________________
પાંત્રીસમુ પદ્મ
૩૬૩
શણગારેા ધારણુ કર્યાં. તેમ જ હાથ, પગ અને ડોકમાં આભૂષણા ધારણ કરી પિતને મળવા ઉત્સુક થઇ શયનગૃહમાં જઇને જુએ છે તે શય્યા તદ્ન ખાલી પડી છે, ત્યાં પતિ જણાતા નથી અને સેજડી બીછાવેલી હતી તે એમ ને એમ પડેત્રી છે. પતિને મળવાને ઉત્સુક સાધ્વી સ્ત્રીને તે વખતે કેવા આઘાત લાગ્યો હશે તે હુવે પછી બતાવવામાં આવે છે.
આ પંક્તિના બીજો પણ અર્થ થઈ શકે છે. ક્રિયા આડંબરરૂપ શણગાર સજ્યે પશુ શુદ્ધ ઉપયાગરૂપ પતિ વગરની શય્યા છે તેથી શણુગાર નકામા છે. ગમે તેટલા બાહ્ય આડંબર ક્રિયા માટે રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ઉપર ઉપરની બાહ્ય ધામધુમ કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી તેમાં આત્મા નથી એટલે કે આત્માના શુદ્ધ ઉપયેગ નથી ત્યાં સુધી શય્યા તે ખાલી જ છે. અત્ર ક્રિયાને નિષેધ બતાવ્યા નથી પણ શય્યા સૂની હાય તેા તેનુ બીનઉપયેગીપણું બતાવ્યુ અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તેા બાહ્ય ક્રિયાથી જે વસ્તુગત લાભ થવા જોઇએ તેના પ્રમાણુમાં લાભની અતિ અલ્પતા બતાવી છે. એ જ ક્રિયાની સાથે જો શુદ્ધ ઉપયાગ હોય તે બહુ લાસ થાય. માત્ર બાહ્ય ક્રિયા સાથે શુદ્ધ આંતરગત ઉપયેગ ન હેાય તે તે રાજા વગરના સૈન્ય, પતિ વગરની પત્ની, ચૈતન્ય વગરના શરીર જેવુ છે. આ ભાવ બહુ વિશાળ દૃષ્ટિથી
ગ્રાહ્યમાં લેવા ચેાગ્ય છે.
શ્રીમઘશેાવિજયજી એક સ્થળે કહે છે કેઃ
ક્રિયા મૂઢમતિ ને અજ્ઞાની, ચાલત ચાલ અપૂડી; જૈન દશા ઉનસે હી નાહિ, કહે સે સબહી તૂટી. પરમ પરસ્પરનતી અપની કરી માને, કિરિયા ગરને ધેહેલા; ઉનકુ જૈન કહા યુ કહીએ, સા મૂરખસે પહેલા. પર૦
યાદ રાખવાનું છે કે-આમાં પણ ક્રિયાના નિષેધ નથી, પણ બાહ્ય ક્રિયામાં પરિપૂર્ણ તા માની લેનારની માન્યતામાં કેટલે ફેરફાર છે તેના ચિતાર છે, કારણ કે તે જ મહાત્મા આગળ કહે છે કે
Jain Education International
ક્રિયા બિના જ્ઞાન નહિ બહુ, ક્રિયા ક્રિયા જ્ઞાન દોઉ મીલત રહેતુ હે,
જ્ઞાન બીનુ નાહિ;
જ્યા જલરસ જલમાંહી. પરમ૦
આવી રીતે જળ અને જળરસના મેળાપની પેઠે બાહ્ય ક્રિયા અને શુદ્ધ ઉપયેગને સ્વાભાવિક સંચાગ કરવા માટે આ વચન છે, તે બરાબર સાધ્ય દૃષ્ટિએ વિચારવું. એ મહાવાક્યના ઉપયોગ ક્રિયાને નિષેધ કરવામાં અને બેસી રહેવામાં કરવાના નથી. પ્રમાદને ત્યાગ કરવાના અને જ્ઞાન તથા ક્રિયા ઉન્નયના યાગ કરવાના એ વિચાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા ચેાગ્ય છે.
* વિપરીત. × એનામાં + પોતાની. : ગાંડેા. * વગર. " જેમ.
For Private & Personal Use Only
www.jainelibrary.org