SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ શ્રી આનંદઘનજીનાં પા કારણ સ્પષ્ટ સમજાય છે: એના પ્રાણ પણ ટકી શકે નહિ એવી જ્યાં દશા ખડી થઇ જાય ત્યાં તેની શુદ્ધબુદ્ધ તે ઠેકાણે કેવી રીતે રહી શકે ? શીતજ વંવા કુમકુમા, ચંદ્ન હ્રદ્દા જાયે દ્દો ? अनल न विरहानल * य है, तन ताप बढावे हो. पीया० ४ 66 (હે સખી ! ) તું ઠંડા પદાર્થાં, પંખા, કપૂર, ચંદનના ઘાળ વગેરે શા માટે લાવે છે ? એ તાપ નથી પણુ વિરહાનળ છે ( તેથી ઉપરાક્ત પદાર્થોં તે ઉલટા ) શરીરને તાપ વધારે છે. ” ભાવ-પ્રથમ વિરહી સ્રીની અપેક્ષાએ આ ગાથાના અર્થ કરીએ. હે સખી ! મારા પતિના વિરહને લઈને મારા શરીરમાં વાળા ઉઠે છે. મને સખ્ત ગરમી મારા શરીરના પ્રત્યેક અવયવમાં લાગે છે તેને શાંત કરવા માટે તમે કપૂર-ચંદનના ઘાળ અને ખીજા શીત ઉપચારના પદાર્થો લાવા છે અને મને પ ંખા નાખેા છે પણ તેમ શા માટે કરા છે ? તમે સાધારણ રીતે કાઇને નાહવર થયેા હાય અથવા તાવ આવ્યેા હાય ત્યારે જેમ માથા પર ચંદનના લેપ કરે, પવન નાખે, શરીરે ખાવનાચંદનના લેપ કરે અને તેવા અનેક પ્રકારના માહ્ય શીત ઉપચાર કરી શરીરને શાંતિ થાય તેવા પ્રયાગે કરે તેમ કરી છે, પણ તેમ કરવામાં તમારી મોટી ભૂલ છે. તમે મારા શરીરમાં થતા દાહને સામાન્ય પ્રકારના અનલ ( ગરમી-તાપ ) સમજો છે, પણ તે તેમ નથી; એ તે વિરહાનળ છે, સ્ત્રીને પતિવિરહથી થતા અગ્નિ છે, કામવર છે અને તેથી તેને શાંત કરવાને માટે તમે જે જે પદાર્થાં લાવા છે તે તેને ઊલટા વધારે ઉદ્દીપન કરે છે, મદનવરને શીત ઉપચારના પદાર્થોં વધારે છે, કારણ કે તેનાથી તિતિ વધારે વધારે સાંભરે છે અને પતિવિરહની વેઢના વધારે થાય છે; આથી તમે જે ઉપચાર કરે છે અથવા સૂચવેા છે તે મારી વિરહાગ્નિ શાંત કરવાને બદલે તેને વધારી મૂકે છે, તમારા કરેલા બાહ્ય ઉપચાર જે હેતુથી તમે કરા છે તે હેતુ પાર પાડવાને બદલે ઊલટા તે તેનાથી વિરુદ્ધ કામ કરે છે; અંતરના દાહ બાહ્ય ઉપચારથી મટી શકતા નથી. શુદ્ધચેતનાને અંગે હવે આ વાત વિચારીએ. હે શ્રદ્ધા સખી ! જેમ વિહાતુર સ્ત્રી કામાગ્નિથી મળી જતી હાય તેને બાહ્ય ઉપચારથી કોઈ પણ પ્રકારના લાભ થતા નથી, ઊલટી તેનાથી તેની વિરહવ્યથા વધારે થતી જાય છે, તેમ મારા નાથ મારે મંદિરે પધારતા * ‘ય ' ને બદલે માત્ર છાપેલી બુકમાં યે છે. સવ પ્રતામાં ય પાડે જ છે. × બુઢાવેને માટે કાઇક જગ્યાએ વઢાવે લખ્યુ છે. વ અને અનેા અભેદ સત્ર ગણાય છે. ૪ શીતળ='ડા પદાર્થા, પ‘ખા=પવન નાખવાના પંખા. કુમકુમા=કપૂર વિગેરે શીતળ પદાર્થાં, ચંદન=ચંદનના ધેાળ. કહા=શું? શામાટે? અનૠ=અગ્નિ, ન=નથી, વિરહાનળ=મદનવર, વિરહાગ્નિ. ય–આ, એ. હૈ=છે. તનતાપ=શરીરના તાપ, ગરમી, અઢાવે વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy