________________
૩૦.
શ્રી આન ધનજીનાં પદ્મા
આટલા દાસત્વથી સંતેાષ ન પામતાં જડ પદાર્થની આગળ પૌલિક અચેતન સેાનારૂપાની પ્રજા પણ કરે છે. તે જ પ્રમાણે વિષય સેવવાની આશાથી કુલટા કુંભાર્યાની પણ પરિચર્યાં કરે છે, તેના હુકમ ઉઠાવે છે, તે કહે તેમ કરી આપે છે. પછી સ્ત્રી ગમે તેવી લુચ્ચી, અન્યઆસક્ત અને શંખણી જેવી હાય તે પણ તેના ઉપર રાગબુદ્ધિથી તેને દેવી તરીકે પૂજે છે, તેના વચનને ઉપાડી લે છે અને તેને જરા પણ અસાષ ન થાય તે સારુ અનેક વિચાર કર્યાં કરે છે, . એટલું જ નિહ પણ તેવી સ્ત્રીની ખાતર માતા, પિતા, બંધુ અને સ્નેહી વગની સાથે મોટા કલેશ કરે છે અને પેાતાના આલ્યકાળમાં જે અપાર ઉપકાર તેઓએ પેાતાની ઉપર કર્યાં હાય છે તે સ ભૂલી જાય છે. સ્ત્રી તરફથી એટલુ કરવા છતાં પણુ લાત મળે છે ત્યારે તેને પગે તેા ઇજા નથી થઇ એમ કડી, અપમાનને ગોટા ગળી જઇ તેને પપાળે છે. અને એવુ' નિષિદ્ધ આચરણુ કરે છે કે જરા પણ તત્ત્વ–રહસ્ય સમજનાર પ્રાણીને તેના વર્તન પર હાસ્ય આવ્યા વગર રહેતું નથી. ન અને સ્ત્રીની આશાથી પ્રાણી જે જે આચરણા કરે છે તેનુ જો વર્ણન આપ્યુ. હાય તે પુસ્તક ભરાય. તે દરાજના અનુભવના વિષય હાવાથી સથી સમજી શકાય તેવી હકીકત છે. એવી જ રીતે જમીનની,વસ્તુની, ઘરપ્રાપ્તિની આશાથી અથવા માનતૃષ્ણાથી તેમ જ ખીજી કોઈ પણ પ્રકારની આશાથી આ જીવ અનેક કામેા કરવા લાગે છે અને કરે છે, અનેક પ્રકારના ધક્કા ખાય છે, પાછા પડે છે અને વળી આશામાં અને આશામાં પાઠે ઊભા થઇ અનેક જાળ પાથરે છે, અનેક કષ્ટો વેઠે છે અને અનેક પ્રકારની ગુલામી સ્વીકારે છે. આશા દાસીના જે દીકરા છે તે આવી રીતે આખા જગતના દાસ છે.
હવે આશા જેને પેાતાના સ્વામી કરે-ઉપરી કરે અર્થાત્ આશા જે પ્રાણીના હુકમમાં રહેનાર ગૃહિણી થાય, તે જેના કબજામાં આવે પ્રાણી અનુભવરસનું પાન કરવાને ચેાગ્ય થાય છે અને છેવટે તે અનુભવરસનું પાન કરે છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપના જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, જેનું સ્વરૂપ આગળ ચાથા પદના વિવેચનમાં અને ત્યાર પછી ઘણી વખત વિચારી ગયા છીએ. તે અનુભવજ્ઞાનની તૃષા ત્યારે જ જાગ્રત થાય છે કે જ્યારે અન્ય જીવની અથવા અન્ય પૌદ્ગલિક પદાર્થોં મેળવવાની આશા પર સ્વામિત્વ પ્રાપ્ત થાય. આશા પર સ્વામિત્વ મેળવવાથી સર્વ પ્રકારની હાડમારીને અંત આવી જાય છે, મનમાં સતાષવૃત્તિ આવી જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થાય છે, એને પરિણામે સ્વરૂપજ્ઞાનનું પાન કરવાની તૃષા થાય છે અને તે તૃષાને તૃપ્ત કરવાનાં સાધન સ્વભાવે જ પ્રાપ્ત થઈ જાય છે. છેવટે એ અનુભવરસમાં નિમગ્ન થઇ અન’તકાળ સુધી તે જ સ્થિતિમાં રહી મહાશ્રમેાદ કરાવનાર અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરવાનું પ્રમળ નિમિત્ત કારણ પણ તે નિરાશીભાવ અને છે.
અહીં ટખાકાર ‘ અનુભવપિપાસા ' એવા છેલ્લી પ"ક્તિના પાઠ લઈ આશા દાસી જેને પોતાના સ્વામી બનાવે તે અનુભવરસના પિપાસુ એટલે તૃષાવત-તરસ્યા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org