આનંદઘન યોગીના કહેવા પ્રમાણે આદરવા યોગ્ય છે, આપને સ્વામી શુદ્ધ ચેતન પિતાને ઓળખે એ માર્ગ આદરવાને ઉપદેશ ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજ્યજી આપે છે, પંકજ નામ ધરાવી પંકથી ઉપર-નિર્લેપ રહેનાર કમળની પેઠે વિષયકર્દમમાંથી ઉત્પન્ન થઈ તેનાથી દૂર રહેનાર પ્રાણી સાહેબને વહાલું લાગે છે તેથી તેવા થવાની જરુર ચિદાનંદજી બતાવે છે, અને જગતના મતોનો પક્ષ છોડી સ્વભાવે સર્વ વસ્તુ પર અવકન કરવાની આવશ્યકતા શ્રીજ્ઞાનવિમળસૂરિ બતાવે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈ મનને સત્ય સમજવા માટે ખુલ્લું રાખી પ્રગતિ કરવી અને મને મદ અથવા પક્ષ તજી દેવા પ્રયત્ન કરે એ ખાસ કર્તવ્ય છે. દુનિયામાં ધર્મને નામે લેહીની નદીઓ રેલાઈ છે એ વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને તેના રહસ્ય તરીકે એ સમજવું યોગ્ય છે કે તેવી લડાઈઓનું કારણ માત્ર પક્ષઅંધતા અને વિચારશક્તિની ગેરહાજરી છે. પરમતને અભ્યાસ કર્યા વગર ધર્મને નામે મોટાં Page #544 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી આનંદઘનજીનાં પદો યુદ્ધો ઊભાં કરવાં એ તદ્દન અજ્ઞાનદશા અથવા અંધદશા સૂચવે છે. આ પદ શાંતિ રાખીને બહુ વિચારવા લાગ્યા છે. એમાં રહેલે ભાવ સાર્વજનિક થઈ જાય તે બહુ મતભેદને નિકાલ થઈ જવા સંભવ છે. જરા દશાને ઉન્નત કરી વિચાર કરી આ પદને ભાવ વિચારવા વિજ્ઞપ્તિ છે, બાહ્ય અથવા ઉપર ઉપરના વિચાર કરવાથી આ પદનું રહસ્ય કદિ પણ સમજવામાં આવે તેમ નથી એમ લાગે છે. શ્રીઆનંદઘનજીને આશય ઘણું જ વિપુળ, ઉન્નત અને ઉદાર છે એ લક્ષ્યમાં રાખવા ગ્ય છે અને તેની ઉદારતા વર્તમાન પરમતસહિષ્ણુતા(Toleration)ના વિચારોથી પણ ઘણી આગળ વધી જાય તે વિચારવાથી સમજી શકાશે. વર્તમાન વિચારમાં પરમતને હોય તેમ રહેવા દેવાની જ ભાવના છે, પણ સર્વ જગ્યા પર જઈ, સત્ય શોધી, આગ્રહ છેડી સત્યને સત્યની ખાતર આદરવાની અને જ્યાં સત્યના અંશ હોય ત્યાં તેટલે દરજજે તે અંશોનું અસ્તિત્વ સ્વીકારવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે વર્તમાન વિશાળ વિચાર-વાતાવરણમાં પણ જોવામાં આવતી નથી. વર્તમાન ભાવનામાં અન્ય ધર્મમાં હોય તે ભલે તેમ ને તેમ રહો એટલે જ ભાવ છે. આ સહિષ્ણુતા કરતાં શ્રીઆનંદઘનજીની સહિષ્ણુતા બહુ આગળ વધી જાય છે. મે આતા મહાવીરે ન द्वेष: कपिलादिषु ये भावनामा भने हस्तिना ताड्यमानोऽपि न गच्छे जैनमंदिरे से ये वाध्य વરચે તફાવત સમજવાથી પૂર્વ કાળમાં તીર્થને આગ્રહ પૂર્વ કાળના યોગીઓમાં કેટલે હતો તે જણાય છે, તેથી ઘણું આગળ વધીને અને વર્તમાન સહિષ્ણુતાના ભાવથી પણ આગળ વધીને સત્યશોધક બુદ્ધિની અને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે ખાસ વિચાર કરવા ગ્ય છે અને મનન કરીને સમજવા છે. પદ ઓગણપચાસ રાગ-સોરઠી +कंचन वरणो नाह रे, xमोने कोई मेलावो; अंजन रेख न आिंखडी भावे, मंजन शिर पडो दाह रे. मोने० १ * અહીં સર્વ પ્રતમાં રાગ સોરઠી એમ લખ્યું છે. સોરઠ અને સોરઠીમાં ફેર શું છે તે ગાયનવિદ્યામાં કુશળ મનુષ્યને પૂછવા યોગ્ય છે. છાપેલી બુકમાં એને સોરઠ રાગ તરીકે આપેલ છે, તે કઈ પ્રતથી સિદ્ધ થતું નથી. + એક પ્રતમાં પાઠ આ પ્રમાણે આપે છે. “મોને મિલાવો રે, કઈ કંચન વરણ નહિ રે.” આ પાઠ રાગમાં બરાબર બોલી શકાતો નથી. મૂળમાં પાઠ આપ્યો છે તે યોગ્ય જણાય છે. ક માનેને બદલે પ્રતમાં “ મને ' શબ્દ પાઠાંતરે છે. એક જગ્યાએ “મને ' શબ્દ લખ્યો છે. રાગમાં ગાન કરતાં મને શબ્દને બદલે મને વધારે ઠીક લાગે છે. અર્થ એક જ છે. * કોઈને સ્થાને “કોએ' પાઠ એક પ્રતમાં છે અને એકમાં ‘કાએ' પાઠ છે, તે પણ સાથે છે. “ અંજન રેખન આંખન ભાવે” એવો પાઠ માત્ર છાપેલી બુકમાં છે. એ પાઠ લેતાં રેખનને Page #545 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું પદ ૫૩૫ સુવર્ણ જેવા રંગવાળા ( ડાઘ વગરના) મારા પતિ સાથે મારો કેઈ પણ મેળાપ કરાવે. આંજણરેખા આંખેને પસંદ આવતી નથી અથવા અંજન રેખાવાળી આંખે મને પસંદ આવતી નથી અને સ્નાનના માથા પર તે અગ્નિ પડે. (મને એ સર્વ કાંઈ ગમતું નથી. મારા પતિને મેળાપ મને ઈષ્ટ છે.”), ભાવ-સુમતિને માયડી કહીને ચેતનાએ ઉપર જે વાત કરી તે સમતા તે સારી રીતે જાણે છે, પરંતુ ચેતનાના પક્ષધર્મની વાત ફુટ રીતે સાંભળ્યા પછી તેને મનમાં વધારે ખેદ થવા લાગ્યું. તેમાં જ્યારે સખી ચેતનાએ કહ્યું કે “આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે” ત્યારે તે તેને પણ વિચાર કરવાથી ખાત્રી થઈ કે આનંદઘન પતિ હવે કઈ પણ રીતે ચેતનાની બાંહ પકડે તે સારું. હવે તે સર્વને માટે પ્રથમ તે પિતાનો અને પિતાના પતિનો મેળાપ થ જોઈએ. અહીં તેથી સુમતિ અથવા સમતા એ મેળાપ કરાવી આપવા વિજ્ઞપ્તિ કરે છે. ગ, અનુભવ, યતિધર્મ વિગેરેમાંથી જે કઈ મેળાપ બનાવી આપી શકે તેમ હોય તે સર્વને ઉદ્દેશીને આ પિતાની સ્થિતિ દર્શાવનાર આખું પદ સમતાના મુખમાં મૂકવામાં આવ્યું છે. ચેતના આ પદ પૂર્વના પદના અનુ. સંધાનમાં બોલે છે એ ભાવ લેવામાં આવશે તે પણ અર્થ બરાબર બેસશે. પદનો ભ પ્રથમ સ્થળ દષ્ટિએ અને પછી આધ્યાત્મિક દષ્ટિએ વિચારીએ. એ ભાવ વિચારવાથી બહુ આનંદ થાય તેવી કેટલીક હકીકત અત્ર બતાવી છે. સમતા કહે છે કે મારા પતિ શુદ્ધ સુવર્ણ જેવા વર્ણના અથવા ડાઘ વગરના છે, એની સાથે હવે તે કઈ મારે મેળાપ કરાવી આપે. મારાથી પતિને વિરહ સહન થતું નથી અને પતિવિરહમાં મને આંખમાં અંજન આંજવું ગમતું નથી અથવા અંજનની રેખાવાળી આંખ મને ગમતી નથી અને સ્નાન, વિલેપનાદિ તે એવાં અપ્રિય થઈ પડ્યાં છે કે તેના ઉપર આગ લાગે, તે બળી જાઓ; પતિ વિરહથી હું એવી ઉદાસ થઈ ગઈ છું કે મને કેઈ શણગાર સજવા ગમતા નથી. શરીરે સ્નાન કરવું, વિલેપન કરવું, વસ્ત્રો પહેરવાં, આંખમાં આંજણ આંજવું એ કાંઈ મને પસંદ આવતું નથી. પતિવિરહઘેલી શરીરે અસ્વસ્થ રહી શરીરવિભૂષાની દરકાર ન કરતાં પતિને મેળાપ માટે જે મળે તેને અર્થ રેખા કરવી પડે છે. એને બદલે ઉપર મૂળમાં પાઠ આપે છે તે ત્રણ પ્રતમાં હોવા ઉપરાંત સારે અર્થ આપે છે ૪ ભાવે શબ્દ પછી એક પ્રતમાં “મોને ” એટલું વધારે છે તે રાગમાં તે ચાલે તેમ છે પણ તેની જરૂર નથી. તેને અર્થ તે મને એમ જ રહે છે. ૧. કંચનવરણો સુવર્ણ જેવા રંગવાળા, અડાઘ મેલ-ડાઘ વગરનો. નાહકનાથ, પતિ. મેલાવો =મેળવી આપ, ( તેને મારી સાથે) મેળાપ કરી આપે. અંજન=આંજણ, રેખરેખા. આંખડી=આંખો. ભાવે ગમે, પસંદ આવે. મંજનસ્નાન, ન્હાવું તે. શિર માથા પર દાહઅગ્નિ. Page #546 -------------------------------------------------------------------------- ________________ આનાનજીનાં પદ આવી રીતે કહે છે તે વિક્રમોર્વશીયના વાંચનારે પુરુરવના સંબંધમાં બીજી રીતે જોયું હશે. ત્યાં ઉર્વશીના વિરહથી મત્ત થયેલ પુરુરવ મધુકર, હરણ, વેલડી વિગેરે જે જે મેળે તેને ઉર્વશીના સમાચાર પૂછે છે, તેવી જ રીતે વિરહઘેલી સ્ત્રી પણ તેવા જ આલાપ કરે છે. આ પ્રસંગે ચેતનાના જે ઉદ્દગારો નીકળે છે તે આપણે અગાઉના પદોમાં ઘણે ઠેકાણે જોઈ ગયા છીએ. ભાવ એ છે કે પતિને મળવા માટે સુમતિના મનમાં હવે પ્રબળ આકાંક્ષા થઈ છે અને તેથી જ તે નાન પર અગ્નિ પડવા જેવું વચન બોલી જાય છે. આ પદને આધ્યાત્મિક ભાવ હવે વિચારીએ. સુવર્ણવર્ણના નાથમાં કોઈ પણ પ્રકારને ડાઘ ન હોય. જે કંચનત્વ શુદ્ધ સ્થિતિમાં સુવર્ણમાં હોય છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. અત્યારે તે નાથ કંચનવર્ણવાળા છે પણ વસ્તુતઃ તે કંચનરૂપ જ છે, જાતે સુવર્ણ જ છે અને કઈ પણ પ્રકારના મેલ વગરના છે. એમને અત્યારે જે મેલ લાગે છે તે માત્ર માયા, મમતાદિકના પ્રસંગને લઈને છે, બાકી જે એ પ્રસંગ દૂર થશે, રાગ દ્વેષની પરિણતિ ઓછી થશે અને વસ્વરૂપ પતિ ઓળખશે ત્યારે તેઓ કંચનવર્ણ મટી કંચન થઈ જશે. આવા પતિ સાથે હે અનુભવ! તું મારે મેળાપ કરાવી આપ, હે યતિધર્મો ! મારા પતિ સાથે મને એકરૂપ કરી દે, હે ધર્મ તથા શુકલધ્યાન ! પતિને ધ્યાનમાં લઈ આવે, હે મહાવ્રતો ! યમ, નિયમાદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડે, હે ક્ષાયિક સમ્યક્ત્વ! તું મારા પતિને અહીં ઘસડી લાવ વિગેરે વિગેરે જે જે મળે છે, તે સર્વને સુમતિ કહે છે કે તમે મારા પતિને અને મારો મેળાપ કરાવી આપે, મને એમના વગર જરા પણ ચેન પડતું નથી. પતિવિરહિણી સ્ત્રી પતિના વિરહદુઃખમાં જેમ કેઈ પણ પ્રકારના શણગાર સજતી નથી તેમ હું પણ કાંઈ કરતી નથી અને રાત્રી દિવસ પતિની ઝંખના કર્યા કરું છું. પતિવિરહી સ્ત્રીને જેમ અંજનની રેખા પણ ગમતી નથી તેમ પતિને અને મારો વિરહ છે તે સંબંધી વાતને કેઈ ઉપદેશ આપે એટલે ઉપદેશ દરમ્યાન કહે છે કે પતિને અને મારો વિરહ છે તે તે વાત પણ મને ગમતી નથી, કારણ કે તેથી પતિ વધારે યાદ આવે છે અને વિરહ વેદના વધારે તીવ્ર થાય છે. મને ગમતી નથી એટલે મારી જ્ઞાનદૃષ્ટિરૂપ આંખોને પસંદ આવતી નથી. આંખ એ જ્ઞાનદષ્ટિ, અંજન ઉપદેશ અને રેખા એટલે અંશમાત્ર એ ભાવ અહીં સમજ. આવા ઉપદેશમાં અથવા એવી વાતમાં નાથનો મેળો થતો નથી, મારું કાંઈ કામ સુધરતું નથી, મારી સ્થિતિમાં જરા પણ ફેરફાર થતું નથી, તેથી એ ઉપદેશ જેમાં પતિને વિરહ છે, જેમાં પતિને મળવા સંબંધી વાત આવતી નથી, જેમાં પતિની કાંઈ વાત આવે છે તે શુદ્ધ વાત નથી આવતી પણ પતિની લઘુતા-મૂર્ખતા બતાવવામાં આવે છે એવો ઉપદેશ મને પસંદ પડતું નથી. * નાટક, કાળિદાસ કવિકૃત. જુઓ વિક્રમોર્વશીય નાટકનો અંક ચોથો. + દાખલા તરીકે જુએ પદ પચીશમું તથા એકત્રીશકું. Page #547 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચામમ' પ ૫૩૭ વળી ગંગા નહાવું, ગાદાવરી નહાવું વિગેરે સ્નાનના માથા પર દાહ પડા, મારે એવું સ્નાન જોઇતું નથી. વિરહુકાળમાં સ્નાન, અંજના િકાંઈ પસંદ આવતાં નથી, ઉપરના પદમાં કહ્યું છે કે-ચેતનાને કાઇ નિષ્પક્ષ રહેવા દેતા નથી, જાસુ જાઇ પૂછીએ તે તે, અપની અપની ગાવે, મારગ સાચા કાઉ ખતાવે' એમ શ્રી ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે યથા છે. જેની પાસે જઈને ચેતના પેાકાર કરે તે સ તા પાતપેાતાની વાત કરવા મંડી જાય છે, કોઈ ચેતનાના વિચાર કરતું નથી, એને પરિણામે ચૈતના અને ચેતનજીનેા શુદ્ધ દશામાં સચેગ થવાના પ્રસંગે અલ્પ થતા જાય છે તે પણ આપણે ઉપરના પદમાં જોઈ ગયા છીએ. સ્વધર્મ નિધનં પ્રેયઃ વધમાં મચાવઢ: એવા શુદ્ધ સૂત્રમાં કહ્યું છે કે ‘ સ્વધર્મોંમાં મરણુ સારું, પરધર્મ ભચેત્પાદક છે' આના અર્થ કરતાં કેટલાક મતવાળા તેનેા પારમાર્થિક રહસ્યસૂચક અથ વિસારી મૂકી મતગ્રહના અર્થમાં તેને સ'કાચી નાખે છે. આ વાક્ય પ્રથમ શ્રીમદ્ભગવદ્ગીતામાં જોવામાં આવ્યું છે, તેના ભાવ એવે છે કે-દરેક પ્રાણીએ પાતપેાતાના ધર્માં અનુસરવા જોઇએ, પરધમ એટલે અન્ય સ્થિતિની કરજો જો પોતે કરવા સડી જાય તે તેનું પરિણામ સારું આવે નહિ. આવા સુંદર ભાવવાળા સૂત્રને અથ એ છે કે-રાજાએ રાજાની ફરજ બજાવવી જોઇએ, તેમ જ વિદ્યાર્થીએ, ગૃહસ્થે, શ્રાવકે, સાધુએ પોતપાતાની ફરજો બજાવવી ચિત છે. અન્ય આશ્રમની ફરજો બજાવવા જતાં જરુર હાનિ થાય છે. એની સાથે જ જ્યારે એ માટી ફરજોની વચ્ચે પસંદેંગી કરવાના પ્રસંગ આવે ત્યારે વળી બહુ વિચાર કરવા પડે છે. જનસમૂહના લાભ ખાતર સ્વલાભના ભાગ આપવા પડે તે પ્રસંગે બે ફરજો વચ્ચેના લાભાલાભની તુલના થાય છે; તેવી જ રીતે સાંસારિક સ્થળ લાભ અને આંતરિક આધ્યાત્મિક લામના પ્રસંગે બે ક્રોમાંથી કાને વધારે માન આપવું એવા પ્રશ્ન વખતે સ્વધર્મના ઉપરોક્ત સૂત્રની વિચારણા થાય છે. ભરત ચક્રવર્તીને તાત પ્રથમ પૂજ્ય કે ચક્રરત્ન પ્રથમ પૂજ્ય એ સવાલ ઊભા થયા હતા. તાત ચક્ર ર ( પ્રથમ ) પૂજ્ય, ચિંતા એહ હુઇરી' એ પ્રમાણે શ્રીમલ્લિનાથજીના સ્તવનમાં યશેાવિજયજી મહારાજ પ્રશ્ન સૂકી લૌકિક ફરજ અને લેાકેાત્તર ફરજ વચ્ચેના સવાલ ચર્ચી ભરત ચક્રવર્તીના નિર્ણુય બતાવે છે. ચક્રવર્તી તરીકેની લૌકિક ફરજ અને શ્રીઆદિનાથ તરની આંતરિક ક્રજના નિણૅય લેાકેાત્તર રીઝના લાભમાં ઉતરે છે તે સ્વધર્મમાં કેટલે ઊંડા વિચાર બતાવે છે તે તપાસવા ચેાગ્ય છે. આવા વિચારપૂર્વક મહાન્ સવાલને નિય કરવાના વિશુદ્ધ સૂત્રને ધર્મ એટલે દનના અર્થમાં સમજાવી ખાપદાદાના ધર્મમાં મરણુ થાય તે સારું, પરધર્મ આદરવાથી ભય થાય છે એમ બતાવવા પ્રયત્ન કરવા એ સ્વમતના દુરાગ્રહ, સત્ય સમજવા તથા જાણવા તરફ ઉપેક્ષા અને તેના પરિણામ તરીકે સ'સારચક્રભ્રમણુ તાવી આપે છે. જ્યાં ધર્મના ઉપદેશકે આવા મતઆગ્રહ રાખે અને વિશુદ્ધ માર્ગ જાણવા કે ખતાવવાના અખાડા કરી જાય ત્યાં પછી તેઓએ કરેલું અંજન અથવા 6 ૬૮ Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પરા બતાવેલ સ્નાનાદિ માર્ગો પર શુદ્ધ ચેતનાને કેવી રીતે પ્રેમ થાય? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પતિવિરહમાં ગાંડી થયેલ શુદ્ધ ચેતના દરેકની પાસે જઈ પતિમેળાપ કરાવી આપવાની યાચના કરે તેને જે યોગ્ય જવાબ ન મળે તે પછી હજુ સંસારદશા ઓછી થઈ છે એમ કહી શકાય નહિ. કર્તવ્ય એ છે કે-રૂઢ વિચારે મૂકી દઈ, વિશુદ્ધ માર્ગ શોધી કાઢી આત્માની તે માર્ગે પ્રગતિ કરાવવી અને આંતરિક લાભ ખાતર ગમે તેવા સ્થળ લાભેને ભેગ આપે. એવા પ્રસંગમાં બાપદાદાના ધર્મની દૃષ્ટિથી વિચાર કરે યોગ્ય નથી, એવે પ્રસંગે તે ચેતનજીના વિશુદ્ધ માર્ગને તેની એકાંત પ્રગતિ કરાવવાના હેતુથી વિચાર કરે એ એના લાભ માટે ખાસ કરવા ગ્ય છે, અને એ પ્રમાણે કરવાથી ચેતનાની અભ્યર્થના સ્વીકારાઈ જવા ઉપરાંત આત્મવિશુદ્ધિ એવી સારી અને જલ્દી થતી જાય છે કે તેને ખ્યાલ વર્તમાન સ્લ દશામાં આવે પણ અશક્ય છે. બાકી તેવા પ્રકારને જે ઉપદેશમાં સાર ન હોય તેવો ઉપદેશ અને તેના ઉપદેશના સ્નાનાદિ સર્વ વિષયે શુદ્ધ ચેતનાને પસંદ ન આવે એ તદ્દન સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે. આટલા માટે ચેતના મજનને માથે દાહ પડે એમ કહે છે, કારણ કે એવા ઉપર ઉપરના સ્નાનમાં કાંઈ લાભ નથી. कोई *सयण जाणे पर मननी, वेदन विरह अथाह; थरथर देहडी धूजे माहरी+, जिम वानर xभरमाह रे. मोने० २ “પારકાના મનમાં જે અથાગ વિરહ વેદના થતી હોય છે તે કઈ સ્વજન હોય તે તે જાણે છે; ભર શિયાળામાં વાંદરાની પેઠે મારું શરીર તે થરથર (વિરહ વેદનાને લીધે) પૂજે છે. ભાવ–મારા પતિના વિરહની મને એટલી સખ્ત પીડા થાય છે કે તે અપાર છે, પણ મારા મનની એ પીડા કેઈ સ્વજન હોય તે જ જાણી શકે છે. તાત્પર્ય કે અન્યને તેને ખ્યાલ આવે મુશ્કેલ છે અને મને પિતાને તે એ વિરહ વેદના એટલી થાય છે કેતેની પીડાને લીધે જેમ ઠંડી ઋતુમાં વાનર થરથર ધ્રુજે છે તેમ મારું આખું શરીર ધ્રુજે છે, માત્ર મારે મુખેથી તે હું તેનું યથાસ્થિત વર્ણન પણ કરી શકતી નથી. આ પંક્તિનો આધ્યાત્મિક અર્થ વિચારતાં નીચે પ્રમાણે ભાવ નીકળે છે. ઘણાખરા માણસો તે પારકા મનમાં શું ચાલે છે તે જાણતા નથી. એ પર પ્રાણીનું મન લક્ષ્ય પર છે * “કૌન સેન જાને પર મનકી ” એ પાઠ છાપેલી બુકમાં છે, કાણુ સજજન પારકા મનની વાત જાણે એ એનો અર્થ છે. તેનો અર્થ સજજન થાય છે. + “થરથર ધ્રુજે દેહડી માહરી ” એ પ્રમાણે પાઠ છાપેલી પ્રતમાં છે, દેહડીની જગ્યા ફેરવીને પાઠ સર્વ પ્રતોમાં છે તેથી તે પાઠ સાચે જણાય છે. * ભરમારને બદલે એક પ્રતમાં “ભરૂમાંહ’ શબ્દ વાપર્યો છે. અર્થ એક જ હોય એમ લાગે છે. ૨ સયણસ્વજન, સજજન. વેદન=પીડા, વેદના. અથાહ અથાગ, માપી ન શકાય તેટલી. દેહડી=શરીર. વાનર વાંદરો. ભરમાત=ભર શિયાળામાં, સખ્ત ઠંડીમાં. sation International Page #549 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું પદ ૫૩૯ કે નહિ? એનું વચન આદરવા ગ્ય છે કે નહિ ? એના હદયમાં યથાર્થ સાર-લક્ષ્યની વાત છે કે નહિ? એ સર્વ જાણવા-વિચારવાની કોણ તસ્દી લે છે? ઘણાખરા પ્રાણીઓ તે ઉપર ઉપરની વાત ઉપર, બહારના હાવભાવ અને કૃત્રિમ ઢગ ઉપર રીઝી જાય છે. કઈ ખરેખર સ્વજન હોય તે તે જ મનના ઊંડાણમાં શું ચાલે છે તેને વિચાર કરી, પૃથક્કરણ કરી તેને સમજવા યત્ન કરે છે. આવા વિરલ સ્વજને વસ્તુસ્વરૂપને ખ્યાલ કરી તેના રહસ્યમાં ઉતરવા, તેની નિરીક્ષા કરવા અને તેની પરીક્ષા કરવા યત્ન કરે છે અને એ બરાબર યત્ન કરે ત્યારે જ આદરવા ગ્ય શું છે અને તજવા યોગ્ય શું છે તે સમજી શકાય છે. આવા સુજ્ઞ જ્ઞાની હોય છે તેમને સમજાય છે કે-ઘણુંખરા પ્રાણીઓ અને તીર્થના ઉપદેશકે તે તદ્દન બાહ્ય ભાવમાં જ હોય છે, તેઓ અંતર આત્મદશા શું છે તે સમજતા નથી, વિચારતા નથી અને જાણતા પણ નથી. આવા પ્રાણીઓ મારા અંતરમાં જે અથાગ વેદના થાય છે તે કદિ જાણી શકતા નથી. તે તે જરા બાહ્ય ક્રિયા કરે, ધર્મને નામે ધમાધમ કરે, ધર્મિષ્ટ હોવાને દેખાવ કરે તેને કર્તવ્ય સમજી તેમાં પરિપૂર્ણતા સમજે છે. આવી બાહ્ય દશામાં શુદ્ધ ચેતનાને અને ચેતનજીને કદિ સંગ થતો નથી. ચેતનાને જે વિરહવ્યથા થાય છે તેમાં ઘટાડો થતો નથી. વાત એમ થાય છે કેએવી રીતે બાહ્ય દશામાં વર્તતા જ ચેતના અને ચેતનને સંબંધ સમજતા ન હોવાથી ચેતનાને પતિવિરહથી કેવી પીડા થાય છે તે તેઓના ખ્યાલમાં પણ આવી શકતું નથી. જે કઈ ખરેખરો ચેતનસ્વરૂપ સમજનાર લક્ષ્યાર્થવાળે ચેતનાને હિતેચ્છુ હોય તે આ અપાર વેદનાને સમજી શકે છે. ચેતનાની પીડા જોઈને અંતઃકરણ ખરેખરું દાઝે તેવા વિશુદ્ધ સ્નેહી જ ઓછા હોય છે, જેઓ તેના તરફ ઉપર ઉપરથી પ્રેમ દેખાડનારા હોય છે તે તેના ખરા સગા નથી, તે ખરા સ્વજન નથી અને તે ખરા સજજન પણ નથી. આ ત્રણે અર્થમાં “સયણ” શબ્દ વપરાય છે. વર્તમાન કાળમાં આવી હાળાહળ ઝેર જેવી મિથ્યાત્વ દશા વર્તતી જોઈ શુદ્ધ ચેતના કહે છે કે-જેમ ભર શિયાળામાં વાનરનું શરીર ઠંડીથી થરથર ધ્રુજે તેમ મારું આખું શરીર કંપે છે. મને વિચાર થાય છે કે આ ચેતન પતિ તે જ્યાં જાય છે ત્યાં ભેખડે ભરાતા જાય છે, એ સંસારમાં આસક્ત હોય છે ત્યારે ધન, સ્ત્રી, પુત્રાદિકની આસક્તિમાં સબડ્યા કરે છે અને તેનાથી જરા ઊંચે આવી આંતર દશામાં આવવા યત્ન કરે છે ત્યારે આગ્રહી ગુરુઓની બાહ્ય કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલ્યા જાય છે અને એવા આડાઅવળા રસ્તા પર ચઢી જાય છે કે તેને પત્તે લાગતું નથી. આવી મારા પતિની સ્થિતિ જોઈને મજ રાજ શતમ્ શિયાળામાં સખ્ત ટાઢ હોય છે તેવા વખતમાં વાનર જેમ થરથર ધ્રુજે છે તેમ પતિવિચારથી અને તેમની ભવિષ્યત્ સ્થિતિના ખ્યાલથી મારું શરીર એટલું ધ્રુજે છે કે જાણે મને કંપ થયે હોય! મને વિચાર કરતાં ત્રાસ થાય છે કે પતિ આવા વિચક્ષણ હોવા છતાં સાંસારિક દશામાં અથવા કઈ વાર ધર્મને નામે થતી અવાંતર દશામાં Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે એવા વિચિત્ર રીતે વર્તે છે કે એમની સ્થિતિ શું થશે ? એઓ કયાં સુધી આવી રીતે સંસારમાં રઝળ્યા કરશે અને એમને અને મારો મેળાપ કયારે થશે? તે સમજાતું નથી. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. અત્ર ચેતનજીનું જે ચિત્ર ચેતનાએ દેયું છે તેમાં જરા પણ અતિશક્તિ નથી. જ્યાં સુધી ચેતનજીને યથાર્થ જ્ઞાન ન થાય અને ખાસ કરીને તેની ઉન્નતિનાં પગલાઓ અને માર્ગોને યથાર્થ બોધ અને દર્શન ન થાય ત્યાં સુધી તે પિતાની શુદ્ધ દશા સમજી-વિચારી-જાણી શકે નહિ અને ત્યાં સુધી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. એ સ્થિતિ દૂર કરી શુદ્ધ સ્વરૂપી પતિ સાથે ચેતનાને મેળાપ થાય અથવા સ્પષ્ટ રીતે કહીએ તે ચેતનજી પિતે વિશુદ્ધતર બની સ્વસ્વરૂપમાં આવે તેવો પ્રયત્ન કરવાની જરૂર અત્ર બતાવી છે. પંચતંત્રમાં વાંદરા માટે એક કથા છે. તેમાં લખે છે કે-એક સુઘરી વરસાદના વખતમાં વાંદરાને ઝાડની નીચે ધ્રુજતે જોઈને પિતાના માળામાંથી કહેવા લાગી કે-“હે ભાઈ! તું આ ડાહ્યો અને મનુષ્યની આકૃતિવાળે હાથે પગ સહિત દેખાવા છતાં વરસાદ આવવા અગાઉ ઘર શા માટે બાંધી રાખતા નથી કે ચોમાસામાં આ પ્રમાણે થરથર ધ્રુજવું પડે નહિ.” વાંદરે જવાબ આપ્યો કે “ તારે અન્યની વાત કરી ઉપદેશક થવાની જરૂર નથી, ચૂપ બેસી રહે, નહિ તે તારે માળે જ વીંખી નાખીશ.” સુઘરી પિતાના સુંદર માળામાંથી બીજી વાર થોડા વખત પછી વળી વાંદરાને ધ્રુજતે જોઈ તે જ પ્રમાણે ઉપદેશ આપવા લાગી અને વાંદરે ફરી વાર તેને એક બે ગાળે પડાવી “ દુરાચરે, ૨૩, પંડિતમાનિનિ ! ચૂપ રહે, નહિ તે તને ઘરબાર વગરની કરી મૂકીશ.” ઈત્યાદિ કહ્યું. સુઘરીને વળી અનુકંપ આવતાં ત્રીજી વાર ઉપદેશ આપવા મંડી ગઈ એટલે વાનરે ઝડપ મારી તેને માળે. તેડી નાખ્યા અને બે કે-“હું ઘર બાંધવામાં તે અસમર્થ છું, પણ પારકાં ઘર ભાંગી નાખવામાં સમર્થ છું.' આમ બેલીને સુઘરીને ઘરબાર(માળા) વગરની કરી અને પોતે તે થરથર ધ્રુજતો રહ્યો. ચેતનજીના સંબંધમાં આવું ઘણીવાર બને છે. કોઈ વિશુદ્ધ ઉપદેશ આપવા આવે છે તે તેને ઉપદેશ ન માનતાં ઉલટું બને તેટલું તેને નુકશાન કરવા યત્ન કરે છે, અને પિતે તે જે થરથર ધ્રુજતી દશામાં હોય છે તેમાં જ રહે છે; પિતાને લાભ થતો નથી અને ઊલટું ઉપદેશ આપનારને નુકશાન કરે છે. ચેતના થરથર ધ્રુજે છે એ અત્ર ભાવ બતાવે છે તેને વારતવિક વિચાર તે ચેતન ઉપર જ સમજવાને છે, કારણ કે ચેતન અને ચેતનાનો અભેદ છે. ચેતનને સ્થળ ચેતનાદેહ વિરહથી ધજે છે એટલે ચેતનજીને ચેતનાને તેની શુદ્ધ દશામાં મેળાપ થતું નથી. સુઘરી જેવા સુવિહિત પુરુષે કદાચ ચેતનજીને ઉપદેશ આપવા આવે તે ચેતન તે માનતો નથી અને તે ઉપદેશની અસર જેમ બને તેમ પિતા ઉપર ઓછી થાય એવું વર્તન વિભાવના જેરને લીધે કરે છે અને પછી તેને લઈને તેની દશા જરા પણ સુધરતી નથી એટલું જ નહિ પણ તેને વિરહકાળ લંબાયા જ કરે છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું પદ ૫૪૧ *देह न गिह न नेह न रेह न, भावे न दुहडा गाह;+ आनंदघन वहालो बांहडी साहि, निशदिन धरूं उछाह रे.- मोने० २ । મને શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, સ્નેહ ગમતું નથી અને તે જરા પણુ ગમતાં નથી અને દુઃખ ભંડાર હોવાથી પણ ગમતાં નથી. (હવે તે) વહાલે આનંદઘન બાંહ પકડે તે રાતદિવસ ઉત્સાહ ધારણ કરું.” ભાવ-પતિ વગર મને મારું શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, કઈ મારા ઉપર નેહ કરે તે પણ મને ગમતું નથી અને દુઃખ ભંડાર મને થાય તે પણ ગમતું નથી અને એ સર્વ એક રેખા માત્ર પણ ગમતાં નથી. પતિવિરહ મને કઈ પણ વસ્તુમાં જરા પણ આનંદ આવતું નથી. પતિ વગરનું ઘર, પતિ વગરને સ્નેહ અને ખુદ મારું શરીર પણ ગમતું નથી. દુહડાગારને બરાબર ભાવ અહીં આવતો નથી પણ એ ભાવ જણાય છે કે- પતિવિરહ મને જે દુઃખ થાય છે તે દુઃખરૂપ ભંડાર પણ ગમતું નથી. હવે તે મારા આનંદઘન પ્રભુ બાંહ પકડે તે હું દરેક બાબતમાં ઉત્સાહ લઈ શકું. હાલ તો જાણે કઈ બાબતમાં મજા આવતી નથી, હોશ આવતી નથી, આનંદ આવતો નથી. વિરહદશા મટે તે મને ઉત્સાહ આવે અને પછી પતિને મેળાપ થતાં આ ઘર, શરીરાદિ પદાર્થો, જે હાલ અકારા થઈ પડ્યા છે તેમાં પણ પ્રેમ આવે. દુહાગાહા પાઠ હોય તે તેના અર્થથી કઈ પ્રેમના દુહા, સંદડા, ગાથા વિગેરે રાગમાં લલકારે તે પણ મને ગમતાં નથી એ ભાવ નીકળે છે. આ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારતાં સારા ભાવ પ્રાપ્ત થાય છે. પતિના વિરહે. મને મારા સ્થળ શરીર ઉપર જરા પણ પ્રેમ આવતો નથી તેમજ પતિ વગરના મારા * કોઈ શબ્દ આ ગાથાની શરૂઆતમાં વધારે મૂકે છે તેથી પાઠ “કોઈ દેહ ન” વિગેરે એમ થાય છે. તે પ્રમાણે પાઠ બે પ્રતમાં છે. # ગેહને બદલે એક પ્રતમાં “ગેહિ ” શબ્દ છે. + દુહડા ગાહને બદલે છાપેલી બુકમાં “દુહા ગાહા' પાઠ છે. દુહા અને ગાથા એ તેનો અર્થ છે. દોહરા અને અનુષ્કુ. અસલ આ રાગમાં સમસ્યાદિક બનતાં તથા ગવાતાં હતાં, ૪ સાહિને બદલે એક પ્રતમાં “સાહિબ” પાઠ છે તેનો અર્થ બેસતો નથી. મારા વિચાર પ્રમાણે તે લહીઆએ ભૂલ કરી હોય કે કોઈએ સ્વમતિથી સુધારો કરવામાં ભૂલ કરી હોય એમ જણાય છે. : ઉછાહ પાઠ સર્વ પ્રતામાં છે. બુકમાં ઉમાહા પાઠ છે તેને અર્થ પણ તે જ છે. એ બુકમાં દુહાગાહા પાઠ બીજી પંક્તિમાં લીધો છે તેથી અનુપ્રાસ મેળલવા માટે ઉમાહા પાઠ ઠીક છે. ૨ દેહશરીર. ન ભાવે શબ્દ બીજી પંક્તિમાંથી સર્વત્ર લાગુ પાડવાનું છે, ન ભાવે એટલે ગમતું નથી. ગેહ=ગૃહ, ઘર. નેહ= નેહ. રેહ=રેખા માત્ર, જરા પણ, દુહડા ગા=દુ:ખડાગાર, દુઃખ ભંડાર. સાહિ=પકડી. બાંહડી=બાંહ, હાથ, ઉછાહ ઉત્સાહ, હેશ, Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રી આનંદઘનજીનાં પદે મંદિરમાં પણ મને આનંદ આવતું નથી. કેઈ ઉપર ઉપરથી મારા ઉપર નેહ બતાવે છે, મારે ચેતનસ્વભાવ ઓળખી પતિને મારી પાસે લાવવાના બેટા પ્રયત્ન કરે તે અંતરંગ રમેહ વગરને ઉપરને પ્રેમ પણ મને ગમતું નથી. જે પ્રેમમાં પતિ ન હોય અથવા પતિ મંદિરે આવવાનો સંભવ ન હોય તે બાહ્ય નેહ મારે શું કામ છે ? મને તે જે પતિ મળે તેવા પ્રકારને સ્નેહ હોય અથવા પતિ ઉપર નેહ રાખનારા અને તેને ખરેખર જાગ્રત કરનારાઓ સાથે સ્નેહ-શુદ્ધ પ્રેમ થતું હોય તે તે પતિના નામ ખાતર પસંદ આવે. બાકી પતિનું નામ લઈ કઈ મારી પાસે આવે અને તેના સ્નેહના પરિણામે મને પતિથી દૂર થવું પડે તેને સ્નેહ મને કેવી રીતે પસંદ આવે? ધર્મને નામે જે અનેક પ્રકારની ધામધુમો ચાલે છે તેને અંગે બાહ્ય ક્રિયા કે વર્તન અથવા કષાયે મારા ઉપર પ્રેમ કરવા આવે છે તે મને ઈષ્ટ નથી. આવી જાતની ધામધુમે કઈ છે તે વિચાર કરવાથી જણાશે, ધર્મને નામે અનેક ધામધુમે, લડાઈઓ, છટકાઓ અને પેઢીઓ ચાલતી જોવામાં આવશે જે સર્વ ચેતનને ચેતના સન્મુખ કરનારા નથી અને તેથી ચેતનાને તેના ઉપર પ્રેમ આવે નહિ એમ જે.અત્ર શ્રી આનંદઘનજી મહારાજ બતાવતા હોય એમ જણાય છે તે યોગ્ય છે. વળી એવી સાંસારિક ભાવનાઓ કરવાથી હું અનેક દુઃખના ભંડારરૂપ સંસારમાં સરી જાઉં છું, ધર્મને નામે કરેલા કષાયથી હું દુહડાગારમાં પાત કરું છું તે પણ મને ગમતું નથી. દુઃખ સ્વાભાવિક રીતે તેને પસંદ આવે નહિ એ જાણીતી વાત છે અને ચેતનાને તે એ પસંદ ન જ આવે, કારણ કે તેથી તેને શુદ્ધ સ્વરૂપે પતિને મળવાને સમય વિશેષ દૂર થતો જાય છે. આવી રીતે દેહ ઉપર, ગેહ ઉપર, સનેહ ઉપર અને દુહડાગાર ઉપર ચેતનાને રેખા માત્ર પણ પ્રેમ ઉપજતો નથી. મારા ગુરુમહારાજ કહે છે કે-અહીં ભાવેને બદલે “મા” પાઠ બીજી પંક્તિમાં જોઈએ અને જે બુકમાંથી તેઓ પાસે પદ વાયાં તેમાં “દુહાગાહા” પાઠ હતે. મારે પાઠ કઈ પણ પ્રતમાં નથી. તેમના કહેવા પ્રમાણે આ બે પંક્તિને ભાવ નીચે પ્રમાણે થાય છે. જ્યાં સુધી પ્રાણ મિથ્યાત્વના મદમાં માચેલ હોય છે ત્યાં સુધી તે પોતાના શરીરમાં પણ માતે નથી એટલે કુલી રહે છે, અરે તે ફુલીને પિતાના ઘરમાં પણ માતે નથી અને તેને મિથ્યાત્વ પરને પ્યાર એટલે અપાર છે કે તે પ્યારે પણ કોઈ સ્થળે માતે નથી. મિથ્યાત્વના પ્રેમમાં આસક્ત પ્રાણુઓ સત્ય સ્વરૂપ સમજી શકતા નથી તેથી ઉપર ઉપરનું જ્ઞાન થતાં મદમાં કુલાઈ જઈ પિતાના શરીરમાં પણ માતા નથી. શરીર શું પણ પિતાના ઘરમાં પણ સમાઈ શકતા નથી. મિથ્યાત્વના મદમાં ચકચૂર થયેલાની આવી સ્થિતિ આપણે ઘણીવાર જોઈએ છીએ. કઈ પણ ધર્મના અનુયાયીને જોતાં અને તેની વિચારણું વગરની ધર્મની વાતે તથા લડાઈઓ સાંભળતાં મનમાં આ બાબતની ખાસ પ્રતીતિ થાય છે. ધર્મની બાબતમાં તેઓ એટલા મતાગ્રહી થઈ જાય છે કે પિતાથી અન્ય ધર્મના દુહાગાથા હેય તે પણ તેઓને સાંભળવા ગમતા નથી. “માયડી મુને નિરપખ કહી ન મૂકી” Page #553 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું પદ ૫૪૩ એ વાત કરતાં ઉપરના અડતાળીશમા પદમાં આ વાત બતાવવા યત્ન કર્યો છે તેથી અત્ર વિશેષ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. “મા” પાઠ લેવાથી પ્રથમ બે પંક્તિને આ પ્રમાણે અર્થ થાય છે. હવે તે આનંદઘન પ્રભુ-મારા નિર્લેપ શુદ્ધ પતિ મારો હાથ પકડે, મને આવી કડી સ્થિતિમાંથી બચાવી લે એટલે મારા પતિ શુદ્ધ વસ્તુ વરૂપ સમજી મિથ્યાત્વ દૂર કરી મારે મંદિરે પધારે, અથવા આનંદઘન પ્રભુ મારા પતિને સ્વરૂપ સમજાવી તેમનું મિથ્યાત્વ દૂર કરે અને પતિને અત્યારે માયા, મમતા ઉપર જે સ્નેહ છે તે દૂર કરાવી દે તે મને મારા કાર્યમાં ઉત્સાહ આવે. હાલ તે મને મારા શરીર ઉપર કે ઘર ઉપર પણ પ્રેમ થતો નથી. મને મારાં કઈ પણ કાર્યમાં રસ આવતું નથી અને મને ઉપર ઉપરના નેહ તરફ પણ ભાવ થતું નથી. આનંદઘન પ્રભુ આધ્યાત્મિક પ્રેમ લાવી મારે હાથ પકડે, મારા પતિને વર્તમાન વિભાવદશામાંથી ઊંચા લાવે, તેઓની પરિણતિ સુધારે અને પછી જે મારે અને પતિને મેળાપ કરાવી આપે તે મને મારા કાર્યમાં હોશ આવે અને પછી પતિવિરહકાળ પૂરો થવાથી પતિ-પરિચર્યામાં સદા તત્પર રહી તેઓ સાથે આધ્યાત્મિક આનંદ ભેગવું. આવી જ્યારે મારી સ્થિતિ થાય ત્યારે મને સ્વાભાવિક રીતે મારાં દરેક કાર્યમાં ઉત્સાહ આવે. ચેતનજી જ્યાં સુધી સાંસારિક અથવા પીગલિક દશામાં હોય છે ત્યાં સુધી તે કઈ ધર્મકાર્ય કરે છે તે તેમાં પણ તેને રસ આવતું નથી. જેવો પ્રેમ તેને પૈસા કમાવામાં કે ઈન્દ્રિયેના વિષે ભોગવવામાં આવે છે તે તેને દેવપૂજા, આવશ્યક ક્રિયા કે પૌષધાદિમાં આવતો નથી. એશે તે સર્વ ક્રિયા કરે છે, પરંતુ એમાં રસની જમાવટ થતી નથી. જ્યારે એ આનંદસ્વરૂપ થવાનું શુદ્ધ લક્ષ્ય કરે છે ત્યારે તેને પોદુગલિક પદાર્થોની વિરસતા સમજાય છે અને પછી આધ્યાત્મિક રસ તેને સદ્વર્તનમાં અને આત્મિક સહજ ગુણેમાં આવે છે ત્યારપછી એ વિશુદ્ધ માર્ગને સાધનધર્મો કરે છે તેમાં પણ તેને એટલે ઉત્સાહ આવે છે કે તેને ખ્યાલ સ્થલ દષ્ટિમાં વર્તતા જીવોને આવો લગભગ અશકય છે. આ દશાને આનંદઘન ભગવાન બાંહ પકડે એવી દશા તરીકે વર્ણવી છે. એવી દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવા અને તેને માટે દઢ મનથી યાચના અને વિચારણું કરવાનું આ પદમાં મક્કમ રીતે સૂચવન છે. બાહ્ય દશાના ભાવમાં આ જીવ એટલે લપટાઈ ગયેલું રહે છે કે જ્યાં સુધી તેવી દશાનું સ્વરૂપ બરાબર વિચારે નહિ અને તેની અને શુદ્ધ આંતર દશાની વચ્ચેનો તફાવત સમજે નહિ ત્યાં સુધી તેનું સાધનકાર્ય શુદ્ધ દશા પ્રાપ્તિની અપેક્ષાએ કાંઈ પણ ફળ આપે નહિ. બાહા ભાવ તજી નાથને મળવા પ્રયત્ન કરે અને દરેક વિશુદ્ધ સાધનધર્મમાં પણ લક્ષ્ય ધ્યાનમાં રાખી ઉત્સાહ લા. Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પર પદ પચાસમું રાગ ધન્યાશ્રી. अनुभव प्रीतम कैसे मनासी. अनु० छिन निरधन सधन छिन निरमळ, समळ रूप बनासी.+ अनु० १ “હે અનુભવ ! તું પ્રાણપતિને કેવી રીતે મનાવીશ? જરા વારમાં તે નિર્ધન થઈ જશે, જરામાં ધનવાન થઈ જશે, જરામાં તે મેલ વગરને તદ્દન નિર્મળ થઈ જશે અને જરામાં મેલ યુક્ત થઈ જશે-એવાં એવાં રૂપ તે બનાવશે. ભાવ-ચેતનજીની શું સ્થિતિ છે અને તે કેવી દશામાં વતે છે તે આપણે જુદાં જુદાં દષ્ટિબિંદુથી જુદાં જુદાં પદમાં જોયું, એને માયા, મમતા ઉપરને રાગ, શુદ્ધ ચેતના તરફ ઉપેક્ષાભાવ, વસ્તુસ્વરૂપનું અજ્ઞાન, શુદ્ધ ચેતનાની તેને મળવાની આતુરતા, એને અભાવે તેના વિરહાલાપ વિગેરે અનેક ભાવે આપણે નાનાં નાનાં પદોમાં વારંવાર જોઈ ગયા છીએ. ખાસ કરીને ચેતના પતિને મળવા કેટલી આતુર છે અને તેને માટે પતિ તરફ તે કેટલા સંદેશા મોકલે છે અને બીજી અનેક રીતે પતિમેળાપનાં કેવાં કેવાં સાધને જે છે તે આપણે આગળનાં પદોમાં જોયું છે. છેવટે ઉપરના પદમાં તે તે જાણે આમંત્રણરૂપે, પિતાને કઈ વસ્તુ પર રુચિ થતી નથી અને તેટલા માટે પિતાના શુદ્ધ પતિને હવે તે કઈ મેળાપ કરાવી આપે એમ તેને સર્વને કહેતી સાંભળી છે. આ બાબતમાં અનુભવ સાથે વિચાર કરતા ચેતના મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ મનાશે કેવી રીતે અને તેમ થયા. પછી નિજ મંદિરે કેમ પધારશે તે સંબંધી પોતાના વિચારો બતાવે છે તે ખાસ વિચાર કરવા લાયક છે. શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે-હે અનુભવ મિત્ર ! તું જાણે છે કે મારા નાથ હાલ તે મિથ્યાત્વમાં ભૂલા પડી ગયા છે તેને યોગે હાલ તેઓ આત્માને કઈ વાર ક્ષણિક માને છે, વળી કઈ વાર નિત્ય માને છે, કેઈ વાર ઈશ્વરને અંશ માને છે અને વળી કોઈ વાર તેનું અસ્તિત્વ સ્વીકારવાની જ ના કહે છે. આવા મારા નાથને હું અનુભવ ! તું કેવી રીતે મનાવીશ? તેઓને હાલ તે માયામમતાને મંદિરે રમણ કરવું પસંદ આવે છે અને હેશે કરીને હેરાન થાય છે, પરંતુ અનેક પ્રકારની પ્રાર્થના કરવા છતાં તેઓ મારે મંદિરે પધારતા નથી. વળી તેઓ અનેક રંગે વારંવાર બનાવે છે કે ઈ વખત તે નિર્ધન અને * અનુભવ શબ્દને બદલે એક પ્રતમાં તે શબ્દ “અનુભૌ ” એમ લખ્યો છે. + * બનાસી ’ને બદલે છાપેલી બુકમાં બતાસી પાઠ છે. સર્વ પ્રતમાં બનાસી પાઠ છે. ૧ પ્રીતમનપ્રિયપતિ, પ્રાણનાથ. કેસે કેવી રીતે. છિન ક્ષણવારમાં. માસી મનાવીશ. સધન=ધનવાળો. નિરમળ=મેલ વગરનો. સમળ=મેલવાળો.. બનાસી=બનાવશે. Page #555 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ ૫૮ કઈ વાર ધનાઢ્ય હોય તેવાં રૂપ બનાવે છે, કેઈ વાર તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રૂપને અને કઈ વાર અત્યંત મલિન રૂપને બનાવે છે. આવાં નવાં નવાં રૂપ ધારણ કરનાર પતિને અનુભવ ! તું કેવી રીતે મનાવીશ? ધન એટલે આત્મિક સંપત્તિ સમજવી અને નિર્મળ એટલે સામાન્ય દ્રવ્યમાળથી રહિત અથવા એટલે કર્મમળ ઉતરી જાય તેટલા પૂરતા નિર્મળ. આ પ્રમાણે નિર્મળ શબ્દનો અર્થ કરવાનું કારણ એ છે કે-સર્વથા નિર્મળ તે તે જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે જ થાય છે. નિર્મળતાના અંશને અહીં ગ્રહણ કરીને નિર્મળત્વ દેખાડ્યું છે. વ્યવહારમાં પણ બહુ મેલવાળા શરીરને જરા સાબુ લગાડવાથી નિર્મળ થયેલ માનવામાં આવે છે. આવી રીતે ધન અને મેલને અંગે જુદાં જુદાં રૂપે ચેતન બનાવ્યા કરે છે, તેને એક સરખે નિયમ નથી અને તેને એક ધડે પણ નથી. આવી રીતે વિચિત્ર વર્તન કરતાં મારા નાથે કેવી રીતે મનાશે અને ઠેકાણે આવશે? અનુભવ ! આવા પતિને તું કેમ સમજાવીશ તે મને કહે. તું ઘણે પ્રયાસ કરે છે પણ તારે પ્રયાસ કેવી રીતે સફળ થશે તે તું મને જણાવ. મારા પતિનું વર્તમાન ગાઢ મિથ્યાત્વ અને તેના અપ્ત રંગે જોતાં તારા માર્ગમાં બહુ મુશ્કેલી અને તે જણાય છે અને પતિનું વર્તમાન સ્વરૂપ વિચારતાં તારો પ્રયાસ મને લગભગ અશકય જેવો લાગે છે, માટે હવે તું એ સંબંધમાં કેવી રીતે કામ લેવાનું ધારે છે તે મને બરાબર જણાવ. આ પદને ટબ મને મળી ગયો છે. તેને ભાવ લગભગ ઉપર કહ્યો તે જ પ્રમાણે છે. ટબાકાર આ ગાથાને અર્થ કરતાં લખે છે કે-આત્માને પુદગળમાં લેલીભૂત જોઈને અનુભવ એટલે સ્વરૂપજ્ઞાનને શુદ્ધ ચેતના કહે છે કે-હે અનુભવ ! તમે કહે તે ખરા કે ભર્તાર કેમ માની જશે? એની વર્તમાન રીતભાત જોતાં એ આપણું કથનમાં કેવી રીતે આવશે ? એ ક્ષણવારમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધનથી રહિત અને ક્ષણવારમાં તે જ ધનથી યુક્ત સધન થઈ જાય છે, વળી તે જ આત્મા ક્ષણવારમાં નિર્મળ સ્વરૂપજ્ઞાની અને તે જ ક્ષણને અંતે અનંતાનુબંધી કષાયની ચેકડીના ઉદયથી મહામેલવાળો દેખાય છે. આવા અસરગી આત્માને તું કેમ મનાવીશ એટલે રહસ્યાર્થી એને મનાવવા એ ઘણી મુશ્કેલ બાબત છે. ચેતનજીના વિચિત્ર કંગો કેવા પ્રકારના છે તે જરા વિવેકદ્રષ્ટિપૂર્વક અવલોકન કરવાથી જણાઈ જાય તેવું છે. શુભ ઉપદેશનું શ્રવણું મનન કરી તે કાંઇ નિશ્ચય અથવા નિર્ણ કરે છે અને પાછા વ્યવહારમાં પડતાં સર્વ ભૂલી જાય છે; વાતો કરે છે ત્યારે ડાહ્યો લાગે છે અને વર્તન કરે છે ત્યારે ગાંડ જણાય છે; ભાષણ આપે છે ત્યારે દુનિયાનું મેટું ડહાપણ તેનામાં હોય તે દેખાવ બતાવે છે અને વ્યવહાર કરે છે ત્યારે કી * ટબાકાર તેને માટે અતરંગી શબ્દ વાપરે છે તે અણનું પ્રાકૃતરૂપ સંભવે છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ દૃષ્ટિવાળા સ્વાથી દેખાઇ આવે છે. આ ચિત્ર લાંબું દેારવાની અસર...ગા જોવા હાય તે પોતાની આખી જિંદગીનું ખરાખર જવું એટલે સવ હસ્તામલકવત્ સ્પષ્ટ થઈ જશે. छिनमें शक्र तक फुनि छिनमें, देखूं कहत अनाशी; विरचन + बीच आप हितकारी, निरधन जुठ ÷ खतासी अनुभव० २ શ્રી આન‘ઘનજીનાં પદા જરુર નથી. એ ચૈતનજીના વિવેકપૂર્વક અવલેાકન કરી “ ક્ષણુવારમાં ઇંદ્ર થાય છે, ફરી ક્ષણવારમાં તેને ફેંકી દેવા ચાગ્ય છાશ દેખું છું અને તેને અવિનાશી કહેવામાં આવે છે. કર્માંનું રચવું અને નાશ કરવા તે આત્મા ( પાતે જ છે.) પેાતાને હિત કરનાર ( પણ પાતે જ છે ) પણ ( જ્ઞાનને ) નિધન હાઇ ખાટાં ખાતાં ખતવે છે. ( એવા ચૈતનજીને અનુભવ તુ' કેવી રીતે મનાવીશ ?) ભાવ—વળી ચેતના કહે છે કે–અનુભવ મિત્ર ! આ ચેતનજી કેવા કેવા વેશે ધારણ કરે છે તે તે તું વિચાર. કાઇ વખત તે દેવાના સ્વામી ઈંદ્રના વેશ ધારણ કરે છે એટલે શચીતિ થાય છે અને કેાઇ વખત કહેલી છાશમાં ઉત્પન્ન થાય છે; કેાઈ વખત તે ઇંદ્ર જેવી માટી પદવી ધારણ કરનાર થાય છે અને કાઇ વખત ઉકરડે નાખવા ગ્ય સ’મૂર્છિમ જીવાત્પત્તિવાળી છાશમાં ઉત્પન્ન થઇ મહાઅધમ પક્તિ ધારણ કરે છે; કાઈ વખત એ રાજા થાય છે અને કોઇ વખત ભિખારી થાય છે; કોઈ વખત ધનવાન થાય છે અને કેાઈ વખત તદ્દન નિન થાય છે; કાઇ વાર માટેા કુટુંબી થાય છે અને કોઇ વાર તદ્ન એકલા પડી જાય છે; કાઇ વખત નિરોગી થાય છે અને કોઈ વાર અનેક રાગયુક્ત શરીરવાળા થાય છે; કોઇ વાર રાજકુળ ભાગકુળમાં ઉત્પન્ન થાય છે અને કોઈ વાર અધમ કુળમાં ઉત્પન્ન થાય છે; કાઇ વાર તેની ખમાખમા પોકારાય છે અને કોઇ વાર ટકાના ત્રણ શેર વેચાય છે—આવી રીતે જાત્યાદિ કારણે તે અનેક પ્રકારના વેશેાધારણ કરે છે, × પ્રથમ પંક્તિમાં ત્રણ પ્રતામાં એક શબ્દ વિશેષ સાથે પાઠ છેઃ એક પ્રતમાં ‘ષ્ઠિને શક્ર રાકરત તઃ પ્રુનિ છિનમેં ’ એવા પાઠ છે; એ પ્રામાં નિમે’ સ* સકત તક્ર પુનિ છિનમે ' એવા પાઠ છે. અહીં રાકરત કે સકત શબ્દ વધારે છે તેને અર્થ સમજાતા નથી અને રાગમાં ખેલતાં તેટલા અક્ષરે વધી પડે છે. ત્રણ પ્રતામાં અને છાપેલી બુકમાં ઉપર લખ્યા તે પાઠ છે તેથી મેં તો ઉપર લખેલે પાઠ રાખ્યા છે અને વધારાના શબ્દ મૂકી દીધા છે, આ ગાથાને અર્થ સમજાય તેવા પણ નથી કાઇને ઉપરના વધારાના શબ્દના અર્થ જણાય તો મને જણાવવા વિજ્ઞપ્તિ છે. વિ. ક + આ પંક્તિમાં પણ જૂદા જૂદા પાઠ છે ' વિરજન વીજ આપ હિતકારી ' · આપા હિતકારી ’ એ પાઠ છે. એ પક્તના અર્થ પણ સદિગ્ધ જ રહ્યો છે, જેને માટે વિવેચન અને તે પરની નેટ જુએ. 4 જુને બન્ને એ જગ્યા પર ‘ જુઠ ’ શબ્દ લખ્યા છે, તેને અ એક જ હોય એમ જણાય છે, ૨ છિનમે=ક્ષણમાં. શક્રકેંદ્ર. ત±છાશ, કાંજી, ઉકરડે ફેંકી દેવા યોગ્ય કાંજી, પુનિ=ફરીવાર. દેખુ'=જોઉં છું. કહત=કહે છે. અનાશી અવિનાશી વચન રચવું નવીન કર્માનું . વીચ્ચ=વિત્ત, કા વિનાશ. આપ=આત્માને. હિતકારી=હિત કરનાર, નિરધનજ્ઞાનધનથી રહિત, જી=ખાટુ ખતાસી=ખતવે છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ પચાસમું પદ ૫૪૭ અનેક ગતિઓમાં