________________
શ્રી આનંદ્યૂતજી અને તેમના સમય આનદધનજી ચેાગસાધના કરતા હતા તે પ્રસંગે યશેાવિજયજી તેમને શેષતા શેષતા ત્યાં ગયા હતા અને ત્યાં મેળાપ થયા હતા. આ સમાં મને મેડતા શહેરમાં મેળાપ થયેલા હાવાનું વધારે બંધબેસતું લાગે છે. જૈનપુરી તરીકે સુવિખ્યાત થયેલા મેડતામાં આનંદઘનજીના અનેક પ્રસંગા થયેલા છે અને તેઓ ત્યાં જીવનને મોટા ભાગ રહ્યા હાય એમ ત્યાં ચાલતી વાત પરથી પણ જણાય છે અને વ્યાખ્યાન પ્રસંગે બન્ને મહાત્માએ મળ્યા એમ જે વાત ચાલે છે તે જોતાં તે મેડતા શહેરમાં બનેલ હાય એમ સંભવિત વધારે લાગે છે. એ હકીકત એમ છે કે આનંદઘનજીએ એક વખત મેડતા શહેરમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન બહુ ઊંચા પ્રકારનું ભાવાત્મક વાંચે છે એમ હકીકત સાંભળી હતી તે વાત પ્રત્યક્ષ જોવા તથા સાંભળવા ઉપાધ્યાયજીના વ્યાખ્યાન વખતે તેએ ઉપાશ્રયમાં ગયા અને ઉપાધ્યાયજીની વ્યાખ્યાનકળા જોઈ બહુ રાજી થયા. પછી ઉપાધ્યાયજીની ત્રિજ્ઞમિ ઉપરથી પાતે પશુ ચેાગના વિષય પર સારી રીતે ખેલ્યા (વ્યાખ્યાન આપ્યુ.) તે અનુભવયુક્ત વચન હેાવાથી શ્રોતા પર સારી અસર કરનારું થયું. ઉપાધ્યાયજીના અને તેમના મેળ ખહુ સારા હતા. ખાસ શૈલી, તેમાં મધુરતા અને વકતૃત્વ આવવુ એ અભ્યાસથી અલગ વિષય છે. ખુદ યશે.વિજયજી અને રામવિજયજીના પ્રસંગ માટે પણ એવું કહેવાય છે કે ઉપાધ્યાયજી જેવા સમ વક્તાની સભા કરતાં રામવિજયના વ્યાખ્યાનમાં બહુ શ્રોતાઓની હાજરી રહેતી અને તેનુ કારણ તપાસવા યશેાવિજયજી એક વખત જાતે ગયા હતા. શિષ્ટાચાર પ્રમાણે રામવિજયજીએ ઊભા થઈ તેને દક્ષિણ આસન આપ્યું અને વ્યાખ્યાન ચલાવવા વિજ્ઞપ્તિ કરી. પણ ઉપાધ્યાયજીના અતિ આગ્રહથી જ્યારે રામવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું ત્યારે તેમની દૃષ્ટાંત આપવાની ઢબ, કહેવાની શૈલી અને વાક્યરચના તથા શબ્દોનું રહસ્ય સાંભળતાં રામવિજયજીની વક્તૃત્વકળાના વિશિષ્ટ ખ્યાલ ઉપાધ્યાયજીને પણ થઈ ગયા.
વ્યાખ્યાન
આ પ્રસંગ ઉપરથી ઉપાધ્યાયજીના કર્મયોગ અને આનંદઘનજીની ચેગપ્રક્રિયા કેટલાં આગળ વધેલાં હતાં તે જણાય છે. આટલા ઉપરથી બન્ને મહાત્માઓના મેળાપ મેડતા શહેરમાં થયેલા વધારે સંભવિત લાગે છે. આ સિવાય એક વાત એવી કહેવામાં આવે છે કે જેવી રીતે ઉપાધ્યાયજીએ આનદધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી છે તેવી અષ્ટપદી આનંદઘનજીએ ઉપાધ્યાયજીની સ્તુતિરૂપ બનાવી છે. આ બાબતના કઇ પણ પુરાવા ન મળવાથી
એ વાત કેાઇએ પેાતાના મગજમાંથી બહાર પાડી હાય એમ મને લાગે છે અને એમ બનવાનાં ઘણાં કારણેા છે. આનંદઘનજી સંબંધી કલ્પિત વાતા બહાર પાડવાનું અને તેમને અવનવા ખ્યાલી આકારમાં ચિતરવાનું કેટલાકને પસંદ આવે છે. તેની આ કલ્પના હાવાના સંભવ છે, કારણ કે પૂજ્ય કઢિ પૂજક હાઇ શકે નિહ. સ્થિત્યંતર એવા રૂપમાં સંપ્રદાયથી કે શિષ્ટાચાર પ્રમાણે સંભવે નહિ અને આનંદઘનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને ચેાગવિષયમાં આનઘનજીની પ્રક્રિયા અને અભ્યાસ તથા વન લક્ષ્યમાં લેતાં એ હકીકત અસંભિવત માનવામાં આવે છે; તે છતાં કદાચ ફાઇએ એવી
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org