________________
૩૬૨
શ્રી આન’ઘનજીનાં પદા આવતાં નથી. વિભાવદશામાં ઉન્મત્તની પેઠે ચાળા કર્યાં કરે છે અને સ'સારમાં રખડી થાકી જાય છે પણ તેનેા પાર આવતા નથી. આવી રીતે ધક્કાં ખાતાં છતાં પણ મનની શુદ્ધિ ભાંગ પીધાને લીધે નહાવાથી તે સ'સારને ચાટતે જાય છે અને ઝેરના કીડાની પેઠે ઝેરમાં જ સુખ માને છે.
રૂપાના રૂપિયાના અને રાંગના રૂપિયાના તફાવત ઓળખી, ભાંગની અસરથી મનશુદ્ધિ ખાઇ છે તે પાછી મેળવી વસ્તુસ્થિતિ વિચારા, સમતાને આળખા, ઘરની સ્ત્રીથી પ્રેમ જોડા અને પરરમણીસંગ મૂકી દો. આવી સુમતિની વાત સાંભળવાને અવસર આવ્યે છે તે પણુ મોટા પુણ્યના ઉદય સમજો જો સુમતિનું વચન નહિ માની, નહિ સાંભળી, સંસારમાં રહ્યા તે પછી સુમતિ કાંઇ ખાંગ પોકારવાની નથી અને અન્ય ગતિમાં જશે। ત્યાં તેની આંગ સંભળાવાની પણુ નથી, માટે સુમતિ સાથે પ્રેમ જગાડવાનુ અને તેના મંદિરે રહેવાનું મન કરી ઉત્ક્રાંતિમાં ઊંચા આવેા. વિચારશે તેા જણાશે કે આવા અવસર સંસારપરિભ્રમણમાં વારવાર આવતા નથી.
પદ્મ પાંત્રીસમું
રાગ–દીપક અથવા કાનડા.
करे जारे जारे जारे जा.
सजि शिणगार बगाइ *आभूषण, गई तब सूनी सेजा. करे० १
“ ( સખીઓ ) કહે છે ‘ જા, જા, જા.' શણગાર સજી, આભૂષ્ણેા ધારણ કરી ( તિ પાસે) ગઇ ત્યારે શય્યા સૂની ( માલૂમ પડી. ) ”
ભાવ—શ્રદ્ધા સખી પાસે ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે વાત કરી ત્યારે શ્રદ્ધાએ સુમતિને દિલાસા આપ્યા. ‘ બહેન, અત્યાર સુધી તે પતિ તારે મંદિરે આવ્યા નથી એ વાત ખરી છે, પણ હવે તે અનુભવને પતિ પાસે માકા છે તેથી તે તારું મદિરે આવશે એમ મને લાગે છે, માટે હવે તું પણ તારે દિરે જા અને પતિને ભેટ. ' શ્રદ્ધા આવી રીતે આગ્રહ કરીને સુમતિને પાતાને દિરે મોકલે છે તે વખતે સુમતિનુ મન માનતુ નથી, તેના મનમાં પતિ આવે એવા ભરેાસે આવતા નથી અને તેથી તેને મંદિરમાં જવાની હોંશ થતી નથી; છતાં સખીના આગ્રહથી પાતે જવાના વિચાર કર્યાં. મંદિરે આવી. પતિ આવવાના હાય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રી સેાળ શણગાર× સર્જે છે તે પ્રમાણે સુમતિએ પગથી તે માથા સુધી
Jain Education International
- આભૂષ્ણને બદલે ભૂખણ ' પાઠ છે પણ તેનેા અથ એક જ છે.
↑ કરે=કહે છે. જારેા. સજિ=ધારણ કરી. શિણગારશૃંગાર, ઉત્તમ વસ્ત્ર, ઘરેણાં વગેરે સાળ શણગાર. બણા=બનાવીને, પહેરીને. આભૂષણુધરેણાં તાત્યારે. સની=ખાલી, પતિ વગરની. સેજા=શમ્યા. × જુએ પદ્મ વીશમુ .
For Private & Personal Use Only
www.jainelibrary.org