ભમે છે અને તેથી શાસ્ત્રકાર કહે છે કે-એવી કઈ જાતિ નથી અને એવી કોઈ નિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંત વાર ઉત્પન્ન થયે ન હોય. ચેતનજી કર્મવશ પડી અનેક પ્રકારનાં શરીર ધારણ કરે છે અને પ્રત્યેક ભવમાં તેનું રૂપ ફરતું જાય છે. ટબાકાર અહીં લખે છે કે “આત્મા ફરી ક્ષણવારમાં ઈંદ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષડ દ્રવ્યમાં મારા જેવા કેણુ છે અને વળી પછી છાશની જેમ પાતળો થઈ જશે એટલે નિર્મદી થઈ જશે ” આ ભાવ પણ સારે છે. કહેવાનો આશય એ છે કે–ચેતનજી નવાં નવાં રૂપ ધારણ કરશે. તેનું એક ઠેકાણું નથી, તેની એક સરખી ગતિ નથી, તેની એક સરખી કૃતિ નથી, તેની એક સરખી વૃત્તિ નથી; અને મિત્ર! તું તે કહે છે કે-તે અવિનાશી છે. તું મને વારંવાર કહે છે કે-મારા નાથ અવિનાશી છે. ચેતનછ અવિનાશી હોય તે પછી જૂદા જૂદા ભવમાં નવીન નવીન રૂપ ધારણ કરે છે, અરે ! એક ને એક ભવમાં પણ સધન, નિર્ધનાદિ થઈ જાય છે એમ હું દેખું છું ત્યારે હવે મારે ઘારવું શું? આવી વિચિત્ર રીતે વિહાર કરતે નવીન રૂપ ધારણ કરતે દેખાતે અને તમારા વડે અવિનાશી તરીકે સંબોધાતે ચેતન કેવી રીતે માની જશે અને કેવી રીતે મારે મંદિરે પધારશે એ હે મિત્ર ! તું મને જરૂર સમજાવ. ચેતનજી નામ અને ગોત્ર કમને વશ પડી જૂદી જૂદી ગતિ, જાતિ તથા ગેત્રમાં ઉત્પન્ન થાય છે, મોહનીયને વશ પડી સંસારમાં આસક્ત રહે છે, આયુષ્ય કર્મને લીધે ત્યાં ટકી રહે છે, વેદનીય કર્મને લીધે ત્યાં સુખદુઃખ ભોગવે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કમેને લીધે ત્યાં તેના અનેક ગુણે હાનિ પામે છે-આવી તેની વિચિત્ર સ્થિતિ પર ટીકા કરતાં ચેતના કહે છે કે-આવા કર્મને પરવશ પતિ નવાં નવાં રૂપ ધારણ * અહીં સુધી માત્ર એક પંક્તિનો અર્થ લખીને પછી બાકાર નીચે પ્રમાણે નોટ લખે છે, બાકીની ગાથાને અર્થે મુશ્કેલ હોવાથી તેમણે તે લખ્યું નથી તે મારા ગુરુમહારાજે મને જે પ્રમાણે અર્થ બતાવ્યું તે અહીં લખે છે. ટબકાર લખે છે કે “ આ ગાથાનાં બાકીનાં ત્રણ પદોને અર્થ જરા જરા ભાસે છે તે ખરે, પણ બરાબર રહસ્યાર્થ સહિત ભાસતું નથી એટલે એ લખ નથી. એવી ઉક્તિ છે કે શતં વ પ મા ૪િ૩. ( સો વાત બેલ પણ એક લાખ નહિ. ) મતલબ કોઈ વાત લખવા પહેલાં ઘણો વિચાર કરવો જોઈએ. કવિરાજ નો આશય ઘણો ગંભીર છે તેથી તે તે જ જાણે. મારા મનમાં આવે છે તેમ નિવેકી થઈને લખ્યો જાઉં છું. પરંતુ આ પદને આશય પરિપૂર્ણ જાણ્યા વિના શુદ્ધાશુદ્ધની ખબર પડતી નથી, શુદ્ધ અશુદ્ધ અક્ષરોની બરાબર ઘટના થઈ શકતી ન હોવાથી અર્થ શેને કરવો ? એ બંને અને અન્ય અસંબદ્ધ છે; પણ એ પદોમાં પ્રાણાતિપાત માયાનું વર્ણન છે ” આ પ્રમાણે ટબાકારે નેટ કરી છે તેને છેવટનો ભાગ સમજાયે નથી. પ્રાણાતિપાત અને માયાનું વર્ણન આ પદમાં ક્યાં છે તે સમજાતું નથી. કવિનો આશય ગંભીર હોવા ઉપરાંત આ પદમાં શુદ્ધાશુદ્ધતા જણાય છે તેથી અર્થ દુર્ધટ તો છે જ. ઉપર અર્થ કર્યો છે તે મારા ગુરુમહારાજે બતાબે તદનુસાર છે. વિ૦ કઇ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રી આનંદઘનજીનાં પદો કરે છે તેને તું તો અવિનાશી કહે છે. તારી વાત સાચી છે એમ માનવામાં પણ અડચણ નથી, પણ અત્યારે આનું વર્તન જોતાં મને તો તેને માટે બહુ ખેદ આવે છે. આવા પરવશ પતિને તું મારે મંદિરે કેવી રીતે લાવીશ અને મારું વિરહદુઃખ કેમ ભાંગીશ એ વાતને વિચાર કરતાં મારી અકકલ બહુ મુંઝાય છે. ઉપરોક્ત કમેં જે ચેતનને અનેક વેશ ધારણ કરાવે છે તેનું રચવું અને વળી તે કર્મોને વિનાશ કરો એટલે ભેગવીને અથવા બીજી રીતે કર્મોને ખપાવી દેવાં-એ સર્વ કરનાર આત્મા પોતે જ છે અને પિતાને હિત કરનાર પણ પિતે જ છે. સારી ગતિમાં જઈને સુખ ભોગવવા યોગ્ય કને રચનાર અને ખરાબ ગતિમાં જ દુઃખ ભોગવવા ગ્ય કમેને રચનાર અને વળી એ સર્વ કર્મોને નાશ કરનાર ચેતનજી પોતે જ છે. એને એમ જણાય કે સુખ પણ સેનાની બેડી છે એટલે એ સર્વને ત્યાગ કરી દઈ કર્મોને હઠાવવા મંડી જાય છે. આવી રીતે શુભ અશુભ સર્વ કર્મોને સંગ્રહ અને ત્યાગ કરનાર તે પોતે જ છે અને પિતાનું વાસ્તવિક હિત શેમાં છે તે શોધી તે પ્રાપ્ત કરનાર પણ તે પોતે જ છે. આ પ્રમાણે હકીકત છે છતાં અત્યારે તે એ જ્ઞાનધનથી રહિત હોવાથી અથવા તેની પાસે જ્ઞાનધન બહુ અલ્પ હોવાથી તે ખોટાં ખાતાં ખતવે છે, કરજ વધારતો જાય છે અને દેવાદાર થતું જાય છે. કમેને કરનાર, કમેને વિનાશ કરનાર અને પિતાને હિત થાય તેવાં કાર્યો કરનાર તે પોતે જ છે; અત્યારે તે માયા, મમતાના પ્રસંગમાં પડી જઈ પાપકાર્ય કરવારૂપ બેટાં ખાતાંઓ ખતવે છે અને સંસાર વધારી મૂકે છે. વળી એમ કરવાથી એ નિર્ધનીયા પાસે થોડું દ્રવ્ય હોય છે તે ઉઘરાણીમાં તણાઈ જાય છે અને અંતે તેનો વ્યવ. હાર કા પડે છે. આવા મારા ચેતનરાજ પતિને તે અનુભવ ! તું કેવી રીતે મનાવીશ ? આ ગાથાને ભાવાર્થ વિષમ છે એમ ગુરુમહારાજ પણ કહેતા હતા. એને એક આશય તે સ્પષ્ટ રીતે બહાર આવે છે અને તે સંબંધથી પણ બરાબર ઘટે તે છે. એ ચેતનજીને અવિનાશી કહેવામાં આવે છે છતાં એ ઘણું વિચિત્ર રૂપ ધારણ કરે છે તેથી અનુભવને ચેતના બતાવી આપે છે કે એ ચેતનને ઠેકાણે લાવવામાં ઘણી મુશ્કેલી જણાય છે. એ સ્પષ્ટ ભાવને બતાવવા ઉપર પ્રયત્ન કર્યો છે અને બનતાં સુધી દરેકે દરેક શબ્દને અર્થ કરી વચ્ચે શબ્દ અધ્યાહાર બતાવી તે અર્થ કર્યો છે. કવિને આશય એ જ હશે એમ તે કહી શકાય નહિ, પણ સંબંધ ઉપરથી એને મળતે આશય હોવો જોઈએ એમ ધારી શકાય છે. આત્માને હિતકારી કાર્ય આત્માએ જ કરવું જોઈએ તે સંબંધમાં શ્રી ધર્મદાસ ગણિ લખે છે કે – अप्पा जाणइ अप्पा, जहडीओ अप्पसक्खिओ धम्मो । अप्पा करेह तं तह, जह अप्प सुहावह होइ* * ઉપદેશમાળા-ગાથા ૨૩ મી. Page #559 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ' પદ્મ ૫૪૯ • આત્મા જ યથાસ્થિત રીતે પોતાના આત્માને જાણે છે. તેથી આત્મસાક્ષીએ કરેલે ધર્મ પ્રમાણ છે; તેથી આત્માએ જે ક્રિયા અનુષ્ઠાન આત્માને સુખકારક હેાય તે તેવા પ્રકારે જ કરવાં કે જે આત્માને સુખ આપનાર હોય. ' આવી રીતે ચેતનને હિતકારી કાર્યાં કરવાની ઇચ્છા રાખવી ઉચિત છે અને તે હિત શું છે તે આત્માને બરાબર જાણવાથી અને પુગળ અને ચેતન વચ્ચેના તફાવત સમજવાથી જ ગ્રાહ્યમાં આવે છે. આ પ્રમાણે હાવાથી લેાકરજન કરવા માટે ધાર્મિક કાર્ય કરવાની પ્રચલિત રીત છોડી દઈને આત્માને વાસ્તવિક હિત જેથી થાય તે કાર્ય શેાધી સમજી તેવાં કાર્યો કરવામાં ઉદ્યત થવાની ખાસ જરુરીઆત અત્ર મતાવી છે. ખાટાં ખાતાં ખતવવાની અત્ર વાત કરી છે તે એકલા માયા, મમતાના જાણીતા પ્રસંગામાં જ બને છે એમ ન સમજવું, ઉપયાગ વગર આત્મસાક્ષિક ધક્રિયા કરવામાં આવે નહિ તે શુભ સાધનક્રિયામાં પણ ઘણીવાર ખાટાં ખાતાં ખતવવામાં આવે છે એ જરા ખારિક અવલાકન કરીને જોવાથી સમજાઈ જશે. અમુક શુભ ક્રિયા પણ બરાબર કરવામાં ન આવે અથવા તે કરતી વખત સાધ્યના નાશ થઇ જતા હાય તે તે શુભ ક્રિયા છે તેટલા ખાતર જ સાચું ખાતું ખતવી આપે એટલે આત્મિક ગુણમાં વધારે કરે એમ સમજવુ નહિ. દરેક વાતને આધાર વિવેકદૃષ્ટિ ઉપર રહે છે અને તે ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. સામાન્ય પ્રાકૃત પ્રવાહ સાથે ઘસડાઇ જવાની જરા પણુ જરૂર નથી. જ્યારે આત્માનું ઉત્થાન થવાનું હાય છે ત્યારે તે વિચાર કરવાથી જ થાય છે અને પ્રસંગે આત્માને હિત કરવાની દૃષ્ટિ જ લક્ષ્યમાં રાખવાની હાય છે; લેાકેા શુ ધારશે વિગેરે વિચાર તે દેખાવ કરવાની દૃષ્ટિ હૈાય ત્યાં સુધી જ ઘટે છે અને એવા દેખાવ કરવાના ધર્માં તેા આ જીવે ઘણા કર્યાં છે, હવે એ બાહ્ય દૃષ્ટિના છેડા લાવવા જોઈએ. એક ઉપવાસ કર્યાં હાય કે સાધારણ રીતે મહેાત્સવાદિ કર્યાં હાય તે ઘણાની પાસે તેની વાત કરી નાખીએ તેા ઠીક, ઘણા તે જાણે તે ઠીક, બહુ માણુસા વાહવાહ ખેલે તેા ઠીક આવી વૃત્તિ જ્યાં સુધી રહે ત્યાં સુધી હજુ ચેતનાના મદિરમાં પ્રવેશ પણ થયા નથી અને અનુભવે ચેતનજીને મનાવવાની ખરેખરી શરૂઆત પણુ કરી નથી એમ સમજવુ, તું* હિતુ મેલો મેં હિતુ તેરી, અંતર્ ાદ્દિન નનાસી; आनंदघन प्रमु आन मिलावो, नहितर करो धनासी, अनुभव० ३ * “ તેા હિતુ ” એવા પાડે છાપેલી બુકમાં છે. અર્થ એક જ છે. હિતુ શબ્દમાં એક જગ્યાએ તુ અક્ષર દી આપવામાં આવ્યા છે. ‘ તો ' પાડે અશુદ્ધ જણાય છે. + કાહિને બદલે કાઢે ' પાઠ છે. અ`માં ફેર જણાતા નથી. × ધનાસીને બદલે એ જગ્યા પર ‘ ધન્યાસી શબ્દ છે. અથ એક જ છે, ધનાશ્રી રાગનું નામ છે. તે શબ્દ ભાષામાં જૂદી જૂદી રીતે લખાય છે, ૩ હિતુમિત્ર, હિત કરનાર. અંતર=આંતરા. કાહિશું છે ? જનાસી=જણાવી. આનલાવીને. મિલાવે મેળવા. કરા ધનાસી=ધનાશ્રી રાગ ખેલે, ઉપડી જાઓ, ચાલવા માંડેા. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શ્રી આનંદઘનજીનાં પર “ તું મારે હિત કરનાર મિત્ર છે અને હું તને હિત કરનાર છું, (આપણુ વચ્ચે) આંતરે શું છે જે તે જણાવે છે ? માટે આનંદઘન પ્રભુને લાવીને મારે મેળાપ કરાવી આપ, નહિ તે (તમે પણ) ચાલવા માંડે.” ભાવ–હે અનુભવ! તું મારે હિત કરનારે છે, મારે ઈષ્ટ મિત્ર છે અને હું તને હિત કરનારી છું. મારા અને તારા વચ્ચે અંતર શું છે? તે તું જણાવ. હવે પતિને મારે મંદિરે લઈ આવવા માટે તેને મનાવવા હું તને આટલી વિજ્ઞપ્તિ કરું છું તે પણ ખરી મિત્રતામાં કરવાની જરૂર હોય જ નહિ. જ્યાં નેહ હોય ત્યાં તે અરસ્પરસ એક બીજાનું કામ કરવું એ મિત્રની ફરજ છે, એમાં પછી કાંઈ આંતરે રાખવો જોઈએ નહિ અને મિત્ર તરફથી વિજ્ઞપ્તિ થવાની અપેક્ષા પણ રાખવી જોઈએ નહિ અને ત્યાં સુધી કામ કરવાની રાહ પણ જોવી જોઈએ નહિ. તું સારી રીતે જાણે છે કે અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી સુમતિ અથવા સમતાને મંદિરે પધારે છે, સમતા તેની પૂર બહારમાં પ્રકાશે છે અને ચેતના પણ વિશુદ્ધ થવા માંડે છે અને ચેતના વિશુદ્ધ થવા માંડે એટલે અનુભવ બજો રહે છે. આવી રીતે એક બાજુએ સમતા અથવા ચેતના અને બીજી બાજુએ અનુભવ એક બીજાને બહુ હિત કરનાર અને લાભ કરનાર થાય છે અને તેથી ચેતના અનુભવને અહીં કહે છે કે-તું મને હિત કરનાર અને હું તને હિત કરનાર છું છતાં હું કેટલા વખતથી તારી પાસે વિજ્ઞપ્તિ કરું છું કે પતિને તું મારી પાસે લઈ આવ અને મારે મંદિરે તેમને સ્થાપન કર, તેમાં તું ભાવ કેમ ખાય છે? વિલંબ કેમ કરે છે? તારી ફરજ છે કે મારી વિજ્ઞપ્તિ વગર પણ તારે મારું કામ કરી આપવું જોઈએ, કારણ કે એમ કરવું એ મિત્રધર્મ છે. તું જાણે છે કે પતિ હાલ જે વિભાવ દશામાં વર્તે છે તે સર્વ રીતે નુકશાન કરનાર છે, તેને પિતાને પણ તેથી ખેદ થાય તેવી એ બાબત છે અને સર્વથી વધારે કમનશીબ વાત તો એ છે કે-વિભાવદશામાં ચેતનજી માયામમતાને મંદિર પડ્યા રહે છે અને મારી હાંસી કરાવે છે. આ પ્રમાણે સ્થિતિ છે એ તું જાણે છે, માટે હે અનુભવ ! તું આનંદઘન પ્રભુ-મારા સચ્ચિદાનંદસ્વરૂપી ચેતન પતિ જેઓ અત્યારે તે સર્વ રીતે મહાદુઃખકારક સ્થિતિ અનુભવે છે, પરંતુ જેઓ સ્વરૂપે આનંદના સમૂહ છે, જેઓ આત્મિક સુખના ભોગી છે અને જેઓને વર્તમાન ઉપાધિ ન વળગી હોય તે મારી સાથે વિલાસ કરનાર છે તેમને લઈ આવીને મારે મેળાપ કરાવી આપ, મારે વિરહ દૂર કર અને મને વર્તમાન યાતનામાંથી છોડાવ અને નહિ તે પછી તું ધનાસી કર, ચાલતે થા, રસ્તે પકડ. મારે કાંઈ તારું બીજું કામ નથી. હું મિત્ર હોવા છતાં તને આટલી વિજ્ઞપ્તિ કરું છું અને તું મિત્ર છતાં મારું એટલું પણ કામ કરતું નથી તે પછી મારે તારું કામ નથી, તારે જોઈએ ત્યાં જા; આપણે સંબંધ જોતાં તારે એમ કરવું ઉચિત નથી, છતાં તું જે એમ જ વર્તવાને છે તે તારી ઈચ્છા, તારે જોઈએ ત્યાં જા. આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતા નજીક જઈ શકે છે અને સમતાની Page #561 -------------------------------------------------------------------------- ________________ પચાસમ' પ ૧ નજીક જાય ત્યારે તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. વળી અનુભવ હાય તે સમતા બની રહે છે, નિ તે ચાલી જતાં વખત લાગતા નથી. આવી રીતે અનુભવ અને સમતાને બહુ નજીકના અને અરસ્પરસ એક બીજા ઉપર કાર્યકારણુરૂપ સ્નેહસ ́બંધ છે. આ ગાથાનેા ભાવ એ છે કે-અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચૈતનજીએ પેાતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું. જ્યારે ગવૈયાની ટોળી ગાવા બેઠી હોય છે ત્યારે એવા રિવાજ છે કે ગાન મધ કરવું હાય ત્યારે એમ કહે કે ' હવે ધનાશ્રી કરેા ' એટલે હવે છેલ્લા ધનાશ્રી રાગ ખેલી ગાવાનું કામ આટોપી લેા. આપણા દેવમ ંદિરમાં રાત્રે જે પ્રમાણે વધાઇ ખેલવાના રિવાજ છે ( જે વધાઈ પણ ઘણુ ખરું' ધનાશ્રી રાગમાં જ હાય છે) તેવી રીતે ગવૈયાએ પશુ છેવટે ધનાશ્રી ખેલે છે. એ Gd Save the King નેશનલ એન્થમ જેવું છેવટનુ ગીત સમજવું, શ્રીયશોવિજયજીકૃત સાડાત્રણુસા ગાથાના સ્તવનની છેલ્લી ઢાલ જેમ સંપૂર્ણ તાસૂચક ધનાશ્રી રાગમાં છે તેવી રીતે બીજા પણ રાગના ગ્રંથમાં છેલ્લા ધનાશ્રી રાગ આવે છે; પૂજાઓમાં બહુધા તેમ જ હાય છે. અહીં ચેતના ધનાશ્રી રાગમાં ગાન ગાતાં અનુભવને કહે છે કે તમે ગમે તેમ કરીને પતિને લઇ આવી મારા મેળાપ કરાવા અને નહિ તે પછી ધનાશ્રી કરા એટલે તમે વિદાય થઇ જાઓ; હાલ તુરતને માટે એ વાત પડતી મૂકે. જો મહેનત કરવાથી પતિ મારે મંદિરે પધારે નહિ અને તમે પણ માંઘા થતા હૈ। તા પછી હાલ એ વાત જવા દેવી એ જ ઠીક છે. ટબાકાર આ ગાથાના ભાવ બતાવતાં કહે છે તેના આશય આ પ્રમાણે છે. અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તે અહિરાત્મા છે એટલે એ પરપરિણતિને પોતાની માને છે, પૌલિક ભાવામાં લાલુપતા રાખે છે અને ઉપર ઉપરની બાહ્ય ક્રિયામાં ઘેલે થઈ જાય છે. આવા હિરાત્માને સમજાવવું' તેા કઠન પડે, ઘણુ મુશ્કેલ પડે, તેથી તેને મૂકી દઈને અંતરાત્માને જાગ્રત કરી પરમાત્મભાવને વિચારવાની ખાસ જરુર છે. એમાં અનુભવને ભજવાની ખાસ જરુર એટલા માટે છે કે એને લઈ આવીને મેળવી શકે એવે અનુભવ મિત્ર જ છે. એ જ્યારે હાય છે ત્યારે તે ચેતનના બહિરાત્મભાવને દૂર કરી અંતરાત્મભાવમાં તેની સ્થિતિ કરાવી, પરમાત્મભાવ તેની પાસે ભજાવી તેને આનધનની સ્થિતિ મેળવી આપે છે. એ પ્રમાણે હાવાથી અહીં ચેતના અનુમવને કહે છે કે-તું મારા મિત્ર છે અને હું તારી મિત્ર છું તેથી આપણા વચ્ચે અંતર શુ કરવા જણાવે છે, એવા આંતરશ હાય જ શા માટે ? છે જ ક્યાં ? ખરેખર એવા આંતા આપણા વચ્ચે હાય જ નહિ, માટે હું અનુભવ! જો તમે મારું હિત વિચારતા હા તેા હવે ક્ષણુ માત્ર વિલંબ ન કરેા, હવે મારાથી પતિવિરહ ખમાતા નથી; તેથી આનંદના ઘનસંધન મારા સામર્થ્યવાન્ આત્મારામ ભર્તારને લાવીને મને મેળવી આપે, જે ન મેળવી આપે તે તમે પણ ધન્યાસી કરા; એટલે કળાવત ગાનારને શીખ દેવી હાય તે તેને કહેવામાં આવે Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રી આનંદઘનજીનાં પ છે કે ધન્યાસી કરે, એટલે તમને શીખ છે એ પ્રમાણે તમે પણ ધન્યાસી કરો, હવે અમે પિતે જ તેને મનાવી લેશું. અમે પણ બીજા ઘરના નથી. (અમે પણ બીજા ઘરના નથી એમ છેવટે બાકારે શામાટે લખ્યું છે તે બરાબર સમજાતું નથી. મને એને ભાવ એમ લાગે છે કે તમે નહિ મનાવે તે તમને પણ શીખ છે, અમે અમારા પતિ સાથે સમજી લેશું, અમે ગમે તેમ કરીને આજ નહિ તે અમુક મુદતમાં વહાલાને મનાવી લેશું, અમે પણ પારકા ઘરના નથી. મતલબ પતિને સમજાવવા તમે પ્રયત્ન કરે તે ઘણું સારું, નહિ તે તમને પણ શીખ છે. આ ભાવ બતાવવામાં ચેતનાની કાંઈક મહત્વતા અને નરમાશ બન્ને સાથે બતાવવા પ્રયત્ન કર્યો છે.) આ પદની બીજી ગાથાને ભાવ સમજો જરા મુશ્કેલ લાગે છે, પરંતુ આખા પદનો આશય બરાબર ઝળકતું હોય એમ તે જણાય છે. કર્મવૃત સ્થિતિમાં ચેતન અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક ગતિમાં જાય આવે છે અને અનેક રૂપ ધારણ કરે છે, કેઈ વાર એ પાણી માગે ત્યાં એને દૂધ મળે છે અને કઈ વાર દિવસ સુધી અન્ન વિના એને લાંઘણ કરવી પડે છે; કેઈ વાર એનાં દર્શન કરવા હોય તો અનેક પહેરેગીરની રજા લેવી પડે છે અને કઈ વાર એ ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાય છે (શાક ભાજીમાં ઉત્પન્ન થયો હોય ત્યારે ); કઈ વાર એ મોટા મલને પણ ભારે પડે છે અને કઈ વાર વ્યાધિગ્રસ્ત શરીરવાળા હોવાથી તદ્દન નિર્બળ રહે છે; કઈ વાર હજારોને ભારે પડે છે અને કોઈ વાર હજારથી ધકેલા ખાય છેઆવી સ્થિતિમાંથી તેને ઊંચા આવવાનો માર્ગ શોધતાં ચેતના વિચારે છે કે-પ્રથમ પતિને બહિરાત્મભાવ છેડાવો જોઈએ અને તેને ખરો માર્ગ એ છે કે-એને અનુભવજ્ઞાન આપવું અને તે થયા પછી તે બન્યું રહે તેવા ઉપાયે જવા. એ અનુભવજ્ઞાન માટે આ પદમાં બહુ લખાયું છે; કારણ કે એને ઉપયોગ અંતરાત્મ ભાવમાં લય થઈ પરમાતમભાવ પ્રગટ કરવા માટે બહુ સારા થાય છે. બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે – અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસ ૫, અનુભવ મારગ મેખકે, અનુભવ મેખ સરૂ૫. અનુભવકે રસકે રસાયન કહત જળ, અનુભવ અભ્યાસ ચહે તીર થકી કેર હે, અનુભવકી જે રસ કહાવે સેઈ પિરસાસુ, અનુભવ અધેરાસે ઉરપકી દેર છે; અનુભવ કેલી યહે કામધેનુ ચિત્રાવેલી, અનુભવકે સ્વાદ પંચ અમૃત કેર હે; અનુભવ કરમ તારે, પરમસું પ્રીતિ રે, અનુભવ સમાન ન ધરમ કેક ઓર . એવા અનુભવને બરાબર સમજવાની ખાસ જરૂર છે. અનુભવનું શિક્ષણ એ છે કેવસ્તુસ્વરૂપને બરાબર તેલ કરી તમારું પિતાનું હોય તે વિચારો અને તેને આદર, Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ પચાસમ પ સંસાર વધવાનાં સાધના દૂર કરો અને પરિણતિની નિમળતા કરે. એ અનુભવ ખાસ કરીને ચેતનજીને સમજાવે છે કે-આત્માએ પેાતાનુ સ્વરૂપ સમજી વાર વાર વિચારવુ જોઇએ, એના મેાક્ષ કાંઈ બહારથી આવવાના નથી, કાઇ અને મેક્ષ આપનાર નથી અને એ કાઇ પાસે યાચના કરવાથી મળતા નથી. અંતરાત્મભાવમાં સ્થિર થવાથી એ સર્વ વાત ખની આવશે એમ અનુભવનું શિક્ષણ છે. ‘ આત્મા પોતે જ આત્માને જાણે છે ’ એ સુપ્રસિદ્ધ સૂત્ર છે. શ્રીચિદાનંદજી મહારાજ સવૈયામાં આ જ ભાવનું ગાન કરે છે તે નીચે પ્રમાણેઃ— આપ આપ કરે ઉપદેશ જ્યું, આપ આપ સુમારગ માણે, આપકું આપ કરે સ્થિર ધ્યાનમે, આપણું આપ સમાધિએ તાણે; આપ આપ લખાવે સ્વરૂપશુ, ભાગનકી મમતા નવ ટાણે, આપકું આપ સ’ભારત ચા વિશ્વ, આપણા ભેદ તા આપહી જાણે. આપ થઈ જગ જાળથી ન્યારા જ્યું, આપ સ્વરૂપમે આપ સમાવે આપ તજે મમતા સમતા ધર, શીલસુ સાથેા સનેહ જગાવે; આપ અલેખ અભેખ નિરજન, પરિજન અ ંજન દૂર બહાવે, યા વિધ આપ અપૂરવ ભાવથા, આપણા સારગ આપહી પાવે. આવી રીતે ચેતનજીને જે કરવાનુ છે, જે રળવાનુ છે અને જે મળવાનું છે. તે સર્વ સ્વમાં જ છે, સ્વથી જ છે, સ્ત્રદ્વારા જ છે. આવી જાતનું શિક્ષણુ એને અનુભવ આપે છે અને એક વખત સહેજ ઝળકાટ થઈ જાય તા પણ તેથી બહુ લાન્ન થતા નથી, પરંતુ કાયમ તેવા ભાવ ટકી રહેવાનું કારણ પણુ અનુભવથી જ બની આવે છે. એક ભાવ સાધારણ રીતે ઝળકી જાય એમાં જરા વખત તે આનંદ થાય છે, પણ જો એ ટકી રહે તા એની મીઠાશ બહુ આવે છે; તેવી રીતે અંતરાત્મભાવ ખની રહેવાનુ અને તેની મીઠાશ સતત આવવાનું કારણ અનુભવથી મને છે. આ કારણથી આ પદ્મમાં અનુભવને ઉદ્દેશીને વારવાર લેખ લખવામાં આવ્યા છે. ચેતના કહે છે કે-અનુભવથી જેમ ચેતનજીની અંતરાત્મદશા બની રહે છે એમ અનુભવ પ્રાપ્ત કરવાના માર્ગ સમતા અને તેટલા પૂરતી શુદ્ધ ચેતના છે અને તેથી અરસ્પરસ બને એક ખીજાને હિત કરનાર છે, મદદગાર છે. સમતાથી અનુભવ આવે છે અને અનુભવથી સમતા બની રહે છે. આ ભાવ બરાબર સમજી માયામમતાના ત્યાગ કરી, અનુભવરસનું પાન કરી, ચેતનજી અને ચેતનાના વિરહ મટાડવા અનતે પ્રયત્ન કરવા. જો તેમ ન કરતાં અનુભવને ધનાશ્રી કરવાનું કહેવામાં આવશે તેા વળી કેટલાએ ભવા સુધી પાછા પત્તો ખાશે નહિ. જેની ચેતના એટલી પ્રબળ થઈ ગઈ હાય કે એને પછી અનુભવના પણ ખપ રહે નહિ, એ તે અનુભવને ધનાશ્રી કરવાનું કહે, આપણે તે તેને અહીં ધનાશ્રી કરવાનું કહેવા જતાં અંતરાત્મભાવના જરા ઝળકાટ કદાચ થઈ ગયા હોય તા તેને પણ ધનાશ્રી કરાવવા જેવું થઈ જાય તેમ છે. આ સર્વ ભાવ વિચારી ચેતનજીને વિશુદ્ધ કરી તેના અંતરાત્મભાવ પ્રગટ કરો, તેના જ્ઞાનાદિ ગુણ્ણા વિશેષ નિર્મૂળ કરો, a Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી ખાનદાનજીનો પા માયા, મમતાદિક વિભાવા પર વિજય મેળવા અને એને વિષયકષાયની વિષમતા અને આત્મગુણુની મહત્ત્વતાના ખ્યાલ કરાવી એના અનુભવને જાગ્રત કરાવા. અત્યારે એને જે વિરહુકાળ વર્તે છે અને જેને લઇને એ અત્યારે સ્થળ સંસારમાં રાચ્યામાચ્યા રહે છે તે દૂર કરી એનું અખંડ સચ્ચિદાનંદમય આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરાવેા. એ પ્રાર્થના છે, એ વિજ્ઞપ્તિ છે, એ કન્ય છે. એ પ્રાર્થના જેણે સાંભળી છે, એ વિજ્ઞપ્તિ જેમણે સ્વીકારી છે, એ કન્ય જેણે આદર્યું છે તે સ ઇંદ્રિયાતીત અતિ વિસ્તૃત આત્મિક સુખ પ્રાપ્ત કરી નિરંતર આનંદના ભાક્તા થયા છે અને અખંડ પુરુષાર્થ અને દૃઢ ભાવનાથી એ સુખ આપ સર્વને સુંપ્રાપ્ય છે એટલું ધ્યાનમાં રાખી એ આનંદધનરસ પીવા કટિબદ્ધ થાઓ, એને માટે દીર્ઘ પ્રયાસ કરા અને એ મેળવી અનંત સુખસાગરમાં આત્મનિમજ્જન કરી આન દઊર્મિઓમાં કત્લાલ કરી. શ્રી આનંદધનવિહિત પ્રથમ પચાસ પદ પરનું વિવેચન અ ભાવ પાઠાંતર વિચારણાયુક્ત સમાપ્ત 具は Page #565 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન પદ્ય રત્નાવલી-મૂળ 1993EE પદ્મ પહેલ-વેલાવલ, પૃ. ૧૧૩ - ક્યા સાવે ઉઠ જાગ ખારે, અંજિલ જલ જ્યુ. આયુ ઘટત હૈ, શ્વેત પહેારિયાં ઘરિય ઘાઉ રે. ઇંદ્ર ચંદનાગિ મુનિ ચલે, કાણુ રાજા પતિ સાહુ રાઉ ૨; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવંત ભજન વિન ભાઉ નાઉ રે. કહા વિલંબ કરે અખ બારે, તરી ભવજલધિ પાર પાઉ રે; આનંદઘન ચેતનમય મરતિ, શુદ્ધ નિર્જન દેવ ધ્યાઉં રે. પદ્મ બીજી–વેલાવલ, એકતાથી. પૃ. ૧૧૭ રે ઘરિયારી મારે, મત ઘરિય ખજાવે; ક્ ર૦ ૨ નર શીર ખાંધત પાઘરી, તુ ક્યા ઘરીય ખજાવે. ૨ રિ૦ ૧ કેવલ કાલ કલા કલે, મૈં તું અકલ ન પાવે; અકલ કલા ઘટમેર, મુજ સે ધિર ભાવે. આતમ અનુભવ રસ ભરી, યામે ઔર ન માવે; આનંદઘન અવિચલ કલા, વિરલા કાઈ પાવે. રૂ ઘર ૩ પદ્મ ત્રીજી વેલાવલ, તાલ જાતી, પૃ. ૧૨૧ જીય જાને મેરી સલ ઘરીરી. સુત વનિતા યૌવન ધન માતા, ગતણી વેદન વિસરીરી. સુપનકા રાજ સાચ કરી માનત, રાહત છાંડુ ગગન મદરીરી; આઇ અચાનક કાલ તાપચી, ગડ઼ેગા જ્યુ. નાહર બકરીરી. અજહુ ચૈત કછુ ચેતતનાંહિ, પકરી ટેક હારિલ લશ્કરીરી; આનંદઘન હીરા જન છાંરત, નર માહ્યો માયા કકરીરી. પદ્મ ચાથું-વેલાવલ, પૃ. ૧૨૫ સુહાગણુ ! જાગી અનુભવ પ્રીત. નિન્દ અનાદિ અગ્યાનકી, મિટ ગઈ નિજ રીત. ઘટમ’દ્વિર દીપક કીચા, સહજ સુયૅાતિ સરૂપ; આપ પરાઇ આપહી, માનત વસ્તુ સુહા સુહા૦ ૧ અનૂપ. સુહા॰ ૨ ક્યા ૧ ક્યા ૨ ક્યા ૩ જીય૦ ૨ ૫૦ ૧ ૦ ૩ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રી આનાનજીનાં પ કહાં દિખાવું ઓરકું, કહાં સમજાઉં ભેર; તીર અચૂક હે પ્રેમકા, લાગે સે રહે ઠેર. સુહા. ૩ નાદ વિલુદ્ધો પ્રાણુકું, ગિને ન તૃણ મૃગ લેય; આનંદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કેય. સુહા. ૪ પદ પાંચમું-આશાવરી. પૃ. ૧૩૦ અવધુ નટ નાગરકી બાજી, જાણે ન બાંભણ કાજી. અવધુ થિરતા એક સમયમેં કાને, ઉપજે વિણસે તબહી; ઉલટપલટ ધવ સત્તા રાખું, યા હમ સુની ન કહી. અવધુ. ૧ એક અનેક અનેક એક કુની, કુંડળ કનક સુભાવે; જલતરંગ ઘટમાટી રવિકર, અગનિત તાહી સમાવે. અવધુ. ૨ હૈ નાંહિ હૈ વચન અગોચર, નય પ્રમાણુ સતભંગી; નિર૫ખ હોય લખે કેઈ વિરલા, ક્યા દેખે મત જંગી. અવધુ. ૩ સર્વમયી સરવંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે. અવધુ. ૪ પદ છઠું-સાખી. પૃ. ૧૪૪ આતમ અનુભવ રસિક કે, અજબ સુપે વિરતંત. નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત. રાગ રામગ્રી. માહારો બાલુડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. માહાર ઈડા પિંગલા મારગ તજી જગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. માહાર. ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી, ધ્યાન સમાધિ સમાસી. માહારે૨ મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઇદ્રી જયકારી. માહાર. ૩ થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. માહારે ૪ પદ સાતમું-સાખી -પૃ ૧૬૪ જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર ઝક ધાવત જગતમેં, રહે છૂટ ઈક ઠેર. Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો રાગ આશાવરી, અવધુ ક્યા સેવે તન મઠમેં, જાગ વિકન ઘટમેં. અવધૂ તન મઠક પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં; હલચલ મેટિ ખબર લે ઘટકી, ચિન્હ રમતાં જલમેં. અવધૂ. ૧ મઠમેં પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તેહી છલનકું ચાહે, સમજે ન બીરા સીસા. અવધૂ. ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કેઈ વિરલા, નિરખે ધૂકી તારી. અવધૂ૦ ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપાજાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪ પદ આઠમું-સાખી. પૃ. ૧૭૪ આતમ અનુભવ લકી, નવલી કોઉ રીત; નાક ન પકરે વાસના, કાન ગહે પરતીત. રાગ ધનાશ્રી અથવા સારંગ, અનુભવ નાથકું કયું ન જગાવે. મમતા સંગ સે પાય અજાગલ, થનતે દૂધ કહાવે. અનુભવ. ૧ મૈરે કહેતે ખીજ ન કીજે, તું ઐસી હી શિખાવે; બહાત કહેતે લાગત ઐસી, અંગુલી સરપ દિખાવે. અનુભવ૦ ૨ ઓરનકે સંગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ૦ ૩ પદ નવમું-સારંગ, પૃ. ૧૮૦ નાથ નિહારે આપમતાસી. વંચક શઠ સંચકસી રીતે, ખેટે ખાતે ખતાસી. નાથ. ૧ આપ વિગુવણ જગકી હાંસી, સિયાનપ કૌણ બતાસી; નિજજન સૂરિજન મેલા ઐસા, જૈસા દૂધ પતાસી. નાથ, ૨ મમતા દાસી અહિતકરી હરવિધિ, વિવિધ ભાંતી સંતાસી; આનંદઘન પ્રભુ વિનતી માને, ઓર ન હિતુ સમતાસી. નાથ૦ ૩ પદ દશમું-ડી. પૃ. ૧૮૬ પરમ નરમમતિ ઔરન આવે. પરમ૦ મોહન ગુન રોહન ગતિ સેહન, મેરી વૈર ઐસે નિપુર લિખાવે. પરમ ૧ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી આનઘનજીનાં પુત ગાત અઢાવે; ચેતનભાત મનાત ન એતે, મૂલ વસાત કાઈ ની લાલ વિસીડી, પારખી પ્રેમખરીદ્ય બનાવે. પરમ૦ ૨ જાંઘ ઉધારી અપની કહા એતે, વિરહજાર નિસ મેાહી સતાવે; ખેતી સુની આનંદઘન નાવત, ઔર કહા કાઉ ટુડ બજાવે. પરમ૦ ૩ પદ્મ અગિયારમું -માલકોશ, વેલાવલ ટોડી. પૃ. ૧૯૧ આતમ અનુભવ રીત વરીરી. આતમ માર બનાએ નિજ રૂપ નિરુપમ, તિચ્છન્ન રુચિ કર તેગ ધરીરી. આતમ૦ ૧ ટાપ સન્નાહ શૂરકે। ખાના, એકતારી ચારી પહિરીરી; સત્તા થલમે મેહ વદારત, ઐ ઐ સુરિજન મુહુ નીસરીરી, આતમ૦ ૨ કેવલ કમલા અપ૭ર સુંદર, ગાન કરે રસરંગ જીત નિશાન ખાઇ વિરાજે, આનંદધન સગ પદ્મ ખારમું-સાખી, પૃ. ૧૯૭ ભરીરી; ધરીરી. આતમ૦ ૩ કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી; ચાપર ખેલે રાધિકા, જીતે કુબજા હારી. રાગ રામગ્રી. ખેલે ચતુતિ ચાપર, પ્રાણી મારા ખેલે. નદ ગંજીફા કૌનગીનત હૈ, માને ન લેખે બુદ્ધિવર. પ્રાણી મેશ૦ ૧ રાગ દોષ મેહકે પાસે, આપ મનાયે હિતકર; જૈસા દાવ પરે પાસેકા, સારી ચલાવે ખીલકર, પ્રાણી મેરા૦ ૨ પાંચ તલે હૈં ક્રૂ ભાઈ, છક્કા તલે હૈ એકા; સબ મીલ હેાત બરાબર લેખા, યહ વિવેક ગનવેકા, પ્રાણી મેરે૦ ૩ ચઉરાશીમાંહે ક્રૂ નીલી, સ્યાહ ન તારી જોરી; લાલ જરદ ફિ આવે ઘરમેં, કખડુક જોરી વિછેરી, પ્રાણી મેરા૦ ૪ ભાવ વિવેકકે પાઉ ન આવત, તબ લગ કાચી ખાજી; આનંદધન પ્રભુ પાઉ દેખાવત, તે જીતે જીય ગાજી. પ્રાણી મેરા૦ ૫ પદ તેરમું-સારંગ, પૃ. ૨૧૦ અનુભવ હમ તેા રાવરી દાસી; અનુ આઈ કહાતે' માયા મમતા, જાનુ' ન કહાંકી વાસી. અનુ॰ ૧ રીજ પરે વાંકે સંગ ચેતન, તુમ કર્યું રહત ઉદાસી ? વરજ્યા ન જાય એકાંત કતકા, લેાકમે હાવત હાંસી, અનુ૦ ૨ Page #569 -------------------------------------------------------------------------- ________________ પપહ શ્રી આનંદઘનજીનાં પદ સમજતાહિ નિપુર પતિ એતિ, પલ એક જાત છમાસી; આનંદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઓર લબાસી. અનુ. ૩ પદ ચૌદમું-સારંગ, પૃ. ૨૧૫ અનુભવ તું હૈ હેતુ હમારે. અનુ. આય ઉપાય કરે ચતુરાઈ, ઓરકે સંગ નિવાર, અનુ. ૧ તૃષ્ણ રાંડ ભાંડકી જાઇ, કહા ઘર કરે સવારે શઠ ગ કપટ કુટુંબડી પિખે, મનમેં કયું ન વિચારો. અનુ. ૨ કુલટા કુટિલ કુબુદ્ધિ સંગ ખેલકે, અપની પત મ્યું હારે? આનંદઘન સમતા ઘર આવે, બાજે જીત નગારે. અનુ. ૩ પદ પંદરમું-સારંગ, પૃ. ૨૧૯ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભેર. મેરે ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો વિરહકો સોર. મેરે કૈલી ચિહું દિલ ચતુરા ભાવરુચિ, મિટ્યો ભરમ તમ જેર; આપકી ચેરી આપહી જાનત, ઔર કહત ન ચાર. મેરે. ૨ અમલ કમલ વિકચ ભયે ભૂતલ, મંદ વિષય શશિ કાર; આનંદઘન એક વલ્લભ લાગત, ઓર ન લાખ કિર. મેરે. ૩ પદ સેળયું-મા, પૃ. ૨૩ નિશદિન જેવું તારી વાટડી, ઘરે આને ઢેલા નિશ મુજ સરિખી તુજ લાખ હૈ, મરે તુહી મોલા. નિશ. ૧ જવહરી મેલ કરે લાલકા, મેરા લાલ અમોલા; જીસકે પટંતર કે નહિ, ઉસકા કયા મેલા ? નિશ૦ ૨ પંથ નિહારત લેયણે, દ્રગ લાગી અડાલા; જગી સુરત સમાધિમેં, મુનિ ધ્યાન ઝકેલા. નિશ૦ ૩ કીન સુને કિનમું કહે, કિમ માંડું મેં ખેલા? તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત્ત વિવેક વાતે કહે, સુમતા સુનિ બોલા આનંદઘન પ્રભુ આવશે, સેજડી રંગ રેલા. નિશા પ પદ સત્તરમું-સોરઠ ગિરનારી. પૃ. ૨૨૯ છોકરાને કયું મારે છે રે, જા કાઢ્યા ડેણ, છે છે મારે બાલે ભેળ, બોલે છે અમૃત વેણુ, છરાને. ૧ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ શ્રી આનંદઘનજીનાં પર લેય લકુટિયા ચાલણ લાગે, અબ કઈ ફુટા છે મેં તું તે મરણ સિરાણે સુતે, રોટી દેસી કેશુ? છેરાને ૨ પાંચ પચીસ પચાસા ઉપર, બેલે છે સુધા વેણ આનંદઘન પ્રભુ દાસ તુમારે, જનમ જનમકે સે. છરાને ૩ પદ અઢારમું–માલકેશ, ગેડી રાગણી. પૃ. ૨૩૫ રિસાની આ૫ મનાવે રે, પ્યારે બીચ વસીઠ ન ફેર. રિસાની. સદા અગમ હે પ્રેમકા રે, પરખ ન બૂઝે કેય; લે દે વાહી ગમ પડે પ્યારે, ઓર દલાલ ન હોય. રિસાની. ૧ દે બાતાં જીયકી કરો રે, મેટ મનકી આંટ; તનકી તપત બૂઝાઈએ પ્યારે, વચન સુધારસ છાંટ. રિસાની રે નેક નજર નિહાલીએ રે, ઉજર ન કીજૈ નાથ; તનક નજર મુજસે મિલે પ્યારે, અજર અમર સુખ સાથે. રિસાની. ૩ નિશિ અંધયારી ઘન ઘટા રે, પાઉં ન વાટકે ફંદ; કરુણુ કરો તે નિરવહું પ્યારે, દેખું તુમ મુખચંદ. રિસાની ૪ પ્રેમ જહાં દુવિધા નહિ રે, નહિ ઠકુરાઈત રે; આનંદઘન પ્રભુ આઈ બિરાજે, આપહી સમતા સેજ. રિસાની. ૫ પદ ઓગણીસમું–વેલાવલ, પૃ. ૨૪ર દુલહ નારી તું બડી બાવરી, પિયા જાગે તું સેવે, પિયા ચતુર હમ નિપટ અગ્યાની, ન જાનું ક્યા હૈ ? દુલહ૦ ૧ આનંદઘન પિયા દરસ પિયાસે, ખેલ ઘુંઘટ મુખ જોવે. દુલહ૦ ૨ પદ વસમું-ગાડી, આશાવરી. પૃ. ૨૪પ આજ સુહાગન નારી, અવધૂ આજ સુહાગન નારી; મેરે નાથ આ૫ સુધ લીની, કીની નિજ અંગચારી. અવધ. ૧ પ્રેમ પ્રતીત રાગ રુચિ રંગત, પહિરે જીની સારી; મહિંદી ભક્તિ રંગકી રાચી, ભાવ અંજન સુખકારી. અવધ૦ ૨ સહજ સુભાવ સૂરી મેં પેની, થિરતા કંકન ભારી; ધ્યાન ઉરવશી ઉરમેં રાખી, પિયુ ગુનમાલ આધારી. અવધ૦ ૩ સુરત સિંદૂર માંગ રંગ રાતી, નિરતે વેની સમારી; ઉપજી જેત ઉદ્યોત ઘટ ત્રિભુવન, આરસી કેવલ કારી. અવધ૦ ૪ ઉપજી ધુની અજપાકી અનહદ, જિત નગારે વારી; ઝડી સદા આનંદઘન બરખત, વનમેર એકનતારી. અવધૂ. ૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ શ્રી આનંદઘનજીનાં પદે પદ એકવીસમું-ડી. પૃ. ૨૫૪ નિશાની કહા બતાવું રે, તેરે અગમ અગોચર રૂપ. નિશાની રૂપી કહું તે કછુ નહિ રે, બંધે કેસે અરૂપ રૂપારૂપી જે કહું પ્યારે, ઐસે ન સિદ્ધ અનૂપ, નિશાની. ૧ સિદ્ધ સરૂપી જે કહું રે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા પ્યારે, પુન્ય પાપ અવતાર. નિશાની, ૨ સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌણ ઉપજે વિણસે જે કહું પ્યારે, નિત્ય અબાધિત ગીન. નિશાની. ૩ સર્વાગી સબ નય ધણી રે, માચે સબ પરમાન નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાંન. નિશાની, ૪ અનુભવગોચર વસ્તુકે રે, જાણ યહ ઇલાજ કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫ પદ બાવીસમું-ગાડી. . ર૬૩ વિચારી કહા વિચારે રે, તેરે આગમ અગમ અથાહ, વિચારી બિન આધે આધા નહિ રે, બિન આધેય આધાર; મુરગી બીનું ઇંડાં નહિ પ્યારે, યા બીન મુરગકી નાર. વિચારી. ૧ ભુરટા બીજ વિના નહિ રે, બીજ ન ભુરટા ટાર; નિસિ બીન દિવસ ઘટે નહિ પ્યારે, દિન બિન નિસિ નિરધાર. વિચારી. ૨ સિદ્ધ સંસારી બિનું નહિ રે, સિદ્ધ બિના સંસાર; કરતા બિન કરશું નહિ પ્યારે, બિન કરની કરતાર. વિચારી૩ જામન મરણ વિના નહિ રે, મરણ ન જનમ વિનાસ; દિપક બીનું પરકાશતા પ્યારે, બિન દીપક પરકાશ. વિચારી ૪ આનંદઘન પ્રભુ વચનકી રે, પરિણતિ ધરી રુચિવંત; શાશ્વત ભાવ વિચારતે પ્યારે, ખેલો અનાદિ અનંત. વિચારી ૫ પદ ત્રેવીસમું-આશાવરી. પૃ. ૨૭૦ અવધૂ અનુભવકલિકા જાગી, મતિ મેરી આતમર્શ મીલન લાગી. અવધૂત જાયે ન કબહુ ઓર હિંગ નેરી, તોરી વનિતા વેરી; માયા ચેડી કુટુંબ કરી હાથે, એક ડેઢ દીન ઘેરી. અવધૂ. ૧ જનમ જરા મરન વસી સારી, અસર ન દુનિયા જેતી, દે ઢવકાય નવા ગમેં મીંયા, કિસ પર મમતા એતી. અવધૂ૦ ૨ Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પ અનુભવરસમેં રેગ ન સોગા, લકવાદ સબ મેટા કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકર ભેટા. અવધ ૩ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કઈ; આનંદઘન હૈ તિ સમાવે, અલખ કહાવે સઈ. અવધૂ૦ ૪ પદ ચોવીસમું-રામગ્રી. પૃ. ૨૭૮ મુને મારા કબ મિલશે મનમેલુ. મુને, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કેઈ વેલુ. મુને ૧ આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહિ તે લે; આનંદઘન પ્રભુ મન મિલી આ વિણ, કે નવિ વિલગે ચેલ. મુને ૨ પદ પચીસમું રામ. પૃ. ૨૮૧ કયારે મુને મિલશ્કે મારા સંત સનેહી. કયારેક સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જ્યારે ૧ જન જન આગલ અંતરગતની, વાતલડી કહું કેવી ? આનંદઘન પ્રભુ વઘ વિયેગે, કીમ જીવે મધુમેહી? ક્યારેક ૨ પદ છવીસમું-આશાવરી, પૃ. ૨૮૪ અવધૂ કયા માર્ગે ગુનાહીના, વે ગુનગનન પ્રવીના, અવધૂત ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુરભેવા; રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદસેવા. અવધૂ૦ ૧ વેદ ન જાનું કિતાબ ન જાનું, જાણું ન લક્ષણ છંદ તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા. અવધૂ. ૨ જાપ ન જાનું જુવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાણું ભગતી ન જાણું, જાનું ન સીરા તાતા. અવધૂ. ૩ ધ્યાન ન જાનું વિગ્યાન ન જાનું ન જાનું ભજનામા (પદનામા); આનંદઘન પ્રભુને ઘરદ્વારે, રટન કરું ગુણધામા. અવધૂ૦ ૪ પદ સત્તાવીસમું-આશાવરી, પૃ. ૨૩ અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અવધૂ મતવાલા તે મતમેં માતા, મઠવાલા મઠરાતા; જરા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા, અવધૂ. ૧ આગમ પઢિ આગમધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનિસેં લાગે, દાસા સબ આશકે. અવધૂ૦ ૨ Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદા અહિરાતમ મૂઢા જગ જેતા, માયાકે ફ્દ રહેતા; ઘટતર પરમાતમ ભાવે, દુરલભ પ્રાણી તેતા. ખગ પદ ગગન મીન પદ જલમેં, જો ખાજે સેા ખોરા; ચિત્ત પકજ ખાજે સેા ચિન્હ, રમતા આનંદ ભોરા. પદ્મ અઠ્ઠાવીસમુ’-આશાવરી, પૃ. ૩૦૩ અવધૂ ૩ અવધૂ ૪ આશા આરનકી કયા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વાર લેાકનકે, કૂકર આશાધારી; રસીયા, ઉતરે ન કબહુ ખુમારી. આશા૦ ૧ જાએ, તે જન જગકે દાસા; લાયક અનુભવ પ્યાસા. આશા૦ ૨ આતમ અનુભવ રસકે આશા દાસી કે જે આશા દાસી કરે જે નાયક, મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા ૩ અગમ પીલા પીએ મતવાલા, ચીને અધ્યાતમ વાસા; આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લાક તમાસા. આશા ૪ પદ્મ ઓગણત્રીસમું -આશાવરી, પૃ. ૩૧૪ અવધૂ નામ હમારા રાખે, સાઇ પરમ મહારસ ચાખે. અવધૂ॰ ના હુમ પુરુષા ના હુમ નારી, વરન ન ભાંતિ હમારી; જાતિ ન પાંતિ ન સાધન સાધક, ના હુમ લઘુ નહિ ભારી. અવધૂ૦ ૧ ના હુમ તાતે ના હુમ શિરે, ના હમ દ્વીરઘ ન છેટા; ના હુમ ભાઈ ના હુમ ગિની, ના હુમ આપ ન ધેટા. અવધૂ૦ ૨ ના હમ મનસા ના હુમ શમદા, ના હમ તનકી ધરણી; ના હુમ ભેખ ભેખધર નાહિ, ના હુમ કરતા કરણી, અવધૂ૦ ૩ ના હુમ દરસન ના હમ પરસન, રસ ન ગ ધ કછુ નાહિ; આનંદધન ચેતનમય મૂરતિ, સેવક જન ખલીજાડી. અવધૂ॰ ૪ પદ ત્રીસમુ–આશાવરી, રૃ, ૩૨૪ સાધેા ભાઇ! સમતા રંગ રમીઅે, અવધૂ મમતા સંગ ન કીજે, સાધા॰ સપત્તિ નાહિ નાહિ મમતામે,મમતામાં મિસ મેટે; ખાટ પાટ તજી લાખ બટાઉ, અંત ખાખમે લેટ, સાધે૦ ૧ ધન ધરતીમે ગાડે ખોરે, ધર આપ મુખ ત્યાવે; મૂષક સાપ હાયગેા આખર, તાતે અલચ્છિ કહાવે. સાધે૦ ૨ ૫૬૩ Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો સમતા રતનાકરકી જાઈ, અનુભવ ચંદ સુભાઈ; કાલકૂટ તછ ભાવમેં શ્રેણી, આપ અમૃત લે આઈ. સાધે. ૩ લેચન ચરણુ સહસ ચતુરાનન, ધનતે બહુત ડરાઈ; આનંદઘન પુરુષોત્તમ નાયક, હિત કરી કંઠ લગાઈ સાધો. ૪ પદ એકત્રીસમું–શ્રીરાગ, પૃ. ૩૩૩ ક્તિ જનમતું હો પ્રાણનાથ, ઈત આય નિહારે ઘરકે સાથ. કિત. ૧ ઉત માયા કાયા કબન જાત, યહ જડ તુમ ચેતન જગવિખ્યાત; ઉત કરમ ભરમ વિષવેલિ સંગ, ઈત પરમ નરમ મતિ મેલિ રંગ. કિત. ૨ ઉત કામ કપટ મદ મેહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન; આલી કહે સમતા ઉત દુઃખ અનંત, ઈત ખેલહુ આનંદઘન વસંત. કિત. ૩ પદ બત્રીસમું-રામેરી, પૃ. ૩૪૧ પીયા તુમ, નિકુર ભયે કયું ઐસે નિહુર૦ મેં તે મન વચ ક્રમ કરી રાઉરી, રાઉરી રીત અનેંસે. પીયા તુમ ૧ ફૂલ ફૂલ ભવર કીસી ભાઉરી ભરત હું, નિવહે પ્રીત કયું ઐસે; મેં તો પીયુ ઐસી મીલિ આલી, કુસુમ વાસ સંગ જેસે. પીયા તુમ. ૨ ઐઠી જાન કહાપર એતી, નીર નિવહિયે ભેંસે; ગુન અવગુન ન વિચારે આનંદઘન, કીજિયે તુમ તૈસે. પીયા તુમ. ૩ પદ તેત્રીસમુ-ગેડી, પૃ. ૩૪૭ મિલાપી આન મિલાઓ રે, મેરે અનુભવ મીઠડે મિત્ત. મિલાપી. ચાતક પીઉ પીઉ પીઉ રટે રે, પીઉં મિલાવે ન આન; જીવ પવન પીઉ પીઉ કરે પ્યારે, જીઉ નીઉ આન એ આન. મિલાપી. ૧ દુખીઆરી નિશદિન રહું રે, ફિરું સબ સુધબુદ્ધ ખોય; તનકી મનકી કવન લહે પ્યારે, કસું દેખાઉં રેય ? મિલાપી૨ નિસિ અંધિઆરી મેહી હસે રે, તારે દાંત દિખાઈ; ભાદુ કાદુ મેં કિયે પ્યારે, અસૂઅન ધાર વહાઈ. મિલાપી૩ ચિત્ત ચોરી ચિહું દિસે ફીર, પ્રાણુમેં દે કરે પીસ અબલાસું જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ. મિલાપી. ૪ આતુર ચાતુરતા નહિ રે, સુનિ સમતા ટુંક બાત; આનંદઘન પ્રભુ આય મિલે પ્યારે, આજ ઘરે હર ભાત. મિલાપી, ૫ પદ ચોત્રીસમું-ગેડી, પૃ. ૩૫૬ દેખે આલી નટ નાગરકે સાંગ. ઔર હી ઔર રંગ ખેલત તાતે, ફીકા લાગત અંગ. દેખ. ૧ Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદે ઓરહાને કહા જિજે બહુત કર, જીવિત હૈ ઈહ અંગ; મેરે ઔર વિચ અંતર એને, જે પેઈ રાગદેખ૦ ૨ તનુ શુધ બેય ઘમત મન એસેં, માનું કુછ ખાઈ ભાંગ; એતે પર આનંદઘન નાવત, કહા ઓર દીજે બાંગ. દેખ૦ ૩ પદ પાંત્રીસમું-માલસિરિ. પૃ. ૩૬૭ કરે જારે જારે જારે જા. સજિ શિણગાર બણાઈ આભૂષણ, ગઈ તબ સૂની સેજા. કરે વિરહવ્યથા કછું એસી વ્યાપતી, માનું કેઈ મારતી બેજા, અંતક અંત કહાલું લેગે પ્યારે, ચાહે જીવ તું લે જા. કરે. ૨ કેકિલ કામ ચન્દ્ર ચૂતાદિ, ચેતન મત હૈ જે; નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજા. કરે. ૩ પદ છત્રીસમું-માલસિરિ. પૃ. ૩૬ર વારે નાહ સંગ મેરે, યુંહીં વન જાય; એ દિન હસન એલનકે સજની, રેતે રન વિહાય. વારે નગ ભૂષણસેં જરી જાતરી, મેતન કછુ ન સહાય; ઈક બુદ્ધિ જીયમેં ઐસી આવત હૈ, લીજેરી વિષ ખાય. વારે, ના સોવત હૈ, લેત ઉસાસન, મનહમેં પછતાય; ચેગિની યકે નિકસું ઘરૌં, આનંદઘન સમજાય. વારે ૩ પદ સાડત્રીસમું-વેલાવલ, પૃ. ૩૭૪ તા જેગે ચિત્ત કહા રે, વહાલા. તા જેગે. સમકિત દોરી શીલ વંટી, ઘુલઘુલ ગાંઠ દુલાઉં; તત્ત્વગુફામેં દીપક જેઉં, ચેતન સ્તન જગાઉં રે વહાલા. તા જેગેટ ૧ અષ્ટ કરમ કપૈકી ધૂની, ધ્યાના અગન જગાઉં, ઉપશમ છનને ભસમ છઉં, મલી મલી અંગ લગાઉરે. વ૦ તા૨ આદિ ગુરુકા ચેલા હેકર, મહકે કાન ફરાઉં, ધરમ શુકલ દેય મુદ્રા સોહે, કરૂણાનાદ બજાઉંરે, વહાલા. તા જેગે. ૩ ઈહ વિધ ગસિંહાસન બૈઠા, મુગતિપુરીકું ધ્યાઉં, આનંદઘન દેવેંદ્રસુંગી, બહન કલિમેં આGરે, વહાલા. તા જેગે. ૪ પદે આડત્રીસમું-મારુ. પૃ. ૩૮૩ મનસા નટનાગરસું જોરી હે, મનસા નટનાગરસું જોરી હે; નટનાગરસું જેરી સખી હમ, ઔર સબનસે તેરી હૈ. મ. ૧ Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પર લેક લાજ નહિ કાજ, કુલ મરજાદા છરી; લેક બટાઉ હસે વિરાને, અપને કહત ન કરી. મ. ૨ માત તાત સજજન જાત, વાત કરત હૈ ભેરી; ચાખેં રસકી કયું કરી છૂટે, સુરિજન સુરિજન ટેરી છે. મ. ૩ રાહને કહા કહાવત એરપૅ, નાહિ ન કીનિ ચેરી; કાહ કો હે નાચત નિવહેઈ, ઔર ચાચરી ચરી ફરી. મ. ૪ ગ્રાનસિંધૂ મથિત પાઈ પ્રેમપીયષ કરી હે; મદત આનંદઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકરી. મ. ૫ પદ ઓગણચાલીસમું–જેવંતી વા જયજયવતી. પૃ. ૩૯૬ તરસકી જઈ દઈ કી દઈકી સવારીરી, તીક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તરસ. ૧ સાયક લાયક નાયક પ્રાનકે પહારીરી, કાજર કા જનલાજ વાજ ન કહું વારીરી. તરસ૨ મેહની મેહન ઠગે જગત ઠગારીરી, દીજીએ આનંદઘન દાહ હમારીરી. તરસ. ૩ પદ ચાળીસમું-આશાવરી. પૃ. ૪૦૨ મીઠડો લાગે કંતડે ને, ખાટે લાગે લોક; કંત વિણી ગોઠડી તે, રણમાંહિ કિ. મીઠડે૧ કંતડામેં કામણ, લેકડામેં શેક; એક ઠામે કિમ રહે, દૂધ કાંજી શેક. મીઠડે૨ કંત વિણ ચે ગતિ, આણું માનું ફેક ઉઘરાણી સિરડફિરડ, નાણું ખરું રેક. મીઠડો. ૩ કત વિણ મતિ માહરી, અવાહડાની બેક; છેક આનંદઘન, અવરને ટોક. મીઠડો. ૪ પદ એકતાળીસમું-વેલાવલ વા મા પૃ.૪૩૦ પીયા બિન સુદ્ધ બુદ્ધ ભૂલી છે; આંખ લગાઈ દુઃખમહેલકે, જરૂખે ઝલી છે. પીયાગ ૧ હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છી છે; સમજી તબ એસી કહી, કેઈ નેહ ન કી . પીયાગ ૨ પ્રીતમ પ્રાનપતિ વિના, પિયા કેસે જીવે હો ? પ્રાન પવન વિરહા દશા, ભુયંગનિ પીવે છે. પિયા. ૩ Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનાં પદો શીતલ પંખા કુમકુમ, ચંદન કહા લાવે છે? અનલ ન વિરહાનલ યે તન તાપ બતાવે છે. પીયા. ૪ ફાગણ ચાચર એક નિશા, હેરી સીરગાની હે; મેરે મન સબ દિન જરે, તનખાખ ઉડાની હ. પીયા૫ સમતા મહેલ બિરાજ હૈ, વાણીરસ રેજા હે; બલિ જાઉ આનંદઘન પ્રભુ, ઐસે નિકુર ન રહેજા હે. પીયાગ ૬ પદ બેંતાળીસમું-સારંગ વા આશાવરી, પૃ. ૪૪૪ અબ હમ અમર ભયે ન મરેંગે. અબ યા કારણ મિથ્યાત દી તજ, કયું કર દેહ ધરેંગે? અબ૦ ૧ રાગ દસ જગ બંધ કરત હૈ, ઈનકે નાસ કરેંગે, મર્યો અનંત કાલતું પ્રાણી, સો હમ કાલ હરેંગે. દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરે છે નાસી જાતી હમ થીરવાસી, ચેખે હૈ નિખરેંગે. અબ૦ ૩ મર્યો અનંતવાર બિન સમજે, અબ સુખદુઃખ વિસરેગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહિ સમરે સે મરેંગે. અબ૦ ૪ પદ સેંતાળીસમું-ડી. પૃ. ૪૫૪ મેરી તું મેરી તું કહે ડરેરી? મેરીટ કહે ચેતન સમતા સુની આખર, ઓર દેઢ દીન જુઠી લરીરી. મેરી૧ એતી તે હું જાનું નિર્ચ, રીરી પર ન જરાઉ જરેરી; જબ અપને પદ આપ સંભારત, તબ તેરે પરસંગ પરેરી. મેરી ૨ ઓસર પાય અધ્યાતમ સેલી, પરમાતમ નિજ વેગ ધરેરી; સકતિ જગાઈ નિરુપમ રૂપકી, આનંદઘન મિલિ કેલી કરી. મેરી ૩ પદ ચુંમાળીસમું-ડી. પૃ. ૪૬૪ તેરી હું તેરી હું એતી કરી. તેરી. ઈન બાતમેં દો તું જાને, તે કરવત કાશી જાય શહુરી. તેરી. ૧ વેદ પુરાન કબ કુરાનમેં, આગમ નિગમ કછુ ન લડુંરી; વાચા રે ફેર શીખાઈ સેવનકી, મેં તેરે રસરંગ રહેરી. તેરી. ૨ મિરે તે તું રાજી શહીએ, ઓરકે બેલ મેં લાખ સહુરી, આનંદઘન પ્રભુ વેગે મિલે પ્યારે, નહિ તે ગંગતરંગ વહેરી. તેરી. ૩ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પદ્મ પીસ્તાલીસમુ’–ટાડી, પૃ. ૪૭૩ ઠગારી ઠગારી૰૧ ઠગારી ભગારી લગેારીજગારી, મમતા માયા આતમ લે મતિ, અનુસવ મેરી ઓર દગારી. ભ્રાત ન માત ન તાતને ગાત ન, જાત ન વાત ન લાગત ગોરી; મેરે સખ દિન દરસન પરસન, તાન સુધારસપાન પગારી. પ્રાનનાથ વિદ્યુરેકી વેદન, પાર ન પાવું અથાગ થારી; આનંદઘન પ્રભુ દરસન એઘટ, ઘાટ ઉતારન નાવ મગારી. ઠગારી ૩ પદ્મ છેંતાળીસમુ’–ટાડી, પૃ. ૪૮૪ ઠગારી ર શ્રી આન ધનજીનાં પરા ચેતન ચતુર ચાગાન લરીરી, ચેતન૦ જીત હૈ માહુરાયકા લસકર, મિસકર છાંડ અનાદિ ધરીરી. ચેતન ૧ નાંગી કાઢેલ તાડ લે દુશમન, લાગે કાચી ઢાય ઘરીરી; અચલ અબાધિત કેવલ મનસુ†, પાવે શિવ દરગાહ ભરીરી. ચેતન૦ ૨ ઔર લરાઇ લરે સા ખારા, સૂર પછારે ભાઉ અરીરી; ધરમ મરમ કહા બુઝે ન ઓરે, રહે આનંદધન પદ્મ પકરીરી, ચેતન૦ ૩ પદ સુડતાલીસમુ –ટોડી, પૃ. ૪૮૪ પિય ખિન નિશદિન ગુરુ... ખરીરી. લડુડી વડીકી કાંનિ મિટાઇ, દ્વારતે આંખે કખ ન ટરીરી. પટ ભૂખન તન ભૌક ન આઢ, ભાવે' ન ચાંકી જરાઉ જરીરી; સિવકમલા આલી ! સુખ નઉ પાવત, કૌન ગિનત નારી અમીરી, સાસ વિલાસ ઉસાસ ન રાખે, નણદી નીગારી ભારી લરીરી; આર તબીબ ન તપતિ બુઝાવે, આનંદઘન પીયુષ ઝરીરી, પદ અડતાલીશમુ–મારું જંગલા, પૃ. ૫૦૪ માયડી મુને નિરપખ કિણુહી ન મૂકી, નિરપખ કિણુહી ન મૂકી. નિરપખ રહેવા ઘણું ઝુરી, શ્રીમેં નિજ મતિ કુકી. જોગીએ મિલીને જોગણુ કીધી, જતીએ' કીધી જતણી; ભગતે પકડી ભગતાણી કીધી, મતવાસી કીધી મતી. માયડી૦ ૨ રામ ભણી રહેમાન ભણાવી, અરિહંત પાઠ પાઈ; ઘર ઘરને હું ધંધે વિલગી, અલગી જીવ સગાઇ. કાઇએ મુંડી કાઇએ લેાચી, કાઇએ લપેટી; કોઈ જગાવી કાઈ સુતી છેાડી, વેદન કિણુહી ન મટી. માયડી ૩ કેશ માયડી ૪ પિય૰ પિય૦ ૧ પિય૦ ૨ પિય૦ ૩ માયડી માયડી. ૧ Page #579 -------------------------------------------------------------------------- ________________ મી આનાવનછનાં પર કઈ થાપી કેઈ ઉથાપી, કેઈ ચલાવી કઈ રાખી; એકમને મેં કઈ ન દીઠી, કઈને કઈ નવી સાખી. માયડી. પ ધીગ દુર્બળને ઠેલીજે, ઠીંગે ઠીંગે બાજે; અબળા તે કિમ બોલી શકીએ, વડ જેદ્ધાને રાજે. માયડી૬ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજું; ડે કહે ઘણું પ્રીછી લેજે, ઘર સુતર નહિ સા. માયડી. ૭ આપવીતી કહેતાં રીસાવે, તેહસું જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘલી પાલે. માયડી. ૮ ૫૯ ઓગણપચાસમું-સોરઠી. પૃ. ૫૩૪ કંચન વરણે નાહ રે, મને કઈ મેલા; અંજન રેખ ન આંખડી ભાવે, મંજન શિર પડે દાહ રે. મને. ૧ કે સયણ જાણે પર મનની, વેદન વિરહ અથાહ, થરથર દેહડી ધ્રુજે માહરી, જિમ વાનર ભરમા રે. મને ૨ દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહડા ગાહ; આનંદઘન વહાલે બાંહડી સાહિ, નિશદિન ધરું ઉછાહ રે. મેને. ૩ પદ પચાસમું-ધનાશ્રી પૃ. ૫૪૪ અનુભવ પ્રીતમ કેસે મનાસી. અનુ. છિન નિરધન સધન છિન નિરમળ, સમળ રૂપ બનાસી. અનુ. છિનમેં શક તક કુનિ જિનમેં, દેખું કહત અનાશી; વિરચન વીરચ આપ હિતકારી, નિરધન જુઠ ખલાસી. અનુ. ૨ તું હિતુ મેરે મેં હિતુ તેરી, અંતર કાહિ જનાસી; આનંદઘન પ્રભુ આન મિલા, નહિતર કરે ધનાસી. અનુ. ૩ આનંદઘન પદ-પ્રથમ વિભાગ સમાપ્ત. ૭૨ Page #580 -------------------------------------------------------------------------- ________________ પદ્માક ૧૪ ' ૫૦ અક્ષરાનુક્રમ પ્રમાણે પદાની અનુક્રમણિકા આદ્યપ અનુભવ તું હૈ હેતુ હમારે અનુભવ નાથકું કર્યું ન જગાવે અનુભવ પ્રીતમ કૈસે મનાસી અનુભવ હમ તો રાવરી દાસી અબ હમ અમર ભયે ન મરેંગે ૪૪ ૧૩ ૪૨ ७ ૨૩ અવધૂ અનુભવકલિકા જાગી ૨૬. અવધૂ કયા માશું ગુનહીના અવધૂ કયા સેવે તન મામે ૫ અવધૂ નટ નાગરકી બાજી ૨૯ અવધૂ નામ હમારા રાખે ૨૭. અવધૂ રામ રામ જગ ગાવે ૨૦ આજ સુહાગન નારી અવધૂ ' ૐ ૧૧ ૨૮ ૩૫ ૪૯ કંચન વરણા નાહ રે, માને કાઈ મેલાવા ૩૧ કિત જાનમતે' હૈ। પ્રાણનાથ ૧૨ કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ ૨૫ આતમ અનુભવ ફૂલકી આતમ અનુભવ રસીકા આતમ અનુભવ રીત વરીરી આશા એરનકી કયા કીજે કરે જારે જારે જારે જા > ht ક્યારે મુને મિલણ્યે માહરા સ ંત સનેહી ૧ ક્યા સાવે ઉઠ જાગ ખારે ૪૬ ચેતન ચતુર ચેાગાન લરીરી ૧૭ હેાકરાને કર્યુ. મારે છે રે, જાયે કાઢ્યા ડેપ્યુ ७ જગ આશા જ જીરકી ૩ જીય જાને મેરી સફલ ધરીરી ૪૫ ઠગારી ભગારી લગેારી ગેારી ૩૯ ૩૭ તરસકી જઈ દઈ કૌ ઇકી સવારીરી તા જોગે ચિત્ત ત્યા રે વ્હાલા તેરી હું તેરી હું ખેતી કહુરી રાગ સારગ ધનાશ્રી તથા સારગ ધનાશ્રી સારગ સારગ વા આશાવરી આશાવરી આશાવરી આશાવરી આશાવરી આશાવરી આશાવરી ગાડી, આશાવરી સાખી સાખી માલકાશ, વેલાવલ, ટાંડી આશાવરી દીપક અથવા કાનડા સારડી શ્રીરાગ સાખી રામગ્રી વેલાવલ ટાડી ગિરનારી સાખી વેલાવલ ટાડી જેવંતી, જયવંતી વેલાવલ ટાડી પૃર્ણાંક ૨૧૫ ૧૭૪ ૫૭૬ ૨૧૦ ૪૪૪ २७० ૨૮૪ ૧૬૪ ૧૩૦ ૩૧૪ ૨૯૩ ૨૪૫ ૧૭૪ ૧૪૪ ૧૯૧ ૩૦૩ ૩૬૨ ૫૩૪ ૩૩૩ ૧૯૭ ૨૮૧ ૧૧૩ ૪૮૪ ૨૨૯ ૧૬૪ ૧૨૧ ૪૭૩ ૩૯૬ ૩૭૪ ૪૬૪ Page #581 -------------------------------------------------------------------------- ________________ પ૭૧ રોગ વેલાવલ પૂર્ણાંક ૨૪૨ ગોડી ૩૫૬ સારંગ મારુ ટોડી અક્ષરાનુક્રમણિકા પદાંક આઇપદ ૧૯ દુલહ નારી તું બડી બાવરી ૩૪ દેખ આલી નન્ટ નાગરકે સાંગ ૯ નાથ નિહારે આપ મતાસી ૧૬ નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવોને ૨૧ નિશાની કહા બતાવું રે ૧૦ ૫રમ નરમ મતિ ઔરન આવે ૪૭ પિય બિન નિશદિન ઝરૂં ખરીરી ૩૨ પીયા તુમ નિફર ભયે કયું ઐસે ૪૧ પીયા બિન સુદ બુદ્ધ ભૂલી હે ૩૮ મનસા નટનાગરસું જેરી હે ૪૮ માયડી મુને નિર૫ખ કિણહી ન મૂકી ૩૩ મિલાપી આન મિલાએ રે ૪૦ મીઠડે લાગે કંતડે ને ૨૪ મુને મારે કબ મિલશે મનમેલૂ ૪૩ મેરી તું મેરી તું કાહે ડરેરી ૧૫ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભેર ૧૮ રિસાના આપ મનાવે રે ૨ રે ઘરિયાળી બાઉરે, મત ઘરિય બજાવે ૩૬ વારે નાહ સંગ મેરે ૨૨ વિચારી કહા વિચારે રે ૩૦ સાધે ભાઈ ! સમતા રંગ રમીએ ૪ સુહાગણ ! જાગી અનુભવ પ્રીત ટડી ટડી રામેરી વેલાવલ વા મારુ મા . મારુ, જંગલ ગોડી આશાવરી રામગ્રી ટોડી સારંગ માલકોશ, ગેડી રાગણી વેલાવલ માલસિરી ગેડી આશાવરી લાવલ ૧૮૦ ૨૨૩ ૨૫૪ ૧૮૬ ૪૯૪ ૩૪૧ ૪૩૦ ૩૮૩ ૫૦૪ ३४७ ૪૦૨ ૨૭૮ ૪૫૪ ૨૧૯ ૨૩૫ ૧૧૭ ૩૬૭ ૨૬૩ ૩૨૪ ૧૨૫ Page #582 -------------------------------------------------------------------------- ________________ વિષયસક્ષેપ [ પદ તથા વિવેચનના વિષયાની વિસ્તૃત અનુક્રમણિકા ] પહેલ પદ્મ વેલાવલ. કયા સાથે ઉઠ જાગ આઉરે. ( પ્રમાદત્યાગ, નિરંજન દેવધ્યાન ) કન્ય આદર કરવાની પ્રેરણા. વિષય કષાયમાં પ્રવૃત્તિ એ આત્મિક અવનતિ છે. દરેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. સ્થૂળ પ્રવૃત્તિરૂપ ઊંઘ ઉડાડી દેવાની જરૂર. આયુષ્યની અસ્થિરતા, વીર પરમાત્માનું દૃષ્ટાન્ત. ભગવંત ભજનરૂપ ભાવનૌકા-તેની કિમત અને ઉપયાગ. સુંદર તક મળી છે તેના ઉપયોગ કરવા પ્રેરણા. શ્રીવિનયવિજયજીએ શાંતસુધારસમાં બતાવેલા આવા જ વિચારો. આધ્યાત્મિક વિચારણા. સ્થૂલ રીતે જનસમૂહ આયુષ્ય કેમ પસાર કરે છે તેનુ વ્યવહારુ ચિત્ર, શુદ્ધ નિરંજન દેવનું ધ્યાન કરવાની અતિ પૃષ્ઠ ૧૧૩ થી ૧૧૬ આવશ્યકતા. બીજી પદ-વેલાવલ. રે ઘરિયારી માઉરે. ( આનંદઘન અને ઘડિયાળી ) ઘડી અને પાઘડી શબ્દ પર શ્વેષ. પ્રમાદત્યાગ. સમય માત્ર પ્રમાદ ન કરવાના ઉપદેશ, ઘડી વગાડવાની પ્રાચીન રીતિ. ઘડી વગાડનારને ઠપકા. મનુષ્યા ૧/૪ ઘડી તા માથે પહેરે છે. વખત પૈસા છે. સાંસારિક ઉપાધિમાં આસક્તિ એ બાવરાપણું. ઘડિયાળીનું બાહ્ય કળાદકત્વ. તેનું આંતર કળાનું અકળત્વ. સુખનું સ્વરૂપ સમજ્યા વગર તત્ક્રાપ્તિ માટે દોડાદોડ. સત્યની શેાધ માટે ધીરજની આવશ્યક્તા, મયણાસુંદરીનું દૃષ્ટાંત. આત્મઅનુભવરસ, અન્યના તત્ર અપ્રવેશ. એ અવિચલ કળાની વિરલાને પ્રાપ્તિ. અનુભવીઓને સ્થળ મામતે કેવી લાગે છે તેનું ચિત્ર અનુભવની વ્યાખ્યા. તત્ત્વપ્રીતિકર રસ ભરપૂર ઘડી. ઊંધી માન્યતા પર રચાયેલી ખાટી ખાજી, વાત કરવામાં પૂર્ણુતા માનનાર સાધ્યને પહેાંચી શકતા નથી. આખા પદના સાર. વખતના બરાબર ઉપયાગ. પૃ. ૧૧૭ થી ૧૨૧ ત્રીજી પદ–વેલાવલ–જીય જાને મેરી સફ્ળ ઘરી રી. ( વસ્તુસ્વરૂપજ્ઞાન ) સ્થળ સુખમાં મગ્ન જીવ. ખાટા મડાણુ પર રચાયેલ વ્યવહાર. સ્વમનું રાજ્ય. કાળ તાપચીથી ગ્રહણુ. તપ્ત જીવ છાંયડીમાં સુખ માને છે. ચિદાન...દજી મહારાજ કહે છે તેમ આ સ " જગ સપનેકી માયા ’ છે. હારિલ પક્ષી. ઝેરને ઓળખ્યા પછી વસ્તુવિવેક. વાંદરાને પકડવાની રીતિ. એની સાંસારિક વર્તન સાથે સામ્યતા. મદારીને ચાબખા. માયા કકરીમાં આસક્તિ. સૉંસારમાં અધઃઅવતરણ. પરભાવરમણતા. ત્યાગ થવાના નિશ્ચય. તત્સમયે થનારી માનસિક વ્યથા. વસ્તુસ્વરૂપને એળખી રત્નની શેાધ અને માયાને ત્યાગ. પૃ. ૧૧ થી ૧૨૫ ચેાથુ પદ-વેલાવલ-સુહાગણુ ! જાગી અનુભવ પ્રીત. ( પ્રેમની અસ્થ્ય Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વિષયસક્ષેપ સ્થા ) અપૂર્વકરણ પછી શુદ્ધચેતનાના ઝાંખા પ્રકાશ. સૂક્ષ્મ બેધ. અનુભવજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યા. તેમાં રહેલ શુદ્ધ અવધનું તત્ત્વ. બનારસીદાસની ‘ અનુભવ' વ્યાખ્યા. વિષયપ્રતિભાસજ્ઞાન, ચેાગજ્ઞાનમાં અનુભવની મુખ્યતા. અજ્ઞાન મદિરાપાન, તે કરનાર જેવી પ્રાણીની સ્થિતિ. અનુભવજ્ઞાનથી અનાદિ નિદ્રાના ત્યાગ, ઘટમંદિરમાં જ્યેાતિની જાગૃતિ અને સ્વપરવિવેચન, ચેાગજ્ઞાનમાં વિવેકની આવશ્યકતા સ્વાસ્થ્ય-સંબંધનું સ્વરૂપ, અનુભવનું સ્વરૂપ અન્યને બતાવવાની વિષમતા, તેની નિશાની. પ્રેમનું અચૂક તીર જેને લાગે તે સ્થિર રહે છે. આનંદઘન ચાવીશી ટાંચણુ. નાદઆસક્ત મૃગ, પ્રાણની બેદરકારી. ચેગીએ પ્રેમની આસક્તિમાં અપૂર્વ રાગ બતાવતા તૃણુ પેઠે ઋદ્ધિના ત્યાગ કરે છે અને આત્મજ્ઞાનમાં રમણુ કરે છે. ‘ નાદ'નું સ્વરૂપ. જગતથી બેદરકાર યાગી, નિરાશી ભાવ. પૃ. ૧૫ થી ૧૩૦ પાંચમું પદ્મ-આશાવરી અવધુ નટનાગરકી બાજી. (આનંદઘન અને નટનાગર ) સાન દાશ્ચર્ય ઉપજાવે તેવી ચેતનજીની ખાજી. નાગરિક કળાબાજ નટ, બ્રાહ્મણુ કાજી શબ્દના અંતર્ભાવ. સિદ્ધ દશામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું. દ્રવ્ય છ સામાન્ય ગુણુઃ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય, સત્ત્વ અને અનુરૂલઘુત્વ. એ છની વ્યાખ્યા. ષડ્ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. સિદ્ધ દશામાં પણ એ દ્રવ્ય લક્ષણુની હાજરી. આત્માને એકાંત નિત્ય માનનાર મતની સમીક્ષા. બૌદ્ધના ક્ષણિક વાદ. ત્રિપઢી. એકના અનેક અને અનેકના એક થાય છે એવી તેની બાજી છે, તે પર ત્રણ દૃષ્ટાંતાઃ કનકનાં ઘરેણાં, જળનાં તર ંગા, માટીના રૂપા. પર્યાયપલટન. ગુણુ અને પર્યાયની વિસ્તૃત વ્યાખ્યા. મૂળ સ્વરૂપે એકતા, આત્મત્વ ફરતું નથી. ગુણુગુણીને અભેદ. અનેક રૂપે થવાનુ કારણુ ક સંબંધ. તિર્કીંગ સામાન્ય શક્તિ, ઊર્ધ્વ સામાન્ય શક્તિ. આવી બાજી રમનાર નટને સમજનારની વિચક્ષણુતા, સર્વ જીવની સમાનતા. તે વિષય પર ધ્રુવચન્દ્રજીના આગમસાર ગ્રંથ. આઠ રુચકપ્રદેશની સમાનતા. નૈગમનયથી સર્વ જીવની સરખી સત્તા સભંગી તથા નયનુ સ્વરૂપ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિ ક નયા. નૈગમનય. સંગ્રહનય. વ્યવહારનય. ઋનુસૂત્રનય. શબ્દનય. સમસિદ્ઘનય. એવ’ભૂતનય. જીવ-આત્મા પર સાતે નયાનું અવતરણુ. પ્રમાણુઃ પ્રત્યક્ષ અને પરાક્ષ. તેની વ્યાખ્યા. અનુમાન પરાક્ષ, ઉપમાન પરાક્ષ, આગમ પરાક્ષ. મતમસ્ત પ્રાણીએ આવું સ્વરૂપ દેખી શકતા નથી. શ્રીઅભિનંદન સ્તવનમાં ઉક્તિ. આનંદધનના ઊંડા અવબાધ, વેદાંતમાં આત્માની સત્તા. જૈનમાં તેની ન્યારી સત્તા. વેદાંત મત પ્રમાણે ભિન્નતા દેખાવામાં માયાનુ કારણ. અદ્વૈતવાદમાં વિરોધ. નટનાગરની ખાજીનુ' રહસ્ય. આત્મવરૂપજ્ઞાનની મહત્તા, એક ભાવમાં સર્વ ભાવનું જ્ઞાન, પૃ. ૧૩૦ થી ૧૪૪ છઠ્ઠું' પદ–સાખી. આત્મ અનુભવ રસિકના અજબ વૃત્તાંત. કેવળી ભગવાન તે જાણી શકે. સાખીઓનું રહસ્ય. અનુસવ પર વિવેચન. અનુભવીના કાર્યમાં મૃદુતા, વર્તનમાં વિવેક, વિચારણા અને કાર્ય પ્રણાલીમાં અસાધારણ ઉચ્ચ ભાવ. વેદ અને વેઢીને શ્ર્લેષ. સમયસારમાં બનારસી, રામગ્રી. માહરા માલુડા સન્યાસી, ચાર આશ્રમ. સંન્યસ્તાશ્રમ, Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ શ્રી આન ઘનજીનાં પદા દેહદેવળ મઠમાં રહેલ ચેતનની ચેાગસાધના. હેમચંદ્રાચાર્ય પચમ પ્રકાશ-ચેગશાસ્ત્રમાં પવનસ્વરૂપ બતાવે છે. પ્રાણ-નાડીનું સ્વરૂપ. ચંદ્રનાડી, ઇંડાનાડી. સૂર્યનાડી, પિંગલાનાડી. સુષુમ્હાનાડી, નાડીફળવિચારણા. સ્વરાતયજ્ઞાન. પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામ. પ્રત્યાહાર, ધારણા. અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન વાયુ. મન સ્થિર કરવાના વિધિ. જૂદા જૂદા દ્વારમાં વાયુના પ્રયાગનું મૂળ. સિદ્ધ દર્શન અનાહત નાદનું સ્વરૂપ. પ્રાણાયામનુ જૈન યાગ પ્રમાણે ફળ, મોક્ષપ્રાપ્તિમાં તેનું વિાપણું. અનાહત નાદનું કલ્પિતપણું, સહેજ સમાધિ પ્રમાણે પ્રથમ ગાથાના અ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિએ ચેાગનાં આઠ અંગ. મહાવ્રતનુ યમપણું. નિયમઃ શોચ, સતાષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન. પ્રત્યેકની વ્યાખ્યા. સમિતિ ગુપ્તિ ગુણુવ્રત આદિના નિયમમાં સમાવેશ, આસનના પ્રકાર. તેનાં નામ અને વ્યાખ્યાસ્થાનનુ નિદર્શન. પ્રાણાયામનુ જૈન ષ્ટિએ ફળ. મન ઇંદ્રિયામાં ધાવન ન કરે તે પ્રત્યાહાર. જૈન દૃષ્ટિએ તેનું વિશિષ્ટપણું, ધ્યાન અને સમાધિમાં તફાવત. સમાધિની સિદ્ધિથી ધ્યેયના સાક્ષાત્કાર. ધ્યાનવિષયમાં જૈન ચાગની વિશિષ્ટતા. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય ધ્યાનનું સ્વરૂપ. શુધ્યાનના ચાર પાયાનું સ્વરૂપઃ પૃથકવિતર્ક વિચાર, એકવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને સમુચ્છિન્નક્રિય. સમાધિ પર યોગકારોના વિચારો. જૈન દૃષ્ટિએ તેની વિચારણા, ધ્યેય સાથે એકતા. અહિંસા યમની મુખ્યતા. અહિંસા પાલન માટે ઉત્તર ગુણા. સમિતિ, મિ-તે પર વિસ્તારથી વિવેચન. અષ્ટપ્રવચનમાતા. મૂળ ઉત્તર ગુણુની સવિશેષ પ્રાપ્તિ. પૌદ્ગલિક પર દ્રવ્ય પર જય, મુદ્રાઃ યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા. આસનનાં જૂદાં જૂદાં સ્વરૂપ. પÖકાસન પર ખાસ વિવેચન. પ્રાણાયામનુ ફળ, તેના સમય, માત્રાના અ. પ્રાણાયામમાં બ્રાન્તિ. શરીરયાતના. મન ઇંદ્રિય પર જય, સ્થિરતા. હઠયોગમાં પાત. યાગપ્રક્રિયાનું અનિવાર્યું પરિણામ-સ્થિરતા. સિદ્ધદશામાં પણ તદ્રુપ ચારિત્રની અસ્તિતા. જોગજુગતિ. અધિકારભેદ, ચિદાનંદજીનુ ‘જોગન્નુગતિ જાણ્યા વિના ' પ૬. ઈચ્છાયાગ, શાસ્ત્રયેગ અને સામર્થ્યયાગ આત્મવિચારણા. ચેાગાંગસેવના. પરમાત્મસ્વરૂપમાં રમણતા. આત્મસ્વરૂપમાં લય. ટૂંકા વખતમાં કાર્યસિદ્ધિ નિરજન નિરાકાર સ્થાનપ્રાપ્તિ. તે સ્થાનમાં અષ્ટ કર્મનાશથી પ્રગટ થતા ગુણા. • સમાસી”ના અ. શાંતિસામ્રાજ્ય મંદિરમાં વાસ, પૃ. ૧૪૪ થી ૧૬૪ , સાતમું પદ-સાખી. ( આશા જ ંજીરની ઉલટી ગતિ ) હાથીની સામાન્ય રીતિ, બાંધેલ અને છૂટી અવસ્થામાં ફેર. ચેતનની તેથી ઊલટી પદ્ધતિ. આશપાશમાં ખંધાયેલ દુનિયામાં રખડે છે અને તેથી મુક્ત થઈ જાય છે ત્યારે એક સ્થાનકે રહે છે. સાંસારિક આશાએ ધનની આશાએ શું શું કરે છે? ક્ળાપેક્ષા વગર કાર્ય કરવાથી થતા સ્વાત્મસંતાય. નિરાશી ભાવ. આશાવરી. અવધૂ કયા સાથે તનમમેં ( તનમઠ ત્યાગ અને આત્મજાગૃતિ), શરીરમાં દૃષ્ટિ કરવાની જરૂર. બહિરાત્મ, અંતરાત્મ અને Page #585 -------------------------------------------------------------------------- ________________ વિષયસાપ પરમાત્મસ્વરૂપ. સુમતિ સ્તવનમાં આનંદઘને કરાવેલું તેનું દર્શન. બહિરાત્મ દશામાં વર્તતા ચેતનનું વર્તન. તેને ઉપદેશ. ઘરનું ઘર. ભાડાનું ઘર. શરીરને ભરસો કેટલો રાખવો ગ્ય ગણાય? તબીયત જાળવનારે વિચારવા એગ્ય વાતે. શરીરમઠમાં શું છે તે પર વિચારણું. તેની સ્થિતિ પર લક્ષ્ય. શરીરઘરમાં પાંચ ભૂતને વાસ. શ્વાસોશ્વાસરૂપ ખવીસ. ઇક્રિય ભૂત છળશોધન. બહિરાત્મ ભાવને ત્યાગ કરવા ઉપદેશ. શિર પર પંચ પરમેષ્ઠી. આત્મઅભ્યાસ. સૂક્ષમ બારી. પરમાત્મસ્વરૂપની ઝાંખી. ઝાંખી કરનારનું વિરલપણું. પ્રકી તારી એ પરમાત્મભાવ. અપૂર્વ રહસ્ય. પંચ મહાવ્રતનું સ્થળ સ્વરૂપ. વિરતિભાવ. યમ પાંચ-એ પરવસ્તુ પર જયને પાકે. એગમાં પ્રગતિ. આશાત્યાગ. આશાત્યાગ, આસનધારણ અને અજપાજાપ એ ત્રણથી પ્રભુદર્શન. આશાસ્વરૂપ. આસનની જરૂરીઆત. અજપાજાપ. ત્રણ એગ પર અકુંશ. સાધ્યદર્શન. પૂ. ૧૬૪ થી ૧૭૪ આઠમું પદ-સાખી. આતમ અનુભવ ફલકી. (આત્મ અનુભવ ફૂલની અભિનવ રીતિ) ફૂલનું સ્વરૂપ. અનુભવ પુષ્પનું નૂતનપણું. નાકને વાસના આવતી નથી. કાનને અનાહત નાદથી ખબર પડે છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણું. બાહા વસ્તુઝાન ઇન્દ્રિય દ્વારા. ધનાશ્રી અથવા સારગ. અનુભવ નાથકું કયું ન જગાવે. (ચેતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણું) શુદ્ધચેતના કથન. શુદ્ધચેતના અને કુમતિઃ શેકો. ચેતનજીની સ્થિતિને ખ્યાલ ભાડાના ઘરને ઘરનું ઘર માનવાની અને શરીરને આત્મા માનવાની ભૂલ. મમતાને લીધે ચેતનની સ્થિતિ. ખરું સુખ. તેને વિચાર ચેતનને નથી. પરભાવ રમણતા. અજાગલરતન ન્યાય. સાચું કહેવામાં ગુસ્સો કરે ઉચિત નથી. વધારે કહેવાથી સર્પગુલી જેવું લાગે. અનુભવને ઉપદેશ. મમતામસ્ત ચેતનજીને તાદૃશ્ય ચિતાર. અન્ય આસકત ચેતન. તેની સાક્ષી અને તેને પૂરાવો. તેનું સંસારપરિભ્રમણ. અનેક નાટકની રચના કર્મકૃત. સુમતિની સેબતથી તેનું નિષ્પન્ન સ્વરૂપ. આનંદસ્વરૂપ ચેતન. સિદ્ધ દિશામાં તેને આનંદ. તેવી તેની હાલ સ્થિતિ નથી, તેથી તે પરરમણીમાં મસ્ત જણાય છે. તેને તે સમજાવી તેનું વાસ્તવિક રૂપ બહાર લાવવાની જરૂર. સામાન્ય જ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે તફાવત. પૃ. ૧૭૪ થી ૧૮૦ નવમું પદ-સારગ. નાથ નિહારે આપ મતાસી. (સમતાસંગ અને મમતાસંગ. એક સરખામણું) શુદ્ધચેતનાનું પતિ તરફ કથન. મમતાએ પતિના કેવા હાલ કર્યા છે તેનું વર્ણન. ખેટું ખાતું ખતવવાની તેની પદ્ધતિ. વંચક, શઠ અને સંચય કરનારી મમતા. આશ્રદ્વાર ઉઘાડાં મૂકવાની તેની પદ્ધતિ. નિરંતર દેવાદાર સ્થિતિમાં રાખવાની તેની પદ્ધતિ. સંવર નિર્જરાનાં દ્વાર બંધ કરવાની તેની રીતિ. વ્યાજખાઉ યાદી સાથે મમતાની સરખામણી. સંસાર-કારાગૃહમાં કેદ રાખવાની તેની રીતિ. વગેવનારી મમતા. સર્વ દુઃખનું કારણ મમતા. નરકની વિડંબના કરાવનાર મમતા. મશ્કરી કરાવનાર મમતા. Page #586 -------------------------------------------------------------------------- ________________ થી આનંદઘનજીનાં પર સુજ્ઞ પાસે પણ હાંસી કરાવનાર મમતા. ડહાપણને માર્ગ બતાવનાર અન્ય ગતિમાં મળશે નહિ. મમતા ઘરનું માણસ નથી, ફસાવનાર છે. ચેતનના ખરા સગાનાં નામ. તેઓનું મીઠાપણું. એવી કુલટા સ્ત્રીને સંગ મૂકી દેવાને આગ્રહ. ખરા સગાના મેળાપની દૂધ પતાસાના મેળાપ સાથે સરખામણી. મમતા દાસી છે. મમતા અહિત કરનારી છે. મમતા સંતાપ કરનારી છે. આનંદસ્વરૂપ ચેતન. સમતા તેને ખરું હિત કરનારી છે. એના પર વિરતૃત વિવેચન, આત્મપરિણતિ, સમતા વગરનાં ક્રિયાઅનુષ્ઠાને. પૃ. ૧૮૦ થી ૧૮૬ દશમું પદ-ટેડી. પરમ નરમ મતિ આરન આવે (ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન) શુદ્ધચેતનાનું આત્માને કથન. મમતાસંગમાં નરમ અને મારા વખતે કઠોર. શુદ્ધચેતનાની હૃદયની બળતરા. સખી પાસે શેયપ્રત્યેને ખાર બતાવવાની રીતિ. શ્રદ્ધા પાસે હૃદયસ્ફટન. મનુષ્યસ્વભાવનું નબળું તત્વ. ગુણેના ધામ પતિ મમતા પાસે નરમ બની જાય છે. શુદ્ધ પતિવ્રતા તરફ અલ્પ પ્રેમ. પતિને મનાવવાના ચેતનના અનેક પ્રયત્નો. તેનું ગાયન. નિષ્ફળ પ્રયત્નો. મૂળ વસ્તુથી દાણુ વધારી મૂકવાની ચેતનની રીતિ. ત્રણ વધારવાની તેઓની પદ્ધતિ, કર્મબંધરૂપ જગત. દૂતીની ગેરહાજરી. દલાલનું કાર્ય. તેની પણ ગેરહાજરી. કરિયાણુની કિમત કરાવનાર. સાધારણ દલાલની અશક્તિ. પ્રેમ કરિયાણાની કિમત કરાવનાર. ધર્મઘોષની દલાલી. ઘરનાં છિદ્ર, જાંઘ ઊઘાડવાનો ભય. સતી એબ ઊઘાડે નહિ. કુલીન સ્ત્રીનું કર્તવ્ય. જાર પુરુષથી સતામણી. પરભાવરૂપ જાર. વિરહાનળની જવાળા. આનંદવરૂપ પતિ. સ્ત્રીનાં વચન સાંભળીએ પણ પતિ આવતા નથી. હવે શું ઢલ વગાડ? સમજાવવાની રીતિ. પૃ. ૧૮૬ થી ૧૯૧ અગિયારમું પદ-માલકોશ વેલાવલ, ટેડી. આતમ અનુભવ રીત વરી રી (ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન) સુમતિમંદિરમાં ચેતન આવ્યા પછી તેના વર્તનને ચિતાર. સુમતિ અને શુદ્ધચેતના વચ્ચેનો તફાવત. બાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં. ચેતનજીની પધરામણીની વધામણી. ચેતન યુદ્ધવર્ણન. યુદ્ધમાં મડબંધન. નિજ સ્વરૂપરૂપ મોડ. તીણ રુચિરૂપ તરવાર. સમ્યક્ત્વ. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ. ગ્રંથભેદ. ટેપધારણ મસ્તકે. પગે સુરવાળ. સંયમરૂપ બખતર. સંયમસ્વરૂપ. એકાગ્રતારૂપ લગેટ. રણક્ષેત્રમાં મેહ. તેની નાસભાગ. કર્મની કાપણી. યુદ્ધ જેનારના ઉદ્દગાર. ક્ષપકશ્રેણી, અંતર્મુહૂર્તમાં કર્મનાશ. ચેતનના ખરા કુટુંબીઓ. ચેતનના ખરા કુટુંબીઓ અને ખોટા કુટુંબીઓ. ચેતનની જાગૃતિનું વર્ણન. ચેતનને અભિનંદન. સાધુમાર્ગ પર અરુચિનું પરિણામ. કેવળજ્ઞાન લક્ષમી ચેતનને વરે છે, ગાન કરે છે અને ચેતન તેમાં લયલીન થાય છે. વિજયડંકો વાગે છે. નિજ સ્વરૂપસિંહાસન પર ચેતનછ સ્થિત થયા છે. એ અદ્ભુત સ્થિતિ. લડાઈનું સુંદર પરિણામ. મનુષ્યભવસાર્થકતા. પદરહસ્ય. સ્વપરવિવેચન. પરિણતિની નિર્મળતા. પૃ. ૧૯૧ થી ૧૭ બારમું પદ-સાખી. કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ. ( આનંદઘન અને પાટ) Page #587 -------------------------------------------------------------------------- ________________ વિષયષક્ષેપ ૫૭૭ ચેતનજીની પાટ. સાધારણ નહિ પણું આલંકારિક. દુર્મતિરૂપ કુજા. સદ્દબુદ્ધિરૂપ રાધિકા. ગાંડી સોગઠીની વક્ર ગતિ. અંતે રાધિકાનો જ્ય. સુમતિ એ Conscience છે. તેનું શુદ્ધ માર્ગદર્શક. કષાયાદિ વિભાવના જોરે કુમતિનું પ્રાબલ્ય. છેવટે સુમતિનું સામ્રાજ્ય. રામગ્રી, ખેલે ચતુર્ગતિ પર પ્રાણું મારે. સોગઠીનાં ૯૬ ઘર. ચાર રંગની સોગઠી. પાસા અને કેડીથી દાણા. પાટના ચાર પટ-ચેતનની ચાર ગતિ ચેતનજીની મટી ચાલ. ચારે પટમાં તેની દેડાદોડ. ગંજીપાની રમત. બીજી રમતે દમ વગરની છે. ચેતનજીએ માંડેલી મેટી રમત. રાગષ મેહના પાસા. પાસાના દાણુની સમજણું. તેનું અલંકારિક સ્વરૂપ. મેહના અવયવ રાગદ્વેષ. મેહનીય કર્મસ્વરૂપ. રાજાના હુકમ પ્રમાણે તેને વશ પડેલ ચેતનજીનું ફરવું. રમવામાં કુનેહ. રાગનું સ્વરૂપ. તેને પાંચ ઇંદ્રિારૂપ છોકરા. વિષયાભિલાષ મંત્રી. સદાગમ. અપ્રમત્તતા શિખર. યશોવિજયજીને રાગને સ્વાધ્યાય. પાંચ દાણા નીચે બે. છ દાણું નીચે એક. એને ગણવાને વિવેક-આધ્યાત્મિક દૃષ્ટિએ સાત ગતિનું સ્વરૂપ. અષ્ટમી ગતિ. છકાય જીવમર્દન. અસંયમ. વેદાશ્રયી સાત. ગતિ પાસા ગણવાને વિવેક બીજી રીતે. પરિપુ. મન પર જય. પરમ સાધ્યપ્રાપ્તિ. ગુણસ્થાનકે દાણુ ગણવાને વિવેક. સેગડી ચલાવવાની આવડત. સાધ્યપ્રાપ્તિ. સંસારચક પર બ્રેક. લશ્યાસ્વરૂપ. કર્મબંધમાં કષાયને સ્થાન. પ્રકૃતિબંધ કરાવનાર લેશ્યા છે. કષાયને ઉદ્દીપન કરનાર પણ તેથી ભિન્ન. અલેશી આત્મા. ઉપખંહક દ્રવ્ય. ગને વિષય લેશ્યા. આત્મદ્રવ્યને રંગિત કરનાર લેશ્યા. છ લેશ્યાઃ કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પમ, શુકલ. અશુભ લેશ્યા અને શુભ લેશ્યા. લશ્યાના રસ. વેશ્યાદિષ્ટાંત. જાંબુ વૃક્ષ. લેશ્યા અને સંગઠીને રંગે. ચકભ્રમણ. જેરી-જીગીઆ દાણું. ભાવ વિવેકનું પગડું. સોગઠી લપમાં. સેગડી ગાંડી. ઉપશમશ્રણમાં ખડું કરવું પડે છે. આનંદઘન ચરણકમળસેવા. ઉપદેશ આપવા રમતની ચીજને ઉપયેગ. મૃ. ૧૯૭ થી ૨૧૦ તેરમું પદ-સારંગ. અનુભવ હમ તે રાવરી દાસી (મમતા સંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્દગારે.) સમતાના અનુભવ પ્રતિ ઉદ્ગારો. સમતાનું કિંકરસ્વ. માયા મમતા કયાંથી આવી? તે બન્નેનું સ્વરૂપ. ચેતનરાજને તેણે આપેલ દુ:ખ. ચેતને તેની નહિ કરેલી તપાસ. અનુભવને ઉત્તર. ચેતનજીની માયા મમતા સાથે રીઝામણ. રાજાને ગમી તે રાણું. શેકકારણ પૃચ્છા. સુમતિ પ્રત્યુત્તર. પતિવ્રતાધર્મ. ચેતનાના સંબંધીઓ ચેતનજીને ગાંડે ગણે છે તે ઉદાસીનું કારણ. પાઠાંતર અર્થ. પતિ સમજતા નથી, નિષ્ફર થઈ મમતાને સંગ છોડતા નથી તેથી સુમતિની એક પળ છ માસ જેવી જાય છે. ચેતન શુદ્ધ દશામાં આનંદઘન. માયા મમતાનું લબાડપણું. ચેતનામંદિરે પધારવા વિજ્ઞપ્તિ. પૃ. ૨૧૦ થી ૧૫ ચૌદમું પદ, સારંગ. અનુભવ તું હે હેતુ હમારો. (ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું.) અનુભવને ઉદ્દેશીને વિશેષ ઉગાર. પતિસંબંધ થાય અને પતિમંદિરે પધારે એવા ઉપાય કરવાની જરૂર. ચેતનજીનું કામ. આત્મનિરીક્ષણ. ચતુરાઈથી મમતાસંગ તેડાણ અને સમતાસંગ જોડાણ. મમતાના આવભિવમાં તૃષ્ણાનું મુખ્યપણું. ૭૩ Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી આનંદઘનજીનાં પ સ્વપરવિવેચન. ધનતૃષ્ણા. તૃષ્ણસ્વરૂપ. ભાંડની દીકરી. એવી સ્ત્રી તમારે શું જ્યવાર કરશે ? એ શઠ છે, ઠગ છે, છળ કરનારી છે, કપટી છે. એને ભાષાપ્રપંચ. આ સર્વ પતિને નિવેદન કરે. તૃષ્ણાબત, સંસર્ગ, પડછાયે પણ ભયાવહ. કુબુદ્ધિસંગ. તેથી ઈજજતને નાશ. સમતાને ઘરે આનન્દઘન. આગમનથી વિજયડંકા. અનુભવ અને જ્ઞાનમાં તફાવત. સ્વભાવ દશરમણ. જીવનનું લક્ષ્યસ્થાન. પૃ. ૨૧૫ થી ૨૧૯ પંદરમું પદ-સારગ. મેરે ઘટ ગ્યાન ભાન ભયે ભેર. (વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉગારે.) શુદ્ધ દશામાં ચેતન. જ્ઞાનભાનુઉદયથી પ્રભાત. ચક ચકવી. ચેતન અને ચેતના. પ્રભાત થતાં વિરહને નાશ. શુદ્ધ ચેતન ચેતનાનો સંબંધ. કર્મપ્રચુરતારૂપ નદી, દશમ ગુણસ્થાનક. શુદ્ધ વસ્તુદર્શન. જ્ઞાનથી લેકલેક પ્રાકટ્ય. જ્ઞાનથી ભ્રમનાશ. આત્મિક ચેરીને પત્તો. ચેતનનાં રસ્તે. ચેરી કરનાર ચેતનજી પિતે જ અન્ય ચેર છે એ ભ્રમ દૂર. ચેતનજીની કબૂલાત. ભાનુઉદયથી હૃદયકમળ-વિકાસ. તેથી ચન્દ્રકાંતિની મંદતા. વલ્લભ આનંદઘન ભગવાન. વિષયપ્રતિભાસ. આત્મપરિણતિમતું અને તત્વસંવેદન જ્ઞાન. સ્વને આદર, પરને ત્યાગ. | પૃ. ૨૧૯ થી ૨૨૩ સેળયું પદ-નાર. નિશદિન જોઉ તેરી વાટડી. (સમતાની સ્વમાદર પધારવા વિજ્ઞપ્તિ ) શુદ્ધચેતના કથન ઢેલા. અનાદિ કાળથી વાટ. વિભાવદશામાં ચેતનની સ્થિતિ. પરચાલત્યાગ. ઝવેરીના લાલની કિંમત. મારા લાલની કિંમત. પરંતર વસ્તુ વગર મૂલ્ય થાય નહિ. લાલનું અમૂલ્યત્વ. પતિમાર્ગનિરીક્ષણ. પતિઆગમનના પૃથક માર્ગો. તેમાં એકાગ્રતા. યોગીની સમાધિ. મુનિનું ધ્યાન. તેના જેવું એકાગ્ર નિરીક્ષણ. ધ્યાન અને સમાધિને ફેર. ધર્મધ્યાન, શુકલધ્યાનના ભેદે. તેની પાસે આ વાત કરવી? ખેાળા પાથરવા કે શું કરવું? મનનું ડામાડેળપણું. વિવેક મિત્ર કથન. આનંદઘન પ્રભુ આગમન. રોજડીમાં આનંદરંગ. સદસદ્વિવેક. મંદિરે લાવવામાં મદદ. સમતા અને શુદ્ધચેતન વચ્ચે ગોટાળે. પૃ. ૨૨૩ થી ૨૨૯ સત્તરમું પદ-ગિરનારી સેરઠ. છોકરાને કયું મારે છે રે. (ગુણપ્રાપ્તિની શરૂઆતમાં રાખવા ગ્ય સંભાળ.) સુમતિકથન. ઉપશમ સમકિતરૂપ છે. એ સમ્યક્ત્વની સ્થિતિ. મિથ્યાત્વરૂપ ડેણ, અમૃતવેણુ લકુટિ-તાત્વિક રુચિ અને આગમાનુયાયી શ્રદ્ધા. પ્રગતિમાં ચતુર્થ ગુણસ્થાનક. મિથ્યાત્વની અંધતા. પાંચ વાર ઉપશમ સમક્તિ. મિથ્યાત્વનું છે. સાધ્યદર્શન પછી મિથ્યાત્વને કાળ. મરણપથારીએ મિથ્યાત્વ. પં.શ્રી ગંભીરવિજયકૃત અર્થ સંયમરૂપ છે. ડે. વિવેકકથન. પાંચ બેલ. પચીશ એલ. પાંચ મહાવ્રતની પચીશ ભાવના. તપના પચાસ ભેદ. સીત્તેર ભેદ. પૃ. ૨૨૯ થી ૨૩૫ અઢારમું પદ-માલકેશ, ગેડી રાગણું. રીસાની આપ મનાવો રે. (શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય પર હૃદયગાન.) જીવનને ઉદેશ. ગ્રંથભેદથી સાથદર્શન સાચા માર્ગની ઝાંખી. સુમતિવાક્ય. ચાવટીઓ. પંચાત કરનાર. તેની જરૂર નથી. તેનાં કારણે. દલાલને બજારુ સેદે. પ્રેમને સેદે. અંતરંગ વસ્તુની પરીક્ષા આપે છે તેને Page #589 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ તેની કિમત. અન્ય દલાલ નકામા છે. સ્વાભાવિકતા અને કૃત્રિમતામાં ફેર. મનની આંટી દૂર કરો અને મિષ્ટ વચનવડે સંતોષ આપે. સંતાપસ્વરૂપ. તેના પર વચનામૃતને છંટકાવ. સર્વ જી તરફ હિતબુદ્ધિ. હિતબુદ્ધિ-મૈત્રીભાવ. મીઠી નજર. તમારે કોની દરકાર છે? શુદ્ધ ચેતનાને મુજરો. અંધકાર રાત્રિ. રસ્તાનાં વિઘો. આકાશમાં વાદળાં. પ્રભુમુખચંદ્ર દર્શન. પ્રેમમાં દુવિધા નહિ, ગેટે નહિ, આડંબર નહિ. એમ થશે એટલે આનંદઘન પ્રભુ સમતાની સેજડીમાં બિરાજશે. ચેતનાને મનાવવાનું કર્તવ્ય. પૃ. ૨૩૫ થી ૨૪૨ ઓગસમું પદ-વેલાવલ. દુલહ નારી તું બડી. (ચેતનજીની વ્યવહારજાગૃતિ કેવી છે?) ચેતન ચેતનાને કહે છે કે તું ઘણી ગાંડી છે. નિગોદથી જીવની પ્રગતિ. આત્મધનનાશ. સિદ્ધ દશામાં સ્થિરતા. ચેતનને ઉત્તર વિભાવમાં છે તેથી શું થાય છે તે જાણ નથી. તું કેમ ઊંઘે છે? ચેતનાનું વિભાવમાં અજ્ઞાન. પતિ જાગે છે કે ઊંઘે છે તે જાણતી જ નથી. આનંદઘનદર્શનની પિપાસા. ઊંઘતા ચેતનજીનું વર્ણન. પૃ. ૨૪૨ થી ૨૪૫ વીસમું પદ-ગેડી આશાવરી. આજ સુહાગન નારી (પતિ સમાનાર્થ સમતાના શણગાર) પતિએ ચેતનાની ખબર લીધી. દાસી બનાવી. ચેતના સૌભાગ્ય પ્રાકટ્ય. સૌભાગ્યવતીના સોળ શણગાર. શણગાર અધિકાર પ્રમાણે ફરે છે. ૧–પ્રેમ રાગથી રંગેલ સાડી. પ્રેમ પ્રતીત રાગરુચિસ્વરૂપ. ૨ પ્રભુભક્તિરૂપ હાથમાં મેંદી. રાવણ. ૩ ભાવઅંજનનું આંજણ. દાનાદિને સ્વાદિષ્ટ બનાવનાર ભાવ. ૪ સહજ સ્વભાવરૂપ એળી. પ સ્થિરતારૂપ કંકણ. ૬ દધ્યાન ઉર્વશી ખેાળામાં ધારણ કરે છે. ૭ ગળામાં પ્રિયગુણમાળ. ૮ શુદ્ધ ઉપગરૂપ સિંદુર સેંથામાં, જ્ઞાન અને જ્ઞાન પયગ. ૯ નિરક્તતારૂપ અંબેડે. ૧૦ તિ. રૂપ દીપમાળા. ત્રણ ભુવન પર તેને પ્રકાશ. ૧૧ કેવળજ્ઞાનરૂપ આરિ. ૧૨ અજપાજાપરૂપ વિનિ. ચિદાનંદજીપદ. ૧૩ અનાહતનાદરૂપ વિજયડંક. ૧૪ આનંદરૂપ વરસાદધારા. ૧૫ ભવ્ય વનમયૂરના ટહુકા. ૧૬ ઝીણી સાડી. આ પદના કર્તવ પર નોટ-ચર્ચા. પૃ.૨૪૫ થી૨૫૪ એકવીસમું પદ-ગડી. નિશાની કહા બતાવું રે. (શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ) ચેતનજીને સરખાવવા કઈ વસ્તુ નથી. રૂપી દ્રવ્ય અને ચેતનજી. અરૂપી કહું તે છે જ નહિ. રૂપારૂપી ભાવ અને સિદ્ધના . સિદ્ધ સ્વરૂપી ચેતન કહેવામાં વિરોધ. સંસારદશા સાથે સિદ્ધને વિરોધ. ચેતનની સનાતનતામાં વિરોધ, ઉપજે, વિનાશ પામે એ બનવું અશક્ય થઈ પડે. નિત્યસ્વપણામાં પણ વિરોધ. ચેતનજી અને પ્રમાણુવાદ. નયલક્ષણ. પ્રમાણજ્ઞાન. ચેતનની નિશાનીઓની વિચારણું. સંગ્રહાયે ચેતન. વ્યવહાર અને નૈગમન ચેતન. સમધિરૂઢનયે ચેતન. જુસૂત્ર અને એવભૂતન ચેતન. સિદ્ધ શબ્દ સાથે સાતે નય. સર્વાગી અને સર્વ નયને સ્વામી ચેતન. નયવાદથી લડાઈ હાથી અને આંધળા. અંધપરંપરા. પ્રમાણજ્ઞાનથી ચેતનસ્વરૂપ વિચારણું. દેવચંદ્રજી. અનુભવગેચર વસ્તુનું જ્ઞાન. કહેવા સાંભળવામાં કાંઈ વળે નહિ. અનુભવ અને પ્રમાણુણાન. આનંદસ્વરૂપી ચેતન. સુખસ્વરૂપવિચારણા. આત્મજ્ઞાન, પૃ. ૨૫૪ થી ૨૬૩ in Education International Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજીનાં પદ્મા બાવીસમું પદ્મ-ગોડી. વિચારી કહા વિચારે રે. (આનદ્ઘનના આગમનનુ અગમ્ય સ્વરૂપ) દિવ્યજ્ઞાન અને અનુભવજ્ઞાન. પદ્મના ઉચ્ચ લય. આગમ અપાર. એકલી બુદ્ધિથી વિચાર કરવામાં મુશ્કેલીઓ. આધાર આધેયમાં પ્રથમ કાણુ ? મુરઘી અને ઇંડું.. ઇશ્વરકૃત સૃષ્ટિ માનવામાં વિરોધ. બીજ અને વૃક્ષ દૃષ્ટાન્ત. રાત્રિ અને દિવસ દૃષ્ટાન્ત, જ્ઞાનની મર્યાદા, અલોકિક ભાવેશમાં તર્ક સિદ્ધ અને સ‘સારી. કરનાર અને કરણી. જન્મ અને મરણુ. દીપક અને પ્રકાશ. શાશ્વત ભાવવિચારણા, સનપણાની પરીક્ષા, આપ્તતા. મુશ્કેલીના ખુલાસા. અનાદિ સ્વરૂપ. આસપ્રણીત આગમજ્ઞાન પ્રાપ્ત કરવા દ્રઢ ભાવના. પૃ. ૨૬૩ થી ૨૭૦ ૫૦ ત્રેવીસમું 'પદ-આશાવરી. અવધૂ અનુભવકલિકા જાગી. ( આનંદઘનની અલક્ષ્ય જયાતિ ) અનુભવજ્ઞાન. તેનું પિરણામ. અવ્યવસ્થિત મન સ્વરૂપવિચારણા કરે છે. જ્ઞાન પ્રગટ કરવાના સમય. અનુભવકલિકાને વધારે ખીલવા. માયા દાસી ઉપર ઘેરે. એક દોઢ દિવસ માયાનું જોર. જન્મ જરા મરણુ વશ થયાં છે. એને હવે ફેંકી દો. તમે આટલી મમતા કાના ઉપર કરેા છે ? ( ઉપલક્ષણથી અર્થ ) અનુભવરસમાં રોગ શાક લેાકવાદ નથી. એમાં અચળ શિવસુખ સાથે મિલન છે. અનુભવરસ. સંસારને વળગણુ. લેાકરુચિ પ્રમાણે કામ કરનાર. સત્ત્વવંત મુમુક્ષુની દશા. સિદ્ધદશાનું સુખ, અનુભવીનું આનંદમય જીવન. આનબિંદુના સમુદ્ર. અનુભવજ્ઞાન પછીની દશા. આત્મીય જ્યંતિ. અલખવાદ, અવગાહના. વ્યક્તિભેદ, અલક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ. પૃ.