________________
પીસ્તાલીસમુ પ
૪૭૭
નાતીલા નથી અને તેની વાત મને સારી લાગતી નથી. મારે તેા બધા દિવસ તેનું જ દન, પૂજન, તાન અને પાકું અમૃતપાન છે. ”
ભાવ—વળી ચેતનજી સવિશેષપણે કહે છે કે હું માયામમતા ! તમારા પરિચયથી અત્યાર સુધી હું... માબાપ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધીઓમાં આસક્ત થઇ રહ્યો હતા, તેઓનાં દુ:ખે દુ:ખી થતા હતા, તેએના પ્રસ ંગેામાં ભાગ લઇ રાજી થતા હતા, પણ હવે અનુભવષ્ટિ જાગ્રત થઇ છે, અને તે સ્વષ્ટિ છે એમ જણાયા પછી અન્યત્ર વિહાર કરવામાં મને મૂખતા જણાઈ છે, અને તેથી જણાય છે કે-અત્યાર સુધી જેમની સાથે સંબંધ કર્યાં તે માબાપ, ભાઈ, સગાં તથા નાતીલાએ મારાં પેાતાનાં નથી, મારેા તેઓ સાથેને સંબંધ ચિરસ્થાયી નથી, નિત્ય તા છે જ નહિ અને હાવાનેા સંભવ પણ નથી; અને તેથી મારાં ખરેખરાં માબાપ વિગેરે અનુભવ જ છે. મા એટલે દુઃખમાંથી રક્ષણ કરે માતા. એ અર્થ વિચારીએ તે વાસ્તવિક દુઃખથી બચાવનાર માતા તેા જ્ઞાનષ્ટિ જ છે, કારણ કે ખરું દુઃખ-સુખ શું છે તેનું ભાન પણ તે જ કરાવે છે. આવી રીતે સર્વ શબ્દો માટે સમજવું. આથી વ્યાવહારિક ભાઈ ન્હેન, માતપિતા, સગાંસંબંધીઆ વિગેરે સંબધી વાત પણ મને સારી લાગતી નથી, ગમતી નથી, પસંદ આવતી નથી. તેઓની વાતમાં મને સ્વાના આછે વધતા અંશ સ્પષ્ટ દેખાઇ આવે છે અને તે બતાવનાર જ્ઞાનચક્ષુ છે. સ્થૂળ ચક્ષુથી જે હું સમજ્યા નહેાતા, જે હકીકત મારી કલ્પનામાં પણ આવી નહાતી, જે હકીકત મેં સ્વપ્નમાં પણ દીઠી નહાતી, વિવેકપૂર્ણાંક પ્રાપ્ત થયેલ જ્ઞાનચક્ષુથી જણાઇ આવી છે અને તેનાથી મને હવે સાંસારિક સંબંધની અસ્થિરતા અને વસ્તુગત વાસ્તવ સ્થિતિને બેધ થયા છે. આને લઇને ઉપર જણાવ્યું તેમ મને વ્યવહારુ માતાપિતા વિગેરેના સંબંધમાં અને તેમણે કરેલી વાતામાં કાંઈ ઉજ્જવળતા દેખાતી નથી, કાંઇ ઇષ્ટતા જણાતી નથી, કાંઇ વિશેષતા મળી આવતી નથી; અથવા તે વાત ચાકખી અથવા નિર્મળ હાય એમ પણ મને જણાતું નથી. વસ્તુસ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય, વસ્તુગત ધર્માંની અવાંતર સ્થિતિના હાર્દમાં ઉતર્યાં વગર તેનું સ્વરૂપ વિચારવામાં કે ચિતરવામાં આવે એ તેમના વાસ્તવિક ભાવ હૃદય પર સ્ફુરે નહિ ત્યાં તેનું સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી અને તેથી એવી રીતે કરેલી વાત ચાકખી હેાવાની શક્યતા બહુ ઓછી રહે છે.
અહીં ગાત શબ્દના અર્થ સગોત્રીય કર્યાં છે તે સંબંધને અનુરૂપ છે. માબાપ વિગેરે નજીકનાં સગાં પછી ગેાત્રીય સગાં આવે છે તેથી પ્રક્રમ બરાબર જળવાય છે. ગાત શબ્દના ખીજો અર્થ શરીર પણ થાય છે. માખાપ, ભાઇ વિગેરે પરના માહુ જેટલા હેરાન કરે છે તેટલેા જ શરીર પરના મેહ ત્રાસ આપે છે, તેથી તે અર્થ પણ ઘટે છે; પરંતુ તે( શરીર ) કાંઈ વાત કરતું નથી અને ગેાત્રીયા વાત કરે છે તેથી ઘટે છે. જાત શબ્દના અર્થ સજ્ઞાતીય કરેલા છે ગાત્રીય પછી જ્ઞાતિના માણસો આવે છે. તે શબ્દના બીજો અર્થ પુત્ર પણ થાય છે અને
સબંધ જોતાં પ્રથમ અથ વિશેષ
તે પણ સંબંધને અનુરૂપ છે.
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org