________________
૨૯૪
શ્રી આનંદઘનજીનાં પ્રદેશ
વ્યાધિગ્રસ્ત થતાં મરણુ સન્મુખ આવશે તે વિચારથી બાવરા બની જાય છે, વૃદ્ધાવસ્થાઘડપણ નજીક આવશે એ વિચારથી કચવાવા મંડી જાય છે. આવી રીતે અન્યનાં તેમજ પેાતાનાં જન્મ જરા મરણુની હકીકતથી દુનિયા પર જે અસર થાય છે તેવી અસર અનુભવજ્ઞાનના પ્રસંગને લઈને અને હું તમારી સાથે હાવાથી હવે તમને થતી નથી, થવાની પશુ નથી; કારણ કે મારે અને તમારે જન્મ મરણુ હવે વશ થઇ ગયાં છે. તેની અસર તમારા અનુભવજ્ઞાનને લઇને તમારા પર અગાઉ જેટલી થવાની નથી અને કદાચ સહુજ અસર થાય તે અનુભવ તમને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી દે તેમ છે અને હું તમને અનુભવ સાથે તુરત મેળવી આપું તેમ છું.
હૈ કીર ! મીયાંભાઈ ! ચેતનજી ! હવે તમને જન્મ મરણુ ગમતાં તે નથી તે પછી આટલાં પણ બાકીમાં શા માટે રાખા છે ? એને તેા પછાડીને ફેંકી દો, ઉડાડી નાખા, ઉખેડી નાખા. એ જન્મમરણુરૂપ ઘરને પાયામાંથી જ ખાદી નાખેા. હવે જ્યારે અનુભવ પૂર્ણાંક મમતાનું સ્વરૂપ સમજ્યા તે પછી તમે કાના ઉપર એટલી મમતા કરે છે ? શા માટે કરેા છે ? તેનુ પરિણામ શુ થશે ? એ સવ વિચારા. આ કાર્ય તમારે હવે કરવા ચેગ્ય નથી. મમતારૂપ ઘરને ઉપર કહ્યું તેમ ઉખેડીને ફેંકી દે કે ફરી વાર તમને પીડા થાય નહિ, તમે કેાની ઉપર માયા-મમતા કરા છે ? શું તમારે ચાગ્ય તે છે ? આ તમારાં ઘર, ઘરેણાં, વાડી, વજીફા એ તેા અચેતન છે. તમે પાતે શુદ્ધ સનાતન રત્નત્રયીમય, આન ંદસ્વરૂપ છે, તેને આવા માટી, પત્થરા પર પ્રેમ-મમતા રાખવા એ ઉચિત છે ? માટે મારી તેા તમને ખાસ સલાહ છે કે“તમે જ્યારે હવે ખરાખર સ્વરૂપ સમજ્યા છે ત્યારે એ મમતાના ઘરને જ ભાંગી નાખા, તેાડી નાખા, ફુંકી દ્યો એ પ્રમાણે કરવામાં તમારા વિજય છે એ સત્ય માનજો અને તે હવે તમે પણ જાણી શકે તેમ છે.
પન્યાસજી શ્રી ગંભીરવિજય મહારાજશ્રીએ કહ્યુ છે કે-આ ગાથાના ત્રીજા પદના અર્થ ઉપલક્ષણથી કર્યાં છે. પાઠાંતરના અર્થે પશુ તેને જ મળતા થાય છે એમ લાગે છે. તેને તું કેમ મટાડી દેતા નથી એ અર્થ પાઠાંતરનેા થાય છે.
अनुभवरसमें रोग न सोगा, लोकवाद* सब मेटा केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा. “ અનુભવરસ( ના પાનમાં) કાઈ પ્રકારના રાગ કે શેક
* ‘ લેકવેદ ' એવા પાઠાંતર એ પ્રતામાં છે, એને અર્થ સંબધ સાથે સમજાતો નથી.
૩ સાગા=શાક. લેાકવાદ=લાકચાતુરી. કેવળ એકલા, અબાધિત=પીડા વગરનેા. શિવ=મહાદેવ, અથવા નિરુપદ્રવી ભેટામેળાપ.
Jain Education International
अवधू० ३
નથી, ( વળી ) લેાકવાદ
(
સ`સ વગરને.. અનાદિ=આદિ વગરને. શંકર=રમાપતિ અથવા સુખકારી ભગવાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org