________________
३०२
શ્રી આનæનજીનાં પા
સાથે કામ લે. તેની સાથે રમણ કરો અને તે દશામાં પરમાત્મભાવનું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તન્મય થવા દૃઢ પ્રયત્ન કરે. ઉપર ઉપરના જાપ કરવાથી, અધ્યયન કરવાથી કે ઝનૂની ટોળીના નાયક થવાથી અંતરાત્મભાવ પ્રાપ્ત થતા નથી અને તે વગરના બધા પ્રયાસ લગભગ વિશુદ્ધ અને વિશિષ્ટ પરિણામ વગરના છે.
ચિત્તપંકજને શેાધવામાં યોગને અંગે હૃદયમ`ડળ નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ, સેાળ વગેરે અક્ષરા સાથે પદમડળની સ્થાપના કરી પદસ્થ ધ્યાન કરવામાં આવે છે, જેનું સ્વરૂપ પદસ્થ ધ્યાનને અંગે યોગત્રામાં બહુ વિસ્તારથી બતાવ્યું છે તે પણ અત્ર વિચારવા ચાગ્ય છે. તદ્નારા પણુ જે હૃદયકમળચિત્તપકજને શેાધે તે તે ઉપર રમણ કરતાં આત્મભ્રમરને જોઇ શકે છે. આ હકીકત ચેાગને અગે છે અને યાગના વિષયના તે વિભાગ વાંચવાથી અથવા સમજવાથી ખરાખર ગ્રાહ્યમાં આવી જાય તેમ છે. તાત્પર્યા એક જ છે કે–તમે બહારથી આત્મોન્નતિ થશે એમ માનેા છે તે વાતમાં સત્ય નથી, તમારામાં જે મહાન્ તા છે તે શેષા, તેનું પૃથક્કરણ કરા અને તેની અંદર દાખલ થાઓ; ઉપર ઉપરની વાત કરી નકામા કાળના અને શક્તિને વ્યય કરેા નહિ. શ્રી આનદધનજી મહારાજે ધમ ને નામે ઝગડા નહિ કરવાના અત્ર અંતરાત્મ દશાના વિચાર સાથે જે બેધ આપ્યા છે તે વિવેકપુરઃસર સમજવા અને આદરવા ચેાગ્ય છે.
આ પદમાં શ્રી આનંદઘનજી મહારાજે જે અદ્ભુત આશય બતાન્યા છે તે ખરાખર સમજવા, કાઈ પણ પદ્મના ભાવને એકાંત દૃષ્ટિથી પેાતાના વિચારને પુષ્ટિ આપવામાં ખેંચી ન જવાય એમ થવું ખાસ જરૂરનુ છે. અત્ર રામ રામ કરનારી જે સ્થિતિ વણૅવી છે, તે અહિરાત્મભાવમાં વ તા સ જીવાને લાગુ પડે છે. જે સાધ્ય સમજી શકતા નથી, ધર્મને વ્યવહાર બનાવી દે છે અને તેને નામે ટંટા ઉડાવે છે તેને આ પદ્મમાંથી ઘણું રહસ્ય મળશે. જે માહગર્ભિત વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરી બેઠા હાય પણ તે જ માહના સામ્રાજ્યથી વસ્તુસ્વરૂપ સમજતા ન હોય તેમણે આ પદ વારંવાર વાંચવા ચેાગ્ય છે. માહના અં અત્ર રાગ ન સમજવા પણ અજ્ઞાન-વસ્તુસ્વરૂપનુ અર્થ છે એમ ધ્યાનમાં રાખવું. અજ્ઞાનથી ગમે તેટલાં કષ્ટ કરવામાં આવે આત્મસ્વરૂપના પરમ લક્ષ્યપૂર્વક ત્યાગ થતેા નથી ત્યાં સુધી વસ્તુતઃ લાભ મહાતપસ્યા કરવાથી કદાચ દેવેદ્ર કે ચક્રવર્તીની પદવી મળી જાય પણ નથી. આથી કાઇ પણ ગુણ પ્રાપ્ત કરવા ઈચ્છા હાય તેા તેના પાયે પાકા જોઇએ. માહુઅજ્ઞાનથી થયેલા વૈરાગ્યને અંગે ગમે તેવા સંન્યસ્ત કે દીક્ષા લેવામાં આવે તે તે સ અહિરાત્મભાવ છે. જ્યારે વસ્તુસ્વરૂપના જ્ઞાન સાથે અહિરાત્મભાવના ત્યાગ થઈ અંતરાત્મદશામાં વવાનું બની આવે અને પરમાત્મશા પ્રાપ્ત કરવા ઇચ્છા સ્પષ્ટ લક્ષ્યામાં રહે ત્યારે અલક્ષ્ય જ્યોતિ જાગ્રત થાય છે અને તેવું કરનારા પ્રાણી વિરલા હાય છે પણ તેમ
તે વસ્તુતઃ કાંઇ
Jain Education International
For Private & Personal Use Only
અજાણપણું એ પરંતુ જ્યાં સુધી કાંઇ મળતા નથી.
www.jainelibrary.org