SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી આનઘનજીનાં પદ્મા જાય છે ત્યારે પછી સાગઠી ઘણે ભાગે મરતી નથી પણ બૂડી જાય છે, તેવી રીતે સમ્યક્ત્વ પામ્યા પછી જ્યારે જીવ આત્મસ્વભાવમાં આવે છે ત્યારે પછી તેને પાછા પડવાનું મહુધા થતું નથી અને આગળ વધીને છેવટે તેના મેાક્ષ થાય છે. આમાં વળી કોઇ પોતાની સાગઠી ગાંડી કરે તે કેવું પરિણામ આવે છે તે છેલ્લી ગાથામાં સૂચવે છે તે તરફ હવે આપણે ધ્યાન આપીએ. भाव* विवेक के पाउ न आवत, तब लग काची बाजी; आनंदघन प्रभु पाउ देखावत, तो जीते जीय गाजी, प्राणी० ५ ભાવિવેકની પાસે ન આવે ત્યાં સુધી માજી કાચી રહે છે, આનંદઘન ભગવાન જો પગનું દન કરાવે તે। આ જીવ માજી ગાજી ગાજીને જીતી જાય.'' ભાવ—ઉપર જણાવેલી ચારે લેસ્યાવાળા જીવાને કદાચ દ્રવ્યવિવેક આવે પણ ભાવવિવેક એટલે યથા વસ્તુસ્વરૂપને બાધ ન થાય, તેની નજીક જવાપણું ન થાય, ત્યાં સુધી તેની માજી કાચી સમજવી. કૃષ્ણ, નીલ, કાપાત અને તેજો લેસ્યાવાળા જીવે ભાવિવેક પાસે જઈ શકતા નથી તેથી તેઓની માજી પૂરી થતી નથી. એ ભાવિવેક તે। સચ્ચિદાનંદ ભગવાન ખતાવે છે, તેઓના ચરણકમળનું પૂજન કરવાથી ભાવિવેકનુ દન થાય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ જીવ પદ્મ ને શુક્લ લેશ્યા ધારણ કરી છેવટે માજી જીતી જાય છે અને જયારે એક માણસ માજી જીતે ત્યારે કેવા ગાજે છે, ઊંચા ઊંચા થઇને કેટલા આનંદમાં આવી જાય છે તે તે પ્રસિદ્ધ હકીકત છે. વસ્તુસ્વરૂપના યથાર્થ બાધ વગર આ જીવ બહુ રખડપટ્ટી કર્યા કરે છે. સામાન્ય રીતે દ્રવ્યવિવેક તે આ જીવ બતાવ્યા કરે છે, પરં'તુ યથા' ( ભાવ )વિવેક આવવા બહુ મુશ્કેલ છે. એ હમેશાં શાંતસ્વરૂપ આનંદધન મહારાજની ચરણુસેવાથી પ્રાપ્ત થાય છે, અને આ સંસારની માજી જીતી જવાના ઉપાય તે જ છે. પાઉંના અર્થ ‘નજીક' કરવાથી ઉપર પ્રમાણે ભાવ પ્રાપ્ત થાય છે. પાઉના અ પા' પણ થઈ શકે છે. પાસાથી બાજી રમનાર જાણે કે જ્યાં સુધી પે। આવતુ' નથી ત્યાં સુધી તેની ખાજી કાચી રહે છે, તે ફાઇની સાગઠી ઉપાડી શકતા નથી અને પેાતાની સોગઠીને ખૂડાડી શકતા નથી. એવી જ રીતે કાડીથી બાજી રમનાર જાણે છે કે જ્યાં સુધી પગડું આવતુ નથી ત્યાં સુધી સાગઠી બેસી શકાતી નથી અને કદાચ એકાદ સેાગઠી બેઠેલ હોય તેા પણ પાછી ચારે સોગઠી ઘેર આવી જાય ત્યારે ફરી વખત પાની જરૂર * સિરૂ એવા પાઠાંતર છે. ૫ પાઉનજીક અથવા પે, પગડુ, તખલગત્યાં સુધી. પા=પાસે, ચરણ અથવા પેા. ગાજીમાટેથી ખાલી ઉઠે, ગાજી ઉઠે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy