SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રી આનંદઘનજીનાં પદ્મા ઉપરાત નટનાગરમાં વ્યક્ત થયું છે તેમાં તેને જોડી દઉં છું ગમે તે અર્થ કરતાં આ પદ આત્માની શુદ્ધ દશા પર આરાણુમાં પ્રગતિ કરવાની વ્યક્ત સ્થિતિ બતાવે છે. હવે એવી રીતે ગુણસ્થાનક્રમારાહ કરતાં કેવા કેવા વિચાર। આવે છે અને વ્યવહારને અંગે જે મુશ્કેલી લાગે છે તેના કેવા ખુલાસા થાય છે તે ઘણી યુક્તિ સાથે સક્ષેપથી બતાવે છે, તે બહુ વિચાર કરવા લાયક છે, જીવનના કેટલાક અગત્યના સવાલાના ખુલાસા થાય તેવી ખાખત અહીં દાખલ કરેલી છે. *ોજ હાલ નાહૈિ જાન, કુજ મનાતા છોરી; लोक बढाउ + हसो विरानो, अपनो कहत न कोरी. * मनसा० २ “ લેાકલાજનું ( અમારે ) કામ નથી, કુળમર્યાદા ( અમે ) છેડી દીધી છે; વાટે જતાં-આવતાં લાકે હસેા (તેની અમને દરકાર નથી), તેએ સવ પારકા છે અને પેાતાની કાંઈ વાત કહેતા કરતા નથી. ” ભાવ—શુદ્ધ ચેતના કહે છે કે-આવી રીતે નટનાગરમાં મનને જોડી દેતાં મને લેાકલાજની દરકાર નથી અને મેં કુળમર્યાદા પણ છોડી દીધી છે. સાધારણ રીતે નાટકીઆ ઉપર પ્રીતિ કરતાં પહેલાં વિચાર કરવા જોઇએ કે લેાકામાં પોતાની એથી આબરૂ ઓછી થશે અને તેટલા માટે બીજા કોઇ કારણથી નહિ તેા લેાકલજજાની ખાતર પણ નાટકી ઉપર પ્રેમ કરવા પહેલાં અટકવુ જોઇએ અથવા લેાકલાજ ન હાય તેા છેવટે કુળની-કુટુંબની મર્યાદા ખાતર પણ નાટકીઓ ઉપર પ્રીતિ ન કરવી જોઇએ. ઉત્તમ કુળવાન સ્ત્રીના વ્યવહાર હુમેશાં પેાતાના કુળને અનુરૂપ પતિ સાથે સબંધ કરવા એ છે; એવી સ્ત્રીએ નાટકી સાથે કદિ પણ સંબંધ કરવાની ઇચ્છા રાખતી નથી. શુદ્ધ ચેતના કહે છે કે-મે નટનાગર સાથે એવું મન લગાવી દીધું છે કે-રસ્તે ચાલતા લેાકેા હસો કે મશ્કરી કરે તેની પણ મને દરકાર નથી. હું તેા લેાકલાજની દરકાર કર્યાં વગર અને કુળમર્યાદાથી અંધાઈ ગયા વગર મારા નટનાગરમાં પ્રીતિ રાખું છુ. અને તેના પ્રત્યે મનને જોડી ૪ઉં છુ, અન્ય * • લેાક્લાજસ્ નાહિ ન કાજ આ પ્રમાણે પ્રથમ પંક્તિ ભીમશી માણેકવાળી થુકમાં છે, તેના અર્થ લેાકલાજ તમારે નથી? અમારે તેનું કામ નથી. ' આમ પ્રશ્નોત્તર રૂપે અર્થ થાય છે, પણ અક્ષરા વધી જતા લાગે છે અને તે પાઠમાં અ ખેંચવા પડે છે તેમ જ બીજી કાઇ પ્રત તે પાને ટેકા આપતી નથી. ' + હસેાને સ્થાન હસે એવા પાઠ છે. અથ એક જ છે. × બીજી અને ચોથી પંક્તિને છેડે ‘હા ' એક બુકમાં વધારે છે, પણ સર્વે પ્રતામાં તે નથી. અસલ રાગ ખેલતી વખત હોની જરૂર હોય તેા વધારી લેવા. પહેલી ગાથાનું બંધારણુ જોતાં હા હાવા જોઇએ, પણ કાઇ પણ પ્રત તેને ટેકા આપતી નથી તેથી મૂળ પાર્ટમાં દાખલ કરેલ નથી. Jain Education International ૨ લોકલાજલેાકાની લજ્જા, કાજ=કામ. હારી=છેડી દીધી. બટાઉ=વાટે જતા-આવતા. હસા=ખુશીથી હસેા. વિરાના=પારકા છે. અપનેપોતાની વાત. કહત ન=નથી કહેતા. કારી=કાઇ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy