________________
ચ્યાનધન અને મીર
૧૦૧
જે વિચારા મતાન્યા છે તે ભવ્ય છે, વિશાળ છે, ઉપદેશક છે, અસરકારક છે અને મહાન છે. ઉપદેશ દેવાની કશ્મીરની પદ્ધતિ કેવી સાદી હતી તે નીચેના પદ પરથી જણાશે.
રામ નામ તૂ. ભલે પ્યારે, કાયકુ મગરૂરી કરતા હૈ; ચે મટીકા બંગલા તેરા, પવા પલકને જલતા હૈ. અશ્મન દ્વાકર પુરાન માંચે, સ્નાન તપન કરતા હૈ; સર્વ કાલ સુચિલ રહતા હૈ, ચૌ' કયા સાર્યાહુઅ મિલતા હૈ. જોગી હોકર જટા અઢાવે, હાલ મસ્તમેં રહતા હે; ઢાનાં હાથ શિર પર ધરતા, યૌ' કયા સાહિબ મિલતા હૈ. માનભાવ હોકર કપડે પેને, દાઢી સુછી સુતા હે; ઉન્નતી લકડી હાથ પકડ કર, કૈાં ફયા સાહેબ મિલતા હૈ. સુહલા હોકર બાંગ પુકારે, યાં કયા સાહિમ બહિરા હૈ; મુગિકે પાવમ્' ગુર બાજે, વે ભી અલ્લા સુનતા હૈ. જગમ હોકર લિંગ બંધાવે, ઘર ઘર લેકર ફિરતા હૈ; શખ બાકર ભિક્ષા માંગે, યાં ક્યા સાહેબ મિલતા હૈ. કહત કબીરા સુન ભાઈ સાધુ, મનકી માલા જપતા હૈ; ભાવ ભગતસે ધ્યાન ધરત હૈ, ઉન સાહેબ મિલતા હૈ.
Jain Education International
સમ. ૧
રામ. ૨
રામ. ૩
રામ. ૪
For Private & Personal Use Only
રામ પ
રામ. ઙ
કખીરના વિચારા બતાવવાની પદ્ધતિ કેવા પ્રકારની હતી તે બતાવવા માટે એક પદ્મ હજુ પણ વધારે લખશું. ( કશ્મીરનાં પટ્ટે ગુજરાતી ભાષાના વાંચનારાઓને સભ્ય નથી અને તે કારણથી તેના આખા ઉતારેા કરી લેવાની જરૂર પડી છે.)
રામ..
દયા ધરમ હુિં મનમેં, મુખડા કયા દેખો દરપનમે.
જબ લગ ફૂલ રહે ફૂલવાડી, બાસ રહેગા ફૂલમે,
એક દિન ઐસા હો જાયેગા, ન (?) ઉડેગી તનમે. દયા ઉં. ૧
ચુવા ચદન અખીર અર્ગા, શાભતાં ગારે તનમે, ધનોમન ડાંગરકા પાણી, ઢબ જાવેગા ખિનમે, દયા ધ. ૨ નદિયા બિહીરી નાવ પુરાની, ઊતરે ચાહે સગમમે', ગુરૂ સુખ હોય સેા પાર ઉતરે, નુગુરૂ ખૂડે ઉનમેં. દયા ૧. ૩ કવરી કવરી માયા જોરી, સુરત હરી નિજ ધનમે; દશ દરવાજે ઘેર લિયા જબ, રહી ગયે અનકે મનમેં. દયા ધ. ૪ પગિયા ખાંધે પગ સવારે, તે ઝૂલા કુલપેમે';
કહત કબીરા સુન ભાઇ સાધુ, યે કયા લડ રહે મનમેં. દયા ધ. ૫
આના ભાવ સમજાવવાની જરૂર પડે એવું મહુધા લાગતું નથી. કબીરની શૈલીમાં જે યુક્તિ અને વિચારણા છે તે આ ઉપરથી સમજાશે. એની ઉપદેશશૈલી ચિદાનજી અથવા કપૂરચંદ્રજીની શૈલી સાથે કેટલેક અંશે સરખાવવા યોગ્ય છે. બાકી ચિદાનંદજીની
www.jainelibrary.org