________________
૪૬
શ્રી આનઘનજી અને તેમના સમય
વિષયને ફરી વાર હાથ ધરવામાં આવશે. કાઇ પણ લેખકે પોતાના નિણું યાત્મક વિચારો આવી ખામતમાં જાહેર કરવાની કે અન્ય પર ઠસાવવાની ધૃષ્ટતા કરવા વિચાર કરવા તે અયેાગ્ય છે. માત્ર વિચાર કરનારને વિચાર કરવાનાં સાધના ચાજી આપી પોતે પોતાના અભિપ્રાય ખતાવવા સાથે તટસ્થ રહેવું એ જ ઉચિત માર્ગ છે અને તે સાથે પોતે જે નિ ય પર આવેલ હૈાય તે માદક તરીકે બતાવવા અને તેને માટે ચેાગ્ય ભાષા વાપરવી. આક્ષેપક અથવા નિણૅયાત્મક શૈલી આવી બાબતમાં લેખક અને વાંચનાર બન્નેને લાભ કરનાર થતી નથી. આવા ભાષાશૈલી વિગેરેના ખાસ વિષયેામાં પ્રતિપાદક શૈલી ચેાગ્ય ભાષામાં જાળવી રાખવાની બહુ જરૂર છે. પાછા આપણા મુદ્દા પર આવતાં આપણે હવે આનtઘનજીનાં સ્તવનેાની ભાષા પણ વિચારી લઇએ.
આનદઘનજી મહારાજે ચાવીશી પૈકી ખાવીશ સ્તવને બનાવ્યાં એમ કહેવાય છે. બાકીનાં એ સ્તવના મનાવવા એ જૂદા જૂદા પ્રયાસ થયા છે, પણ આનંદઘનજીની ભાષા કે રહસ્યની ખૂબી કાઈ લાવી શકયું નથી. આનંદઘનજીનાં સ્તવનેાની ભાષામાં ગુજરાતીનુ તત્ત્વ સારું છે અને તે સ્તવના ગુજરાત કાઠિયાવાડના વિહાર પછી લખાયલાં હાય એવુ સહજ અનુમાન થાય છે. એ સ્તવનામાં મારવાડી અને હિંદુસ્તાનીના સંસ્કારા બહુ છે, એ ખતાવે છે કે ભાષા ગમે તેટલી ગુજરાતી લખવાને પ્રયત્ન કરવા છતાં જન્મભૂમિ તરફની ભાષાના સંસ્કાર! જવા બહુ મુશ્કેલ છે. એ ઉપરાંત એક બીજી વાત તરફ અહીં ખાસ લક્ષ્ય દ્વારાય છે અને તે એ છે કે જે પ્રૌઢ અલંકારિક ભાષા પટ્ટમાં આવી શકી છે તેવી ભાષા સ્તવનામાં આવી શકી નથી. આ વાત પ્રથમ દૃષ્ટિએ ચેાંકાવનારી લાગે તેમ છે, કારણ કે આનંદઘનજીનાં પદો કરતાં સ્તવના વિશેષ પ્રસિદ્ધ છે; પરંતુ ખરાખર વિવેચન કરી પરીક્ષા કરવામાં આવશે તે આ વાતનું સત્ય સમજાશે. કુદરતી માતૃભાષામાં જે ખાસ પ્રયાગા વાપરી શકાય છે તેવા ગ્રહણ કરેલી ભાષામાં વપરાતા નથી અને એક પદ્મ અને એક સ્તવન હાથમાં લઈ બંનેની ભાષા પર વિચાર કરવાથી આ વાતનું મારું સમજાઇ જશે. સાથે એટલું પણ યાદ આપવાની જરૂર જણાય છે કે સ્તવનાનું મહત્ત્વ ભાષાપ્રયોગને લઈને નથી, પણ નૈસર્ગિક ઉચ્ચ વિચારા, આદશ મય જીવનના ઊંડા હૃદયપ્રદેશમાંથી નીકળેલ ભાવ અને વ્યવહાર નિશ્ચયને એક સરખી રીતે પાષક તત્ત્વ આપનાર સ્તવના બહુ અલ્પ હાવાથી આન ંદઘનજીનાં સ્તવનાનુ અહુ મહત્ત્વ છે; બાકી વાક્યપ્રયાગના સંસ્કારીપણાને અંગે, વસ્તુગ્રહણ અને નિદર્શનની દૃઢતાને અંગે અને કાવ્યમાંને અંગે પદોની ભાષાશૈલી સ્તવનની ભાષા કરતાં ઘણી ચઢે તેમ છે. જે ઉચ્ચ આશય જાળવી રાખીને મહાન સત્યા સ્તવનામાં પ્રગટ કરે છે તેની આથી ઓછી કિમત થતી નથી. વક્તવ્ય એટલું છે કે ગુજરાતી ભાષાના છૂટથી ઉપયોગ કરવા જતાં પદ્મા જેવી વિશિષ્ટ ભાષા સ્તવનેામાં આવી શકી નથી. કાવ્યરસિકતા પણ પદોમાં સ્પષ્ટ માલૂમ પડે છે અને સરખામણીમાં તે વધારે ભાવાત્મક છે એમ જણાઇ આવે છે. આ
વક્તવ્ય ખરાખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org