________________
૯૬
શ્રી આનઘનજી અને તેના સમય રાને મારવાના સંબંધમાં અને એકવીશમા પટ્ટમાં પ્રભુના અગમ અગોચર રૂપના સંબંધમાં ચેાગની બહુ બહુ વાતા કરી છે. અન્યની આશા નિહુ કરવા માટે અઠ્ઠાવીશમા પદમાં ચેાગના અતિ અગત્યના વિષય પર ઉપદેશ આપતાં તેઓ જણાવે છે કેઃ—
મનસા ‘ પ્યાયા’ પ્રેમ ‘ મસાલા ’ બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાઠી અવટાઇ પીએ ફસ, જાગે અનુભવ લાલી. આશા॰ ૩ અગમ પીઆલા પીઆ મતવાલા, ચિન્તે અધ્યાતમ વાલા આનંદધન ચેતન હેં ખેલે, દેખે લેાક તમાસા
આશા આરનકી કયા છીજે.
અહીં ચેગની વાતે તેના યથાર્થ સ્વરૂપમાં પણ ચેગને ઘટે તેવી મજબુત ભાષામાં કરી છે. તેની પછીના પટ્ટમાં નામ નહિ રાખવાને અંગે યાગનુ અદ્ભુત રહસ્ય બતાવ્યું છે અને નૈતિ નેતિ ઉક્તિ બતાવી છેવટે કહ્યુ` છે કેઃ—
ના હમ દરસન ના હુમ પરસન, રસ ન ગંધ કહ્યુ નહિ; આનંદધન ચેતનમય મૂરતિ, સેવક જન બલિ હિ. અવધૂ નામ હમારા રાખે.
Jain Education International
C
વાત સુંદર રીતે
સાડત્રીશમા પટ્ટમાં · ચેાગ સિ’હાસન ' પર બેઠેલા ચેતનની આખી કરી છે; એમાં લંગાટી, ધુણી, ગુરુના ચેલા વિગેરે સ વાત યાગની કરી છે. અનેક પદમાં યાગને અંગે એટલી વાતા કરી છે કે તે પદનું વિવેચન જોવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે. એમાં પદ્મસ્થ ધ્યાન અને પરમાત્મતત્ત્વચિંતવન તેની ઉત્કૃષ્ટ દે બતાવવામાં આવ્યાં છે. આવી રીતે લગભગ દરેકે દરેક પદમાં અથવા સમુચ્ચયે કહીએ તે દરેક પદમાં યાગની વાત તેના ઉત્કૃષ્ટ આકારમાં જુદે જુદે રૂપે બતાવી છે અને આવા પદ્મના વિષયને સમજવા માટે ચેગજ્ઞાન જૈનદ્ધિએ કેવા પ્રકારનુ છે તે જાણવાની જરૂર હોવાથી આ વિષયના ઉપાદ્ઘાત જેવા એક વિષય મેં જૂદો લખ્યા હતા જે બહાર પાડવામાં આવ્યે છે. પ્રથમ તે એ વિષયને આ ગ્રંથ સાથે છપાવવાના હતા પશુ પુસ્તકનુ કદ મોટું થઇ જવાથી તેને જૂદા પાડી નાખવામાં આવ્યે છે. યાગજ્ઞાનને આનંદઘનજીએ બહુ ઉત્તમ રીતે ખીલવ્યું છે, બતાવ્યું છે અને એને અનુભવ કરવા વારંવાર સૂચના કરી છે. આનંદઘનજીને જૈનયેાગમાં બહુ ઉચ્ચ સ્થાન મળે છે, તેનાં પદો અને સ્તવના વાંચતાં અને તેઓનું વનવિચારતાં યાગની પંચમભૂમિકાથી તેઓશ્રી હાય એમ લાગે છે. બાકી તેઓનુ ચેગમાં સ્થાન ક્યુ' હાવુ જોઇએ તેના નિય વાંચનારે આ સ` હકીકત અને ‘ ચેાગ ’ વિષયની વિચારણાથી કરી લેવા.
આગળ વધ્યા
પ
યોગાનુભવ
ચેાગના વિષયને અંગે અનુભવની ખાસ જરૂર છે અને તેને માટે આનંદઘનજીએ ઘણા પ્રસંગે વિચારા બતાવ્યા છે, તેને પણ આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. અનુભવ
For Private & Personal Use Only
www.jainelibrary.org