૨૭૦થી ૨૭૮ ચાવીસમું પદ-રામગ્રી, મુને મારા કબ મિલશે મન મેલું. (આનંદઘનના મનમેળાપ ) અનુભવ પ્રાપ્ત કરવાના નિણૅય પછી ચેતનના ઉદૂંગાર. મનના મેળ વગરની પ્રીતિ. આત્મિક સ્વસાવે સ્વભાવ. ચેતન અને સ્વભાવ. ચેતન અને વિભાવ. વિભાવની રમત રેતીના કાળીઆા. પેાતાના મળે ત્યારે પડદો રાખવા નહિ. રાખે પથરે. સંસારત્યાગની વાતા. પરભાવરમણુત્યાગ, પૃ. ૨૭૮ થી ૨૮૧ પચીસમુ. પદ્મ-રામગ્રી. જ્યારે મુને મિલગ્યે મારા. ( મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા ) આનંદઘનની પૃચ્છા. આત્મસ્વરૂપની ઝ ંખના, સ્વજનમેળાપ. ધીરજ. આવી બાબતમાં જેને તેને પૂછવામાં લાભ નથી. ઉપમિતિનાં પાત્રો. કુશળ વૈદ્ય. વ્યાધિ-ચિકિત્સા. મધુમેહ, પરમાત્મા વૈદ્ય. સાબર અને શિકારી. મુંબઇમાં છૂટું પડી ગયેલું બાળક, ગરમીમાં બપોરે મુસાફરી કરનારની તૃષા. પૃ. ૨૮૧ થી ૨૮૪ છવીસમું પદ-આશાવરી, અવધૂ કયા માણું ગુનહીન. ( ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ) મારામાં ગુણુગણુનાનું પ્રાવીણ્ય નથી. ગુણુગાન આવડતું નથી. સુરના ભેદો જાણતા નથી. ગુણયાચનામાં સંગીતનું મહત્ત્વ. રીઝ અને રીઝામણુ આવડતા નથી. નિરંજન પદ્મસેવાનુ' જ્ઞાન નથી. ચાર વેદ્ય, કિતાબ, તર્ક, વિવાદ, પિંગળનું જ્ઞાન મને નથી. વળી અનેક પ્રકારના જાપના વિધિ જાણુતા નથી. પરમાત્મસ્વરૂપને જવાબ આપી શકતા નથી, સેવનવિધિ-માગેર્યાં જાણુતા નથી; તેમજ ભક્તિ કરતાં આવડતી નથી, ભાવનું Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ વિષયસ ક્ષેપ મિલાવન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી. વળી મારામાં જ્ઞાન કે વિજ્ઞાન નથી, કળાચાતુર્ય નથી, ભજનિધિના અભ્યાસ નથી, ત્યારે હું તે શું માગું ? અને કેવી રીતે માગું ? આનંદઘન પ્રભુના દ્વાર આગળ ઊભા રહી ગુણધામનું રટણ કરું છુ. પ્રભુદ્રારમાં પ્રવેશ કરવાની દૃઢ ઈચ્છા. પ્રભુપદ રટણના મહિમા, અખંડ શાંતિના સાક્ષાત્કાર. પૃ. ૨૮૪ થી ર૩ સત્તાવીસમું પદ-આશાવરી, અવધૂ રામ રામ જગ ગાવે. ( મતઆસકિતના બહિરાત્મ ભાવ, ) ધર્મસહિષ્ણુતા, આનંદઘનની સારગ્રાહી હુંસમુદ્ધિ, રામ શબ્દનુ રહસ્ય. અલખને જગાવનાર શું કરે છે? સ'જ્ઞાસૂચક રામ શબ્દ. બૌદ્ધ સાંખ્યાદિને અપેક્ષા સમજ્યા વગરના આક્ષેપ. મહધારી મહાસક્ત, મઠોનાં નામેા. મઠમાં ધર્મસ સ્વ. મઢરાગ, જટાધારીની જટામગ્નતા. ધર્મસ્ય તરસ્યું નિશ્ચિતં શુદ્દાયામ્. ગુફાનું સ્વરૂપ. આગમધારીને થાક, માયાધારીના છાક. દુનિયાદાર દુનિયામાં. આશાના દાસેાનું વર્તન. નિષ્કામ કરણી રનારના અલ્પ ભાવ. બહિરાત્મભાવમાં આસક્ત. ધર્મને નામે રળી ખાનારા. ગચ્છભેદને પ્રસંગ. અંતરાત્મભાવમાં વર્તનારાની અલ્પતા. ખગપદ ગગનમાં શેાધનારની મૂઢતા. અહિરામભાવમાં પરમાત્મભાવ શેાધનારની અંધતા, ચાલુ પ્રવાહમાં કેટલા ગોટા વળે છે તેની વિચારણા, ધમ ના ખાટા પાકારેા, શ્રી ધર્મનાથ સ્તવનમાં ધર્મની દોડાદોડ પર કરેલી વિચારણા, ધર્મની શોધમાં ખાટી દોડાદોડ. અંતરાત્મભાવ પ્રાપ્ત કરવાની કૂંચી, સહજ પુણ્ય થાય તેમાં કાંઈ દમ નથી. ખાહ્ય ધમાધમ છોડી દેવાના ખાસ ઉપદેશ. ચિત્તપંકજને યાગ અ. પદના અદ્દભુત આશય. અંતરાત્મનુ પૃથક્કરણ. વિવેકવિચારશાંતિની જરૂર. પૂ. ર૩ થી ૩૦૩ અઠ્ઠાવીસમું પદ-આશાવરી. આશા એરનકી કયા કીજે. ( પરાશાને ત્યાગ. અગમ પીઆલાનુ` પાન. ) પદ સંબંધી દંતકથા, રથળ જગતની આશા પર રચના આશાનું સ્વરૂપ. જ્ઞાનાવ. આશા પર ઉપાધ્યાયજીનું નિઃસ્પૃહાષ્ટક. સુખદુઃખનું લક્ષણ. પરકી આશા સદા નિરાશા. પરની આશા કરનારનુ` વર્તન-એક ચિત્ર. આશાધારી કૃતા. હાથી અને કૃતા. આશાને અંગે બન્નેના વર્તનમાં રહેલા માટે તફાવત. આશીભાવ તજનારની ખુમારી. આત્મઅનુભવના કેફ. આશાના દાસનું વર્તન, વાંદરીનુ ખચ્ચુ અને આશાના દાસેા. તેઓનું દાસીપુત્રત્વ. આશાદાસેાનુ કિંકરત્વ. પરવસ્તુની આશાનુ આકષઁણુ. આશાદાસે જગતના દાસ થાય છે. આશા પર સ્વામિત્વ મેળવવાનું મહત્ત્વ. આશા અને ભતૃહિર. આશાનદીનાં આવત વગેરે. તેને પાર પામનાર યોગીશ્વર. મનરૂપ પ્યાલામાં પ્રેમમસાલ. બ્રહ્મઅગ્નિનું જવલન. સત્ત્વપાન. અનુભવલાલી પ્રાકટ્ય. તેના ક્રમ, પ, આનંદસાગરજીને આ ત્રીજી ગાથાના ખાસ અર્થે. અગમ્ય પ્યાલાનું પાન કરવા પ્રાથના, તેને શોધવા અધ્યાત્મ વાસમાં શેોધ કરેા. અગમપ્યાલાના ભાવ. ચેતનજીના અધ્યાત્મવાસમાં ખેલ. ત્યાં બેઠા લાકનાટકના તમાસાનું દર્શન. ચતુર્થ ગાથા પર ૫. આનંદસાગરજી. ઉપસંહાર, આશાનું વર્ણન. આશાની પરંપરા. જ્ઞાનસુધારસપાનની ધૂન. પૃ. ૩૦૩ થી ૩૧૪ ઓગણત્રીસમુ પદ-આશાવરી, અવધૂ નામ હમારા રાખે. (ચેતનજીનાં Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી આનંદઘનજીનાં પદ વિવિધ નામનું અવાસ્તવિકપણું.) નયની અપેક્ષા. અંશજ્ઞાન અને પ્રમાણજ્ઞાન. દ્રવ્યાથિંક નયથી ચેતનજીનું વર્ણન. સહભાવી ધર્મો અને કમભાવી ધર્મો. સાતે નયમાં તેની વહેંચણ. ચેતનજીનાં સ્વભાવસ્વરૂપ સમજવાની અગત્ય. ચેતનછની ઉત્કાન્તિ. કર્મમળ છતાં તેનું શુદ્ધ સુવર્ણવ. રુચકપ્રદેશનું નિર્મળત્વ. આત્માની સત્તાગત અને વ્યક્ત સ્થિતિ પર વિચારણું. નામ વ્યવહાર. ચેતનજીના સ્વભાવને અંગે તેનું ખટારું, પુરુષ કે સ્ત્રી એ નામનું અવાસ્તવિકપણું. ચેતનને વણે જણાવવાનું અવાસ્તવિકપણું. ચેતનને સ્પર્શ રૂપ રસ ગંધ નથી. એ ઊંચે કે ઠીંગણ નથી. એને વર્ણ નથી, જ્ઞાતિ નથી, જાતિ નથી, સાધન નથી, કાંઈ નથી. ચેતનછ હલકાં નથી, ભારે નથી. નેતિ નેતિ વાદમાં અપેક્ષાભાવ. તે ભાવની અહિં વિચારણુ. ચેતનજી ગરમ, ઠંડા, લાંબા, છટા નથી, ભાઈ બહેન નથી. બાપ બેટા નથી. એ બાહ્ય સંબંધ છે, કમભાવી પર્યાય છે. અનેક જાતિમાં ગમનાગમન કર્મસંબંધથી થાય છે. ચેતનજી મન નથી, શબ્દ નથી. ચિંતવનાર અને ચિંતવેલ શબ્દ ચેતન નથી. ચેતનજી વેશ નથી, વેશ ધારણ કરનાર નથી, કર્તા નથી, ક્રિયા નથી, તે તે જે છે તે છે, તેને કેઈ નામ સાથે સંબંધ નથી. એ દર્શન નથી, સ્પર્શન નથી, રસ નથી, ગંધ નથી. એ આનંદસ્વરૂપ ચૈતન્ય છે. દર્શનનાં નામે. સંગ્રહનયે આત્મા. સત, ચિત્ અને આનંદસ્વરૂપ. આત્મસ્વરૂપ તેજ, ટબાકારના ખાસ અર્થ પર નેટ. ૫. ૩૧૪ થી ૩૨૩ ત્રીસમું પદ-આશાવરી. સાધે ભાઈ સમતા રંગ રમીજે. (સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણું.) વ્યવહાર નયની અપેક્ષાએ સમતા મમતાનું સ્વરૂપ. મેહ રાજાને અહં મમ મંત્ર. મેહનું અંધપણું. એગ્ય વિચારણાને અભાવ. ધન પરને મેહ, દ્રવ્યસંપત્તિ અને ભાવસંપત્તિ. મમતાને અને ભાવસંપત્તિને વૈર. મમતામાં શ્યામતા. સહજાનંદીની સઝાય. ભેજે મુંજ પર લખેલે ક. સંપત્તિવાનનું મશાનમાં પઢવું. મમતા સમતાની પૂંછ. દ્રવ્યપૂંજીને જમીનમાં દાટનાર. તેના પર સર્પ મૂષક હોવાપણું. સંતતિ માટે દ્રવ્ય એકઠું કરનાર. ધનને અલક્ષમી ભાવ. ધવળ શેઠ, મમ્મણ શેઠ, પિપી, સીઝર, ઔરંગજેબ, હૈદર, ટીપુ, વસ્તુપાળ તેજપાળ. ચૌદ રત્ન. ચૌદ રત્નની કથા પર રૂપક. સમતા રત્નાકરની દીકરી છે, અનુભવની બહેન છે. અશુભ ધ્યાનરૂપ કાળકૂટ. તેને ત્યાગ. શ્રેણીગત અમૃતધારાનું પાન. શ્રેણીના પ્રકારઃ ઉપશમ અને ક્ષપક. સમતા અને બ્રહ્મા. સમતા અને વિષ્ણુદેવ. સત્વગુણને મહિમા. સમુદ્રમંથનની કથાને ભાવ. કષાયથી સમતાને ડર. આનંદઘન પ્રભુ એ શ્રી જિનેશ્વર દેવ. ચતુરાનને ભાવાર્થ. સમતા મમતા ભાવવિચારણને ઉપસંહાર. પૃ. ૩૨૪ થી ૩૩૩ એકત્રીસમું પદ-શ્રીરાગ. કીત જાનતે હે પ્રાણનાથ. (સમતા મમતાના પરિવારનું બારિક અવલોકન.) પરમંદિરે રખડવાની ચેતનજીની ટેવ. પિતાના ક્ષમા વિગેરે સગાંઓ. સ્થલિભદ્ર. સમતાના મંદિરમાં ચેતનજીનું આવી ચઢવું. પરિવાર સામે નજર કરવા વિજ્ઞપ્તિ, માયાનું શારીરિક વલણ, તેનું જડપણું, ચેતનનું પ્રસિદ્ધ ચેતનપણું. Page #593 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ જડપણાને અને ચેતનપણને વિરોધ. મૂખની સાથેના સંબંધનું અયોગ્યત્વ. વિભાવદશામાં કર્મબંધ. કર્મને આકર્ષ અને ચેતનને ઊંધા પાટા. વિષયપિપાસારૂપ વિષવેલડીને સંગ. સર્વ શક્તિને ઘાત કરનાર પ્રસંગે વિભાવમાં. વિભાવમાં કામ, કપટ, મદ, મેહ વિગેરેને સંબંધ. સ્વભાવમાં કૈવલ્યજ્ઞાનામૃતપાન. મમતામાં અનંત દુઃખ, સમતામાં વસંત ખેલ. ભર્તુહરી અને મસ્ત દુનિયા. વિભાવમસ્ત પ્રાણીનું ઠેકાણું વગરનું વતન. શ્રી શાંતિનાથના સ્તવનમાં આનંદઘનજી. સ્વપરિવારજ્ઞાન. સ્વ પરિવાર ભેટ. સુમતિને અર્થ. પં. શ્રી ગંભીર વિજયજીનું ૫૪. યશોવિજયજીનું પદ, બને પદ પર વિચારણા. પૃ. ૩૩૩ થી ૩૪૦ બત્રીસમું પદ-રામેરી પીયા તુમ, નિકુર ભયે કહ્યું ઐસે (સમતાની વિશુદ્ધ માર્ગ આચરવા વિજ્ઞપ્તિ.) સુમતિનું ચેતનને સર્વસ્વાર્પણ. ચેતનજી કઠોર કેમ થયા છે તે પર પૃચ્છા. એકપક્ષી પ્રીતિને ઘાટ બેસે નહિ. કુલટાની રીતિ. તેઓ પર પ્રેમ કરવાનું પરિણામ. ભ્રમરને ફૂલ પર પ્રેમ. તેવા પ્રેમ સાથે સુમતિના પ્રેમની સરખામણી. કુસુમ અને તેની વાસનું એકત્વ. સુમતિને અભિન્નભાવ. માયામમતાનું એઠવાડપણું. એના ઉપર પ્રેમ ઘટે નહિ; એ તે ઉકરડે નાખવા યોગ્ય જ ગણાય. પખાલીને પાડે. દીર્ધદષ્ટિને અભાવ. યંત્રવત્ કામ કરવાની રીતિ. ગુણ અવગુણ વિચારની જરૂર. શુદ્ધ સ્વરૂપમાં સમાવી દેવાની વિજ્ઞપ્તિ. ટબાકારને અર્થ. સુમતિ સંબંધની સ્થિતિ. ગુણ અવગુણ વિચારણા. કવિની પ્રતિભા. વિશિષ્ટ જીવન-નિર્વહન. એમાં સાધ્યનું લક્ષ્યસ્થાન. પૂ. ૩૪૧ થી ૩૪૭ તેત્રીસમું પદ-ગડી. મિલાપી આન મિલા રે. (પતિમેળાપ માટે સમતાની આતુરતા.) વિરહી સ્ત્રીની મિત્ર પ્રત્યે વિજ્ઞપ્તિ. સુમતિ અનુભવ સંવાદ. વિરહકાળમાં સમતાની દશા. ચાતક-બપિયે વરસાદની રાહ જુએ છે તેનું સાદશ્ય. પીયુ પીયુને પિકાર. નેટમાં અર્થ સંબંધી કેટલોક ખુલાસો. સંદેશ પહોંચાડનાર અનુભવ. આતુરતામાં આજ્ઞા. વિરહદશાનું વિશેષ વર્ણન. પિતાની દુઃખી સ્થિતિ. વિરહથી ગાંડપણ. તનમનની શાંતિનો અભાવ. રડવાની પણ શક્તિ રહી નથી. રડીને દુઃખ બતાવાય તેમ પણ નથી. શુદ્ધ બુદ્ધ એવાને ભાવાર્થ. અંધારી રાત્રિ વિશેષ દુઃખ આપે છે. રાત્રિના સમયમાં કામદેવનું જોર તારા દાંતે દેખાડી દુ:ખ વધારે છે. ભાદરે માસ. રડી રડીને આંખ ભીની કરી છે. અંધારી રાત્રિ, ભાદરવો માસ, દંતપંક્તિ, રડવાનું કાર્ય-એ સર્વને ગભાષામાં અર્થ ચિત્તચકવી પતિની શોધમાં ફરે છે. નદીને કાંઠે ચકવી. અબળા ઉપર જોર કરવું અને છે. તેના ઉપર રીસ ન ઘટે. સર્વ વાત કહીને પતિને સમજાવી મંદિરે લઈ આવવા અનુભવને વિજ્ઞપ્તિ. એક વાર મંદિરે પધારે તે પછી સમતા રંગ જમાવે. આતુરમાં ચતુરાઈને અભાવ. વધારે પડતું બેલાયું હોય તે ક્ષમાયાચના. ગમે તે પ્રકારે આજ આનંદઘન પ્રભુને ઘરે લઈ આવવા પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ. ચતુર આતુરને પાઠાંતર. વિભાવનું આકર્ષણ. સાંસારિક ચિત્રની જરૂરિયાત. પદને અર્થગીરવ અને વિશિષ્ટ ભાવ. ઉપસંહાર. પૃ. ૩૪૭ થી ૩૫૫ ચોત્રીસમું પદ-ગેડી. દેખે આલી નટનાગરકે સંગ (પરરમણ કરતા ચિત Page #594 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદણનનાં પ પતિની દશાનું વર્ણન.) સુમતિ અને શ્રદ્ધા વચ્ચે વાતચીત. પ્રવીણ નાટકીઆ પતિને વેશ. વેશ બદલવાની તેઓની પ્રવીણતા. જૂદા જૂદા વેશ ભજવવાના થાકથી અંગની શિથિલતા. અંગ એટલે “મેક્ષનાં સાધન.” અંગ એટલે “નિજ પરિવાર” પિતાના કુટુંબની આવી દશા જોઈને પરિવારની ફીકાસ. ચેતનજીને ઉપાલંભ. ચેતનની અનાદિ કાળથી એવી રીતિ પડી ગઈ છે. સુમતિ અને માયામમતા વચ્ચેનું અંતર. રૂપ અને કથીરનું અંતરચિદાનંદજી. પરઘર અને નિજ મંદિર, ઉપાલંભ દેવાને આશય. શરીરશુદ્ધિ ખેઈ નાખ્યાથી ભાંગ પીધી હોય એમ જણાય છે. પિતાની અવસ્થા પણ પતિ વિચારતા નથી. ગૌરવ ભૂલી જાય છે અને ઉમત્તની પેઠે વર્તે છે. ભર્તૃહરીના ઉન્મત્ત જગતના વિચારે. સાદવીની બેલવામાં ચાલાકી. “કુરછ' શબ્દના પ્રયોગનું સાર્થકત્વ. આટલું કરતાં પણ પતિ નિજ મંદિરે પધારે નહિ તે પછી શું બાંગ પોકારવી? પદને ગંભીર આશય. સુખનો ખેટે ખ્યાલ અને તેની પાછળ ગેરવાજબી વલખાં. ઉન્મત્ત અવસ્થાનું પરિણામ. બાંગ અને તેની હદ. પ્રસંગની મહત્તા. ઉપસંહાર. પૃ. ૩૫૬ થી ૩૬૨ પાંત્રીસમું પદ-દીપક અથવા કાનડે. કરે જારે જારે જારે જા. (પતિવિરહિણી સુમતિની દુઃખી દશા.) સુમતિનું શ્રદ્ધાના આગ્રહથી પતિમંદિર આગમનત્યાં શુન્ય શસ્યાને દેખાવ. તેથી થયેલે આઘાત. ક્રિયા આડંબરરૂપ શણગાર. ઉપયોગ પતિની ગેરહાજરી. બાહ્ય આડંબર અને ઉપયોગ. કિયા નિષેધ નહિ પણ ઉપયોગની જરૂર. યશેવિજયજી ક્રિયાના વિષય ઉપર. કિયાજ્ઞાનનું મિલવાપણું. વિરહ વ્યથા અને બાણપ્રહાર. અંતક અંત કયાં સુધી લેશે? પતિપાદમાં પ્રાણુર્પણ. વિરહ વ્યથાને અંત લાવવા વિજ્ઞપ્તિ. જીવ લેવાને આલંકારિક ભાવ. કેકિલાટી કામોદ્દીપક પદાર્થનું સાંનિધ્ય. આર્યક્ષેત્રાદિ ઇસિત પદાર્થ પ્રાપ્તિ. બન્નેની સરખામણું. મંદિરે પધારી સુખ આપવા વિજ્ઞપ્તિ. આ ભવની અનુકૂળતાઓ. ઘટિત ભેગવિલાસ કરવા સૂચના. ચેતનજીની ડૂબેલી સ્થિતિ. બાહ્ય ક્રિયા અને ઉપગ પર ઉપસંહાર. પૃ. ૩૬૨ થી ૩૬૭ છત્રીસમું પદ-માલસિરિ. વારે નાહ સંગ મેરે. (સુમતિને વિરહાલાપ.) સખી પાસે દુઃખવર્ણન. મારે યૌવનકાળ જાય છે અને પતિ સંબંધ કરતા નથી. આથી હસવા ખેલવાને બદલે રાત્રિએ રડવામાં પસાર થાય છે. યોવનકાળને આધ્યાત્મિક ભાવ. હસવા ખેલવાને ભાવ. આવા પ્રસંગની અલ્પતા. રડવામાં રાત્રી. કાળને આધ્યાત્મિક ભાવ. કાર્યપરંપરાવિચારણું. સંસારફળ આપનારા પ્રસંગોની વિપુલતા. યૌવનકાળ ગયા પછી પશ્ચાત્તાપ થશે તે નકામે છે. શણગાર સજેલી સુંદરી. શણગાર પર અભાવ. ઝેર ખાવાનો વિચાર. આભૂષણેને આધ્યાત્મિક ભાવ. ઝેર ખાવાની સાહસિક વૃત્તિ. તેનું પરિણામ. ઝેર ખાવાની દાષ્ટ્રતિક જના. વિરહી સ્ત્રીની ઊંઘ ઊડી જાય છે. વિરહી સ્ત્રીના નિઃશ્વાસ. જેગણું થઈને ઘર બહાર નીકળી જવાના વિરડીના વિચાર. પતિને સમજાવવા વિજ્ઞપ્તિ. ઊંઘ અને રોગનિદ્રા. વિભાવદશામાં નિસાસા. પરિણતિની નિર્મળતાના અભાવરૂપ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ વિષયાસક્ષપ નિસાસા. પશ્ચાત્તાપને યૌગિક ભાવ. આખા સંદેશાને ઉપસંહાર. પદના કર્તુત્વ પર વિચારણુ. પૃ. ૩૬૭ થી ૩૭૪ સાડત્રીશમું પદ-વેલાવલ, તા જોગે ચિત્ત ત્યાઓ રે વહાલા. (વિશુદ્ધ ચગીનાં સાધ્યસાધન.) મીરાંબાઈ. શોધવા ચાલી પિયુને-પદ. પતિરોધમાં ભેખ. તે ભેખ પર ધ્યાન આપવા પતિને કહેણ. જેન દૃષ્ટિએ ગ. સમ્યકત્વ દેરી તેનું સ્વરૂપ. શીલ લંગોટ. બ્રહ્મચર્યનું પેગમાં સ્થાન. તે પર પતંજલિ, દક્ષસંહિતા, હેમચંદ્રાચાર્યના વિચારે. ૧૮૦૦૦ શીલાંગ. ચરિત્રરમણતા. તરવાનુસંધાન. ચિદ્રગુહામાં દીપક સાધ્ય સાધનની એકતા. અલેક જગાવ. અષ્ટ કર્મરૂપ ધુણીને ધખાવવી. ધ્યાનાગ્નિનું ઉદ્દીપન. નિર્જરા. પ્રદેશોદય. ધ્યાનમાં પ્રગતિ. કર્મભારને ઘટાડે. ઉપશમ ગલાણું. ભસ્મનું ચાળવું. મેલ વગરની ભસ્મને શરીરે લગાડવી. કર્મને ત્રાસ. કર્મને અંગે પુરુષાર્થ. આદિ ગુરુ મહંત. અલેકનાથ. ગોરખનાથ. ગુરુજ્ઞાનની જરૂર. મેહ રાજાના કાન ફાડી નાખવા. મેહનીય કર્મનું પ્રબળ રૂપ. મુદ્રા. યેગમુદ્રા. યોગીને શંખનાદ. કરુણાનાદ. જૈનને મુદ્રાલેખ. સવિ જીવ કરું શાસનરસી. ગ સિંહાસન. સાલંબન યાન. સમતામય ચેતન. મૃગતિ સંસાર બેહ સમ ગણે. અહો અહ વાળા વાક્યની વિચારણું. અધ્યાત્મ પૃચ્છા. ચેતન ચેતનાને અભેદ. ગીગૃહજન્મ. અનુત્તર વૈમાનમાં જન્મ. દેવેંદ્ર થાય છે પણ અંતે મનુષ્યગતિમાં એગ પૂરે કરે છે. મુક્તિપુરીમાં સિંહાસનારૂઢચેતન, પદની કૃતિ પર વિચારણા. પદને મહત્તા ભરેલો આશય. પૃ. ૩૭૪ થી ૩૮૩ આડત્રીસમું પદ-માર. મનસા નટનાગરસૂ જેરી હે. (નટનાગર અને ચેતનાને સાગ.)-નટનાગર સૂત્રધાર તરીકે. રંગાચાર્ય તરીકે તેની જવાબદારી. નાટકના અભિનયાદિ સર્વ પર તેની દેખરેખ. તેની આજ્ઞાનુસાર સર્વ પ્રગો. વિષયમાં મનને જોડવું. આનંદઘનજીનું વચન. શુદ્ધ ચેતનાની વ્યક્તતા. આત્મદ્રવ્યમાં સ્થિરતા. ગુણસ્થાનઆરેહમાં વિચારે. ખરા નટનાગરે. કલાજ ત્યાગ. કુળમર્યાદા. ત્યાગ. કુલીન સ્ત્રીને વ્યવહાર. એલાયચીકુમાર. ચેતનાની વિચિત્રતા. ધર્મસંન્યાસ વખતે લેકકથન. કલાજ અને આત્મજાગૃતિ. વ્યક્તિગત ધર્મો. સમષ્ટિને લાભ. વીર પ્રભુનું અભિનિષ્ક્રમણ કુળ-ગછમર્યાદા. જિનકલ્પની તુલના. લેકેની મશ્કરી તરફ અવગણના. ભર્તુહરીનું દૃષ્ટાંત. મહાકાર્યમાં લેકલાજ રાખવી નહિ. લેકચર્ચાનું ધોરણ અલ્પ ભેગ વિશેષ લાભ. ગદષ્ટિએ સમષ્ટિ લાભ. માતપિતાની નરમ વાતે. સંસારદાવાનળ તરફ આકર્ષણ. સલાહ. સજજન સાથે પ્રેમ. પ્રેમને રસાસ્વાદ. કલાજ પર થશેવિજય ઉપાધ્યાય. ભેળી વાતે. ચેતનજીને ઉપાલંભ. અત્યાર સુધી કરેલી ચેરી. ચેરીની શિક્ષા. હવે વસ્તસ્વરૂપને ભાસ. ચરમાવર્ત. ચેતન હવે પોતાની સમજી શકે છે. નિશ્ચય શુદ્ધિ. ખેટા બચાવ કરવાની વૃત્તિ. કરછ. નાચવાને વેશ નાચવાથી ભજવાય. ચારિત્ર લઈ ભ્રષ્ટ થનારનું હાંસીપાત્રપણું. અષાઢાભૂતિને વેશ. ભરત ચક્રવર્તીનું નાટક. પ્રાણીએ આદરેલું મોટું કાર્ય. મહાપ્રયાણ વેશમાં ભંગાણ. ૭૪ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ખાન'છનછનાં પા અભિનયમાં ખામી, ચેતનજીને તેમ ન થવા દેવા ભલામણુ. જ્ઞાનસમુદ્રમંથન. અમૃતપાન, આત્મચંદ્ર, ચકારી. નિશ્ચય દૃષ્ટિ પ્રેમ. આત્મદ્રવ્યવિચારણા, ઉપસંહાર. પૃ. ૩૮૩ થી ૩૫ ઓગણચાળીસમુ પદ-જેવતી. તરસકી જઈ દઈ કો. ( માહરાજાનું પ્રાબલ્યુ. ભાગતૃષાનું જોર-ચેતનાના દાહ. ) વ્યવહારષ્ટિએ માહ. માહની અસર તળે થતી ઈચ્છાઓ. ભાગઇચ્છા તે એકાદ કમ હશે કે કનું લશ્કર ? નવ યુવતિના કટાક્ષ. મેાહનીય કને રાજાની પદવી. ઉપમિતિમાં માહને સ્થાન. યશેાવિજયજીની રાગ પરની સ્વાધ્યાય. ભાગતૃષાનુ પ્રામલ્ય. ચેતનને મુંઝવી દેનાર ભાગતૃષા, ચેતનજી પાતે તા લાયક નાયક છે. ચેતનનું કર્મ સ્વામિત્વ. ચેતનનું ગુણુસ્વામિત્વ. તૃષ્ણાને ઘડપણુ જ નહિ. ભાગતૃષ્ણાને લાક– લાજ. તૃષ્ણાનું અધપણું. તૃષ્ણાસક્તનાં અપ્રમાણિક આચરણુ. તૃષ્ણાથી અઘટિત ઘટનાઓ. લગામ વગરની તૃષ્ણા. ચેતના ફરિયાદ કરે છે. ભાગતૃષ્ણાએ મેાહનને ગ્યા છે. ચેતનજી એની પછવાડે ઘસડાયા કરે છે. તૃષ્ણાએ ભણાવેલા ઊંધા પાઠ, ચેતનને અમને સોંપા. તેના તૃષ્ણાસંગ મૂકાવા એવી આનંદધન પ્રભુને પ્રાર્થના. ચેતનજીને શુદ્ધ મા પ્રતીક્ષા, યોગમાર્ગ પર આરાહણુ. પૃ. ૩૯૬ થી ૪૦૨ ચાલીસમુ' પદ-આશાવરી, મીઠા લાગે અંતડો ને ખાટો. (વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ) શુદ્ધ સતીને પતિ મીઠા લાગે છે. લાકની ખાટાશ. પતિ વગરની સાખત તે જંગલમાં પાક. ગોષ્ઠી અને અરણ્યરુદ્ઘન. પ્રત્યેક આત્મવાદ. આત્મા સંબંધી દન- સંપ્રદાયાની માન્યતા. જૈન દર્શન. ( આત્માનું શુદ્ધ સ્વરૂપ, કમળ દૂર કરવાના પ્રકાર. આત્માના પ્રચ્છન્ન ગુણી. દેહ પ્રમાણુ ભિન્ન આત્મા, અષ્ટ કર્મ પર વિવેચન. નિગેાદ. ઘણુંઘણુંન ન્યાય. અકામનિર્જરા, સમ્યગ્દર્શન. ચારિત્ર. અજરામર સ્થાનપ્રાપ્તિ. આત્માના ભેદાભેદ. સ્યાદ્વાદશૈલી, તત્ત્વ સાત અથવા નવ. ઈશ્વરકત્વ. સપ્તસ`ગી. સાત નય. જીવ તત્ત્વના નવ ભેદ. અજીવ તત્ત્વના પાંચ ભેદ. ચેતનની ઊર્ધ્વ ગતિ. સિદ્ધદશામાં ભાવ પ્રાણુ સિદ્ધદશાનું સુખ, સતનું સ્વરૂપ, ચેતનનું વ્યક્તિત્વ સિદ્ધ દશામાં) બૌદ્ધ દર્શન. ( ચાર આર્ય સત્ય. ૧ દુઃખના પ્રકાર. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સસ્કાર, રૂપ એ પાંચ દુઃખના પ્રકાર. ૨ સમુય તત્ત્વ. ૩ માર્ગ, ૪ નિરાધ, સંસ્કાર ક્ષકિત્વ. સૌતાંત્રિક મત. વૈસાષિક મત. ચાર ભાવનાથી પુરુષાપ્રાપ્તિ. ઔધમતે મુક્તિ ) નૈયાયિક દર્શન. ( સૃષ્ટિ કરનાર મહેશ્વર. તત્ત્વજ્ઞાનથી નિઃશ્રેયસૂ. તત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્માદ્રિના નાશ વિભક્ત પ્રમેય ભાવના. નૈયાયિક વૈશેષિક તુલના, ઇશ્વરપ્રસાદ ) સાંખ્ય દર્શન. ( નિરીશ્વર અને સેશ્વર. દુ:ખ ત્રણ પ્રકારનાં: આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. પ્રાણીને પીડાનું કારણ. પચીશ તત્ત્વ. પ્રકૃતિ. પ્રધાન, સૃષ્ટિક્રમ. બુદ્ધિ. મહાન્. અભિમાન, સાળના સમૂહ. પ્રકૃતિ-વિકૃતિ. આત્મા અકર્તા. બુદ્ધિનું લક્ષણ-ઉભય મુખ દર્પણ જેવી. જ્ઞાનબુદ્ધિને ધર્મ, પુરુષપ્રકૃતિ સચેાગ, વિવેકજ્ઞાન, માક્ષર બંધ છેદથી મેાક્ષ. બંધના ત્રણ પ્રકાર. પુરુષનું સ્વરૂપ. પાતંજલ સેશ્વર સાંખ્ય, ઇશ્વર છવીશમું તત્ત્વ. તેમાં ઇશ્વરનું નહિ જેવું કાર્ય, પ્રગતિ કરતાં ચોગાંગ Page #597 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ ૫૮૭ નું પ્રણિધાન મોક્ષમાર્ગ. ચિત્તની અવસ્થાઓ. સમાધિ પ્રકાર. સંપ્રજ્ઞાત સમાધિ પ્રકાર. ચગવ્યાખ્યા. અવિદ્યા. પાંચ કલેશ. કિયાગની જરૂર. અભ્યાસ અને વૈરાગ્ય. મોક્ષમાર્ગ પાતંજલમતે.) વૈશેષિક દર્શન (સાત પદાર્થ. નવ દ્રવ્ય. સમવાયસ્વરૂપ. અભાવ ચાર. મેક્ષરવરૂપ.) જૈમિનીય દર્શન. (પૂર્વમીમાંસા. અને ઉત્તરમીમાંસા. મેક્ષસ્વરૂપ. સર્વજ્ઞની અશક્યતા. વેદવાકય અપૌરુષેય. તેમાં યથાર્થત્વની સંભાવના. વેદથી ધર્મજિજ્ઞાસા. નેદના. વેદ સ્વતઃ પ્રમાણ. ઉત્તરમીમાંસા. શાંકર વેદાન્ત. મુક્તિ વેદાન્તમતે. અદ્વૈત દર્શન.) ચાક. (લકાયત મત. બાર્હસ્પત્ય. ભૂતાત્મક જગતું. પ્રત્યક્ષ પ્રમાણુ જ માને છે. મેક્ષ માનતા નથી. અગ્નિહોત્રાદિ બાળક્રીડા. દેહસુખ એ પુરુષાર્થ.) મેકસમ્યુલર. હરિભદ્રસૂરિ ષદર્શનની ગણનામાં ફેરફાર. પુરાણું ધર્મો. સર્વ દર્શનસંગ્રહમાં માધવાચાર્યે આપેલું પુરાણ ધર્મોનું સ્વરૂપ. રામાનુજ યા શ્રીસંપ્રદાય. (તેનાં ચિહ્નો. કબીરાદિને આ મત. બ્રહ્મકા રણ. જગકાર્ય. વિશિષ્ટ અદ્વૈત. પs૬ વદુ ચામું. ત્રણ તત્વ. વિષ્ણુપદપ્રાપ્તિને ઉપાય. ભક્તિનું સ્થાન. જીવાત્માસ્વરૂપ. પાંચ પ્રકારની ઉપાસના.) માધવી સંપ્રદાય, (બ્રહ્મ સંપ્રદાય અથવા પૂર્ણ પ્રજ્ઞ સંપ્રદાય એવાં તેનાં નામ. દૈતવાદી. આનંદતીર્થ તેના સ્થાપક ત્રણ પ્રકારની સેવા. વિશ્વ પ્રપંચ અનાદિ. પાંચ પ્રકારના ભેદ. મોક્ષસ્વરૂપ.) વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ. (કૃષ્ણલીલા, શુદ્ધ અદ્વૈત. ભક્તિપ્રધાનતા.) શિવ મતે. નકુલીશ પાશુપત સંપ્રદાય. ( કાનફટા જોગીઓ. હગનું સ્થાન. ગુરુની ખાસ જરૂર. યોગનું ફળ મુક્તિ.) શૈવ સંપ્રદાય. ( જગત્ ઈશ્વરકાર્ય. ઈશ્વર નિરાકાર. શિવના પાંચ કૃત્ય. ચાર પાદ. ત્રણ પદાર્થ. પશુ પદાર્થસ્વરૂપ. ત્રણ પ્રકારના પશુ. ચાર પ્રકારના પાશ.) પ્રત્યભિજ્ઞ સંપ્રદાય. (મહેશ્વરસ્વરૂપ. પ્રત્યભિજ્ઞાસ્વરૂપ. તેની જરૂર.) રસેશ્વર સંપ્રદાય. ( શરીર તે આઘધર્મ સાધન. પાદરના શિવલિંગને મહાસ્ય. તો હૈ ત્રણ પર આ મતની રચના. આ શરીરે મુકિત. દઢ શરીર મેળવવાની યોજના. આ લોકમાં જ બ્રહ્મતત્વપ્રાપ્તિ.) દર્શન મતેમાં જૈન સિવાય આત્માનું વ્યક્તિત્વ કઈ જગ્યાએ સર્વથા રહેતું નથી. પ્રત્યેક આત્મવાદ પર રુચિ. જૈનમતે મેક્ષ. સિદ્ધદશા સુખમય. એના વિરુદ્ધમાં ત્રણ મતે. મેક્ષસુખ. વિશેષિકને ઉત્તર. જેમિનીયને ઉત્તર. બૌદ્ધોને ઉત્તર. સાંખ્યને ઉત્તર. ચેતનાને જૈન દર્શનકારના મતમાં આનંદ આવે છે તેનાં કારણે. બીજી જગ્યાએ તે પતિને જ ઉડાવી દેવામાં આવે છે. પિતાના પતિમાં કામણ. દૂધ અને છાસ એક સ્થાનકે ન રહે. પતિમાં અક્ષય સુખ. પ્રત્યેક આત્મવાદમાં આનંદ. વ્યક્તિત્વનાશમાં અંધકાર. આત્મવાદને વિષય. વાડા. માર્ગ એક જ છે એમ કહેવામાં અત્યારે ૫. સાધ્યની સ્પષ્ટતા. મરિચીને દૂધ કાંજી એકત્રકરણ પ્રયોગ. પરમત સહિપશુતા અને આત્મવાદને વિરોધ નથી. સર્વત્ર ધર્મ છે એમ બેલવામાં અવ્યવસ્થા. પતિ વગર ગતિ ફેકટ, રેકડ અને ઉઘરાણી. ચાકમતે પરભવ. એકાત્મવાદમાં ગતિનું નિષ્ફળવ. ઉઘરાણી ઈશ્વર પાસે. ગરથ ગાંઠે. આત્મધન રોકડ નાણું. હવાડાની બેખ. ખાળે ડુચા દેવાની અન્યત્ર અનાવશ્યકતા. પ્રજન વગર પ્રયાસ, પ્રત્યેક આત્મવાદ વગર ખાળ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રી આનંદઘનજીનાં પદ અને હવાડાને સંબંધ. આનંદઘનને પિકાર. લેકદર્શિત પતિને સલામ. આત્મસ્વરૂપજ્ઞાનની ખાસ આવશ્યકતા. સર્વજ્ઞ દર્શનમાં બતાવેલ આત્મવાદની વિશિષ્ટતા. પૂ. ૪૦૨ થી ૪ર૯ એકતાળીસમું પદ-વેલાવલ અથવા મારા પિયા બિન સુદ્ધ બુદ્ધ ભૂલી. (વિરાળમાં ચેતનાની સ્થિતિ.) પતિપ્રાણુ સાધ્વી જેતી પતિની વાટ. દુઃખમહેલના ઝરુખેથી પતિદર્શન કરવાની લાલસા. વિદેશગમનાદિ પર બે. પર પરિણતિ રમણતા. અન્ય સ્ત્રીઓ પતિવિરહે રડતી તેની મશ્કરી. અત્યારે મારા તન મનની સ્થિતિ. અજ્ઞાનવાદ. નેહ ન કરવાની ભલામણ. સ્થળ નેહમાં વિક્ષેપ. ચેતન ચેતનાને અવ્યાબાધ પ્રેમ. જાણપણાની મહત્તા. ચેતનાને કંટાળે. સ્થળ પ્રેમ નિષેધ. વિરહદશારૂપ સાપણ. પતિવિરહ પ્રાણ ધારણ કરવાની અશકયતા. પ્રાણવાયુનું ભક્ષણ. જીવિતવ્ય ધારણ ન કરી શકે એટલે જાગૃતિને અભાવ. પછી ચેતનની સ્થિતિ. ચેતનાને સર્પમુખમાંથી બચાવવાની જરૂર, મળેલી સામગ્રીને લાભ. સપના પવનભક્ષણ પર રૂપક. ચેતનાના પ્રાણ તે યતિધર્મ. યતિધર્મનાં નામે. શીતપચાર. અનળ અને વિરહાનળમાં ફેર. શીત પદાર્થથી વિરહાનળનું ઉદ્દીપન. અંતરદાહ અને બાહ્ય ઉપચાર. બાહ્યોપચાર પર લંબાણ વિચારણા. બાહ્યોપચાર થતા હોવાનાં કારણે. વ્યવહાર અને નિશ્ચય. અપૂર્વકરણ સુધી વિરહાનળ, ફાગણ માસ અને હોળી. ધૂળી પડે. ચેતનાસ્વરૂપ ધૂળમાં. હોળી અને ખાખ. હોળી શબ્દ પર શ્લેષ. સમતામહેલ, વાણીવિલાસ. આનંદઘનને પ્રાર્થના. ચેતનનાં લુંછણાં. ચેતનાને મંદિરે ચેતન. ઉપસંહાર. પૃ. ૪૩૦ થી ૪૪૪ બેંતાળીસમું પદ-સારંગ યા આશાવરી, અબ હમ અમર ભયે ન મરે. (માર્ગ પર આવતા ચેતનનું અમરત્વ.) મરણભય. અક્કસ કાળને અંગે વિશેષ ભય. સમજણ થયા પછી જન્મમરણઉપાધિ મટે તેવા ઉપાયોની શેધ કરવાની વૃત્તિ. ભવિષ્યમાં વર્તમાન આરોપ. મિથ્યા માર્ગને ત્યાગ. કુમાર્ગ જ્ઞાન વિષયકષાયાદિ કમાગે. કુમાર્ગગમન મૂઢતા. મિથ્યાજ્ઞાન સ્વરૂપ. દષ્ટિબિંદુ સાપેક્ષત્વ. મિથ્યા જ્ઞાન અને જન્મ-મરણ. રાગદ્વેષનું બંધન. નેહ તંતુનું જોર. શ્રી યશોવિજયજી રાગદ્વેષને અંગે વિચાર બતાવે છે. અદ્વેષ યેગનું અંગ. સમભાવ વૃત્તિ. મિથ્યાત્વને ત્રાસ. મિથ્યાત્વની અનર્થ પરંપરા. અભિનિવેશ. અનાદિ મરણ. રાગદ્વેષને કબજે લેવાની જરૂર. શરીર નાશવંત. ચેતન અવિનાશી. ચેતન શરીરને તેથી સંબંધ ન ઘટે. વાસ્તવિક માર્ગ પકડવા ચેતનને વિચાર, ચિદાનંદજીનું પદ, ઓ ઘટ વિણસત વાર ન લાગે. સવૈયા. શુદ્ધ સ્થાનમાં ચેતનને વાસ. સમજણ વગર મરણ. બ્રમણ. વસ્તસ્વરૂપ વિચારણું. સુખ દુઃખને વિચિત્ર ખ્યાલ. અમરપણાની સિદ્ધિ. બે અક્ષરે. હંસ. શિવ. બીજા બે અક્ષરનું લીસ્ટ. પદની કૃતિ પર વિચારણા. નેટ. પૃ. ૪૪૪ થી ૪૫૪ તેંતાળીશમું પદ ટેડી. મેરી તું મેરી તું કહે હરેરી. (ચેતનના આત્મશકિતસૂચક ઉદ્ગારે.) ચેતન સમતાને પિતાના મનની વાત કહે છે. અંતે તું મારી પિતાની છે. સમતા ચેતનને અભેદ. વિભાવેનું થડા વખતનું જેર. વિભાવનું જેર થતાં પરિણામ. આખરે તું મારા પિતાની છે. આત્મપરિણતિ જાગ્રત થતાં ભવ્ય પ્રાણીના ઉદ્ Page #599 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ ૫૮૯ ગારે ભવ્યત્વ. દેઢ દિવસ. ટબાકાર પ્રમાણે દેઢ દિવસ. પીતળ ઉપર હીરામાણેક. માયામમતા પીતળ. ચેતનપદ સંભારણું. સેનાનું સોનાપણું. સમતા પ્રસંગ ભવિષ્યમાં જરૂર થશે. ચેતનજીની ઉલ્કાતિ પર વિચારણું. ભાવનાકાળ. કાળસ્થિતિ પરિપકવતા. નંદિષણ. ચેતનની મંદ દશા. બેકનનું વાય. કાર્યક્રમ વિચારણ. વિચારકાળમાં સમય. ક્રિયાકાળમાં જલદી દાખલ થવાની જરૂર. પ્રગતિમાં સાધ્યપ્રાપ્તિનો સમય. અપને પદ, વિચારણ. સુમતિપ્રસંગ કાળ. અધ્યાત્મ શૈલી. ધૂનનું પરિણામ. પાંચ કારણ. નિજ સ્વરૂપ ગદર્શન. અત્ર ચેતનની દશા ઈરછાયેગની છે. પરમાત્મા છત્રીશી (ચિદાનંદજી)ના ચાર દુહા. સામર્થ્યગ. કરી શકે નહિ તે દશા. ધર્મસંન્યાસ અને યંગસંન્યાસ સામર્થ્યગ. શાસ્ત્રોગ. પ્રક્રમભંગ. ચેતને બતાવેલી નબળાઈ. કાળને દોષ. એક મોટી ભૂલ. પૃ. ૪૫૪ થી ૪૬૩ ચુંમાળીશમું પદ–ોડી. તેથી હું તેરી હું એતી કહુંરી. ( ચેતનાના પ્રત્યુદુગાર.) પ્રતીતિ કરાવવાનું કારણ. દિવ્ય કરી આપવાની કબુલાત. વ્યવહારમાં દિવ્ય. કાશીએ કરવત, ચેતનની દૃઢ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞાને આંતર આશય, માયામમતા તે વેશ્યા છે. તમારી નથી અને થવાની પણ નથી. ચેતનજીનો પાત. ચેતનજીની મેટી કિમત. વેદપુરાણમાં કે બીજે સર્વત્ર ચેતનની વાત અને તેને વિસ્તાર. સર્વ મર્મોના ચેતનને સમજવાનાં દષ્ટિબિંદુઓ. સત્યના અશે. સુપ્રસિદ્ધ ચેતન. સેવનની રીતિ બતાવે. પતિને પ્રસન્ન કરવાની ઈચ્છા. વિરોધના અંતરમાં એકતા. ધર્મને નામે લડાઈએ. ચેતન પાસે સેવનવિધિ કહેવરાવવાનું કારણ. ગમે તે પ્રકારે ચેતન રાજી જોઈએ. બીજાનું ગમે તેટલું સહન થઈ શકે. પરિણુતિમાં તલ્લીનતા. શુદ્ધ ચેતનનું વિશિષ્ટ સાધ્યબિન્દુ, યશવિજય. સમાધિશતક. જગતુ એને ઉન્મત્ત ગણે છે, એ જગને અંધ ગણે છે. જલદી મળવા વિજ્ઞપ્તિ. ગંગાતરંગમાં તણાવું. પ્રસંગ વારંવાર મળતાં નથી. સંસારપ્રવાહમાં તણાયા પછી ઠેકાણે જલદી અવાતું નથી. ઉપસંહાર | પૃ. ૪૬૪ થી ૪૭૩ પીસ્તાળીસમું પદ-ડી. ઠગેરી ભગરી લગેરિી. (ઘાટઉતારણ નાવાયાચના.) અર્થવિષમતા. માયામમતાને દૂર થવા આગ્રહ. ચેતનાને જાગ્રત થવા કથન. આત્મદષ્ટિથી પર સર્વ દગે છે. ભૂલભરેલી ગણતરીનું કારણ શુદ્ધ દશામાં ચેતનાના ઉદ્ગારે. શુદ્ધ વિચારના પ્રસંગો વધારવા. આત્મનિરીક્ષણ, તેના નિયમે. સ્વદષ્ટિ જાગ્રત થતાં વ્યવહારનાં લ પરની પ્રીતિ ચાલી જાય છે. વ્યવહારુ સંબંધ વિચારણું. માતા ખરી કેશુ? જ્ઞાનચક્ષુથી થયેલ વિપુલ જ્ઞાન. વસ્તુસ્થિતિનું હાર્દ. ગત સંબંધ. દષ્ટિવિચારણુ. અનુભવદષ્ટિ જાગ્રત થતાં સ્થિતિ. ઇંદ્રિયસુખપર્યાપ્તિ પણ અનુભવમાં. સારા પ્રસંગને લાભ. એવા પ્રસંગે નું અલ્પત્વ. નિર્ણયપ્રસંગે. વિરહસમુદ્રને પાર પામવામાં મુશ્કેલી. વિરહ વેદનાસ્થળ. આનંદઘનપ્રભુદર્શનરૂપ વિષમ માર્ગ. અવઘટ. નાવ. તેની યાચના. ટબાકારને અર્થ. વસ્તુગત ધર્મજ્ઞાન. પરભાવરમણુતા–રીકરણ. મેહદશાત્યાગ. પિતા ચેતન તેરમે ગયા. કેવળજ્ઞાન પુત્ર પણ તેરમે ગયે. તે પર વિચારણા. શુદ્ધ ચેતનાની પ્રાપ્તિ અને માયામમતાને ત્યાગ. ઉપસંહાર. ૫. ૪૭૩ થી ૪૮૪ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી આનંદઘનજીનાં પદે છેતાળીસમું પદ-ટેડી. ચેતન ચતુર ગાન લકીરી. (ચેતનછ અને મોહરાયના લશ્કરનું આહવાન.) મેહરાજાનું સંસારમાં કામ. મહરાજાનું સૈન્ય. મેદાનમાં આવી લડવા ચેતનને આહ્વાન. ગઢમાં રહીને તે કાયર લડે. રજપૂતની બહાદૂરી. ચેતનની બહાદૂરી. ન્હાનાં. સિંહદષ્ટાંત. એને સ્વશક્તિ પર ભરો. ગેટા વાળવાની ટેવ. દાખલાઓ. ચગાન-ગુણસ્થાન. મિસકર એટલે શ્યામતા. કશ્યામતા. મિસકર એટલે મકરી. લડાઈની રીતિ. લડાઈ અને દયા. પ્રભુને માગે. નવમેથી તેરમે ગુણસ્થાનકે. બે ઘડીમાં મેહનીય કર્મને નાશ. ક્ષપકશ્રેણી. કેવળ મનસુફ. શિવ દરગાહ. અચળ, અબાધિત સ્થાનની મહત્તા. શત્રુને માટે સંહાર. શત્રુને ઓળખવાની જરૂર. લડાઈનું રણશિંગડું. સાધારણ લડાઈ અને ચેતનજીનું યુદ્ધ. સાધારણ લડાઈ લડે તે ગાંડા. શૂરવીર ભાવશત્રુ સાથે લડે છે. ગાંડાની નિશાની. નિવૃત્તિનિવાસ એ ભાવલડાઈનું પરિણામ, ધર્મને મર્મ. આનંદઘનપદ પકડવું શ્રી ધર્મનાથસ્તવન, દાસભાવે પ્રભુપદસેવા. ધર્મમર્મની જિજ્ઞાસા. ચિદાનંદ. ઉપસંહાર. પૂ.૪૮૪ થી ૪૯૪ - સુડતાળીશમું પદ-ટોડી. પિય બિન નિશદિન ઝરૂં. (શુદ્ધ ચેતનાની વિરહતાપમાં પૂરણું.) પતિ મંદિર પધારતા નથી તેથી વિરહ. તેની ઝરણુ. આર્યાવર્તની લજજા. લજજા મૂકી પતિઆગમનના દ્વાર પર આંખે. આંખ એટલે જ્ઞાનદષ્ટિ. લજજાની વાત દાચ્છતિક પેજના માટે છે. શુદ્ધચેતના અને બાહ્ય દેખાવ. કુમતિ અને સંયમદ્વારા વિરહમાં વસ્ત્રાભૂષણત્યાગ. વસ્ત્રનું પણ ભાન નથી. ચેકી–ઘરેણું. શણગાર કેને માટે કરવા? મેક્ષસુખ અને દેવકનાં સુખ. બંને વચ્ચે સરખામણી. મારા પતિને તે મેક્ષકમળા પણ ગમતી નથી. સુમતિનાં વચન તરીકે અર્થ. ચેતનના ઉદ્દગારરૂપે અર્થ. ટબાકારને અર્થ. સાસુ (આયુઃસ્થિતિ) એક ક્ષણવારને વિશ્વાસ રાખતી નથી. નણંદ(તૃષ્ણા) સવારથી લડે છે. એક ક્ષણ પણ આયુષ્ય વધે નહિ. વીરપરમાત્મા અને ઇ. નણંદને ચિંતા. ચેતન જાય તે વીરપસલી, મામેરું મળે નહિ. પૈસાની પંચાતમાં દનયાત્રા. નગોરી. વૈદ્યકાર્ય. તબીબ અને તપત. આનંદઘનપિયૂષને વરસાદ. કવીનાઈન વિગેરેથી એ તાવ ઉતરે નહિ. “આનંદરસ–દવા. ઉપસંહાર. પૃ. ૪૯૪ થી ૫૦૪ અડતાળીસમું પદભાર જંગલે. માયડી અને નિરખ કિહી ન મૂકી. (ચેતનાની નિષ્પક્ષતા-દર્શનચિત્ર્ય.) ચેતનને ચેતનતા ગુણ. શુદ્ધચેતના સ્વરૂપ. ચેતન ચેતનાને અભેદ. શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ બતાવેલો ભાવ. વિશાળ દૃષ્ટિથી થયેલ આ પદને ઉલ્લેખ. ચેતના અને સુમતિ. માડી શબ્દનો ભાવ. પતિ તે જ્યાં જાય છે ત્યાં તદ્રુપ બને છે. પતિ એક પક્ષે ખેંચાય છે. હું તેની સાથે ઘસડાઉં છું. નિજ મત કુંક. વિભાવ માં ચેતનની ફસામણ. શુદ્ધચેતનાનાં વલખાં અને વિભાવનું જોર. સત્યના અંશેનો સ્વીકાર. હેવાભાસે સમજવાની મિથ્યાત્વથી પતિની અશક્તિ. “ધમી નિજ પર કર કુંકી ” પર વિચારણા. ચેતનજીનું સમુદ્રમાં ડૂબવું. તેનાં કારણે. સત્યાગ્રહી બુદ્ધિ. “નિષ્પક્ષ' શબ્દ ધાર્મિક અને આધ્યાત્મિક દષ્ટિએ. ચિદાનંદજી અને આધ્યાત્મિક નિષ્પક્ષતા. મેટાફીઝીકસ. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ વિષયસ’સપ એથીકસ, આનંદઘનજી મેટાફીઝીકલ દૃષ્ટિએ અને ચિદાનંદજી એથીકલ ષ્ટિએ નિષ્પક્ષતા વિચારે છે. ચેતનાને પક્ષમાં કેવી રીતે ખેંચી તેનાં દૃષ્ટાંતે. ૧ જોગીએ જોગણુ બનાવી. જોગનું સ્વરૂપ. માયાવાદ. મહામાઈની ઉપાસના તે માયાનું રૂપક. જ્યાતિસ્વરૂપની દેવી. સ્વથી અન્યના તિરસ્કાર કરવાનાં રૂપે।. ૨ જતીએ જતી કરી. યતિ એટલે પરિવ્રાજક, જૈનના જતિ, જોગી જતિમાં ફેર. ૩ ભક્ત ભક્તાણી બનાવી. ભક્તિમાર્ગ, ભક્તિમાં મુક્તિ. સાધન સાધ્ય તફાવત પર ધ્યાન. રાવણુ અને ભક્તિ. અન્ય નિષેધની અનુચિતતા, ૪ મતવાળે મતણી બનાવી. અલખમતસ્વરૂપ. દર્શનમેહ, ચેતનાના કલ્પાંત. ૫ રામરામ ઉચ્ચાર કરાવ્યેા. ૬ રહિમાન શબ્દ ભણાવ્યા. ૭ અરિહંત શબ્દ લાવ્યેા. રામ અરિહંત શબ્દોમાં મહત્ત્વ. પાપટની જેમ ઉચ્ચાર પણ ભાવિચારણાની ગેરહાજરી. ૮ ઘરઘરના ધંધા કરાવ્યા. આત્મસગાઈ દૂર રાખી. વરઘેાડામાં ફેરવી. આનંદધન અને ગચ્છોદ. લડાઇઓ ધર્મને નામે. ધર્મને નામે આજીવિકા. ૯ કોઇએ મુંડી. ૧૦ કાઇએ લેાચ કરાવ્યા. માહ્ય ભાવે લાચ. યશેાવિજયજી અને લેાચ. લેચમાં પરિપૂર્ણતા. બાહ્યમોન. વચનસમિતિ અને વચનપ્તિ. વચન અને સ'જ્ઞા. વચન અપ્રવૃત્તિ અને મુનિસુંદરસૂરિ. ૧૧ કોઇએ કેશે લપેટી. જટા વધારી. નાટકીઆએ અને મોટા યાગીને વેશ. ૧૨ કાઇએ જગાડી, અલેક જગાવવાનું સ્વરૂપ. મને જાગ્રત કરવાને બદલે શાકાને જગાવી. ૧૩ કેાઇએ સુવાડી દીધી. ચેતના છે જ નહિ; ખાઓ, પીએ, એવા ઉપદેશ આપ્યા. મારી વિરહવ્યથા કોઈએ મટાડી નહિ. ૧૪ કેઇએ સ્થાપી. વલ્લભ અને રામાનુજના દ્વૈત, તે કાંઈક ચેતનમાં અને કાંઈક પ્રકૃતિમાં ચેતના સ્વીકારે છે. ૧૫ કાઇએ ઉથાપી. ભૂતવાદીઓના પંચભૂતના સચેંગ. નેતિ નેતિ પદ પર આધારવાળા અદ્વૈતવાદીએ. બૌદ્ધ અને મીમાંસકે પણ મને ઉડાવી. મારું તાત્ત્વિક સ્વરૂપ બહાર પાડવાના પ્રયાસ કર્યાં નહિ. ૧૬ કાઇએ ચલાવી. સ્વીકારીને પ્રલય વખતે વિનાશ. કૃતનાશાદિષા. ૧૭ કાઇએ રાખી. ઈશ્વરાંશ તરીકે કબૂલ રાખી. સ્થાપન કરનાર મતા અને ઉત્થાપન કરનાર મતે. વૈશેષિક મત અને ઈશ્વર. એક સરખા મતને મારા સંબંધમાં અભાવ. મતની વ્યાપ્યા. વમતસ્થાપનાના આગ્રહ. કોઈના કોઇ સાક્ષી મળે નહિ. સવ ગ્રાહી જૈનદર્શન અને શુદ્ધચેતનાની દશા. ધીંગા દુખળને હરાવે છે. ઢીંગે ઢીંગાની લડાઇ. મેાડુરાજા અને ચેતનની સરખામણી. પતિ જાગે તે તેા લડાઈ જમાવે, બાકી હમણાં અમારી જેવી અખળાથી એલાય તેવુ પણ રહ્યું નથી. પતિ મેહ સાથે લડવાને બદલે તેના સેવક થઇ બેઠા છે. ત્યારે લડે કાણુ ? વળી પેાતાનાં પિરવારનાં નામેા પણ વિસરી ગયા છે. શુદ્ધ સ્વરૂપે ચેતના વિભાવમાં ચેતન. ચેતનાની લજ્જા, પાતે શું કર્યું' અને પેાતાની પાસે શુ કરાવ્યું તે કહેતાં લાજ, ધર્મને નામે કામે. ધર્મની દુકાના ચલાવી. ટૂંકામાં કહું તે મારું ઘર સાજી નથી. ઘર ચલાવવાના નિયમા. લડાઇની તૈયારી ખરાખર નહિ. ધર્મમાં તર્ક કરવાની મના કરનાર. હસ્તિ અને જૈન મંદિર. વાડા ખાંધી લેનાર. આપવીતી કહેતાં રીસ. આનંદઘન ખાંહ્ય ઝાલે તા વિજય મળે. પતિનું આન ંદસ્વરૂપ. હાથ પકડવા એ આખા પઢની ચાવી છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી આનંદઘનચ્છના પર નિશ્ચયપષણ જોનારને જવાબ. ઉપસંહાર. બાહા ક્રિયા અને ચેતન. અન્ય લેખકોના આવા વિચારે. ચિદાનંદ, યશવિજય-જયવિલાસ. જ્ઞાનવિમળસૂરિ-જ્ઞાનવિલાસ. પક્ષાંધતાત્યાગ. જેન દર્શનની વિશાળતા. મ ઝાતા માવી. પૃ. ૫૦૪ થી ૫૩૪ ઓગણપચાસમું પદ-રઠી. કંચનવરણે નાહરે. (પતિમેળાપ માટે યાચના) સમતાના મુખમાં પદ. સ્થળભાવ. પતિ વગર મને અંજનાદિ શણગાર ગમતા નથી. વિક્રમેવંશીયમાં પુરુરવ. આધ્યાત્મિક ભાવ. સુવર્ણરૂપ પતિ. પતિવિરહના ઉપદેશમાં આનંદની ગેરહાજરી. પતિવિરહે સ્નાન. સબ અપની અપની ગાવે. સ્વધર્મે નિધન અને પરધર્મ ભયાવહ. એને રહસ્યાર્થ. ધર્મને ભાવ. અરસ્પરસ સંબંધ રાખતા ધર્મો. ભારતચકી. મતને આગ્રહ. વિશુદ્ધ માર્ગની શોધ. પ્રગતિને આશય. વિરહપીડા સ્વજન જ જાણે. શીતમાં વાનર પેઠે શરીરે ધજ થાય છે. વસ્તુસ્વરૂપરહસ્યમાં ઉતરવાની જરૂર. બાહ્ય ભાવ પર રાચનારા ઘણુ. સયણના ત્રણ અર્થ. મિથ્યાત્વ દશા જોઈ ચેતનાને ધ્રુજ. પંચતંત્રમાં વાંદરે અને સુઘરી. સુઘરી જેવા ઉપદેશકે. ઉપદેશક પર આક્ષેપ. પતિ વગર ઘર શરીર કાંઈ ગમતાં નથી. પતિવિરહે શરીર પર પ્રેમ ચેતનાને થતું નથી. ધર્મને નામે ચાલતી પેઢીઓની ધમાધમ. મિથ્યાત્વની કુલ. તેમાં ચકચૂર થયેલાની દશા. આનંદઘન પ્રભુ હાથ પકડે, મિથ્યાત્વ દૂર કરે અને માયામમતાને પ્રસંગ મૂકાવી દે તે મજા આવે. સાંસારિક દશા અને ધર્મકાર્ય. રસની જમાવટ અને ધર્મ. સહજ ગુણરમણતા એ બાહ્યગ્રહણ. બાહ્ય ભાવ તજી નાથને મળવા પ્રયાણું. પૃ. ૫૩૪ થી ૫૪૩ પચાસમું પદ-ધન્યાશ્રી. અનુભવ પ્રીતમ કૈસે મનાસી. (પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉક્તિ.) સમતા અનુભવને પૂછે છે કે પ્રીતમને કેમ મનાવીશ? મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ. તેની વિચિત્ર માન્યતા. વિચિત્ર રૂપ ધારણ કરનાર પતિ. ધનવાન અને નિર્ધન પતિ. નિર્મળ અને સમળ પતિ. ચેતનજીના વિચિત્ર હેંગે. ઇંદ્ર અને છાશચેતન. ચેતનનાં અનેક રૂપ. તે પછી ચેતન અવિનાશી કેવી રીતે? કર્મોનાં આપેલાં રૂપ. કર્મ અને ચેતન. તેનો નાશ કરનાર પણ ચેતન ખોટાં ખાતાં ખતવવાની પદ્ધતિ. ભાવાર્થનું વિષમત્વ. આત્માને હિતકારી આત્માએ કરવું. ધર્મદાસ ગણિ. વિવેચક દષ્ટિ. લેક અને ધર્મ. લેકે ઉપર મત રહે ત્યાંસુધી સુમતિમંદિર પ્રવેશની શરૂઆત થઈ નથી એમ સમજવું. આપણે (સુમતિ અનુભવને) અરસ્પર સંબંધ. મિત્રધર્મ, પતિને મેળાપ કરાવી આપ; નહિ તે તું પણ ધનાશ્રી કર. અનુભવ. ચેતના અને સમતાનો સંબંધ. ગાનારી ટોળીમાં “ધનાશ્રીની સંજ્ઞા. અંતરાત્માને ઉપદેશ, અનુભવજ્ઞાનની મહત્તા. બનારસીદાસ. સમયસાર. અનુભવ અને ચિદાનંદજી. એને ઝળકાટ કાયમ રહેવાની જરૂર. એમાં મીઠાશ. ધનાશ્રી કરવામાં પાછે અનેક ભવે પત્તે નહિ ખાય. ઉપસંહાર. વિજ્ઞપ્તિ. પ્રાર્થના. આનંદરસ. પૃ. ૫૪૪ થી ૫૫૪ પચાસ પદ મૂળ, પૂ. પપપ થી પ૯ - Page #603 -------------------------------------------------------------------------- ________________ 6353 mamm E S