________________
શ્રી રામવિજય-સમકાલીન
ge
શ્રી શાંતિનાથને રાસ તેમણે રા છે જે બહુ જ સુંદર છે; તેમ જ તેમણે તેજપાળ રાસ બનાવ્યે છે તે પણ ખાસ વાંચવા ચૈાગ્ય છે. તેઓની આખી ચાવીશીનાં લગભગ પ્રત્યેક સ્તવના ભક્તિ અને જ્ઞાન તથા કાઇ કાઇ ચેાગના વિષયથી ભરપૂર છે. તેઓનુ પદલાલિત્ય પંચકલ્યાણુકના સ્તવનાદિકમાં અતિ આકર્ષક જણાઈ આવે છે. તેઓએ સાત નય ઉપર વિસ્તારથી સઝાયા લખી છે, જે ખાસ અભ્યાસ કરવા યાગ્ય છે. એ ઉપરાંત તેઓની વ્યાખ્યાન શૈલી એવી લાકપ્રિય હતી કે કિંવદંતી પ્રમાણે જ્યારે ઉપાધ્યાય શ્રી યશે.વિજ્યજીના વ્યાખ્યાનમાં વિદ્વાનેા જ રસ લઈ શકતા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સર્વ લેાકેા ટોળે મળીને જતા હતા. યશવિજય ઉપધ્યાયજીને પેાતાને એમની વ્યાખ્યાનશૈલી જોવાની ઈચ્છા થતાં તેમના વ્યાખ્યાનમાં એક વાર પધાર્યાં હતા અને તેમને વ્યાખ્યાન ચાલુ રાખવા આજ્ઞા કરતાં તેમની લાકપ્રિય ભાષા, વિષયે ગોઠવવાની રીતિ અને વચ્ચે વચ્ચે મિષ્ટ દૃષ્ટાંતાથી હૃદયસરણ કરવાની શક્તિ જોઈ છક થઈ ગયા હતા. આ રામવિજયજી સુમતિવિજયના શિષ્ય થયા હતા.
જ્ઞાનવિમલસૂરિ
તપગચ્છની વિમળ શાખામાં આ જ્ઞાનવિમળસૂરિ ઉત્તમ જીવ હતા, આનંદઘનજીના અત્યંત રાગી હતા, તેમણે ટમે લખ્યા છે જે સુંદર છે અને થોડા વખતમાં ‘· જ્ઞાનવિલાસ ’ નામથી પ્રસિદ્ધ છૂટાં છૂટાં પદો લખ્યાં છે, તેઓએ ‘ સયમતરોંગ ’ પર સાડત્રીશ પદો લખ્યાં છે તે પણ ઉપાધ્યાયના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર તેમણે એ પૂર્યાં છે. તીર્થંકરના સ્તવને આનંદધનજીની ચાવીશીપૂર્ણ કરવા માટે સુંદર છે, છતાં આનંદઘનજીની શૈલીથી જૂદાં પડી જાય છે. વિવેચન થઇ ગયુ છે.
ધર્મસાગર ઉપાધ્યાય
આ ધર્મ સાગરજી જેમણે કકિરણાવળી નામની કલ્પસૂત્રની ટીકા બનાવી છે અને જેઆની બુદ્ધિ તર્કના મુદ્દાએ ઉડાવવામાં તીવ્ર જણાય છે તે પણ આ સમયમાં થયા છે. તેઓને તત્કાલીન વિદ્વાને સાથે સારી રીતે અનાવ નહેાતા એમ હકીકત સંભળાય છે. આ વિદ્વાન્ ઉપાધ્યાયની ઉપરાક્ત ટીકા પર ‘સુબોધિકા ’ ટીકામાં વિનયવિજયજીએ કેટલેક ઠેકાણે આક્ષેપ કર્યા છે તેનુ ચેાગ્યાયેાગ્યપણું વિચારવા ચેાગ્ય છે. સ’સારીપણામાં તેઓ વિજયદેવસૂરિના સગા થતા હતા અને ગચ્છાધિપતિ બીજા નીમવાનું તે પણ એક કારણ હતું એમ સાંભળવામાં આવ્યું છે. એમણે નાની મેાટી ઘણી રચનાઓ કરી છે. તેઓ તપ ગચ્છના ઝંડા ઉઠાવનાર અને શૂરવીર હતા. શાસ્ત્રાનુસારે દરેક કુમતનું ખંડન કરવું અને કાઇથી કોઈ પ્રકારે ડરવું નહિ એ તેમના મુદ્રાલેખ હતા.
Jain Education International
આ જ સમયમાં થઈ ગયા છે. આનધનજીની ચાવીશી ઉપર બહાર પડવાના છે. તેઓએ જે અન્યત્ર છપાઈ ગયાં છે. છપાઈ ગયાં છે. યશેાવિજય ત્રેવીશમા અને ચાવીશમા તેમણે બનાવ્યા છે, જે
આ બાબત પર અગાઉ
For Private & Personal Use Only
www.jainelibrary.org