SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બારમુ પ ૨૦૫ તેઓ વિશેષ વ્યક્ત રૂપે જણાય છે અને કષાયને ઉદ્દીપન કરે છે. જેમ મદિરા અથવા દહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્માંના ઉદયને માટે હેતુરૂપ થાય છે તેવી રીતે આ લેફ્સાએ કષાય ઉદયના હેતુરૂપ અને તેને વિશેષ બળવત્તરપણે ઉદ્દીપન કરનાર હાવા છતાં તદ્રુપ નથી. કોઇક જગ્યાએ લેશ્યાને ક`ના નિષ્પદ કહેવામાં આવે છે પણ યોગના પરિણામ તરીકે તેને કબૂલ રાખવી એ વિશેષ સિદ્ધ પક્ષ છે અને તેને લઈને જ કેવળ આત્માને અથવા સ્વતંત્ર આત્માને અલેશી કહેવામાં આવે છે. આટલા ઉપરથી ખાસ ધ્યાન આપવા લાયક હકીકત એ છે કે લેસ્યાઓને કષાય સાથે ભેળવી નાખવી ન જોઇએ. કષાયાંતગ ત રહી કષાયને :તે પુષ્ટિ આપનાર છે, પણ કષાય ન હેાય છતાં પણ લેફ્સા તા રહે છે અને તેથી અનુભાગમધને તે હેતુરૂપ છે એમ કવચિત્ કહેવામાં આવ્યું હોય તો તે પણ કષાય દ્રવ્યના ઉપમંડુક ( ઉદ્દીપન કરનાર ) તરીકે તેના પર ઉપચાર કર્યો છે એમ સમજવુ. લેસ્યા પોતે તે પ્રકૃતિમધની જ હેતુભૂત છે એ ખાસ ધ્યાનમાં રાખવા યાગ્ય છે અને સાથે એ પણ સમજવા યાગ્ય છે કે કષાયનું ઉદ્દીપન કરનાર છે છતાં તેની સાથે તેનું તાદાત્મ્યપણું નથી. હકીકત એમ છે કે લેસ્યા તે ચેાગના વિષય છે અને તેથી કમઁબંધના હેતુભૂત મન, વચન, કાયાના ચેગો પ્રકૃતિબંધને અંગે જે કાય મજાવે છે. તે કાર્ય લેફ્સા અાવે છે અને જેમ સ્ફટિક આદિ શુદ્ધ દ્રષ્યની પછવાડે જપા પુષ્પ( ાસુનું ફૂલ ) કે બીજા રંગનુ દ્રવ્ય મૂકયુ` હોય તે સ્ફટિકના રંગ અન્ય દેખાય છે તેમ શુદ્ધ સ્ફટિક જેવા આત્મદ્રવ્યને તે અભિનવ રગે રગત ખતાવે છે. ઉપર જણાવ્યું, તેમ પુદ્ગલના ઉપષ્ટ ભને આધારે થતા ખાદર પરિણામને લેશ્યા કહેવામાં આવે છે. મન વચન કાયાની વાજે પાંચ વર્ણની હાય છે તેને વિશિષ્ટ જ્ઞાનથી વ્યક્ત રૂપે દેખી શકાય છે. જે વણુની વણા હેાય તે પ્રમાણે પરિણામ થાય છે અને તે લેફ્યા કહેવાય છે. એના છ વિભાગ પાડવામાં આવ્યા છે. અજન અથવા ભમતા ભમરાના રંગ જેવા તદ્દન કાળી વણાના ખાદર પરિણામને કૃષ્ણ લેશ્યા કહેવામાં આવે છે, મયૂર અથવા કપાતના કંઠે જેવા નીલા વના ખાદર પરિણામને નીલ લેસ્યા કહેવામાં આવે છે, પારેવા જેવા વૃન્તાકના ફૂલ જેવા કાંઇક પીળા અને કાંઈક લાલ વણાના ખાદર પરિણામને કાપાત લેફ્યા કહેવામાં આવે છે, માણેક, અરુણેાય અથવા પરવાળાના રક્ત રંગને મળતા ખાદર પરિણામને તેજો કહેવામાં આવે છે, કણેરના ફૂલ અથવા સુવણુ જેવા : રંગવાળા ખાદર પરિણામની વાને પદ્મ લેશ્યા કહેવામાં આવે છે અને ગાયનું દૂધ, સમુદ્રના ફીણુ અથવા દહીં જેવા ઉજજવળ વણુ વાળી વ`ણાના ખાદર પરિણામને શુક્લ લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ અને કાપેાત એ પ્રથમની ત્રણ અશુભ લેશ્યાએ છે, આત્માના અધમ બાદર પરિણામ ચેાગાંત ત દ્રવ્યને લીધે થયેલા છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ જીભ લેશ્યાએ છે. હવે એ છ લેશ્યાના રસાદિ બતાવે છે. કૃષ્ણે લેશ્યાને રસ તદ્દન કડવા, નીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy