SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આનંઘનની ભાષા-વિચારણા તે . 6 પદ ગુજરાત તરફના વિહાર દરમ્યાન લખાયેલ હાય તે તેમ પણ એ ઉપરથી પદોની ભાષા ગુજરાતી કહી શકાય નહિ. જે ગુજરાતી શબ્દો હાવાનું લીસ્ટ આપે છે તે લગભગ ઉલટી વાત સાબિત કરે છે. ઘણાખરા ગુજરાતી પ્રયાગે તેએ નથી. આપણે તેમનું લીસ્ટ પ્રથમ તપાસી જઇએ. છઠ્ઠા પદમાં ‘ માહરા ’ અને ‘ માલુડા ’ એ બન્ને શબ્દો બરાબર હિંદુસ્તાનીના પ્રયાગા છે. સેાળમા પદમાં ‘ પ્રભુ ’ શબ્દ હિંદુસ્તાની છે અને જે અમાં તે ત્યાં વપરાયે છે તે ગુજરાતીને બદલે હિંદુસ્તાની અ ખાસ બતાવે છે. તે જ પદમાં ‘ આવશે ’ શબ્દ જે રીતે ત્યાં વપરાયો છે તે જ પ્રમાણે મારવાડી ભાષામાં હાલ પણુ વપરાય છે, તે કાઇ ભણેલા મારવાડીને પૂછવાથી પણ જણાઈ આવશે. સત્તરમા પદમાં ‘ કાણુ, વેણુ, ખેલે છે' એ ત્રણે શબ્દો મારવાડી પ્રયાગા બતાવે છે અને ખાસ કરીને વેણુ શબ્દ તે ત્યાં એટલા બધા ઘરગથ્થુ છે કે તેને ગુજરાતી કહેવા એ તદ્ન ભૂલભરેલું છે. ‘ કાય, હાય ’ (૧૮) બન્ને મારવાડી પ્રયાગ છે અને તે ખરાખર સાબિત થઈ શકે તેમ છે, જ્યાં તે વપરાયા છે ત્યાં જરા વાંચવાથી પણ સમજાય તેવુ છે. સનાતન જો કહુ રે' ખાસ હિંદુસ્તાની પ્રયાગ છે. સનાતન શબ્દના ઉપયાગ ગુજરાતી ભાષામાં હજુ હાલમાં જ થવા લાગ્યા છે. તે શબ્દને ઇતિહાસ વિચારવા ચેાગ્ય છે. આનંદઘનજીના વખતમાં એ શબ્દ ઉત્તર હિંદમાં બહુ વપરાતા હતા અને હાલ પણ તેનેા હેાળા ઉપયાગ ત્યાં જ થાય છે. ‘ અંતરગતની, વાતલડી’ (પદ–૨૫) એ પ્રયાગ મારવાડી છે. ગુજરાતીમાં ‘ વાતડી’ પ્રયાગ થાય છે, કાઈ પણ કેવળ ગુજરાતી કવિ કે ગ્રંથકારે ગુજરાતીમાં · વાતલડી' શબ્દ વાપર્યાં હૈાય એવું બતાવવામાં ન આવે ત્યાં સુધી આ વાત સાખિત થઈ શકે તેમ નથી. પંડિત વીરવિજયજીએ એક જગ્યાએ વાતલડી શબ્દપ્રયાગ કર્યાં છે, પરંતુ ત્યાં તે કેવળ ગુજરાતી પ્રયાગ નથી, ‘ વાત ' અક્ષરનુ એ પ્રેમદČક નાનું રૂપ છે અને તે કદાચ ગુજરાતીમાં વપરાતું હેાય તે તે જ અર્થ માં તે મારવાડીમાં વપરાય છે એમ ધ્યાનમાં રહેવુ જોઇએ. એવા બન્ને ભાષાને સાધારણ પ્રયાગા એક એકાંત હકીકત સિદ્ધ કરી શકતા નથી. ‘ રહુ’(૫૪-૩૩) એજ રીતે મારવાડી પ્રયાગ છે અને તેની પછીના ફિરુ' શબ્દ બતાવી આપે છે. અડતાળીશમા પદ્મમાં, એક પખા મે કાઇ ન દેખ્યા, કાઇનુ જે જે કરાવ્યું ’ એ સ મારવાડી પ્રયાગ છે. એ સામાન્ય રીતે પણ સમજી શકાય તેવું છે. આવી રીતે પ્રયાગો માટે મતાવી શકાય તેમ છે. સ્થલસ કાચથી વધારે લખવાની જરૂર લાગતી નથી, પણ મારા ધારવા પ્રમાણે મારે જે વાત કહેવાની છે તે મેં બની શકતી રીતે સ્પષ્ટ કરી છે. અહીં મારે એટલું બતાવવાની જરૂર છે કે મેં પચાસ પદની ભાષા પર વિશેષ ઊહાપોહ કર્યાં છે, કારણ કે ત્યાંસુધીનાં પદો બહુ વાર વાંચવાની મને જરૂર પડી છે. ભાષાવિચારને અંગે આ જ પુસ્તકના બીજા ભાગમાં વિચાર કરવાનુ કારણુ રહેશે અથવા અભિપ્રાય ફેરફાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થશે તેા ખુલ્લા દિલથી તે Jain Education International For Private & Personal Use Only ૪૫ ધારવામાં અડચણ નથી, મુનિ બુદ્ધિસાગર પદોમાં બતાવવા માગે છે તેથી ધારે છે તેમ વપરાયા જ www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy